________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન, ભા. ૩
ફેટે. નં. ૧૦૩–છ ગાઉની યાત્રા કરીને નાંખેલા પડાવમાં યાત્રાળુઓ આવેલા દેખાય છે. તેમજ પડાવને ઘેડ સીન પણ દેખાય છે.
ફેટે. નં. ૧૦૪:–પડાવમાં તંબુ, રાવડી, પાલ ઠેકેલા દેખાય છે. પડાવમાં તે તે ભાગ્યશાળીઓએ ભક્તિ કરવા માટે જે જે સ્થાન બાંધ્યા છે તેના બેડ છે, અને યાત્રાળુઓ પણ દેખાય છે.
ફેટો. નં. ૧૦૫ –સં. ૨૦૦૬માં સંપાદકે જ્યારે આ ફેટા લેવડાવ્યા ત્યારે તંબુની પાસે મહારાજાઓને ઊભા રાખીને લેવડાવેલે આ ફેટે છે.
ફેટે. ન૧૦૬ –પડાવથી છેડા આગળ ચાલીને ડું ઉપર ચઢીએ એટલે આદીશ્વર ભગવંતના પગલાની ઘેટી પાયગાની દેરી આવે છે. ગિરિરાજ ઉપરથી ઘેટીના પગલાની યાત્રા કરવા આવનારા અહીંયાં ચિત્યવંદન કરે છે. ખરેખર તે ગિરિરાજ પરથી જ યાત્રાળુઓ યાત્રા કરવા અત્રે આવે છે.
ફેટો. નં. ૧૦૭:–ઘેટીના પગલાની બાજુમાં સિદ્ધાચળ શણગારની નવી ટ્રક બંધાયેલી છે. તેને એક બાજુને દેખાવ છે. (પ્રતિષ્ઠા થયા પૂર્વેને આ ફેટે છે.) એની બાજુના બીજા પણ એક દેરાસરને દેખાવ છે.
ફેટો. નં. ૧૦૮–૧૦૭ નંબરના ફટાની ઊલટી દિશાને સિદ્ધાચલ શણગાર ટ્રકને આ બીજો ફેટે છે. તે ઘેટીની દેરી પાસે છે. (આ નવા જમાનાની નવી રીત ગણુએ તે ટુ નથી.)
ફેટો. નં. ૧૦૯ –સાકરશાહની ટ્રકની પાછલી બાજુ મેલહાવસહી નામનું શ્રેયાંસનાથ ભગવંતનું (તપાસતાં એમ લાગે છે કે વાસુપૂજ્ય ભગવાનનું) સં. ૧ર૭૭માં બંધાવેલું મંદિર છે. તેના મંડપનું કોતરણીવાળું આ દ્વાર દેખાય છે. આગળ ચોકીયાળું થાંભલાની કેતણી પૂતળીઓ અને તેરણથી શણગારાયેલું દેખાય છે. મંડપને ફરતી પણ કરણી છે.
ફેટો. નં. ૧૧૦ –ચૌમુખજીની ટ્રકની પાછલી બાજુએથી લીધેલો આ ફેટે છે. વચ્ચે ચૌમુખજીનું દેરાસર દેખાય છે. જમણી બાજુએ એક દેરાસરનો થાંભલે વિગેરે સાથેને સીન છે. ડાબી બાજુએ એક દેરાસરનો પાછલો ભાગ દેખાય છે.
ફેટો. નં. ૧૧૧ –નેમનાથની ચોરીમાં પેસતાં જે ઘુમ્મટ આવે તે ઘુમ્મટની કારણ આમાં છે. ઘુમ્મટની નીચલી થરવાળીમાં ભગવંતના જીવનચરિત્રને દેખાવ કરેલો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org