SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન રામ અને ભરત અન્ને ભાઈ આ હતા, લડાઈ વિગેરેના થયેલાં પાપા તેમના અંતરમાં ડ‘ખતાં હતાં, એટલે તેમણે ત્રણ કોડીના પિરવાર સાથે સંયમ અ'ગીકાર કર્યા, તે પાપાને નાશ કરવા અનશન વગેરેના આશરા લીધેા અને આ ગિરિ ઉપર સર્વ પાપ્તા નાશ કરી–સર્વ કર્મોથી રહિત થઈ, મેાક્ષ સુખને પામ્યા. આવા તીથેશ્વરને હું ભળ્યેા ! તમારા કલ્યાણ માટે પ્રેમથી પ્રણમે ॥૫॥ નારદ મુનિવર નિર્મળા, સાધુ એકાણું લાખ । તે તીર્થેશ્વર પ્રમીયે, પ્રવચન પ્રગટ એ ભાખાપરાાખમાળા (નારદ ઋષિના સ્વભાવ એવા કે તેએ વાતને એવી રીતે મૂકે કે લોકો ઘઝડી પડે, પણ નિળ મનના એ ઋષિ પછી તેમને શાંત પાડે, એમને ખિલ પ્રિય હાય છે, પણ તે બ્રહ્મચર્ય માં દૃઢ હાય છે, તેમાં લવલેશ પણ ખામીવાળા હાતા નથી, પણુ છેલ્લે છેલ્લે આત્મા જાગે છે અને આરાધનાના પાયા પર ચઢે છે.) આવા નરઢ મુનિવર એકાણું લાખની સાથે આ ગિરિવરે મેક્ષે ગયા. તેની શાખ શાસ્ત્રો પૂરે છે. આવા આ ગિરિવરને હું ભળ્યેા ! તમે ભક્તિથી નમસ્કાર કરો ।પરા શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડી આઠે કોડી 1 તે તીર્થેશ્વર પ્રણમીચે, પૂરવ કર્મ વિછેાડી પાખમાળા શ્રીકૃષ્ણ રાજાના પુત્રા શાંખ અને પ્રદ્યુમ્ન કુમારા આ ગિરિરાજ પર સાડી આò ક્રોડની સાથે પૂર્વ કા ક્ષય કરીને માક્ષે ગયા. (એમની દેરી ભાડવા ડુંગર પર આવેલી છે.) આવા આ ગિરિવરને હ ંમેશાં તમે નમન કરો. પા Jain Educationa International થાવચા સુત સહસ્રશુ', અનશન ર્ગે કીધા તે તીથેશ્વર પ્રભુમીયે, વેગે શિવપદ લીધ ૫૪ાાખમાના જ્યાં ચાવચા રાણીના પુત્ર હજાર મુનિવરની સાથે ભક્તિભાવ સાથે અનશન કરીને જલદી જલઢી મેાક્ષ પદને પામ્યા, તેવા આ તીર્થેશ્વરને હું ભાગ્યશાળીઓ ! તમે ભક્તિપૂર્ણ પ્રણામ કરી ૫૫૪ાા શુક પરિવ્રાજક વળી, એક સહસ્ર અણુગાર । તે તીથેશ્વર પ્રમીયે, પામ્યા શિવપુર દ્વાર ાપાખમાળા (૧૭) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy