SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન હાથીપેાળ પહેલાં હાથી પાળના દરવાજાની બે બાજુએ વિશાળકાય મનેાહર હાથીઓ ચીતરેલા હતા. દરવાજાની એ ખાજુમાં એક બાજુએ કાર અને બીજી બાજુએ ડી કાર, આરસમાં કારીને એકની ઉપર પાંચ અને ખીજા ઉપર ચાવીસ રંગીન પ્રતિમા કારેલી હતી. ડાખી ખાજુએ વિ. સ’. ૧૮૬૭ના શિલાલેખ આરસમાં કડારેલ ચાઢેલા હતા. તેના અથ એ હતા કે અત્યારે ફૂલવાળાના ચાક તરીકે જે કહેવાય છે કે જે હાથીપાળ અને રતનપાળના વચલા ભાગ છે તે. તેમાં દહેરાસર વગેરે કરીને પ્રતિમા બેસાડવાના નિષેધ કરેલા હતા. નહિ કે રતનપાળમાં બેસાડવાના નિષેધ કરેલા હતા. રતનપોળમાં તેા, હું જોઇ શકથો છું ત્યાંસુધી અઢારમી સદીના પાછલા ભાગથી માંડીને આજ સુધીમાં કોઈ વિશિષ્ટ દહેરુ ઊભું થયું નથી. જોકે ગેાખલા વગેરેમાં પ્રતિમાજી પધરાવ્યા ખરા. હાથીપેાળથી જમણીખાજીએ એટલે કુમારપાળ મહારાજાના દહેરાસરની પડખે થઈને પાછળ જવાય છે. ત્યાં જતાં ખારીમાંથી બહાર નીકળ્યા પછી સૂર્યકુંડ અને ભીમકુંડ આવે છે. તે પછી બ્રહ્મકુંડ યાને ઈશ્વરકુંડ આવે છે. સૂર્યકુંડની ઉપર કૂકડો-ચંદ્રરાજા થયાના કારણી કારેલા ગાખલા છે. (ચંદ્રરાજાનું દૃષ્ટાંત આ પુસ્તકમાં પૂર્વે આપેલુ છે.) આગળ મનહર, છત્રીવાળા વિસામે છે. અને સ. ૧૯૪૫માં પ્રતિષ્ઠિત કરેલ શ્રીઆદીશ્વર ભગવાનના પગલાંની એક દેરી છે. અહીયાં શિવલિંગની પણ એક દેરી છે. ( આ પૂજારીઓની સગવડ માટે થયેલી લાગે છે.) સૂર્યકુંડના મહિમા આ પુસ્તકમાં વણુ બ્યા છે. વત માનમાં હાથીપેાળના નવા દરવાજો મનેાહર બનાવ્યા છે, અને ખન્ને માજીએ પાષાણુના સુદર હાથી બનાવ્યા છે. હાથીપેાળમાં અંદર પેસીએ એટલે આટલા ઉપર ફૂલ વેચવા માળીએ બેસે છે. એની પાછલી બાજુએ બ્રૂ નું નહાવાનુ ધાબુ હતું. આ નહાવાના ધાખાના તળીયા ખરાખર રતનપાળમાં શ્રીઆદીશ્વર ભગવાનના દેરાસરનું બહારનું તળિયું હતું. વર્તમાન કાળમાં તે ત્યાં બધા ફેરફાર થયેલા છે. અત્યારે નહાવાનું ધાબુ જમણી બાજુથી ડાબી બાજુમાં નવી પદ્ધતિથી, નવેસર બનાવેલું છે. યાત્રાળુએ અહીં નાહીને પૂજાનાં કપડાં પહેરે છે. પછી રતનપોળના દરવાજો આવે છે. વર્તમાનમાં આ ચાકમાં આ દરવાજો પાષાશુના નવા સુદર મનાવેલો છે. Jain Educationa International (૧૨૨) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy