________________
શ્રી શત્રુજય ગિરિરાજ દશન જ કિંચિ નામ તિર્થ, સમ્બે પાયાલિ પાસે લોએ
તે સવમેવ દિઠ , પુંડરિએ વંદિએ તે છે ૧૦ છે સ્વર્ગમાં, પાતાળમાં કે મનુષ્ય લેકમાં જે કઈ નામ માનું પણ તીર્થ હોય તે સર્વનાં, શ્રી પુંડરીક ગિરિને વંદના કરવાથી, દર્શન થઈ જાય છે. (તે સર્વને વંદના થઈ જાય છે.) ૧
પદિલાભંતે સંઘ, દિડમદિકે ય સાર સે'જે !
ડિગણું ય અદિઠે, દિઠે આ અણુતયં હોઈ ૧૧ છે શ્રીસંઘની ભક્તિ કરતાં થકા શત્રુંજય સન્મુખ ચાલતા, તેના દેખવાથી અને ન દેખવાથી પણ લાભ થાય છે. નહીં દેખવા છતાં ભક્તિ કરતાં કરોડગણું ફળ થાય છે, અને દેખવા છતાં ભક્તિ કરતાં અનંતગણું ફળ થાય છે. ૧૧
કેવલનાણપ્પત્તી, નિવ્વાણું આસિ જલ્થ સાહૂણં !
પુંડરિએ વંદિત્તા, સ તે વંદિયા તિથ ! ૧૨ ! જ્યાં જ્યાં મુનિરાજોને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય અને જ્યાં જ્યાં સાધુઓને મોક્ષની પ્રાપ્તિ થઈ હોય, તે સર્વ સ્થાનોને, પુંડરીક ગિરિને વંદના કરવાથી, વંદના થઈ જાય છે. ૧રા
અાવય સગ્નેએ, પાવા ચંપાઈ ઉજ્જત નગે ય !
વંદિત્તા પુર્ણફ, સય ગુણ તંપિ પુંડરિએ ! ૧૩ ! શ્રીઅષ્ટાપદ તીર્થ (ઋષભદેવ ભગવાનનું નિર્વાણ ક્ષેત્ર), સંમેતશિખર (૨૦ તીર્થકરની નિર્વાણ ભૂમિ), પાવાપુરી (મહાવીર સ્વામિનું મિક્ષ ક્ષેત્ર). ચંપાપુરી (વાસુપૂજ્ય સ્વામિની નિર્વાણ ભૂમિ) અને ગિરનાર તીર્થ (નેમિનાથ ભગવાનનું મોક્ષ સ્થાન)ને વંદના કરવાથી જે પુણ્ય થાય છે તે કરતાં સોગણું પુણ્ય, પુંડરીક ગિરિનાં દર્શનથી થાય છે. નવા
પૂકરણે પુર્ણ, એગગુણ સગુણ ય પડિમાએ
જિગુભવણેણ સહસ, હું ગુણે પાલણે હેઈ ! ૧૪ ! (શ્રી શત્રુંજય ઉપર) પ્રભુ પ્રતિમાની પૂજા કરવાથી એકગણું, પ્રભુ પ્રતિમા બનાવડાવવાથી સગણું, દેરાસર બંધાવવાથી હજારગણું અને તેનું રક્ષણ કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૧૪
પડિ ચેઈહર વા, સિનું જ ગિરિરસ મFએ કુણઈ ભાણું ભરતું વાસ, વસઈ સગે નિર્વસ છે ૧૫ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org