SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પાન સંબ પમુહા, અધૂઠાઓ કુમાર કેડીઓ ! તહ પાંડવાવિ પંચ ય, સિદ્ધિ ગયા નારયરિલી ય ાજા પ્રદ્યુમ્નકુમાર અને શબકુમાર વગેરે સાડા આઠ કરોડ કુમારે (કૃષ્ણને પુત્ર કુમારે સહિત) તથા પાંચ પાંડવો (વીસ કરોડ સાથે) તેમજ નારદઋષિ (એકાણ લાખ સહિત આ તીર્થે) મેક્ષે ગયા. ૪ થાવગ્યાસુય સેલગાઈ, મુણિશે વિ તાહ રામમુર્ણ ભરી દસરહ પુત્તો, સિદ્ધા વંદામિ સે જે છે પણ થાવગ્નાપુત્ર (એક હજાર સાથે), શુકમુનિ (એક હજાર સાથે), સેલગમુનિ (પાંચ સહિત) વગેરે તથા દશરથ રાજાના પુત્ર, રામચંદ્રજી અને ભરતજી (ત્રણ કરેડ સાથે) શ્રી શત્રુજ્ય ઉપર સિદ્ધ થયા, તે સર્વને હું વંદું છું. પણ અનેવિ ખનિય હા, ઉસભાઈ વિસાલ વંસ સંજૂઆ ! જે સિદ્ધા સેતુ , નમહ મુણી અખિન્ના છે કે આ (ઉપર જણાવ્યા ઉપરાંત) બીજા પણ શ્રી ઋષભદેવ આદિ ભગવાનના ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થએલા, અસંખ્ય (ન ગણાય તેટલા) મુનિઓ, મેહનો નાશ કરીને શત્રુંજય ગિરિ ઉપર સિદ્ધ થયા, તે સર્વને વંદના કરો. ૬ પ-નાસ જોયણાઈ, આસી સાંજ વિત્થર મૂલે દસ જેયણ સિહર તલે, ઉચ્ચત્ત જયણા અઠ છે ૭ છે આ શ્રી શત્રુંજય તીર્થનો વિરતાર મૂળમાં પચાસ યોજના અને શિખર તલે દશ જનને હતું અને ઊંચાઈ આઠ જનની હતી. Iછા જે લહઈ અને તિલ્થ, ઉષ્મણ તવેણ બંભરેણા તે લહઈ પણ, સેનું જ-ગિરિશ્મિ નિવસતિણ છે ૮ w બીજા તીર્થોમાં ઘણું ઉગ્ર તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે છે તે ફળ, પ્રયત્ન પૂર્વક (યતના પૂર્વક) શત્રુંજય ઉપર વસવાથી મળે છે. દા. જ કેડિએ પુર્ણ, કામિય આહાર ભાઈયા જે ઉ. તે લહઈ એલ્ય પુર્ણ, એ વાસણ સેતુ જે છે ૯ છે અન્ય સ્થળે એક કરોડ માણસને ઈચિત વસ્તુ જમાડવાથી જે પુણ્ય થાય તે આ શત્રુંજય તીર્થમાં એક ઉપવાસથી મળે છે. રક્ષા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy