________________
શ્રીશવજય ગિરિરાજ દશન હવે હાથીપેળ બાહર દેહરાં તથા પ્રતિમા સંખ્યા લખી છે ૫ સા મીઠાચંદ લાધાના દેહરા મધ્યે પ્ર. ૪ મુહeત જયમલના દેહરા મધ્યે પ્ર. ૧૦ દેશી ઢષભ વેલજીના દેહરા મધ્યે પ્ર. ૭ સા રાજસીના દેહરા મધ્યે પ્ર. ૨ હુબડના દેહરા મધ્યે પ્ર. રંગમંડપ મધ્યે નાત્ર વેદી છે. કવડ જક્ષની દેરી ૧. ચકેશ્વરીની દેરી ૨. વાઘણપોળ બહાર દેરી ૧ હનુમાનની છે. એ પહેલી ટ્રકનાં દહેરાં જાણવા.
હવે બીજી ટ્રકના દેહરા તથા પ્રતિમા સંખ્યા લખી છે. ૧ અદબદસ્વામીના દેહરા મધ્યે પ્ર. ૨ તીહા પાર્શ્વજિન કાઉસગ્ગિય મુદ્રામાં છે. ૯૪ મેદી પ્રેમચંદ લવજીના દેહરા મધ્યે પ્ર. ૧૫ મોદી હેમચંદના દેહરા મધ્યે પ્ર. ૬ દેરી ૬ છે તે મધ્યે પ્ર. ૭ પાંચ પાંડવનાં દેહરા મધ્યે ૫ પાંડ વગેરે સાતે કાઉસ્સગીયા. ૫ છીપાની કરાઈયા દેહરી ૫ ઘાંબ... તે મધ્ય પ્ર. ૨ અજિત-શાંતિનાં દેહરા ૨ જોડાજોડ છે. તેમાં......... ૧ નેમનાથની દેરી ૧ તે મધ્ય પ્ર. ૩ ૩ ––વરચે ૧ અને મધ્યે પ્ર.
(૭ લીટી ફાટી ગઈ છે.) ૫ સિમંધરના દેહરા મધ્ય પ્ર. ૪ અજિતનાથના દેહરા મધ્યે પ્ર. ૩ હાથીપળની બેઉ બાજુ પાસે આલીયા મધ્ય પ્ર. ૭૩ કુમારપાળના બાવન જિનાલય દેહરા મધ્યે પ્ર. ૭ ઝવેર ધનરાજ જયરાયના દેહરા મધ્યે પ્ર. ૭ સા. વર્ધમાનના દેહરા મધ્ય પ્ર. ૧૫ રાધનપુરવાસી રવજી અભેચંદના દેહરા મધ્ય પ્ર. ૬ હીરાબાઈના દેહરા મધ્યે પ્ર.
૯ વિશા નીમાના દેહરા મધ્યે પ્ર. - ૭ ગાંધી ડોસાના દેહરા મધ્ય પ્ર.
(૨૦૦૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org