________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
છે. એક કુટુમ્બના લેાકેા ખોડિયાર માતા આગળ આવીને છેડાછેડી છેાડે છે. મેાદીની ટૂંક ઉફે પ્રેમાવસહી
આગળ ચાલતાં રાજનગરના ધનાઢય વેપારી માદી પ્રેમચંદ લવજીએ સિદ્દાચલ ગિરિરાજના સંઘ કાઢવો હતા. અને આડ'બરથી ગિરિરાજ પધાર્યા હતા. તેમને અહીયાં સપાટ જગ્યા દેખાતાં અત્રે ટૂંક ખંધાવવાની ભાવના થઈ અને ટ્રક બધાવી. આથી આ ટૂંક માદીની ટૂંક કહેવાય છે. આમાં, દહેરાસર અને ૫૧ દેરીઓ છે. આની ઊભણી નીચી છે. મૂળ દેરાસર શ્રીઋષભદેવ ભગવાનનું છે. તે તેમનુ બંધાવેલુ છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૮૪૩માં થઇ છે. શ્રીપુડરીક સ્વામીનું દેરાસર પશુ તેમનુ જ બંધાવેલું છે,
સુરતવાળાનાં દેરાસર
ટૂંકમાં પેસતાં એક બાજી સહસ્રા પાર્શ્વનાથજીનુ મંદિર છે. તે સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદનુ અધાવેલું અને આરસપાષાણુનુ છે. આ દેરાસરના રંગમંડપમાં એ ગાખલા છે, તેની કારીગરી વસ્તુપાલ તેજપાલના આબુ ઉપર બધાવેલા દહેરાસરમાં આવેલા દેરાણી જેઠાણીના ગાખલાને યાદ કરાવે તેવી છે. ગભારામાં શેઠ શેઠાણીની મૂર્તિ એ પણ છે. અહિંના એ ગા ખલાએ સાસુવહુના નામના છે. ત્રણ મનોહર તારણા આગળ થાંભલા પર છે.
કળાકારે થાંભલા પર ત્રણ પૂતળીએ કરી છે, તેમાં એકને સાપવ’ટાયા છે. એકને વીંછી કરડે છે. એકને વાંદરા પકડે છે. એટલે સાસુને સાપ, પડેાસણને વીંછી અને વહુને વાંદરા. તેની કથા એમ જણાવે છે કે-વહુ બિચારી ભાળી છે, તેને કઇ વાતની ખખર હાતી નથી, પણ સાસુ તેના વાંક જ શેાધે છે. એક વખતે ખેાટો વાંક શેાધી કાઢળ્યો. વહુ તે તે સાંભળીને શરમાઈ ગઈ. તેથી તે ખૂખ ખૂબ રડી. તેની આંતરડી કકળી ઊઠી. તેમાં જાણે અધૂરામાં પૂરું કરે તેમ પાડાશણીએ જૂઠી ટાપશી પૂરી. આથી વહુના વાંકમાં વધારા કરાયા. તે ા પૂરવા ચાલી. તેણે દુઃખની આગથી મળતે મને હૃદયની આહ નાખી. આ વાતની સાખ જાણે કરતા હોય તેમ કળાકારે તે વાત પૂતળીમાં ઉતારી અને જગતને જણાવ્યું કે આ દશા થાય, માટે કુટુ‘બમાં કજીએ ન થાય તેવું સુંદર વ ન રાખવું જોઇએ.
આ મદિરના સામે જ સહસ્રફણા શ્રીપાર્શ્વનાથનુ મદિર છે. તે સુરતવાલા રતનચંદભાઈના ભાઈ પ્રેમચ’દ ઝવેરચદનુ ખ‘ધાવેલું છે. બન્ને મંદિરમાં મન ડોલાવે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ છે. ખન્ને મરિની ઉપર ચૌમુખજી મહારાજ છે, પાલણપુરવાળા માદીનુ અધાવેલું અજિતનાથ ભગવાનનું મંદિર છે,
(૧૪૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org