________________
૯ શ્રીજૈન આગમ સ્તંભ, કપડવણજ (ગુજરાત) :
9 Shree Jain Aagam Stambh, Kapadwanj (Gujarat)
1980
ખેડા જીલ્લામાં કપડવણજમાં વિ. સ. ૨૦૩૬માં પીઠિકા, ત્રણ ગઢ અને છત્રી સહિત ૪૫ ફુટ ઉંચા બનાવેલ શ્રી જૈન પીસ્તાળીસ આગમસ્તભ. તેમાં શરૂઆતમાં પીઠિકા પછી ચારચાર ઝરૂખાવાળા ત્રણ ગઢ અને ઉપર છત્રી છે. છત્રીમાં ચાર શાશ્વતા ભગવાન, ૧૧ ઝરૂખામાં ૧૧ ગણધરા, ૧૨મા ઝરૂખામાં ધ્યાનસ્થ સ્વર્ગત પૂ.આ.મ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી અને પીઠિકામાં પીસ્તાળીસ આગમના નામેા અને પ્રશસ્તિ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org