________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ધુવે પખવવા, મા ખમણું કપૂર ધુવમિ !
કિતિય મોસખમણું, સાદુ પડિલાભિએ લહઈ ! ૨૨ (આ તીર્થમાં કૃષ્ણાગુરુ વગેરે) ધૂપથી પંદર ઉપવાસનું, કપૂરથી ૧ મહિનાના ઉપવાસનું અને મુનિને દાન દેવાથી કેટલાક માસખમણનું ફળ થાય છે. રેરા
ન વિ તું સુવણભૂમિ-ભૂસણ દાણેણં અન્ન તિથૈસુ !
જે પાવઈ પુરણ ફલ, પૂઆcવણેણ સિતું જે છે ૨૩ !! શ્રી શત્રુંજય ઉપર પ્રભુ પૂજા અને હવણથી જે ફળ થાય છે તે ફળ અન્ય તીર્થોમાં સોનું, ભૂમિ કે ભૂષણ દાનથી પણ નથી મળતું. ર૩
કંતાર –ોર – સાવય – સમુદ્ર- દારિદ્ર- રોગ – રિઉ – રુદ્દા
મુગંતિ અવિશ્લેણું, જે તેનું જ ધરન્તિ મણે ૨૪ જે પ્રાણી મનમાં શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન ધરે છે, તે નિર્વિક્તપણે અટવી, ચેર, સિંહ, સમુદ્ર, દરિદ્ર, રેગ, શત્રુ અને અગ્નિ આદિ ભયને પાર પામે છે. રઝા
સારાવલી પઈન્સગ-ગાહા સુહરણ ભણિઆઓ
જો પઢઈ ગુણઈ નિસુણઈ, સો લહઈ સિનું જ જત્ત ફલ છે ૨૫ સારાવલી પન્નામાં પૂર્વ ધરે જે ગાથાઓ કહી છે તે ગાથાઓ જે ભણશે, ગણશે કે સાંભળશે, તે પ્રાણી, શત્રુંજય તીર્થની યાત્રાનું ફળ પામશે. ભારપા
| ઇતિ શ્રી શત્રુંજય લઘુકલ્પ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org