________________
પ્રથમ આવૃત્તિનું ઉત્થાન
શત્રુંજય-ગિરિરાજ-મંડણ-શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર થાએ
શ્રીશત્રુંજય ગિરિરાજ દન અંગે સ. ૨૦૨૬માં ગિરિરાજ ઉપરના જુદા જુદા સ્થાપત્યેાના ૮૫ ફોટા લીધા હતા. તે વખતે સહકારી મુનિ બીજા હતા, પણ તે ખસી જતાં આ કાર્ય પડી રહ્યું. પરંતુ જોન અગેન્સનું લખેલું અને વમાનમાં રિપ્રિન્ટ કરીને ગુજરાત ગવનમેન્ટે તેને ઇ. સ. ૧૯૭૬માં બહાર પાડયું. તેમાં ૪૫ ફોટા હતા. આથી એમ થયું કે આપણે ઉદ્યમ શા માટે ન કરવા ? આથી સ. ૨૦૩૩માં એ ઉદ્યમ શરૂ કર્યાં અને બીજા પણ થોડા ફોટા લેવરાવ્યા.
આત્માના ઉદ્ધાર કરવાને માટે અદ્વિતીય જો કોઈ સ્થાન હાય તા તે પરમ પાવન ગિરિરાજ છે. જેના પ્રતાપે હિંસક પ્રાણીએ પણ તરી જાય છે. આરાધકો આરાધના કરીને તરી જાય છે. આ તીર્થ ઉપર તીર્થંકરો અને મુનિએ અનતા મેક્ષે ગયેલા છે. તેથી આ પાવન ભૂમિ પર પગ મૂકતાં આત્માના પિરણામ આરાધનામાં ચડે છે.
આથી મન થયું કે ઉદ્યમ કરીને તેને બહાર પાડવું જ જોઇએ. શરૂઆતમાં પ્રકાશન કરવાને માટે જોઈતી રકમનેા ઉદ્યમ કર્યાં અને ફોટાઓના બ્લોક બનાવવાના ઉદ્યમ કર્યાં. વળી બીજાઓના તે અંગેના અમારામાં ન હોય તેવા બ્લોકા પણ મંગાવ્યા.
ગિરિરાજ ઉપરના ફાટાએ શેઠ આ. કે. પેઢી ના હુકમ લીધા પછી પાડી શકાતા હોવાથી તેમને હુકમ લીધા હતા, પણ તે હુકમમાં પ્રતિમાના ફોટો ન લેવા અને તે સિવાયના લેવા, એવા હુકમ હતા. તેથી અમારા ફોટામાં ભગવંતના ફોટો મળ્યા નથી પણ જે કોઈ ભગવતના ફોટા છે, તે બીજાએ પાસેથી મેળવેલા છે.
મધ્ય ભાગમાં ૧૨૦ ફોટા છપાયા છે. તેમાં ન. ૧. મહેન્દ્ર આ સ્ટુડિચાના માલિક જગન્નાથભાઇએ આપેલા છે. ન ૨, ૩ના ફોટા રજનીકાંત ભીખાભાઈ શાહે આપ્યા છે. ન. ૨૯, ૪૫, ૪૮, ૫૦, ૭૩, ૮૫, ૧૦૯, ૧૧૫, ૧૧૬એ, ૧૧૬બી, અને ૧૧૮ના બ્લોકા શેઠ આ. ક. તરફથી મળ્યા છે. નં. ૩૧, ૩૫, ૪૦, ૪૪, ૫૧, ૬૨, ૮૦, ૮૧, ૮૪, ૧૧૦, ૧૧૧, ૧૧૨ ના બ્લેક જૈન જનરલ તરફથી મળ્યા છે. ન. ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ના બ્લાક સા. મ. નવાબ તરફથી મળ્યા છે. બાકીના બધા ફોટા અને બ્લોક તેમજ ૧, ૨, ૩ ન. ના બ્લેાકા અમારા છે. ફેટાએ પાડવામાં મહેન્દ્ર આ સ્ટુડિયા વાળાએ સારી જહુમતે કરી હતી. બ્લોક બનાવી આપવામાં ક્રીએટીવ પ્રિન્ટર્સના સંચાલક અચુભાઈ ચુનીલાલે તથા એમના સાથીદાર શ્રીમાન ભોગીભાઈ ફોટોગ્રાફરે સારા સહકાર આપ્યા હતા.
Jain Educationa International
XII
For Personal and Private Use Only
www.jainelibrary.org