Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
Catalog link: https://jainqq.org/explore/009184/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ વિવેચન મુનિ શ્રી નરવાહનવિજયજી શ્રી તીર્થંકર પરમાત્માઓના આત્માઓને છેલ્લે ભવે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે વખતે જ્ઞાનથી ગતમાં રહેલા સઘળા પદાર્થોને જેવા સ્વરૂપે રહેલા હોય છે તેવા સ્વરૂપે જુએ છે. તે પદાર્થોનું જ્ઞાન ગતના જીવોને થાય તે હેતુથી શ્રી ગણધર ભગવંતોના આત્માઓ ત્યાં હાજર થતાં પહેલી દેશના તે જીવોને ઉદ્દેશીને આપે છે. તે દેશનાને સાંભળીને તે આત્માઓ સંયમનો સ્વીકાર કરે છે અને સ્વીકાર કર્યા બાદ શ્રી તીર્થંકર પરમાત્માઓની પાસેથી તત્વ જાણવા માટે ત્રણવાર પ્રશ્નો પૂછે છે તેના જવાબમાં તીર્થકરના આત્માઓ જવાબ આપે છે. તે જ્વાબથી જગતમાં રહેલા પદાર્થોનું જ્ઞાન ક્ષયોપશમ ભાવે શ્રી ગણધર પરમાત્માઓના આત્મામાં પેદા થાય છે તે જ્ઞાન યથાર્થ છે એટલે જેવા સ્વરૂપે મારે જગતના જીવોને આપવું છે તે રીતે પેદા થયેલું છે એમ જાણી તે ગણધરના આત્માઓને તે જ્ઞાન તેમની પાસે જે જીવો આવે તેમને આપવા માટેની અનુજ્ઞા આપે છે તે ગણધર પદની સ્થાપના કહેવાય છે. આ પેદા થયેલા જ્ઞાનથી ગતમાં જેટલા પદાર્થો રહેલા છે તેના નવ વિભાગ કરી તે પદાર્થોનું જ્ઞાન ગતના જીવોના અંતરમાં થાય તે પ્રમાણે નિરૂપણ કરે છે તે નવતત્વ રૂપે કહેવાય છે. આ તત્વોનું જ્ઞાન ગણધર ભગવંતોએ પોતાના શિષ્ય-પ્રશિષ્યાદિઓને મૌખિક રીતે આપ્યું આ રીતે મૌખિક રૂપે ઘણાં વર્ષો સુધી પરિપાટી ચાલી. જ્યારે જીવોનો જ્ઞાનનો ક્ષયોપશમ ઓછો થવા માંડ્યો, બલ ઘટવા માંડ્યું, એટલે લેખન રૂપે શરૂ થયું અને પુસ્તક રૂપે આ પદાર્થો લખાયા તેમાંથી પણ જ્યારે એ લખાણ પણ સમજવા અને જાણવા માટે કઠણ પડવા માંડ્યું એટલે મહાપુરૂષોએ ભાવિના જીવોના ઉપકાર માટે પ્રકરણોની રચના કરી તેમાંનું આ એક નવતત્વ પ્રકરણ છે કે જે મહાપુરૂષે આ રચેલ છે તેમના નામનો ઉલ્લેખ મળતો નથી. એ રચેલા પ્રકરણોને મહાપુરૂષોએ પ્રાણના ભોગે સાચવીને આપણા સુધી પહોંચાડ્યું છે કે જે આપણને જાણવા સાંભળવા અને સમજવા મલે છે. બીજા કેટલાક ગ્રંથોને વિષે આ નવતત્વોનો સાતતત્વોમાં સમાવેશ કરીને પણ વર્ણન કરેલા રૂપે મળે છે કે જે નવતત્વોમાંથી પુણ્ય અને પાપ આ બે તત્વો આશ્રવ તત્વમાં દાખલ કરીને સાત તત્વો કરે છે અને તે રૂપે નિરૂપણ પણ થઇ શકે છે તે સાતના નામો- જીવ-અજીવ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ અને મોક્ષ. કેટલાક આચાર્યોએ એ નવતત્વોનાં પાંચ ભેદ પાડીને પાંચ તત્વ રૂપે નિરૂપણ પણ કરેલ છે તેમાં પુણ્ય અને પાપને આશ્રવમાં દાખલ કરેલ છે તથા સંવર અને નિર્જરાને મોક્ષમાં દાખલ કરવાથી પાંચ તત્વો રૂપે પણ નિરૂપણ થઇ શકે છે. જીવ-અજીવ-આશ્રવ-બંધ અને મોક્ષ. કેટલાક આચાર્યોએ એ નવતત્વોના ટુંકામાં વર્ણન કરતાં બે પ્રકાર પણ પાડેલા છે કે જે બે ભેદમાં બધાનો સમાવેશ કરેલ છે. તેમાં સંવર-નિર્જરા અને મોક્ષને જીવતત્વમાં તથા પુણ્ય-પાપ-આશ્રવ અને Page 1 of 325 Page #2 -------------------------------------------------------------------------- ________________ બંધને અજીવતત્વમાં સમાવેશ કરેલ છે આમ જીવ અને અજીવ બે ભેદરૂપે પણ નિરૂપણ કરેલ છે. આ રીતે જુદા જુદા આચાર્યોએ જુદા જુદા ગ્રંથોમાં આવી રીતે જે વર્ણન કરેલ છે તે જોવા મળી શકે છે. નવે તત્વોનાં ઉત્તર ભેદો ૨૭૬ થાય છે. જીવ તત્વના-૧૪, અજીવતત્વ-૧૪, પુણ્યતત્વ-૪૨, પાપતત્વ-૮૨, આશ્રવતત્વ-૪૨, સંવરતત્વ-૫૭, નિર્જરાતત્વ-૧૨, બંધતત્વ-૪ અને મોક્ષ તત્વ-૯ આ રીતે ૨૭૬ ભેદો થાય છે. તત્વની વ્યાખ્યા- તત્ એટલે તે-તે પ્રકારે અથવા તેવા તેવા પ્રકારે એટલે શું ? જેવા જેવા પ્રકારે કેવલજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનથી પદાર્થોને જોયા છે તેવા તેવા પ્રકારે વિશેષે કરીને એટલે તે પદાર્થોને વિશેષે કરીને જાણવા, બોધ કરવો તે તત્વ હેવાય છે. આ નવતત્વોનાં ત્રણ વિભાગ કરાય છે. ૧ શેય- એટલે જાણવા લાયક રૂપે. ૨ હેય- એટલે છોડવા લાયક રૂપે અને ૩ ઉપાદેય- એટલે ગ્રહણ કરવા લાયક રૂપે. તેમાં શેય એટલે જાણવા લાયક રૂપે બે તત્વો ગણાય છે. ૧ જીવ અને ૨ અજીવ. હેય રૂપે ચાર તત્વો ગણાય છે પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ. ઉપોદય રૂપે ત્રણ તત્વો ગણાય છે. સંવર-નિર્જરા અને મોક્ષ. જીવ અને અજીવ આ બે તત્વોમાં છોડવા લાયક કે ગ્રહણ કરવા લાયક કોઈ છે નહિ એટલે જાણવા લાયક કહાા છે. અહીં સંસારી જીવોની વિવલા હોવાથી જગતમાં અનાદિકાળથી જીવો એક સ્થાનેથી બીજા સ્થાને પરિભ્રમણ કર્યા જ કરે છે. જે જીવભેદના સ્થાનમાં જેટલો કાળ રહેવાનો નિયત કરેલો હોય તેટલો કાળ પૂર્ણ થાય એટલે જીવ બીજા જીવભેદમાં જાય છે ત્યાંનો કાળ પૂર્ણ થતાં જીવ ભેદમાં જાય છે એમ અનાદિ કાળથી જીવો એક બીજા જીવોના ભેદોને વિષે પરિભ્રમણ કર્યા જ કરે છે. આ પરિભ્રમણ શેનાથી ? શા કારણથી થાય છે તે જીવ જેમ જેમ જાણતો થાય તેમ તેમ જેનાથી પોતાનું પરિભ્રમણ થઇ રહેલું છે તે કારણને જાણીને શકય એટલું કારણને દૂર કરવા માટે પ્રયત્ન કરતો જાય એ માટે જીવતત્વ જાણવા લાયક કહે છે. સૂક્ષ્મ જીવો સૂક્ષ્મરૂપે પરિભ્રમણ કર્યા કરે તો અસંખ્યાત પુગલ પરાવર્તકાળ સુધી ભમ્યા કરે છે અને બાદર જીવો બાદર રૂપે પરિભ્રમણ કર્યા કરે તો અસંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. સૂક્ષ્મ રૂપે એકભવ અને બાદર રૂપે એકભવ એમ પરિભ્રમણ કર્યા કરે તો અનંતા કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. બે ઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને ચહેરીન્દ્રિય જીવોમાં બેઇન્દ્રિય, બેઇન્દ્રિય રૂપે પરિભ્રમણ કર્યા કરે તો સંખ્યાતા ભવો અથવા અસંખ્યાતા ભવો સુધી ફર્યા કરે છે. તેવી જ રીતે તે ઇન્દ્રિય, તેઇન્દ્રિય રૂપે પરિભ્રમણ કર્યા કરે તો સંખ્યાતા ભવો અથવા અસંખ્યાતા ભવો સુધી પરિભ્રમણ કર્યા કરે છે. એવી જ રીતે ચઉરીન્દ્રિય જીવો ચઉરીન્દ્રિય રૂપે પરિભ્રમણ કર્યા કરે તો સંખ્યાતા ભવો અથવા અસંખ્યાતા ભવો રૂપે પરિભ્રમણ કર્યા કરે છે પણ બેઇન્દ્રિય જીવો-તે ઇન્દ્રિય રૂપે કે ચઉરીન્દ્રિય રૂપે પરિભ્રમણ કર્યા કરે તો એક હજાર સાગરોપમ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. તેઇન્દ્રિય જીવો બેઇન્દ્રિય આદિ રૂપે પાછા તેઇન્દ્રિય રૂપે એમ વારંવાર પરિભ્રમણ કર્યા કરે તો એક Page 2 of 325 Page #3 -------------------------------------------------------------------------- ________________ હજાર સાગરોપમ કાળસુધી પરિભ્રમણ કર્યા કરે છે. ચહેરીન્દ્રિય જીવો વિક્લેન્દ્રિય રૂપે ન્મ મરણ કરતાં કરતાં પરિભ્રમણ કર્યા કરે તો એક હજાર સાગરોપમ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. આ પરિભ્રમણનો કાળ ઉત્કૃષ્ટ જાણવો. જઘન્યથી એકમવ રૂપે પણ હોઇ શકે છે એટલેકે વિક્લેન્દ્રિયપણામાં કોઇપણ એકમાં જાય અને થોડા કાળમાં પાછો મનુષ્ય રૂપે તે તિર્યંચ પંચેન્દ્રિય બહાર પણ આવી જાય. - અસન્ની પંચેન્દ્રિય રૂપે એટલે એક ભવ તિર્યંચનો અને એક ભવ મનુષ્યનો એમ કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ સુધી પણ ભમ્યા કરે છે. સન્ની સન્ની રૂપે પણ, જો પરિભ્રમણ કર્યા કરે એટલેકે તિર્યંચ અને નારકી અથવા તિર્યંચ અને દેવ અથવા મનુષ્યને નારકી અથવા મનુષ્યને દેવ તથા તિર્યંચ અને મનુષ્ય રૂપે અથવા મનુષ્ય અને તિર્યંચ રૂપે પરિભ્રમણ કરે તો એક હજાર સાગરોપમ કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. એક હજાર સાગરોપમ કાળમાં જીવ મોક્ષે ન જાય તો એક ભવ બેઇન્દ્રિયનો કરી તિર્યંચ કે મનુષ્ય થઇ પાછો એક હજાર સાગરોપમ કાળ સુધી પરિભ્રમણ કરે છે તેટલા કાળમાં મોક્ષે ન જાય તો બે હજાર સાગરોપમ કાળપૂર્ણ થાય એટલે જીવ એકેન્દ્રિયમાં અવશ્ય જાય છે. એકેન્દ્રિયમાં ગયા પછી જો અધિક કાળ જીવ રહે તો અસંખ્યાત કાળ અથવા અનંત કાળ સુધી પણ રહી શકે છે. આ રીતે જીવોની રખડપટ્ટીનું જ્ઞાન અથવા પરિભ્રમણનાં જ્ઞાનનો જાણકારી જીવોના ભેદને જાણવાથી મળે છે. આથી આ જે જીવોના ભેદ હેવાશે તે વાસ્તવિક રીતિએ આપણા પોતાનું સ્થાન છે તે છોડીને છોડીને આપણે આવેલા છીએ. પાછું ફરીથી પ્રાપ્ત કરીએ છીએ. કાળપૂર્ણ થયે તે સ્થાન છોડીએ છીએ. એમ અનંતા કાળથી એ પ્રવૃત્તિ કર્યા જ કરીએ છીએ એમ આ ભેદોના જ્ઞાનથી આ રીતે જાણકારી મલતી જાય છે. તેવીજ રીતે અજીવ તત્વના ભેદોને જાણવાથી ક્યાં ક્યાં કયા કયા ક્ષેત્રોમાં ફરીએ છીએ કેટલો કેટલો કાળ ક્યા ક્ષેત્રોમાં રહીએ છીએ એટલે સ્થિર રૂપે રહીએ છીએ પાછા ચાલીએ પાછા સ્થિર રહીએ એમ ચાલ્યા જ કરે છે. તેમાં જ્યાં જ્યાં જે જે ક્ષેત્રોમાં જગ્યા મલે છે તે તે ક્ષેત્રોમાં એક્વાર-અનેક્વાર કે અનંતીવાર રહા કરીએ છીએ તેમજ એ ક્ષેત્રોને વિષે સ્થિર રહેવામાં, ત્યાંથી ચાલવામાં તથા ગ્યા આપવામાં જેમ પદાર્થો કામ કરે છે એવી જ રીતિએ તે પરિભ્રમણ કરવામાં આત્માની સાથે જ કર્મ પુદગલોનો સંયોગ કરેલો છે તેમાં સમયે સમયે પરિવર્તન કરતાં તેમાં રાગાદિ પરિણામો કરતાં કરતાં પરિભ્રમણ કર્યા કરીએ છીએ માટે પરિભ્રમણનો અંત આવતો નથી એ અંત લાવવા માટે રાગવાળા પુદગલોમાં રાગ થવા ન દેવો અને દ્વેષ થાય તેવા પુદગલોમાં વેષ થવા ન દેવો એવી સ્થિતિ પેદા થવા માંડે તોજ પરિભ્રમણ ઓછું થતાં થતાં સંપૂર્ણ પરિભ્રમણ અટકી શકે. આ જ્ઞાન અજીવતત્વના ભેદોને જાણવાથી પેદા થાય છે માટે આ બે તત્વોને જ્ઞાની ભગવંતોએ જાણવા લાયક રૂપે કહેલા છે. ગતમાં ગ્રહણ યોગ્ય વર્ગણાઓના જે પુદગલો હોય છે તેમાં છેલ્લી ગ્રહણ યોગ્ય વર્ગણા કાર્પણ વર્ગણા રૂપે પુદગલો હોય છે તે અજીવ છે તેને સમયે સમયે જીવ ગ્રહણ કરીને આત્માની સાથે દૂધ અને પાણીની જેમ એકમેક કરે છે તે કર્મ કહેવાય છે. એ કર્મના સંયોગના કારણે જીવ પોતાની શકિતથી સ્વતંત્ર રૂપે કાર્ય કરી શકતો નથી આથી કર્મના ઉદયના કારણે જીવો પર પદાર્થમાં રાગાદિ પરિણામ કરતો કરતો પોતાનો સંસાર વધારી પરિભ્રમણ કરી રહેલો હોય છે. આ જાણકારી જેમ જેમ જીવ અને અજીવ તત્વોને જાણતો તેની વિચારણા કરતો જાય તેમ પેદા થાય છે આથી આ બે તત્વો જાણવા લાયક કહેલા છે. હેય-છોડવા લાયક. પદાર્થોનું સામાન્ય વર્ણન. છોડવા લાયક શાથી? હેય પદાર્થોમાં પૂણ્ય-પાપ આશ્રવ અને બંધ આ ચાર તત્વો આવે છે. સામાન્ય રીતે આત્મિક Page 3 of 325 Page #4 -------------------------------------------------------------------------- ________________ ગુણો પેદા કરવામાં જે પુણ્યની સામગ્રી હોય છે તે પુણ્યની સામગ્રી પુણ્યાનુબંધી પુણ્યવાળી ગણાય છે અને તે સામગ્રીના ઉદયકાળમાં જીવને વૈરાગ્ય ભાવ જળહળતો રહે છે એટલે પુણ્યથી મળેલી સામગ્રીમાં લીનતા પેદા કરાવતું નથી આટલા પુરતીજ એ સામગ્રી ઉપાદેય કહેવાય છે. અને અંતે એ સામગ્રી મોક્ષ જતાં પણ છોડવી જ પડે છે બાકીની પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી વૈરાગ્ય ભાવ પેદા કરાવવામાં સહાયભૂત થતી નથી તેમજ લીનતા પેદા કરાવ્યા વગર રહેતી નથી માટે ત સામગ્રીને હેય એટલે છોડવા લાયક કહેલ છે. આથી પુણ્યતત્વ છોડવા લાયક કહેવાય છે. પાપ તત્વ છોડવા લાયક એટલા માટે છે કે સામાન્ય રીતે ગતમાં રહેલા સઘળા જીવોમાંથી કોઇ જીવને દુ:ખ એટલે અશુભ અથવા ખરાબ પસંદ હોતુ નથી સૌ સુખને જ ઇચ્છે છે આથી દુ:ખ આપનાર અશુભ ભેદો જે પાપરૂપે કહેવાય છે તે છોડવા લાયક છે. આશ્રવ તત્વ-આત્માને વિષે કાર્મણ વર્ગણાના પગલો આવી ર્મરૂપે પરિણમાવવાનું કામ કરે છે માટે તેનાથી કર્મને આવવાનું દ્વાર ગણાય છે આથી જીવ જેટલો કર્મથી છૂટે એવો પ્રયત્ન કરવાનો હોવા છતાં કર્મનું આવવું બને છે માટે હેય ગણાય છે. બંધ તત્વ-આત્માની સાથે કાર્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી દૂધ અને પાણીની જેમ એક મેક કરાવે છે માટે તે હેય ગણાય છે. આ કારણોથી આ ચાર તત્વો હેય ગણાય છે ઉપાદેય તત્વોનું વર્ણન. ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક રૂપે ત્રણ તત્વો ગણાય છે. સંવર-નિરા અને મોક્ષ. સંવર એટલે આવતા કર્મોનું રોકાણ કરવું તે ગણાય છેઆથી કર્મ રહિત આત્માને બનાવવાનો હોવાથી આવતાં કર્મોનું રોકાણ જેટલું થતું જાય, કે જેના કારણે આત્મા કર્મથી અલગો થતો જાય માટે તે ઉપાદેય રૂપે તત્વ ગણાય છે. નિર્જરા એટલે આત્મામાં જુના કર્મો જ આવેલા છે તેનો નાશ કરવો, એટલે અત્યાર સુધીમાં આત્માએ કેટલાય ભવોમાં ફરી ફરીને આત્માની સાથે કર્મનો સમુદાય એકઠો કરેલો છે તેનો જે નાશ કરવો તે નાશ ત્યારે જ થાય કે પહેલા આવતા કર્મોનું રોકાણ થાય પછી પૂરાણા કર્મોનો નાશ થાય (થઇ શકે છે) ત્યારે જ આત્મા પોતાના શુધ્ધ સ્વરૂપવાળો બની શકે છે. આ ક્રિયા પણ કર્મોના નાશ માટે ઉપયોગી હોવાથી ઉપાદેય ગણાય છે. આવતા કર્મોનું સંપૂર્ણ રોકાણ ચૌદમા ગુણસ્થાનકે% થાય છે માટે સંપૂર્ણ સંવર ચારિત્રની પ્રાપ્તિ જીવને ચૌદમા ગુણસ્થાનકે થાય છે એવી જ રીતે તેરમાં ગુણસ્થાનકમાં જીવ યોગનો નિરોધ કરીને ચૌદમા ગુણસ્થાનકે અયોગી બને છે ત્યાં આવતાં કર્મોનું સંપૂર્ણ રોકાણ થયેલું હોવાથી જુના રહેલા કર્મોનો ત્યાં જ નાશ થાય છે માટે સંપૂર્ણ નિર્જરાતત્વ (ચારિત્ર) ત્યાંજ પ્રાપ્ત થાય છે. મોક્ષdવ. જીવની સંપૂર્ણ કર્મ રહિત અવસ્થા તે મોક્ષ કહેવાય છે. આ અવસ્થા ગ્રહણ કરવા લાયક હોવાથી તથા આ અવસ્થા ચૌદમા ગુણસ્થાનકે ચાર અઘાતી કર્મો, વેદનીય-આયુષ્ય-નામ અને ગોત્રનો નાશ થાય ત્યારે જીવ સકલ કર્મોથી રહિત બને છે તે મોક્ષ કહેવાય છે. એક્વાર સલ કર્મોથી રહિત થયા પછી જીવ કર્મ યુકત બનતો નથી માટે તે ગ્રહણ કરવા લાયક છે આથી ઉપાદેય ગણાય છે. નવતત્વોના બીજી રીતે બે પ્રકારો કહ્યા છે. (૧) રૂપી રૂપે (૨) અરૂપી રૂપે. Page 4 of 325 Page #5 -------------------------------------------------------------------------- ________________ રૂપી એટલે જે પદાર્થોને વિષે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ રહેલા હોય તે રૂપી પદાર્થો કહેવાય છે અર્થાત્ જે પદાર્થો રૂપવાળા હોય તે રૂપી કહેવાય છે આ પદાર્થોમાં જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ એમ છ તત્વો નો સમાવેશ થાય છે. આ જગતમાં આપણે જે કંઇ દેખીએ છીએ, જોઇએ છીએ તે રૂપી પદાર્થોને જ દેખી શકીએ છીએ તે રૂપી પદાર્થો ક્યાં ચેતના યુકત એટલે સચેતન હોય એટલે કે જીવવાના હોય છે અને ક્યાં અચેતન એટલે જડ અર્થાત્ જીવ વગરના અચિત્ત રૂપે પદાર્થો હોય છે. આજ રૂપી પદાર્થોને વિષે ગતના જીવો રાગાદિ પરિણામ કરી મારા તારા પણાની બુધ્ધિ પેદા કરીને જીવો પોતાનો જન્મ મરણ રૂપ બાહા સંસાર વધારી રહેલા છે. અનાદિકાળથી જીવ આ રૂપી પદાર્થના સંયોગવાળો હોવાથી પોતાનું મૂળ સ્વરૂપ શું છે અને અત્યારે હું ક્યાં સ્વરૂપ વાળો છું એનો વિચાર સરખો પણ કરવા તૈયાર નથી અને રૂપી પદાર્થની પરતંત્રતાના કારણે વિભાવ દશાથી જે જે સ્વરૂપો પેદા કરતો જાય છે તેને જ પોતાના મૂળભૂત સ્વરૂપો માનતો જાય છે. આ દશાના પરિણામોથી આત્મા બાહા સંસાર કે જે જન્મ મરણ રૂપ છે તેમાં પરિભ્રમણ કરી રહેલો હોય છે. એ પરિભ્રમણથી છૂટવા માટે જ જ્ઞાની ભગવંતોએ મનુષ્ય જન્મને ઉત્તમ કહાો છે. અર્થાત્ વખાણ્યો છે. જો આ જન્મમાં દેવ, ગુરૂ અને ધર્મની આરાધના આ રૂપી પદાર્થોના વળગાડથી છૂટવા માટે કરવામાં આવે તો, એટલે રાગાદિ પરિણામ ઓછા થવા માંડે તોજ રૂપીના સંસર્ગથી જલ્દી છૂટી શકાય. જીવના ચૌદ ભેદો, સંસારીના ભેદ રૂપે હોવાથી, સંસારી જીવો અનાદિ કર્મના સંયોગવાળા હોવાથી, અહીં રૂપી તરીકે ગણેલ છે. બાકી કર્મ રહિત આત્માનું મૂળ સ્વરૂપ તો અરૂપી રૂપે રહેલું છે છતાં અહીં રૂપી તરીકે ગણેલ છે. અજીવ તત્વના ચૌદ ભેદોમાં દશ ભેદો અરૂપી રૂપ છે અને બાકીના ચાર ભેદો પુદગલના રૂપી રૂપે હોય છે માટે અહીં રૂપીમાં ચાર ભેદની અપેક્ષાએ ગણેલ છે. પુણ્યતત્વ કર્મના પુગલોમાં શુભ પુદ્ગલો રૂપે રહેલા હોવાથી રૂપી રૂપે હોય છે. - પાપતત્વ-પાપ રૂપે બંધાયેલા કર્મના પુગલો અશુભ રૂપે રહેલા હોવાથી તે પણ રૂપી રૂપે ગણાય છે. આશ્રવ dવ કર્મના પુદગલોને આત્મામાં લાવનાર હોવાથી તે કર્મના પુદગલોને નાશ કરવાના હોવાથી તે રૂપી રૂપે ગણાય છે. બંધ આત્મા અરૂપી છે તે અરૂપી આત્માની સાથે રૂપી કર્મનો બંધ થઇ આત્માને રૂપારૂપી બનાવે છે. માટે તે રૂપીનો સંયોગ તે રૂપી ગણાય છે. અરૂપી પદાર્થોનું વર્ણન અરૂપી પદાર્થોમાં ચાર તત્વો આવે છે. અજીવ-સંવર-નિર્જરા અને મોક્ષ તત્વ. અજીવ તત્વમાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય અને કાલદ્રવ્ય અરૂપી હોય છે. જે પદાર્થોમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હોતા નથી તે પદાર્થો અરૂપી કહેવાય છે. આ અરૂપી પદાર્થોને ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની એટલેકે ચૌદપૂર્વીઓ- અવધિજ્ઞાનીઓ મન:પર્યવ Page 5 of 325 Page #6 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીઓ જોઇ શક્તા નથી પણ માત્ર કેવલજ્ઞાની ભગવંતો જ જોઈ શકે છે. ઇમરnકાય. એક જ દ્રવ્ય છે. ચૌદ રાજલોક્ની આકૃતિની જેમ આકાર રૂપે રહેલું દ્રવ્ય છે અને જીવ તથા પુદગલોને લોકને વિષે ગતિ કરવામાં સહાયભૂત થાય છે. એક સ્થાનેથી બીજા સ્થાને જીવોને વામા તથા પુદગલોને જવામાં સહાય કરનાર આ દ્રવ્ય હોય છે. સહાય કરે છે અને જીવ તથા પુદગલ એક સ્થાનેથી બીજા સ્થાને જતાં જોઇએ છીએ અનુભવીએ છીએ માટે જણાય છે પણ તે દ્રવ્ય જોઇ શકાતું નથી. અધમnિકાય આ દ્રવ્ય પણ લોકની આકૃતિ રૂપે ગતમાં એક આખું દ્રવ્ય છે અરૂપી રૂપે છે. આ દ્રવ્ય જીવ અને પુદગલને લોકને વિષે સ્થિર રહેવામાં સહાયભૂત થાય છે. આપણે પણ એક સ્થાનેથી બીજા સ્થાને જેમ જઇ શકીએ છીએ અને જ્યાં ઉભા રહેવું હોય-બેસવું હોય ત્યાં ઉભા રહી શકીએ કે બેસી શકીએ છીએ તે આ દ્રવ્યની સહાયથી થાય છે. જેમ આગળના કાળમાં દેશી નળીયાવાળા મકાનો હતા તેમાંથી સૂર્યના કિરણોનો પ્રકાશ ઘરમાં પડે તો એક સરખી લીંટીની જેમ પ્રકાશ પડતો દેખાય તેમાં ધારી ધારીને જોતાં પુદગલોની એક ગોઠવાયેલી શેર દેખાય તેમાં કેટલાક પુદગલો ચાલે, કેટલાક ઉભા રહે. ચાલતા પુદગલો થોડું ચાલી ઉભા રહે ઉભા રહેલા યુગલો થોડીવાર ઉભા રહી ચાલે તે જોઇ શકાય પણ તે પુદગલો પકડવા જઇએ તો પકડી શકાતા નથી. એવા પુદગલો પણ જે ચાલે છે અને ઉભા રહે છે તે આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે દ્રવ્યોની સહાયથી બને છે. જીવInકાય ચૌદ રાજલોક રૂપ જગતમાં જીવો અનંતા રહેલા છે. આ દરેક જીવોનું મલ સ્વરૂપ અરૂપી છે એટલે એ સ્વરૂપને જોઇ શકાતું નથી વર્તમાનમાં જે જીવોને જોઇએ છીએ તે કર્મથી યુકત જીવોને જોઇએ છીએ માટે રૂપી સ્વભાવવાળા જીવોને જોઇ શકીએ છીએ જીવનું અરૂપી સ્વરૂપ કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી. માટે ઇન્દ્રભૂતિજી જ્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પાસે વાદ કરવા આવ્યા ત્યારે ભગવાનને જેટલા પ્રશ્નો પૂછયાં તેના જવાબો આપ્યા. છેલ્લે પુછયું છે કે આત્મા જગતમાં છે એમ જે કહો છો તો શું તે વાસ્તવિક છે ? ત્યારે ભગવાને કહ્યું છે કે જરૂર છે ! ત્યારે કહ્યું કે જો હોય તો હું કેમ દેખી શક્તો નથી. ત્યારે ભગવાને કહ્યું કે તું જેટલું જૂએ એટલું જ માને છે કે બીજા જૂએ તે પણ માને છે ત્યારે કહ્યું કે બીજા જૂએ એ પણ માનું છું ત્યારે ભગવાને કહાં હું જોઉં છું તું પણ મારા જેવો થઇશ ત્યારે તું જરૂર જોઇ શકીશ. તરતજ માન્ય કર્યું છે અરૂપી એવા જીવને કેવલી સિવાય કોઇ જોઇ શકતું નથી. આકાશiરિnકાય આ આખાય જગતમાં એક મોટો ગોળો રહેલો છે તે ગોળાની બરાબર મધ્યભાગમાં ચૌદ રાજલોક ઉંચાઇવાળો લોની આકૃતિ જેવો આખો લોક રહેલો છે કે જે આકૃતિના પ્રદેશોની સાથેને સાથે પાંચ અસ્તિકાય દ્રવ્યો રહેલા છે આ લોકની આકૃતિમાં જે આકાશ પ્રદેશો રહેલા છે તે લોકાકાસ્તિકાયના પ્રદેશો રૂપે કહેવાય છે અને તે સિવાયના ગોળાના ભાગમાં જે પ્રદેશો રહેલા છે તે અલોકાકાસ્તિકાયના પ્રદેશો રૂપે કહેવાય છે એમ આકાશાસ્તિકાયના બે વિભાગ પડે છે આથી લોકાકાસ્તિકાય રૂપે પ્રદેશો જ રહેલા છે તે જગ્યા આપવામાં સહાય કરે છે. આકાશાસ્તિકાય એટલે જગ્યા આપવી તે. આ દ્રવ્ય પણ અરૂપી છે માટે કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી. Page 6 of 325 Page #7 -------------------------------------------------------------------------- ________________ કાલકાવ્ય આ દ્રવ્ય ગતમાં છે તે એક સમય રૂપ કાલ પસાર થતો જાય છે. સમયે સમયે કાલ પસાર થાય છે તે અનુભવાય છે પણ જોઇ શકાતો નથી. આ મનુષ્ય જ્ન્મમાં આપણે જ્યારથી આવ્યા ત્યારથી જેટલા વર્ષો થયા એટલો કાળ પસાર થયો એમ અનુભવાય છે પણ તે કાલને જોવાય છે ખરો ? જોઇ શકીએ છીએ ખરા ? શાથી ? કારણકે એ કાળ અરૂપી રૂપે રહેલો હોવાથી જોઇ શકાતો નથી. આથી નિશ્ચિત થાય છે કે ગતમાં જે કોઇ પદાર્થો જોઇએ છીએ તે રૂપી પદાર્થો જ જોવાય છે તે રૂપી પદાર્થો સચિત્ત રૂપે હોય એટલે જીવવાળા હોય અથવા અચિત્ત રૂપે એટલે જીવ વગરના હોય છે તે જોવાય છે. રૂપી પાર્થોનાં તત્વોનાં ઉત્તર ભેઘે જીવ-૧૪ + અજીવ-૪ + પુણ્ય-૪૨ + પાપ-૮૨ + આશ્રવ-૪૨ + બંધ-૪ = ૧૮૮ ભેદો થાય છે. અરૂપી તત્વોના ઉત્તર ભે અજીવ-૧૦ + સંવર-૫૭ + નિર્જરા-૧૨ + મોક્ષ-૯ = ૮૮ ભેદો અરૂપીનાં થાય છે. આ રીતે ૧૮૮ + ૮૮ = ૨૭૬ ભેદો થાય છે. જીવતત્વનું વર્ણન જૈન શાસ્ત્રોમાં ગતમાં રહેલા સઘળા જીવોને જુદી જુદી અપેક્ષાએ જાણવા માટે જુદા જુદા પ્રકારો રૂપે ગ્ણાવ્યા છે. તેમાં એક એક પ્રકારોમાં પણ અનેક ભેદો જુદી જુદી રીતે જ્ગાવેલા છે તેમાંથી અહીં સંસારી જીવોના ચૌદ ભેદોનું વર્ણન કરવાનું હોવાથી એક પ્રકારવાળા જીવોથી શરૂ કરીને સાત પ્રકાર રૂપે જીવો બતાવેલા છે અને તે સાતમાંથી ચૌદ કરેલા છે. એક પ્રકારવાળા જીવો. ચેતનાવાળા હોય તે. આત્માની સિધ્ધિ માટે પૂર્વના મહર્ષિઓ અનુમાન કરે છે કે “ ઇદં શરીરં વિદ્યમાન કર્તૃકં પ્રતિનિયત આકારત્વાત્ ઘટવત્ ॥ આ શરીરનો કર્તા હોવો જોઇએ પ્રતિનિયત આકાર હોવાથી ઘટની જેમ. અર્થાત્ ઘડો નીયત આકારવાળો છે તો તેનો કર્તા કુંભાર છે જ. તો આ દેહનો ર્તા જરૂર હોવો જ જોઇએ અને તેજ આત્મા છે અને આ વિષયમાં બીજું અનુમાન એ છે કે જેમ લોઢું આઠેય એટલે ગ્રહણ કરવા લાયક છે અને માણસો આદાન (જે વડે પકડી શકાય તે) છે તો ત્રીજો આદાતા (ગ્રહણ કરનાર) લુહારને માન્યા વગર છુટકો નથી તેવી જ રીતે શબ્દ રૂપ રસ, ગંધ અને સ્પર્શ રૂપ પાંચે વિષયો આદેય છે અને કાન, આંખ, જીભ, નાક અને ત્વચારૂપ ઇન્દ્રિયો એના આદાન છે તો ત્રીજો આદાતા (ગ્રહણ કરનાર) આત્મા જરૂર છે જ. આથી આત્માની સિધ્ધિ થાય છે. ચેતનાવાળા જે હોય તે આત્મા અથવા જીવ કહેવાય છે આ લક્ષણથી જગતના બધા જ જીવો ચેતના લક્ષણવાળા છે માટે બધાનો સમાવેશ થઇ જાય છે. આ ચેતના સામાન્યથી બે પ્રકારની વ્હેલી છે. (૧) દર્શન ચેતના (૨) જ્ઞાન ચેતના દર્શન ચેતના એટલે ગતમાં રહેલા પદાર્થોનો સામાન્ય બોધ એટલે કે સામાન્ય જ્ઞાનથી પદાર્થોની જાણકારી થવી તે દર્શન ચેતના હેવાય છે. જ્ઞાન ચેતના એટલે ગતમાં રહેલા પદાર્થોને વિશેષ રીતે જાણવા એટલેકે વિશેષ રીતે પદાર્થોનો બોધ થવો અર્થાત્ તે તે પદાર્થોને વિશેષ રીતે જાણવા તે જ્ઞાન ચેતના હેવાય છે. આ દર્શન અને જ્ઞાન આત્માના અભેદ રૂપે રહેલા ગુણો છે માટે તેનો ઉપયોગ તે ચેતના હેવાય છે. Page 7 of 325 Page #8 -------------------------------------------------------------------------- ________________ શાસકરોએ અપેક્ષા વિશેષથી ચેતનાના ત્રણ પ્રકારો પણ કહેલા છે. (૧) જ્ઞાન ચેતના (૨) કર્મ ચેતના અને (૩) કર્મફલ ચેતના. જ્ઞાન ચેતના :- એટલે જગતમાં રહેલા ઘટ પટાદિ પદાર્થોનો જ્ઞાનરૂપે પરિણામ થવો તે જ્ઞાન ચેતના કહેવાય. કર્મચેતના :- સમયે સમયે જીવોને પૌદ્ગલિક કર્મના નિમિત્તથી ક્રોધાદિ પરિણામ પેદા થવા તે કર્મ ચેતના હેવાય. કર્મફલ ચેતના :- એટલે કર્મના ફળ સ્વરૂપ સુખ દુઃખનો અનુભવ થવો એટલેકે શુભ કર્મના ઉદયે સુખનો અનુભવ થવો અને અશુભ કર્મના ઉદયે દુ:ખનો અનુભવ થવો તે કર્મફલ ચેતના કહેવાય છે. - આ ત્રણેય પ્રકારની ચેતના ગતના સર્વ જીવોમાં હોય છે. આથી ચેતનાના એક પ્રકારથી ગતમાં રહેલા પાંચસો ત્રેસઠ જીવોનો સમાવેશ થાય છે. આ રીતે ચેતનાના ત્રણ પ્રકારો શ્રી આનંદધનજી મહારાજાએ શ્રી વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં હેલા છે. આ રીતે એક પ્રકારે જીવો કહેવાય છે. ગતમાં રહેલા સઘળાય જીવોનો સમાવેશ બે પ્રકારમાં પણ થઇ શકે છે. તે બે પ્રકારોના ભેદો અનેક રીતે થઇ શકે છે. છતાંય અહીં દાખલા રૂપે એક ભેદ જણાવે છે. (૧) ત્રસકાય રૂપે જીવો અને (૨) સ્થાવરકાય રૂપે જીવો હોય છે. આ બે પ્રકારમાં જગતનાં સઘળા જીવોનો સમાવેશ થઇ જાય છે. ત્રસરૂપે પાંચસો ત્રેસઠ જીવોમાંથી પાંચસો એકતાલીશ જીવો આવે છે. તેમાં બેઇન્દ્રિયના-બે, તેઇન્દ્રિયના-બે, ચઉરીન્દ્રિયના-બે, પંચેન્દ્રિય જીવોનાં પાંચસો પાંત્રીશ. તેમાં નાના-ચૌદ, પંચેન્દ્રિય તિર્યચના-વીશ, મનુષ્યના-ત્રણસો ત્રણ અને દેવતાના-એકસો અટ્ટાણું હોય છે. = પાંચસો એકતાલીસ થાય છે. સ્થાવર જીવોનાં બાવીશ ભેદો હોય છે. તેમાં પૃથ્વીકાયના-ચાર, અપકાયના-ચાર, તેઉકાયના-ચાર, વાયુકાયના-ચાર. આ દરેક સૂક્ષ્મ અપર્યાપ્તા-સૂક્ષ્મ પર્યામા-બાદર અપર્યાપ્તા અને બાદર પર્યાપ્તા રૂપે હોય છે તથા વનસ્પતિકાયના છ ભેદો તેમાં સાધારણ વનસ્પતિકાયના-ચાર અને પ્રત્યેક વનસ્પતિકાયના-બે. બાદર અપર્યાપા તથા બાદર પર્યાપ્તા રૂપે હોય છે. આ રીતે બાવીશ થાય છે. સંસારમાં મોટાભાગના જીવો સૂક્ષ્મ નિગોદ રૂપે રહેલા હોય છે. જ્યારે જેટલા જીવો મોક્ષે જાય ત્યારે જે જીવો એક્વાર સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે છે તે જીવો બાદરપણાને પામી સત્રીપણાને પામી પાછા સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય છે છતાં તે જીવોને તેમાંથી બાદર રૂપે ઉત્પન્ન થવામાં કે સન્ની રૂપે ઉત્પન્ન થવામાં કોઇ જીવ મોક્ષે જાય પછી જ નીકળે એવો નિયમ હોતો નથી. તે જીવો પોતાના કર્માનુસારે ગમે ત્યારે બહાર નીકળી શકે છે. અત્યારે હાલ ચૌદપૂર્વનો અભ્યાસ કરી પ્રમાદને આધીન થઇ ચૌદ પૂર્વના જ્ઞાનને ભૂલીને સૂક્ષ્મ નિગોદમાં ગયેલા-બેઠેલા જીવો અનંતા વિદ્યમાન છે. આ જીવોમાંથી કેટલાક સંખ્યાતા કાળ-કેટલાક અસંખ્યાતા કાળે કેટલાક અનંતી ઉત્સરપિણી-અનંતી અવસરપિણી રૂપ અનંતા કાળે અને કેટલાક જીવો પોતાનો અર્થ પુગલ પરાવર્ત કાળમાં એકમવ બાકી રહેશે પછી બહાર નીકળશે. તે એક ભવ બાકીવાળા જીવો મનુષ્યમાં આવી કેવલજ્ઞાન પામી તે ભવમાં મોક્ષે જશે. આથી એ સમજવાનું કે જે ત્રસપણું અને સન્નીપણું મળેલ છે તે પ્રમાદને આધીન થઇને ચાલ્યુ ન જાય અને બાદરપણામાંથી સૂક્ષ્મપણામાં જવું ન પડે તેની કાળજી રાખીને જીવન જીવવું જોઇએ. જીવોના ભેદની અપેક્ષાએ ત્રસજીવોનાં ભેદો અધિક છે પણ કાળની અપેક્ષાએ વિચારીએ તો ત્રસપણા કરતાં સ્થાવરપણાનો કાળ ઘણોજ હોય છે માટે ચેતવાનું છે. Page 8 of 325 Page #9 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના જીવોનું વર્ણન ગતમાં રહેલા સઘળા જીવોનો સમાવેશ ત્રણ પ્રકારના જીવોમાં થાય છે. તેના પણ અનેક પ્રકારો કહેલા છે તેમાંથી દાખલા રૂપે વેદવાળા જીવો રૂપે ગ્ણાવે છે. (૧) પુરૂષવેદવાળા જીવો (૨) સ્ત્રીવેદવાળા જીવો (૩) નપુંસક્વેદવાળા જીવો. અનાદિકાળથી ભટક્તાં જીવોને સતત વેદનો ઉદય ચાલુ જ હોય છે તેના કારણે તેના વિચારો હંમેશા વિકારોથી યુક્ત જ હોય છે. નવમા ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવોને સતત ત્રણે વેદમાંથી કોઇપણ એક વેદનો ઉદય પરાવર્તમાન રૂપે એટલે કે એક અંતર્મુહૂર્ત પુરૂષ વેદનો ઉદય, એક અંતર્મુહૂર્ત સ્ત્રીવેદનો ઉદય અને એક અંતર્મુહૂર્ત નપુંસક્વેદનો ઉદય ભાવથી ચાલુને ચાલુ હોય છે. આથી જૈન શાસને વેદમાં ત્રણેની વ્યાખ્યા કરતાં કહ્યું કે સ્ત્રીને સેવવાનો અભિલાષ તે પુરૂષવેદ કહેવાય છે. પુરૂષને સેવવાનો અભિલાષ તે સ્ત્રીવેદ વ્હેવાય છે અને પુરૂષ તથા સ્ત્રી બન્નેને સેવવાનો અભિલાષ તેને નપુંસક્વેદ વ્હેવાય છે. આથી લિંગાકારે શરીરની આકૃતિ જીવોની પુરૂષ આકારે હોય. અથવા સ્ત્રી આકારે હોય અને ઉભય આકારે હોય તો પણ ભાવથી એક એક અંતર્મુહૂર્તે ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે ફેરફાર થયા કરે છે. તેનો અનુભવ આપણને થતો નથી તેનું કારણ એ છે કે આપણે બીજા કોઇ પદાર્થના ઉપયોગમાં રહીએ છીએ માટે તેનો ઉદય ચાલતો હોવા છતાં અનુભૂતિ થતી નથી તે વખતે ઉદયમાં રહેલો વેદના રસ બીજા ઉપયોગના કારણે અલ્પ રસવાળો બનાવી ભોગવીએ છીએ પણ પાછો જે પદાર્થનો ઉપયોગ હતો તે નષ્ટ થતાં મન નવરૂં પડે અને બીજા કોઇ પદાર્થના ઉપયોગમાં ન રહીએ તો ઝટ વેદના વિકારો અંતરમાં પેદા થઇ જાય છે અને મન ઉપર તરતજ તેની અસર થાય છે. આ સ્વભાવ અનાદિકાળથી ચાલ્યા કરે છે. જ્ઞાની ભગવંતો ક્યે છે કે અવેદીનું જે સુખ છે એટલે કે વેદના ઉદય વગરનું જે સુખ છે તેની અપેક્ષાએ વેદના ઉદયવાળું સુખ કાંઇ જ નથી અર્થાત્ એક બિંદુ માત્ર પણ તેમાં સુખ નથી પણ સુખાભાસ રૂપે છે. આથી દેવ-ગુરૂ અને ધર્મની ભક્તિ કરતાં કરતાં નિર્વિકારી પણાનું જે સખ છે અવિકારીપણાનું જે સુખ છે તે સુખની અનુભૂતિ ક્યારે જલ્દી થાય એ માટે નિર્વિકારીની સારામાં સારી રીતે ભક્તિ કરવાની છે. પણ આ ક્યારે બને ? વિકારવાળા વિચારો કરતાં તેનું જે સુખ છે તેના કરતાં ચઢીયાતું સુખ નિવિકારી અવસ્થામાં રહેલું છે અને તે સુખ આના કરતાં અનંતગણુ ચઢીયાતું છે એમ લાગે તો આ ચીજ બને ને ? મહાવિદેહ ક્ષેત્રમાં જ્ન્મ પામતાં દરેક તીર્થંકરના આત્માઓ તીર્થંકર રૂપે જે ભવમાં જ્ન્મ પામે છે તેઓનું ચોરાશીલાખ પૂર્વનું આયુષ્ય હોય છે. એક પૂર્વ એટલે ચોરાશી લાખ વરસને ચોરાશી લાખ વરસે ગુણાકાર કરીએ અને જે સંખ્યા આવે તે એકપૂર્વ કહેવાય છે. એવા ચોરાશી લાખ પૂર્વમાંથી ત્ર્યાશી લાખપૂર્વ વર્ષ સુધી અવિરતિના ઉદયથી સંસારમાં રહે છે એટલે કે ગૃહવાસમાં રહે છે છતાં પણ તે આત્માઓની ત્રીજા ભવની આરાધનાના પ્રતાપે પોતાના આત્માને રાગાદિના ઉદયકાળમાં એ ઉદય નિષ્ફળ કરવા માટે પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવા માટે જે અગ્યાર અંગ વગેરે ભણેલા હોય છે તે સૂત્રમાં તેના અર્થમાં અને સૂત્રાર્થ તદ્દભયમાં રોજ્ના ચોવીશ ક્લાક્માંથી એક્વીશ ક્લાક સુધી ઉભા રહી કાઉસ્સગ ધ્યાને રહી સ્વાધ્યાય કરતાં તેમાં જ આત્માને સ્થિર બનાવે છે આથી તે ભવમાં પણ તેમના આત્માને કાઇ વાંસલાથી છોલી જાય તો તે જીવ પ્રત્યે દ્વેષ થતો નથી અને કોઇ ચંદનથી લેપ કરી જાય તો પણ તે જીવ પ્રત્યે રાગ થતો નથી. વિચાર કરો કે રાગ-દ્વેષનો ઉદય હોવા છતાં જ્ઞાનના ઉપયોગમાં રહીને રાગ-દ્વેષના ઉદયને કેટલો નિષ્ફળ બનાવે છે ! આ ક્યારે બને ? શરીર Page 9 of 325 Page #10 -------------------------------------------------------------------------- ________________ એ હું નથી. હું એટલે આત્મા છું. શરીર એ મારૂં નથી. શરીરથી ભિન્ન એવો હું છું. આવું ભેદ જ્ઞાન શરીરથી થાય અને વિકારવાળા સુખથી અવિકારી-નિર્વિકારી સુખની કાંઇક અનુભૂતિ થાય ચઢીયાતું સુખ આજ છે એમ લાગે તો જ આ બની શકે છે ! તો આ ભેદ જ્ઞાનની અને આ સુખની અનુભૂતિ ટકાવવા માટ કેટલો પુરૂષાર્થ કરવો પડે ? એ અપેક્ષાએ આજે આપણો પુરૂષાર્થ ભેદજ્ઞાન સમજ્જા, સમજ્યા પછી તેને સ્થિર કરવાનો કેટલો છે એ વિચારો ! આવો પુરૂષાર્થ કરીને એ આત્માઓ દેવલોક્માં કે નરમાં ઉત્પન્ન થાય છે ત્યાં પણ દેવલોક્માં કે નરકમાં જે જ્ઞાન સાથે લઇને ગયા હોય છે તેનો સ્વાધ્યાય કરતાં કરતાં તે કાળમાં આત્માને સ્થિર કરે છે એટલે કે દેવલોક્માં સુખના પદાર્થોમાં રાગના ઉદયમાં રાગને નિષ્ફળ બનાવે છે. નરના દુ:ખમાં દ્વેષના ઉદયકાળમાં દ્વેષને નિષ્ફળ બનાવે છે. આથી રાગ દ્વેષનો ઉદય હોવા છતાં રાગ દ્વેષના ઉદય રહિત જેવી અવસ્થામાં નિવિકારીપણાના સુખની અનુભૂતિની સ્થિરતામાં કાળ પસાર કરે છે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરપણે ઉત્પન્ન થઇ ત્ર્યાશી લાખપૂર્વ વરસ સુધી અવરતિનો ઉદય હોવા છતાં નિવિકારી અવસ્થાના સુખમાં મગ્ન રહીને એ કાળ પસાર કરે છે ગમે તેટલા સુખના સારા પદાર્થો મળેલા હોવા છતાં કોઇપણ પદાર્થમાં તેઓને મારાપણાની બુધ્ધિ હોતી જ નથી અને જ્ઞાનના ઉપયોગમાં મસ્તપણે રહેતા હોવાથી એવી બુધ્ધિ થવા દેતા નથી. સમકીતિ ઇન્દ્ર મહારાજાઓ, સમકીતિ દેવતાઓ ભગવાન પાસે જુદા જુદા રૂપે-રમકડાં રૂપે થઇ થઇને આવે છે કે જેથી ભગવાન મને મારાપણાની બુધ્ધિથી હાથમાં લઇ રમાડે તો અમારો જન્મ ધન્ય બની જાય. તે માટે પડાપડી કરે છે છતાં પણ ભગવાનના આત્માને આ મારૂં છે મને બહુ ગમે છે એવી બુધ્ધિ થતી જ નથી. વિચાર કરો ! નિર્વિકારીપણાના સુખની કેવી અનુભૂતિ થયેલી હશે ? આ વિકારવાળા સુખ કરતાં નિર્વિકારીપણાનું સુખ કેવું ચઢીયાતું લાગ્યું હશે ? આજે એજ નિર્વિકારી આત્માની ભક્તિ કરવા છતાંય હું વિકારના વિચારોથી છૂટી નિવિકારી વિચારના સુખની અનુભૂતિ કરૂં એવી ભાવના પણ થાય છે ? એ માટે તેમની ભક્તિ કરવાની છે એ વિચારણા પણ છે ? અને આવા સુખની અનુભૂતિ મને જલ્દી ક્યારે થાય એ ભાવના પણ આવે છે ? આ ત્યારે જ બને કે જે આત્મા સિવાયના પરપદાર્થો છે તેના પ્રત્યે મારાપણાની બુધ્ધિ છે એજ વિકારવાળા વિચારો છે એ બુધ્ધિ જેટલી ઓછી થાય તેટલા જ વિકારવાળા વિચારો ઘટવા માંડે ! એનાથી આગળ વધીને જુઓ તો એ તીર્થંકરના આત્માઓને ભોગાવલી કર્મો બાકી હોય છતાંય લગ્નની ભાવના રૂપે એક વિચાર પણ આવવા દેતા નથી. અનેક સંબંધીઓ સમજાવે છતાંય તે બાબતમાં જરાય રસ ધરાવતાં નથી ઉપરથી એની વાતો સાંભળતા અંતરમાં એકદમ ગ્લાની પેદા થઇ જાય અને મોઢા ઉપર તેની અસર પણ તરત જ દેખાય કે કેવું દુ:ખ થાય છે. એક માત્ર જ્યારે માતા પિતા તેની વાત કરે તો તેમની સામે એક અક્ષર બોલતા નથી મૌનપણે ઉભા રહે છે અને તેમનું મોઢું તે વખતે સૂર્યાસ્ત થયે જેવો અંધકાર થાય એવું કાળું થઇ જાય છે. આ ઉપરથી વિચારો કે વિકારોના વિચારોના સુખ કરતાં ચઢીયાતા નિવિકારી સુખની કેવી અનુભૂતિ અનુભવતાં હશે ! એક માત્ર ભોગાવલીના ઉદયથી માતા પિતાની આજ્ઞાથી લગ્નની યિા કરવી પડે છે માટે કરે છે. આથી રાગને તેના ઉદયકાળમાં કેવો નિષ્ફળ કરતાં જાય છે એ જૂઓ ! એ અપેક્ષાએ આજે એજ નિર્વિકારીની ભક્તિ કરતાં આપણી સ્થિતિ કેવી છે ? એનો અંશ પણ આપણામાં છે ? એવા અંશના વિચારોની- સ્થિરતાય આવે છ ? એનું કારણ શું વિચારશો ? બાકી તો વેદના ઉદય કાળમાં વિકારોના વિચારો કરી જીવો જ્ન્મ મરણ કરતાં કરતાં ગતમાં ભમ્યા જ કરે છે. આ સ્થિતિ એ પહોંચવાનું છે એવું લક્ષ્ય મજબૂત બનાવવાનું છે ! એવી જ રીતે પાંચમા આરામાં થયેલા શ્રી સ્થૂલભદ્રમુનિજી એમની અવસ્થા પણ વિચારવા જેવી Page 10 of 325 Page #11 -------------------------------------------------------------------------- ________________ છે ને ! જેમનું નામ ચોરાશી ચોવીશી સુધી રહેવાનું છે શાથી? બાર-બાર વર્ષ સુધી વેશ્યાને ત્યાં રહીને સુખ ભોગવેલું છે કોશા વેશ્યા પણ કેવી ? આજ્ઞાંકિત. સ્વામીનાથ ! સ્વામીનાથ ! કહેનારી તે છતાંય જ્યાં સાધુપણું લીધું-જ્ઞાનનો અભ્યાસ કરવા માંડ્યો તે અભ્યાસ કરીને એકાગ્ર ચિત્તે સ્વાધ્યાય કરવા માંડ્યો તેમાં તેમના આત્માને જે નિર્વિકારી સુખની અનુભૂતિ પેદા થઇ કે જેના પ્રતાપે પોતાના પ્રત્યે વિકારવાળા સુખની ઇચ્છાવાળી એટલે રાગવાળી કોશા વેશ્યાને આ સુખની અનુભૂતિ કરાવું કે જેથી એ પણ સંસારમાં રખડે નહિ. આજ વિચારથી પોતાને કોશા વેશ્યાને ત્યાં ચોમાસું રહેવા જ્વાની ભાવના થાય છે તેમાં ચોમાસુ નજીક આવતાં શ્રી ભદ્રબાહુ સ્વામીજી પાસે એક મહાત્મા ચાર માસના ચોવીહારા ઉપવાસ કરી સિંહની ગુફા પાસે ચોમાસુ કરવાની આજ્ઞા માગે છે. ગુરૂએ આજ્ઞા આપી. બીજા મહાત્મા સાપના બીલ પાસે ચોમાસુ કરવાની આજ્ઞા માગે છે. તેને પણ આજ્ઞા આપી. ત્રીજા મહાત્મા કુવાના ભારવટીયા ઉપર ચોમાસુ કરવાની આજ્ઞા માગે છે. ગુરૂ ભગવંતે આજ્ઞા આપી ત્યાં શ્રી સ્યુલભદ્રમુનિજી કોશા વેશ્યાને ત્યાં ચોમાસ કરવાની ભાવનાથી ગુરૂ ભગવંત પાસે આજ્ઞા માગે છે અને સાથે કહે છે કે હું ઉપવાસ નહિ કરું પણ કોશા વેશ્યા જે આધાકર્મી આહાર વહોરાવશે તે વાપરીશ તે જ્યાં ઉતરવાની ગ્યાની વસતિ આપશે ત્યાં ઉતરીશ અને તે જ કાંઇ નૃત્ય વગેરે કરે તે જોઇશ એમ આજ્ઞા માગી છે. ગુરૂ ભગવંતે યોગ્ય જાણી આજ્ઞા આપી છે અને કોશા વેશ્યાને ત્યાં ચોમાસા માટે તે મહાત્મા પધાર્યા છે તે વખતે વેશ્યા ઝખામાં ઉભી છે. મહાત્માને આવતા એ છે. બારણું ખખડાવે છે. વેશ્યા બોલે છે અને કહે છે કે પધારો મને ખબર જ હતી તો ત્યાં રહી શકવાના નથી સ્થૂલભદ્રજી કહે છે કે હું અહીંયા ચોમાસું કરવા ઇચ્છું છું. તું મને જગ્યા આપે તો આવું અને રહું ત્યારે વેશ્યા કહે છે આ બધુ તમારું જ છે પધારો અને સમજીકે આ સંકોચ પામે છે. ધીમે ધીમે સંકોચ ઓછો થશે એમ માની ચિત્રશાળા ખોલી આપી અને કહ્યું આમાં રહો ! એ ચિત્રશાળા પણ એવી હતી કે પાવૈયાને પાનો ચઢે ! અને સ્થૂલભદ્ર મુનિએ કહ્યું કે તારે જે કાંઇ વાતચીત કરવી હોય તો સાડાત્રણ હાથ દૂર રહીને કરવી એ નક્કી કર તો હું રહું ! વેશ્યાએ હા પાડી છે. ત્યાં રહાને ? વિચારો ! જ્ઞાનના સ્વાધ્યાયનું સુખ કેવું ચઢીયાતું લાગ્યું હશે કે જેથી જાતની વેશ્યા-વર્ષાઋતુનો કાળ-એકાંત સ્થળ-આધાકર્મી ગોચરી તેમાં પણ સારા સારા વૈદ્યોની સલાહ લઇને વિકારો પેદા થાય તેવા દ્રવ્યો ગોચરીમાં નાંખીને વહારાવે છે આટલું હોવા છતાં, રાતના ટાઇમે શરીરની મરોડ વગેરે કરીને નાટક કરે છતાંય, વિકારનું એક રૂવાંડું પેદા ન થાય એ કેટલી આશ્ચર્યની વાત છે? શાથી? જ્હોકે નિર્વિકારીપણાનું જે સુખ છે તેનો આંશિક આસ્વાદ પેદા થયેલો છે અને એ સુખ આગળ આ સુખ તુચ્છ રૂપે લાગ્યું છે. આ કાંઇ જ સુખ નથી ઉપરથી દુ:ખ છે એવી પ્રતિતી થયેલ છે આ ક્યારે બને ? જ્ઞાનને ભણીને પરાવર્તન કરતાં કરતાં તેનું ચિતન મનન કરતાં કરતાં એ નિર્વિકારીપણાના સુખની અનુભૂતિની સાથે સ્થિરતા અને એકાગ્રતા થાય તો જ ને ? અને વેશ્યાએ પણ જ્યારે એ સુખની માંગણી કરી કે આના કરતાં ચઢીયાતું સુખ છે ક્યાં છે ? તેની અનુભૂતિ તમોને થયેલ છે માટે આ પસંદ નથી તો તે ચઢીયાતા સુખની મને પણ અનુભૂતિ કરાવો એમ કહ્યું એટલે તેને પણ એ સુખની અનુભૂતિ કરાવી. બોલો આટલા વર્ષોથી દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરતાં કરતાં આવા નિર્વિકારીપણાના સુખની અનુભૂતિ માટે આ ભકિત કરવાની છે અને એ સુખની અનુભૂતિ હજી સુધી થતી નથી તેનું કારણ શું ? એ શોધીને તે કારણોને દૂર કરવા માંડીએ તો અત્યારે પણ તે સુખની આંશિક અનુભૂતિ થઇ શકે એવો કાળ અને સામગ્રી આપણી પાસે છે. માટે તેનોજ પ્રયત્ન કરવાનો છે આથી વિકારી એવા વેદના ઉદયથી Page 11 of 325 Page #12 -------------------------------------------------------------------------- ________________ છુટવા માટે જેટલી બને એટલી મારાપણાની બુધ્ધિ જે પર પદાર્થોમાં રહેલી છે તે દૂર કરવા અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ તોજ આ અનુભવ કરી શકીશું ! કયા કયા જીવોને કયા કયા વેદોનો ઉદય હોય છે તે જણાવાય છે. (૧) એકેન્દ્રિય જીવોને એટલે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવોને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરીન્દ્રિય જીવોને અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો અસન્ની પંચેન્દ્રિય મનુષ્યોને નારીના જીવોને તથા લબ્ધિ અપર્યાપા એટલે અપર્યાપ્તા નામ કર્મના ઉદયવાળા સન્ની અપર્યાપા જીવોને નિયમા નપુંસક્વેદનો જ ઉદય હોય છે એટલે એક નપુંસક વેદ જ હોય છે. (૨) દેવલોકના એટલે વૈમાનિક દેવલોકના ત્રીજા દેવલોકથી બાર દેવલોક સુધીના દશ દેવોના જીવો-બીજો અને ત્રીજો એ બે કિલ્બિલીયા દેવો-નવ લોકાંતિક દેવો-નવ રૈવેયકના દેવો-પાંચ અનુત્તરના દેવો એમ ૧૦ + ૨ + ૯ + ૯ + ૫ = ૩૫ અપર્યાપા દેવો તથા ૩૫ પર્યાપા દેવો થઇને ૭૦ દેવોને વિષે એક પુરૂષ વેદ જ હોય છે. આ દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી. (૩) પુરૂષવેદ અને સ્ત્રીવેદ આ બન્ને વેદો હોય એવા ૩૦૦ જીવ ભેદો હોય છે. ભવનપતિનાં-૨૫,વ્યંતરના-૨૬,જ્યોતિષનાં-૧૦, વૈમાનિકના પહેલા બીજા દેવલોના-૨ અને પહેલો કિલ્દીષીયો દેવ એમ કુલ ૬૪ અપર્યાપા દેવો અને ૬૪ પર્યાપા દેવો મલીને ૧૨૮ ભેદ તથા ૩૦ અકર્મભૂમિનાં ગર્ભજ અપર્યાપ્તા અને ૩૦ ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો થઇને ૬૦ ભેદ તથા પ૬ અંતર દ્વીપના ગર્ભજ અપર્યાપા તથા પ૬ ગર્ભજ પર્યાપા મનુષ્યો થઇને ૧૧૨ એમ મનુષ્યોનાં કુલ ૬૦ + ૧૧૨ = ૧૭૨ જીવ ભેદો અને દેવતાના ૧૨૮ = ૩૦૦ જીવ ભેદો થાય છે. (૪) એક નપુંસક વેદ જ હોય એવા ૧૫૩ જીવો હોય છે. સ્થાવરના-૨૨, વિલેન્દ્રિયના-૬, અસન્ની પંચેન્દ્રિય તિર્યંચના-૧૦, સમુસ્ડિમ મનુષ્યોનાં-૧૦૧ તથા નારકીનાં-૧૪ = ૧૫૩ જીવભેદો થાય (૫) ત્રણેય વેદો હોય એવા ૪૦ ભેદો હોય છે. પંચેન્દ્રિય તિર્યંચના સત્રી અપર્યાપા તથા સત્રી પર્યામા એમ ૧૦ ભેદ. પંદર કર્મભૂમિનાં ૧૫ ગર્ભજ અપર્યાપ્તા અને ૧૫ ગર્ભજ પર્યાપ્તા સાથે ૩૦ ભેદ એમ ૧૦ + ૩૦ = ૪૦. આ રીતે કુલ. ૭૦ + ૩૦૦ + ૧૫૩ + ૪૦ = ૫૬૩ જીવ ભેદો થાય છે. આ રીતે ત્રણ પ્રકા૨ના જીવોનું વર્ણન સમાપ્ત. ચાર પ્રકારના જીવોનું વર્ણન. જગતમાં રહેલા સઘળા જીવોનો ચાર પ્રકારમાં સમાવેશ થાય છે. (૧) નરક ગતિ (૨) તિર્યંચ ગતિ (૩) મનુષ્ય ગતિ (૪) દેવ ગતિ. સંસારી સઘળા જીવોનો આ ચારમાં સમાવેશ થાય છે. પ૬૩ જીવ ભેદોની અપેક્ષાયે નરકગતિના ૧૪ ભેદ તિર્યંચગતિના-૪૮ ભેદ. તેમાં સ્થાવરના-૨૨, વિકલૅન્દ્રિયના-૬, પંચેન્દ્રિય તિર્યંચના-૨૦ ભેદો થઈ ૪૮ ભેદો થાય છે. મનુષ્યગતિના-૩૦૩ ભેદો છે તેમાં અઢી દ્વીપમાં થઇને-૩૦ અકર્મભૂમિ ક્ષેત્રો- ૫૬ અંતર દ્વીપ ક્ષેત્રો અને ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો થઇને ૧૦૧ ક્ષેત્રો થાય છે. તે દરેક ક્ષેત્રોમાં (૧) અસન્ની પંચન્દ્રિય અપર્યાપા મનુષ્યો રૂપે (૨) ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો રૂપે અને (૩) ગર્ભજ પર્યાપા મનુષ્યો રૂપે ભેદો હોય Page 12 of 325 Page #13 -------------------------------------------------------------------------- ________________ છે. એમ ૩૦૩ ભેદો હોય છે. દેવગતિના-૧૯૮ ભેદો તેમાં ૨૫ ભવનપતિ-૨૬ વ્યંતર, ૧૦ જ્યોતિષ અને ૩૮ વૈમાનિના થઇ ૯૯ ભેદો અપર્યાપા-૯૯ પર્યામા થઇ ૧૯૮ થાય છે. આ રીતે આ ચાર ગતિમાં જીવો જે જે ગતિમાં જાય તે તે ગતિના ક્ષેત્રમાં જેટલું આયુષ્ય હોય ત્યાં સુધીજ રહેવા પામે છે. એ આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી બીજી ગતિમાં જાય છે. એમ દરેક ગતિઓમાં ફરતાં ફરતાં અનંતો કાળ પસાર થયો છે છતાં ય હજી જીવ ઠરીઠામ સ્થિરતા રૂપે કોઇ સ્થાન ને પામ્યા નથી. અહીંથી પણ આયુષ્ય પૂર્ણ થયે જવાનું છે એ નક્કી છે તો એવો કાંઇક પ્રયત્ન કરીએ કે જેથી અશુભ ગતિ રૂપે નરક ગતિ અને તિર્યંચ ગતિમાં જવું ન પડે વિશ્રામ રૂપે દેવગતિમાં જવું પડે તો વિશ્રામ કરી પછી મનુષ્યમાં આવી એવો પુરૂષાર્થ કરીએ કે આત્માને ભટકવાનું બંધ થઇ જાય અન સિધ્ધિ ગતિ નામની પાંચમી ગતિને પ્રાપ્ત કરી ઠરીઠામ થઇએ આ વિચાર રાખી મળેલી મનુષ્યગતિમાં એવી રીતે આરાધના કરીએ કે જેથી જન્મ મરણની પરંપરા નાશ થાય અને એક ગતિમાંથી બીજી ગતિમાં અથડાવા કુટાવાનું બંધ થાય. આજે લગભગ આનું લક્ષ્ય નથીને ? તે પેદા કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. પાંચ પ્રકારના જીવોનું વર્ણન. ગતના સઘળા જીવોનો સમાવેશ પાંચ પ્રકારમાં કરવા માટે જ્ઞાની ભગવંતોએ પાંચ ઇન્દ્રિય રૂપે પાંચ ભેદો જણાવેલા છે. (૧) એકેન્દ્રિય જાતિ રૂપે (૨) બેઇન્દ્રિય જાતિ રૂપે (૩) તે ઇન્દ્રિય જાતિ રૂપે (૪) ચઉરીન્દ્રિય જાતિ રૂપે અને (૫) પંચેન્દ્રિય જાતિ રૂપે જીવો હોય છે. ઇન્દ્ર એટલે આત્મા (પરમેશ્વર્ય વાનું) તે આત્માએ ઉત્પન્ન કરેલી જે ચીજ તે ઇન્દ્રિયો કહેવાય છે. આત્મા હંમેશા શુધ્ધ ચેતના મય છે પણ સંસારી જીવો અનાદિ કર્મના સંયોગ વાળા હોવાથી, તેનાથી પોતાની શુધ્ધ ચેતના દબાયેલી છે. પ્રગટ થયેલી નથી તથા તે દબાયેલી શુધ્ધ ચેતના જેનાથી દબાયેલી છે તેમાં જીવો રાગાદિ પરિણામ કરતાં કરતાં જીવે છે તેનાથી પોતાનો બાહ્ય જન્મ મરણ રૂપ સંસાર વધતો જાય છે. આ શુધ્ધ ચેતનાને દબાવનાર અશુધ્ધ ચેતનામય ઇન્દ્રિયો પાંચ હોય છે. (૧) સ્પર્શના (૨) રસના (૩) ગંધ (૪) રૂપ અને (૫) શબ્દ. (૧) સ્પર્શેન્દ્રિયથી જીવોને સ્પર્શનો અનુભવ થાય છે. રસનેન્દ્રિયથી જીવોને રસનો એટલે સ્વાદનો અનુભવ થાય છે. ઘાણેન્દ્રિયથી જીવોને ગંધનો અનુભવ થાય છે. ચક્ષુરીન્દ્રિયથી જીવોને રૂપનો અનુભવ થાય છે અને શ્રોતેન્દ્રિયથી જીવોને શબ્દનો અનુભવ થાય છે. આ પાંચે ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો કહેલા છે. તેમાં સ્પર્શેન્દ્રિયના ૮ વિષયો ગુરૂ સ્પર્શ-લઘુ સ્પર્શ-શીત સ્પર્શ-ઉષ્ણ સ્પર્શ-સ્નિગ્ધ એટલે ચીકણો સ્પર્શ-રૂખ એટલે લુખો સ્પર્શ-મૃદુ એટલે કોમળ સ્પર્શ અને કર્કશ એટલે ખરબચડો સ્પર્શ એમ આઠ સ્પર્શ એ આઠ વિષયો ધેવાય. (૨) રસનેન્દ્રિયના પાંચ વિષયો હોય છે. કડવો રસ-તીખો રસ-તૂરો રસ-ખાટો રસ-મીઠો રસ. આ પાંચ રસવાળા પદાર્થો એ રસનેન્દ્રિયના વિષયો રૂપે કહેવાય છે. ઘાણેન્દ્રિયના- સુગંધ અને દુર્ગધ એ બે વિષયો છે. (૪) ચક્ષુરીન્દ્રિયના પાંચ વિષયો હોય છે. કાળો વર્ણ-નીલો અથવા લીલો વર્ણ-લાલ વર્ણ-પીળો વર્ણ અને સફેદ વર્ણ. (૫) શ્રોતેન્દ્રિયના ત્રણ વિષયો હોય છે. Page 13 of 325 Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧) સચિત્ત શબ્દ- જીવોનાં જે શબ્દો હોય તે. (૨) અચિત્ત શબ્દ- જીવ રહિત યુગલના અવાજના જે શબ્દો થાય તે. (૩) મિશ્ર શબ્દ- જીવ અને અજીવ બન્નેનાં ભેગા શબ્દોનો જે અવાજ સંભળાય છે. જેમકે કંકણ પહેરેલી સ્ત્રીનો અવાજ અને કંકણનો અવાજ બે ભેગા અવાજો સંભળાય છે. આ રીતે પાંચ ઇન્દ્રિયોનાં ત્રેવશ વિષયો થાય છે. આ પાંચે ઇન્દ્રિયોમાંથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી જગતમાં રહેલા કોઇપણ જીવોને એક સાથે એક અંતર્મહર્ત સધી એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે અને લબ્ધિ રૂપે દરેક જીવોને પાંચે ઇન્દ્રિયોનો લયોપશમ ભાવ રહેલો હોય છે આથી દરેક જીવો ઉપયોગને આશ્રયીને એકેન્દ્રિય કહેવાય છે અને લબ્ધિ રૂપે દરેક જીવો પંચેન્દ્રિય કહેવાય છે. આથી જ જીવોને એક સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ હોય છે તે જીવોને એકેન્દ્રિય જીવો કહેવા. જે જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય આ બે ઇન્દ્રિયો ઉપયોગ રૂપે એક એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે પરાવર્તમાન રૂપે હોય છે તે જીવોને બેઇન્દ્રિય જીવો કહેવાય. જે જીવોને સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય અને ઘાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયોનો ઉપયોગ અંતર્મુહૂર્ત અંતર્મુહર્ત પરાવર્તમાન રૂપે હોય છે તે જીવોને તે ઇન્દ્રિય કહેવાય. જે જીવોને સ્પર્શના-રસના-ઘાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયોનો એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ઉપયોગ પરાવર્તમાન રૂપે હોય છે એ જીવોને ચઉરીન્દ્રિય કહેવાય અને જે જીવોને સ્પર્શના-રસના-ઘાણ-ચક્ષુ અને શ્રોત પાંચ ઇન્દ્રિયોમાંથી અંતર્મુહૂર્ત અંતર્મુહર્ત પરાવર્તમાન રૂપે થયા કરે તેવી છે શકિત પ્રાપ્ત થાય તે જીવોને પંચેન્દ્રિય જીવો કહેવાય છે. એકેન્દ્રિય જીવો સ્પશેન્દ્રિયના આઠ વિષયોમાં મુંઝાયેલા સદા માટે હોય છે એ આઠે વિષયો વાળામાંથી જે વિષયોવાળા પુદગલોનો આહાર મળે છે તે વિષયોવાળા પુદગલોથી આત્મામાં રાજીપો એટલે જે પુદગલોનો આહાર ગમે આનંદ આવે તે રાજીપો કહેવાય છે અને જે પુદગલોનો આહાર ન ગમે અંતરમાં ગ્લાનિ પેદા કરે તેનાથી નારાજી પેદા થયા કરે છે. તેવી રીતે રાજીપો નારાજી કરતાં કરતાં પોતાના આત્માની જન્મ મરણ રૂપે પરંપરા વધાર્યા કરે છે. બેઇન્દ્રિય જીવો સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો અને રસનેન્દ્રિયના પાંચ વિષયો સાથે કુલ તેર વિષયોમાંથી કોઇને કોઇ વિષયોમાં રાગાદિ પરિણામ કરતાં કરતાં પોતાનો સંસાર વધારતા જાય છે. પ્રધાનપણે સામાન્ય રીતે જીવોને રસનેન્દ્રિય ઇન્દ્રિય વધારે મળેલી હોવાથી તેનો ઉપયોગ વધારે કરે છે. જેમકે આ જીવને ભૂખ લાગે એટલે આહારની શોધમાં નીકળે તેમાં જે આહાર મલે ત્યાં અટકે અને જીભથી તે આહારને ચાખે. સ્વાદમાં ઠીક લાગે તો ખાય નહીં તો આહારની શોધમાં તેને છોડીને આગળ જાય એકેન્દ્રિયપણામાં સ્પર્શેન્દ્રિયથી આહાર લેતો હતો અહીં શકિત વધી છે માટે રસનેન્દ્રિયથી આહાર કરવામાં ઉપયોગ વધારે કરે છે. આથી કર્મબંધ પણ પચ્ચીશ ઘણો અધિક થાય છે. આ રીતે આ જીવો તેર વિષયોમાંથી પ્રધાનપણે પાંચ રસનેન્દ્રિયના વિષયોમાં મુંઝાતા ફર્યા કરે છે. તે ઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિયના-૮ રસનેન્દ્રિયનાં-૫ અને ધ્રાણેન્દ્રિયના બે વિષયો થઇને પંદર વિષયો હોય છે. આ જીવો પંદર વિષયોમાં રાગાદિ પરિણામ કરતાં કરતાં એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ઘણો કર્મબંધ કરી ફર્યા કરે છે. આ જીવોને સારા રસવાળા પુદ્ગલો આહાર માટે મળે છતાં સુગંધ કેવી છે તે જાણવા માટે સંઘે અને તે સુગંધ પોતાને અનુકૂળ લાગે તોજ આહાર કરે નહિ તો નહિ આ સ્વભાવ વિશેષ હોય છે. Page 14 of 325 Page #15 -------------------------------------------------------------------------- ________________ ચઉરીન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય-૮, રસનેન્દ્રિયના-૫, ઘાણેન્દ્રિયના-૨ અને ચક્ષુરીન્દ્રિયનાં પાંચ વિષયા થઇને ૨૦ વિષયો હોય છે. તેમાં સારા નરસાપણું કરી પોતાનો સંસાર વધારતા જાય છે. આ જીવોનો પ્રધાનપણે સ્વભાવ એવો હોય છે કે સારા રસવાળા યુગલો મલે અનુકૂળ ગંધવાળા મલે તો પણ આંખે ગમે એવા ન હોય તો એ આહારનો ઉપયોગ ન કરે તેને છોડી બીજા આહારની શોધમાં જાય છે. આ જીવો એકેન્દ્રિય કરતાં સો ગુણો અધિક કર્મબંધ કરે છે. અસન્ની પંચેન્દ્રિય જીવોને ૮ + ૫ + ૨ +૫ + ૩ = ૨૩ વિષયો હોય છે. તે ત્રેવીશ વિષયોમાંથી કોઇને કોઇ વિષયમાં સારા નરસાપણું કરતાં કરતાં પોતાનો સંસાર વધારતા જાય છે. આ જ પ્રધાનપણે કડક સારા અવાજવાળી ચીજ આહારમાં વધારે પસંદ કરે છે. આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં એક હજાર ઘણો અધિક કર્મબંધ સમયે સમયે કરે છે. સન્ની પંચેન્દ્રિય જીવોને વેવીશ વિષયોમાં વિશેષ રીતે સારા નરસાપણું કરવા માટે અધિક મન મળેલું હોય છે તેથી સારી રીતે અનુકૂળ વિષયોમાં એકાગ્ર ચિત્તે રાગાદિ કરતાં જાય છે અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષાદિ સારી રીતે કરી કરીને પોતાનો સંસાર અધિક અધિક વધારતા જાય છે. આ જીવોને મન મળેલું હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં અંત: કોટાકોટી સાગરોપમ જેટલો કર્મ બંધ સમયે સમયે જ્યો. ' કરે છે અને રાગાદિની તીવ્રતાના કારણે કોઇ કોઇવાર ઉત્કૃષ્ટથી દરેક કર્મનાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધને પણ કર્યા કરે છે. આજે આપણને મળેલી ઇન્દ્રિયોનો લગભગ મોટા ભાગે ક્યો ઉપયોગ કરીએ છીએ એ ખાસ વિચાર કરવાનો છે. ઇન્દ્રિયોને આધીન બની જીવવામાં બહાદુરી એટલે શૂરવીરતા નથી પણ તે તે ઇન્દ્રિયોની સંયમતા કરીને જીવવામાં બહાદુરી કહેલી છે. આથી કઇ કઇ ઇન્દ્રિયો પ્રધાનપણે મને હેરાન કરે છે વારંવાર તે તે વિષયોમાં મને ખેંચી જાય છે તે જાણીને તેનાથી છૂટવાનો અને સંયમ કરવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ. જો એ નહિ થાય તો સંસાર માથા ઉપર ઉભો રહે છે. સંસાર કાપવો હોય અને મોક્ષનો અભિલાષ પેદા કરી તેને ટકાવવો હોય તો આ પ્રયત્ન અવશ્ય કરવો જ પડશે. આથી આખા દિવસમાં ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયોમાંથી કેટલા વિષયોમાં રાગ-દ્વેષાદિ પરિણામ કરી કરીને જીવ્યા અથવા જીવીએ છીએ તેને જોવાનો પ્રયત્ન કરવો પડશેને ? આ પ્રયત્ન કરતા રહીશું તો ઇન્દ્રિયોનો સંયમ જલ્દી થઇ શકશે. આથી જ્ઞાની ભગવંતોએ કહયું છે કે એક સેકંડ અનુકૂળ પદાર્થની ઇચ્છા કરીએ અથવા પ્રતિકૂળ પદાર્થોમાં નારાજી કરીએ કે દ્વેષ કરીએ એટલે દશ ભવની પરંપરા વધે છે. બીજી વાર વિચાર કરે એટલે દશx દશ = સો ભવ થાય છે તથા એક સેંકડ અનુકૂળ પદાર્થની ઇચ્છાથી જીવોને નારીના જીવો ૧૫૧૫૬૫ર પલ્યોપમ સુધી જેટલું દુ:ખ વેઠે છે એટલું દુ:ખ વેઠવાનું કર્મ બંધાય છે. આથી એ વિચારવાનું કે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં ઇન્દ્રિય ન્ય સુખોથી કેટલા સાવધ રહી સંયમી બનવા પ્રયત્ન કરવો પડે ? આજે આનું લક્ષ્ય કેટલાને છે? માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોનું બલ ક્ષીણ ન થાય ત્યાં સુધીમાં જેટલું આત્મિક ગુણ માટે સધાય એટલું સાધી લેવું કહયું છે કે જેથી ઇન્દ્રિયોનું બલ સંસાર વર્ધક ન બને. હવે ઇન્દ્રિયોનું સ્વરૂપ જણાવાય છે. ઇન્દ્રિયો પાંચ હોય છે તે દરેકના બબ્બે ભેદ હોય છે. (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય. દ્રવ્યન્દ્રિયના બે ભેદ હોય છે. (૧) નિવૃત્તિ રૂપ દ્રવ્યેન્દ્રિય (૨) ઉપકરણ રૂપ દ્રવ્યન્દ્રિય. નિવૃત્તિ = આકૃતિ તેના પણ બે ભેદ છે. (૧) બાહ્ય (૨) અત્યંતર. બાહ્ય નિવૃત્તિ રૂપ ઇન્દ્રિય દરેક પ્રાણીઓને તેમજ મનુષ્યને જુદા જુદા આકારવાળી પ્રત્યક્ષ દેખાય Page 15 of 325 Page #16 -------------------------------------------------------------------------- ________________ છે તે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઇન્દ્રિય સવ જાતિમાં સમાન હોય છે તેને આશ્રયીને તેના સંસ્થાનોનું નિયતપણે આ પ્રમાણે કહેલું છે. શ્રોતેન્દ્રિય તે કદંબ પુષ્પના જેવા માંસના એક ગોલક રૂપ હોય છે. (૨) ચક્ષુરીન્દ્રિય તે મસુરના ધાન્યની આકૃતિ સમાન હોય છે. (૩) ઘાણેન્દ્રિય તે અતિ મુકતના પુષ્પની જેવી-કાહલ (વાજીંત્ર વિશેષ) ની આકૃતિવાળી હોય છે. (૪) જીડવેન્દ્રિય તે મુરઝના એટલે અસ્ત્રાના આકારવાળી હોય છે. (૫) સ્પર્શેન્દ્રિય તે વિવિધ પ્રકારની આકૃતિવાળી હોય છે. કારણકે શરીરની આકૃતિ એ એની આકૃતિ છે. ઇન્દ્રિયોની બાહ્ય આકૃતિ ખગની ઉપમાવાની છે અને અંદરની આકૃતિ ખગની ધારા જેવી લ્હી છે જે અત્યંત નિર્મળ ગુગલ રૂપે હોય છે. બાહા આકૃતિ અને અત્યંતર આકૃતિની શક્તિ વિશેષ તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. અત્યંતર આકૃતિના સંબંધમાં બે વિકલ્પ છે. કોઇ અત્યંત સ્વચ્છ પુદગલ રૂપ અંતરંગ આકૃતિ કહે છે અને કોઇ શુધ્ધ આત્મ પ્રદેશ રૂ૫ અંતરંગ આકતિ કહે છે. ઉપકરણ દ્રવ્યેન્દ્રીય શકિત શકિતવાનું અભિન્ન હોય છે તેથી અંતરંગ નિવૃત્તિથી જુદી પડી શકતી નથી તેથી તે અભેદ છે અને અંતરંગ નિવૃત્તિ છતાં પણ દ્રવ્યાદિક વડે જો ઉપકરણ ઇન્દ્રિય પરાઘાત પામી જાય તો પદાર્થનું અજ્ઞાનપણું પ્રાપ્ત થાય છે તેથી તેમાં ભેદ પણ છે. ઉપકરણ દ્રવ્યન્દ્રિય બે પ્રકારનો છે. (૧) બાહ્ય અને (૨) અત્યંતર. તેમાં બાહ્ય ઉપકરણેન્દ્રિય માંસપેશી રૂપ સ્થળ અને અત્યંતર ઉપકરણેન્દ્રિય તેમાં રહેલી શકિત રૂપ સૂક્ષ્મ જાણવી. ભાવેન્દ્રિયના પણ બે પ્રકાર છે. (૧) લબ્ધિ ભાવેન્દ્રિય અને (૨) ઉપયોગ ભાવેન્દ્રિય. લબ્ધિ ભાવેન્દ્રિય = કર્ણાદિના વિષયોવાળો તે તે પ્રકારના આવરણનો જે ક્ષયોપશમ ભાવ તે લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય. ઉપયોગ ભાવેન્દ્રિય = પોત પોતાની લબ્ધિને અનુસાર વિષયોને વિષે આત્માનો જે વ્યાપાર તે ઉપયોગ ભાવેન્દ્રિય. ટૂંકમાં શક્તિ રૂ૫ લબ્ધિ ભાવેન્દ્રિય અને તેના વ્યાપાર રૂપ ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય લબ્ધિ રૂપ ભાવેન્દ્રિય સમકાળે એટલે સદા માટે પાંચે હોય અને ઉપયોગ ભાવેન્દ્રિય તો એકાકાળે એક જ વર્તે છે એટલે કે જે ઇન્દ્રિયની સાથે પ્રાણીનું મન જોડાય તેજ ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. આથી એક કાળે એજ્જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે. આત્મા મન સાથે-મન ઇન્દ્રિય સાથે અને ઇન્દ્રિય પોતાને યોગ્ય પદાર્થની સાથે એટલી જલ્દીથી જોડાય છે કે તેની ખબરજ પડતી નથી. મનનો વેગ એટલો બધો તીવ્ર હોય છે કે તેને કાંઇ પણ અગમ્ય નથી અને જ્યાં મન જાય છે ત્યાં સાથે આત્મા પણ જાય જ છે. જીવોનો એકેન્દ્રિયાદિ પણાનો જે વ્યવહાર છે તે દ્રવ્ય ઇન્દ્રિયની અપેક્ષાએ છે ભાવેન્દ્રિયની અપેક્ષાએ નહિ. પાંચ ઇન્દ્રિયની સ્થૂળતા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. (જાડાઇ) પાંચ ઇન્દ્રિયોની પહોળાઇમાં શ્રોત્રેન્દ્રિય, ઘાણેન્દ્રિય અને ચક્ષુરીન્દ્રિય ની પહોળાઇ અંગુલના Page 16 of 325 Page #17 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. રસનેન્દ્રિયની પહોળાઇ અંગુલ-પૃથકત્વ એટલે બે થી નવ અંગુલ પ્રમાણવાળી હોય છે. સ્પર્શેન્દ્રિયની પહોળાઇ પોત પોતાના દેહ પ્રમાણ હોય છે. કઇ ઇન્દ્રિય વિષયોને (કેટલે દૂરથી) ગ્રહણ કરે તે. ચલ સિવાયની ચાર ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમાં ભાગથી પોત પોતાના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે ચક્ષુ અંગુલના સંખ્યાતમા ભાગથી ગ્રહણ કરે છે. ઉત્કથી શ્રોત્ર એટલે કાન બાર યોનથી આવેલા શબ્દને સાંભળી શકે છે. ચક્ષુ સાધિક લાખ યોજન દૂર રહેલા પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે. બાકીની ત્રણ ઇન્દ્રિયો નવ નવ યોનથી આવેલા પોત પોતાના વિષયોને ગ્રહણ કરી શકે છે. રસ-ઘાણ અને સ્પર્શ આ ત્રણ ઇન્દ્રિયો બધ્ધ-સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે. કર્ણ સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે અને નેત્ર અસ્પષ્ટ વસ્તુને ગ્રહણ કરે છે. આત્મપ્રદેશોએ આત્મ રૂપ કરેલું તે બધ્ધ કહેવાય છે અને શરીર પર રજની પેઠે જે ચોંટેલું તે સ્પષ્ટ કહેવાય છે. આ બધી ઇન્દ્રિયો અનંત પરમાણુઓની બનેલો છે. અને દરેક અસંખ્ય આકાશ પ્રદેશના અવગાહનાવાળી હોય છે. શ્રોત્ર-બે, નેત્ર-બે, નાસિકા બે, જીવ્હા-એક અને સ્પર્શન એક એમ આઠ દ્રવ્યેન્દ્રિય હોય છે જ્યારે ભાવેન્દ્રિય તો પાંચજ હોય છે. સન્ની પંચેન્દ્રિય જીવોને સ્મૃતિ-આદિ જ્ઞાનના સાધનભૂત મન હોય છે તે નોઇન્દ્રિય રૂપે કહેવાય છે. પાંચ ઇન્દ્રિયોનાં ૨૫ર વિકારોનું વર્ણન. (૧) સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો હોય છે. તે આઠેય સચિત્ત રૂપે હોય. અચિત્ત રૂપે હોય અને મિશ્ર રૂપે પણ હોય. આથી ૮ને ત્રણે ગુણતાં ૨૪ ભેદો થાય છે. તે ૨૪ શુભ રૂપે પણ હોય અશુભ રૂપે હોય માટે બે એ ગુણતાં ૨૪x૨=૪૮. તે ૪૮ માં રાગ થાય અને વેષ થાય માટે ૪૮x૨= ૯૬ વિકારો સ્પર્શેન્દ્રિયનાં થાય છે. (૨) રસનેન્દ્રિયનાં પાંચ વિષયો છે તેને સચિત્ત-અચિત્ત અને મિશ્ર એ ત્રણ વડે ગુણતાં પX ૩ = ૧૫. શુભ અને અશુભ છે એ ગુણતાં ૧૫ x ૨ = ૩૦. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૩૦ x ૨ = ૬૦ ભેદ થાય છે. (૩) ઘાણેન્દ્રિયના બે ભેદોને સચિત્ત-અચિત્ત અને મિશ્ર ત્રણ વડે ગુણતાં ૨ ૩ = ૬. શુભ અને અશુભ વડે ગુણતાં ૬ x ૨ = ૧૨. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૧૨ x ૨ = ૨૪ થાય છે. (૪) ચક્ષુરીન્દ્રિયનાં પાંચ વિષયો છે તેને સચિત્ત-અચિત્ત-મિશ્ર ત્રણ વડે ગુણતાં ૫ x ૩ = ૧૫. શુભ અને અશુભ વડે ગુણતાં ૧૫ X ૨ = ૩૦. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૩૦ x ૨ = ૬૦ થાય છે. (૫) શ્રોત્રેન્દ્રિયનાં ત્રણ વિષયો છે તે ત્રણને શુભ અને અશુભ બે વડે ગુણતાં ૩ X ૨ = ૬. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૬X ૨ = ૧૨ ભેદો થાય છે. આ રીતે ૯૬ + ૬૦ + ૨૪ + ૬૦ + ૧૨ = ૨૫૨ ભેદો થાય છે. આ ૨૫૨ વિકારોમાંથી ક્યી ઇન્દ્રિય વાળા જીવો કેટલા વિકારો કરતાં કરતાં જીવે છે તેનું વર્ણન.” Page 17 of 325 Page #18 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિય જીવો એક સ્પર્શેન્દ્રિયવાળા હોવાથી આઠ વિષયો અને તેના ૯૬ વિકારોમાં લપેટાયેલા આના દ્વારા પોતાનો સંસાર વધારે છે. બેઇન્દ્રિય જીવો સ્પર્શ અને રસનેન્દ્રિયવાળા હોવાથી આઠ અને પાંચ એમ તેર વિષયોની સાથે ૯૬ + ૬૦ = ૧૫૬ વિકારોમાંથી કોઇને કોઇ વિકારો કરી પોતાનો સંસાર વધારી રહ્યા છે. તેઇન્દ્રિય જીવો :- સ્પર્શના- રસના અને ઘાણ ઇન્દ્રિયોવાળા હોવાથી ૮ + ૫ + ૨ = ૧૫ વિષયોનાં ૯૬ + ૬૦ * ૨૪ = ૧૮૦ વિકારોમાંથી કોઇને કોઇ વિકારો કરતાં કરતાં પોતાના સંસાર વધારે છે. ચઉરીન્દ્રિય જીવો- સ્પર્શના-રસના-ઘાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો હોવાથી ૮ + ૫ + ૨ +૫ = ૨૦ વિષયો તથા ૯૬ + ૬૦ + ૨૪ + ૬૦ = ૨૪૦ વિકારોને વિષે મુંઝવણ પામતા પામતા સંસારમાં પરિભ્રમણ કરે છે. અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચે ય ઇન્દ્રિયો હોવાથી તેના ૨૩ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી કોઇને કોઇ વિકારોને આધીન થતાં મન વગર હોવા છતાં પરિભ્રમણ ર્યા કરે છે. સન્ની જીવો પાંચ ઇન્દ્રિયો અને મન સાથે હોવાથી તેનાં ૨૩ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી કોઇને કોઇ વિકારોને આધીન થઇ મનપૂર્વક મજા માનતાં માનતાં પોતાનો સંસાર વધારતાં જાય છે. એક કર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને જ ચાન્સ છે કે આ જાણીને ત્રેવીશ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી જેટલો સંયમ કરીને જીવે તેનાથી પોતાનો સંસાર પરિમિત એટલે અલ્પ કરી શકે છે. તે માટે જ દેવ, ગુરૂ, ધર્મની સામગ્રી પ્રાપ્ત થયેલી છે. આથી તેનો ઉપયોગ કરી પ્રયત્ન કરશે તે મોક્ષ માર્ગમાં દાખલ થઇ સંસારને પરિમિત કરી શક્શે. આ રીતે પાંચ પ્રકારના જીવોનું વર્ણન થયું. છ પ્રકારના જીવોનું વર્ણન. ગતમાં રહેલા સઘળાય જીવો છ કાય રૂપે છ પ્રકારના હોય છે. પૃથ્વીકાય:- પૃથ્વી છે શરીર જે જીવોનું તે પૃથ્વીકાય જીવો કહેવાય છે. અપ્કાય-એટલે પાણી છે શરીર જે જીવોનું તે અકાય. (૩) તેઉકાય-અગ્નિ છે શરીર જે જીવોનું તે તેઉકાય. (૪) વાયુકાય-પવન છે શરીર જે જીવોનું તે વાયુકાય. (૫) વનસ્પતિકાય-વનસ્પતિ છે શરીર જે જીવોનું તે વનસ્પતિકાય. (૧) (૬) ત્રસકાય-હલન ચલન કરવાની શક્તિ જે જીવોની હોય છે તે ત્રસકાય જીવો કહેવાય છે. ૫૬૩ જીવ ભેદોમાંથી પૃથ્વીકાયના ચાર ભેદો હોય છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા. (૨) સૂક્ષ્મ પર્યાપ્તા. (૩) બાદર અપર્યાપ્તા (૪) બાદર પર્યાપ્તા. અકાયના ૪ ભેદો હોય છે. તેઉકાયના ૪ ભેદો હોય છે વાયુકાયના ૪ ભેદો હોય છે વનસ્પતિકાયના-૬ ભેદો હોય છે ત્રસકાય જીવોનાં ૫૪૧ ભેદો હોય છે. આ છએ પ્રકારના જીવો ભગવાનના દીકરા તરીકે ગણાય છે માટે તે જીવોને જેટલા બચાવાય એટલા બચાવવા પ્રયત્ન કરવો જોઇએ. ગૃહસ્થોને પૃથ્વીકાય-અકાય-તેઉકાય વગર જીવન જીવી શકાતું નથી. વનસ્પતિની હિસાથી બચવા ધારે તો ગૃહસ્થો બચી શકે છે તેનો ત્યાગ કરે એટલા પુરતું. સંપૂર્ણ ત્રસકાયની હિસાથી પણ બચી શક્તા નથી માટે જ્ઞાની ભગવંતોએ ત્રસકાયની કાંઇક થોડી હિસાથી બચવા માટે કહ્યું કે નિરઅપરાધી ત્રસ જીવોની જાણી બુઝીને હિસા કરવી નહિ તેમજ કોઇની પાસે Page 18 of 325 Page #19 -------------------------------------------------------------------------- ________________ કરાવવી નહિ આટલો નિયમ હોય છે. આથી એમ સમજવાનું નથી કે બાકીના બીજા જીવોની હિંસા કરીએ તો છૂટ છે. વાંધો નથી એમ માનવાનું નથી. તેની સિા છૂટી શકતી નથી માટે જ્ઞાનીઓ તેમાં મૌન રહે છે. તેમાં દાખલાથી જણાવે છે કે એક કોઇક રાજાના રાજ્યમાં પ્રજા સારી રીતે જીવે છે. એકવાર ગામમાં કૌમદિ મહોત્સવ ઉજવવાનો હોવાથી રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો છે કે આ દિવસની રાત્રીએ કોઇપણ પુરૂષે નગરમાં રહેવાનું નથી જે કોઇ રહેશે અને પકડાશે તેને દેહાંત દંડની સજા થશે. આ ઢંઢેરો રોજ ગામમાં ચાલે છે. તે ગામમાં એક શેઠને છ દીકરાઓ છે તે છએ દીકરા તેજ દિવસે પેઢીના કામ કાજમાં એવા મશગુલ છે કે તેમને આજે સાંજે નગરની બહાર જ્વાનું છે એ ભૂલાઇ ગયું. સૂર્યાસ્ત થતાની સાથે નગરના દ્વારો બંધ થયા અને છએ દીકરાઓને એકદમ યાદ આવતાં જલ્દી પેઢી બંધ કરી બહાર નીકળવા પ્રયત્ન કરે છે પણ દરવાજા બંધ થઇ ગયેલ છે. આથી ગામમાં ગમે ત્યાં ખૂણામાં જુદા જુદા સ્થાને છૂપાઇ જાય છે. રાતના કૌમુદી મહોત્સવ પૂર્ણ થતાં સવારે દરવાજા ખૂલતાં તપાસ કરતાં છએ દીકરાઓ પકડાયા. રાજા પાસે લઇ જ્વામાં આવ્યા. રાજાએ કહ્યું વધ ભૂમિ ઉપર લઇ જાઓ. ત્યાં શેઠને ખબર પડતાં રાજાને આજીજી કરે છે પણ રાજા છોડે ? તેમ અમારા ભગવાનના છએ દીકરા તમારા હાથમાં આવેલ છે અમે આજીજી કરી છોડાવવા માગીએ છીએ પણ તમે છોડો છો ? પછી શેઠે કોઇપણ એને મારવાની છૂટ આપી પાંચને બચાવવા માટે કહે છે રાજા ના પાડે છે. શેઠે કહાં બેને મારી ચારને બચાવો તેમાંય ના પાડે છે પછી કાં ત્રણને બચાવી ત્રણને મારો તોય રાજા ના પાડે છે. બેને બચાવી ચારને મારવાની છૂટ આપે છે. છેલ્લે એન્ને બચાવી પાંચને મારવાની છૂટ આપે છે અને વંશ વેલો રહે એમ જણાવે છે. એમાં જે મારવાની છૂટ આપે છે એમાં શેઠને મરાવવાની-મારી નંખાવવાની બુધ્ધિ છે? ના. તો તેવી જ રીતે તમોને એક ત્રસકાયની પણ આંશિક વિરતિ હોય છે એટલે બાકીના જીવોને મારવાની છૂટ જ્ઞાની ભગવંતો આપતા નથી જ. તમારાથી નથી રહેવાતું માટે તમારે હિસા કરવી પડે છે તેમાં જેટલી બને એટલી જયણા પળાય તેવો અવશ્ય પ્રયત્ન કરવો જ જોઇએ એમ જણાવે છે. માટે આ રીતે પ્રયત્ન કરી જેટલું હિસાથી બચાય એટલું બચવાનો અવશ્ય પ્રયત્ન કરવો જ જોઇએ. આ છએ કયમાં રખડપટ્ટી કરતાં કરતાં અત્યાર સુધી અનંતોકાળ પસાર કરેલ છે હવે એટલો કાળ ફરવા જવું ન પડે તેની કાળજી રાખીને જીવન જીવી લઇએ તો મનુષ્ય જીવન સફળ થાય તો એ માટે પ્રયત્ન કરી સુંદર રીતે દેવ, ગુરૂ, ધર્મની મળેલી સામગ્રીનો ઉપયોગ કરવો જોઇએ. સાત પ્રકારના જીવોનું વર્ણન (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય (૨) બાદર એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિય (૪) તે ઇન્દ્રિય (૫) ચઉરીન્દ્રિય (૬) અસન્ની પંચેન્દ્રિય અને (૭) સન્ની પંચેન્દ્રિય જીવો. આ રીતે જગતના સઘળાય જીવોનો સમાવેશ આ સાત પ્રકારના જીવોમાં પણ થાય છે. સૂક્ષ્મમાં એકવાર ગયા પછી જીવો સૂક્ષ્મ-સૂક્ષ્મમાં ફર્યા કરે છે. એમ ફરતાં ફરતા અનંતો કાળ પણ પસાર કરી શકે છે. વિક્લેન્દ્રિયમાં જીવ જાય તો અસંખ્યાતો કાળ ફર્યા કરે છે. પંચેન્દ્રિયપણામાં પણ જીવો ફર્યા કરે તો અસંખ્યાતો કાળ ફર્યા કરે છે. આ રીતે ફરતાં ફરતાં અનંતો કાળ ફરીને આવ્યા છીએ માટે એ સાતે પ્રકારના જીવો રૂપે આપણા પોતાના શરીરના ખોળીયા રૂપે એ જીવોના સ્થાનો ગણાય છે માટે હવે ચેતવા જેવું છે નહિ તો પાછા.....? પ૬૩ જીવોના ભેદોમાંથી સૂક્ષ્મ એકેન્દ્રિયના-૧૦ ભેદો, બાદર એકેન્દ્રિયના-૧૨, બેઇન્દ્રિયના-૨, તે ઇન્દ્રિયના-૨, ચઉરીન્દ્રિયના-૨, અસન્ની પંચેન્દ્રિયના-૧૧૧ અને સન્ની પંચેન્દ્રિયના-૪૨૪ જીવો હોય છે. Page 19 of 325 Page #20 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના જીવોનું વર્ણન (૧) એકેન્દ્રિય જીવો (૨) બેઇન્દ્રિય જીવો (૩) તેઇન્દ્રિય જીવો (૪) ચઉરીન્દ્રિય જીવો (૫) નારકીના જીવો (૬) તિર્યંચના જીવો (૭) મનુષ્યોનાં જીવો અને (૮) દેવના જીવો. ૫૬૩ જીવોની અપેક્ષાએ- એકેન્દ્રિયના-૨૨, બેઇન્દ્રિયના-૨, તેઇન્દ્રિયના-૨, ચઉરીન્દ્રિયના-૨, નારકીના-૧૪, તિર્યંચના-૨૦, મનુષ્યના-૩૦૩, દેવતાના-૧૯૮. નવ પ્રકારના જીવોનું વર્ણન (૧) પૃથ્વીકાય (૨) અપ્કાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય (૬) બેઇન્દ્રિય (૭) તેઇન્દ્રિય (૮) ચઉરીન્દ્રિય અને (૯) પંચેન્દ્રિય જીવો. દશ પ્રકારના જીવોનું વર્ણન (૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય (૬) બેઇન્દ્રિય (૭) તેઇન્દ્રિય (૮) ચઉરીન્દ્રિય (૯) અસન્ની પંચેન્દ્રિય અને (૧૦) સન્ની પંચેન્દ્રિય જીવો. અગ્યાર પ્રકારના જીવોનું વર્ણન (૧) એકેન્દ્રિય જીવો (૨) બેઇન્દ્રિય (૩) તેઇન્દ્રિય જીવો (૪) ચઉરીન્દ્રિય જીવો (૫) નારકી (૬) સમૂóિમતિર્યંચો (૭) ગર્ભજ તિર્યંચો (૮) સમુચ્છિમ અપર્યાપ્તા મનુષ્ય (૯) ગર્ભજ અપર્યાપ્તા મનુષ્ય (૧૦) ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો અને (૧૧) દેવતાના જીવો. બાર પ્રકારના જીવોનું વર્ણન (૧) પૃથ્વીકાય અપર્યાપ્તા (૨) પૃથ્વીકાય પર્યામા (૩) અકાય અપર્યાપ્તા (૪) અકાય પર્યાપ્તા (૫) તેઉકાય અપર્યાપ્તા (૬) તેઉકાય પર્યાપ્તા (૭) વાયુકાય અપર્યાપ્તા (૮) વાયુકાય પર્યાપ્તા (૯) વનસ્પતિકાય અપર્યાપ્તા (૧૦) વનસ્પતિકાય પર્યામા (૧૧) ત્રસકાય અપર્યાપ્તા અને (૧૨) ત્રસકાય પર્યાપ્તા. તેર પ્રકારના જીવોનું વર્ણન (૧) પૃથ્વીકાય અપર્યાપ્તા (૨) પૃથ્વીકાય પર્યામા (૩) અકાય અપર્યાપ્તા (૪) અકાય પર્યાપ્તા (૫) તેઉકાય અપર્યાપ્તા (૬) તેઉકાય પર્યાપ્તા (૭) વાયુકાય અપર્યાપ્તા (૮) વાયુકાય પર્યાપ્તા (૯) વનસ્પતિકાય અપર્યાપ્તા (૧૦) વનસ્પતિકાય પર્યાપ્તા (૧૧) ત્રસ પુરૂષવેદી જીવો (૧૨) ત્રસ સ્ત્રીવેદી જીવો અને (૧૩) ત્રસ નપુંસક વેદી જીવો. ચૌદ પ્રકારના જીવોનું વર્ણન (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય (૩) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય (૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય (૫) અપર્યાપ્તા બેઇન્દ્રિય (૬) પર્યાપ્તા બેઇન્દ્રિય (૭) અપર્યાપ્તા તેઇન્દ્રિય (૮) પર્યાપ્તા તેઇન્દ્રિય (૯) અપર્યાપ્તા ચઉરીન્દ્રિય (૧૦) પર્યાપ્તા ચઉરીન્દ્રિય (૧૧) અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જીવો (૧૨) પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જીવો (૧૩) અપર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય જીવો અને (૧૪) પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય જીવો. આ રીતે જ્ગતના સર્વ જીવો ચૌદ પ્રકારમાં આવી જાય છે. આ ચૌદ પ્રકાર રૂપે અત્યાર સુધીમાં અનંતો કાળ રખડીને આપણે આવેલા છીએ. એમાં વિચાર એ કરવાનો કે આપણે અત્યારે ક્યા ભેદમાં છીએ તો સન્ની પર્યાપ્તા જીવો રૂપે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં તેમાં પણ દક્ષિણાર્ધ ભરતને વિષે મનુષ્ય રૂપે Page 20 of 325 Page #21 -------------------------------------------------------------------------- ________________ હાલ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં જન્મ પામેલા છીએ અને જીવીએ છીએ આ રીતે વિચારણા કરી શકાય. જીવોનાં લક્ષણોનું વર્ણન જીવ એટલે આત્મા અથવા ચેતન યુકત તે જીવ કહેવાય છે. એ જીવને જણાવવા માટેના જ્ઞાની ભગવંતોએ છ લક્ષણો કહ્યા છે. તે આ પ્રમાણે. (૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર (૪) તપ (૫) વીર્ય અને (૬) ઉપયોગ આ છ લક્ષણો હોય (૧) જ્ઞાનનું વર્ણન-જ્ઞાયતે અનેન = જેના વડે જણાય તે જ્ઞાન કહેવાય છે. જગતમાં રહેલા પદાર્થો જેના વડે જણાય અર્થાત્ આત્મામાં જ્ઞાનરૂપે પ્રકાશ પેદા કરે તે જ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન પાંચ પ્રકારના હોય છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન: પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન. જ્ઞાન એ આત્માની સાથે અભેદ રૂપે રહેલું હોવાથી એ આત્માનો અભેદ ગુણ કહેવાય છે. ગતમાં રહેલા સંસારી સઘળા જીવોના આત્મામાં કેવલજ્ઞાન સત્તા રૂપે રહેલું જ છે. અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો કે ભવ્ય જીવો આદિ દરેકના આત્મામાં મધ્યભાગમાં આઠ આકાશ પ્રદેશમાં એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મ પ્રદેશો જે રહેલા હોય છે તે આઠ રૂચક પ્રદેશો કહેવાય છે. એ આઠ રૂચક પ્રદેશો સદા માટે કેવલજ્ઞાનથી યુકત એક પણ કર્મ યુગલ રહિત સિધ્ધ પરમાત્મા જવા સદા માટે રહેલા હોય છે. અભવ્ય જીવોના આત્મામાં પણ હોય છે. આ આઠ રૂચક પ્રદેશો અવ્યવહાર રાશીમાં રહેલા જીવોથી શરૂ કરીને બારમા ગુણસ્થાનકના અંત સુધીમાં રહેલા જીવોમાં હોય છે જ. તે આઠ પ્રદેશોની આજુબાજુ અસંખ્યાત આકાશ પ્રદેશોને વિષે એક આત્માના એક એક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા આત્મ પ્રદેશો સદા માટે રહેલા હોય છે કારણકે સંસારી જીવ હંમેશા અસંખ્યાત પ્રદેશની અવગાહનામાં જ રહેતો હોય છે. તે દરેક આત્મ પ્રદેશો ઉપર કર્મના પુગલો એક મેક થઇને રહેલા હોય છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મના પુદગલોના આવરણથી મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનનો ક્ષયોપશમ અનેક પ્રકારની તરતમતા વાળો હોય છે આથી કોઇવાર મંદ-કોઇવાર મંદતર-કોઇવાર મંદતમ-કોઇવાર તીવ્ર-કોઇવાર તીવ્રતા અને કોઇવાર તીવ્રતમ રૂપે ક્ષયોપશમ ભાવ રહેલો હોય છે પહેલા ગુણસ્થાનકે એ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ ઉત્કૃષ્ટથી સાડા નવપૂર્વના જ્ઞાન જેટલો હોય છે પછી એનાથી મંદ થતાં થતાં એટલે ઓછો થતાં થતાં અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ થઇ શકે છે. એની વચમાં તરતમતા વાળા ભેદો અસંખ્યાતા પ્રાપ્ત થઈ શકે છે એજ રીતે ચૌદ પૂર્વના ક્ષયોપશમવાળા જીવો પણ નિકાચીત કર્મના ઉદયના કારણે એ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ નષ્ટ થાય તો છેલ્લે અક્ષરના અનંતમા ભાગ જેટલો પણ થઇ શકે છે પણ એ ક્ષયોપશમ ભાવ સર્વથા નષ્ટ થતો નથી. જો સર્વથા નષ્ટ થઇ જાય તો જીવ અજીવ થઇ જાય માટે કોઇ કાળે જીવ અજીવ થતો નથી અને અજીવ જીવ થતો નથી. એવી જ રીતે ભવ્ય જીવ અભવ્ય થતો નથી અને અભવ્ય જીવ કોઇ કાળે ભવ્ય થઇ શકતો નથી. આ ક્ષયોપશમ ભાવનું જ્ઞાન આત્માની સાથે અભેદ રૂપે રહેલું છે માટે તે જ્ઞાનને લક્ષણ રૂપે કહેવાય છે. વાસ્તવિક રીતે આત્માનો ક્ષાયિક ભાવે જ્ઞાન ગુણ હોય છે. તે ક્ષાયિક ભાવે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય એટલે ક્ષયોપશમ ભાવના જ્ઞાનનો નાશ થાય છે અર્થાત્ કેવલજ્ઞાનમાં તે જ્ઞાનો સમાઇ જાય છે. આ જ્ઞાનનો ક્ષયોપશમ એટલે ઉદયમાં જે મતિજ્ઞાનાવરણીયનાં શ્રુતજ્ઞાનાવરણીયનાં પગલો આવીને નાશ પામે છે તે ક્ષય કહેવાય છે અને જે પુદગલો ઉદયમાં આવે એવા નથી એવા પુદગલો સત્તામાં Page 21 of 325 Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ રૂપે એટલે દબાવેલા રૂપે રહેલા હોય છે તે ઉપશમ કહેવાય છે. આ બન્ને કાર્ય એક સાથે ચાલતું હોવાથી ક્ષયોપશમ રૂપે જ્ઞાન ગણાય છે. આ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ મિથ્યાત્વના ઉદય કાળમાં જીવને જેટલો હોય છે તે અજ્ઞાન રૂપે હેવાય છે અને અપુનબંધક અવસ્થાથી ગ્રંથભેદ અને સમકિત આદિની હાજરીમાં રહેલો આ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ જ્ઞાનરૂપે એટલે સમ્યગુજ્ઞાન રૂપે ગણાય છે. હાલ અત્યારે આપણને જૈન શાસનમાં સૂત્રો આદિનું જેમકે નવકાર મંત્ર આદિનું જે જ્ઞાન છે તેનો રોજ આપણે ગણવામાં-ચિતનમાં ઉપયોગ કરીએ છીએ એ જ્ઞાન અજ્ઞાન રૂપે છે કે સમ્યગ જ્ઞાન રૂપે એ રોજ વિચારવું જોઇએ. જો અજ્ઞાન રૂપે નવકાર મંત્રનું જ્ઞાન હોય તો તે આત્માને લાભ કરશે કે નુકશાન કરશે એ પણ વિચારવું જોઇએ ને ? આથી એ મેળવેલા જ્ઞાનને સમ્યગુજ્ઞાન રૂપે બનાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ ને ? સામાન્ય રીતે નિયમ છે કે જે જેવા ભાવથી ઉપયોગ કરે તે રીતે લાભ થાય. જો અજ્ઞાન રૂપે નવકાર મંત્રનો ઉપયોગ કરે તો સંસારની વૃધ્ધિ થાય અને સ જ્ઞાન રૂપે નવકાર મંત્રનો ઉપયોગ કરે તો એનાથી સંસારનો નાશ થાય અર્થાત્ સંસાર કપાય. આપણે શા માટે ઉપયોગ કરીએ છીએ તે વિચાર અવશ્ય કરવો જોઇએ ! (૨) દર્શન ગુણ (લક્ષણ)- દર્શન એટલે શ્રધ્ધા. આ પણ આત્માનો અભેદ ગુણ છે. છદ્મસ્થ જીવોને સામાન્ય રીતે દર્શન મોહનીય કર્મના ઉપશમથી ઉપશમ સમીત પેદા થાય, દર્શન મોહનીયના ક્ષયોપશમથી ક્ષયોપશમ સમીકીત પેદા થાય અને દર્શન મોહનીયના ક્ષયથી સાયિક સમીકીત પેદા થાય છે. જે જીવોને સાયિક સમીકીત રૂપે શ્રધ્ધા ગુણ પેદા થયેલો હોય છે તે સાદિ અનંતકાળ સુધી રહેવાવાળો હોય છે એટલે કોઇ કાળે તે ગુણ હવે નાશ પામવાવાળો હોતો નથી. સંસારી જીવોનું ભાયિક સમીકીત અને સિધ્ધ પરમાત્માઓનું ક્ષાયિક સમીકીત બન્નેનું એક સરખું હોય છે. દર્શન ગુણ રૂપે એક સરખો હોય છે. (૩) ચારિત્ર લક્ષણ- ચારિત્ર એટલે સ્થિરતા. આત્મિક ગુણોને વિષે એટલે પ્રાપ્ત થયેલા આત્મિક ગુણોને વિષે જીવને જે સ્થિરતા પેદા કરાવે તે ચારિત્ર કહેવાય છે. આ આત્મિક ગુણોની સ્થિરતા એ આત્માની સાથે અભેદ રૂપે રહેલી હોય છે. માટે તે આત્માના લક્ષણ રૂપે કહેવાય છે એવી જ રીતે સંસારી જીવોને માટે ચારિત્ર એટલે સ્થિરતા જે કહેવાય છે તે અવિરતિના ઉદયના કરણે કહેવાય છે કારણકે જ્ઞાની ભગવંતોએ જગતના સઘળા જીવોનો ચારિત્ર માર્ગણામાં સમાવેશ કરવાનો હોવાથી અવિરતિને પણ ચારિત્ર રૂપે કહેલ છે અને આ અવિરતિ ચારિત્ર જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં સાથે લઇ જાય છે. બાકીના ચારિત્રો સંસારી જીવો સાથે લઇ જઇ શકતા નથી આથી આ ચારિત્ર એ લક્ષણ કહેવાય છે. (૪) તપ- એ આત્માનું લક્ષણ છે. તપ એટલે ઇચ્છાનો નિરોધ. ઇચ્છાઓનો સંપૂર્ણ અભાવ તે તપ કહેવાય છે. માટે જ્ઞાની ભગવંતો હે છે કે જેટલી ઇચ્છાઓ જીવને વધારે એટલો તેનો સંસાર અને જીવનમાં દુ:ખ પણ વધારે. જેટલી ઇચ્છાઓનો સંયમ એટલે ઓછી ઇચ્છાઓથી જીવન જીવે એટલો જીવ સુખી અને તે આત્મિક ગુણ માટે ઇચ્છાઓનો સંયમ હોય તો સંસારનો નાશ કરે. આથી ઇચ્છા એજ દુ:ખ હોવાથી ઇચ્છા નિરોધ એ આત્માનો ગુણ હેલો છે તે અરૂપી અભેદ રૂપે છે આથી જ તપ એ જીવનું લક્ષણ છે. જીવનમાં બાહા તપ જેટલો કરવાનો અભ્યાસ કરીએ છીએ તેનાથી રોજ જોતા જવાનું ક ઇચ્છાઓનો સંયમ કેટલો થઇ રહ્યો છે તેની કાળજી રાખવાની છે. જો તપ કરતાં કરતાં ઇચ્છાઓનો સંયમ ન થાય Page 22 of 325 Page #23 -------------------------------------------------------------------------- ________________ તો તે તપને જ્ઞાની ભગવંતો કાય ફ્લેશ એટલે કાયાને કષ્ટ આપવાની ક્રિયા કહે છે. માટે એવા તપથી જીવો જે કર્મોની નિર્જરા કરે છે તે અકામ નિર્જરા કહેવાય છે અને એવી અકમ નિર્જરા એકેન્દ્રિય જીવો એકેન્દ્રિયપણામાં દુ:ખ ભોગવતા ભોગવતા પણ કરે છે તો એ જીવો ને આપણામાં ફેર શું? કેટલીક વાર એકેન્દ્રિય જીવો દુ:ખ ભોગવીને અામ નિરા વધારે કરે એવું પણ બને છે કારણકે એ જીવોને સુખ મેળવવા-ભોગવવા-સાચવવા-ટકાવવાનો અભિલાષ હોતો નથી જ્યારે અહીં મનુષ્યોને તપ કરતાં કરતાં એવો ભાવ હોય તો જરૂર નિર્જરા ઓછી થાય છે માટે ખુબ વિચાર કરી આત્માના ગુણ રૂપે તપ કરતાં, અભેદ ગુણ રૂપ ઇચ્છા નિરોધ પેદા કરવા માટે કરું છું એ લક્ષ્ય રાખવું જોઇએ. (૫) વીર્ય- એ આત્માનું લક્ષણ છે. આત્મા પોતે અનંત વીર્યની શકિતવાળો છે એ આત્માનો ગુણપણ અભેદ રૂપે છે સલ કર્મોના રજથી રહિત થયેલા આત્માઓની શકિત એટલી બધી હોય છે કે જેના કારણે તેમનું પોતાનું વીર્ય જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણોની સ્થિરતામાં ઉપયોગી થાય છે એ વીર્યના બલે પોતે જે પ્રમાણે છેલ્લે પોતાના આત્મ પ્રદેશોને જે રીતે ૨/૩ ભાગમાં સ્થિર કરેલા છે તે સ્થિરતાનો નાશ કરવાની શકિત જગતના કોઇ પદાર્થમાં રહેલી નથી અર્થાત્ હોતી નથી. સંસારમાં રહેલા શ્રી તીર્થંકર પરમાત્માઓને વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી જે બલ એટલે શકિત પેદા થાય છે એ પણ એવું હોય છે કે કોઇ દેવતાઓ એટલું બળ પેદા કરવાને શકિતમાન નથી. માટે કહ્યું કે તીર્થંકર પરમાત્માની ટચલી એટલે કે છેલ્લી આંગળીએ અસંખ્યાતા દેવો ભેગા થઇને એક એક અનંતા ૩૫ કરે અને વળગે તો પણ તે ટચલી આંગળીને નમાવવાની તાકાત હોતી નથી. ઉપરથી તે દેવો જેમ વૃક્ષની ડાળી ઉપર વાંદરાઓ લટકેલા હોય તેની જેમ એ દ્રશ્ય લાગે છે તથા શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના જન્મ બાદ ઇન્દ્ર મહારાજા જન્માભિષેક મહોત્સવ કરવા માટે મેરૂ પર્વત ઉપર લઇ ગયા અને ખોળામાં બેસાડી ઇન્દ્ર મહારાજા બેઠેલા છે તે વખતે વિચાર આવે છે કે આવું નાનું બાળક આટલા કળશોના પાણીને શી રીતે સહન કરશે? એટલે એટકી ગયા છે. ભગવાને અવધિજ્ઞાનનો ઉપયોગ મુકીને જોયું અને ઇન્દ્ર મહારાજાનો સંશય દૂર કરવા માટે શીલા સાથે રાક જમણા પગનો અંગુઠો દબાવ્યો તો શું બન્યું ? પર્વતો એક બીજા અથડાવા માંડ્યા-વૃક્ષો ઉખડવા માંડ્યા ઇત્યાદિ કોલાહલ થતાં ઇન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ છે તેમાં પોતાની ભૂલ લાગી. ભગવાનની માફી માંગી આ ઉપરથી વિચારો કે વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી આટલી શકિત પુદ્ગલોની સહાયથી પેદા થાય છે તો આત્માની શાયિક ભાવે શકિત કેટલી હશે? એ વિચારો. આ શકિતને પોતપોતાના કર્મોનો નાશ કરવાના ઉપયોગમાં લે છે. ત્યારે કમાથી રહિત થઇ શકે છે. આ અપેક્ષાએ આપણી શકિત કેટલી ? છતાં તેનો દુરૂપયોગ કેટલો ? અને કર્મ ખપાવવા માટેનો સદુપયોગ કેટલો કરીએ છીએ એ વિચારવાનું છે. માટે કહેવાય છે કે મળેલી શકિતનો જેટલો દુરૂપયોગ કરીએ તેનાથી ભવાંતરમાં શકિત પ્રાપ્ત થાય નહિ માટે ચેતવા જેવું છે. (૬) ઉપયોગ લક્ષણ- કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવને એક સમયે કેવલજ્ઞાન-એક સમયે કેવલ દર્શન એમ સમયે સમયે લોલકની જેમ ચાલ્યા જ કરે છે. એ આત્માના અભેદ ગુણ રૂપે છે. માટે ઉપયોગ એ લક્ષણ કહેલ છે. જ્યારે છમસ્થ જીવોને, કેવલજ્ઞાની સિવાયના જીવોને એક એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ચાલુ જ હોય છે અહીં અંતર્મુહૂર્ત એટલે અસંખ્યાત સમયવાનું જાણવું. આ રીતે છ લક્ષણોનું વર્ણન ક્યું. Page 23 of 325 Page #24 -------------------------------------------------------------------------- ________________ પર્યાતિઓનું વર્ણન પર્યાપિ = શકિત. પુગલના સમુદાયથી ઉત્પન્ન થયેલી આહારાદિ ગુગલોને ગ્રહણ કરી રસાદિ રૂપે પરિણમન પમાડવાની જે શકિત વિશેષ તે પર્યાપ્તિ કહેવાય. જીવ જ્યારે એક સ્થાનેથી મરણ પામી બીજા સ્થાને ઉત્પન્ન થાય છે ત્યારે જ્યાંથી મરણ પામે છે ત્યાંથી આહારના પુદગલો ગ્રહણ કરીને નીકળે છે અને એક સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી આહારને ગ્રહણ કરે છે માટે તે આહારી જ હોય છે. એવી જ રીતે જે જીવ જે સ્થાનેથી આહાર ગ્રહણ કરી મરણ પામી પોતાના ઉત્પન્ન થવાના સ્થાને જવા માટે નીકળે તેમાં એક વિગ્રહ કરીને જાય છે તે બીજા સમયે પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચે છે કે ત્યાં આહારના પુદગલો મલી જાય છે માટે પહેલા સમયે આહારી અને બીજા સમયે પણ આહારી હોય છે. અણાહારી રૂપે ગણાતો નથી. જ્યારે કોઇ જીવને પોતાના સ્થાનેથી ઉત્પત્તિ સ્થાને પહોંચવામાં ત્રણ સમય લાગે એટલે બે વિગ્રહ કરે તે જીવો પોતાના સ્થાનેથી આહાર લઇને નીકળે છે વચલા બીજા સમયમાં આહારના પુદગલો મલતાં ન હોવાથી એ વચલો સમય અણાહારીનો ગણાય છે અને ત્રીજા સમયે પોતાના સ્થાને પહોંચે કે તરત જ આહારના પુદગલો મલે છે માટે આહારી હોય છે. આથી બે વિગ્રહમાં પહોંચવાવાળા જીવોને વચલો એક સમય અણાહારી પણાનો મળે છે. આજ રીતે ચાર સમયે પહોંચવાવાળા જીવોને પહેલો અને છેલ્લો એમ બે સમય સિવાય વચલાં બે સમય અણાહારીના મલે છે અને પાંચ સમયે પહોંચવાવાળા જીવોને પહેલા અને છેલ્લા સમય સિવાય વચલા ત્રણ સમય અણાહારીના પ્રાપ્ત થાય છે. દરેક જીવોને, તે જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે ત્યાં ઉત્પત્તિના સમયે જ આહારના પુદગલો મળી રહે છે અને તે પુદગલોને તેજ સમયે ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણામવી તેજ સમયે ખલવાળા પુદગલોનો નાશ કરે છે અને રસવાળા પુદગલોનો સંચય એટલે સંગ્રહ કરે છે. આ બધી પ્રક્રિયા એક જ સમયમાં દરેક જીવોને બનતી હોવાથી આહાર પર્યામિ એક સમયની હેલી છે. આ શકિત પેદા કરીને જીવો સમયે સમયે આહારના પગલોને ગ્રહણ કરશે અને રસવાળા પુગલોનો સંગ્રહ કરશે. આથી જીવોને અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં સંગ્રહ કરવાનો સંસ્કાર પણ અનાદિ કાળથી ચાલુ જ છે. તત્વાર્થ સૂત્રની ટીકામાં કર્તા કહે છે આત્મા કરણ વિશેષથી આહારાદિ ગ્રહણ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. કરણ એટલે જે પગલોથી પેદા થાય તે પુગલોને પર્યાપ્તિ કહેવાય છે. પર્યામિઓ છ હોય છે. (૧) આહાર પર્યામિ (૨) શરીર પર્યામિ (૩) ઇન્દ્રિય પર્યામિ (૪) શ્વાસોચ્છવાસ પર્યામિ (૫) ભાષા પર્યામિ અને (૬) મન પર્યાપ્તિ.. એકેન્દ્રિય જીવોને પહેલી ચાર પર્યાયિઓ એટલે કે (૧) આહાર પર્યામિ (૨) શરીર પર્યામિ (૩) ઇન્દ્રિય પર્યામિ (૪) શ્વાસોચ્છવાસ પર્યામિ હોય. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચહેરીન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય. (૧) આહાર પર્યામિ (૨) શરીર પર્યામિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને (૫) ભાષા પર્યાપ્તિ. સન્ની જીવોને છએ છ પર્યાક્તિઓ હોય છે. (૧) આહાર, (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા અને (૬) મન પર્યાદ્ધિઓ Page 24 of 325 Page #25 -------------------------------------------------------------------------- ________________ હોય. એકેન્દ્રિય જીવોને વિષે પ્રયન વર્ણન કોઇપણ સ્થાનેથી જીવ મરણ પામીને એકેન્દ્રિયપણા રૂપે ઉત્પન્ન થવાનો હોય તો મરણ થતાની સાથે જ તે જીવને તિર્યંચાયષ્ય ઉદયમાં આવે છે અને તેની સાથે એકેન્દ્રિય જાતિ નામકર્મ ઉદયમાં આવે છે તે જીવ જ્યાં જ સ્થાને ઉત્પન્ન થાય ત્યાં જે આહારના પુદગલો હોય તે કાર્મણ શરીરથી ગ્રહણ કરે છે અને ગ્રહણ કરતાની સાથે જ ખેલ અને રસ રૂપે પરિણામ પમાડે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિનો કાળ એક સમયનો હોય છે. આહાર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલો ગ્રહણ કરતાં કરતાં અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી રસવાળા પુદગલોને એકઠાં કરી એટલે સંગ્રહ કરી તેમાંથી શરીર બનાવવાની શકિત પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ હેવાય. આ પર્યાપ્તિ એક અંતર્મુહુર્તની હોય છે. આ અંતર્મુહુર્ત અસંખ્યાત સમયવાનું જાણવું. શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલો ગ્રહણ કરી અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા કરતાં રસવાળા પુદગલો જેટલા એકઠા થાય તેનાથી ઇન્દ્રિય બનાવવાની શકિત પેદા કરે છે એટલે એક સ્પર્શેન્દ્રિય બનાવવાની શકિત પેદા કરે છે. આ પર્યાપ્તિ અસંખ્યાત સમયવાળી એક અંતર્મુહૂર્તની હોય ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા બાદ સમયે સમય આહારને ગ્રહણ કરી રસ રૂપે પરિણમન કરતાં અસંખ્યાત સમય સુધી ક્રિયા કરે છે અને તેમાંથી રસવાળા પુદગલોથી જે શકિત પેદા થાય છે તેનાથી ગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિ: શ્વાસ રૂપે છોડવાની શકિત પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ રીતે આ જીવો ચાર પર્યાદ્ધિઓ કરે છે. જે જીવોનું આયુષ્ય વધારે હોય તે જીવો આહારના પુદગલોને ગ્રહણ કરતા કરતા રસવાળા પુગલોને બનાવતો સંગ્રહ કરતા દરેક પર્યાપિને સરખે ભાગે આપતા પોતાનું જીવન જીવે છે અને આયુષ્ય નામના પ્રાણને પણ પુષ્ટ કરતા જાય છે. જે અકેન્દ્રિય જીવો અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ ર્યા બાદ પરભવના આયુષ્ય બંધની યોગ્યતા પેદા કરીને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા પરભવનું આયુષ્ય બાંધીને મરણ પામે છે પણ આ જીવો ચોથી પર્યામિ પૂર્ણ કરતાં નથી. વિક્લેન્દ્રિય અને અસક્ષી પંચેન્દ્રિય જીવોને વિષે પર્યામિઓનું વર્ણન આ જીવોને પાંચ પર્યામિઓ હોય છે તે આ રીતે. કોઇપણ સ્થાનેથી જીવો મરણ પામી એટલે ભોગવાતા ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બેઇન્દ્રિયાદિપણાના આયુષ્યના ઉદયને પામે છે તે જ ક્ષેત્રમાં એ આયુષ્ય ભોગવવાનું હોય તે સ્થાનમાં-તે ક્ષેત્રમાં જાય છે ત્યાં જે પુગલોનો આહાર મલે તે પુગલોનો આહાર ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણમન પમાડે છે તે આહાર પર્યામિ કહેવાય છે. આ પર્યાપ્તિનો કાળ એક સમયનો હોય છે. આ રીતે આહારને સમયે સમયે ગ્રહણ કરતો પરિણામ પમાડતો અસંખ્યાત સમય સુધી પ્રયત્ન વિશેષ કરી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી તેમાંથી શરીર બનાવવાની શકિત પેદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપિનો કળ અસંખ્યાત સમય પ્રમાણ અંતર્મુહૂર્તનો હોય છે. Page 25 of 325 Page #26 -------------------------------------------------------------------------- ________________ શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલો ગ્રહણ કરી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધીમાં રસવાળા પુદ્ગલોના જેટલો સંગ્રહ થાય તેમાંથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યામિ કહેવાય છે. આ પર્યાતિથી જીવો સ્પર્શના અને રસનેન્દ્રિય બે ઇન્દ્રિય પેદા કરે છે. આ પર્યાપિનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા બાદ સમયે સમયે આહારના મુગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા કરી જ શકિત પેદા કરે છે તેનાથી ગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિ: શ્વાસ રૂપે વિસર્જન કરવાની જે શકિત પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી રસ રૂપે પરિણમન પમાડી અસંખ્યાત સમય સુધી પ્રક્રિયા કરીને જે શકિત પેદા કરે છે તેમાંથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવી એને વિસર્જન કરવાની જે શકિત પેદા થાય છે તે ભાષા પયામિ કહેવાય છે. જે બેઇન્દ્રિયાદિ જીવો અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ કર્યા બાદ પરભવનું આયુષ્ય બાંધવાની યોગ્યતા પેદા કરીને ત્યાં આયુષ્યનો બંધ કરે અથવા શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ કરીને આયુષ્યનો બંધ કરે અથવા ભાષા પર્યામિ શરૂ કરી આયુષ્યનો બંધ કરી શકે છે અને એ ભાષા પર્યામિ પૂર્ણ કર્યા વગર અવશ્ય મરણ પામે છે. સણી જીવોને વિષે પર્યાતિઓનું વર્ણન જે જીવો પોતાના ભોગવાતાં આયુષ્યને પૂર્ણ કરીને સન્ની મનુષ્ય કે તિર્યંચ રૂપે ઉત્પન્ન થવાના હોય તેઓને તે આયુષ્ય ઉદયમાં આવે છે અને જે સ્થાનમાં તે આયુષ્ય ભોગવવાનું હોય ત્યાં તે ક્ષેત્રમાં જાય છે ત્યાં જે આહારના પુદગલો મલે તે આહારના પુદગલોને ગ્રહણ કરી ખલ અને રસ રૂપે પરિણામ પમાડી જે શકિત પેદા થાય છે તે આહાર પર્યામિ કહેવાય છે. આહાર પર્યાપ્તિ કર્યા બાદ સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરો અસંખ્યાતા સમય સુધીમાં જેટલી શકિત પેદા થાય તેમાંથી શરીર બનાવવાની શકિત પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ અસંખ્યાત સમય વાળી અંતર્મુહુર્ત કાળની હોય છે. શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી ખલ-રસવાળા પુદગલો બનાવી રસવાળા યુગલોનો સંગ્રહ કરે છે. આ પ્રક્રિયા અસંખ્યાત સમય સુધી કરતાં રસવાળા પુદ્ગલોનો જેટલો સંગ્રહ થાય તેમાંથી ઇન્દ્રિય બનાવવાની શકિત પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલોને ગ્રહણ કરી ખેલ રસ રૂપે પરિણમાવી રસવાળા પુદગલોનો સંગ્રહ કરતો જાય છે. આ પ્રક્રિયા અસંખ્યાતા સમય સુધી કરે છે તેમાં જેટલી શકિત પ્રાપ્ત થાય તેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવવાની અને નિ:શ્વાસ રૂપે વિસર્જન કરવાની શકિત પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હેવાય છે. શ્વાસોચ્છવાસ પર્યાપિ પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધીમાં જે શકિત પેદા થાય તેનાથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી ભાષા એટલે વચન રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શકિત પેદા કરે છે તેને ભાષા Page 26 of 325 Page #27 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તિ વ્હેવાય છે. ભાષા પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમયમાં જેટલી શક્તિ પેદા થાય તેનાથી જ્ગતમાં રહેલા મન વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે એટલે વિચાર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ જે પેદા કરે છે તેને મન પર્યામિ કહેવાય છે. આ છ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોથી છએ પર્યાપ્તિની શક્તિ વધારતા વધારતા આયુષ્ય નામનો પ્રાણ હોય ત્યાં સુધી જીવન જીવે છે. જે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા સન્ની તિર્યંચો અને મનુષ્યો હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ કર્યા બાદ આયુષ્ય બંધની એટલે પરભવના આયુષ્ય બંધની યોગ્યતા પેદા કરીને તે વખતે આયુષ્યનો બંધ કરે અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરી આયુષ્ય બાંધે અથવા ભાષા પર્યાપ્ત પૂર્ણ કરીને આયુષ્ય બાંધે અથવા મનપર્યાપ્તિ શરૂ કરીને આયુષ્ય બાંધી મરણ પામી શકે છે તે અપર્યાપ્તા જીવો કહેવાય છે. આ ઉપરથી એ નક્કી થાય છે કે છેલ્લી અધુરી પર્યાપ્ત એ મરણ પામે અને અપર્યાપ્તાવસ્થામાં આયુષ્યનો બંધ કરે તો અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો જ બંધ કરી શકે છે. દેવતા-નારકીને વિષે પર્યાપ્તિઓનું વર્ણન આ જીવો સન્ની હોય છે અને ઉત્પન્ન થનારા જીવો નિયમા પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જ હોય છે. આથી અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતાં નથી. આ જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. પહેલી આહાર પર્યામિ એક સમયની હોય છે. બીજી શરીર પર્યાપ્ત એક અંતર્મુહૂર્તની હોય છે. બાકીની ચાર પર્યાપ્તિઓ એક-એક સમયના કાળમાન જેટલી હોય છે. આ છએ પર્યાપ્તિની શકિત પેદા કરીન પોતાનું જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને છએ પર્યાપ્તિની શક્તિને જાળવીને પોતાનું જીવન જીવતા હોય છે. નારકીના જીવો પોતાની શક્તિ અશુભ પુદ્ગલોના આહારથી જાળવી શકે છે અને દેવતાઓ શુભ પુગલોના આહારથી પોતાની શક્તિ જાળવી રાખે છે. આ ઉપરથી એ સમજ્જાનું છે કે જીવો પુદ્ગલોની સહાય વિના જીવી શકતા જ નથી કેટલા બધા પરતંત્ર રૂપે જીવીએ છીએ. આ પરતંત્રતા આપણી ચાલે છે એમ ઓળખાવનાર પહેલા નંબરે અરિહંત પરમાત્માઓજ છે. જો એ ન હોય તો પરતંત્રતાને ઓળખાવી કોણ શકે ? પણ આ પુદ્ગલોની સહાયથી શક્તિ પેદા કરવી-એ શક્તિના આધારે જીવન જીવવું-પાછી આયુષ્ય પૂર્ણ થવા આવે એટલે શક્તિઓ ક્ષીણ કરીને મરણ પામવું-પાછું બીજી જ્ગ્યાએ જ્ન્મવું પાછી શક્તિઓ પેદા કરવી-પાછું જીવવું અને મરણ પામવું આ કેટલી પરાધીનતા છે ? પણ આપણે પરાધીનતાથી જીવી રહ્યા છીએ સ્વતંત્ર નથી એમ આપણને લાગે છે ખરૂં ? જો પુરૂષાર્થ કરીએ તો આ પુદ્ગલોની સહાય વિના સ્વતંત્રપણે જીવન જીવી શકાય એવી આપણી શક્તિ જરૂર છે પણ ક્યારે ? પરાધીનતા ખટકે તો ને ? જેટલી આ પુદ્ગલોની પરાધીનતાને ઓળખીએ અને સાવચેત રહી પુદ્ગલમાં રાગાદિ પરિણામ ન કરીએ તોજ સ્વતંત્રપણે જીવન જીવી શકાય. તમે સ્વતંત્રપણે જીવો છો કે પરતંત્રતાથી ? આ વિચાર રોજ કરવા જેવો છે. આજે લગભગ મોટો ભાગ પોતાનું જીવન સ્વતંત્ર રૂપે જીવી શકે છે ખરા ? વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી મન-વચન અને કાયાની જે શક્તિ મળેલી છે તે શક્તિનો પણ સ્વતંત્ર પણે જીવવા માટે નો Page 27 of 325 Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ કેટલો ? પાતે પોતાનું બધુ કામ કરવું-કોઇની પાસે કરાવવું નહિ. એ રીતનો ય પુરૂષાર્થ છે ? કે બીજાની સહાયથી લગભગ જીવીએ છીએ ? જો પુદ્ગલોથી છૂટીને સ્વતંત્ર રીતે જીવન જીવવા માટેનો પુરૂષાર્થ કરવો હશે તો મન-વચન કાયાના વીર્યની શક્તિ દુરૂપયોગ રૂપે ન ખર્ચાય અને સદુપયોગ રૂપે કેમ ઉપયોગ થાય તેની જરૂર કાળજી રાખીને જીવન જીવતા શીખવું પડશે. આટલી ભાવના આવી જાય કે બને ત્યાં સુધી મારૂં પોતાનું કામ મારે જ કરવું છે કોઇની પાસે કરાવવું નથી. કદાચ થાકી જ્વાય તોજ બીજા પાસે નિરૂપાયે કરાવવું આ જો બને તોય ઘણું કામ થઇ જાય. આથી જ્ઞાની ભગવંતો એજ ક્યે છે કે જૈનશાસનએ જ્ગતના જીવોને પરતંત્રતાથી છોડાવીને સ્વતંત્ર બનાવવા માટે જ છે પણ પહેલા હું પરતંત્ર છું એમ માન્યતા પેદા કરવી પડશે ! આ માટે જ હે છે કે જે પદાર્થો રાગ કરાવી દ્વેષ પેદા કરાવી પરતંત્ર બનાવે તેને ઓળખીને તે રાગાદિને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ તાજ મળેલી શક્તિનો સદુપયોગ કર્યો હેવાય કે જેથી શક્તિ વધતી જાય. પ્રાણોનું વર્ણન પ્રાણ એટલે જીવન જીવવામાં આધારભૂત રૂપે ઉપયોગી ચીજ કે જેના વડે જીવન જીવાય તે પ્રાણો કહેવાય છે. એ પ્રાણો બે પ્રકારના વ્હેલા છે. (૧) ભાવ પ્રાણ (૨) દ્રવ્ય પ્રાણ. ભાવ પ્રાણો આત્માના ગુણો રૂપે અનંતા છે. તેમાંથી મુખ્યત્વે અહીં ચાર પ્રાણો લેવાના છે કારણકે જે ભાવ પ્રાણમાંથી દ્રવ્યપ્રાણો પેદા થાય છે અર્થાત્ જે ભાવ પ્રાણોને એ દ્રવ્ય પ્રાણો અનાદિ કાળથી દબાવીને બેઠેલા છે તેની ઓળખાણ થાય અને શક્ય એટલો પ્રયત્ન કરીને એ દ્રવ્ય પ્રાણોથી રહિત થવાય એવો પ્રયત્ન થઇ શકે માટે જ્ઞાનીઓએ ભાવ પ્રાણ ચાર વ્હેલા છે. (૧) શુધ્ધ ચેતના (૨) અનંત વીર્ય (૩) અક્ષય સ્થિતિ અને (૪) અનંત સુખ અથવા અવ્યાબાધ સુખ. શુધ્ધ ચેતના :- અનાદિ કાળથી આત્મા પોતાના સ્વભાવ દશારૂપે શુધ્ધ ચેતનામય છે પણ તે શુધ્ધ ચેતનાને અનાદિ કર્મના સંયોગે એટલે અનાદિ કર્મના પુદ્ગલોથી અશુધ્ધ ચેતનામય બનાવી દીધેલ છે તે વિભાવ દશા રૂપે આત્મા બની ગયેલો છે આના કારણે જીવ વિભાવ દશાના સ્વરૂપને સ્વભાવ દશા રૂપે માનીને પોતાનું જીવન જીવતો જાય છે અને દુ:ખી દુ:ખી થતો જાય છે અને પોતાની સ્વભાવ દશા સ્વતંત્ર છે એ એને ખબર જ નથી કોઇ હે તો તેને જલ્દી માનવા પણ તૈયાર થતો નથી. આ શુધ્ધ ચેતનાને અશુધ્ધ ચેતના રૂપે બનાવનાર મુખ્યત્વે પ્રાણ તરીકે પાંચ ઇન્દ્રિયો કામ કરી રહેલી છે આથી શુધ્ધ ચેતનાને દબાવનાર દ્રવ્ય પ્રાણ તરીકે પાંચ ઇન્દ્રિયો ગણાય છે. આ ઇન્દ્રિયોએ જીવોનો સ્વભાવ એવો બનાવી દીધો છે કે જેના કારણે જીવોને પુદ્ગલ સંયોગમાંજ પરતંત્ર બનાવી એના સંયોગવાળું જીવન એજ ખરેખર જીવન છે એવો મજબૂત વિશ્વાસ પેદા કરાવી દીધો છે. આથી પુદ્ગલ સંયોગ વિનાનું જીવન એજ ખરેખર જીવન છે અને એજ જીવન સદા માટે આત્માની શક્તિને મજબુત કરનારૂં છે એ વિશ્વાસ પેદા થવા દેતું જ નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે - શૂરવાર તે છે કે જે ઇન્દ્રિયોને જીતે છે. તેની જ અમે નિત્ય પ્રશંસા કરીએ છીએ કે જેનું ચારિત્રરૂપી ધન ઇન્દ્રિયો રૂપી ચોરો વડે લુંટાયું નથી. ક્બીરજીએ પણ કહ્યું છે કે - જેના ચિત્તમાં નારીનો પ્રવેશ થાય છે તેનામાં જ્ઞાન, ભક્તિ અને મુક્તિ ત્રણમાંથી એકપણ ચીજ રહેતી નથી. Page 28 of 325 Page #29 -------------------------------------------------------------------------- ________________ સાચી વસ્તુસ્થિતિને જાણનારા મહાપુરૂષોએ તો કહ્યું છે કે અહિત કરવામાં હોંશિયાર (દક્ષ) એવી પાંચ ઇન્દ્રિયો વડે આ જીવલોક ઠગાઇ રહ્યો છે. માટે કહ્યું છે કે ઇન્દ્રિયોનો અસંયમ એ આપત્તિઓનો માર્ગ છે અને તેનો સંયમ એ સંપત્તિઓનો માર્ગ છે જે માર્ગ પસંદ હોય તે માર્ગે જાઓ અથવા સ્વર્ગ અને નરક એ બન્ને ઇન્દ્રિયોજ છે. નિગ્રહ કરેલી ઇન્દ્રિયો સ્વર્ગ માટે થાય છે અને છૂટી મૂકેલી તેજ ઇન્દ્રિયો નરક માટે થાય છે. શ્રી જૈન શાસન ફરમાવે છે કે – મોહનીયાદિ દુષ્ટ અષ્ટ કર્મના લેપથી લેપાયેલો આત્મા મળેલી ઇન્દ્રિયોને ફોડી પણ નાંખે અને પ્રાપ્ત થયેલ વિષયોને સળગાવી પણ દે તો પણ એ વિષયો પ્રત્યેનો તેનો રાગ એક લેશ માત્ર પણ ઘટી શકનાર નથી. વિષયોનો અનુરાગ ઘટાડવા માટે તેણે કષાયથી મુકત બનવું પડશે અને કષાયનો ત્યાગ કરવા માટે કષાયનો ત્યાગ કરનાર નિષ્કષાય પુરૂષોનું બહુમાન તથા કષાયના ત્યાગ માર્ગે અવિચ્છિન્ન પ્રમાણે લઇ જનારી સત ક્રિયાઓનું સતત આસેવન કરવું પડશે. ઇન્દ્રિયના જ્ય માટે એ સિવાયના ઉપાયો લેશપણ કારગત નિવડી શકે તેમ નથી. શ્રી જૈન શાસન ફરમાવે છે કે - ઇન્દ્રિયો રૂપી ચપલ ઘોડાઓ હંમેશા દુર્ગતિના માર્ગ તરફ દોડી રહ્યા છે. સંસારના સ્વરૂપને જાણનાર ભવ્ય પુરૂષોએ તેને શ્રી જિનવચન રૂપી રસ્સીઓથી કાબૂમાં લેવા જોઇએ. શ્રી જિન વચનનું ઇન્દ્રિય વિજય સંબંધમાં શરૂઆતથી જ એ કહેવું છે કે ઇન્દ્રિયો રૂપી ધુતારાઓને પ્રસરવા માટે એક તલના ફોતરા જેટલું પણ સ્થાન ન આપો. અને જો આપ્યું તો તે તેના સ્થાને લઇ જશે કે જ્યાંના દુ:ખની એક ક્ષણ પણ કાઢવી ક્રોડો વર્ષ સમાન આકરી થઇ પડશે. એક કોડીને માટે ક્રોડો રત્નને હારી જવા એ જેમ કારમી મૂર્ખતા છે તેમ ઇન્દ્રિયોના તુચ્છ વિષયોના ભોગોમાં આસક્ત બનીને મુકિતના અનંત સુખોને હરી ક્વા એ પણ ભયાનક મૂર્ખતા છે. ઇન્દ્રિયોના વિષયોથી ઉત્પન્ન થનારું સુખ એ સુખ માનીએ તો પણ એક તલ માત્ર છે જ્યારે તેના Pણામે ઉત્પન્ન થનારા દુ:ખનું માપ મોટા પર્વતોના શિખરોથી પણ નીકળવું અશક્ય છે તે દુ:ખોનો અનુભવ ક્રોડો ભવોએ પણ પૂરો થાય તેમ નથી માટે વિષય ન્ય સુખને એક લેશ પણ અવકાશ આપવા યોગ્ય નથી. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે ઇન્દ્રિયોના વિષયોમાં તથા તેના વિકારોમાં જેટલી અસંયમતા એટલે એને આધીન થઇને જીવન જીવતાં શુધ્ધ ચેતના રૂ૫ ભાવ પ્રાણ અવરાતો જાય છે એટલે કે ઢંકાતો જાય છે તેના કારણે પોતાના શુધ્ધ ચેતનામય ભાવ પ્રાણની અનુભૂતિ થતી જ નથી. (૨) ભાવ પ્રાણ :- અનંત વીય રૂપે છે. આ અનંત વીયે રૂપ ભાવ પ્રાણને પગલોના સમુદાયથી મનયોગ, વચનયોગ અને કાયયોગ નામના દ્રવ્ય પ્રાણો જે પેદા થયેલા છે તે દબાવે છે. અનાદિ કાળથી જીવ મોટાભાગે અનંત કાળ સુધી એક કાયયોગના વ્યાપારથી પોતાનું જીવન જીવે છે. કોઇ કોઇક વાર અકામ નિર્જરા સાધી દુ:ખને ભોગવીને જીવો વચન યોગના વ્યાપારને પ્રાપ્ત કરે છે અને તેમાંથી પણ કાંઇ વિશેષ અકામ નિરા થયેલી હોય તો જીવો મનયોગના વ્યાપારને પ્રાપ્ત કરે છે. આ મન-વચન-કાય યોગનો વ્યાપાર એ જીવની પોતાની શકિત રૂપ વીર્ય નથી પણ પુદગલોના સંયોગથી એની સહાયથી જ શકિત પેદા થયેલી હોય છે તે છે. માટે એ ત્રણયોગના વ્યાપારની જે શકિત મળેલી છે એનો જેટલો દુરૂપયોગ કરીએ એટલો આત્માનો પોતાનો ભાવ પ્રાણ દબાતો જાય છે. ત્રણેયોગનો Page 29 of 325 Page #30 -------------------------------------------------------------------------- ________________ દુરૂપયોગ કરવો એટલે કે અનુકૂળ પદાર્થો પ્રત્યેના રાગને વધારવા પ્રયત્ન કરવો અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેના દ્વેષને વધારવા પ્રયત્ન કરવો એ દુરૂપયોગ કહેવાય છે. એમાં રાગાદિ કરવા એના કરતાં એ રાગાદિ ઘટાડી શકે એ રાગાદિની ઓળખાણ કરાવે અને તે પદાર્થોના સંયોગથી છોડાવે એવો જ ત્રણયોગથી વ્યાપાર કરવો એ સદુપયોગ કહેવાય છે કારણકે જીવો એ રાગાદિને ઓળખીને જેટલા સાવચેત રહીને તેના સંયોગથી પર થવા માટેનો પ્રયત્ન કરે છે તેનાથી જીવને ભાવ પ્રાણ રૂપ અનંત વીર્ય જે છે એની શકિતનો આંશિક અનુભવ થાય છે અને પોતાની શકિત પણ વધતી દેખાય છે. આથી પુદગલોની શકિતથી ઉપયોગ કરીને જેટલો ભાવ પ્રાણરૂપે અનંત વીર્યની શકિતનો અનુભવ થાય તેની સ્થિરતા આવે એવો પ્રયત્ન કરવો જોઇએ. (૩) અક્ષય સ્થિતિ રૂપ ભાવ પ્રાણ : અનાદિ કાળથી જીવ આયુષ્ય નામના પ્રાણને ભોગવતો જાય છે અને જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા શરીરના ખોળીયા બનાવતો જાય છે. આયુષ્ય નામનો પ્રાણ જે ક્ષેત્રમાં જેટલા કાળ રૂપે હોય તેટલો કાળપૂર્ણ થતાં બીજો આયુષ્ય પ્રાણ ઉદયમાં આવે ત્યાં બીજું શરીર બનાવે. પાછો કાળપૂણ થયે મૂકીને ત્રીજા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યાં નવું શરીર બનાવે. આ રીતે આયુષ્ય નામના પ્રાણથી જીવો જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા નવા નવા શરીરો બનાવે- મૂકે આ પ્રવૃત્તિ અખંડ રીતે ચાલુ જ હોય છે. આ આયુષ્ય પ્રાણના કારણે જીવને પોતાના ભાવ પ્રાણ રૂપ અક્ષય સ્થિતિનો અનુભવ થતો નથી. અક્ષય સ્થિતિ એટલે કે જ્યાં ઉત્પન્ન થયા પછી સદા માટે ત્યાં જીવવાનું પણ કોઇ કાળે મરણ પામવાનું નહિ એવી જ સ્થિતિ તે અક્ષય સ્થિતિ કહેવાય છે. આવી સ્થિતિનો કાળ ચાર ગતિમાંથી કોઈ ગતિમાં છે ? કે તે ગતિનો કાળપૂર્ણ થયે અવશ્ય બીજી ગતિમાં જવું જ પડે ? તો આ રીતે રખડપટ્ટી કરતાં કરતાં અનંતા પુદગલ પરાવર્ત કાળ પસાર કર્યો પણ કોઈ સ્થાને ઠરેઠામ થયા નહિ હવે જલ્દી અક્ષય સ્થિતિને પ્રાપ્ત કરી જરૂર ઠરેઠામ થવું છે એવી ભાવના ખરી ? એ માટે જગતમાં જૈન શાસન છે. જૈન શાસન સિવાય જગતમાં કોઇ બીજું શાસન નથી કે જે ઠરેઠામ થવા માટેનો રસ્તો બતાવે અર્થાત્ માર્ગ બતાવે. માટે મળેલા જૈન શાસનને સફળ કરવા તેને આરાધતા જલ્દી અક્ષય સ્થિતિ રૂપ ભાવ પ્રાણ પેદા થાય એ માટે પ્રયત્ન કરીએ તોજ રખડપટ્ટી કરાવનાર આયુષ્ય નામનો દ્રવ્ય પ્રાણ નાશ થાય. કારણકે આયુષ્ય નામનો દ્રવ્ય પ્રાણ સંપૂર્ણ ચૌદમા ગુણસ્થાનકે જ નાશ થાય છે. (૪) અવ્યાબાધ સુખ નામનો ભાવ પ્રાણ : શ્વાસોચ્છવાસ નામનો દ્રવ્ય પ્રાણ જીવોને વ્યાબાધા રૂપે સુખ પેદા કરાવે છે. એટલે કે થોડુંક સુખ પાછું દુઃખ સુખની સાથે દુ:ખ રૂપે સુખની અનુભૂતિ થાય તે વ્યાબાધા રૂપે સુખ ગણાય છે. અ = નહિ, વ્યાબાધા = દુ:ખ. જે સુખમાં રાય દુ:ખ નહિ તે અવ્યાબાધ સુખ કહેવાય છે અથવા અનંત સુખ કહેવાય છે. જ્યારે જીવો એક સ્થાનેથી બીજા સ્થાને મરણ પામી ઉત્પન્ન થઇ આહારના પુદ્ગલોમાંથી રસવાળા પુદગલોનો સંગ્રહ કરે છે તેમાંથી શકિત કેળવીને જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદગલો ગ્રહણ કરી પરિણમાવી એટલે શ્વાસ રૂપે પરિણાવી નિ: શ્વાસરૂપે મુકવાની શકિત પેદા કરે તેમાં જો રસવાળા પુગલોનો સંગ્રહ બરાબર થયેલો ન હોય તો તે પુદગલો લઇ પરિણમાવવામાં તક્લીફ પડે છે. અને આવી રીતે પરતંત્રથી એટલે બીજાની સહાયથી શ્વાસોચ્છવાસ લઇને જીવવું એજ દુ:ખ રૂપે છે આથી શ્વાસોચ્છવાસ પૂર્વકનું જીવન તે વ્યાબાધાવાળું સુખ કહેવાય છે અને આ સુખ આત્માના Page 30 of 325 Page #31 -------------------------------------------------------------------------- ________________ અવ્યાબાધ સુખને રોકે છે. અવ્યાબાધ સુખનો અનુભવ જીવો તેરમા ગુણસ્થાનના અંતે શ્વાસોચ્છવાસનું રૂંધન કરે પછી જ પેદા થાય છે. ત્યાં સુધી જીવો આ વ્યાબાધા સુખથી જ પોતાનું જીવન જીવતા હોય છે. આ રીતે ચાર ભાવ પ્રાણોને નહિ પેદા થવા દેવામાં (૧) પાંચ ઇન્દ્રિયો રૂપી અશુધ્ધ ચેતના (૨) મન-વચન કાય યોગના વ્યાપાર રૂપ વીર્ય. (૩) ચારે ગતિમાં ક્ષય સ્થિતિ રૂપે ભટકવું તે, (આયુષ્ય) અને (૪) શ્વાસોચ્છવાસ નામનો પ્રાણ. આ રીતે દશ દ્રવ્ય પ્રાણો આત્માના ચાર ભાવ પ્રાણોનો અનુભવ થવા દેતાં નથી આથી તે ભાવ પ્રાણોન રોકનારા કહેવાય છે. પ્રાણોનું વર્ણન સમાપ્ત આ રીતે જીવતત્વસ્વરૂપનું વર્ણન સમાપ્ત અજીવતત્વનું સ્વરૂપ જગતમાં રહેલા છ દ્રવ્યોમાંથી એક જીવાસ્તિકાય દ્રવ્ય છોડીને બાકીના પાંચ દ્રવ્યો અજીવ તત્વમાં આવે છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) લોકકાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) કાલ દ્રવ્ય. અજીવ તત્વમાં માત્ર પુદગલના ભેદોને જ જાણવાની શકિત છદ્મસ્થ જીવોમાં હોય છે. તે સિવાય ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાાસ્તિકાયને જોવાની શકિત હોતી નથી. એ જોવાની શક્તિ તો સર્વજ્ઞ પરમાત્મામાં જ હોય છે અને તેથી જ તત્વનો પ્રણેતા સર્વજ્ઞ પરમાત્મા હોય તેજ તત્વ અબાધિત રૂપે (સ્વરૂપે) રહી શકે છે. આથી તેમણે પ્રરૂપેલા તત્વો એ સમ્યગુતત્વ છે. અહીં અજીવ તત્વના ચૌદ ભેદો કહ્યાા છે. તેમાં ધર્માસ્તિકાયના ત્રણ ભેદ. સ્કંધ-દેશ-પ્રદેશ. અધર્માસ્તિકાયના ત્રણ ભેદ- સ્કંધ-દેશ-પ્રદેશ. લોકાકાસ્તિકાયના ત્રણ ભેદ- સ્કંધ-દેશ-પ્રદેશ. પુદગલાસ્તિકાયના ૪ ભેદ. સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ અને કાલ દ્રવ્ય સાથે ૧૪ ભેદો થાય છે. અહીં કાલ દ્રવ્ય સિવાય ધર્મ-અધર્મ-આકાશ અને પુદગલ એ ચાર દ્રવ્યને અસ્તિકાય શબ્દ જોડવામાં આવેલ છે. અતિ એટલે પ્રદેશો અને કાય એટલે સમુહ એમ બે શબ્દોથી અસ્તિકાય શબ્દ બન્યો છે. એટલે પ્રદેશોનો સમૂહ એવો અર્થ થયો. તેવા પ્રદેશોનો સમૂહ કાલ દ્રવ્ય સમયાત્મક હોવાથી તેમાં હોઇ શકતો નથી માટે કાલને છોડીને અજીવના મૂળ ચાર ભેદોમાં અસ્તિકાય શબ્દ જોડ્યો છે. જીવમાં પણ અસંખ્ય પ્રદેશોનો સમૂહ હોવાથી તેમજ અસ્તિકાયનો સંબંધ મળવાથી જીવાસ્તિકાય કહેવાય છે. એટલે પાંચ અસ્તિકાય અને છટ્ટો કાળ એ જજ દ્રવ્યમાં તૈયાયિકના સોળ પદાર્થ, વૈશેષિકોના છ પદાર્થ, કણાદના સાત પદાર્થ, સાંખ્યના પચ્ચીશ તત્વો અને આખોય લોકાલોક આવી જાય છે. અસ્તિકાય પાંચ જ છે તે માટે જુઓ શ્રી ભગવતી સૂત્રના બીજા શતક્નો દશમાં ઉર્દશાનો પાઠ કતિર્ણ ભંતે અસ્થિકાયા પન્નતા ? ગોયમા | પંચ અત્યિકાયા પન્નતા તે જહા-ધમ્મલ્થિ કાએ, અધમ્મલ્વિકાએ આગાસત્યિકાએ જીવલ્વિકાએ, પોચ્ચલચૈિ કાએ | અર્થ :- હે ભગવન્ અસ્તિકાયો કેટલા કહ્યા છે પ્રભુએ કહ્યું છે કે હે ગૌતમ | ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એમ પાંચ અસ્તિકાયો કહ્યા છે. ધમસ્તિકાય દ્રવ્યનું વર્ણન Page 31 of 325 Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્રના બીજા શતકના દશમાં ઉદ્દેશામાં કહ્યું છે કે-ધમ્મલ્વિકાએ ણં ભંતે Iકતિ વન્ને, કતિ ગધે, કતિ રસે, કતિ ાસે ? ગોયમા | અવણે, અગધે, અરસે, અાસે, અરૂએ, અજીવે, સાસએ, અવક્રિએ, લોગદમ્બે સે સમાસઓ પંચવિહે પણતે- તું જહાદબ્ધઓ, ખેત્તઓ, કાલઓ, ભાવઓ, ગુણઓ દબૂણ ધમ્મલ્વિકાએ એને દબે, ખેતઓ ણં લોગપ્રમાણ મત્તે કાલઓ ન કયાવિ, ન આસિ, ન કયાઇ, નલ્થિ જાવ નિચ્ચે, ભાવઓ, અવણે, અગંધે, અરસે, અફાસે, ગુણઓ, ગમણ ગુણે | અર્થ :- ભગવદ્ I ધર્માસ્તિકાયમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય ? ગૌતમ તેમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હોતા નથી. તે અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત, લોક વ્યાપી દ્રવ્ય છે. તે સંક્ષેપથી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ અને ગુણ એમ પાંચ ભેદથી વર્ણવી શકાય છે. દ્રવ્યથી ધર્માસ્તિકાય એક દ્રવ્ય રૂપે છે. ક્ષેત્રથી- લોક પરિમિત છે એટલે લોકની આકૃતિ વાળો છે. કાલથી કોઈપણ વખતે ન્હોતું એમ નહીં એટલે કે ભૂતકાળમાં આ દ્રવ્ય નહોતું વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહિ રહે એવું બનવાનું નથી અર્થાત્ નિત્ય છે. ભાવથી-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી રહિત છે. ગુણથી-ચાલવામાં સહાય કરનાર છે. લોકને વિષે જીવ અને પગલો ગતિ કરે છે એ ગતિ કરાવવામાં એટલે ચલાવવામાં સહાયભૂત થાય છે. આ ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે. (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ રૂપે. ધર્માસ્તિકાય રૂપે આખું જે દ્રવ્ય તે સ્કંધ કહેવાય. તેનાથી છૂટા પાડ્યા વગરનાં માધ્યમિક વિભાગો જેટલા કરીને કલ્પીએ તે દેશ કહેવાય અને કેવલી ભગવાનની કેવલ પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે પણ જે કાલ્પનિક અંતિમ વિભાગનો પુન: (ફરીથી) વિભાગ ન થઇ શકે એટલે તેનો ફરીથી ભાગ ન થઇ શકે તેને પ્રદેશ કહેવાય છે. અધમસ્તિકાયનું વર્ણન અધમ્મલ્લિકાએ ણ ભંતે કતિ વન્ને, કતિ ગંધ, કતિ રસે, કતિ ાસે ? ગોયમાં, અવણે, અગંધે, અરસે, અફસે, અરૂએ, અજીવે, સાસએ, અવઢિઓ, લોગ દળે સે સમાસ પંચવિહે પન્નતે તં જહા દqઓ, ખેત્તઓ, કાલઓ, ભાવઓ, ગુણઓ, દqઓર્ણ, અધમ્મલ્વિકાએ, એગે દળે, ખેત્તઓર્ણ, લોગપ્રમાણમેd, કાલઓ ન કયાવિ ન આસિ ન કયાઇ ન©િ જાવ નિચ્ચે, ભાવઓ, અવણે, અગંધે, અરસે, અાસે ગુણઆ ઠાણ ગુણે | અર્થ :- હે ભગવનું | અધર્માસ્તિકાયમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય ? ગૌતમ ! તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોતા નથી. તે અરૂપી, અજીવ, શાશ્વત અવસ્થિત, લોવ્યાપી દ્રવ્ય છે તે સંક્ષેપથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તથા ગુણ એ પાંચ ભેદથી વર્ણવી શકાય છે. દ્રવ્યથી અધર્માસ્તિકાય એક દ્રવ્ય રૂપે છે. ક્ષેત્રથી લોક પરિમિત એટલે સર્વલોક વ્યાપી છે. કાલથી કોઇપણ વખતે ન્હોતું એમ નહીં અર્થાત નિત્ય, ભાવથી-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી રહિત છે. ગુણથીતે સ્થિર રહેવામાં સહાય કરે છે એટલે કે લોકરૂપ જગતમાં જીવ-પુદગલને સ્થિર રહેવામાં સહયતા કરે આ અધર્માસ્તિકાય દ્રવ્યના ત્રણ ભેદો હોય છે. (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ. Page 32 of 325 Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧) સ્કંધ : - અધર્માસ્તિકાય આખાય દ્રવ્યને સ્કંધ વ્હેવાય છે. દેશ-તેના માધ્યમિક એટલે છૂટા પાડ્યા વગરના જે વિભાગોની કલ્પના કરી તે દેશ વ્હેવાય અને પ્રદેશ-કેવલી ભગવાનની કેવલપ્રજ્ઞા વડે પણ જે કાલ્પનિક અંતિમ વિભાગનો ફરીથી વિભાગ ન થઇ શકે તેને પ્રદેશ કહેવાય છે. આકાશાસ્તિકાય દ્રવ્યનું વર્ણન આગાસત્વિકાએ ણં ભંતે । કતિ વન્ને, કતિ ગંધે, કતિ રસે, કતિ ાસે ? ગોયમા । અવર્ણો, અગંધે, અરસે, અાસે, અરૂએ, અજીવે, સાસએ, અટ્ટુએ, લોગદવ્યે સે સમાસઓ પંચવિહે પન્નત । તું જહા દવઓ, ખેત્તઓ, કાલઓ, ભાવઓ, ગુણઓ, દવઓણં, આગાસત્મિકાએ, એગેદલ્વે, ખેત્તઓણં, લોયા લોયપ્રમાણ મેત્તે, અણંતે, કાલઓ ન કયાવિ ન આસિ ન કયાઇ નત્થિ જાવ નિચ્ચે, ભાવઓ, અવર્ણો, અગંધે, અરસે, અાસે, ગુણઓ, અવગાહણા ગુણે I અર્થ :- ભગવન્ । આકાશાસ્તિકાયમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય ? ગૌતમ । તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોતા નથી તે અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત, લોક્થાપી દ્રવ્ય છે. તે સંક્ષેપથી દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ એમ પાંચ ભેદથી વર્ણવી શકાય છે. દ્રવ્યથી આકાશાસ્તિકાય એક દ્રવ્ય છે. ક્ષેત્રથી-લોકા-લાક પરિમાણ અનંત માન્યો છે. કાલથી કોઇપણ વખતે ન્હોતો એમ નહિ અર્થાત્ નિત્ય છે. ભાવથી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. ગુણથી અવકાશ આપવાનો સ્વભાવ હોય છે. ગતમાં રહેલા દ્રવ્યોને ગ્યા આપવાના સ્વભાવવાળો હોય છે. આ આકાશાસ્તિકાય દ્રવ્યના ત્રણ ભેદો હોય છે. (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ રૂપે સ્કંધ :- આકાશાસ્તિકાય રૂપ જે સમસ્ત એટલે આખો દ્રવ્ય તે સ્કંધ કહેવાય. તેના માધ્યમિક જુદા જુદા વિભાગો છૂટ્યા પાડ્યા વગરના તે દેશ વ્હેવાય અને કેવલજ્ઞાનીના જ્ઞાનથી જે કાલ્પનિક અંતિમ વિભાગનો ફરીથી વિભાગ ન થઇ શકે તેને પ્રદેશ કહેવાય છે. આ આકાશાસ્તિકાયના મુખ્ય બે ભેદો છે. (૧) અલોકાકાસ્તિકાય અને (૨) લોકાકાસ્તિકાય અલોકાકાસ્તિકાય :- જગતને વિષે અલોક્નો આખોય ગોળો છે તે ગોળાના મધ્ય ભાગમાં લોક્ની આકૃતિ જેવા આકાશ પ્રદેશોમાં પાંચ અસ્તિકાય દ્રવ્યો રહેલા છે. તે પ્રદેશોમાં રહેલા દ્રવ્યોથી લોકાસ્તિકાય કહેવાય છે અને તે સિવાયના આકાશ પ્રદેશોને અલોકાકાસ્તિકાય કહેવાય છે. પુદ્ગલાસ્તિકાય નું વર્ણન પોગલત્વિકાએ ણં ભંતે । કતિ વર્ણો કતિ ગંધે કતિ રસે કતિ ાસે ? ગોયમા । પંચ વર્ણો, પંચ રસે, દુ ગંધે, અઢાસે રૂવી અજીવે, સાસએ, અવક્રિએ, લોગદગ્વે, સે સમાસઓ પંચવિહે પણત્તે તું જહાદવઓ, ખેત્તઓ, કાલઓ, ભાવઓ, ગુણઓ, દવઓણં, પોગ્ગલથિકાએ, અણંતાઇં, દવાઇ, ખેત્તઓ, લોગપ્પમાણ મેત્તે, કાલઓ ન કયાઇ ન આસિ જાવનિચ્ચે, ભાવઓ વણમંતે, ગંધમંતે, રસમંતે, ાસમંતે, ગુણઓ, ગહણ ગુણે I : અર્થ :- પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય ? ગૌતમ । પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શો હોય છે અને તે રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત અને લોક વ્યાપી દ્રવ્ય Page 33 of 325 Page #34 -------------------------------------------------------------------------- ________________ છે તેના સંક્ષેપથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ એમ પાંચ ભેદ હોય છે ત્યાં દ્રવ્યથી પુદ્ગલ દ્રવ્ય અનંતા છે. ક્ષેત્રથી લોક-પ્રમાણ છે. કાલથી નિત્ય અને ભાવથી વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળાં અને ગુણથી ગ્રહણ ગુણવાળા છે. પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદો હોય છે. (૧) સ્કંધ (૨) દેશ (૩) પ્રદેશ અને (૪) પરમાણુ. સ્કંધ :- આખો જે પુદ્ગલ દ્રવ્ય તે સ્કંધ. દેશ :- સ્કંધના પ્રદેશથી પ્રથમના જેટલા વિભાગો તે દેશ એટલે કે સ્કંધ રૂપે રહેલું પુદ્ગલ દ્રવ્ય તેના જેટલા વિભાગો કલ્પવામાં આવે છૂટ્યા પાડ્યા વગર તે દેશ કહેવાય છે. અને અંતિમ વિભાગ તે પ્રદેશ વ્હેવાય છે. અને તેજ પ્રદેશ પોતાના સ્કંધ અને દેશથી જુદો પડી જાય ત્યારે પરમાણુ હેવાય છે. આ રીતે ચાર ભેદો થાય છે. દ્રવ્યથી પુદ્ગલ દ્રવ્યો અનંતા કહ્યા છે તે સ્કંધ રૂપે જાણવા. ક્ષેત્રથી લોક પ્રમાણ કહ્યા છે. આથી એક એક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા સ્કંધો પુદ્ગલોના રહેલા હોય છે તે આ રીતે જ્ગતને વિષે અનંતા છૂટા પરમાણુઓ રહેલા છે. દરેક એક એક આકાશ પ્રદેશ ઉપર બે પરમાણુના બનેલા સ્કંધો અનંતા અનંતા રહેલા છે. ત્રણ પરમાણુઓના અનંતા અનંતા સ્કંધો રહેલા છે. ચાર પરમાણુઓનાં અનંતા સ્કંધો રહેલા છે એમ યાવત્ સંખ્યાતા પરમાણુઓના બનેલા સ્કંધો અનંતા રહેલા છે. અસંખ્યાતા પરમાણુઓના બનેલા સ્કંધો અનંતા રહેલા છે તથા અનંતા પરમાણુઓના બનેલા સ્કંધો પણ અનંતા અનંતા રહેલા હોય છે. એવા અભવ્યથી અનંત ગુણા અને સિધ્ધ પરમાત્માથી અનંત ગુણ હીન પરમાણુઓના બનેલા સ્કંધો જે અનંતા હોય છે તે પુદ્ગલોને સમયે સમયે જીવો ગ્રહણ કરે છે એ સિવાયના બાકીના જે પુદ્ગલ સ્કંધો જગતમાં કહ્યા તે જીવોને ગ્રહણ યોગ્ય બની શક્તા નથી. એ સિવાયના પણ અનંતાનંત પરમાણુઓના બનેલા સ્કંધો પણ જગતમાં અનંતા અનંતા એક એક આકાશ પ્રદેશ ઉપર રહેલા હોય છે. આથી જ્ગતના એક આકાશ પ્રદેશ ઉપર જીવોને ગ્રહણ યોગ્ય અને અગ્રહણ યોગ્ય થઇને ૧૬ વર્ગણાઓનાં પુદ્ગલો સદા માટે રહેલા જ હોય છે તે ૧૬ વર્ગણાઓનાં નામો :(૧) ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલો (૨) ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો વૈક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૪) વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો આહારક અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો તેંજ્ડ અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૮) તૈસ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૯) શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૦) શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૧) ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૨) ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૩) મન અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૪) મન ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો Page 34 of 325 Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૫) કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૬) કાર્પણ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો આના સિવાય બીજા અનંતા અનંતા પુદ્ગલોના સ્કંધો પણ દરેક આકાશ પ્રદેશો ઉપર રહેલા હોય છે. આથી જૈન શાસકારો ક્યે છે કે જ્ગતના દરેક આકાશ પ્રદેશો ઉપર અનંતા પુદ્ગલા રહેલા છે તેમ અનંતા જીવો પણ આજ રીતે ઠાંસી ઠાંસીને રહેલા છે. આના વૈજ્ઞાનિકો જે અણુ પરમાણુ કહે છે તે જૈન શાસનની દ્રષ્ટિથી અનંતા પરમાણુઓનાં બનેલા સ્કંધો છે એમ હે છે. જેમ જુના નળીયાવાળા મકાનો એટલે દોશી નળીયા વાળા મકાનો આગળના કાળમાં હતા તે મકાનમાં સૂર્યના કિરણોની એક સીધી શેર પડતી હોય એમ દેખાતું. તે પ્રકાશની શેરમાં આંખેથી જે પુદ્ગલો જોઇ શકાતા-દેખાતા માટે તે પણ અનંતા પરમાણુઓનાં બનેલા સ્કંધો છે એમ જ્ઞાની ભગવંતો હે છે કારણકે આપણે સંખ્યાતા પરમાણુઓના બનેલા-અસંખ્યાતા પરમાણુઓના બનેલા પુદ્ગલોને આંખેથી જોઇ શકતા જ નથી તેમાં તે પુદ્ગલોને લેવા ઇએ હાથમાં લેવા માટે મુઠ્ઠી વાળીએ તો તે પુદ્ગલો હાથમાં પણ આવતા નથી એવા સૂક્ષ્મ જેવા હોય છે છતાં એ પુદ્ગલો થોડોક ટાઇમ ચાલે છે પાછા ઉભા રહે છે પાછા ચાલે પાછા ઉભા રહે એમ ચાલવામાં ઉભા રહેવામાં ક્યુ તત્વ તેના માટે કામ કરે છે તો જ્ઞાનીઓ ક્યે છે કે ચાલવામાં જે સહાય કરનારું તત્વ એજ ધર્માસ્તિકાય તત્વ હેવાય છે અને ઉભા રહેવામાં સહાયભૂત થતું તત્વ તે અધર્માસ્તિકાય તત્વ કહેવાય છે જે પુદ્ગલો દેખાય છે તે પુદ્ગલાસ્તિકાય. અનંતા દ્રવ્યોથી ભરેલું જ્ગત છે એમ કહે છે. આ બાબતમાં બની ગયેલો એક દાખલો છે કે કોઇ સ્થાનક્વાસી ભાઇ અહીંયા રહીને વ્યવહારિક જ્ઞાન ભણતાં ભણતાં ધાર્મિક જ્ઞાન જીવ વિચાર અને નવતત્વનું જ્ઞાન ભણેલો પણ તે ભણતાં ભણતાં તેમાં આવતાં પદાર્થોમાં શ્રધ્ધા પેદા થયેલ નહિ. વ્યવહારિક વિશેષ જ્ઞાન ભણવા માટે અમેરિકા જવાનું થયું અને ઉંચા ઉંચા વૈજ્ઞાનિકોની સાથે નવા નવા પદાર્થોની શોધ માટે તેમની સાથે ફરવાનું થયું એમાં એક્વાર કોઇ સ્થાનમાં એ બધા બેઠેલા તેમાં એક જ્મીનના નાના ટુકડાને દુરબીન જેવા એટલે માઇક્રો સ્કોપ કાચથી તે જ્મીનને જોઇ તો દશ ચોરસ ફુટ જેટલી જ્મીન દેખાઇ તે જ્મીનમાં રહેલા પદાર્થોનું નિરિક્ષણ કરી રહ્યા છે તેમાં એ જોવામાં આવ્યું કે કેટલાક પુદ્ગલો થોડોક ટાઇમ ચાલે છે થોડું ચાલીને પાછા ઉભા રહે છે ઉભા રહેલા પુગલો પણ થોડોક ટાઇમે ચાલે છે પાછા ઉભા રહે છે તો વિચાર કરે છે કે આ ઉભા રાખનાર અને ચલાવનાર કોણ છે તે આપણે શોધવુ જોઇએ ! પણ પ્રયત્ન કરવા છતાં તે શોધી શક્યા નહિ. તેમાં પેલા ભાઇ બેઠેલા જેમણે નવતત્વનો અભ્યાસ કરેલો એ પૂછે છે કે શું થયું ત્યારે કહ્યું કે જો આ પુદ્ગલો ચાલે છે ઉભા રહે છે તો ચલાવનાર કે ઉભા રાખનાર કોણ છે ? તે શોધો. તે જોઇને પણ વિચાર કરે છે. વિચાર કરતાં કરતાં યાદ આવ્યું કે જે હું જૈનશાસનનું જ્ઞાન ભણીને આવ્યો છું તેમાં આવે છે કે અરૂપી પદાર્થ રૂપે ચાલવામાં સહાય કરનાર અને ઉભા રહેવામાં સહાય કરનાર ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય તત્વો છે તે જ આ કામ કરે છે એમ ત્યાં કહ્યું અને પછી કહ્યું કે તમે ગમે તેટલી મહેનત કરો તો પણ આ તત્વોને તમો શોધી શક્વાના નથી કારણકે અરૂપી દ્રવ્યો છે એમ ક્ઠી શ્રધ્ધા મજબૂત કરી. અધુરો અભ્યાસ મુકી પાછો આવ્યો અને પછી પૂ.પાદ શ્રી પરમ તારક ગુરૂદેવને મલીને વાત કરી ત્યાર પછી તત્વની બાબતમાં મબૂત થયો માટે આ તત્વો ન દેખાય એવા હોય માટે ન માનવા એવો વિચાર ન આવે તેની ખાસ કાળજી રાખવાની. જ્ઞાનીઓએ કહેલું એ સત્ય જ છે કદાચ મારી બુધ્ધિમાં ન બેસે માટે એ બરાબર Page 35 of 325 Page #36 -------------------------------------------------------------------------- ________________ નથી એમ કદી વિચારાય નહિ. એવી જ રીતે કેટલાય રૂપી દ્રવ્યો જગતમાં એટલા બધા છે કે જે આપણે કદી જોઇ શકતા જ નથી પણ જ્ઞાનીઓએ જોઇને કહેલા છે માટે માનીએ છીએ અવો વિચાર રાખવો જ જોઇએ. પુલનો ખેલ જૈન દર્શન પ્રમાણે સમગ્ર વિશ્વના સમસ્ત પદાર્થોના બે વર્ગ પડે છે. (૧) સચેતન અને (૨) અચેતન. પદાર્થોના આકાશ, પુદગલ ઇત્યાદિ વિવિધ ઉપવર્ગો છે. તેમાં પુદગલનો અર્થ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુકત અચેતન પદાર્થ એમ કરાય છે. આ પોગલિક પદાર્થો અગણિત છે અને તે સંસારી જીવને અમુક અમુક પ્રવૃત્તિ કરવા માટે ઉપયોગમાં આવે છે. પુદ્ગલમાં અનેક વિધ શકિત રહેલી છે. એમાં કેટલીક તો અદ્દભુત છે. આનું એક ઉદાહરણ. જૈન દર્શન દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એમ ચાર પ્રકારો અને વૈમાનિક દેવોના કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ બે ઉપપ્રકારો સૂચવે છે. તેમાં તમામ કલ્પાતીત દેવો સ્વામી અને સેવકભાવથી રહિત છે - “અહમિન્દ્ર' છે. એઓ એક બીજાથી અને અન્ય જાતના દેવોથી સ્વતંત્ર છે. એમનાં નિવાસસ્થાનો કલ્પોપપન્નનાં નિવાસ સ્થાનોની ઉપર આવેલાં છે. કલ્પાતીત દેવોમાંના કેટલાક નવા રૈવેયકમાં રહે છે તો કેટલાક એ નવે રૈવેયકો કરતાં ઊંચે આવેલાં પાંચ અનુત્તર વિમાનોમાં રહે છે. આયુષ્ય સાત લવ જેટલું ઓછું હોવાથી જે મુનિવરો મોક્ષે જઇ ન શકે તેઓ તો આ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થાય છે જ. એમને “લવસમ' (પ્રા. લવસત્તમ) કહે છે. એમનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે. એ દેવો એટલે સર્વાર્થ સિધ્ધનાં દેવો. બાકીના ચાર વિમાનમાં ઉત્પન્ન થયેલાંના ભવો સખ્યાતા (૨૪) હોઇ શકે છે. એ દેવો એકાવનારી હોય છે. એમનો દેહ એક હાથ જેટલો હોય છે. આ તો એમના દેહની ઊંચાઇ થઇ પરંતુ એની પહોળાઇ કે જાડાઇ કેટલી હોય તે વિષે કોઇ ઉલ્લેખ હોય તો તે જાણવા જોવામાં નથી. આપણી-મનુષ્યની કાયા સાડાત્રણ હાથની ગણાય છે. એને અંગે પણ પહોળાઇ કે જાડાઇ કેટલી એ બાબતનો કોઇ નિર્દેશ હોય એમ જણાતું નથી. પરંતુ સામાન્ય રીતે પહોળાઇ ઊંચાઇ કરતાં લગભગ ત્રીજે ભાગે હોય છે એમ કહેવાય. આ હિસાબે અનુત્તર વિમાનોના દેવોના દેહની પહોળાઇ લગભગ એક તૃતીયાંશ હાથ જેટલી ગણાય. લવસમમ દેવોને સાતા-વેદનીય કર્મનો ઉદય હોય છે. એને લઇને એઓ પૌત્રલિક સુખ ભોગવે છે. આ સુખ તરીકે રાગ-રાગણીનું શ્રવણ અને નાટકનું અવલોકન એ બેનો નિર્દેશ વીરવિજયજીએ કર્યો છે. આ મધુર સ્વર અને હૃદયંગમ નાટક કેવી રીતે ઉદ્ભવે છે ઇત્યાદિ બાબત પણ એમણે વિ. સં. ૧૮૭૪ માં રચેલી “ચોસઠ પ્રકારી પૂજા ” માંના ત્રીજા પૂજાખન્ની “દીપક ” પૂજામાં વર્ણવી છે. આથી એ પંકિતઓ અહીં હું ઉદધૃત કરું છું. “સર્વારથસિહે મુનિ પહોતા, પૂર્ણાય નવિ છે ! છે રે. --૨ શૈયામાં પોઢ્યા નિત્ય રહેવે, શિવમારગ વિસામો રે, નિર્મળ અવધિનાણે જાણે, કેવળી મન પરિણામો રે. --૩ તે શય્યા ઉપર ચંદરૂવે, ઝુંબખડે છે મોતી રે, વિચલું મોતી ચોસઠ મણનું, ઝગમગ જાલિમ જ્યોતિ રે. --૪ બત્રીસ મણના ચઉ પાખલિયે, સોળમણાં અડ સુણિયાં રે; આઠમણા ષોડશ મુકતાફળ, તિમ બત્રીસ ચઉમણિયાં રે. --૫ Page 36 of 325 Page #37 -------------------------------------------------------------------------- ________________ દોમણ કેરાં ચોસઠ મોતી, ઇગ સંય અડવીસ મણિયાં રે; દો સય ને વળી ત્રેપન મોતી, સર્વે થઇને મળિયાં રે. --૬ એ સઘળાં વિચલા મોતીશું, આફળે વાયુ વેગે રે; રાગ રાગિણી નાટક પ્રગટે, ‘લવસત્તમ' સુર ભોગે રે. --૭ ભૂખ તરસ છીપે રસલીના, સુરસાગર તેત્રીસ રે; સાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે, વીરવિજય જગદીશ રે.” --૮ આ ઉપરથી આપણે નીચે મુજબની બાબતો તારવી શકીએ છીએ :(૧) “સર્વાર્થસિદ્ધ' નામના પાંચમા અનુત્તર વિમાનના દેવો સદાયે શય્યામાં સૂઇ રહે છે. (૨) એ દરેકની શય્યા ઉપર એકેક ચંદરવો હોય છે. (૩) એ ચંદરવો મોતીથી અલંકૃત હોય છે. (૪) એ મોતીઓની રચના નીચે પ્રમાણે હોય છે :(અ) સૌથી વચમાં ૬૪ મણનું એક મોતી હોય છે અને એ ખૂબ ઝગમગે છે-પ્રકાશે છે. (આ) એની ચારે બાજએ બત્રીસ મણનું એકેક મોતી હોય છે. (ઇ) સોળ મણના આઠ મોતી, આઠ મણના સોળ મોતી, ચાર મણના બત્રીસ મોતી, બે મણિયા ચોસઠ મોતી અને એક મણિયાં એકસો ને અઠ્ઠાવીસ મોતી હોય છે. (૫) બધાં મળીને મોતી ૨૫૩ (૧+૪+૮+૧૬+૩૨+૬૪+૧૨૮) હોય છે અને એનું કુલ્લે વજન ૮૩૨ (૬૪+૧૨૮+૧૨૮+૧૨૮+૧૨૮+૧૨૮+ ૧૨૮) મણ હોય છે. (૬) સર્વે (૨૫૨) મોતીઓ વાયુ વાતા વચલા- ૬૪ મણના મોતી સાથે અફળાય છે. (૭) મોતીઓ અફળાવાથી-અથડાવાથી રાગ, રાગિણી અને નાટક ઉદ્દભવે છે. (૮) “લવસત્તમ' દેવો આ પૌદ્ગલિક સુખ ભોગવે છે. (૯) એ દેવોનું આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે અને એ દેવો રાગ, રાગિણી અને નાટકના રસમાં લીન રહા હોય તેમ આયુષ્ય પૂર્ણ કરે છે. ધનહર્ષે જે સવાર્થ સિદ્ધિની સઝાય રચી છે. તેમાંથી પ્રસ્તુત ભાગ ઉધૃત કરવો ઉચિત જણાય છે. “સર્વાર્થસિકે ચંદ્રએ મોતી ઝમક સોહે રે, મુખ્ય મોતીશું મુકતાફલ આફલતાં સુર મોસે રે. -૧ તેણે ઝુંબકડે વચલું મોતી ચઉસઠ મણનું જાણો રે, મોતી ચાર વળી તસ પાખલિ બત્રીશ મણનાં વખાણો રે. --૨ તેહને પાખતી(લી)યા અતિનિર્મલ સોલમણા અડમોતી રે, સુંદરતા તેહની શી કહો રે આંખડી હરખે જોતી રે. --૩ આઠમણા મુકતાફલ-સોલસ તેહને પાસે કહીયા રે, નિજ ગુરુ ચરણકમલ સેવતાં ગુમુખથી મેં લહીયા રે. --૪ ચિહંમણ કેરાં તેણે પાખલિ બત્રીશ મોતી દીપે રે, જે જોવતાં સુરવર કેરી ભૂખ તૃષા સવિ છીપે રે. --પ તસ પાખતિયાં દોમણકેરાં ચઉસઠ મોતી મુણીયા રે, Page 3 of 325 Page #38 -------------------------------------------------------------------------- ________________ તે તેજે ઉદઘાત કરંતા ગુચરણે મેં સુણીયા રે. --૬ એકમણાં તસ પાસે મોતી એકસો એઠવીસ દીસે રે, ઝાકઝમાલ કરે તે તેને દેખી સુરમન હીંસે રે. --૭ દોશત ને ત્રેપન મોતી સર્વ થઇને મળીયા રે, ત્રિશલાનંદન વીરજીણંદે કેવલજ્ઞાને કલીયા રે. --૮ વચ્ચે મોતીસું સવિ મુકતાફલ અફલાઇ વાયુ યોગે રે, એણી પરે સુંદર નાદ ઉપજે સુર જે આવે ભોગે રે. --- તે મુકતાફલ નાદ સુગંતા સુરની પહોંચે ગીશ રે, તેહને નાદે લીલા રહેવે સુરસાગર તેત્રીશ રે. --૧૦ એ સર્વાર્થસિક તણાં સુખ પુણ્ય પાયે પ્રાણી રે, ધનહર્ષ સ્વામી વીર જિણેશ્વર બોલે ઇણ પરે વાણી રે. --૧૧ આ જે બે ગુરાતી કૃતિમાં ૨૫૩ મોતીની હકીકત રજૂ કરાઇ છે તે માટે કોઇ આધાર છે કે કેમ તેની તપાસ કરતાં વિનયવિજ્યગણિએ વિ.સં. ૧૭૦૮ માં રચેલા લોક પ્રકાશના દ્વિતીય ખંડરૂપ ક્ષેત્રલોક (સર્ગ ૨૭, શ્રો. ૬૨૩-૬૨૯) માં આ હકીકત મળી આવી છે. પ્રશ્નોત્તરસમુચ્ચય (પ્રકાશ ૩, પત્ર ૨૧ આ) મા આ હકીકત સિદ્ધપ્રાભૂતમાં હોવાનો ઉલ્લેખ છે. કોઇ હાથપોથીના એક છૂટક પત્રમાં પણ આ ઉલ્લેખ છે, પરંતુ જે સિદ્ધપ્રાભૃત (સિદ્ધપાહુડ) છપાયેલું છે. તેમાં તો આ બાબત મારા જોવામાં આવી નથી. તો વિ.સં. ૧૭૦૦ કરતાં વિશેષ પ્રાચીન કોઇ ગ્રંથમાં મોતી વિષે ઉપર પ્રમાણેની બીના વણવાઇ હોય તો તે ગ્રંથ ક્યો અને કોણે કયારે રચ્યો છે તે સૂચવવા મારી તજજ્ઞોને સાદર વિજ્ઞપ્તિ છે. અત્યારે તો હું રાયપાસેeઇજ્જ નામના જૈન આગમ (સુત્ત ૧૫) માં સૂર્યાભદેવની આજ્ઞાથી રચાયેલા વિમાનના સિંહાસન ઉપર વિજયકૂષ્પ વિફર્વાયા બાદ એના બરાબર મધ્યમાં એક મોટો વમય અંકુશ (વાંકો સળિયો) વિકર્વી એ અંકુશમાં એક કુંભ જેવડો મુકતાદામ (મોતીનો ઝમખો) લટકાવાયો અને એની ચારે બાજુ અડધા કુંભ જેવડા અને ઉપર્યુકત મુક્તાદામથી અડધા ઊંચા એવા જે ચાર મુકતાદામ વિદુર્વાયાં તેનો ઉલ્લેખ કરુછું, કેમકે એ પાંચ મુકિતદામમાં મોતીઓ સોનાની પાંદડીવાળાં લખૂસગ (એક જાતના ઘરેણાં) થી અલકૃત હતાં અને એકબીજાથી થોડેક અંતરે હતાં. એ મોતીઓ કોઇ પણ દિશાનો વાયુ વાતાં ધીરે ધીરે હાલતાં અને પરસ્પર અથડાતાં અને એમાંથી કાનને મધુર લાગે તેવો અને મનને શાંતિ મળે એવો મનોજ્ઞ શબ્દ નીકળતો. એ ગંનને લઇને સિંહાસનની ચારે બાજુ ગુંજી ઊઠતી એમ આ આગમમાં કહ્યું છે, આ ઉપરથી જણાશે કે મોતીઓ અથડાતાં તેમાંથી સંગીતના સૂર સંભળાય એવી માન્યતા પંદરસો વર્ષ જેટલી તો પ્રાચીન છે જ. આ વર્તમાન યુગમાં હીરાવાળા જે ઝુમ્મરો લટકાવાય છે તેમાં હીરાને બદલે મોતીની સેરવાનાં ઝુમ્મરો બનાવી પ્રયોગ કરાય તો પુદગલનો ખેલ જોવાનો મળે. હવે યુગલ દ્રવ્ય શું ઉપકાર કરે છે તે કહે છે - स्पर्शरसगन्धवर्णा: शब्दो वंधश्व सूक्ष्मता स्थौल्यम् । संस्थानं भेदतमच्छायोद्योतातपश्चेति ।।११६।। कर्मशरीरमनोवाग्विचेष्टितो च्छ्धासदुःखसुखदा: स्युः । Page 38 of 325 Page #39 -------------------------------------------------------------------------- ________________ નીવિનમરણોપરાક્ષ સંસારિખ: ૨bસ્થા: ૨૦૭II ભાવાર્થ :- સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, ઉદ્યોત અને આતપ એ સર્વ પુદગલસ્કંધો સંસારી જીવોને કર્મ, શરીર, મન, વાચેષ્ટા તથા ઉચ્છવાસ દ્વારા દુ:ખ સુખ દેનારા અને જન્મમરણમાં સહાય કરનારા થાય છે. વિવેચન :- પુદગલો સંસારી જીવોને સ્કંધપણે અનેક પ્રકારે ઉપકારક થાય છે, પરમાણપણે તે કાંઇ પણ કરી શકતા નથી. હવે તેના ઉપકાર ગણાવે છે- સ્પર્શ, વર્ણ, રસ ને ગંધ એ પુદગલ દ્રવ્યના ઉપકાર છે, શબ્દપરિણામ પણ પુદ્ગલ દ્રવ્યનોજ ઉપકાર છે, કર્મયુગલનો આત્મપ્રદેશોની સાથે ક્ષીર નીરની જેવો એકલોલી ભાવ થાય છે તે પણ પુગલ દ્રવ્યનોજ ઉપકાર છે, અનંતપ્રદેશી સ્કંધ જે સુક્ષ્મ પરિણામને પામે છે તે પુદગલનોજ ઉપકાર છે તેમજ તે સ્કંધો અભ્રને ઇંદ્રધનુષ્યાદિમાં સ્થળપણે પરિણમે છે તે પણ પુદગલનોજ ઉપાર છે, ચરિંસાદિ સંસ્થાન (આકૃતિ) જે થાય છે તે પુદગલનો ઉપકાર છે, ખંડરૂપ ભેદ થાય છે તે પણ પુદગલનું પરિણામ છે, અંધકાર, છાયા, ચંદ્ર, તારા વિગેરેનો ઉદ્યોત અને સૂર્યાદિજ્જો આપ એ સર્વ યુગલનાજ પરિણામ છે, જ્ઞાનાવરણાદિ કર્મ તે પુદગલનોજ ઉપકાર છે, ઔદારિકાદિ શરીર, મન, વચન ને કાયા તેની ચેષ્ટા (ક્રિયા),શ્વાસોચ્છવાસ એ સર્વ પુદગલનાજ પરિણામ છે. દુ:ખને સુખ પણ પુગલજાનત જ છે. જીવિતને ઉપગ્રહ કરનારા દુધ, ઘી વિગેરે અને મરણને ઉપગ્રહ કરનારા વિષ, ગરલ વિગેરે તે સર્વ પુદગલનાજ ઉપકાર (પરિણામ) છે. અહીં ઉપકાર, પરિણામ, સ્વભાવ એાર્થવાચી સમજવા. એટલે ઉપર બતાવેલા બધા વાનાં પુદગલ સ્કંધો વડેજ થાય છે. તે તેનોજ સ્વભાવ છે. તેમાંના કેટલાક ભાવ જીવના સાથે ભળવાથી થાય છે અને કેટલાક સ્વાભાવિક થાય છે; પરંતુ જીવના ભળવાથી જ થાય છે તે પણ સ્વભાવ કે પરિણામ તો પુગલ સ્કંધોનો સમજ્યો. હવે કાળ અને જીવદ્રવ્યના ઉપકાર બતાવે છે परिणामवर्तनाविधिपरापरत्वगुणलक्षण: काल: | - સભ્યતવાનિવરિત્રવીર્યશિક્ષાગુ બીવા: ||૧૮ll ભાવાર્થ :- પરિણામવર્ણના રૂપ અને પરાપરત્વ ગુણવાળું કાળ દ્રવ્ય છે. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય શિક્ષા ગુણવાળા જીવો છે. વિવેચન :- વૃક્ષાદિના અંકુર વધે છે, ઘટે છે, ક્ષય પામે છે એ કાળજનિત ઉપકાર છે. આ વર્તે છે, આ નથી વર્તતું એ પણ કાળને અપેક્ષીને જ કહેવાય છે તેથી તે પણ કાળકૃત ઉપકાર છે. પાંચ વર્ષથી દશ વર્ષ પર છે અને પચાસ વર્ષથી પચીશ વર્ષ અપર છે, આમ પરત્વાપરત્વ પણ કાળકૃતજ છે. અર્થાત્ તેને અપેક્ષીને જ કહેવાય છે. આ પ્રમાણે પરિણામ, વર્તન અને પરાપરત્વ વડે કાળદ્રવ્ય જાણી ઓળખી શકાય છે. જીવદ્રવ્ય શું શું ઉપકાર કરે છે ? ઉત્તર- તત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ઉત્પન્ન કરે છે, શ્રતાદિ જ્ઞાન ઉપજાવે છે, ક્રિયાનુષ્ઠાનરૂપ ચારિત્રનો ઉપદેશ કરે છે અને શકિતવિશેષ જ વીર્ય તેને દખાડે છે, લિપિ-અક્ષરાદિ સંવિજ્ઞાન ઉત્પન્ન કરે છે. આ બધા જીવકૃત ઉપકાર છે. પાપ ને પ્રશ્ય તત્ત્વાર્થસૂત્રમાં આવે છે- વાયવમન:વર્મયોગ: | સ 38ાસ્ત્રવ: શુમ: પુષ્કરચ | 31શમ: પાપચ I એટલે મન, વાણી ને કર્મની ક્રિયા તે યોગ છે, તે આશ્રવ છે, શુભ મન, વાણી ને કર્મની ક્રિયાથી પુણ્ય બંધાય છે અશુભ મન, વાણી ને કર્મની ક્રિયાથી પાપ બંધાય છે. પણ આ યોગ શુભ Page 39 of 325 Page #40 -------------------------------------------------------------------------- ________________ છે કે અશુભ તેનો નિર્ણય કેવી રીતે કરવો ? જે ક્રિયા પાછળ શુભ હેતું હોય તે યોગ શુભ. જેની પાછળ અશુભ હેતુ હોય તે યોગ અશુભ. ખરી રીતે તો આ શુભ યોગ તે જ પુણ્ય છે ને અશભ યોગ તે જ પાપ છે. માનવી ધાર્મિક બને છે ત્યારે પદાર્થોને ઓળખવાની નવી દ્રષ્ટિ તે મેળવે છે. તે વસ્તુ સુંદર છે કે અસંદર, સુખકારક છે કે દુ:ખારક, પ્રિય છે કે અપ્રિય તે દ્રષ્ટિએ નથી વિચારતો. તે તો જુવે છે કે વસ્તુ પુણ્યમય છે કે પાપમય. પાપમય એટલે વિકાસવિરોધક. પુણ્યમય એટલે વિકાસ સાધક. પણ્ય-પાપનો ખરો આજ અર્થ છે. કપિલવસ્તુના સિદ્ધાર્થ કુમારને જ્યારે રાજ્યેવકોએ વધામણી આપી કે તેને ત્યાં પુત્ર અવતર્યો છે ત્યારે સિદ્ધાર્થ નિ:શ્વાસ નાખી બોલી ઊઠ્યા કે મારે એક વધુ બંધન તોડવું પડશે. સિદ્ધાર્થ માટે તો પુત્રજન્મ પણ બંધનરૂપ-વિકાસરોધકને પાપરૂપ હતો. આનું નામ ધર્મિક વિચારણા. ગ્રીક ફિલ્ફ ડાયોજીનીસને લોકોએ ભવ્ય ને વિરાટ પ્રદર્શન જોવા આમંચ્યો. આખું પ્રદર્શન જોઇ રહ્યા પછી અભિપ્રાય માગતા લોકો સમક્ષ ડાયોજીનીસ બોલ્યો કે- “ આજ સુધી મને ખબર નહોતી કે દુનિયામાં ડાયોજીનીસ માટે તદ્દન નકામી એવી આટલી બધી વસ્તુઓ છે.” તન નકામી એટલે જીવનસાધનમાં પ્રતિકૂળ વસ્તુઓ. જીવનસાધનમાં પ્રતિકૂળ એટલે પાપરૂપ. ડાયોજીનીસ માટે આખું પ્રદર્શન પાપરૂપ હતું. ચૌલાદેવી ભીમદેવ બાણાવળીના પાટણની મહારાણી બની છતાંય તેને તે રાજપાટ પાપરૂપ લાગ્યું અને તે તો સોમનાથ મંદિરની નર્તકીજ બનવાનું પસંદ કરી રહી. ચૌલાદેવીને મહારાણીની વિલાસસમૃદ્ધિ મહાદેવભકિતમાં વિઘ્નરૂપ લાગી તેથી રાજપાટ તેને માટે પાપરૂપ બન્યાં. ધ્યેયસિદ્ધિમાં જે કાંઇ પ્રતિરોધક તત્ત્વો હોય તે પાપરૂપ છે એમ મહાસત્ત્વો સમજે છે. ક્ષિતિમોહનસેને “તંત્રની સાધના' નામની પુસ્તિકા લખી છે તેમાં કુલાર્ણવતંત્ર, ગંધર્વતંત્ર વિ. તંત્રોમાંથી સુંદર વિચારો મૂક્યા છે. તેમાં એક વાક્ય એવું છે કે- “સત્યનું દર્શન થાય પછી સ્ત્રીઓ પણ પુણ્યરૂપ બને છે.” શું સ્ત્રી પુણ્યરૂપ કોઇ પણ માટે બની શકે ખરી ? જ્યારે સત્યનું દર્શન થયું છે પછી પુત્ર કે સ્ત્રીરૂપે નહીં પણ સર્વસામાન્ય આત્મારૂપે જ બધાને જોવાય છે. વિકાસયાત્રામાં સહભાગી તરીકે સ્ત્રીના આત્માને જોવાય છે. એ વચન બહુ સારું લાગતું નથી, છતાં સ્ત્રી પણ પુણ્યરૂપ બની શકે છે. ગૃહસ્થ જીવનમાં સ્વપત્નીએ પુણ્યરૂપ છે. સાધુજીવનમાં સ્વપત્ની પણ પાપરૂપ છે. જેમ ચાલવાનું શીખતા બાળક માટે ચાલગાડી પુણ્યરૂપ છે. તેમ ગૃહસ્થ માટે સ્વપત્ની પુણ્યરૂપ છે તેના વિકાસમાં સહાયક છે. પણ આજે આપણે પુણ્ય-પાપના બહુ સંકુચિત અર્થ લઇ લીધા છે. ગાયના શીંગડાં વચ્ચે પંપાળવામાં પુણ્ય છે. કોઇ કહેશે પંખી માટે ઠીકરામાં પાણી ભરી રાખવામાં પુણ્ય છે. કોઇ કહેશે ફાનસની ચીમની પર ચઢતા મંકોડા ઉતારવામાં પુણ્ય છે. આવી નાની વાતોમાં આપણે પાપપુણ્ય કલ્પી લીધું પણ નના આધારભૂત વિશાળ પ્રોને આપણે પાપપુણ્યની ચર્ચાથી પર રાખ્યા છે. ધંધાની લેવડદેવડમાં કે નોકરો સાથેની વર્તણૂકમાં કે એવા હજારો-નાના મોટા પ્રશ્નોમાં આપણે પુણ્ય ને પાપની વાતોમાં મૌન જ સેવ્યું છે. ધાર્મિક દ્રષ્ટિએ તેમજ વ્યવહારિક દ્રષ્ટિએ પણ સ્વીકાર્ય એવી પાપ-પુણ્યની વ્યાખ્યા લેવી હોય તો તુલસીદાસે લખેલ કડી ઉપયોગની થઇ પડશે : “પરપીડા સમ અધ નહીં ભાઇ; પરહિત સમાન ધર્મ નહીં ભાઇ !” અર્થ :- પારકાને પીડા કરવા જેવું પાપ નથી. પારકાનું હિત કરવા જેવું કોઇ પુણ્ય નથી. આ છે તુલસીદાસની પાપ-પુણ્યની વ્યાખ્યા. આત્મવિકાસની ખૂબ ઊંચી ભૂમિકા પર આ વ્યાખ્યા સાંકડી પડે Page 40 of 325 Page #41 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યાં તો સ્વદ્રવ્યગુણપર્યાય પુણ્યરૂપ છે, પરદ્રવ્યગુણપર્યાય પાપરૂપ છે. જેવી રીતે આપણે પાપ-પુણ્યને જીવનના અગત્યના પ્રશ્નોથી વેગળા રાખી નુકસાન કર્યું છે તેવી રીતે પાપ-પુણ્યને વધુ પડતું મહત્વ આપીને પણ નુકસાન ર્યું છે. પાપનો ડર સારો છે પણ વધુ પડતો ડર તે નુક્સાનકારક છે. પુણ્યનો લોભ સારો છે પણ વધુ પડતો લોભ એ ખરાબ છે. આપણું ધાર્મિક હૃદય પાપના ડર ને પુણ્યના લોભના બે રોગોથી સડી ગયું છે. આપણી સર્વ ક્રિયાઓ પાછળ કાંતો પાપનો ડર હશે ને કાંતો પુણ્યનો લોભ હશે-ધ્યેયનું આકર્ષણ હોવું જોઇએ તે નહીં હોય. આનું નામ આધ્યાત્મિક શૂન્યતા. અરબસ્તાની સ્ત્રી-સંત રાબિયા જેમ આપણે પ્રાર્થવું જોઇએ કે- “ હે પ્રભુ નરના ડરથી મેં તમને પૂજ્યા હોય તો નરક જ મારી ગતિ થાવ. ને સ્વર્ગના લોભથી પૂજ્યા હોય તો સ્વર્ગ મારે હરામ છે. મારે તો તું પોતે જ પૂરતો છે. આપણી સર્વ ધાર્મિક ક્રિયાઓની પાછળ આ ભાવના હશે તો જ આપણે પાપ-પુણ્યથી પર થઇશું. આત્મા તો પાપથીયે દૂર છે ને પુણ્યથી યે ઘણો દૂર છે. બેઉનો પાર પામ્યે જ છુટકો. 35 તત્ત્વાર્થસૂત્રે અશુભ યોગને પાપ ગણાવ્યું છે આ અશુભ યોગ કેવી રીતે ટળે ? બર્ટ્રાન્ડ રસેલ “Sense of sin” “પાપ વૃત્તિ” નામના પ્રકરણમાં આનો ઉપાય બતાવે છે. તે મહાન ફિફ લખે છે કે અશુભ યોગ ટાળવા માટેનો ઉપાય વિચારશક્તિ છે. “Rationality” છે. આપણે માનીએ છીએ કે બુદ્ધિથી હૃદયની ઊંડી ને ઉમદા લાગણીઓનો ઘાત થાય છે. આનું કારણ બુધ્ધિ વિષેની ગેરસમજ છે. ખરી રીતે તો બુદ્ધિ એટલે કે સચેત વિચારશક્તિદ્વારા દુર્વાસનાઓ ને અશુભવૃત્તિઓનું તેજ હણી શકાય છે, તેઓનું બળ ઓછું કરી શકાય છે. અશુભયોગની અશુભતા વિચારશક્તિથી હણી શકાય છે. પણ એ વિચારશક્તિ સચેત જોઇએ. એ વિચાર જીવતો-તેજસ્વી જોઇએ. Creative thought જોઇએ. વિચારશક્તિનું ધ્યેય આંતરવિકાસ હોય ત્યારે વિચાર સચેત થાય છે. વિચારશક્તિ સાથે વિકાસની ભાવના ભળવી જોઇએ. આ વિકાસની ભાવનાને બર્નાડ શૉ Erolutionary appetite ઉત્ક્રાંતિની ભૂખ કહે છે. શૉની આવી ઉત્ક્રાંતિની ભૂખ વગરની વિચારશકિત સચેત નહિ પણ નિર્જીવ હોય છે. તેથી કેવળ તર્કશીલ હોય છે. કેવળ તર્કશીલ વિચારશક્તિથી અશુભ યોગની અશુભતા ટળતી નથી. રવિન્દ્રનાથ ટાગોર સાચું લખે છે કે- “ A mind all logic is knife all blade–it bleeds the hand that uses it.'' અર્થ :- કેવળ તર્કશીલ માનસ તે હાથા વગરના ચપ્પુ જેવું છે-જે હાથ તેને વાપરે છે તેમાંથી લોહી નીકળે છે, નિર્જીવ વિચારોથી કાંઇ નહીં થાય. સચેત Creative વિચારશક્તિથી અશુભયોગની અશુભતા ટળશે ને પાપ જીતાશે. પુદ્ગલાસ્તિકાયનું વર્ણન સમાપ્ત. કાલદ્રવ્યનું વર્ણન સામાન્ય રીતે કાળ એ દ્રવ્ય નથી પણ પર્યાય છે ઉપચારથી તેને દ્રવ્ય હેવાય છે. યોગ શાસ્રમાં કહેલ છે કે પદાર્થમાં ફેરફાર કરનારા કાળનાં અણુઓ લોકાકાશ પ્રદેશમાં જુદાં જુદાં રહેલાં છે તે મુખ્યકાળ કહેવાય છે. અને લોકાવકાશનાં પ્રદેશમાં અભિન્ન પણે રહેલા જે કાળનાં અણુઓછે તે ભાવોનું પરાવર્તન કરે છે તેથી તે પણ મુખ્યકાળ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં સમયાદિનું જે માન કરવામાં આવ્યું છે તે વ્યવહારિકકાળ વ્હેવાય છે આ વાત ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચારિત્રને વિષે શ્રી અનંતનાથ ભગવાનની દેશનામાં કહેલું છે. Page 41 of 325 Page #42 -------------------------------------------------------------------------- ________________ વર્તના- પરિણામ-ક્રિયા-પરાપરત્વ રૂપકાળ છે. વર્તના :દ્રવ્યને તે તે રૂપે થવામાં જે પ્રયોજક તે વર્તના. પદાર્થોનું તે તે રૂપે હોવાપણું તે વર્તના. પદાર્થો પોતાના સ્વભાવેજ હોય છે છતાં તેમાં જે પ્રયોજક કારણ તે વર્તના છે સર્વભાવોની પ્રથમ સમય આશ્રીત ઉત્પત્તિ-સ્થિતિ અને ગતિને વર્તના કહે છે. પરિણામ :- પદાર્થની વિવિધ પ્રકારની પરિણતિ તે પરિણામ જેમ કે માટીમાંથી ક્ર્મ કરીને ઘટ અને અંકુરામાંથી વૃક્ષ થાય છે તેમ દ્રવ્યોનું પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ ર્યા વિના રૂપાંતર થવું તે પરિણામ આ પરિણામ ત્રણ પ્રકારે છે. (૧) પ્રયોગપરિણામ (૨) વિશ્રશાપરિણામ (૩) મિશ્રપરિણામ. પ્રયોગ પરિણામ :- જીવના પ્રયત્નથી જે પરિણામ પામે જેમ કે શરીર-આહાર આદિ તે પ્રયોગ પરિણામ હેવાય છે. વિશ્રશા પરિણામ : સ્વભાવથી જે પરિણામ તે. પરમાણુ-વાદળ-ઇન્દ્રધનુષ્ય-પરિવેષ (ચંદ્રને ફરતું કુંડાળું) આ વૈશ્રશીક હેવાય છે જે અજીવ પુદ્ગલ દ્રવ્યનો જ થાય છે. મિશ્ર પરિણામ :- જે જીવનો પ્રયત્ન અચતન પદાર્થના વિષયવાળો છે તે જેમ કે સ્થંભ-કુંભ વિગેરે. ક્રિયા :દેશ દેશાંતરની પ્રાપ્તિરૂપ ક્રિયા કહેવાય છે તે અતિત અનાગત-વર્તમાન ત્રણ પ્રકારે છે. તત્ત્વાર્થની ટીકામાં કરણ એટલે કરવું તે ક્રિયા વ્હેલ છે તે દ્રવ્યનાં પરિણામ રૂપ છે. આ ક્રિયા પણ-પ્રયોગ-વિશ્રશા અને મિશ્ર એમ 3 પ્રકારે છે. અને આ ક્રિયાનો અનુગ્રહ કરનાર કાળ છે. પરાપરત્વ :- પર એટલે મોટો અથવા પહેલો અને અપર નાનો અથવા પછી આ પરાપરત્વ ૩ ઠેકાણે વપરાય છે. (૧) પ્રશંસા :- પર એટલે શ્રેષ્ઠ અને અપર એટલે તેનાથી ઉતરતો. (૨) ક્ષેત્ર :- પર એટલે દૂર અને અપર એટલે નજીક. (૩) કાળ :- પર એટલે મોટો અને અપર એટલે નાનો. વર્તનાદિ લક્ષણવાળો કાળ તે સમસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ એટલે પર્યાયવ્યાપી છે જ્યારે સમયાદિ રૂપ કાળ મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. કાળ પંચાસ્તિકાયના પર્યાય રૂપ છે. જેથી કાળને જીવાજીવ રૂપ કહેલ છે. અગુરુ લઘુ પરિણામ છ એ દ્રવ્યમાં હોય છે. નિશ્ચયનયે છએ દ્રવ્યનિત્યપણ છે અને અનિત્ય પણ છે. ધર્માસ્તિકાય :- અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-ધ પર્યાય વડે નિત્ય છે જ્યારે દેશ-પ્રદેશ-અગુરુલઘુપણે અનિત્ય છે. કાળ એ અતિત-અનાગત અને અગુરુલઘુ પર્યાય વડે અનિત્ય છે જ્યારે વર્તમાન પર્યાય વડે નિત્ય છે. જીવદ્રવ્ય અરૂપી-અનવગાહ અવ્યાબાધ આ ૩ પર્યાય વડે નિત્ય છે. અગુરુલઘુ પર્યાય વડે અનિત્ય છે. કાળકલ્પના ૧૧ નિશ્ચેવા છે. નામ : (૨) સ્થાપના : (૩) દ્રવ્ય :- વર્તનાદિક દ્રવ્યથી અભેદ નથી જેથી દ્રવ્ય એજ કાળ છે. દ્રવ્ય અને નિક્ષેપામાં દ્રવ્યકાળ તરીકે ગણેલ છે. અથવા સચિત-અચિત્તાદિની સાદિ-અનાદિ આદિ સ્થિતિ તે દ્રવ્યકાળ. (૪) અધ્યાકાળ :- સૂર્યાદિની અપેક્ષાથી મનુષ્ય ક્ષેત્રમાં વર્તતોકાળ Page 42 of 325 Page #43 -------------------------------------------------------------------------- ________________ (૫) યથા આયુષ્યકકાળ : (૬) ઉપમકાળ :- દૂરનું નજીક લાવવું તે. ઘણાંકાળે થનારું થોડા કાળમાં સિદ્વ કરવું તે. આ કાળ સામાચારિ અને યથાઆયુષ્યક્કાળ એમ બે પ્રકારે છે. (સામાચારિ ૩ ભેદ છે ઓઘ-પદ ચક્વાલ સામાચારી) (૭) દેશકાળ :- અવસરે કાર્ય કરવું તે. શુભ અશુભ કાર્યમાં અર્થીનોનો અવસર તે દેશકાળ કહેવાય છે. (૮) પ્રમાણકાળ :- અધ્યકાળનાં વિસ્તાર-વર્ષ-યુગ-પૂર્વ-પલ્યોપમ-પુદ્ગલ પરાવર્ત વિગેરે (૯) વર્ણકાળ :- વર્ણ બદલાય તે (૧૦) કાળકાળ :- સ્થિતિ પરિવર્તન પામે તે. (૧૧) ભાવકાળ :- ઔદયિક આદિ ભાવોની સાદિ-અનાદિ સ્થિતિ તે ભાવકાળ કહેવાય છે. કાળમાનનું કોષ્ટક :- નિવિભાજ્યકાળ પ્રમાણ એટલે સમય- ચોથા ઘન્ય યુક્ત અસંખ્યાતા સમયની ૧ આષિકા. ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લક ભવ. ૨૨૨૩ આવલિકાનો ૧ આવલિકાનો ૧ પ્રાણ કે ૧ શ્વાસોચ્છવાસ. ઉચ્છ્વાસ અથવા શ્વાસ. ૪૮૪૬ ૭ પ્રાણ = ૧ સ્ટોક ૭ સ્ટોક = ૧ લવ ૩૮ ૧/૨ લવ = ૧ ઘડી ૭૭ લવ = ૨ ઘડી ૨૫૬ આવલીકા = ૧ ક્ષુલ્લકભવ ૪ ભેદ છે. અહોરાત્રી આદિનો ૧ સેકંન્ડ = ૨૩ ૪/૪૫ ક્ષુલ્લક્ભવ ૧ મીનીટ = ૧૩૮૫ ૧/૩ ક્ષુલ્લભવ ૮૪ લાખ વર્ષ પૂર્વાંગ X પૂર્વાંગ ૧ ક્લાક = ૮૧૯૨૦ ક્ષુલ્લભવ ૧ દિવસ = ૧૯૬૬૦૮૦ ક્ષુલ્લભવ ૧ માસ = ૫૮૯૮૨૪૦૦ ક્ષુલ્લકુભવ ૧ વર્ષ = ૭૦.૭૬.૮૮.૮૦૦ ક્ષુલ્લભવ ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ- ૩૭૭૩ પ્રાણ ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા ૪૮ મીનીટ ૧ મૂહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્રી = ૧,૧૩,૧૯૦ = શ્વાસોશ્વાસ અને અને = ૧૯,૬૬,૦૮૦ ક્ષુલ્લભવ ૧૫ અહોરાત્રી = ૧ પક્ષ ૨ ૫ક્ષ = ૧ માસ = ૫૦૩૩૧૬૪૮૦ આવલિકા થાય ૨ માસ = ૧ ઋતુ = ૭૨૦ ક્લાક, ૯૦૦ મુહૂર્ત, ૧૮૦૦ ઘડી થાય. ૩ ઋતુ = ૬ માસ (૧) અયન) ૧૮૩ દિવસ. ૨ અયન = ૧ વર્ષ ૨૧૬૦૦ ઘડી, ૪,૦૭૪૮૪૦૦ શ્વાસોશ્વાસ ૭૦૭૬૮૮૮૦૦ ક્ષુલ્લક્ભવ ૧૮૧૧૯૩૯૩૨ ૮૦૦ આવલિકા ૫ વર્ષ = = = યુગ ૧ પૂર્વાંગ ૧ પૂર્વ Page 43 of 325 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧ પૂર્વ X ૧ પૂર્વાંગ ૧ ત્રૂટિતાંગ X ૧ પૂર્વાંગ ૧ ત્રુટિત X ૧ પૂર્વાંગ ૧ અડડાંગ X ૧ પૂર્વાંગ ૧ અડડ X પૂર્વાંગ ૧ અવવાંગ X ૧ પૂર્વાંગ ૧ અવવ X ૧ પૂર્વાંગ ૧ હુહુકાંગ X ૧ પૂર્વાંગ ૧ હુહુક X ૧ પૂર્વાંગ ૧ ઉત્પલાંગ X ૧ પૂર્વાંગ ૧ ઉત્પલ X ૧ પૂર્વાંગ ૧ પદ્માંગ X ૧ પૂર્વાંગ ૧ પદ્મ X ૧ પૂર્વાંગ ૧ નલિનાંગ X ૧ પૂર્વાંગ ૧ નલિન X ૧ પૂર્વાંગ ૧ અનિપૂરાંગ X ૧ પૂર્વાંગ ૧ અર્થનિપૂર X ૧ પૂર્વાંગ ૧ અયુતાંગ X ૧ પૂર્વાંગ ૧ અયુત X ૧ પૂર્વાંગ ૧ નયુતાંગ X ૧ પૂર્વાંગ ૧ નયુત X ૧ પૂર્વાંગ ૧ પ્રયતાંગ X ૧ પૂર્વાંગ ૧ પ્રયુત X ૧ પૂર્વાંગ ૧ ચલિકાંગ X ૧ પૂર્વાંગ ૧ ચલિકા X ૧ પૂર્વાંગ ૧ શિર્ષ પહેલીકાંગ X ૧ પૂર્વાંગ ૮૪ લાખ વર્ષ ૧ પૂર્વાંગ X ૧ પૂર્વાંગ = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = ૧ ત્રુટિતાંગ ૧ ત્રુટિત ૧ અડડાંગ ૧ અડડ ૧ અવવાંગ અવવ ૧ હુહુકાંગ = ૧ શિર્ષ પહેલીકા શિર્ષ પહેલીકાનો આંક માથુરી વાંચના પ્રમાણે નીચે મુજબ છે. = ૭૨૮૨ ૬૩૨ ૫૩૦ ૭૩૦ ૧૦૨ ૪૧૧ ૫૭૯ ૭૩૫ ૬૯૯ ૭૫૬ ૯૬૪૦ ૬૨૧ ૮૯૬૬ ૮૪૮૦૮૦ ૧૮૩૨૯૬ ઉપર ૧૪૦ મીંડા કુલ આંકડાની સંખ્યા ૧૯૪ થાય છે. વલભીપુરી વાચના ક્રમે ૫ વર્ષનો ૧ હૃદુક ૧ ઉત્પલાંગ ૧ ઉત્પલ ૧ પદ્માંગ ૧ ૫૫ ૧ લિનાંગ ૧ નલિન ૧ અર્થનિપૂરાંગ ૧ અર્થનિપૂર ૧ અયુતાંગ ૧ અયુત ૧ નયુતાંગ ૧ નયુત પ્રયુતાંગ ૧ પ્રદ્યુત ૧ ચલિકાંગ ૧ ચુલિકા ૧ શિર્ષ પહેલીકાંગ ૧ યુગ ત્યાં સુધી ઉપર મુજબ ૧ પૂર્વાંગ ૧ પૂર્વ Page 44 of 325 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧ પૂર્વ X ૧ પૂર્વાંગ ૧ લતાંગ X ૧ પૂર્વાંગ ૧ લતા X ૧ પૂર્વાંગ ૧ મહાલત્તાંગ X ૧ પૂર્વાંગ ૧ મહાલત્તા X ૧ પૂર્વાંગ ૧ નલીનાંગ X ૧ પૂર્વાંગ ૧ નલીન X ૧ પૂર્વાંગ ૧ મહાનલીનાંગ X ૧ પૂર્વાંગ ૧ મહાનલીન X ૧ પૂર્વાંગ ૧ પદ્માંગ X ૧ પૂર્વાંગ ૧ પદ્મ X ૧ પૂર્વાંગ ૧ મા પદ્માંગ X ૧ પૂર્વાંગ ૧ મહાપદ્મ X ૧ પૂર્વાંગ ૧ કમલાંગ X ૧ પૂર્વાંગ ૧ કમલ X ૧ પૂર્વાંગ ૧ મહામલાંગ X ૧ પૂર્વાંગ ૧ મહાક્મલ X ૧ પૂર્વાંગ ૧ કુમુદાંગ X ૧ પૂર્વાંગ ૧ કુમુદ X ૧ પૂર્વાંગ ૧ મહાકુમુદાંગ X ૧ પૂર્વાંગ ૧ મહાકુમુદ X ૧ પૂર્વાંગ ૧ ત્રુટિતાંગ X ૧ પૂર્વાંગ ૧ ત્રુટિત X ૧ પૂર્વાંગ ૧ મહાત્રુટિતાંગ X ૧ પૂર્વાંગ ૧ મહાત્રુટિત X ૧ પૂર્વાંગ ૧ અડડાંગ X ૧ પૂર્વાંગ ૧ અડડ X ૧ પૂર્વાંગ ૧ મહાઅડડાંગ X ૧ પૂર્વાંગ ૧ મહાઅડડ X ૧ પૂર્વાંગ ૧ ઉહાંગ X ૧ પૂર્વાંગ ૧ ઉહ X ૧ પૂર્વાંગ ૧ મહાઉહાંગ X ૧ પૂર્વાંગ ૧ મહાઉહ X ૧ પૂર્વાંગ = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = ૧ લતાંગ ૧ લતા ૧ મહાલત્તાંગ ૧ મહાલત્તા ૧ નલીનાંગ ૧ નલીન ૧ મહાનલીનાંગ ૧ મહાનલીન ૧ પદ્માંગ ૧ પદ્મ ૧ મહાપદ્માંગ ૧ મહાપદ્મ ૧ ક્મલાંગ ૧ ક્મલ ૧ મહાક્મલાંગ ૧ મામલ ૧ કુમુદાંગ ૧ કુમુદ ૧ મહાકુમુદાંગ ૧ મહાકુમુદ ૧ ત્રુટિતાંગ ૧ ત્રુટિત ૧ મહાત્રુટિતાંગ ૧ મહાત્રુટિત ૧ અડડાંગ ૧ અડડ ૧ મહાઅડડાંગ ૧ મહાઅડડ ઉહાંગ ૧ ઉહ ૧ મહાઉહાંગ ૧ મહાઉહ ૧ શિર્ષપહેલીકાંગ Page 45 of 325 Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ શીર્ષપહેલીકાંગ X ૧ પૂર્વાગ = ૧ શિર્ષપહેલીકા આની ૨૫૦ આંની સંખ્યા થાય ૧ ૮ ૭ ૯ ૫ ૫ ૧ ૭ ૯ ૫ ૫ ૦ ૧ ૧ ૨ ૫ ૯ ૫ ૪ ૧ ૯ ૦ ૦ ૯ ૬ ૯ ૯ ૮ ૧ ૩ ૪ ૩ ૦ ૦ ૦ ૦ ૦ ૯ ૭ ૪ ૬ ૫ ૪ ૯ ૪ ૫ ૬ ૧ ૯ ૭ ૭ ૭ ૪ ૭ ૬ ૫ ૭ ૨ ૫ ૭ ૩ ૪ ૫ ૭ ૧ ૮ ૬ ૮ ૧ ૬ ઉપર ૧૮૦ મીડાં ચડાવતાં કુલ આંક ૨૫૦ નો થાય છે. ઈતર દર્શનનું ગણિત ૧૭૨૮૦૦૦ વર્ષ ૧૨૯૬૦૦૦ વર્ષ ૮૬૪૦૦૦ વર્ષ ૪૩૨૦૦૦ = = = = ૧ સતયુગ ૧ ત્રેતાયુગ દ્વાપરયુગ ૧ કળિયુગ ૪૩૨૦૦૦ X ૧૬૩૩ ૩૩૨૩ ૧/૩ કરીએ તો આપણું ૧ પૂર્વ થાય. ૧ પૂર્વ = ૭૦ લાખ પ૬ હજાર ક્રોડ વર્ષ થાય. સતયુગ-ત્રેતાયુગ-દ્વાપરયુગ-કળિયુગ આ ચાર યુગની ૧ ચોકડી ૭૧ ચોકડી = ૧ મનવંતર ૧૪ મનવંતર = ૧ કલ્પક ૧ કલ્પક = બ્રહ્માનો ૧ દિવસ આવા સો વર્ષે સૃષ્ટિનો નાશ થશે. આજ સુધીમાં ૫૦ વર્ષ ૬ મનવંતર ૨૭ ચોકડી ગઇ છે. ૭ મા મનવંતરની ૨૮ મી ચોકડીના કળિયુગના ૫૦૧૦ વર્ષ પુરા થયાં છે ૪૩ લાખ ૨૦ હજાર વર્ષ એ ચાર યુગનું પ્રમાણ છે તેવા ચાર યુગ ૨૫૫૬૫ વાર વ્યતિત થાય ત્યારે એકમનવંતર થાય છે. કલાસૂમનાં આધારે કાળમાપનું વર્ણન એકમ-દશંગ-શતંગ-સહસંગ-અયુતંગ-લસંગ-પ્રયુતંગ-કોટી-અર્બુદંગ-અજ્મ-ખર્વ-નિખર્વ-મ હાપદ્મ-શંકુ-લધિ-અજયંગ-મધ્યગ-પરાર્ધ-૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અંક થાય છે (૧૮ આંકડા) જડ્યોતિષ ચકના આધારે કાળમાળ અસંખ્ય સમય ૧ નિમેષ ૧૮ નિમેષ ૧ કાષ્ટ ૨ કાષ્ટ ૧ લવ ૧૫ લવ ૧ કલા ૨ ક્લા ૧ લેસ Page 46 of 325 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લેસ ૧ ક્ષણ ૬ ક્ષણ ૧ ઘડી ૨ ઘડી ૧ મૃહુર્ત ૩૦ મુહૂર્ત ૧ અહોરાત્રી ૩૦ અહોરાત્રી ૧ કર્મમાસ ૩૦ ૧/૨ અહોરાત્રી ૧ સૂર્યમાસ ૨૯ ૩૨/૬૨ ૧ ચંદ્રમાસ ૨૭ ૨૧/૬૭ ૧ નક્ષત્રમાસ ૩૧ ૧૨૧/૧૨૪ ૧ અભિવધિતમાસ ૧૩ ૪૪/૬૭ ૧ ચંદ્રાયન ૧૮૩ અહોરાત્ર ૧ સૂર્યાયન ૩૬૦ અહોરાત્ર ૧ કર્મવર્ષ ૩૬૬ અહોરાત્ર ૧ સૂર્યવર્ષ ૩૫૪ ૧૨/૬૨ અહોરાત્ર ૧ ચંદ્રવર્ષ ૩૨૭ ૨૧/૬૭ ૧ નક્ષત્રવર્ષ ૩૮૩ ૪૪/૬૨ ૧ અભિવધિતમાસ વર્ષ ૬૧/૬૨ અહોરાત્ર ૧ તિથિ ૫ સૂર્ય વર્ષ ૧ યુગ ૩ ચંદ્ર વર્ષ અને ૨ અભિવધિત વર્ષ = ૧ યુગ (૧ યુગમાં પહેલાં ૨ ચંદ્ર વર્ષ-૧ અભિવધિ વર્ષ - ૧ ચંદ્ર વર્ષ ૧ અભિવતિ વર્ષ આ પ્રમાણે પ વર્ષનો ૧ યુગ થાય છે. અસંખ્ય વર્ષ ૧ પલ્યોપમ ૧૦ કોટા કોટી પલ્યોપમ ૧ સાગરોપમાં ૧૦ કોટા કોટી સાગરોપમાં ૧ ઉત્સપિણી અથવા અવસર્પિણી ૨૦ કોટા કોટી સાગરોપમાં ૧ કાળચક્ર અનંતા કાળચક્ર ૧ પુદ્ગલ પરાવર્ત. ઉત્સધાંગુલ આદિમાપનું કોષ્ટક અનંત સુક્ષ્મ પરમાણુ ૧ વ્યવહારિક પરમાણુ અનંત વ્યવહાર પરમાણુ ૧ ઉતશ્લનિકા ૮ ઉત્ શ્લનિક ૧ ગ્લન ગ્લનિકા ૮ ગ્લન શ્લનિકા ૧ ઉર્ધ્વરેણુ ૮ ઉર્ધ્વરેણું ૧ ત્રસરેણું ૮ ત્રસરેણુ ૧ રથરેણુ ૮ રથરેણું ૧ કુરૂક્ષેત્રમાં જન્મેલા Page 42 of 325 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧ કુક્ષી મનુષ્યનો વાલાચ ૮ કુરૂક્ષેત્રના વાલાચ ૧ હરિ વર્ષ તથા રમ્યકનો વાલાગ્ર ૮ હરિવર્ષ - રમ્યના વાલાચ = ૧ હેમવંત વૈરણ્યવંતનો વાલાચ ૮ હેમવંત હૈરણ્યવંતના વાલાચર ૧ મહાવિદેહ ક્ષેત્રનો વાલાચ ૮ મહાવિદેહના વાલાચ ૧ લીંખ ૮ લીંખ ૧ યુકા ૮ યુકા ૧ યવમધ્ય ૮ યવમધ્ય ૧ ઉસેંધાંગુલ ૬ ઉત્સધાંગુલ ૧ પાદ ૨ પાદ ૧ વેંત ૨ વેંત ૧ હાથ ૨ હાથ ૨ કુક્ષી ૧ ધનુષ ૨૦૦૦ ધનુષ ૧ ગાઉ ૪ ગાઉ ૧ યોજના ૪ ઉત્સધાંગુલ ૧ મુઠ્ઠી ૩ મુઠ્ઠી ૧ વેંત ૨ વેંત ૧ હાથ ૧૦ હાથ ૧ વાંસ અથવા વંસ ૨૦ વંસ ૧ નિવર્તન ૨૦૪ હાથ ૧ ક્ષેત્ર ધનુષ-દંડ-યુગ-મુશળ-નાલિકા આ બધાંજ હાથના માપ છ કોશનો અર્થ ગાઉ છે જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોથી ૮ મહાવિદેહ વાલાથી ૧ લીખ થાય છે. અંગુલ ૩ પ્રકારે છે (૧) ઉત્સધાંગુલ (૨) આત્માગુલ (૩) પ્રમાણાંગુલ. ૪૦૦ ઉત્સધાંગુલ = ૧ પ્રમાણાંગુલ (શ્રી ઋષભદેવ કે ભારતના અંગુલ તે પ્રમાણાંગુલ. ઉત્સધાંગુલનાં ૫૦૦ ધનુષની કાયાવાળાને પોતાનાં ૧૦૮ અંગુલ ઉંચાઇ હોય. તેવા પુત્રનાં અંગુલ તે પ્રમાણાંગુલ કહેવાય છે તે ઉત્સધાંગુલથી ૪૦૦ ગુણો લાંબો અને ૨ ૨/૧ ગુણો પહોળો હોય છે. લંબાઇ-પહોળાઇ બન્ને વડે ગુણતાં ૧૦૦૦ ગુણો થાય છે. આ અંગુલના માપથી શાશ્વતા પદાર્થોનું માપ શાસ્ત્રોમાં કહેલ છે કેટલાક ઉત્સધાંગુલથી ૪૦૦ ગુણા અને કેટલાનું ૨ ૨/૧ ગુણા માપથી છે એમ મતાંતર છે વધુ મત ૪૦૦ ગુણાનો છે તત્વ કેવલી ગમ્ય. ઉત્સધાંગુલથી શાસ્ત્રોમાં શરીરોની અવગાહના વિગેરે ધેલ છે અને વર્તમાન વ્યવહારમાં પ્રાણ આજ અંગુલ થી પ્રવૃત્તિ ચાલે છે. મુનિચંદ્રસૂરિ મહારાજાએ Page 48 of 325 Page #49 -------------------------------------------------------------------------- ________________ પોતાના અંગુલ સન્નતિકા પ્રકરણમાં બીજો પક્ષ ગ્રહણ કરેલ છે. તત્વકેવલી ગમ્ય. શ્રી ઋષભદેવ તથા ભરત મહારાજાનો આત્માગુંલ પ્રમાણાંગુલ તુલ્ય છે વીર પરમાત્માનો અંગુલ ઉત્સેધાંગુલથી બમણો અને ભરત મહારાજાથી ૨૦૦ મા ભાગે છે. પલ્યોપમનું માપ ઉત્સેધાંગુલનાં માપે ૧ યોજન લાંબો ૧ યોજન પહોળો ૧ યોન ઉંડો પ્યાલો ક્લ્પવો તેમાં કુરૂક્ષેત્રના માનવીના વાલાચ ઠાંસી ઠાંસીને ભરવા (ચવર્તીનું આખું સૈન્ય ઉપરથી ચાલે તો પણ ઢીલા ના પડે તેવી રીતે ભરવા) ૧ અંગુલ પ્રમાણ ૧ વાલાચની શ્રેણીમાં ૨૦૯૭૧૫૨ વાલાચ સમાય છે આખા પ્યાલામાં ૩૩૦૭૬૨૧૦૪૯૭૬૩૬૦૦૦૦૦૦૦૦૦૦૦ આટલા વાલાચ સમાય છે એક એક સમયે એક એક વાલાચ કાઢતાં આખો પ્યાલો ખાલી થાય તેટલા કાળને બાદર ઉદ્વાર પલ્યોપમ વ્હેવાય છે. સો સો વરસે એક એક વાલાગ્ર કાઢતાં પ્યાલો ખાલી થાય તેટલા કાળને બાદર અધ્ધા પલ્યોપમ કહેવાય છે. ૩૩૦૭૬૨૧૦૪૪૭૬૩૬૦૦૦૦૦૦૦૦૦૦૦ (આટલા સંખ્યાતા ક્રોડ વર્ષ) વર્ષો થાય છે. આ વાલાચો જે આકાશ પ્રદેશોને સ્પર્શેલા છે તે આકાશ પ્રદેશોને સમયે સમયે એક એક કાઢતાં જેટલો કાળ લાગે તેને બાદર ક્ષેત્ર પલ્યોપમ હેવાય છે. અસંખ્ય કાલચક્ર થાય છે. બાદર ના ત્રણે પ્રકાર ફક્ત સમજ્યાં પુરતાં જ છે શાસ્ત્રમાં ઉપયોગમાં લીધાં નથી. એક વાલાગ્નનાં અસંખ્ય ભાગ ક્ખીને (પર્યાપ્તા બાદર પૃથ્વીકાયના શરીરનાં માપ જેવડા) તેવા વાલાગ્રંથી પ્યાલો ઉપર પ્રમાણે ઠાંસીને ભરવો. ઉપર મુજબ ભરેલાં પ્યાલામાંથી એક એક સમયે એક એક ખંડ કાઢતાં જ્યારે ખાલી થાય તેટલા કાળને સુક્ષ્મ ઉદ્વાર પલ્યોપમ કહેવાય છે. સંખ્યાતા ક્રોડ વર્ષ થાય છે. આનાથી દ્વીપ સમુદ્રોની સંખ્યા શાસ્ત્રોમાં કહેલ છે. અને તે અઢી સાગરોપમનાં સમય જેટલી કહી છે. સો સો વર્ષે એક એક ખંડ કાઢતાં પ્યાલો ખાલી થાય તેટલા કાળને સુક્ષ્મ અધ્ધાપલ્યોપમ હેવાય છે. અસંખ્યાતા ક્રોડ વર્ષો થાય છે આનાથી આયુષ્ય સ્વકાય સ્થિતિ કર્મોની સ્થિતિ આદિ કહેલ છે. વાલાગ્નોને સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા બધાં આકાશ પ્રદેશોને સમયે સમયે એક એક કાઢતાં જેટલો કાળ લાગે તેટલાં કાળને સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ હેવાય છે. અસંખ્ય-અસંખ્ય કાળચક્રો થાય છે. આનાથી દ્રષ્ટિવાદમાં ત્રસ જીવોની સંખ્યા ણાવેલ છે. દસ કોટાકોટી પલ્યોપમ = ૧ સાગરોપમ થાય છે ઉપર પ્રમાણે સાગરોપમનાં પણ છએ પ્રકાર જાણી લેવા. લોપ્રકાશમાં સંખ્યા (બાદર ઉદ્વાર પલ્યોપમમાં) વાલાગ્રની ૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬૦૯૭૫૩૬૦૦૦૦૦૦૦૦૦ આ પ્રમાણે બતાવેલી છે અંગુલની શ્રેણીમાંતો ઉપર મુજ્બ ૨૦૯૭૧૫૨ બરાબર છે. પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ-ક્ષેત્ર-કાળ પુદ્ગલ પરાવર્ત દ્રવ્ય-ક્ષત્રકાળ અને ભાવ એમ ૪ પ્રકારે છે તે દરેક્નાં બાદર અને સુક્ષ્મ એમ બે ભેદ છે આ રીતે કુલ ૮ ભેદ થયાં તેમાં ૪ બાદર છે તે સુક્ષ્મને સમજ્વા માટે છે. શાસ્ત્રોમાં બાદરનો ઉપયોગ કર્યો નથી. જ્યાં જ્યાં પુદ્ગલ પરાવર્ત આવે ત્યાં સુક્ષ્મ જ જાણવાં આ ૪ પ્રકારનાં સુક્ષ્મ પુદ્ગલ પરાવર્તો અનંતા કાળચક્રે થાય છે દરેક્નો એટલો કાળ છે. દ્રવ્યપુદ્ગલ રાવર્તનું વન સંસારમાં ભ્રમણ કરતાં કોઇ એક આત્મા સઘળાંય અણુઓને એટલે ૧૪ રાજ્યોનાં પુદ્ગલ Page 49 of 325 Page #50 -------------------------------------------------------------------------- ________________ માત્રનાં સર્વ પરમાણુઓને ઔદારિદ્વૈક્રિય-તૈક્સ-ભાષા-શ્વાસોશ્વાસ-મન અને કર્મણ આ સાતે વર્ગણારૂપે-આડી અવળી કોઇ પણ વર્ગણા રૂપે પરિણાવી પરિણાવીને છોડે તેમાં જેટલો કાળ જાય તે કાળને બાદર દ્રવ્ય પુદગલ પરાવર્ત કહેવાય છે અને તે સઘળાય પરમાણુઓને ઔદારિક આદિ ૭ માં કોઇ પણ એક વર્ગણારૂપે પરિણમાવીને છોડે તે કાળને સુક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત કહેવાય છે. અનંતા કાળચક્રે ૧ કર્મણ પુદગલ પરાવર્ત થાય છે તેનાથી અનંતગુણા અનંતગણા કાળચક્રે ક્રમસર તૈક્સ-ઔદારિક-શ્વાસોશ્વાસ-મન-ભાષા અને વૈક્રિય આ સાત વર્ગણાના સુક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવર્તો જાણવા. હોત્ર પુલ પરાવર્તનું વર્ણન કોઇ પણ જીવ ૧૪ રાજલોકનાં સર્વ આકાશ પ્રદેશોને મરણ વડે ક્રમસર કે ક્રમરહિત સ્પર્શ કરી પૂરા કરે તેમાં જે કાળ લાગે તે કાળને બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્ત કહેવાય છે અને ક્રમસર મરણ વડે સ્પર્શ કરીને એટલે કે મરણ પામતાં જે આકાશ પ્રદેશ ઉપર રહેલ છે. તેમાંથી એક આકાશ પ્રદેશને વિવક્ષિત કરીને શરૂ કરે ત્યાર પછી બીજા આકાશ પ્રદેશે મરણ ત્યારપછી ત્રીજા આકાશ પ્રદેશને અવગાહીને મરણ થાય ત્યાર પછી ૪થા એક ક્રમસર શ્રેણી અનુસાર એક એક પ્રદેશ મરણ વડે સ્પર્શીને ૧૪ રાજલોક્નાં સઘળાંય આકાશ પ્રદેશો ક્રમસર મરણ સ્પર્શ વડે પૂરા કરે તે કાળને સુક્ષ્મક્ષેત્ર પુદગલ પરાવર્ત કહેવાય કાળ પુલ પરાવર્તનું સ્વરૂપ કોઇ પણ જીવ ઉત્સર્પિણી-અવસર્પિણીના એટલે એક કાળચક્રના સમયોને ક્રમસર કે કમરષિ મરણ પામવા વડે તે પુરા કરે તે કાળને બાદ કાળ પુદગલ પરાવર્ત કહેવાય છે અને ક્રમસર એક સમય પછીના બીજા સમયે પછી ત્રીજા, ચોથા એમ ક્રમસર મરણ વડે કાળચક્રના સમયોને પુરાં કરે આ પ્રમાણે ક્રમસર સમયે સમયે મરણ પામીને એક કાળચના સર્વ સમયોને મરણ પામવા વડે કરીને પૂર્ણ કરે તે કાળને સુક્ષ્મકાળ પુદગલ પરાવર્ત કહેવાય છે. લાવ હાલ પાવન સ્વરૂu_ કોઇ પણ જીવ રસબંધના સઘળાંય અધ્યવસાય સ્થાનકોને ક્રમસર કે ક્રમવગર મરણ વડે પૂરા કરે તે કાળને બાદર ભાવ ૫ગલ પરાવર્ત કહેવાય છે. અને ક્રમસર રસબંધના સર્વ અધ્યવસાયોને મરણ પામવા વડે પૂરા કરે એટલે કે જઘન્ય કષાયનાં ઉદયથી ઉત્પન્ન થયેલ અધ્યવસાય સ્થાને મરણ પામે ત્યાર પછી તે પછીના સ્થાને જ્યારે મરણ થાય તે ગણાય ત્યાર પછી જ્યારે ત્રીજા સ્થાને મરણ થાય તેમ ક્રમસર મરણ વડે સઘળાંય રસબંધના અધ્યવસાયોને પુરા કરે તે કાળને સુક્ષ્મ ભાવ પુદગલ પરાવર્ત કહેવાય છે. કાળદ્રવ્યને આશ્રયીને સંસારમાં રહેલાં જીવો સાંસારિક સુખનાં પદાર્થોની ઇચ્છા અને ભોગવટાના કારણે કેટલું દુ:ખ ઉપાર્જન કરે છે. તેનું વર્ણન દા.ત. બ્રહ્મદત્તચક્રવર્તીનું ૭૦૦ વર્ષનું આયુષ્ય હતું જીવનનાં અંતસુધી ભોગોનો ત્યાગ ન કરી શકયા. મહાઆરંભ અને મહાપરિગ્રહમાં ડુબી ગયાં. તેથી ૭મી નરકમાં ગયાં ત્યાં ૩૩ સાગરોપમનાં આયુષ્યવાળા નારકી થયાં. ૭૦૦ વર્ષનાં સંસારસુખના પરિણામે ૩૩ સાગરોપમ સુધી ભારે દુ:ખમાં હેરાન થવું પડ્યું. તેત્રીશ સાગરોપમના ત્રણસો ત્રીશ કોટાકોટી પલ્યોપમ થાય (૩૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) તેને ૭૦૦થી ભાગવાથી (૪૭૧૪૨૮૫૭૧૪૨૮૫૭) પલ્યોપમનું દુ:ખ એક વરસનું થાય. તેને ૩૬૦ થી Page 50 of 325 Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાગતાં ૧૩૦૯૫૨૩૮૦૯૫૨ પલ્યોપમનું દુ:ખ એક દિવસનું થાય. તેને ૨૪થી ભાગતાં ૫૪૫૬૩૪૯૨૦૬૫ પલ્યોપમનું દુ:ખ એક ક્લાનું થાય. તેને ૬૦થી ભાગતાં ૯૦૯૩૯૧૫૩ પલ્યોપમનું દુ:ખ એક મિનિટનું થાય. તેને ૬૦થી ભાગતાં ૧૫૧૫૬૫૨ પલ્યોપમનું દુ:ખ એક સેકંડનું થાય છે. એટલે કે એક સેકંડ સુખની ઇચ્છા કરવામાં ૧૫૧૫૬૫૨ એટલે પંદર લાખ પંદર હજાર છસો ને બાવન પલ્યોપમ નારકીના જીવોના દુ:ખની વેદનાનું કર્મ બંધાય છે. અજીવના ૫૬૦ ભેદનું વર્ણન - ૫ કાળો-લીલો-લાલ-પીળો-સફેદ. - ૨ સુગંધ, દુર્ગંધ. - ૫ કડવો-તીખો-તુરો-ખાટો-મીઠો. - ૮ ગુરુલઘુ-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ રૂક્ષ, મૃદુ-કર્કશ - ૫ વૃત (ગોળ)-ત્રિકોણ- ચોરસ-આયત (લાંબુ)-પરિમંડળ (ચુડી આકાર) વર્ણ ગંધ રસ સ્પર્શ સંસ્થાન કાળો વ કોઇપણ ગંધવાળો, કોઇપણ રસવાળો, કોઇપણ સ્પર્શવાળો તથા કોઇપણ સંસ્થાનવાળો હોવાથી તેના ભેદ આ રીતે ૨ * ૫ + ૮ + ૫ = ૨૦ થાય. ૧ વર્ણના ૨૦ ભેદ તો ૫ વર્ણના = ૧૦૦ ભેદ થાય. = સુગંધ - ૫ વર્ણ + ૫ રસ + ૮ સ્પર્શ + ૫ સંસ્થાન = ૨૩ + ૨૩ દુર્ગંધના ૪૬ ભેદ થાય. તીખોરસ ૫ વર્ણ - ૨ ગંધ * ૮ સ્પર્શ + ૫ સંસ્થાન ૨૦ X ૫ રસ = ૧૦૦ ભેદ ગુરુ સ્પર્શ - ૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૫ સંસ્થાન + ૬ સ્પર્શ ૧૮૪ ભેદ. = વૃત્ત (ગોળ) ૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૮ સ્પર્શ = ૨૦ ૨૦ X ૫ સંસ્થાન = ૧૦૦ ભેદ હોય છે. ૧૦૦ + ૪૬ + ૧૦૦ + ૧૮૪ * ૧૦૦ = ૫૩૦ ભેદ થાય. આ ૫૩૦ ભેદ રૂપી પુદ્દગલનાં છે. ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય - આકાશાસ્તિકાય અને કાળ આ ચાર દ્રવ્યનાં પાંચ પાંચ ભેદ (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ (૫) ગુણ (૪ X ૫ = ૨૦ ભેદ) ૩ ભેદ સ્કંધ - દેશ - પ્રદેશ ધર્માસ્તિકાયનાં અધર્માસ્તિકાયનાં આકાશાસ્તિકાયનાં ૩ ભેદ સ્કંધ - દેશ - પ્રદેશ ૩ ભેદ સ્કંધ - દેશ - પ્રદેશ ૧ ભેદ કાળ કુલ ૧૦ ભેદ (૨૦ + ૧૦ = ૩૦ ભેદ થાય છે.) ૫૩૦ રૂપી દ્રવ્યોનાં ભેદ. ૩૦ અરૂપી દ્રવ્યોનાં ભેદ = ૨૩ Page 51 of 325 X ૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ અજીવ તત્વનાં ૫૬૦ ભેદ આ રીતે થાય છે. છ દ્રવ્યોનાં નામો - (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) કાલ દ્રવ્ય. આ છ દ્રવ્યોને વિષે રૂપી-જીવ-ક્ષેત્ર આદિ દ્વારોનું વર્ણન. (૧) રૂપી-અરૂપી દ્વારનું વર્ણન. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય આ ચાર અરૂપી છે તથા અનાદિ પારિણામી છે. પરમાણુઓ અને સ્કંધો આદિ પરિણામવાળા છે કારણકે અસંખ્યાત કાળે સ્કંધમાં રહેલા બધા જ પુદ્ગલો વિખૂટા પડે છે એટલે છૂટા પડતાં હોય છે એટલે પરમાણુ રૂપે બને અથવા બીજા સ્કંધ રૂપે પરિણામ પામે અને જે છૂટા પરમાણુઓ હોય છે તે પણ અસંખ્યાત કાળે કોઇને કોઇ સ્કંધ રૂપે પરિણમે છે માટે આદિ પરિણામ વાળા કહેવાય છે. જીવ અરૂપીમાં યોગ અને ઉપયોગ રૂપ પરિણામ આદિમય છે કારણકે જીવો એક સ્થાનેથી મરીને બીજા સ્થાનમાં જાય છે ત્યાં નવા નવા યાગના વ્યાપાર શરૂ કરે છે. આથી ત્રણયોગ વાળા જીવો ક્યાં બે યોગના વ્યાપારવાળા ક્યાં એક્યોગ ના વ્યાપારવાળા બની શકે છે ! વચનયોગ અને કાયયોગ એ બે યોગવાળા જીવો ક્યાં ત્રણ યોગવાળા અથવા એક યોગવાળા અથવા બે યોગવાળા ફરીથી બની શકે છે આથી જ્યારે જ્યારે નવા નવા યાગો પ્રાપ્ત કરે ત્યારે તે યોગની આદિ થાય છે માટે યોગથી જીવ આદિમય કહેવાય છે. એવી જ રીતે હંમેશા જીવનો ઉપયોગ જ્ઞાનરૂપે અને દર્શન રૂપે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે ચાલુ હોય છે. આથી કોઇ વાર ઘન્ય જ્ઞાનના ઉપયોગ રૂપે-કોઇવાર મધ્યમ જ્ઞાનના ઉપયોગ રૂપેકોઇવાર ઉત્કૃષ્ટ જ્ઞાનના ઉપયોગ રૂપે-એટલે ચૌદ પૂર્વના જ્ઞાનનાં ઉપયોગ રૂપે બને છે. તેમાંથી પાછો જીવ ઘન્ય જ્ઞાનના ઉપયોગ રૂપે-મધ્યમ જ્ઞાનના ઉપયોગ રૂપે પણ બને છે આથી આદિમય વ્હેવાય છે. એ યોગ અને ઉપયોગના પરિણામની તરતમતા એટલે ઉપયોગની ફેરફારી તે યોગ પરિણામ અથવા ઉપયોગ પરિણામ રૂપે વ્હેવાય છે. પુદ્ગલાસ્તિકાય રૂપી એટલે રૂપવાળા હોય છે. કાળદ્રવ્ય એક સમય રૂપ (વર્તના રૂપ) હોય છે માટે તેમાં રૂપ હોતું નથી. (૨) પરિણામી- અપરિણામીનું વર્ણન પરિણામી એટલે તે તે રૂપે બનવું અર્થાત્ પરિણામ પામવું તે પરિણામી હેવાય છે અને જે નવા નવા સ્વરૂપે થતું નથી તે અપરિણામી હેવાય છે. છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યો પરિણામી હોય છે કારણકે નવા નવા એટલે જુદા જુદા સ્વરૂપે પરિણામ પામ્યા જ કરે છે જ્યારે બાકીના ચાર-ધર્મા-અધર્મા-આકાશાસ્તિકાય અને કાલ દ્રવ્ય અપરિણામી હોય છે કારણકે તે બીજા નવા નવા સ્વરૂપે પરિણામ પામતાં નથી પોતાના સ્વરૂપને એ છોડતા નથી માટે અપરિણામી છે પણ પોત પોતાના સ્વભાવમાં પણ સ્થિર રહેતા ન હોવાથી તેમાં પરિણામ પામતા હોવાથી એ અપેક્ષાએ છએ દ્રવ્યો પરિણામી કહેવાય છે. (૩) જીવ-અજીવ દ્રવ્યોનું વર્ણન છ દ્રવ્યોમાંથી એક જીવાસ્તિકાય દ્રવ્ય જીવ રૂપે છે બાકીના પાંચ દ્રવ્યો અજીવ રૂપે હોય છે. (૪) રૂપી-અરૂપી રૂપે વર્ણન Page 52 of 325 Page #53 -------------------------------------------------------------------------- ________________ છ દ્રવ્યોમાંથી એક પુદગલાસ્તિકાય દ્રવ્ય રૂપી હોય છે. રૂપી એટલે જે દ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ રહેલા હોય છે. અને બાકીના પાંચ દ્રવ્યો અરૂપી હોય છે કે જેમાં વર્ણાદિ હોતા નથી. (૫) સપ્રદેશ-અપ્રદેશી નું વર્ણન સપ્રદેશી એટલે પ્રદેશોના સમુદાયથી યુકત હોય તે. અપ્રદેશી = પ્રદેશોના સમુદાય રહિત હોય તે. છ દ્રવ્યોમાંથી એક કાળ નામનું દ્રવ્ય અપ્રદેશી હોય છે કારણકે તેને પ્રદેશ હોતા નથી જ્યારે બાકીના પાંચ દ્રવ્યો સપ્રદેશી હોય છે. (૬) એક-અનેક રૂપે વર્ણન છ દ્રવ્યમાંથી જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાય અનેક છે કારણક જગતમાં જીવો અનંતા હોય છે અને તેજ રીતે પુદગલો પણ અનંતાનંત હોય છે જ્યારે બાકીના ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય એ સ્વતંત્ર રૂપે એક એક જ હોય છે. (૭) ક્ષેત્ર અને ક્ષેત્રનું વર્ણન ક્ષેત્ર એટલે આધાર આપે અથવા ગ્યા આપે તે ક્ષેત્ર અને ક્ષેત્રી એટલે એ ગ્યામાં જે દ્રવ્યો રહે તે ક્ષેત્રી કહેવાય છે. છ દ્રવ્યમાંથી આકાશસ્તિકાય એક દ્રવ્ય ક્ષેત્ર રૂપે હોય છે અને બાકીના પાંચ દ્રવ્યો ક્ષેત્રી રૂપે હોય છે કે (૮) સક્રિય અને અજ્યિ વર્ણન સક્રિય એટલે ક્રિયાથી યુકત હોય તે અર્થાત જે દ્રવ્યો ક્રિયાવાનું એટલે ક્રિયા કરવાવાળા હોય તે દ્રવ્યો સક્રિય કહેવાય છે અને અજ્યિ એટલે જે દ્રવ્યોમાં કોઇપણ પ્રકારની ક્રિયા ન હોય તે. છ દ્રવ્યોમાંથી જીવ અને પુગલ એ દ્રવ્યો સક્રિય હોય છે જીવ ક્રિયા કરનારો હોય છે. તેમ યુગલ પણ એક બીજાના સંયોગથી ક્રિયા કરનારો હોય છે અચેતન-અચેતન મુગલો એક બીજા અથડાવાથી બીજા નવા પુદગલો ઉત્પન્ન થાય છે તેથી તે સક્રિય કહેવાય છે અને બાકીના ધર્મ-અધર્મ- આકાશાસ્તિકાય અને કાલ તે દ્રવ્યો અક્રિય હોય છે. (૯) નિત્ય - અનિત્ય વર્ણન નિત્ય એટલે કાયમ એ સ્થિતિમાં રહે તે. અનિત્ય = પોતાની સ્થિતિ બદલાયા કરે છે. છ દ્રવ્યમાંથી જીવ અને પુગલ આ બે દ્રવ્યો નિત્યાનિત્ય રૂપે છે. પોતાના સ્વરૂપે શુધ્ધ રૂપે રહેલો જીવ તે નિત્ય અને પુદગલના સંયોગથી યુકત છે તે સંયોગ થાય છે નાશ પામે છે માટે અનિત્ય. એ બન્નેનો સંયોગ તેને નિત્યાનિત્ય કહેવાય છે. જ્યારે બાકીના ચાર દ્રવ્યો- ધર્મ-અધર્મ-આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્યો નિત્ય રૂપે છે. (૧૦) સકારણ-અકારણ કારણ એટલે હેત. છ દ્રવ્યોમાંથી જીવ અકારણ છે બાકીના પાંચ દ્રવ્યો સકારણ હોય છે. (૧૧) કર્તા- અર્તાનું વર્ણન કર્તા એટલે કાર્ય રૂપે હોય તે. જીવ દ્રવ્ય કર્તા રૂપે છે બાકીના પાંચ દ્રવ્યો અકર્તા રૂપે હોય છે. એટલે ધર્મા-અધર્મા-આકા-પુદગલાસ્તિકાય અને કાળ આ પાંચ દ્રવ્યો કોઇ કાર્ય રૂપે હોતા નથી. પોત પોતાની સ્થિતિમાં સદા માટે રહેલા હોય છે જ્યારે જીવ તો કર્તા રૂપે અનુભવાય છે. Page 53 of 325 Page #54 -------------------------------------------------------------------------- ________________ (૧૨) સર્વગત- અસર્વગત સર્વગત રૂપે એટલે સર્વવ્યાપી રૂપે અહીં સર્વવ્યાપીનો અર્થ એકલો લોક ગ્રહણ કરવાનો નથી પણ લોક-અલોક બન્નેને ગ્રહણ કરવાના છે તે અર્થમાં વિચાર કરવાનો છે. માટે છ દ્રવ્યમાંથી એક આકાશાસ્તિકાય દ્રવ્ય લોક અને અલોક એ બન્નેમાં રહેલું હોવાથી સર્વગત રૂપે ગણાય છે. બાકીના પાંચ દ્રવ્યો ધર્મા-અધર્મા-જીવા-પુદગલાસ્તિકાય આ ચાર લોકમાં રહેલા છે અને કાલ દ્રવ્ય પણ લોકમાં થોડા ભાગમાં રહેલો છે. આથી આ પાંચે દ્રવ્યો અસર્વગત કહેવાય છે. (૧૩) સપ્રવેશી- અપ્રવેશી સપ્રવેશી એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી જાય એક મેક થઇ જાય તે રીતે રહે તે સપ્રવેશી કહેવાય. છ એ દ્રવ્યો હંમેશા સદા માટે અપ્રવેશી રૂપે હોય છે. એક આકાશ પ્રદેશ ઉપર છએ દ્રવ્યો એક સાથે રહેલા હોવા છતાં પરસ્પર એક બીજામાં કોઇ કાળે ભણતાં નથી માટે અપ્રવેશી કહેવાય છે. આ રીતે જીવ અને અજીવ તત્વને જાણવાનો ઉદ્દેશ એ જણાય છે કે ચૌદ રાજલોક રૂપ જગતને વિષે કયાં કયાં કયી રીતે કેટલા કાળ સુધી જીવો પુદગલના સંયોગથી ફર્યા કરે છે તે જ્ઞાન પ્રાપ્ત થાય. પુદગલના સંયોગમાં જેટલો રાગ વધારે કરતો જાય અને દ્વેષ વધારે કરતો જાય તેમ જીવ જીવના ભેદોને વિષે વિશેષ કાળ સુધી જન્મ મરણ કરતો કરતો ભટકતો જાય છે તે રખડપટ્ટી અટકાવવા માટે જ જ્ઞાની ભગવંતોએ, એ પુદગલ સંયોગને ઓળખીને રાગ-દ્વેષાદિ પરિણામ કેમ ઓછા કરીને જીવાય તથા તેના સંયોગથી છૂટવા માટે કઇ રીતે પ્રયત્ન કરી શકાય તે માટે આ અજીવ તત્વને પણ જાણવા યોગ્ય કહેલ છે એમ જણાય છે. આ સમજણ પણ જીવોને સન્નીપણું પામ્યા પછી જ જણાય છે. તે સન્ની સિવાયના જીવોને આ સમવા જોગો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોતો નથી તે બિચારા જીવો તો દયા ખાવા લાયક છે માટે સાવચેતી એ રાખવાની કે સન્નીપણું પ્રાપ્ત કર્યા પછી અસત્રીપણામાં-સૂક્ષ્મપણામાં કે બાદરપણામાં-બેઇન્દ્રિયાદિમાં ન ચાલ્યા જવાય કે જેથી સમજણ શકિત થોડી ઘણી થયેલ છે તે નાશ પામી ન જાય તેની કાળજી રાખીને જીવન જીવવું જોઇએ. આ પ્રયત્ન જેટલો કરતાં રહીશું એનાથી સન્નીપણાને પામતાં પામતાં એક દિવસ પુગલના સંપૂર્ણ સંયોગથી છૂટા થઇને આત્માના શુધ્ધ સ્વરૂપને સારી રીતે પ્રાપ્ત કરી શાશ્વત સ્થાનને પામી શકીશું. તો આ રીતે જીવ-અજીવ તત્વને જાણી સૌ વહેલામાં વહેલા શાશ્વત સ્થાનને પામો એમ જ્ઞાનીઓ જણાવે છે. જીવ-અજીવ તત્વ સમાપ્ત (3) પુણ્ય તત્વનું વર્ણન જેના ઉદયે પ્રાણી (જીવ) હું સુખી છું, હું નિરોગી છું, એવો અનુભવ કરે છે તે પુણ્ય કહેવાય છે. જ્ઞાની ભગવંતોએ પુણ્ય-અને પાપની ચર્તભંગી આ પ્રમાણે જણાવેલી છે. (૧) પુણ્યાનુબંધિ-પુણ્ય (૨) પુણ્યાનુબંધિ-પાપ (૩) પાપાનુબંધિ પુણ્ય અને (૪) પાપાનુબંધિ-પાપ. (૧) પુણ્યાનુબંધિ પુણ્યનું વર્ણન Page 54 of 325 Page #55 -------------------------------------------------------------------------- ________________ જે પુણ્યના ઉદયકાળમાં જીવો સારા કાર્યો કરીને નવું પુણ્ય ઉપાર્જન કરતા હોય તે પુણ્યાનુબંધિ પુણ્ય કહેવાય છે. અનાદિ કાળથી ગતમાં જીવ જે ફરે છે તેમાં એકેન્દ્રિયાદિપણામાં વિશેષ કાળ પરિભ્રમણ કરી રહેલો છે તો એ પરિભ્રમણ કરતાં કરતાં જે દુ:ખો એટલે કષ્ટ પડે છે તે દુ:ખોને સ્વેચ્છાએ કે સ્વેચ્છા વગર સહન કર છે તેનાથી અકામ નિર્જરા કરે છે એટલે કે થોડા ઘણાં બંધાયેલા અશુભ કર્મોની નિર્જરા કરે છે અને સાથે સાથે પુણ્યબંધ એટલે શુભ પ્રકૃતિઓનો બંધ પણ કરે છે. આ અશુભ કર્મોની નિર્જરા વિશેષ થાય અને શુભ પ્રકૃતિઓનો બંધ કાંઇક વિશેષ થાય ત્યારે એ વિશેષ પુણ્ય બાંધેલું હોય તો સત્રીપણાને પામે છે. આ સત્રી પણાની પ્રાપ્તિ જીવને થાય એટલે અનાદિના સ્વભાવ મુજ્બ આ જીવ સુખના પદાર્થોનો રાગ અત્યંત વિશેષ કરતો જાય છે તથા પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે અત્યંત દ્વેષ કરતો જાય છે. આ રીતે પ્રયત્ન કરતાં તે અનુકૂળ પદાર્થો માટે જે કાંઇ પાપ કરવા પડે તો ત કરવા તૈયાર થઇ જાય છે અને તેના પ્રતાપે પોતાને મળેલ સત્રીપણાને ગુમાવી દે છે. તેમાંય અનુકૂળતા મેળવવા માટે તીવ્ર અશુભ કર્મોનો ઉદય લઇને જીવ આવેલો હોય તો મળવાને બદલે દુ:ખ આવી પડે, આપત્તિ આવી પડે અને સુખ મલે નહિ ઉપરથી મેળવેલું સુખ પણ તેમાં ગુમાવી દે છે. તેમાં કોઇની પાસેથી સાંભળવા મલે કે આ ધર્મ કરવાથી સુખ મળે અને મળેલું સુખ ટકી શકે તો તેના કહ્યા મુજબ દેવ ગુરૂની અને ધર્મની આરાધના પણ તેના માટે કરે તેનાથી પુણ્ય બંધાય-સુખપણ મલે પણ તે સુખ મળ્યા પછી તે પદાર્થોનો રાગ ઘટવાને બદલે તેના જીવનમાં એ પદાર્થોનો રાગ વધતી જાય છે અને તે રાગના સંસ્કાર સાથે લઇને દુર્ગતિમાં ફરવા જાય છે અને પાછું સત્રીપણાને પામી શકતો નથી અને સુખના પદાર્થોની સામગ્રીને બદલે દુ:ખના પદાર્થોની સામગ્રીને પામે છે. માટે જ્ઞાની ભગવંતો વ્હે કે સુખના પદાર્થોને પણ ઉત્તરોત્તર પ્રાપ્ત કરવા હોય તો જે પદાર્થો મલ્યા હોય તેના પ્રત્યે રાગ કરવો-રાગ વધારવો જોઇએ નહિ. તોજ જીવને ઉત્તરોત્તર સારી સામગ્રી મલી શકે. આથી મહાપુરૂષો કહે છે કે મળેલા પદાર્થોમાં જેટલો નિ:સ્વાર્થ ભાવ પેદા થતો જાય તેનાથી જીવો સારૂં પુણ્ય બાંધી શકે છે માટે કહ્યું છે કે જ્ન્મદાતા માતા પિતાની નિ:સ્વાથ ભાવે સેવા કરવામાં આવે તેનાથી પુણ્યના અનુબંધ પૂર્વનું પુણ્ય બંધાય છે. એટલે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે કે જે પુણ્ય । તે ભવમાં ઉદયમાં આવે તો અથવા બીજા ભવમાં દેવ ગુરૂ ધર્મની સારી સામગ્રી પ્રાપ્ત કરાવે અને સાથે પુણ્યથી મળેલી અનુકૂળ સામગ્રીમાં રાગ થવા ન દે એવું પુણ્ય બંધાય. પુણ્યાનુબંધિ પુણ્ય પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવો કઇ રીતે બાંધી શકે તે માટે ગ્ણાવે છે કે પ્રાણીઓ પ્રત્યે દયા કરવાથી એટલે જે જીવોના અંતરમાં અબોલ પશુઓને દુ:ખી જોઇને તેનું દુ:ખ દૂર કરવાની ભાવનાથી જેટલો બને તેટલો પ્રયત્ન કરતા હોય છે તે જીવો આવા કરૂણાવાળા સ્વભાવથી એટલે કે દયાના પરિણામથી પુણ્યાનુબંધિ પુણ્ય બાંધે છે. (૨) દીન-અનાથ વગેરે જીવોને જોઇને નિ:સ્વાર્થ ભાવે તેમનો ઉધ્ધાર કરવાની ભાવના તેમના માટે જેટલું બને એટલું તન-મન-ધનથી ભોગ આપી દીન-અનાથ વગેરેનું દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન કરવો તે. આમાં નિ:સ્વાર્થ ભાવથી માનવ સેવા એ પ્રભુ સેવા માનીને મનુષ્યોને સુખી કરવા પ્રયત્ન કરવો. તેઓના દુ:ખોને સાંભળીને દુ:ખો દૂર કરવા પ્રયત્ન કરવો એ આમાં આવી જાય છે પણ આ સેવા કરતાં સ્વાર્થવૃત્તિ કે કોઇ જાતનો દંભ ન જોઇએ સરલ સ્વભાવ સાથે હોય તો જીવો જરૂર પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી શક છે કે જેથી બીજા ભવમાં આત્માનું ઉત્થાન (કલ્યાણ) જલ્દી થઇ શકે એવી સામગ્રી સુલભતાથી Page 55 of 325 Page #56 -------------------------------------------------------------------------- ________________ મળી શકે છે. (૩) વૈરાગ્ય ભાવ - વૈરાગ્ય એટલે પુણ્યના ઉદયથી ગમે તેટલા અનુકૂળ પદાર્થો મલ્યા હોય તો પણ તેનો પોતાને માટે ભોગવવા ઉપયોગ કરવાની ભાવનાને બદલે બીજા ઉપયોગ કરી ભોગવે તો આનંદ થાય એટલે કે એ પદાર્થોમાં રાગ થવાને બદલે રાગ ન થાય તેમાં લીનતા પ્રાપ્ત ન થાય એવી રીતે જીવન જીવી એ સામગ્રીનો જેટલો બને એટલો સારો ઉપયોગ કરી આત્મ લ્યાણ કરવામાં ઉપયોગી બને એવો પુરૂષાર્થ પેદા કરાવે તે વૈરાગ્ય કહેવાય છે. (૪) વિધિ પૂર્વક ક્લેિશ્વર પરમાત્માનું પૂજન કરવું તે પણ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ છે. વિધિપૂર્વક જિનપૂજન ન થતું હોયતો તેનું દુ:ખ રાખીને વિધિપૂર્વક કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે વિધિપૂર્વક એક પ્રતિમાજીને પૂજન થાય તો એટલું જ કરવું પણ અવિધિપૂર્વક અનેક પ્રતિમાજીને પૂજન કરવાનો આગ્રહ ન રાખવો જોઇએ. આ જિનપૂન આત્મકલ્યાણના હેતુપૂર્વક કરવું જોઇએ તો પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવાનું કારણ છે. જો આત્મ કલ્યાણ સિવાય દુનિયાના કોઇ અનુકૂળ પદાર્થો મેળવવાના આશયથી અથવા આવેલી પ્રતિકૂળતાના નાશના આશયથી કરવામાં આવે તો તે પુણ્યાનુબંધિ પુણ્ય બંધનું કારણ બનતું નથી. જિનેશ્વર પરમાત્માનું પુજન એટલા માટે છે કે એ આપણા નિકટના ઉપકારી છે કારણકે અનંતા માતા પિતા આ સંસારમાં રખડપટ્ટી કરતાં કરતાં કર્યા. તેઓએ આપણા આત્માની જે ચિતા કરવી જોઇએ તે નથી કરી એ માતા પિતાઓએ તો જે જે ભવમાં હતા ત્યા દિકરો સુખી થાય સુખમાં જીવે અને મને સુખી કરે એવી આશા સેવેલી હતી જ્યારે આ શ્રી જિનેશ્વરના આત્માઓએ તો સવિ જીવ કરૂં શાસન રસીની ભાવનાથી આપણા આત્માને માટે ચિતવ્યું છે કે જો મારી તાકાત આવે તો ગતના સર્વ જીવોના અંતરમાં રહેલા સુખના રસને નીચોવીને નાશ કરી શાસનનો રસ પેદા કરી દઉં કે જેથી પુરૂષાર્થ કરી એ જીવો મારી જેમ જલ્દી સુખને પામે. આથી એ આપણા નિકટના ઉપકારી તરીકે ગણાય છે માટે શકિત હોય ત્યાં સુધી તેમનું પૂજન તેમના જેવા બનવાની ભાવનાથી કરવામાં આવે તો જીવ પુણ્યાનુબંધિ પુણ્ય બાંધે છે. (૫) વિશુધ્ધ પરિણામી જીવો પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. કષાય અને રાગ દ્વેષના મંદ પરિણામવાળા જીવો અને આત્માનું શુધ્ધ સ્વરૂપ જે છે તેને પેદા કરવા માટેના જે પરિણામો તે વિશુધ્ધ પરિણામ કહેવાય છે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા આત્માઓ જ્યારે અપુનબંધક અવસ્થાના પરિણામને પામે છે તે વિશુધ્ધ પરિણામ પેદા કરાવવાનું કારણ હોવાથી વિશુધ્ધ પરિણામ કહેવાય છે. આ અપુનબંધક અવસ્થાના પરિણામથી જીવોને અનુકૂળ પદાર્થો માટે તીવ્ર ભાવે પાપ કરવાના પરિણામો પેદા થતા હતા તે નષ્ટ થઇ જાય છે અર્થાત હવે આ જીવોને તે સામગ્રી માટે તીવ્ર ભાવે પાપ કરવાના વિચારો પેદા થતાં નથી તે હવે રહે તોય શું? અને ચાલી જાય તોય શું? એની હવે ઝાઝી ચિંતા-પરવા હોતી નથી. ભવનો અનુરાગ આ જીવોને હોતો નથી એટલે કે આત્માને અનંતા જન્મ મરણની પરંપરા કરાવે એવો અનુકૂળ પદાર્થોનો રાગ અને અનુરાગ હોતો નથી એટલે કે પુણ્યથી મળેલા અનુકૂળ પદાર્થોમાં એવો રાગ હોતો નથી કે જે સંસારમાં જન્મ મરણની પરંપરાના અનુબંધો પેદા કરાવે. અર્થાત હવે આ જીવો સંસારના અનુકૂળ પદાર્થોથી સદા માટે સાવધ હોય છે એને ઓળખે છે કે રાગ કરવાથી અનંતોકાળ દુ:ખી થયો માટે રાગ કરવાની ભાવના થાય તો ત્યાં રાગ કરવો જોઇએ કે જેથી આત્મા Page 56 of 325 Page #57 -------------------------------------------------------------------------- ________________ દુ:ખી ન થાય, આથી તેનો રાગ દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે વધતો જાય છે અને સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ ઓછો થતો જાય છે તે ભવનો નહિ અનુરાગ કહેવાય છે. (૩) ઔચિત્ય વ્યવહારનું પાલન - આ રીતે સુખના રાગને ઓળખીને તેનાથી સાવધ રહી જીવન જીવતાં તીવ્રભાવે પાપ કરવાના પરિણામ હોતા નથી. આના કારણે અત્યાર સુધી પોતાના જીવનમાં જે સ્વાર્થીપણાનો વ્યવહાર હતો તે નષ્ટ પામતાં ઔચિત્ય રૂપે એટલે ઉચિત વ્યવહારના પાલનવાળો બને છે. આથી મારા તારાપણાની અંતરમાં જે દ્રષ્ટિ હતી તે નષ્ટ પામતાં બધાય મારા છે અને બધાય પ્રત્યે મારાપણાની બુધ્ધિ પેદા થતી જાય છે. આવા પરિણામથી વ્યવહારથી જીવન જીવતા જોઇને બીજા જીવોને પણ એમ થાય છે કે કેવું ઉંચી કોટિનું જીવન છે ! ખરેખર આ પ્રકારનું જીવન જરૂર જીવવા લાયક છે એવો અહોભાવ પેદા થાય છે. આ પરિણામને જ્ઞાનીઓએ વિશુધ્ધ પરિણામને લાવનાર હોવાથી બીજરૂપે કહેલ છે. આવા પરિણામો અને પ્રવૃત્તિથી જીવો પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરે છે. (૬) ન્યાય વૃત્તિ - પોતાનું જીવન ન્યાયપૂર્વનું હોય. ન્યાયવૃત્તિના પરિણામથી જીવતો હોય છે. ન્યાય વૃત્તિ = નીતિ પૂર્વનું જીવન. નીતિ એટલે જે માથે સ્વામિ હોય તેનો વિશ્વાસ ઘાત ન કરવો. સ્નેહી, સંબંધી જે હોય તેઓનો વિશ્વાસ ઘાત ન કરવો, મિત્ર વર્ગનો વિશ્વાસઘાત ન કરવો અને જે ભદ્રિક માણસ-ભોળો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકે તેનો વિશ્વાસઘાત ના કરવો એ નીતિ કહેવાય છે. એવું જ જીવન જીવવું તે ન્યાયવૃત્તિ વાળું જીવન કહેવાય છે. આથી આર્ય દેશમાં જન્મેલા મનુષ્યો પોતાનું જે જીવન જીવતાં હોય છે તે નીતિપૂર્વક્ત હોય છે એટલે એ જીવોના અંતરમાં અનીતિથી ઘર-પેઢી-કુટુંબ પરિવાર પૈસો ટકો મળતો હોય તો તે હરગીજ લેવા ઇચ્છતો નથી. નીતિથી ભલે તે લેવા ઇચ્છે છે અને રાખવા ઇચ્છે છે. જ્યારે જૈન તે કહેવાય છે કે નીતિથી મલતાં ઘર આદિ સામગ્રીઓ પણ લેવા જેવી નહિ અને રાખવા જેવી નહિ. તાકાત આવેતો છોડી દેવા જેવી જ છે એવી માન્યતાવાળા તે જૈન કહેવાય છે. આવી ન્યાયવૃત્તિથી જીવનાર પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી શકે છે. (૭) બીજાને પરિતાપ પેદા થાય તેવા જીવનનો ત્યાગ એટલે કે પોતાનું જીવન જીવતાં બીજા જીવને ખેદ થાય-ક્રોધ થાય-દ્વેષ થાય-ઇર્ષ્યા થાય-દુ:ખ થાય અથવા કોઇપણ પ્રકારની પીડા થાય તેવા જીવનનો ત્યાગ કરવો એ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ છે. (૮) બીજાના અનુગ્રહથી જીવવું તેનો ત્યાગ એ પણ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ કહ્યાં છે એટલે કે બીજાને અનુગ્રહ કરવો તે. (૯) પોતાના ચિત્તનું દમન કરવું એટલે કે અશુભ અને સાવદ્ય વ્યાપારવાના ચિત્તનું દમન કરવું એ પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવાનું કારણ કહ્યું છે. આવા અનેક કારણોથી જીવો પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરે છે. એ પુણ્યાનુબંધિ પુણ્ય પણ અનેક પ્રકારનું હોય છે. તેની શરૂઆત બીજા રૂપે ગણીએ તો આત્મિક ગુણના ઉત્થાનમાં જે અનુકૂળ પદાર્થોનો ગાઢ રાગ અને ગાઢ વેષ રૂપ જે ગ્રંથી હોય છે તેની ઓળખ પેદા કરીને તેનાથી સાવચેતી રખાવીને જીવન જીવતાં એટલે કે દુશ્મનને દુશ્મન રૂપે ઓળખીને સાવચેત રખાવે તેનાથી જે પુણ્ય બંધાય છે કે જેના ઉદયકાળમાં જીવ પુરૂષાર્થ કરીને અપુનબંધક દશાના પરિણામને પામી શકે છે ત્યાર પછી એ પરિણામોથી જે જે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતું જાય છે તેનાથી ઉત્તરોત્તર ગુણોને પ્રાપ્ત કરાવનારું અને મળેલી અનુકુળ સામગ્રીમાં વૈરાગ્ય ભાવ એટલે કે નિર્લેપતા વિશેષ રીતે પેદા કરાવી અભય ગણને Page 57 of 325 Page #58 -------------------------------------------------------------------------- ________________ મજબૂત બનાવે છે. એટલે કે એ સામગ્રીઓથી નિર્ભયતાને મજબૂત બનાવે છે. આ રીતે જીવ આ પુણ્યાનુબંધિ પુણ્યથી આત્મિક ગુણોનું ઉત્તરોત્તર દર્શન કરી પ્રાપ્ત કરતો ધીમે ધીમે સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ કરી શકે છે માટે આ પુણ્યાનુબંધી પુણ્યને જ્ઞાની ભગવંતોએ ઉપાદેય તરીકે જણાવેલ છે. સંસારમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદયકાળ એટલે પુણ્યાનુબંધિ પણ્યનો ઉદય કાળ શ્રી તીર્થકર પરમાત્માઓના આત્માઓને છેલ્લે ભવે હોય છે કે જે ઉંચામાં ઉંચી કોટિની સામગ્રીનો ભોગ કાળ હોવા છતાં વ્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી કોઇપણ પદાર્થમાં રાય રાગ ન થઇ જાય તેની સતત કાળજી રાખીને પોતાનું જીવન જીવી વૈરાગ્યને ઝળહળતો જાળવી રાખીને ભોગાવલી કર્મને ખપાવે છે. એ અપેક્ષાએ આજના કાળમાં આપણા સંઘયણ બળમાં જે સામગ્રી પુણ્યોદયથી મળેલ છે તેમાં વૈરાગ્ય ભાવ કેટલો જણાય છે એ ખાસ વિચારવાનું છે ! એવી જ રીતે કૃષ્ણ મહારાજા ત્રણ ખંડના માલિક હતા. અંતરમાં વિષયની વાસનાની આતશ એટલી ભયંકર રૂપે ઉદયમાં ચાલે છે કે ના કારણે જે કોઇ રૂપવાન કન્યા દેખે પોતાને ગમે કે તરત જ તેમના મા-બાપ પાસે માગુ કરે, ન આપે તો યુધ્ધ કરીને લગ્ન કરીને લઇને આવે આવી તો રાગની-વિષય વાસનાની આતશ રહેલી છે અને બીજી બાજુ શ્રી નેમનાથ ભગવાનની દેશના સાંભળીને વૈરાગ્ય ભાવ પેદા થયેલો છે કે જેના પ્રતાપે વિરતિ પ્રત્યેનો અત્યંત રાગ પેદા કર્યો છે કે જાણે આવી રીતે લગ્ન કરીને ઘરે લઇ આવતા હોય અને સમાચાર મલે કે શ્રી નેમનાથ ભગવાન પધાર્યા છે તો છેડાછેડી બાંધેલી હોવા છતાંય દેશના સાંભળવા જાય. દેશના સાંભળી આવેલી કન્યા એટલે પત્ની એમ કહે કે સ્વામિનાથ ! મારે સંયમ લેવું છે તો તરત જ કહેતા કે જાઓ આત્માનું કલ્યાણ કરો ! વિચારો જેને હાથ લગાડ્યો નથી છતાં સંયમની વાત કરે તો તરત જ રજા ! આ કાંઇ નાની સુની વાત છે આ ક્યારે બને ? પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય કાળ હોય-વૈરાગ્ય અંતરમાં રાગ કરતાં વિશેષ હોય તો ને ? ચોથા અવિરતિ ગુણસ્થાનકમાં અવિરતિના ઉદયકાળમાં આ વિચારણા જીવોને હોય તો પહેલા ગુણસ્થાનકમાં અપનબંધક દશાના પરિણામમાં કાંઇ ન હોય? તેમજ આગળના છઠ્ઠા ગુણસ્થાનકમાં પણ કેવી દશા હોય આના ઉપરથી વિચાર કરવા જેવો લાગે છે ને ! આ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયકાળનો ભોગવટો કહેવાય છે કે જેના ભોગવટાથી અવિરતિનો નાશ થતો જાય અને ભોગાવલી કર્મ ભોગવીને ખપાવતા જાય. આ વિચારણાઓ કરતાં કરતાં એ વિચારવાનું કે દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરતાં આવો વૈરાગ્ય ભાવ રાગની નિર્લેપતા અને નિકાચીત અવિરતિનો નાશ થઇ રહ્યો છે કે નહિ તથા આવો પુણ્યોદય બંધાય છે કે નહિ એની વિચારણા કરતાં પરિણામ શુધ્ધ બનાવવા પ્રયત્ન કરવો જોઇએ. આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે પુણ્યાનુબંધિ પુણ્યનો પ્રકર્ષ આત્મિક ગુણોનું ઉત્થાન કરાવી સંપૂર્ણ ગુણોને પેદા કરાવી એ પુણ્ય પણ છૂટી જાય છે. (૨) પ્રસ્થાનબંધિ પ્રાપનું વર્ણન સામાન્ય વ્યાખ્યા એ છેકે વર્તમાનમાં જીવોને પાપનો ઉદય ચાલતો હોય તે પાપના ઉદયકાળને સમાધિથી ભોગવતાં પુણ્યનો અનુબંધ પેદા કરે તે પુણ્યાનુબંધિ પાપ કહેવાય છે. જેમ કે પુણીયોશ્રાવક. પુણીયા શ્રાવક્ત રહેવાની એક ઝુંપડી હતી. ઘરમાં પોતે અને પોતાની ધર્મપત્ની હતી. બન્ને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળી ધર્મ પામ્યા પછી રોજ સવાર સાંજનું પ્રતિક્રમણ કરે છે. બપોરના મધ્યાન કાળને વિષે, પોતાની પાસે સાડાબાર દોકડા ની મૂડી છે તે લઇ બજારમાં જઇ રૂની પણીયો ખરીદી તે વેચવા માટે નીકળતો. તેમાં એક દિવસનું બન્ને ને ભોજન પુરતું મળી જાય એટલે Page 58 of 325 Page #59 -------------------------------------------------------------------------- ________________ પુણીયો વેચવાનું બંધ કરી ઘરે આવી સામાયિક લઇને ધર્મના પુસ્તકોનું વાંચન કરતો હતો. પાપના ઉદયથી સંપત્તિ ગઇ. ગરીબાઇ આવી છતાંય સંતોષ રાખીને ધર્મને પામી પોતાનું જીવન શાંતિથી જીવતો હતો. જે રાગૃહી નગરીને વિષે મોટે ભાગે લોકો બંગલાવાળા અને સારી સમૃધ્ધિવાળા હતા. લગભગ મોટા ભાગના ઘરે સોના મહોરો નો વ્યવહાર હતો. તે કાળમાં દોકડા તે પણ સાડાબાર વેપાર કરવા અને માવા પુરતાં હતાં. વધારે સુખની ઇચ્છા થતી નથી અને બન્ને જણા સુંદર રીતે ભગવાનના શાસનને પામીને આરાધના કરતાં કરતાં પુણ્યનો અનુબંધ કરતાં હતા એટલે પાપના ઉદયને સમાધિપૂર્વક સમતા રાખીને ભાગવતાં કે જેના કારણે ઉદયમાં આવેલું પાપ ભોગવાઇને નાશ પામે છે અને નવું પુણ્ય અનુબંધ રૂપે બાંધી રહ્યા છે. આજ રીતે અત્યારના કાળમાં પાપના ઉદયથી દુ:ખ આવે તો તે દુ:ખના નાશ માટે દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરનારા જીવોને પુણ્યના અનુબંધ રૂપે પુણ્ય બંધાય નહિ પણ પાપના અનુબંધ થાય જો પુણ્યનો અનુબંધ કરવો હોય તો દેવની ભકિત કરતાં કરતાં એ ભાવ રાખવાનો કે હે ભગવાન્ ! તેં પણ કરેલા કર્મનો ભોગવટો કર્યો કે જેથી જે પાપો કર્યા હતા તે પાપોને સારી રીતે સમતાભાવે વેઠી ને પાપ કર્મોનો નાશ કર્યો તેમ તેના હિસાબમાં મને દુ:ખ કાંઇ જ નથી છતાં મને સમતા કે સમાધિ રહેતી નથી માટે તારી ભક્તિ કરતાં કરતાં દુ:ખને ભોગવવાની શક્તિ માંગુ છું કે જેથી સમતા ભાવ અને સમાધિ રાખીને ભોગવી લઉં કે જેથી ભવાંતરમાં ફરીથી દુ:ખ ભોગવવું પડે નહિ. આવી વિચારણા કરીને ભગવાનની ભકિત કરતાં પુણ્યનો અનુબંધ થાય અને પાપનો ભોગવાઇને નાશ થાય. બાકી દુ:ખ નાશ કરવાની ભાવનાથી ભક્તિ કરવામાં આવે તો કદાચ અહીં પુણ્યોદય પેદા થવાનો હશે તો કદાચ દુ:ખ નાશ જરૂર પામશે. સુખ પણ મલશે પણ ભવાંતરમાં જે સુખ મલશે તેમાં પાપના અનુબંધના ઉદયના કારણે સુખનો રાગ વધી જશે કે જેથી અનેક પ્રકારના પાપ કરાવી દુર્ગતિમાં લઇ જશે. આથી આવા ટાઇમે ભગવાનના શાસનને પામવાનો પ્રયત્ન કરી દુ:ખ વેઠવાની તાકાત કેળવી સુંદર રીતે આરાધના કરવી એજ ખરેખરૂં કર્તવ્ય છે. આવી રીતે આ કાળમાં પણ ઘણા જીવો આરાધના કરનારા હોય છે પણ ધર્મ કરનારા જીવોની અપેક્ષાએ હંમેશા ઓછા હોય છે. આ પુણ્યાનુબંધિ પાપ કહેવાય છે. પાપાનુબંધિ પુણ્ય - જે પુણ્યના ઉદયકાળમાં જીવો અનેક પ્રકારના પાપનું આચરણ કરી-વચનો બોલી-મનથી વિચારણાઓ પાપની કરીને પાપનો અનુબંધ કરે તે પાપાનુબંધિ પુણ્ય કહેવાય છે. જેમકે બ્રહ્મદત્ત ચક્વર્તી વગેરે ચક્વર્તીના આત્માઓ પૂર્વ ભવે સંયમની સુંદર રીતે આરાધના કરીને ચવર્તીપણાને પામે છે, પણ તે આરાધના કરતાં કરતાં નિયાણુ કરીને ચવર્તીપણાને પામે છે તો તે ચક્રવર્તીપણાના ભવમાં મરીને નિયમા નરકે જાય છે. સંયમની આરાધનાથી બાંધેલું પુણ્યાનુબંધિ પુણ્ય-પાપાનુ બંધિ રૂપે થઇ જાય છે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે ચક્વર્તી-ચક્રવર્તીની રાજ્ગાદી ઉપર મરણ પામે તો નરકે જ જાય. જો રાજ્યાદી છોડીને સંયમનો સ્વીકાર કરે તો ક્યાં દેવલોક્માં જાય અને કાંતો મોક્ષમાં જાય છે. બ્રહ્મદત્ત ચક્વર્તી નિયાણુ કરીને ચક્વર્તી રૂપે થયેલા છે માટે રાજ્ગાદી પર મરણ પામી નરકે ગયેલા છે. આ પુણ્યના ઉદયકાળમાં પાપના અનુબંધના ઉદયના કારણે જીવને મળેલી સામગ્રીમાં રાગ તીવ્ર બને છે અને રાગ છોડવાની ભાવના થતી નથી. એટલે કે તેમાં વિરાગ ભાવ પેદા થતો નથી. આજે Page 59 of 325 Page #60 -------------------------------------------------------------------------- ________________ લગભગ મોટા ભાગના જીવોને મળેલી સામગ્રી આવા પ્રકારની છે કે જેમ જેમ પુણ્યના ઉદયથી સામગ્રી વધતી જાય છે તેમ તેના પ્રત્યેનો રાગ પણ વધતો જાય છે અને એ રાગ આત્માને દુ:ખ આપનારો છે અહીં પણ દુ:ખ આપે છે. ભવિષ્યમાં પણ દુ:ખ આપશે અને જન્મ મરણની પરંપરા દુ:ખની જ વધારશે એ જ્ઞાન પેદા થવા દેતું નથી. આથી રાગથી સાવચેતી રાખીને વિરાગ ભાવ પેદા થવા દેતો નથી આથી એમ કહેવાય કે જ્યાં સુધી જીવોને આ પુણ્યનો ઉદય ચાલતો હોય છે ત્યાં સુધી મિથ્યાત્વના ઉદય કાળના કારણે ગ્રંથીની ઓળખ થવા દેતું નથી અને ગ્રંથીની ઓળખાણ ન થાય ત્યાં સુધી તેનાથી સાવચેતી રાખીને જીવન જીવવાનો વિચાર પણ આવે નહિ. આથી કહયું છે કે અભવ્ય જીવો મનુષ્ય જન્મ પામી-સંયમ લઈ- નિરતિ ચાર ચારિત્રનું પાલન કરે તો પણ અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી સાડા નવપૂર્વ સુધીનું જ્ઞાન ભણે તો પણ આ જીવોને નિયમા પાપાનુબંધિ પુણ્ય બંધાય છે કારણકે આ જીવો સુખ મેળવવાના રાગના કારણે સંયમનું પાલન કરે છે. આથી કાળ કરી નવમા સૈવેયકમાં ઉત્પન્ન થાય તો પણ ત્યાં પર્યાપ્ત થતાંની સાથે ત્યાંના સુખનો આનંદ આવવાને બદલે બીજાઓને આ સુખ મલ્યું છે એમ જોઇ જાણીને અંતરમાં ઇર્ષ્યા ભાવની આગ ચાલુ થઇ જાય છે કે મેં મહેનત કરેલી મને એકલાને મળવું જોઇતું હતું છતાં આમને કેમ મલ્યું ? આવા વિચાર કરી ઇર્ષ્યા ભાવનો વિચાર એકત્રીશ સાગરોપમ સુધી ટકાવી રાખે છે કે જેના કારણે મળેલા સુખને સુખ રૂપે ભોગવી શકતો નથી અને ત્યાંથી આ જીવ મનુષ્યનું આયુષ્ય બાંધીને અનાર્ય ક્ષેત્ર આદિમાં મ્લેચ્છ જાતિ-માછીમાર વગેરે જાતિઓમાં ઉત્પન્ન થઇ દુર્ગતિમાં ફરવા માટે જાય છે. દુર્ભવ્ય જીવો જ્યાં સુધી દુર્ભવ્ય રૂપે હોય છે ત્યાં સુધી અનુકૂળ પદાર્થોને મેળવવાની ઇચ્છાથી જ ધર્મ કરતાં હોય છે આથી પાપાનુબંધિપુણ્ય બાંધે છે. ભારેકર્મી ભવ્ય જીવો પણ જ્યાં સુધી ભારે કર્મી હોય છે ત્યાં સુધી અનુકૂળ પદાર્થોની ઇચ્છાથી જ ધર્મ કરતાં હોય છે. આથી આજ પુણ્ય બાંધે છે જ્યારે એક લઘુકર્મી ભવ્ય જીવો જ એવા હોય છે કે જે આ જાણીને પોતાના આત્માને દુ:ખી ન બનાવવા માટે મિથ્યાત્વની મંદતા કરી પોતાની ગ્રંથીને ઓળખી તેનાથી સાવધ રહી તેનો નાશ કરવાનો પ્રયત્ન કરી શકે છે કે જેથી સંસારમાં દુ:ખી થવા લાયક પુણ્યનો બંધ કરતા નથી. (૪) પાપાનુબંધી પાપ- પાપના ઉદયકાળમાં પાપના ફળને ભોગવતાં રોતાં રોતાં ભોગવતાં પાપનો અનુબંધ પેદા કર્યા કરવો તે પાપાનુબંધિ પાપ કહેવાય છે. જીવને સુખના કાળમાં વચમાં વચમાં જ્યારે વારંવાર દુ:ખ આવે ત્યારે બીજા અનેક જીવોને સુખ ભોગવતા જુએ અને પોતાનાથી ન ભોગવાય એટલે મનમાં વિચાર લગભગ આવ્યા કરે કે મને જ કેમ દુ:ખ આવ્યા કરે છે ? દવાઓ લેવા છતાંય દુ:ખ કેમ જતું નથી. ઉપરથી દુ:ખ વધતું જાય છે. આવું કેમ બન્યા કરે છે? જ્યારે આ દુ:ખ જશે? એવી વિચારણા કરતાં કરતાં દુ:ખના રોદણાં રોઇ રોઇને દુઃખને ભોગવ્યા કરવું તે પાપનો અનુબંધ પેદા કરાવનારો વિચાર જ્ઞાની ભગવંતોએ હેલો છે. આથી અહીં પણ દુઃખી છે અને ભવાંતરમાં પણ દુ:ખી થયા કરશે. જેમ રાજગૃહી નગરીનો ભિખારી ખાધા, પીધા વિના સાતમી નારકીમાં ગયો એની જેમ જાણવું. રાજગૃહી નગરીને વિષે એક ભિખારી ત્રણ દિવસ સુધી ભુખ્યો અને તરસ્યો ઘરે ઘરે ભોજનની ભીખ માંગે છે પણ પાપનો ઉદય એવો જોરદાર છે કે તેને કોઇ કાંઇ આપતું નથી. એ આવે એટલે બારણા બંધ કરી દે છે. આ રીતે ત્રણ દિવસ પસાર કરી કોઇ બગીચામાં ઉચી શીલા હતી તેના ઉપર બેઠો છે તે બગીચામાં ઉજાણી કરવા માટે અનેક લોકો ભેગા થયા છે અને પોત પોતાની ખાવાની સામગ્રી ખોલીને Page 60 of 325 Page #61 -------------------------------------------------------------------------- ________________ જમવા બેઠા છે તે ભિખારી જુએ છે અને અંતરમાં વિચાર આવે છે કે આ બધા જમે છે અને મને કોઇ કાંઇ આપતા નથી આથી આ પથ્થર ગબડાવીને બધાને મારી નાંખ. આ વિચાર કરીને પથ્થર ગબડાવવા જાય છે તેમાં તે પથ્થર ગબડતાં ગબડતાં જતાં તેની નીચે એ આવી જતાં પોતે જ ચગદાઇને મરી જાય છે અને તે મારી નાખવાના અધ્યવસાયના પરિણામમાં સાતમી નારકીનું આયુષ્ય બાંધી મરીને સાતમી નારકીમાં જાય છે. આથી અહીંયા પણ પાપના ઉદયથી દુ:ખી હતો અને ભવાંતરમાં પણ તેત્રીશ સાગરોપમના ભયંકર દુ:ખને પામ્યો માટે દુ:ખના કાળમાં પણ ખુબ સાવચેતી રાખવા જેવી છે. આ રીતે પરિણામની વિચિત્રતાના પ્રતાપે પુણ્ય પ્રકૃતિઓનો રસ બંધાય છે તે એક સરખો બંધાતો નથી પણ તરતમતા ભેદે મંદ રસ-મંદતર રસ-મંદતમ રસ-તીવ્ર રસ-તીવ્રતર રસ અને તીવ્રતમ રસે બંધાય છે. આ દરેક બંધમાં પણ પરિણામની તરતમતા ભેદે એક એકમાં અસંખ્યાતા અસંખ્યાતા ભેદો હોય છે એટલે તે ભેદો રૂપે બંધાય છે. આ પુણ્ય પ્રકૃતિનો રસ, શેરડીના રસ જેવો કહ્યો છે. અને તેના સ્વરૂપમાં જ્ઞાનીઓ જણાવે છે કે એક શેર શેરડીનો કાઢેલો સ્વાભાવિક જ રસ હોય છે તેમાં જેવી મીઠાશ હોય છે તેવી મીઠાશવાળો પુણ્યપ્રકૃતિઓનો રસ તે એક ઠાણીયો રસ કહેવાય છે એક શેર શેરડીના રસને ઉકાળીને એક ભાગ ઉકાળી ત્રણ ભાગ જેટલો રાખવામાં આવે તે બે ઠાણીયો રસ કહેવાય છે. આવો રસ જે પુણ્ય પ્રકૃતિઓનો બંધાય તે બેઠાણીયા રસવાળી પ્રકૃતિઓ ગણાય છે. એક શેર શેરડીના રસને બે ભાગ ઉકાળી બે ભાગ રાખવામાં આવે એવો જે પુણ્ય પ્રકૃતિઓનો રસ બંધાય તે ત્રણ ઠાણીયો રસ કહેવાય છે. એક શેર શરડીના રસના ત્રણ ભાગ ઉકાળી એક ભાગ રાખવામાં આવે એવી મીઠાશવાળો જે પ્રકૃતિઓનો રસ બંધાય તે ચાર ઠાણીયો રસ કહેવાય છે. એક ઠાણીયા રસને જઘન્ય રસ કહેવાય છે. (મંદરસ) બે ઠાણીયા રસને મધ્યમ રસ અથવા તીવ્ર રસ કહેવાય. ત્રણ ઠાણીયા રસને મધ્યમ રસ (તીવ્રતર) રસ કહેવાય છે. ચાર ઠાણીયા રસને ઉત્કૃષ્ટ રસ (તીવ્રતમ) રસ કહેવાય છે. પુણ્યપ્રકૃતિઓનો એક ઠાણીયો રસ બંધાતો નથી કારણકે જો તે બંધાય તો જીવોને જે રસ અનુભવ રૂપે જણાવવો જોઇએ તે જણાતો નથી એટલે કે અનુભવાતો નથી આથી બંધાતો નથી. બે ઠાણીયો રસ, તીવ્ર સંક્લેશ એટલે કષાયના અધ્યવસાયમાં જીવ રહેલો હોય ત્યારે બાંધે છે. ત્રણ ઠાણીયો રસ કાંઇક મંદ સંક્લેશ અધ્યવસાયમાં જીવો રહેલા હોય ત્યારે બાંધે છે. અને ચાર ઠાણીયો રસ જીવો વિશુધ્ધિમાં વિદ્યમાન હોય એટલે મંદ સંક્લેશમાં હોય ત્યારે બાંધે છે. આ બે-ત્રણ-ચાર ઠાણીયા રસમાં તરતમતા ભેદે અસંખ્યાતા ભેદો હોય છે. માટે દરેક જીવોને ભોગવાતી પુણ્ય પ્રકૃતિઓમાં રસના કારણે ફેર પડે છે. આ પુણ્ય પ્રકૃતિઓ ૪૨ પ્રકારે હોય છે. વેદનીય-૧- આયુષ્ય-૩, નામ-૩૭, ગોત્ર-૧ = ૪૨. વેદનીય-૧ શાતા વેદનીય. આયુષ્ય-૩- તિર્યંચાયુ. મનુષ્યાય, દેવાયુષ્ય. નામ-૩૭- પિડું-૨૦, પ્રત્યેક-૭, ત્રસ-૧૦ = ૩૭ પિઝં-૨૦-મનુષ્યગતિ-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈક્રીય, આહારક, તૈક્સ, Page 61 of 325 Page #62 -------------------------------------------------------------------------- ________________ કાર્પણ-પાંચ શરીર ઔદારીક અંગોપાંગ, વૈક્રીય અંગોપાંગ, આહારક અંગોપાંગ, વૃષભનારાચ સંઘયણ, સમચતુરસ સંસ્થાન-શુભવર્ણ (લાલ-પીળો-સફેદ) સુરભિગંધ, શુભરસ (તુરો-ખાટો અને મીઠો રસ) શુભ સ્પર્શ (લઘુ-ઉષ્ણ-સ્નિગ્ધ અને મૃદુ) મનુષ્યાનુપૂર્વી દેવાનુપૂર્વી-શુભ વિહાયોગતિ. પ્રત્યેક-૭ પરાઘાત-ઉચ્છવાસ-આતપ-ઉદ્યોત-અગુરૂ-લઘુ નિનામ અને નિર્માણ. ત્રસ-૧૦, ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આર્દય-અને યશ. ગોત્ર-૧, ઉચ્ચ ગોત્ર. (૧) શાતા વેદનીય - અનુકૂળતાથી અનુભવાય તેનું નામ શાતા વેદનીય કર્મ કહેવાય છે. અનુકૂળ પદાર્થોની સામગ્રી લાભાંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી જીવને મલે છે. ભોગવાય અને વારંવાર ભોગવાય છે તે ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મના ક્ષયોપશમથી તે ભોગવતાં કે વારંવાર ભોગવતાં જીવને અનુભવાય છે એટલે સુખ રૂપે જે અનુભવાય ત શાતા વેદનીય વ્હેવાય છે. આ શાતાવેદનીય પહેલાથી છટ્ઠા ગુણ સ્થાનક સુધી એક-એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે અશાતા વેદનીયની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે. સાતમા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાનક સુધી રસરૂપે એક શાતા વેદનીયજ બંધાય છે અને ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે યોગથી પ્રકૃતિ અને પ્રદેશ રૂપે શાતા વેદનીય બંધાય છે. એક્થી તેર ગુણસ્થાનક સુધી એક એક અંતર્મુહૂર્તે પરાવર્તમાન રૂપે શાતા અને અશાતા ઉદયમાં અનુભવાય છે. ચૌદમા ગુણસ્થાનકે જે જીવો તેરમાના અંતે અશાતાનો અનુભવ કરતાં પામે તો ચૌદમે તે જીવોને અશાતા અનુભવાય છે અને જે જીવો તેરમાના અંતે શાતાનો અનુભવ કતાં ચૌદમા ગુણસ્થાનક્ને પામે તો તે જીવો શાતાનો અનુભવ કરે છે. (૨) ઉચ્ચગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ સારા કુલમાં ઉત્પન્ન થાય છે તે ઉચ્ચ ગોત્ર હેવાય છે. જે ગોત્ર ગૌરવને લાયક હોય અર્થાત્ દુનિયામાં વખાણવા લાયક હોય તેવા ગોત્રથી આનંદને સ્થાન મળ છે અને ખેદનો વિષય ન રહે તેથી તે પુણ્ય પ્રકૃતિ હેવાય છે. પહેલા ગુણસ્થાનકે દેવગતિ બંધાતી હોય તો નિયમા ઉચ્ચ ગોત્ર બંધાય છે. મનુષ્યગતિ બંધાતી હોય ત્યારે બન્ને ગોત્રમાંથી કોઇપણ પરાવર્તમાન રૂપે બંધાય છે. નરકગતિ અને તિર્યંચગતિની સાથે નિયમા ઉચ્ચ ગોત્ર બંધાતું જ નથી. બીજા ગુણસ્થાનકે દેવગતિ બંધાતી હોય તેની સાથે નિયમા ઉચ્ચ ગોત્ર બંધાય છે. મનુષ્યગતિ બંધાતી હોય તેની સાથે બે ગોત્રમાંથી કોઇપણ પરાવર્તમાન રૂપે બંધાય છે. તિર્યંચગતિની સાથે નિયમા ઉચ્ચ ગોત્ર બંધાતું નથી. ત્રીજા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાનક સુધી નિયમા ઉચ્ચ ગોત્ર જ બંધાય છે. (૩) મનુષ્ય ગતિ- (૪) મનુષ્યાનુપૂર્વી - મનુષ્યની ગતિથી ખિન્નતા નથી હોતી ઉલ્ટી તે ગતિ મુક્તિ સુધીનું કારણ બને છે માટે તે પુણ્ય પ્રકૃતિ હેવાય છે અને તે ગતિમાં દાખલ કરી આપનાર તે ગતિની આનુપૂર્વી એટલે મનુષ્યાનુપૂર્વી છે તે પણ પુણ્યથી ઉપાર્જિત થાય છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેંજ્ડ અને કાર્પણ શરીર એ પાંચે પ્રકૃતિઓ પુણ્ય પ્રકૃતિઓ રૂપે મનાય છે. તેમાં ઔદારિક શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. વૈક્રીય શરીર-દેવતા અને નારકીના જીવોને હોય છે તથા ઉત્તર વૈક્રીય શરીર બનાવે તો ચારે ગતિના સન્ની પર્યામા (સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચોને હોય છે) આહારક શરીર ચૌદ પૂર્વધર મહાત્માઓને હોય છે. વૈજ્સ અને કાર્પણ શરીર જ્ગતના સર્વ સંસારી જીવોને હોય છે. Page 62 of 325 Page #63 -------------------------------------------------------------------------- ________________ તૈક્સ અને કર્મણ શરીરને અંગોપાંગ ન હોવાથી પહેલા ત્રણ શરીરના અંગોપાંગ હોય છે એ પણ શરીરની સાથે રહેલા અને ઉત્પન્ન થતાં હોવાથી તે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. ઔદારિક અંગોપાંગ. વૈક્રીય અંગોપાંગ અને આહારક અંગોપાંગ. અંગોપાંગમાં અંગ-ઉપાંગ અને અંગોપાંગ ત્રણ શબ્દો ભેગા થઇને બનેલો છે. માટે અંગ-૮ હોય છે. ઉપાંગ આંગળીઓ વગેરે ગણાય છે અને અંગોપાંગમાં હાથ અને પગમાં રહેલી રેખાઓ ગણાય. સંઘયણ- વઋષભ નારાચ સંઘયણ. નારાચ એટલે વાંદરીનું બચ્ચું, એની માની સાથે જબરી પક્કડથી બાઝી પડે છે જેથી એક ઝાડથી બીજા ઝાડ ઉપર એની માતા કુદી પડે છે છતાંય તે બચ્ચે વળગી રહે છે તેવી જ રીતે જેના હાડકાનો બાંધો મજબુત હોય છે તે નારાજ કહેવાય અને તેના ઉપર પાટા જેવું મજબુત બંધન હોય તે ઋષભ કહેવાય અને તેમાં વજ એટલે ખીલો ઠોક્યો હોય તેવી રીતની મજબૂતી હોવાથી વજ શબ્દ ચરિતાર્થ થઇ શકે છે તેથી વઋષભ નારાચ સંઘયણ કહેવાય છે. જેનો સદુપયોગ કરવાથી મુકિત મેળવી શકાય છે અને દુરૂપયોગ કરવાથી સાતમી નારકી પણ મળે છે. જેમ લાખના હીરાને વટાવવાથી લક્ષાધિપતિ થવાય અને તેજ જો ચૂસવામાં આવે તો મરી જવાય તેથી હીરો ગતને અનિષ્ટ છે એમ ન કહેવાય તેવી જ રીતે વ્રજ ઋષભ નારાચ સંઘયણ પોતે પાપ પ્રકૃતિ ન જ કહેવાય. આજ પ્રમાણે આપણે નિમૂર્તિ સંબંધી પણ વિચાર કરી શકીએ કે ત્રણલોકના નાથ જિનેશ્વર ભગવાનની પાવન મૂર્તિ શ્રધ્ધાળુ ભવ્યાત્માઓને પાવન કરે છે અને કેવલજ્ઞાન પમાડી યાવત્ મુકિત સુધી પહોંચાડી શકે છે પહોંચાડવામાં નિમિત્ત થઇ શકે છે. છતાંયે કોઇક હતભાગી મનુષ્યો તેજ ત્રણ લોકના નાથની મૂર્તિની અવગણના કે આશાતના કરવાથી અધોગતિને પામે છે પણ આથી એ મૂર્તિને પોતાને તો કોઇ રીતે દૂષિત ન ગણી શકાય ! - પુણ્ય પ્રકૃતિ જીવના વિચારથી ઉત્પન્ન થયેલ છતાં સુખાસ્વાદ આપી શકે છે. દૈવી વૈભવો વસાવી શકે છે અને તે વઋષભ નારાજ સંઘયણ પંચેન્દ્રિય જાતિ-મનુષ્ય આયુષ્ય આદિ મુકિતના સાધન રૂપે બની શકવાથી કથંચિત્ ઉપાદેય ગણાય છે. બ્રાહ્મી-બુટ્ટી-સરસ્વતી ચૂર્ણ વગેરે જડ છતાં બુધ્ધિને વિશારદ બનાવે છે અને મદીરા જેવી જ વસ્તુ કેફ આપી અચેતન બનાવે છે તેવી રીતે પ્રભુ મૂર્તિના દર્શન પણ આત્માને નવચેતન સમર્પે છે. આમ છતાં જે વર્ગ હંમેશા પ્રભુ દર્શનનો-પ્રભુ મૂતિનો વિરોધી બન્યો છે તે વર્ગ પર અમને અત્યંત દયા ઉપજે છે. એવી ખોટી બુમરાણ મચાવી જગતને ઠગવા જતાં પોતાની જાતને ઠગે છે. દૂર્લીન જડ હોવા છતાં વીશ માઇલ દૂર રહેલા પદાર્થોને જણાવી શકે છે. વીસ માઇલ દૂર રહેલા પદાર્થોને ચેતન યુકત આંખ નથી જોઇ શકતી આથી જડસંગી પ્રાણીઓને જવાનું સાધન અતીવ અવલંબન રૂપે હોય છે તેમ શું સ્પષ્ટ નથી થતું ? જે સ્થાનકવાસી જડમાળા-જડ કટાસણા-ચરવળા અને મહા ધર્મનું અંગ માને છે તેજ સ્થાનકવાસીને પ્રભુભૂતિને જોઇને આત્મોલ્લાસ ન થાય તે જોઇને કોને ખેદ ન થાય ? ઘડી પહેલાનો ગૃહસ્થ મુખપર મુહપત્તિ અને હાથમાં રજોહરણ લઇ સાધુનો વેશ પહેરી લે તો તેને વંદન કરનાર સ્થાનકવાસી વર્ગને તેમાં જડ પૂજા નથી જણાતી અને પ્રભુ પૂજાને જડપૂજા માને છે. તે તેમની કમ સમનું જ પરિણામ છે. અસ્તુ. આ પહેલું સંઘયણ પહેલા ગુણસ્થાનકે છ સંઘયણની સાથે પરાવર્તમાનરૂપે બંધાય છે. બીજા ગુણસ્થાનકે પાંચ સંઘયણની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે જ્યારે ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે રહેલા દેવતા અને નારકીના જીવો સતત બાંધ્યા જ કરે છે. આ પહેલું સંઘયણ સન્ની પર્યાપા મનુષ્ય કે Page 63 of 325 Page #64 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ ગતિની સાથે જ બંધાય છે. દેવગતિ અને દેવાનૂપૂર્વી-દેવગતિથી ખીન્નતા થતી નથી ઉલ્ટી તે ગતિથી આનંદનો અનુભવ થાય છે માટે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે અને તે ગતિ તરફ લઇ જઇ તે ગતિમાં દાખલ કરી આપનાર તે દેવાનુપૂર્વી કહેવાય છે. તે પુણ્યથી ઉપાક્તિ થાય છે. સમચતરસ સંસ્થાન - ચારે તરફથી સમાન માપ થવું એવો અર્થ નીકળે છે. પર્યકાસને બેઠેલા પુરૂષના ડાબા ખભાથી જમણા ઢીંચણનું- જમણા ખભાથી ડાબા ઢીંચણનું-એક ઢીંચણથી બીજા ઢીંચણનું અને શિરથી પલાંઠી સુધીનું દોરીથી માપ લેતાં એક સરખું આવે તે સમચતરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. આ આકૃતિ સર્વ આકૃતિથી શોભનિક હોય છે. આવી આકૃતિવાળાઓથી લોક આકર્ષાય છે તેથી આ સંસ્થાનવાળો લોના આદરને પામે છે માટે એ પુણ્ય પ્રકૃતિ કહેવાય. છતાંય મોક્ષે જવાને માટે જેમ વજઋષભ નારાચ સંઘયણની જરૂરત રહે છે તેવી આકૃતિની અપેક્ષા રહેતી નથી એટલે કથંચિત્ ઉપાદેયમાં પહેલું સંઘયણ આવે તેમ પહેલા સંસ્થાનની જરૂરત ન હોવાથી તે તેવું ઉપાદેય નથી. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ - તે પણ દરેક જીવને ગમતા હોઇ પુણ્ય પ્રકૃતિમાં છે. અગુરૂ લઘુ નામકમ - ન હળવું-ન ભારે એ પુણ્ય પ્રકૃતિ અનુભવ સિધ્ધ છે. હળવો હોય તો તુલની જેમ હવાથી પણ ઉડી જાય અને ભારે હોય તો ઉભુંય ન થવાય માટે અગુરૂ લઘુ એ ગુણ હોવાથી પુણ્યનો ભેદ છે. પરાઘાત નામકર્મ - કે જે વડે બીજો તેની સામે ન થઇ શકે તેને જોઇને જ પાછો પડે તે પુણ્ય પ્રકૃતિ ઉચ્છવાસ નામકર્મમાં પુણ્યપણું સ્પષ્ટ જ છે. સારી રીતે શ્વાસોચ્છવાસની ગતિથી મતિમાં શાંતિની તતિ વહ્યા કરે છે જ્યારે તેનું વિષમ સ્વરૂપ દુ:ખમય વાતાવરણ ઉભું કરી મૂકે છે. જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી જીવન જીવન એ સર્વને વ્હેલું છે તો તેનું સાધન શ્વાસ પ્રિય કેમ ન હોય? માટે તે પુણ્ય પ્રકૃતિમાં ગણાય છે. આdu નામકર્મનું લક્ષણ સ્વરૂપતો અનુણાનાં શરીરાણામ્ ઉષ્ણત્વ પ્રયોજકે કર્મ આતપ નામ ! સ્વભાવથી જ અનુષ્ણ શરીરને ઉષ્ણતા આપનારો ગુણ આતપ નામકર્મનો હોય છે અને તે સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાયના જીવોનો હોય છે. ઉદ્યોત નામકર્મ “ગાત્રાણામ્ અનુષ્ણ પ્રકાશ પ્રયોજકં કર્મ ઉદ્યોત નામ તથ્ય યતિ દેવ ઉત્તર વૈક્રિય ચન્દ્ર ગ્રહ તારા રત્નાદિ નામ.” શરીરને અનુષ્ણ પ્રકાશ આપનાર ગુણ ઉદ્યોત નામ કર્મથી થાય છે. તે સાધુ અને દેવના ઉત્તર વૈક્રિયમાં ચન્દ્ર, ગ્રહ, તારા અને રત્નાદિમાં હોય છે. શભ વિદાયમતિ પ્રશસ્ત ગમન હેત : કર્મ શુભ ખગતિ નામ ! જે કર્મથી સારી ચાલ હોય તે કર્મને શુભ વિહાયોગતિ નામ કહેવાય છે. નિમણ નામકર્મ જાતિ, લિગ, અંગ પ્રત્યંગનાં પ્રતિ નિયત સ્થાપના પ્રયોજકે કર્મ નિર્માણ નામકર્મ ! જાતિ લિગ અંગ પ્રત્યંગોનું જે સ્થળે જોઇએ તે સ્થળે યોજના નિર્માણ નામ કર્મથી થાય છે. એ પ્રકૃતિઓ પુણ્ય Page 64 of 325 Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓ કહેવાય તે સ્વત: સિધ્ધ છે. બસ દશક પ્રવૃતિઓનું વર્ણન ઉષ્ણાદિ અભિમાનામુ સ્થાનાન્તર ગમન હેતભૂતં કર્મ ત્રસનામ ! ચક્ષુર્વેદ્ય શરીર પ્રાપકે કર્મ બાદર નામ | સ્વયોગ્ય પર્યામિ નિર્વર્તન શકિત સંપાદકં નામકર્મ પર્યાપ્ત નામ પ્રતિ જીવં-પ્રતિ શરીરનકં કર્મ પ્રત્યેક નામ | શરીરાલયવાદીનાં સ્થિરત્વ પ્રયોજકે કર્મ સ્થિર નામનું ઉત્તર કાયનિષ્ઠ શુભત્વ પ્રયોજક કર્મ શુભનામ | અનુપારિત્ર્યપિ લોકપ્રિયતાપાદક કર્મ સૌભાગ્યનામ 1 કર્ણ પ્રિય સ્વરવત્વ પ્રયોજકે કર્મ સુસ્વર નામ | વચન પ્રામાણ્યાખ્યુત્થાનાદિ પ્રાપકંકર્મ આદેય નામ | યશ: કીતિ ઉદય પ્રયોજકે કર્મ યશ: કીર્તિનામાં એકદિગ ગમનાત્મિક કીતિ સર્વદિગગમનાત્મકં યશ: દાનપુણ્યન્યા કીતિ શૌર્ય ન્ય યશ ઇતિ વા | ત્રસનામ - તડકો, ટાઢ અને ભયાદિના કારણે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમન કરવામાં હેતુભૂત જે કર્મ તે ત્રસનામ કર્મ કહેવાય છે. દુઃખથી સુખભણી પ્રેરક હોવાથી આ પુણ્ય પ્રકૃતિ છે. ચક્ષુથી જોઇ શકાય તેવું શરીર જે કર્મથી મળે તે બાદર નામકર્મ કહેવાય છે. પોત પોતાને યોગ્ય પર્યામિની શકિતનું સંપાદક કર્મ પર્યાપ્ત નામનું પુણ્ય છે કારણકે અપર્યાપ્તાવસ્થામાં જલ્દી મરણ આવે અને અહીં પર્યામિ પૂર્ણ કર્યા સિવાય આવે જ નહિ એટલે તેની અપેક્ષાએ દીર્ધાયુષી છે. એટલે પુણ્ય પ્રકૃતિ હોય તે સ્વાભાવિક છે. પર્યાપ્ત નામકર્મના બે ભેદો છે. (૧) લબ્ધિ પર્યાપ્ત. (૨) કરણ પર્યાપ્ત. લબ્ધિ પર્યાપ્ત - જે જીવોને જેટલી જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે. તે પૂર્ણ કર્યા પછી મરણ પામે તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે તેના અવસ્થાના ભેદ થી બે ભેદો હોય છે. (૧) અપર્યાપ્તાવસ્થામાં રહેલા પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે અને (૨) જે જીવોને જેટલી જેટલી પર્યામિઓ હોય છે તે પૂર્ણ કર્યા પછી મરણ પામનારા જીવોનો બીજો ભેદ ગણાય છે. કરણ પર્યાપ્ત - જે જીવોને જેટલી પર્યાયિઓ કહેલી છે તે પૂર્ણ કરીને પોતાના આયુષ્ય મુજબ જીવન જીવે છે તે કરણ પર્યાપ્ત જીવો કહેવાય છે. પ્રત્યેક નામકર્મ - દરેક જીવને જુદા જુદા શરીર આપનાર જે કર્મ હોય તે પ્રત્યેક નામકર્મ કહેવાય છે. રિસ્થર નામકર્મ શરીરના અવયવો આદિ જે વડે સ્થિર થાય તે સ્થિર નામકર્મ પુણ્યમાં ગણાય તે વ્યાજબી છે. શુભનામ શરીરના ઉપરના ભાગમાં શુભપણું સ્થાપનાર કર્મ શુભનામ છે અને તેમાં પુણ્યપણું પ્રત્યક્ષ અનુભવાય છે. જેમ કોઇ આદમી પગમાં મસ્તક ઝુકાવે ત્યાં ખોળામાં મૂકે તે ઇષ્ટ ગણાય છે. જ્યારે અધ:કાયના પગ વગેરે અવયવો લગાડે તો અનિષ્ટ લાગે છે. આથી સિદ્ધ થાય છે કે શરીરના ઉપરના અવયવો પુણ્ય પ્રકૃતિમાં ગણાય તો વાંધો નથી. સભાનામ કોઇપણ પ્રકારનો ઉપકાર નહિ કરનાર હોવા છતાંયે લોકપ્રિય બનાવનાર કર્મ સુભગ નામકર્મ છે. રાવરનામ Page 65 of 325 Page #66 -------------------------------------------------------------------------- ________________ કર્ણપ્રિય સ્વર યોજનાર કર્મ સુસ્વર નામ. આદેચ નામ આદેય નામની પ્રકૃતિથી જીવનું વચન આદરણીય થાય છે અને લોકો તેનો સારો સત્કાર કરે છે. ચાનામ જે કર્મથી યશ તથા કીતિનો ઉદય થાય તે યશકીતિ નામનું પુણ્ય કર્મ કહેવાય છે. એક દિશામાં ગમન કરનાર કીર્તિ કહેવાય છે અને સર્વ દિશામાં વ્યાપક યશ: કહેવાય છે. અથવા દાનપુણ્યથી ઉત્પન્ન થનારી કીર્તિ કહેવાય છે અને શૌર્યપણાથી ઉત્પન્ન થતો યશ કહેવાય છે. દેવ-મનુષ્ય-તિર્યંચાય- જે કર્મોના ઉદયથી દેવ, મનુષ્ય અને તિર્યંચના આયુષ્યો મળે એ દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુ નામની પુણ્ય પ્રકૃતિઓ કહેવાય છે. તેમાં તિર્યંચગતિના આયુષ્યને પુણ્ય પ્રકૃતિમાં લેવાનું કારણ એટલું જ છે કે તે આયુષ્ય પ્રાપ્ત થયા પછી છોડવાનું મન થતું નથી કીડાને પણ મરવું ગમતું નથી. dીથR નામકર્મ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ અતિશય પ્રાદુર્ભવન નિમિત્ત કર્મ તીર્થકર નામકર્મ 1 આઠ મહાપ્રાતિહાર્યાદિ અતિશયોને પેદા કરાવનાર કર્મ તીર્થકર નામકર્મ કહેવાય છે. જેના ઉદયથી ત્રણ ભુવનને પણ માન્ય થાય છે. યોજન ગામિની દેશના વડે ગતનું પરમ લ્યાણ કરનાર આ કર્મ પરમ પુણ્ય પ્રકૃતિ છે કારણકે એકતાલીશ પ્રકૃતિઓ પામ્યા છતાંય સંસારની રખડપટ્ટીથી દૂર થવાતું નથી ત્યારે આ પુણ્ય પ્રકૃતિનો વિપાથી અનુભવ કરનાર તેજ ભવમાં મુકિત પામે છે. આ પુણ્ય પ્રકૃતિનું વીશ સ્થાનક તપ કારણભૂત છે. મહાન તપસ્વીઓ આ પદને મેળવી શકે છે એજ એના પરમપણામાં કારણ છે. પુણ્યના બેંતાલીશ ભેદોમાંથી : એકેન્દ્રિય જીવો ૩૪ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. વેદનીય-૧, શાતાવેદનીય. ગોત્ર-૧ ઉચ્ચગોત્ર. આયુષ્ય-૨ તિર્યંચાય. મનુષ્યાય. નામ-૩૦ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભવર્ણ ગંધ-રસ અને સ્પર્શ-મનુષ્યાનુપૂર્વી-શભવિહાયોગતિ-પરાઘાત, આતપ-ઉદ્યોત-અગરૂલઘ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શભસુભગ-સુસ્વર-આદેય-યશ. આ ૩૪ માંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ સમયે સમયે કર્યા જ કરે છે. તેમાં શાતા વેદનીય પરાવર્તમાન રૂપે બંધાયા કરે છે. ઉચ્ચગોત્ર મનુષ્યગતિની સાથે બંધાય છે. એકેન્દ્રિય જીવોને ઉદયમાં પુણ્ય પ્રકૃતિઓ ૨૩ હોય છે. શાતાવેદનીય, તિર્યંચાયુષ્ય, ઔદારિક શરીર, તૈજસ, કર્મણ શરીર, શુભવર્ણ-ગંધ-રસ-સ્પર્શ-પરાઘાત-ઉચ્છવાસ. આતપ-ઉદ્યોત-અગર લઘ-નિર્માણ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર-શુભ-સુભગ અને યશ. તથા આદેય નામકર્મ. આ ૨૩ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય ચાલુ જ હોય છે. બેઇન્દ્રિય જીવો ૩૪ પ્રકૃતિઓમાંથી કોઇપણ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. વેદનીય-૧, આયુષ્ય-૨, નામ-૩૦, ગોત્ર-૧ = ૩૪. શાતાવેદનીય, તિર્યંચાય, મનુષ્યાય, ઉચ્ચગોત્ર. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ આ તપ, ઉદ્યોત, અગર લઘુ, ઉચ્છવાસ Page 66 of 325 Page #67 -------------------------------------------------------------------------- ________________ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય અને યશ. બેઇન્દ્રિય જીવોને ઉદયમાં ૨૪ પ્રકૃતિઓ હોય છે. તિર્યંચાયુ, શાતાવેદનીય, ઔારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, શુભવર્ણાદિ-૪, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂ લઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, આઠેય, યશ. આ ચોવીશમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેઇન્દ્રિય જીવોને પુણ્યથી ૩૪ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ થયા કરે છે. વેદનીય-૧, આયુષ્ય-૨, નામ-૩૦, ગોત્ર-૧ આ બેઇન્દ્રિયની જેમ જાણવી. આ જીવોને પુણ્યપ્રકૃતિઓ ૨૪ ઉદયમાં હોય છે. શાતાવેદનીય, તિર્યંચાયુ, ઔદારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, શુભવર્ણાદિ-૪, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, આઠેય, યશ આ ચોવીશમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય ચાલુ હોય છે. ચઉરીન્દ્રિય જીવોને ૩૪ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૧, આયુ-૨, નામ-૩૦, ગોત્ર-૧ = ૩૪ ચઉરીન્દ્રિય જીવોને પુણ્યની ૨૪ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ૨૪ પ્રકૃતિઓનાં નામો આ પ્રમાણે- શાતા વેદનીય, તિર્યંચાયુ, ઔદારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, શુભ વર્ણાદિ-૪, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, આઠેય, યશ. અસન્ની પંચેન્દ્રિય જીવો ૩૯ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કરે છે. વેદનીય-૧, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧ = ૩૯ શાતાવેદનીય, તિર્યંચ-મનુષ્ય-દેવાયુષ્ય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈક્રીય, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારીક, વૈક્રીય અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભવર્ણાદિ-૪, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂ લઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય અને યશ. અસન્ની પંચેન્દ્રિય જીવોને ૩૦ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ ઉદયમાં હોય છે. શાતાવેદનીય, તિર્યંચાયુ, મનુષ્યાય, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, શુભ ૪ વર્ણાદિ મનુષ્યાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, આઠેય અને યશ. તથા શુભ વિયોગતિ. સુસ્વર. નરગતિમાં રહેલા જીવો ૩૩ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. શાતાવેદનીય, તિર્યંચાયુ, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય, યશ. નરકગતિમાં ૨૦ પુણ્યપ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય હોય છે. શાતાવેદનીય, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય, વૈજ્સ, કાર્પણ શરીર, વૈક્રીય અંગોપાંગ, શુભ ૪ Page 67 of 325 Page #68 -------------------------------------------------------------------------- ________________ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અને શુભ. પંચેન્દ્રિ તિર્યંચોને વિષે ૩૯ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પુણ્ય પ્રકૃતિઓનો બંધ કર્યા કરે છે. ૪૨ પ્રકૃતિઓમાંથી આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ કર્મ સિવાયની ૩૯. વેદનીય-૧, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧ = ૩૯ નામ-૩૪. મનુષ્ય-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક, વૈકીય, તૈક્સ, કામણ શરીર, ઔદારીક, વૈકીય અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ વર્ણાદિ-૪, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ-ત્રણ-૧૦ = ૩૪ સન્ની પંચેન્દ્રિય તિર્યંચોને વિષે ૩૨ પુણ્ય પ્રવૃતિઓમાંથી કોઇને કોઇ ઉદયમાં હોઇ શકે છે. શાતા વેદનીય, તિર્યંચાય, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈક્રીય, તૈક્સ, કાર્મણ શરીર, ઔદારીક, વૈકીય અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ વર્ણાદિ-૪, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂ લઘુ, નિર્માણ, ત્રણ-૧૦ = ૩૨ વૈકીય શરીર, વૈક્રીય અંગોપાંગ, ઉત્તર વૈક્રીય શરીર બનાવે ત્યારે હોય છે. મનુષ્યોને વિષે ૪૨ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. ઉદયમાં ૩૬માંથી કોઇને કોઇ પુણ્ય પ્રકૃતિઓનો ઉદય હોઇ શકે છે. શાતાવેદનીય, મનુષ્યાય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ત્રસ-૧૦ = ૩૬ ભવનપતિ-વ્યંતર જ્યોતિષને વિષે આ જીવો ૩૪ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કર્યા કરે છે. શાતાવેદનીય, તિર્યંચાયુ, મનુષ્યાય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક, તૈક્સ, કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ઉગુરૂલઘુ નિર્માણ, ત્રણ-૧૦ = ૩૪. ઉદયમાં ૩૦ પુણ્ય પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ ઉદયમાં હોય છે. શાતાવેદનીય, દેવાય, ઉચ્ચ ગોત્ર, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણ શરીર, વૈક્રીય અંગોપાંગ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂ લઘુ નિર્માણ, ત્રસ-૧૦ = ૩૦ વૈમાનિકના પહેલા બીજા દેવલોક્ત વિષે ભવનપતિની જેમ ૩૪+ જિનનામ સાથે ૩૫ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. ઉદયમાં પુણ્યની ૩૦ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ ઉદયમાં હોય છે. વૈમાનિના ૩ થી ૮ દેવલોકને વિષે. વૈમાનિક્ના પહેલા બીજા દેવલોકમાં જે ૩૫ બંધાય છે તેમાંથી આતપ નામકર્મ બાદ કરતાં ૩૪ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો બંધ કર્યા કરે છે. ઉદયમાં પુણ્યની ૩૦ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓનો ઉદય હોય છે. Page 68 of 325 Page #69 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક નવમા દેવલોથી નવ રૈવેયને વિષે બંધમાં પુણ્યની ૩૨ પ્રકૃતિઓમાંથી કોઇને કોઇ પ્રકૃતિઓ બંધાય છે. શાતાવેદનીય, મનુષ્યાય, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક, તૈક્સ, કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ત્રણ-૧૦ = ૩૨ પાંચ અનુત્તરમાં રહેલા દેવો ૩૨ પ્રકૃતિઓમાંથી કોઇપણ પ્રકૃતિઓનો બંધ કર્યા કરે છે. ઉદયમાં આ જીવોને પુણ્યથી ત્રીશ પ્રકૃતિઓમાંથી કોઇપણ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. આ રીતે જીવો શુભાશુભ પરિણામના કારણે પુણ્ય પ્રકૃતિઓનો બંધ કરતાં કરતાં સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. પાપતત્વનાં ભેદોનું વર્ણન આ પાપ નામના ચોથા તત્વથી જ જગતમાં દુ:ખનું સત્વ (અસ્તિત્વ) છે એટલા જ માટે લાક્ષણિજ્જનો તેનું લક્ષણ પણ તેવું જ બાંધે છે. દુ:ખ ઉત્પત્તિ પ્રયોજક કર્મ પાપમ્ | દુ:ખની ઉત્પત્તિના કારણ રૂપ જે કર્મ હોય તેનું નામ પાપ તત્વ કહેવાય છે. આ લક્ષણમાં જો કેવલ કર્મ પાપમ્ એવું લક્ષણ કરીએ તો પુણ્ય રૂપ કર્મમાં લક્ષણની અતિવ્યાપ્તિ (એટલે પેશી જાય) થાય માટે દુ:ખ ઉત્પત્તિ પ્રયોજકં વિશેષણ મુક્યું છે. જો દુ:ખ ઉત્પત્તિ પ્રયોજકું એટલું જ કહીએ તો વિષ કંટાદિમાં અતિવ્યાપ્તિ થાય માટે કર્મ વિશેષ્ય પદ મુક્યું છે. આથી સ્પષ્ટ છે કે પાપતત્વથી જ દુ:ખ ઉત્પન્ન થાય છે માટે જો દુ:ખનો ખપ ન હોય તો પાપનો સમૂલ નાશ કરવો જ જોઇએ. પાપના સંપૂર્ણ નાશને લાયક ક્રિયા આવતાં એક પણ કર્મ (શુભાશુભ) રહી શકતું નથી અને તેમ થતા અનંત ચતશ્યને પામી આત્મા શાશ્વત સુખનું ધામ બને છે. પાપ એટલે = આપણા પ્રત્યે કોઇ જીવ જેવું વર્તન કરે અને આપણને તે વર્તન પસંદ ન પડે તેવું વર્તન એટલે આચરણ બીજા જીવો પ્રત્યે કરવું તે પાપ કહેવાય છે. અનાદિ કાળથી જીવો અવિરતિના ઉદયના કારણે આ પાપની વિચારણામાં પોતાનું જીવન જીવતાં હોય છે. આ સંસ્કાર એકેન્દ્રિયાદિપણાથી જીવોને પડેલા હોય છે. કારણકે એકેન્દ્રિયપણામાં એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે. તેમાં એક એક જીવ ઉપર ઉપર રહીને અનંતા જીવો ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. તેઓને એક બીજાને પરસ્પર વેદના હોય છે. તેનો આનંદ અંતરમાં ભાવમનથી હોય છે અને સાથે સાથે મળેલા શરીર પ્રત્યે એ અનંતા જીવો મારાપણાની બુધ્ધિ પેદા કરીને પરસ્પરની વેદનાથી આનંદ અનુભવે છે તથા સાથે અંતરમાં ઠેષ પણ હોય છે કે જે મને મળેલું શરીર આ બધાને કેમ મલ્યું આથી એક સાથે આહારના પુગલો ગ્રહણ કરે તેમાંય બધાનો ભાવ મનની વિચારણાઓ ભિન્ન હોય છે. આજ રીતે બેઇન્દ્રિયાદિથી અસત્રી સુધીના જીવોને આ વર્તન પાપરૂપ ગણાય છે એમ સ્પષ્ટપણે સમજાતું ન હોવાથી આ જીવો બીજા જીવોને જેમ વધારે દુ:ખ પડે તેમાં રાજીપો કરે છે અને આથી જ કહેવાય છે કે નાના જીવોને મોટા જીવો હેરાન કરે-દુ:ખી કરે-અનેક પ્રકારના દુ:ખો આપી અંતે મરણ પમાડે છે તેમાં તે જીવોને ખુબ ખુબ આનંદ પેદા થતો જાય છે. તેનાથી પોતાનો સંસાર વધી રહ્યો છે. એમ પણ તેઓને સમજ હોતી નથી અને એના કારણે એ પણ વિચાર આવતો નથી કે મારા પ્રત્યે, મને કોઇ નાનો સમજીને મોટો મને પણ દુઃખ આપીને મારી નાંખશે તો શું થશે ? આથી મારાથી આ વર્તન ન થાય એમ એ Page 69 of 325 Page #70 -------------------------------------------------------------------------- ________________ જીવોને ખ્યાલ આવે એવો નથી. સન્ની પર્યાપ્તા જીવોમાં પણ મોટાભાગના જીવો એવા હોય છે કે જે જીવોને પૈસાનો લોભ તથા સુખની લાલસાથી પોતાને મળેલી સામગ્રી અધિકમેળવવા માટે બીજાને ગમે તેટલું કષ્ટ આપવું પડે, કષ્ટ થાય તો પણ એ જીવો પોતાની ફરજ સમજીને આનંદ પામે છે પણ એને ખબર નથી કે મારાથી બળવાન કોઇ પોતાની સામગ્રી વધારવા માટે કદાચ મને આવી રીતે કષ્ટ કે દુ:ખ આપશે તો શું થશે? તે વખતે હું શું વિચાર કરીશ. એ સમજવા માટે પ્રયત્ન કરતો જ નથી. આના કારણે જ્ઞાની ભગવંતો કહે છે કે પાપને પાપ રૂપે માનીને પાપની ભીરૂતા એટલે પાપનો ડર પેદા કરવાનો વિચાર સન્ની પર્યામા બધા જીવોને પેદા થઇ શકતો જ નથી. એ વિચાર પેદા કરવા માટે પેદા થયેલા વિચારને ટકાવવા માટે પણ લઘુ કમિતા જોઇએ છે. એ લઘુકમિતા કરવા માટે શક્ય હોય તો જીવન જીવતાં જીવતાં કોઇપણ જીવને દુ:ખ ન થાય-પીડા ન થાય એ રીતે જીવવું જોઇએ અને એથી જ આપણા પ્રત્યે કોઇ જવું વર્તન કરે એવું વર્તન બીજા પ્રત્યે ન થઇ જાય તેની સતત કાળજી રાખીને જીવવું જોઇએ. તોજ પાપ ભીરૂતા રૂપી લઘુકસ્મિતા પેદા થઇ શકે છે. પાપતત્વના ૮૨ ભેદો હોય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૬, આયુષ્ય-૧, નામ-૩૪, ગોત્ર-૧, અંતરાય-૫ = ૮૨ વેદનીય-૧, આશાતા વેદનીય, ગોત્ર-૧, નીચગોત્ર, નામ-૩૪, પિડપ્રકૃતિ-૨૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧૦ = ૩૪, પિjપ્રકૃતિ-૨૩, નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચહેરીન્દ્રિય જાતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવર્ણ (કાળો, નીલો) દુર્ગધ. અશુભ રસ (તિખો-કડવો) અશુભ સ્પર્શ (ગુરૂ-શીત-કર્કશ-રૂક્ષ) નરકનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૧, ઉપઘાત. સ્થાવર-૧૦, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. મતિજ્ઞાનાવરણીય ' શબ્દ નિરપેક્ષ એટલે શબ્દ જ્ઞાનથી રહિત પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનથી પેદા થનાર જ્ઞાનને રોનાર કર્મ તે મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. અભિલાપ નિરપેક્ષ એવું જો બોધને એટલે જ્ઞાનને વિશેષણ ન અપાય તો લક્ષણ શ્રુતજ્ઞાનાવરણીયમાં ચાલ્યું જાય છે. કારણકે તે પણ ઇન્દ્રિયાનિન્દ્રીય ન્ય બોધને આવરણ કરનાર છે. પરંતુ, અભિલાષ એટલે શબ્દ નિરપેક્ષ નથી. આ મતિજ્ઞાન જીવોને હંમેશા ક્ષયોપશમ ભાવે જ હોય છે. જઘન્યથી મતિ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ એક અક્ષરના અનંતમા ભાગ જેટલો હોય છે અને ઉત્કૃષ્ટ ક્ષયોપશમ ભાવ બારમા ગુણસ્થાનક્ના અંતે પ્રતિભજ્ઞાન પેદા થાય છે. એટલો ભયોપશમ હોય છે. અને છટ્ટા-સાતમા ગુણસ્થાનકે ચૌદ પૂર્વના ક્ષયોપશમ ભાવ હોય છે તે સિવાયના મધ્યમ સયોપશમ ભાવે જે મતિજ્ઞાન હોય છે તે મધ્ય ભાવે ગણાય છે. જ્યારે મતિજ્ઞાનાવરણીયનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાનમાં સમાવેશ થઇ જાય છે માટે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ રૂપે ગણાય છે. આ મતિજ્ઞાનાવરણીયને પાપ પ્રકૃતિ એટલા માટે કહેવાય છે કે જીવોને જ્ઞાનના અભાવથી દુ:ખ Page 70 of 325 Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. આથી દુ:ખોને ઉત્પન્ન કરનાર હોવાથી પાપ પ્રકૃતિ હેવાય છે. આ મતિજ્ઞાનાવરણીયનું આવરણ જે થાય છે તે જોરદાર રસે આવરણ થતું નથી માટે દેશઘાતિ પ્રકૃતિઆ કહેવાય છે. દેશઘાતી રૂપે રહેલી છે માટે તેના ઉદયકાળમાં સંપૂર્ણ જ્ઞાનનો અભાવ કરતો નથી. પણ કાંઇક જ્ઞાનને પેદા કરી શકે છે. આ મતિજ્ઞાનના દેશઘાતી રસના બે ભેદ છે. (૧) અલ્પ રસવાળા પુદ્ગલો (૨) અધિક રસવાળા પુદ્ગલો. તેમાં જ્યારે જીવોને અલ્પરસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય છે. ત્યારે તે જીવોને મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે અને જ્યારે અધિક રસવાળા પુદ્ગલોનો ઉદય ચાલતો હોય તો મતિજ્ઞાન પેદા થવાને બદલે જ્ઞાનનો અભાવ કરતાં જાય છે. આથી આ મતિજ્ઞાનનાં સ્કુલ દ્રષ્ટિથી જ્ઞાનીઓએ છ ભેદ હાનિરૂપે અને વૃધ્ધિ રૂપે કહ્યાં છે. (૧) સંખ્યાત ભાગ હીન. (૨) અસંખ્યાત ભાગ હીન. (૩) અનંત ભાગ હીન. (૪) સંખ્યાત ગુણ હીન. (૫) અસંખ્યાત ગુણહીન. (૬) અનંત ગુણ હીન. છ વૃધ્ધિનાં સ્થાનો હોય છે. (૧) સંખ્યાત ભાગ વૃધ્ધિ (૨) અસંખ્યાત ભાગ વૃધ્ધિ (૩) અનંત ભાગ વૃધ્ધિ (૪) સંખ્યાત ગુણ વૃધ્ધિ (૫) અસંખ્યાત ગુણ વૃધ્ધિ (૬) અનંત ગુણ વૃધ્ધિ આ છ એ પ્રકારની હાનિ અને વૃધ્ધિનાં સ્થાનો જે શ્રુતજ્ઞાન ભણેલા હોઇએ તેનું વારંવાર પરાવર્તન કરતાં કરતાં સ્વાધ્યાય જેટલો સારી રીતે થાય અને તેના સંસ્કાર મજબુત રૂપે પડે તેનાથી આ મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે. તીર્થંકર પરમાત્માઓનાં આત્માઓને નિનામ નિકાચીત ર્યા પછી તે ભવમાં-બીજા અને ત્રીજા ભવમાં હંમેશા મતિજ્ઞાનનો ક્ષયોપશમ મધ્યમ ભાવે હોય છે પણ તેઓનું મતિજ્ઞાન સ્થિર રૂપ અને નિર્મળ ભાવવાળું હોય છે. એ ક્ષયોપશમ ભાવથી એ જીવોનો વૈરાગ્ય ભાવ પણ એવો ઝળહળતો હોય છે કે જેથી અવિરતિના ઉદયકાળમાં પણ પુણ્યથી મળેલા કોઇ પદાર્થો પ્રત્યે મારાપણાની બુધ્ધિ રૂપે ભાવ પેદા થતો નથી. રાગાદિ ભાવના ઉદયકાળમાં પણ રાગાદિ ન થાય તેની સતત કાળજી રાખે છે એટલે છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયક બુધ્ધિ સ્થિર રૂપે કાયમ રહે છે તે પદાર્થો ઉપાદેય રૂપે એટલે ગ્રહણ કરવા લાયક રૂપે લાગતાં જ નથી. મિથ્યાત્વના ઉદયકાળમાં મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ અજ્ઞાન રૂપે ગણાય છે અને સમ્યક્ત્વની હાજરીમાં આ મતિજ્ઞાનનાં ક્ષયોપશમ ભાવ જ્ઞાનરૂપે ગણાય છે આથી જીવ સમ્યક્ત્વના સન્મુખ થવાનો પુરૂષાર્થ મિથ્યાત્વના ઉદયકાળમાં શરૂ કરે ત્યારથી આ જ્ઞાનનો ક્ષયોપશમ જ્ઞાનરૂપે ગણાય છે. એટલે Page 71 of 325 Page #72 -------------------------------------------------------------------------- ________________ જીવ અપુનબંધક પણાના પરિણામને પામે ત્યારથી જ્ઞાનરૂપે ગણાય છે. આવા જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. - શ્રુતજ્ઞાનાવરણીય કર્મ શબ્દ સંસ્કૃષ્ટ અર્થ ગ્રહણાવરણ કારણે કર્મ શ્રુતજ્ઞાનમ્ | શબ્દ - વર્ણ દ્વારા વાચ્ય, વાચક ભાવના વિચારથી ઉત્પન્ન થતું જ્ઞાન શ્રુતજ્ઞાન છે અને તેને રોનાર કર્મ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. જગતને વિષે અભિલાય (બોલી શકાય એવા) પદાર્થો અને અનભિલાણ (ન બોલી શકાય પણ અનુભવી શકાય એવા) પદાર્થો રહેલા છે. જેમકે ઘીનો સ્વાદ, ગોળની મીઠાશ કેવા પ્રકારની હોય છે તે શબ્દોથી કહેવાય નહિ પણ અનુભવી શકાય તે અનભિલાપ્ય પદાર્થો કહેવાય છે. એ અભિલાપ્ય પદાર્થો ગતમાં જ રહેલા છે તે અનભિલાપ્ય પદાર્થો કરતાં અનંતમા ભાગ જેટલા હોય છે એટલે સૌથી વધારે પદાર્થો અનભિલાય છે. એ અભિલાપ્ય પદાર્થોના અનંતમા ભાગ જેટલા પદાર્થો સૂત્રોને વિષે ગણધર ભગવંતો ગુંથે છે એટલે કે ગણધર ભગવંતોના આત્મામાં ગતમાં રહેલા જેટલા પદાર્થોનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે તેના અનંતમા ભાગ જેટલા જ પદાર્થોને સૂત્રો રૂપે રચી શકે છે. સઘળાય પદાર્થોને સૂત્રો રૂપે રચી શકતા જ નથી. આથી કહેવાય છે કે એક એક સૂત્રોનાં અનંતા અર્થો થાય છે. એક એક શબ્દના પણ અનંતા અનંતા અર્થો થઇ શકે છે. તે સૂત્રરૂપે ગુંથાયેલું જે જ્ઞાન છે તેના અનંતમા ભાગ જેટલું શ્રુતજ્ઞાન અર્થાત તેના બિંદુ જેટલ શ્રુતજ્ઞાન અત્યારે વિદ્યમાન છે. એનાથી અધિક નથી. આથી સૂત્રરૂપે રહેલું શ્રુતજ્ઞાન તે મધ્યમ જ્ઞાન કહેવાય છે. જઘન્ય શ્રુતજ્ઞાન એક અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ હોય તે. ઉત્કૃષ્ટ બારમા ગુણસ્થાનક્તા અંતે જે ક્ષયોપશમ હોય તે. આ શ્રુતજ્ઞાનને આવરણ કરનાર કર્મ તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. અવધિજ્ઞાનાવરણીય ર્મ ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષમૂર્ત દ્રવ્ય વિષયક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ નિદાન કર્મ અવધિજ્ઞાનાવરણમ્ | પાંચ ઇન્દ્રિયો અને મનની અપેક્ષા વગર રૂપી દ્રવ્યને વિષય કરનાર પ્રત્યક્ષ જ્ઞાનને રોકનાર કર્મને અવધિજ્ઞાનાવરણ કહ્યું છે. રૂપી દ્રવ્યને વિષય કરનાર મતિજ્ઞાન પણ છે. તેના આવરણમાં લક્ષણ ન ચાલ્યું જાય તે માટે લક્ષણમાં ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ એવું વિશેષણ મુક્વામાં આવ્યું છે. કેવલજ્ઞાનાવરણીયમાં લક્ષણ ન ચાલ્યુ જાય માટે મૂર્તદ્રવ્યથી માત્ર મૂર્તદ્રવ્ય સમજવું. કેવલજ્ઞાન માત્ર મૂર્ત દ્રવ્યને વિષય નથી કરતું પરંતુ મુર્તામર્તને વિષય કરે છે. અહીં માત્ર શબ્દ સક્લાર્થ વાચી હોવાથી મન:પર્યવ જ્ઞાનાવરણીયમાં પણ લક્ષણ જઇ શકતું નથી. જ્ઞાન બે પ્રકારે હોય છે. (૧) પરોક્ષ જ્ઞાન અને (૨) પ્રત્યક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન એટલે બીજાની સહાયથી આત્મામાં જે જ્ઞાન પેદા થાય છે. કે જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયથી આત્મામાં પેદા થાય તે પરાક્ષ જ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બન્ને જ્ઞાનો ઇન્દ્રિય ની મદદથી પેદા થતાં હોવાથી પરોક્ષ જ્ઞાન કહેવાય છે. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન એને કહેવાય છે કે જે જ્ઞાન આત્મામાં પેદા થાય તેમાં ઇન્દ્રિયની કે મનની સહાયની જરૂર હોતી નથી એવા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. એવા જ્ઞાનો ત્રણ હોય છે. અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ગતમાં રહેલા જેટલા પદાર્થો છે તેમાંથી મર્યાદિત મૂર્ત એટલે રૂપી પદાર્થોને જ જોવાની શકિત હોય છે એટલે એ પદાર્થોનું જ જ્ઞાન કરી શકે એવી તાકાત હોય છે પણ Page 72 of 325 Page #73 -------------------------------------------------------------------------- ________________ અમૂર્ત એટલે અરૂપી એવા પદાર્થોનું જ્ઞાન કરી શકતા નથી. અરૂપી પદાર્થોનું જ્ઞાન માત્ર એક કેવલજ્ઞાની જીવો જ કરી શકે છે. આ અવધિજ્ઞાનનો ક્ષયોપશમ આત્માના કોઇપમ પ્રદેશ ઉપર થઇ શકે છે. આથી આ જ્ઞાનનાં ભેદો અસંખ્ય થાય છે. ક્ષેત્રને આશ્રયીને- દ્રવ્યને આશ્રયીને-કાલને આશ્રયીને અને રૂપી દ્રવ્યના પર્યાયોના ભાવને આશ્રયીને તરતમતા ભેદે અસંખ્યાતા ભેદો થઇ શકે છે. વધારેમાં વધારે આ અવધિજ્ઞાનના ક્ષયોપશમથી લોક જેવડા અલોમાં અસંખ્યાતા લોક હોય અને તેમાં જેટલા રૂપી પદાર્થો રહેલા હોય તે સૌને જોવાની અને જાણવાની શક્તિ પેદા થઇ શકે છે. ઘન્યથી આ અવધિજ્ઞાનનો ક્ષયોપશમ અંગુલના સંખ્યાતમા ભાગમાં રહેલા રૂપી પદાર્થોને જોઇ શક્વાનો હોય છે અને ઉત્કૃષ્ટથી પરમાવધિ અધિ જ્ઞાન રૂપે એટલે લોક્નાં રૂપી દ્રવ્યો તથા અલોક્ના એક આકાશ પ્રદેશ પર રહેલ રૂપી દ્રવ્યને જોવાનો ક્ષયોપશમ થાય છે. આ અવધિજ્ઞાનને આવરણ કરનાર કર્મ તે અવધિજ્ઞાનાવરણીય કર્મ વ્હેવાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અવધિજ્ઞાન જોઇએજ એવો નિયમ નથી. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનથી, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનથી, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાન એ ત્રણ જ્ઞાનથી, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાનથી એમ કોઇપણ પ્રકારોના જ્ઞાનથી કેવલજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ સંજ્ઞિ પંચેન્દ્રિય મનોગત ભાવજ્ઞાપકાત્મ પ્રત્યક્ષ જ્ઞાનાવરણ સાધના કર્મ મન:પર્યાવાવરણમ્ । ઇન્દ્રિય-અનિદ્રિય નિરપેક્ષ સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવને જ્માવનાર પ્રત્યક્ષ જ્ઞાનના આવરણના હેતુરૂપ કર્મ મન: પર્યવજ્ઞાનાવરણ કહેવાય છે. અહીં પણ સંજ્ઞી પંચેન્દ્રિય ભાવમાત્ર એમ માત્ર પદ સમજ્યું નહીં તો આ લક્ષણ કેવલજ્ઞાનાવરણીયમાં અતિવ્યાપ્ત થઇ જાય. આ મન:પર્યવજ્ઞાન સાતમા ગુણસ્થાનમાં રહેલા અપ્રમત્ત યતિઓને જ પેદા થઇ શકે છે અને છઠ્ઠા ગુણસ્થાનમાં ટકી શકે છે. આથી છથી બાર ગુણસ્થાનક સુધી જ આ જ્ઞાનનો ક્ષયોપશમ હોય છે. અઢીદ્વીપમાં જેટલા સંજ્ઞી પર્યાપ્તા જીવો રહેલા હોય તે જીવોએ મનથી જે પદાર્થોની વિચારણા કરી તે પુગલોને છોડેલા હોય, વર્તમાનમાં વિચારાતા પુદ્ગલોને અને ભવિષ્યમાં વિચારણામાં લેશે એવા પુદ્ગલોને જોવાની અને જાણવાની શક્તિ પેદા થાય છે. આ સિવાયના બીજા રૂપી પુદ્ગલોને જોવાની તેમ જાણવાની શક્તિ પેદા થતી નથી. અઢી દ્વીપમાં અને બે સમુદ્રોમાં સંજ્ઞી જીવો તરીકે પંચેન્દ્રિય તિર્યંચો-મનુષ્યો-વ્યંતરજાતિના દેવો-જ્યોતિષના દેવો આવી શકે છે તથા ભવનપતિ અને વૈમાનિકના જે દેવો ભગવાનના સમવસરણમાં આવેલા હોય અથવા તે સિવાય કોઇ દેવો અઢીદ્વીપમાં આવેલા હોય તેઓ આદિનાં મનરૂપે વિચારેલા પુદ્ગલોર્ન જોઇ અને જાણી શકે છે. આ જ્ઞાનને રોક્નાર-પેદા નહીં થવા દેનાર કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં આ જ્ઞાનનો ક્ષયોપશમ જોઇએજ એવો નિયમ નથી. કેવલજ્ઞાનાવરણીય કર્મ લોકાલોક તિ સક્લ દ્રવ્ય પર્યાય દર્શક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ સાધનં કર્મ કેવલજ્ઞાનાવરણમ્ । લોકાલોકમાં રહેલા સક્લ દ્રવ્ય પર્યાયોને બતાવનાર પ્રત્યક્ષ જ્ઞાનના આવરણનું સાધન કર્મ કેવલજ્ઞાનાવરણ વ્હેવાય છે. Page 73 of 325 Page #74 -------------------------------------------------------------------------- ________________ આ જ્ઞાન આત્મપ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ જ્ઞાન કહેવાય છે. જ્યારે સઘળાંય જ્ઞાનાવરણીય કર્મના પુદગલોનો નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પેદા થાય છે. કારણકે કેવલજ્ઞાનાવરણીય જોરશોરથી આવરણ કરનાર હોવાથી તે સર્વઘાતી રૂપે કહેવાય છે. માટે સંપૂર્ણ ક્ષય થાય ત્યારેજ આ જ્ઞાન પેદા થાય છે. આ જ્ઞાન ભયોપશમ ભાવે હોતું નથી પણ સાયિક ભાવે હોય છે અટલે પેદા થયા પછી તેના ઉપર જ્ઞાનનું આવરણ થઇ શકતું જ નથી. આથી જ્ઞાન પેદા થયા પછી સાદિ-અનંત કાળ સુધી આ જ્ઞાન આત્મામાં સદા માટે રહે છે જ. આ જ્ઞાનથી લોકમાં અને અલોકમાં રહેલા સઘળાંય દ્રવ્યોને તથા તેના સઘળા પર્યાયોને જોઇ શકે છે અને જાણી શકે છે. લોકને વિષ રૂપી દ્રવ્યો તેમજ અરૂપી દ્રવ્યો એમ બે પ્રકારના દ્રવ્યો રહેલા છે તે દરેક દ્રવ્યોનાં ભૂત, ભાવિ અને વર્તમાન ત્રણ પ્રકારના તેઓનાં પર્યાયોને એક જ સમયમાં જોઇ શકે છે અને જાણી શકે છે. એક સમય કોને કહેવાય ? એ જાણવા માટે જૈન શાસનમાં જે વર્ણન આપેલ છે તે જણાવાય છે. સંખ્યાતા-અસંખ્યાતા તથા અનંતાનું વર્ણન ત્રણ સંખ્યાતા- નવ અસંખ્યાતા અને નવ અનંતા હોય છે. તેમાં જંબુદ્વીપ જેવડા માપના એટલે એક લાખ યોન લાંબા પહોળા અને એક હજાર યોક્ત ઉંડા એવા ચાર પ્યાલા બનાવવાના. તેમાં ક્રમસર એક એકના નામ આ પ્રમાણે રાખવા. (૧) અવસ્થિત પ્યાલો (૨) શલાકા (૩) પ્રતિશલાકા અને (૪) મહાશલાકા પ્યાલો બનાવવો. કોઇ દેવને બોલાવીને પહેલો અવસ્થિત પ્યાલો સરસવના દાણાથી શીખા સાથે ભરી દેવો પછી તેને હાથમાં લઇને એક દાણો એક દ્વીપમાં બીજો દાણો સમુદ્રમાં, ત્રીજો એક દાણો દ્વીપમાં, ચોથો દાણો સમુદ્રમાં એમ એક એક દ્વીપ અને સમુદ્રમાં દાણો નાંખતા ક્વો જ્યારે અવસ્થિત પ્યાલાનો છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં નાંખવામાં આવે તે દ્વીપ કે સમુદ્ર જેટલા લાખ યોનનો લાંબો, પહોળો હોય તેટલા લાખ યોનનો લાંબો, પહોળો અને એક હજાર યોજન ઉંડો પ્યાલો બનાવવો આ પ્યાલાને સરસવથી શીખા સાથે ભરવો. આ પ્યાલાનું નામ અનવસ્થિત રૂપે કહેલ છે તે પછી પ્યાલાને ઉપાડીને જે છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં નાંખેલો છે તે દ્વીપ કે સમુદ્ર પછીના દ્વીપ સમુદ્રમાં આગળ આગળ એક એક દાણો નાંખતા જવો અને અનવસ્થિત પ્યાલો ખાલી કરવો. જે દ્વીપ કે સમુદ્રમાં છેલ્લો દાણો નખાય તે દ્વીપ અને સમુદ્રના માપવાનો બીજો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી શીખા સાથે ભરવો હવે એક અનવસ્થિત પ્યાલો ખાલી કર્યો છે તે જાણવા સાક્ષી રૂપે બીજો એક દાણો શલાકા પ્યાલામાં નાંખવો. આથી ફલિત થાય છે કે પ્રતિશલાકા, મહાશલાકા ખાલી છે. શલાકામાં એક દાણો છે અને અન પ્યાલો ભરેલો છે. હવે અનવસ્થિત પ્યાલાને ઉપાડી એક દ્વીપ સમુદ્રને વિષે આગળ આગળ એક એક દાણો નાંખી નાંખીને પ્યાલો ખાલી કરવો. જ્યાં ખાલી થાય તે જેટલા લાખ યોજનાનો દ્વીપ કે સમુદ્ર હોય તેટલા માપનો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરવો અને બીજો દાણો શલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિત નવા બનાવી ભરી ખાલી કરતાં કરતાં એક એક દાણો શલાકામાં નાંખતા નાંખતા આખો શલાકા પ્યાલો શિખા સાથે ભરવો હવે જ્યારે શલાકા ભરાઇ જાય ત્યારે અનવસ્થિત પ્યાલો ભરેલો છે તે રાખી મુક્યો અને શલાકાને ઉપાડી આગળના દ્વીપ અને સમુદ્રમાં એક એક દાણો નાંખી નાંખીને ખાલી કરવો જ્યારે ખાલી થાય ત્યારે એક દાણો પ્રતિશલાકામાં નાંખવો. આ વખતે મહાશલાકા ખાલી છે. પ્રતિશલાકામાં એક દાણો છે. શલાકા ખાલી છે. અનવસ્થિત ભરેલો છે. હવે આગળના દ્વીપ અને સમુદ્રને વિષે જે અનવસ્થિત પ્યાલો ભરેલો છે તેને ઉપાડી એક એક Page 74 of 325 Page #75 -------------------------------------------------------------------------- ________________ દાણો દ્વીપ અને સમુદ્રમાં નાખી નાંખીને ખાલી કરવો જ્યાં ખાલી થાય ત્યાં તેટલા માપનો બીજો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરવો અને એક દાણો શલાકામાં નાંખવો. હવે અનવસ્થિત પ્યાલો ઉપાડી આગળના દ્વીપ સમુદ્રમાં એક એક દાણો નાંખી ખાલી કરવો. બીજો દાણો શલાકામાં નાંખવો તથા તેવો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરી આગળ ખાલી કરતાં જવો. આ રીતે અનવસ્થિત પ્યાલા નવા બનાવી ભરી ખાલી કરી કરીને એક એક દાણો શલાકામાં નાંખી નાંખીને શલાકા સંપૂર્ણ ભરવો જ્યારે ભરાઇ જાય ત્યારે અનવસ્થિત ભરેલો રાખવો અને શલાકાને આગળના દ્વીપ સમુદ્રમાં એક એક દાણો નાંખી ખાલી કરવા અને બીજો દાણો પ્રતિશલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિત ભરી ખાલી કરી કરીને શલાકા ભરવો, અનવસ્થિત શલાકા ભરી ભરી ખાલી કરી કરીને પ્રતિશલાકા ભરવો, અનવસ્થિત શલાકા-પ્રતિશલાકા ઉપર મુજબ પ્રક્રિયા કરી ભરી ભરી ખાલી કરી કરીને મહાશલાકા પ્યાલો આખો ભરવો મહાશલાકા ભરાઈ જાય એટલે તેને રાખી મુકવો ત્યાર પછી અનવસ્થિત ભરી ભરી ખાલી કરી કરીને શલાકા ભરવો. અનવસ્થિત-શલાકા ભરી ભરી ખાલી કરી કરીને પ્રતિશલાકા ભરવો જ્યારે સંપૂર્ણ પ્રતિશલાકા ભરાઇ જાય ત્યારે મહાશલાકાની સાથે રાખી મુકવો ત્યાર બાદ અનવસ્થિત નવા બનાવી બનાવી સરસવથી ભરી ભરી ખાલી કરી કરીને શલાકા પ્યાલો સંપૂર્ણ ભરવો જ્યારે શલાકા સંપૂર્ણ ભરાઇ જાય એટલે મહાશાલાકાની સાથે રાખી મુક્વો હવે જે છેલ્લા દ્વીપ કે સમુદ્રમાં દાણો પડ્યો છે તેટલો મોટો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવના દાણાથી શીખા સાથે ભરીને શલાકાની સાથે મુકવો આ રીતે ચારે પ્યાલાના દાણા એક ઢગલા રૂપે ખાલી કરવા તેમાં જેટલા દ્વીપ સમુદ્રમાં દાણા નાંખ્યા છે તે બધા ભેગા કરીને દરેક લઇ આવવા અને ઢગલામાં નાંખવા આ ઢગલામાં જેટલા દાણા થાય તે પહેલું જઘન્યપરિત્ત અસંખ્યાતું થાય છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ તે ઉત્કૃષ્ટ સંખ્યાતુ કહેવાય છે અને તેમાંથી એક દાણો ઓછો કરીએ તે મધ્યમ સંખ્યાનું કહેવાય છે જઘન્ય સંખ્યાતા રૂપે બેનો આંક ગણાય છે. ત્રણની સંખ્યાથી મધ્યમ સંખ્યાતાની શરૂઆત થાય છે તે મધ્યમ-ઉત્કૃષ્ટ સંખ્યા સુધીનાં આંક આવે તે બધાય મધ્યમ-સંખ્યાતા રૂપે ગણાય છે. હવે જે પહેલું જઘન્ય પરિત્ત અસંખ્યાતું થયું તેમાં જેટલા દાણા છે એટલા દાણાવાળા એટલા એટલા ઢગલા કરવા અને તે દરેક ઢગલાને પરસ્પર ગુણાકાર કરવો જે છેલ્લો ગુણાકારનો આંક આવે તે ચોથું જઘન્ય યુકત અસંખ્યાતું આવે છે તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે ત્રીજું ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતું આવે છે અને તેમાંથી એક દાણો ઓછો કરીએ તે મધ્યમ પરિત્ત અસંખ્યાતું થાય છે. મધ્યમ પરિત્ત અસંખ્યાતાની શરૂઆત પહેલું જઘન્ય પરિત અસંખ્યાત જે છે તેમાં એક દાણો ઉમેરતાં શરૂ થાય છે. આ રીતે જે ચોથું જઘન્ય યુકત અસંખ્યાતુ પ્રાપ્ત થયું તેટલા એક આવલિકા કાળ જેટલા સમયો થાય છે. તેના અસંખ્યાતમા ભાગ રૂપ જે સૂક્ષ્મ કાળ તે એક સમય કહેવાય છે. એવા સમયના કાળમાં ગતમાં રહેલા અનંતા અરૂપી દ્રવ્યોને-અનંતા રૂપી દ્રવ્યોને-તેના ભુતકાળના અનંતા પર્યાયોને-વર્તમાન કાળના પર્યાયોને તથા ભવિષ્યકાળના અનંતા પર્યાયોને જોવાની અને જાણવાની શકિત પેદા થાય છે તે કેવલજ્ઞાન કહેવાય છે. આ કેવલજ્ઞાનને આવરણ કરનાર કમ તે કેવલજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આ સમયને જાણવા માટે સ્થલદ્રષ્ટિથી બે દાખલાઓ જ્ઞાની ભગવંતોએ આપેલા છે. (૧) કોઇ જુવાન નિરોગી માણસ કમલના સો પાંદડાને એક ઉપર એક મૂકીને તીક્ષ્ણ ભાલાની અણીથી ઘોંચીને એક સાથે સો પાંદડાને ભેદીને ભાલાની અણી બહાર કાઢીને દહાડે તેમાં જેટલો કાળ જાય છે તેમાં એક પાંદડાથી બીજ પાંદડું ભાલાની અણીથી ભેદાતા અસંખ્યાતા સમય પસાર થાય છે તેનો Page 75 of 325 Page #76 -------------------------------------------------------------------------- ________________ જે અસંખ્યાતમો ભાગ તે સમય કહેવાય છે. (૨) જીર્ણ થયેલું કપડું-તે કપડાના કોઇ જુવાન નિરોગી માણસ એક ઝાટકે બે ટુકડા કરે તેમાં જેટલો કાળ પસાર થાય તેમાં પણ તે કપડાનાં એક તાંતણાથી બીજો તાંતણો તૂટતાં એટલે એક દોરાથી બીજો દોરો તૂટતાં અસંખ્યાતા સમયો પસાર થાય છે તેનો જે અસંખ્યાતમો ભાગ તે એક સમય રૂપે કહેવાય છે. આવી રીતે જગતમાં રહેલા યુગલો જે છે તેમાંથી જીવો ક્યા પુદ્ગલોને ગ્રહણ કરી જીવે છે તે જણાવવા માટે અનંતાનું વર્ણન છે તે જણાવાય છે. ચોથું જઘન્યયુક્ત અસંખ્યાતુ જે પ્રાપ્ત થયું તેમાં જેટલા દાણા છે તેટલા દાણાવાળા તેટલા તેટલા ઢગલા કરવા અને તેને પરસ્પર ગુણાકાર કરવો. ગુણાકાર કરતાં જે છેલ્લી સંખ્યા આવે તે સાતમું જઘન્ય અસંખ્યાત અસંખ્યાતું કહેવાય. તેમાંથી એક દાણો ઓછો કરીએ તે છઠ્ઠું ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાતું કહેવાય છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે પાંચમું મધ્યમ યુકત અસંખ્યાતું આવે છે. આ પાંચમા મધ્યમ યુક્ત અસંખ્યાતાની શરૂઆત જઘન્ય યુકત અસંખ્યાતામાં એક દાણો ઉમેરીએ ત્યારથી શરૂ થાય હવે સાતમું જે અસંખ્યાત અસંખ્યાત પ્રાપ્ત થયું તેમાં જેટલા દાણાની સંખ્યા છે તેટલા દાણાની સંખ્યા જેટલા તેટલા તેટલા ઢગલા કરવા તેને પરસ્પર ગુણાકાર કરતાં છેલ્લે જે સંખ્યા આવે તે પહેલું જઘન્ય પરિત્ત અનંત કહેવાય છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે નવમ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું આવે છે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતું જે સાતમું છે તેમાં એક દાણો અધિક કરીએ તે મધ્યમ અસંખ્યાત અસંખ્યાતા રૂપે આઠમાં અસંખ્યાતાની શરૂઆત થાય છે તે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું નવમું ન આવે ત્યાં સુધી જાણવું. પહેલું જે જઘન્ય પરિત્ત અનંત છે તેમાં જેટલા દાણાની સંખ્યા છે તેટલા દાણા જેટલા તેટલા ઢગલા કરવા અને તે દરેક ઢગલાને પરસ્પર ગુણાકાર કરવા. જે છેલ્લે સંખ્યા આવે તે ચોથું જઘન્ય યુક્ત અનંતુ પ્રાપ્ત થાય છે. તે ચોથા અનંતા જેટલી સંખ્યા જેટલા જગતમાં અભવ્ય જીવોની સંખ્યા હોય છે. એટલે ચૌદ રાજલોક રૂપ જગતને વિષે અભવ્ય જીવો ચોથા અનંતાની સંખ્યા જેટલા સદા માટે હોય છે. એ પહેલું જઘન્ય પરિત્ત અનંત જે છે તેમાં એક દાણો ઉમેરતાં બીજું મધ્યમ પરિત્ત અનંત શરૂ થાય છે અને ચોથું જે જઘન્ય યુકત અનંત છે તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે ત્રીજું ઉત્કૃષ્ટ પરિત્ત અનંત, પ્રાપ્ત થાય છે. હવે ચોથું જઘન્ય યુકત અનંતુ જે છે તેમાં જેટલી સંખ્યા છે એટલી સંખ્યાવાળા તેટલા દાણા જેટલા તેટલા ઢગલા કરવા. પરસ્પર ગુણાકાર કરવો. છેલ્લે જે સંખ્યા આવે તે સાતમું અનંતાનંત આવે છે. ચોથા જઘન્ય યકત અનંતામાં એક દાણો અધિક કરીએ એટલે મધ્યમ યુકત અનંતાની શરૂઆત થાય છે અને સાતમા અનંતાનંતની સંખ્યામાંથી એક દાણો ઓછો કરીએ એટલે છઠું ઉત્કૃષ્ટ યુકત અનંત આવે તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે પાંચમું મધ્યમ યુકત અનંત આવે છે. એ પાંચમા મધ્યમ અનંતે એટલે અભવ્ય જીવોની સંખ્યા કરતાં અનંતગુણા અધિક સમતિથી પડેલા જીવો હોય છે અને તેનાથી અનંત ગુણા અધિક સિધ્ધ પરમાત્માના જીવો સદા માટે હોય છે. ગમે ત્યારે ગમે તેટલા જીવો મોક્ષમાં જતાં હોય કે ભવિષ્યમાં જવાના હોય તો પણ આ સંખ્યાથી કદી વધવાના નહિ માટે કોઈ વાંધો આવતો નથી કારણકે આ મધ્યમ અનંતાના અનંતા ભેદો હોય છે. Page 76 of 325 Page #77 -------------------------------------------------------------------------- ________________ હવે સાતમું જે અનંતાનંતુ છે તેનાથી અનંત ગુણા અધિક સંખ્યા જેટલા આઠમા અનંતાની સંખ્યા જેટલા ગતમાં ભવ્ય જીવો હોય છે. એક કંદમૂળના, સોયના અગ્રભાગ ઉપર લીધેલ ક્ર્મમાં કે જે આંખેથી જોઇ શકાય છે તે ણમાં તેમાં અસંખ્યાતા શરીરો રહેલા છે તે દરેક એક એક શરીરને વિષે આઠમા અનંતાની સંખ્યા જેટલા ભવ્ય જીવો રહેલા હોય છે. આખા બટાકામાં પણ આઠમા અનંતા જેટલા ભવ્ય જીવો હોય છે કારણકે આ અનંતાના અનંતા ભેદો હોય છે. માટે કહેવાય છે કે એક પાણીના ટીપામાં અકાયના અસંખ્યાતા જીવો અને જગતનું સર્વ પાણી, સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ સઘળું પાણી ભેગું કરીએ તો પણ અકાયના જીવો અસંખ્યાતા જ થાય છે. કારણકે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોય છે. આ કારણથી જ કંદમૂળ ખાવાનો નિષેધ જૈન શાસનમાં હેલો છે કારણકે જૈન શાસન અહિંસા પ્રધાન ધર્મ છે માટે જેટલી બને એટલી ઓછી હિંસાથી ગૃહસ્થ પોતાનું જીવન જીવે કે જેથી પાપ ઓછું લાગે. ઓછી સિાથી થતા ખાવાના પદાર્થો ગતમાં બને છે મલે છે માટે આટલી હિસાનો નિષેધ હેલો છે. ગતમાં રહેલા સઘળાંય જીવો જે પુદ્ગલોને ગ્રહણ કરે છે તે અભવ્ય જીવો કરતાં અનંત પરમાણુઓ અધિક અને સિધ્ધ પરમાત્માના જીવોની સંખ્યા કરતાં અનંતભાગ હીન પુદ્ગલોને ગ્રહણ કરે છે. આથી અભવ્યથી અનંત ગુણ પરમાણુઓથી ઓછા પરમાણુઓ વાળી વર્ગણાઓ જીવોને ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણાઓ રૂપે ગણાય છે. અસત્ ક્લ્પનાથી ૯૦૦ની સંખ્યા એ અભવ્ય જીવોની સંખ્યા ગણીએ ત્યાંથી અનંત ગુણા અધિક પરમાણુઓ વાળી વર્ગણાઓ અસત્ક્લ્પનાથી ૧૦૦૦ ની સંખ્યા રૂપે ગણીએ ત્યાં સુધીની વર્ગણાના પુદ્ગલો એ ઔદારિક અગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે. તેમાં એક પરમાણુ અધિક કરીએ તો ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાની શરૂઆત થાય. તે ૧૦૦૧ થી અસત્ ક્લ્પનાથી શરૂ કરવી તે ૧૧૦૦ સુધી એટલે એક એક પરમાણુ અધિક વાળી એવી ૧૦૦ પરમાણુઓ અધિક સુધીની, ૧૧૦૦ ની સંખ્યા સુધીની ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ ગણાય છે. શાસ્ત્રોમાં જે ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાં જેટલા પરમાણુઓ હોય તેના અનંતમા ભાગ જેટલા પરમાણુઓની સંખ્યા જેટલા એક એક પરમાણુઓ અધિક વાળી વર્ગણાઓ ગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે. ત્યાર પછી એક પરમાણુ અધિક્વાળી એટલે ૧૧૦૧ થી શરૂ કરી ૨૧૦૦ સુધીનાં અધિક પરમાણુઓ વાળી વર્ગણાઓ ઔદારિને માટે અગ્રહણ યોગ્ય બને છે કારણકે પરમાણુઓ અધિક થયેલ છે માટે અને વૈક્રીય શરીરને માટે અગ્રહણ યોગ્ય બને છે કારણકે પરમાણુઓ આછા પડે છે. ત્યાર પછી ૨૧૦૧ થી વૈક્રીય શરીરને ગ્રહણ યોગ્ય વર્ગણાઓ બને છે તે ૨૨૦૦ ની સંખ્યા સુધી વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાઓ ગણાય છે. ત્યાર પછી ૨૨૦૧ થી ૩૨૦૦ સુધીનાં પરમાણુ અધિક વાળી વર્ગણાઓ આહારક શરીરને માટે અગ્રહણ યોગ્ય બને છે. જ્યારે ૩૨૦૧ પરમાણુઓ વાળી વર્ગણાની સંખ્યા શરૂ થાય ત્યારથી આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાની શરૂઆત થાય છે તે ૩૩૦૦ ના આંક સુધીની ગ્રહણ યોગ્ય સમજ્વી. ત્યાર પછી ૩૩૦૧ થી ૪૩૦૦ સુધીની વર્ગણાઓ તૈફ્સ શરીર અગ્રહણ યોગ્ય વર્ગણાઓ થાય છે જ્યારે ૪૩૦૧ થી શરૂ થાય ત્યારથી ચોથી ટૈસ ગ્રહણ યોગ્ય વર્ગણા બને છે તે ૪૪૦૦ ની સંખ્યા સુધી ગ્રહણ યોગ્ય ગણાય છે. Page 77 of 325 Page #78 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી ૪૪૦૧ થી ૫૪૦૦ સુધીની સંખ્યાવાળી વર્ગણાઓ શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ બને છે. પ૪૦૧ થી શરૂ કરી પપ૦૦ સુધીની વર્ગણાના પુદ્ગલો શ્વાસોચ્છવાસ વર્ગણાને ગ્રહણ યોગ્ય બને છે. ત્યાર પછી પ૫૦૧ થી ૬૫૦૦ સુધીની સંખ્યાવાળી જે વર્ગણાઓ થાય તે ભાષા ને અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલો રૂપે ગણાય છે. અને ૬૫૦૧ થી ૬૬૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે ભાષા વર્ગણાઓ ભાષા ગ્રહણ યોગ્ય રૂપે બને છે. આ વર્ગણાઓના પગલો બેઇન્દ્રિય જીવોથી શરૂ થાય-ભાષા રૂપે પરિણમાવે અને વિસર્જન કરે છે. એ વિશ્લેન્દ્રિય જીવો અને સમુચ્છિમ પંચેન્દ્રિય જીવો એ ભાષા વર્ગણાના પુદગલો ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવે છે અને વિસર્જન કરે છે તે પુદગલોને કેવલી ભગવંતો જોઇ શકે છે પણ શબ્દ રૂપે વ્યકત એટલે પ્રગટ કરી શકતા નથી. ત્યાર પછી ૬૬૦૧ થી ૭૬૦૦ સુધીની સંખ્યા જેટલી વર્ગણાઓ જે થાય તે મન અગહણ યોગ્ય વર્ગણા રૂપે થાય છે. જ્યારે ૭૬૦૧ થી ૭૭૦૦ સુધીની વર્ગણાઓ થાય તે મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આપણે અત્યારે વિચાર કરવા માટે જે પુગલોને ગ્રહણ કરીએ છીએ તે આ વર્ગણાના પુદગલો ગ્રહણ કરી વિચાર રૂપે પરિણાવી વિસર્જન કરીએ છીએ. તે પુદગલો વિચાર રૂપે પરિણમે છે તે અનુભવીએ છીએ પણ તે પુદગલોને જોઈ શકતા નથી. ત્યાર પછી ૭૭૦૧ થી ૮૭૦૦ સુધીની જે વર્ગણાઓ થાય છે તે કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ રૂપે ગણાય છે. જ્યારે ૮૭૦૧ થી ૮૮૦૦ સુધીની જેટલી વર્ગણાઓના પુદગલો થાય છે તે કાર્મણ ગ્રહણ યોગ્ય રૂપે બને છે અને તે પગલોને જીવો ગ્રહણ કરીને સાતકર્મ રૂપે કે આઠ કર્મ રૂપે પરિણામ પમાડે છે. આ રીતે જીવો છેલ્લી આ કાર્પણ વર્ગણાના પુદગલોને સમયે સમયે ગ્રહણ કરતા જ જાય છે. એકેન્દ્રિય જીવો આ આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાના પગલોમાંથી ઔદારિક ગ્રહણ યોગ્ય. શ્વાસોચ્છવાસ-તૈક્સ અને કાર્મણ ગ્રહણ યોગ્ય એમ ચાર વર્ગણાઓના પુદગલોને સમયે સમયે ગ્રહણ કરતાં પોતાનું જીવન જીવી રહ્યા છે. બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરીન્દ્રિય-અસત્રી પંચેન્દ્રિય જીવો ઔદારિક-તૈક્સ-શ્વાસોચ્છવાસ-ભાષા અને કાશ્મણ ગ્રહણ યોગ્ય એમ પાંચ ગ્રહણ યોગ્ય વર્ગણાઓના પુદગલોને ગ્રહણ કરતાં પોતાનું જીવન જીવી રહ્યા છે. સન્ની મનુષ્યો અને તિર્યંચો-દારિક-તૈસ-શ્વાસોચ્છવાસ-ભાષા-મન અને કર્મણ એમ છ વર્ગણાઓનાં ગ્રહણ યોગ્ય પગલોને ગ્રહણ કરી કરીને પોતાનું જીવન જીવી રહ્યા છે અને તેમાં કેટલાક જીવો વૈક્રીય લબ્ધિને પ્રાપ્ત કરી વૈક્રીય શરીર બનાવતી વખતે વૈક્રીય વર્ગણાઓના પુદગલોને પણ ગ્રહણ કરતાં જાય છે અને કેટલાક ચૌદપૂર્વી મનુષ્યો આહારક લબ્ધિ પેદા કરીને આહારક વર્ગણાના પગલોને ગ્રહણ કરી આહારક શરીર બનાવતા જાય છે. દેવતા અને નારકીના જીવો વૈકીય-તૈક્સ-શ્વાસોચ્છવાસ-ભાષા-મન અને કર્મણ એમ છ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુગલોને ગ્રહણ કરી પોતાનું જીવન જીવતાં જાય છે. આ રીતે અનાદિકાળથી ભટકતાં જીવો પુગલોની પરવશતાથી શકિત પેદા કરી શક્તિને ક્ષીણ કરી જન્મ મરણ કર્યા જ કરે છે. જ્યારે જીવ પોતાના સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપને પેદા કરે એટલે સજ્જ કર્મથી રહિત બને ત્યારે પુગલોની સહાય વગર જીવન જીવી શકે. તેરમાં ગુણ સ્થાનક સુધી જીવો મુગલોની સહાયથી જીવે છે જ્યારે યોગનો નિરોધ કરી અયોગી બને છે ત્યારે કર્મનો સંયોગ એટલે પુગલનો Page 78 of 325 Page #79 -------------------------------------------------------------------------- ________________ સંયોગ થતો સદંતર અટકી જાય છે. પછી સયોગી કર્મ પુદ્ગલોનો નાશ કરી જીવ સંપૂર્ણ કર્મ રહિત બની સિધ્ધાવસ્થા રૂપે બને છે. દર્શના વરણીયક્મ - ચક્ષુદર્શનાવરણીય ચક્ષુષા સામાન્ય અવગાહિ બોધિ પ્રતિરોધકં કર્મ ચક્ષુ દર્શના ચક્ષુથી ઉત્પન્ન થનારા સામાન્ય બોધને રોક્વાર કર્મ ચક્ષુદર્શનાવરણ હેવાય છે. વરણમ્ । સામાન્ય રીતે દરેક જીવોને પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ ભાવ સત્તામાં લબ્ધિ રૂપે રહેલો હોય છે. તેમાંથી જ્યારે જીવો ચઉરીન્દ્રિય કે પંચેન્દ્રિય પણાને પ્રાપ્ત કરે ત્યારે તે જગતમાં રહેલા પદાર્થોને જોઇ શકે એવો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે તે ઉપયોગ રૂપે કામ કરતો હોય છે. એ બોધ પેદા થવામાં અંતરાય કર્મ (આવરણ કરનાર કર્મ) તે ચક્ષુ દર્શનાવરણીય. ચઉરીન્દ્રિય જીવોનાં ક્ષયોપશમ ભાવથી શરૂ કરીને બારમા ગુણસ્થાનના અંત સમય સુધી ક્ષયોપશમ ભાવ હોય છે તે ઘન્યથી ઉત્કૃષ્ટ સુધી તે રૂપે ગણાય છે. બાકીના જીવોને પહેલા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનક સુધી મધ્યમ ગણાય છે. આ ક્ષયોપશમ ભાવથી ગતમાં રહેલા રૂપી પુદ્ગલોને જોઇને આત્મામાં સામાન્ય બોધ એટલે (જ્ઞાન) પેદા કરાવનાર થાય છે. એ જ્ઞાનથી પુદ્ગલોમાં રાગ, દ્વેષ વધારે પેદા કરીને પાછો એ ક્ષયોપશમનો નાશ પણ કરી શકે છે અને સંખ્યાત-અસંખ્યાત અને અનંતોકાળ ક્ષયોપશમ-ભાવ ન થાય અને રૂપી દ્રવ્યોનાં દર્શન પેદા ન થાય એવું કર્મ બાંધી જન્મ મરણ કર્યા કરે છે જેમકે તલાવમાં રહેલ દેડકો પૂનમના દિવસે તળાવના પાણી ઉપરનું લીલુનું પડળ ખસી જ્વાથી ચંદ્રમાના દર્શન કરી આનંદ પામ્યો અને પોતાના પરિવારને દર્શન કરાવવા તેડવા માટે ગયો પણ હવાના કારણે લીલનું પડળ પાણી ઉપર ફરી વળવાથી તે જગ્યા ભૂલી જ્વાથી ફરીથી પાછો ક્યારે દર્શન પામે ? એની જેમ સમજવું. અચક્ષુ દર્શનાવરણીય તભિન્ન ઇન્દ્રિયેણ મનસા ચ સામાન્ય અવગાહિ બોધ પ્રતિરોધકં કર્મ અચક્ષુદર્શનાવરણમ્ | ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયો અને મનવડે ઉત્પન્ન થતાં સામાન્ય જ્ઞાનને રોક્વાર કર્મને અચક્ષુદર્શનાવરણ કહ્યું છે પૂર્વોકત દર્શનાવરણીયના વ્યવચ્છેદના માટે તભિàતિ પદ સમવું. ચક્ષુ સિવાયની બાકીની સ્પર્શના-રસના-ઘાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિયોનાં ક્ષયોપશમ ભાવની તરતમતા પેદા થાય છે તેમાં અંતરાય એટલે આવરણ કરનાર કર્મ તે અચક્ષુદર્શનાવરણીય હેવાય. એકેન્દ્રિય જીવોથી સ્પર્શેન્દ્રિયના ક્ષયોપશમથી બારમા ગુણસ્થાનકના અંત સુધી ક્ષયોપશમ ભાવ હોય છે. બેઇન્દ્રિય જીવોથી-રસનેન્દ્રિય જીવોથી બારમાના અંત સુધી. તેઇન્દ્રિય જીવોથી ઘાણેન્દ્રિય ના ક્ષયોપશમથી બારમાના અંત સુધી. ચઉરીન્દ્રિય જીવોથી ચક્ષુરીન્દ્રિયના ક્ષયોપશમથી અને પંચેન્દ્રિય જીવોને થ્રોન્દ્રિયના ક્ષયોપશમથી બારમાના અંત સુધી ક્ષયોપશમ ભાવની તરતમતા હોય છે એ ક્ષયોપશમને આવરણ કરનાર કર્મ તે અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. અવધિદર્શનાવરણીય મૂર્ત દ્રવ્ય વિષયક પ્રત્યક્ષ રૂપ સામાન્ય અર્થ ગ્રહણ આવરણ હેતુ:કર્મ અવધિદર્શનાવરણમ્ । મૂર્ત દ્રવ્યને વિષય કરનાર પ્રત્યક્ષ રૂપ સામાન્ય અર્થના ગ્રહણમાં આવરણના હેતુરૂપ ર્ક્સ અવધિ દર્શનાવરણ વ્હેવાય છે. અહીં પણ પૂર્વની માફક માત્રપદ સમજ્યું . Page 79 of 325 Page #80 -------------------------------------------------------------------------- ________________ છદમસ્થ જીવાને અવધિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તેની પહેલા સામાન્ય બોધ રૂપે અવધિદર્શનનો ક્ષયોપશમ ભાવ અવશ્ય પેદા થાય છે. તેનાથી ગતમાં રહેલા રૂપી દ્રવ્યોને સામાન્ય બોધથી જાણી શકે છે. તે આત્મ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. આ ક્ષયોપશમ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યામાં મનુષ્યોને અને તિર્યંચોને થાય છે તે ક્ષયોપશમ ભાવને આવરણ કરનાર કર્મ તે અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. અવધિજ્ઞાનની જેમ અવધિદર્શનનાં પણ અસંખ્યાતા ભેદો થાય છે. કેવલદર્શનાવરણીય સમસ્ત લોકાલોક વતિમૂર્તામૂર્ત દ્રવ્ય વિષયક ગુણ ભૂત વિશેષ સામાન્ય રૂ૫ પ્રત્યક્ષ પ્રતિરોધક કર્મ કવલ દર્શનાવરણમ્ સક્લ લોક અને અલોકમાં રહેલ મૂર્ત અને અમૂર્ત દ્રવ્યને વિષય કરનાર તથા વિશેષ ધર્મોને ગૌણ કરનાર અને સામાન્ય ધર્મોને પ્રધાનપણે જોનાર પ્રત્યક્ષ જ્ઞાનને રોક્નાર કર્મ કેવલ દર્શનાવરણ કહેવાય. જીવને ચારઘાતી કર્મોનો ક્ષય થતાં પહેલા સમયે કેવલજ્ઞાનનો ઉપયોગ હોય છે અને બીજા સમયે કેવલ દર્શનનો ઉપયોગ હોય છે. આ રીતે સાદિ અનંતકાળ સુધી કેવલજ્ઞાન- કેવલદર્શનનો ઉપયોગ ચાલ્યા જ કરે છે. કેવલજ્ઞાનમાં દેખાતાં પદાર્થો કેવલદર્શનનાં કાળમાં જ્ઞાનને એટલે વિશેષ જ્ઞાનન ગૌણ કરી સામાન્યપણાની પ્રધાનતા રાખીને સામાન્યપણે જે દેખાય તે કેવલદર્શન કહેવાય. એ દર્શનને આવરણ કરનાર કર્મને કેવલદર્શનાવરણ કર્મ કહેવાય છે. નિદ્રા - ચૈતન્યાવિસ્પષ્ટતા માદક સુખ પ્રબોધ યોગ્યવસ્થા જનકે કર્મ નિદ્રા I. ચૈતન્યને દબાવનાર સુખથી ગાવવા લાયક અવસ્થાને ઉત્પન્ન કરનાર કર્મ નિદ્રા કહેવાય છે. ચૈત્યજને દબાવનાર એટલે જીવ જ્ઞાન અને દર્શનનો ઉપયોગવાળો અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત રૂપે જે રહે છે તે ઉપયોગને દબાવનાર એટલે તંદ્રા રૂપે સુષમ અવસ્થા રૂપે ઉપયોગને બનાવવો તે દબાવનાર કહેવાય છે. છતાંય એ સુષુપ્ત અવસ્થામાંથી જલ્દી જાગી જવાય અર્થાત્ ત સુષુપ્ત અવસ્થા જલ્દી નાશ કરી શકાય એવી જે અવસ્થા તે નિદ્રા કર્મ કહેવાય છે. આ નિદ્રાનો ઉદય બારમા ગુણસ્થાનના ઉપાત્ય સમય સુધી કહેલો છે. મતાંતરે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરનાર જીવને આનો ઉદય હોતો નથી પણ ઉપશમ શ્રેણિવાળા જીવોને ઉદય હોય છે. એમ કેટલાક આચાર્યો કહે છે. આથી અગ્યાર ગુણસ્થાનક સુધી આ નિદ્રાનો ઉદય ગણાય છે. આ નિદ્રાના ઉદય કાળને નાશ કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માઓના આત્માઓને, છેલ્લે ભવે સંયમનો સ્વીકાર કરે છે ત્યારે અભિગ્રહ હોય છે કે જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પગ વાળીને બેસવું નહિ. એટલે કે પલાઠી વાળીને બેસતા નથી. આથી શ્રી ઋષભદેવ ભગવાન ને એક હજાર વરસ સુધીના સંયમ પર્યાયમાં ખડે પગે રહી માત્ર એક અહોરાત્ર એટલે ચોવીશ ક્લાની નિદ્રા આવી ગઇ હતી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને સાડા બાર વરસના સંયમ પર્યાયમાં એક અંતર્મુહૂર્ત એટલે અડતાલીશ મિનિટની ઉંઘ એટલે નિદ્રા આવી ગઈ હતી તે પણ ઉભા ઉભા જેટલો કાળ ઝોકું આવેલ હોય તે ભેગા કરીને ગણતરી કરતાં એટલી નિદ્રા થાય તો આ દોષને કાઢવા આટલો પુરૂષાર્થ કરવો પડે તો આપણી સ્થિતિ શું એ વિચાર કરવા જેવો છે. નિદ્રા નિદ્રા - ચૈતન્યાવિસ્પષ્ટતા પાદકં દુ:ખ પ્રબોધ્યાવસ્થા હેતુ: કર્મ નિદ્રાનિદ્રા | ચૈતન્યને આક્રમણ કરનાર દુ:ખથી જગાડવા લાયક અવસ્થાનું હેતુભૂત કર્મ તે નિદ્રા નિદ્રા કહેવાય Page 80 of 325 Page #81 -------------------------------------------------------------------------- ________________ છે. આ નિદ્રાનો ઉદયકાળ જ્યાં સુધી પ્રમાદ હોય છે ત્યાં સુધી જ હોય છે માટે છઠ્ઠા ગુણસ્થાનક સુધી આનો ઉદય હોય છે. આ નિદ્રાના ઉદયકાળ વાળા જીવોને જ્ગાડતા ઘણી મહેનત પડે છે. જલ્દીથી ઉઠી શકતા નથી. વારંવાર ગાડવાનો પ્રયત્ન કરાય ત્યાર બાદ આ જીવો નિદ્રામાંથી જાગી શકે છે. ગીતાર્થ ગુરૂ ભગવંતોને આવી નિદ્રા હોતી નથી. જેના અંતરમાં સ્વાધ્યાયનો રસ પેદા થઇ જાય તે રસના કારણે ભણેલું યાદ રાખવા માટે જેટલો વિશેષ પ્રયત્ન થાય તેનાથી આ નિદ્રા ઓછી થઇ શકે છ. પ્રચલા ઉપવિષ્ટસ્ય ઉત્થિતસ્ય વા ચૈતન્યા વિસ્પષ્ટતા પાદક કર્મ પ્રચલા । બેઠેલા તથા ઉભેલાના ચૈતન્યની અવિસ્પષ્ટતાને પેદા કરનાર કર્મ તે પ્રચલા કહેવાય છે. નિદ્રાના ઉદય કરતાં આ નિદ્રા કાંઇક વિશેષ રૂપે ગણાય છે. કારણકે બેઠા બેઠા કે ઉભા ઉભા જ્યારે આ નિદ્રાનો ઉદયકાળ પેદા થાય છે ત્યાર જીવોનો જે ઉપયોગ ચાલતો હોય છે તે સદંતર નષ્ટ કરી નાંખે છે અને જરાક વારમાં ઉંઘ ઉડી જાય એટલે શું વિષય ચાલે છે-ક્યાં છું એની ખબર પણ પડતી નથી. જ્યારે નિદ્રાના ઉદયકાળમાં જીવને ધીમે ધીમે નિદ્રાના કેફની અસર થાય છે. આ નિદ્રાનો ઉદયકાળ નિદ્રાના ઉદયકાળની જેમ જાણવો. પ્રચલા - પ્રચલા ચંક્ર્મમાણસ્ય ચૈતન્યાવિસ્પષ્ટતા પાદર્ક કર્મ પ્રચલા પ્રચલા । ચાલતા પ્રાણીના ચૈતન્યને ગુમ કરનાર કર્મ પ્રચલા પ્રચલા વ્હેવાય છે. ચાલતા ચાલતા જીવોને ઉંઘ આવે એ ઉંઘના કારણે જીવના જ્ઞાન અને દર્શનનો ઉપયોગ આવરણ રૂપે કરે છે તે પ્રચલા પ્રચલા કહેવાય છે. છ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. પ્રચલાના ઉદય કરતાં આ તીવ્રરૂપે ગણાય છે. થીણધ્ધી - અથવા સ્થાન ધિ જાગૃદવસ્થાધ્યવસિતાર્થ સાધન વિષય સ્વાપાવસ્થા પ્રયોજકં કર્મ સ્થાનધ્ધિ: । જાગતિ વખતે વિચારેલા અર્થ સાધનનો વિષય કરનાર નિદ્રા અવસ્થાનું પ્રેરક કર્મ ત્યાનધ્ધિ કહેવાય. જે નિદ્રાનો ઉદય કાળ, જાગૃતવસ્થામાં વિચારેલ વિચારનું કાર્ય પૂર્ણ થયેલ ન હોય અને રાતના તે વિચારમાં સુઇ જાય તો તેવા જીવો આ નિદ્રાના ઉદયકાળમાં ઉભા થઇ તે કાર્ય પૂર્ણ કરી આવે તે સ્ત્યાનધ્ધિ નિદ્રા કહેવાય છે. આ નિદ્રાના ઉદયકાળમાં પોતાના બળ કરતાં આઠગણું બળ પેદા થાય છે. આ નિદ્રાના ઉદયવાળા જીવો પ્રાય: કરીને નરક્શામી હોય છે એટલે નરકે જ્વાવાળા હોય છે. અંતરાય કર્મનું વર્ણન તેના પાંચ ભેદો છે. (૧) દાનાન્તરાય ક સામગ્રી સમવધાના સમવધાને સતિ દાન સામર્થ્ય ભાવ પ્રયોજકં કર્મ દાનાન્તરાય:। સામગ્રી સમવધાનમાં અથવા અસમવધાનમાં દાન સામર્થ્યના અભાવને પ્રેરનારૂં કર્મ દાનાન્તરાય કહેવાય છે. સામગ્રી ન હોવાથી નથી આપતો એમ કોઇ ન સમજી લે એટલા માટે લક્ષણમાં સામગ્રી સમવધાન એ વિશેષણ મુક્વામાં આવ્યું છે અને સામગ્રીના અભાવવાળામાં દાનાન્તરાય નથી એમ કોઇ Page 81 of 325 Page #82 -------------------------------------------------------------------------- ________________ ન સમજે તે માટે અસમવધાન નામનું બીજું વિશેષણ મુક્યું છે. દાન દેવાની સામગ્રી છે. આપે તો ખૂટે નહિ એ રીતની સામગ્રી પાસે છે. સામે સુપાત્ર પણ છે. છતાં પણ દાન દેવાની રૂચિ પેદા ન થાય- આપવાનું મન પણ ન થાય તે દાનાંતરાય કર્મ કહેવાય છે. આ દાનાંતરાયને તોડવા માટે આગળના કાળમાં એવો પુરૂષાર્થ શેઠીયાઓ કરતાં હતાં કે જે કોઇ કામ કરવા જેવું લાગે તે બીજા સ્નેહી સંબધી કે મિત્ર વર્ગને કહી દે તને ઠીક લાગે તે પ્રમાણે તું કામ કરી લેજે. જેમકે સાધર્મિક વાત્સલ્ય-સુપાત્ર ને વિષે- અનુકંપાને વિષે-જીવદયાને વિષે કે સાત ક્ષેત્રોમાંથી જેમાં જરૂર હોય તેમાં લાભ લેજે અને પછી મને જે બીલ થાય તે આપી દેજે તેમાં હું ક્યાય કાપકૂપ કરીશ નહિ. કારણકે હું પોતે તે જોઇ શકતો નથી અને મારાથી ખર્ચી શકાતું નથી. તો આ રીતે કરતાં કરતાં મારો દાનાંતરાય જે છે તે તૂટી જાય અને હું દાન દેતો થાઉં એ માટે આ રીતે પણ પ્રયત્ન કરતા હતા. આવી પ્રવૃત્તિથી પણ દાનાંતરાય તૂટી શકે છે. જ્ઞાનીઓ કહે છે કે સારા ભાવથી જો ખર્ચેલ હશે તો એવું પુણ્ય બંધાય છે કે જે પુણ્ય અહીં ઉદયમાં આવીને પણ સમૃધ્ધિ વધારે છે અને તે સમૃધ્ધિના કાળમાં વિરાગભાવ પેદા થવા દેતો નથી. (૧) લાભicરાય કર્મ સમ્યગુયાચિતેડપિ દાસકાશા દલાભ પ્રયોજકે કર્મ લાભાન્તરાય: I ભલી પ્રકારે યાચના કરે છે તે પણ દાતારથી લાભના અભાવને પ્રેરણા કરનારુકર્મ તે લાભાંતરાય કહેવાય છે. લાભનો અભાવ સર્વને અનિષ્ટ છે માટે આ પાપ પ્રકૃતિ છે. કોઇ એમ ન સમજે કે માગનારને યાચતાં નહોતું આવડતું માટે ન મળ્યું. તેટલા માટે લક્ષણમાં સમ્યગુયાચિતે એ વિશેષણ મુકવામાં આવ્યું છે. લાભ મલવાનો પુરો વિશ્વાસ હોય બધે જ બરાબર લાગતું હોય જ્યાં હાથ નાંખે ત્યાંથી જરૂર મલે એવું લાગતું હોય છતાંય આ કર્મના ઉદયથી જ્યાં જ્યાં હાથ નાંખવા જાય ત્યાં ત્યાં લાભ નજીક આવવાને બદલે દૂર દૂર થતો જાય અને ઉપરથી નુકસાન વધતું જાય તે લાભાન્તરાય કર્મ કહેવાય છે. આજે મોટો ભાગ આ કર્મના ઉદયથી રીબાય છે. આ કર્મને દૂર કરવા પ્રયત્ન કરતાં જાય છે તેને માટે જે ઠીક લાગે તે કરવા તૈયાર થાય છે. જે કોઇ જે બતાવે તે બધોજ પ્રયત્ન કરે છે છતાંય ધાર્યા લાભની સફળતાને બદલે નુકશાન થતું જાય એમ પણ બને છે. પણ જીવોને ખબર નથી કે ભૂતકાળમાં કોઇનો લાભ ઝુંટવી લીધો હશે ? બીન હજું પડાવી લીધું હશે ? કોઇને લાભ મળતો દેખાય તો તેને લાભ ન થાય એવા પ્રયત્નો ર્યા હશે ? માટે આ અંતરાય ઉદયમાં આવ્યો છે માટે તેને સમતા રાખી સારી રીતે વેઠી લઇશ તોજ કલ્યાણ થશે. એ રીતે પ્રયત્ન કરવાથી લાભાંતરાય તુટી જાય છે માટે આ કર્મને તોડવામાં બીજા પ્રયત્નો કરવા કરતાં સમતા ભાવ રાખી પ્રયત્ન કરવો હિતાવહ છે. આવા કર્મનો ઉદય તે લાભાંતરાય કહેવાય છે. (૩) લોમાક્તરાય કર્મ (૪)ઉપભોગાન્તરાય કર્મ અનુપમત અંગચાપિ સ સામગ્રી કસ્યાપિ ભોગ અસામર્થ્ય હેતુ: કર્મ ભોગાન્તરાય: I સકલ અંગોપાંગ સહિત સક્લ સામગ્રી સહિત એવા પુરૂષમાં પણ ભોગના અસામર્થ્યનું કારણ કર્મ ભોગાન્તરાય કહેવાય છે. આ લક્ષણમાં અંગોપાંગની ખામી અથવા સામગ્રીનો અભાવ હેત રૂપે નથી એમ બતલાવવા બે વિશેષણો મૂક્યા છે. આથી સિદ્ધ થાય છે કે કેવળ ભોગાંતરાય કર્મ જ ભોગની અસમર્થતામાં પ્રેરક છે. સક્લ અંગોપાંગ સહિત સકલ સામગ્રી સહિત એવા પુરૂષમાં પણ ઉપભોગના અસામર્થ્યનું કારણ કર્મ ઉપભોગાન્તરાય કહેવાય છે. Page 82 of 325 Page #83 -------------------------------------------------------------------------- ________________ એક શો ભોગ્ય ભોગો યથા કસમાદય: I અનેક શો ભોગ્યમુપ ભોગો યથા વનિતા દર્ય: I એક્વાર ભોગવવામાં આવનારી વસ્તુઓ ભોગ કહેવાય છે. જેમ કસમ વગેરે અને અનેક વખત ભોગવવામાં આવતી વસ્તુઓ ઉપભોગ કહેવાય છે. જેમ સ્ત્રી વગેરે. એકવાર ભોગવવા યોગ્ય જે પદાર્થો લાભાન્તરાયના ક્ષયોપશમ ભાવથી પ્રાપ્ત થયેલ હોય છતાંય જીવો તે ભોગવી ન શકે એટલે તે ભોગવવામાં અંતરાય નડે અને તેવી જ રીતે વારંવાર ભોગવવા યોગ્ય પદાર્થો લાભાંતરાયના ક્ષયોપશમ ભાવથી પ્રાપ્ત થયા હોય છતાંય જીવો તેને ભોગવી ન શકે તેમાં અંતરાય પ્રાપ્ત થયા કરે તે કર્મોને ભોગાંતરાય અને ઉપભોગવંતરાય કર્મો કહેવાય છે. ભવાંતરમાં એટલે ભૂતકાળમાં કોઇ કોઇ જીવોને ભોગવવામાં તથા વારંવાર ભોગવવામાં અંતરાય કરેલો હોય તેના કારણ આ ભવમાં એ કર્મો ઉદયમાં આવતાં જીવને અંતરાય નડતો હોય છે. (૫) વીચારાય કર્મ પીનાંગસ્વાપિ કાર્યકાલે સામર્થ્ય વિરહપ્રયોજકે કર્મ વીર્યાન્તરાય: I પુષ્ટ એવા પણ મનુષ્યને કાર્ય વખતે શકિતના અભાવને કરનારૂં કર્મ વીર્યાન્તરાય કહેવાય છે. નિર્બળ હોવાથી વીર્ય શકિત નથી એમ કોઇ ન માને એટલે પીનાંગસ્યાપિ પદ મુક્યું છે. વળી કાર્ય ન હોય તો વીર્યવાળા પણ તેનો પ્રયોગ કરતાં નથી તેટલા માટે કાર્યકાલે પદ મુક્યું છે. આ વીર્ય શકિત ત્રણ પ્રકારની હેલી છે. નિરોગી શરીર છતાં-યુવાન છતાં-બળવાન હોય છતાં-સંસારીક કાર્યો ન કરી શકે તે બાળ વીર્યાન્તરાય કર્મ. દેશવિરતિના પાલનની ચાહના હોવા છતાં પાલન નકરી શકે તે બાલપંડિત વિયંતરાય કર્મ કહેવાય છે અને સમ્યગ્દષ્ટિ સાધુ મોક્ષની ચાહના રાખતો છતો પણ તે માટેની જે ક્રિયાઓ તે ન કરી શકે તે પંડિત વિયંતરાય કહેવાય છે. નીચય કર્મ ાતને અમાપ પરિતાપ પમાડનાર નીચગોત્રને વર્ણવ્યું છે. આ કુળમાં પેદા થવાથી જીવને અનેક તરેહનાં એટલે અનેક પ્રકારનાં કષ્ટો અનુભવવા પડે છે. આ વાતની સાબીતિ ચિત્ર અને સંભૂતના દ્રષ્ટાંતથી આપણને સારી રીતે મળે છે. મહાન ત્યાગમાં ઝૂલી રહેલી એવી આ વ્યકિતઓ ઉપર પણ નીચ કુળમાં જન્મ આપનાર નીચ ગોત્ર નામનો ભેદ ભયંકર તિરસ્કાર ઉત્પન્ન કરાવે છે તેનું લક્ષણ આ પ્રમાણે નીચકુલ ન્મ નિદાને તિરસ્કાર ઉત્પાદક કર્મ નીચે ગોત્રમ્ | નીચ કુળમાં જન્મના કારણરૂપ અને તિરસ્કાર પેદા કરનાર કર્મ નીચગોત્ર તરીકે કહેવાય છે. જો તિરસ્કાર ઉત્પાદક કર્મ નીચૅર્ગોત્રમ્ એમ કહીએ તો દુર્ભાગ્ય અયશકીતિ આદિમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે નીચકુલ જન્મ નિદાનમ્ એ વિશેષણ આપવામાં આવ્યું છે અને જો કેવલ વિશેષણ જ મૂકીએ તો ગત્યાદિ કર્મમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે વિશેષણ પદ મુકયું છે. આથી આની વ્યાખ્યા કરી છે કે અધર્મ અને અનીતિના કારણથી જે કુલની ચિરકાળ પ્રસિધ્ધિ થયેલ હોય તે નીચગોત્ર કર્મથી થયેલ કહેવાય છે. અશidi વેદળીયા દુ:ખ વિશેષની પ્રાપ્તિનું કારણ કર્મ અશાતાવેદનીય કહેવાય છે. ઉપરના લક્ષણમાં દુ:ખ વિશેષોપલબ્ધિ કારણે કર્મ અશાતા વેદનીયમ | કેવલ દુ:ખ શબ્દ ન મૂકતા વિશેષ શબ્દની સાથે મૂક્યો છે. તેનો હેતુ એ છે કે દુ:ખતો Page 83 of 325 Page #84 -------------------------------------------------------------------------- ________________ દુર્ભાગ્ય-અયશકીતિ-નીચગોત્ર આદિ નામ કર્મ પણ આપે છે. એથી તે તે પાપ મેદોમાં અતિ વ્યાપ્તિ ન જાય માટે દુઃખ વિશેષ શબ્દ મૂક્યો છે. આથી એ અર્થ નીકળે છે કે ઉદર શીર્ષ એટલે માથું વગેરે આદિના શુલ, ભગંદર, કાસ, શ્વાસ, જવરાદિથી થતાં વિશેષ દુઃખો લેવા કે જેથી અશાતા વેદનીયનું લક્ષણ બીજા પાપ તત્વમાં જઇ ન શકે. મિથ્યાત્વ મોહનીય કર્મ જો આ ભેદનો નાશ થાય તો જ જીવનો અનંતા પુદગલ પરાવર્તનાત્મક સંસાર કપાઈ જાય છે. વધારેમાં વધારે જો જીવનો સંસાર બાકી રહે તો અર્ધપુદગલ પરાવર્તન કાળ જેટલો જ બાકી રહે. અનાદિ સંસાર રૂપ આ મજબુત મહાલયની સ્થાયી સ્થિતિ મિથ્યાત્વ રૂપ સ્તંભના (થાંભલાના) આધારે છે. જો કે આ સંસાર રૂપ પ્રાસાદ (મહેલ) મિથ્યાત્વ -અવિરતિ-કષાય અને યોગ એ ચાર સ્તંભોથી (થાંભલાથી) સ્થિર મનાય છે. એ છતાં તેને મુખ્ય સ્તંભ કહીએ તો અતિશયોકિત નથી કારણકે મિથ્યાત્વનો સ્તંભ તૂટતાં આખો સંસાર પ્રસાદ જમીન દોસ્ત થઇ જાય છે. બાકીના ત્રણ સ્તંભોને સ્થિર રહેવાની શકિત મિથ્યાત્વ જ અર્પણ કરતું હતું. આથી સિદ્ધ થયું કે પાપની સમસ્ત એટલે સઘળી પ્રકૃતિઓમાં આ મિથ્યાત્વ પ્રકૃતિ જ ભારેમાં ભારે (જબરસ્ત) પાપ પ્રકૃતિ છે. કે જ અનંત કાળથી અનંતા સંસારમાં રખડાવે છે. લક્ષણ તત્વાર્થ શ્રધ્ધા પ્રતિબન્ધકં કર્મ મિથ્યાત્વ મોહનીયમ્ | વાસ્તવિક અર્થોની શ્રધ્ધાને રોક્નાર કર્મને મિથ્યાત્વ કર્મ કહેવાય છે. અને એ બીજા તમામ પાપ પ્રકારોની જડ છે. છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા કરાવે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવા લાયક રૂપે બુધ્ધિ પેદા કરાવે તે મિથ્યાત્વ કહેવાય છે. સામાન્ય રીતે આ મિથ્યાત્વના બે ભેદો છે. (૧) લૌકિક મિથ્યાત્વ અને (૨) લોકોત્તર મિથ્યાત્વ (૧) લૌકિક મિથ્યાત્વ :- ઇતર દર્શનના દેવ દેવીની દેવ તરીકેની માનતા રાખવી. ઇતર સન્યાસીઓની ગુરૂ તરીકેની માનતા રાખવી અને ઇતર ધર્મને ધર્મની બુધ્ધિથી માનતા માનીને સેવન કરતાં આલોક્ના સુખની ઇચ્છાથી, આવેલા દુ:ખોના નાશની ઇચ્છાથી અને પરલોકના સુખોની ઇચ્છાથી માનવા તે લૌકિક મિથ્યાત્વ કહેવાય છે. (૨) લોકાર મિથ્યાત્વ :- જૈન શાસનનાં અરિહંત દેવ-તેમની આજ્ઞાથી વિચરતાં સુગુરૂઓને તથા તેમણે કહેલા ધર્મને આલોક્ના સુખના પદાર્થોની ઇચ્છાથી, આ લોકમાં આવેલા દુ:ખોના નાશની ઇચ્છાથી તથા પરલોકના સુખોની ઇચ્છાથી માનતા માની સેવવા એ લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વના ઉદયકાળથી અભવ્ય-દુર્ભવ્ય. ભારે કર્મી ભવ્ય જીવો ધર્મની આરાધના કરનારા હોય છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ભાવથી સાડાનવપૂર્વનું જ્ઞાન ભણે છે છતાં તે જ્ઞાન પોતાના આત્માને માટે, આ મિથ્યાત્વના કારણે અજ્ઞાન રૂપે પરિણમે છે. અનંdigબંધિ ક્રોધ અનન્તાનુબધેિનશ્રાનંત સંસાર મૂલ નિદાન મિથ્યાત્વ હેતુકા અનન્તભાવાનુબન્ધ સ્વભાવ: આ જન્મ ભાવિનો નરકગતિ પ્રદાયિન: સમ્યકત્વ ઘાતિન: એવં ભૂત પ્રીત્યભાવોત્પાદક કર્માનન્તાનુબલ્પિ ક્રોધ: | Page 84 of 325 Page #85 -------------------------------------------------------------------------- ________________ અનંતા સંસારના મૂલનું શરણ મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા અનંતભવના અનુબંધના સ્વભાવવાળા-ચાવજીવની સ્થિતિવાળા નરકગતિને દેનારા-સમ્યક્ત્વને રોકનારા-અનંતાનુબંધિ ક્રોધ કહેવાય છે. પ્રીતિના અભાવને ઉત્પન્ન કરનાર કર્મ અનંતાનુબંધિ ક્રોધ છે. આ ક્રોધ નામે કષાય ઉપપાત કરનાર, વૈરનું કારણ, દુર્ગતિને આપનાર અને સમતા સુખને અટકાવનાર ભોગરૂપ છે. તે ઉત્પન્ન થતાં જ અગ્નિની પેઠે પ્રથમ પોતાના આશ્રયને તો લાગે જ છે પછી બીજાને બાળે છે અથવા નથી પણ બાળતો - આઠ વર્ષે ચારિત્ર લઇ ન્યૂન પૂર્વક્રોડ વર્ષો સુધી ચારિત્ર અને તપ કરેલું હોય તો તેને પણ ક્રોધ રૂપી અગ્નિ ક્ષણવારમાં દહન કરી નાખે છે. પૂર્વના પુણ્ય સંભારથી ભેગું કરેલું સમતા રૂ૫ દૂધ, ક્રોધ રૂ૫ વિષના સંપર્કથી (સંયોગથી) તત્કાળ અસેવ્ય એટલે ન સેવવા લાયક (ઝેર રૂપે) થઇ જાય છે. વિચિત્ર ગુણને ધારણ કરનારી, ચારિત્ર રૂપ ચિત્રની રચના (ચિત્રશાળી) ને ક્રોધરૂપ ધુમાડો પ્રસરીને અત્યંત મલીન કરી નાંખે છે. ક્રોધાંધ પુરૂષો પિતાને, માતાને, ગુરૂને, મિત્રને, ભાઇને અને સ્ત્રીને તેમજ પોતાના આત્માને પણ નિર્દય થઇને હણી નાંખે છે એવા ક્રોધરૂપ અગ્નિને જલ્દીથી બુઝાવવાને માટે ઉત્તમ પુરૂષોએ સંયમ રૂપ બગીચાને વિષે નીકરૂપ એક ક્ષમાનો જ આશ્રય કરવો. - અપકાર કરનાર પુરૂષની ઉપર થયેલો ક્રોધ બીજી રીતે રોકી શકાતો નથી પણ સત્વના માહાભ્ય વડે જ રોકી શકાય છે. જો તારો એવો આશય હોય કે જે મારા અપારી છે તેની ઉપર તો હું કોપ કરીશ તો તેને નિરંતર દુ:ખ આપવામાં ખરેખરા કારણભૂત તારા કર્મની ઉપર શા માટે કોપ કરતો નથી ? શ્વાન ઢેરું નાખનારને નહીં કરવા જતાં ઢેફાને બચકાં ભરે છે. પણ કેસરી સિહ બાણને કંઇ કરતો નથી પણ બાણ નાંખનારને જ મારે છે માટે ક્રોધ કરનારે વિચાર કરવો કે જે મારાં ક્રૂર કર્મોએ પ્રેરેલો શત્રુ મારી ઉપર કોપ કરે છે તે કર્મોની ઉપેક્ષા કરીને હું બીજા પર ક્રોધ કરું છું તેથી ખરેખર હું શ્વાનની રીતિનોજ આશ્રય કરું છું. ક્રોધાંધ મુનિ અને પ્રચંડ ચંડાળ તે બેની વચ્ચે કાંઇપણ અંતર નથી. તેથી સારી બુધ્ધિવાળા પુરૂષ સર્વ ઇન્દ્રિયોને ગ્લાનિ કરનાર અને ચારે તરફ પ્રસરતા એવા કોપ રૂપી સર્પને ક્ષમારૂપી જાંગુલી વિદ્યાવડે જીતી લેવો. ક્રોધનાં બીજા પર્યાયવાચી દશ નામો છે. (૫) (૧) ક્રોધ - જેથી કૃત્યા કૃત્યનું ભાન ન રહે તે. કોપ - સ્વભાવથી ચલિત થવાય તે. (૩) રોષ - ક્રોધની પરંપરા ચાલે છે. દ્વેષ - પોતાને કે બીજાને જેનાથી દૂષણ અપાય તે. અક્ષમા - સહન શીલતા ન રહે તે. સંજ્વલન - વારંવાર ક્રોધથી અંતરમાં બળાપો કર્યા કરવો તે. hહ - મોટેથી બૂમ પાડીને બોલવું તે. (૮) ચાંડિક્ય - રૌદ્ર સ્વરૂપે આકાર બનતાં રહે તે. લંડન - લાકડીથી લડ્યા કરવું તે. (૧૦) વિવાદ - વિરોધથી પક્ષ-પ્રતિપક્ષ ભાવને ગ્રહણ કરીને બોલવું તે. Page 85 of 325 Page #86 -------------------------------------------------------------------------- ________________ (૬) અનંતાનુબંધિ માન diદેશ નમ્રતા વિરહ પ્રયોજક કર્મ અનંતાનુબંધિ માન અનંતા સંસારના મૂલનું કારણ, મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા અનંતભવના અનુબંધના સ્વભાવવાળા, માવજીવની સ્થિતિવાળા નરકગતિને દેનારા, સમ્યકત્વને રોકનારા, તે રીતે નમ્રતાના વિરહને પ્રેરનાર કર્મ તે અનંતાનુબંધિ માન કહેવાય છે. - વિનય, શ્રત, શીલ તથા ત્રિવર્ગ (ધર્મ-અર્થ અને મોક્ષ) નો ઘાત કરનાર માન, પ્રાણીના વિવેક રૂપી લોચનનો (આંખનો) લોપ કરીને તેને બંધ કરી નાંખે છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુતનો મદ કરનાર પુરૂષ તે તે વસ્તુનું તીનપણું પ્રાપ્ત કરે છે. માન કષાયના- ૧૧ ભેદો પર્યાય રૂપે કહેલા છે. માન = અભિમાન કરવું તે. મદ = મૂઢતા હૃદય કપટપણે રાખવું તે. દર્પ = અહંકાર અભિમાન કરતાં કાંઇક ફેર રૂપે જાણવાં. સ્તંભ = અનમન નમાર ન કરવો તે. આત્મોત્કર્ષ = પોતાની બડાઇ માર્યા કરવી. ગર્વ = અનુશય. (૭). પર પરિવાદ = બીજાની નિદા કરવી તે. આક્રોશ = બીજાનો તિરસ્કાર કરવો તે. (૯) અપકર્ષ = (પરિભવ) અભિમાનથી પોતાના અથવા બીજાના કોઇ કાર્યથી વિરત થવું. (૧૦) ઉન્નય = અભિમાનથી નીતિનો ત્યાગ કરવો તે. (૧૧) ઉન્નામ = અભિમાનથી પ્રતિનમન = નમન ન કરવું તે એટલે કે વારંવાર નમન ન કરવું તે. અનંતાનુબંધિ માયા ઈદક સરલતા ભાવ પ્રયોજs કર્મ અનંતાનુબંધિ માયા અનંત સંસારના મૂલનું કારણ મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા, અનંત ભાવના અનુબંધના સ્વભાવવાળા, ચાવજીવની સ્થિતિવાળા, નરકગતિને દેનારા, સમ્યકત્વને રોનારા, તે રીતે સરલતાના અભાવનું કારણ કર્મ અનંતાનુબંધિ માયા કહેવાય છે. હવે માયાનું સ્વરૂપ કહે છે. અસત્યની માતા, શીલરૂપ વૃક્ષને કાપવાની ફરસી અને અવિદ્યાની જન્મભૂમિ જે માયા તે દુર્ગતિનું કારણ છે. કુટિલપણામાં ચતુર અને માયાવડે બગલાની જેવી વૃત્તિવાળા પાપી પુરૂષો જગતને વંચતા પોતાના આત્માનેજ વંચે છે. રાજાઓ ખોટા ષગુણના યોગથી છળ અને વિશ્વાસઘાતવડે અર્થલોભને માટે સર્વ ગતને છેતરે છે. બ્રાહ્મણો તિલક, મદ્રા, મંત્ર અને દીનત્વ બતાવી અંતરમાં શૂન્ય અને બહાર સારવાળા થઇ લોકોને ઠગે છે. માયાના ભાજન વણિક લોકો ખોટા તોલા અને માનમાપથી તથા દાણચોરી વિગરેથી ભોળા લોકોને વંચે છે. પાખંડીઓ અને નાસ્તિકો ટા, મીંજી, શિખા, ભસ્મ, વલ્કલ અને અગ્નિ વિગેરે ધારણ કરીને શ્રદ્ધાવાળા મુગ્ધાને ઠગે છે. વેશ્યાઓ અરાગી છતાં હાવભાવ, લીલા, ગતિ અને કટાક્ષ વડે કામીજનોનું મનોરંન કરતી સર્વ જગતને ઠગે છે. ઘુતકારો તથા દુ:ખે પેટ ભરવામાં તત્પર લોકો ખોટા સોગનથી અને ખોટા નાણાથી ધનવાનને વંચે છે. જે સરલપણે આલોચના કરે છે તે સર્વ દુષ્કર્મ ખપાવે છે, અને જે કટિલપણે આલોચના કરે છે તે થોડાં દુષ્કર્મ Page 86 of 325 Page #87 -------------------------------------------------------------------------- ________________ હોય તો તેને ઉલટાં વધારે છે. ઓ મન, વચન અને કાયાથી સમસ્ત પ્રકારે કુટિલ છે તેમનો મોક્ષ થતો નથી; પણ જેઓ મન, વચન અને કાયાથી સર્વત્ર સરલ છે તેનો મોક્ષ થાય છે. આ પ્રમાણે કુટિલ પુરૂષોની અતિ ઉગ્ર એવી કર્મની પણ કુટિલતાને વિચારીને સારી બુદ્ધિવાળા પુરૂષે મોક્ષની ઇચ્છાથી સરલતાનોજ આશ્રય કરવો. માયાના પર્યાયવાચી ૧૭ નામો છે. (૧) માયા = કપટ હૈયું મેલું રાખવું તે. ઉપધિ = કોઇને ઠગવા માટે વંચક ભાવ ધારણ કરવો. (૩) નિકૃતિ = આદરપૂર્વક બીજાની વંદના કરવી. વલય = વક્ર સ્વભાવ વાંકુ વાંકુ બોલવું તે. ગહન = ન સમજાય તેવી વચન જાળ રચવી. નૂમ = ઠગવા માટે નીચતાનો આશ્રય કરવો. કલ્ક = હિસાદિ નિમિત્તે બીજાને છેતરવાનો અભિપ્રાય. કુરૂક = (કુરૂપ) ભૂંડા ચાળા કરવા તે. દંભ = ઠાઠ માઠ કરીને ઠગવો. (૧૦) કૂડ = કપટ જાલ. (૧૧) હમ = વંચના માટે દંભતા કરવી. (૧૨) કિલ્બિષ = ખરાબ જાતિ જેવી યોગ્ય માયા. અનાચરણતા = વંચના માટેનું આચરણ કરવું તે. (૧૪) ગૃહનતા = સ્વરૂપ છૂપાવવું તે. (૧૫) વંચનતા = છેતર પિડી. (૧૬) પ્રતિકુંચનતા = વારંવાર છલ કર્યા કરવું તે. (૧૭) સાતિ યોગ = ઉત્તમની સાથે હલકાની મિલાવટ કરવી. આ માયાના પ્રકારોમાંથી કોઈપણ પ્રકારની માયાનું સેવન કરવું તે અનંતાનુબંધિ માયા કહેવાય. અનંતાનુબંધિ લોભ ઈદશં દ્રવ્યાદિમૂરછ હેતુઃ કર્મ અનંતાનુબંધિ લોભ: I અનંત સંસારના પૂલનું કારણ, મિથ્યાત્વથી ઉત્પન્ન થનારા, અનંત ભવના અનુબંધના સ્વભાવવાળા, માવજીવની સ્થિતિવાળા, નરકગતિને દેનારા સમ્યકત્વને રોકનારા, એમજ દ્રવ્યાદિની મૂચ્છના હેતુરૂપ જે કર્મ તે અનંતાનુબંધિ લોભ કહેવાય છે. લોભની શરૂઆત - અતિ ઉના ધીથી ચોપડેલું અનાજ ખાવા માટે મલતું હોય. સાંધા વિનાનું અંગ ઢાંકવા કપડું મલતું હોય અને રહેવા માટે ઝુંપડા જેવું ઘર મલતું હોય તો એનાથી અધિક મેળવવાની ઇચ્છા કરવી તે લોભની શરૂઆત કહેવાય છે. આ લોભ કેવા પ્રકારનો હોય છે તે જણાવે છે. સર્વ દોષોની ખાણ, ગુણનો ગ્રાસ કરવામાં રાક્ષસ, વ્યસરૂપી લતાનું મૂળ અને સર્વ અર્થને બાધ કરનાર લોભ છે. નિર્ધન સોને, સોવાળો સહસ્રને, સહસ્ત્રાધિપતિ લક્ષને, લક્ષપતિ કોટીને, કોટીપતિ રાજાપણાને, રાજા ચક્રવર્તીપણાને, ચક્વર્તી દેવપણાને અને દેવ ઇંદ્રવને ઇચ્છે છે. ઇંદ્રપણું પ્રાપ્ત થતાં પણ ઇચ્છા નિવૃત્તિ પામતી નથી; તેથી મૂળમાં લઘુપણે રહેલો એ લોભ કુંભારના ચક્રપર રહેલા શરાવલા Page 87 of 325 Page #88 -------------------------------------------------------------------------- ________________ (રામપાત્ર)ની જેમ વધ્યા કરે છે. સર્વ પાપમાં જેમ હિસા, સર્વ કર્મમાં જેમ મિથ્યાત્વ અને સર્વ રોગમાં જેમ રાજ્યસ્મા (ક્ષયરોગ) તેમ સર્વ કષાયોમાં લોભ મોટો છે. આભૂષણ, ઉદ્યાન અને વાપિકા વિગેરેમાં મૂર્છાવાળા દેવતાઓ પણ ત્યાંથી ચ્યવને તેજ ઠેકાણે પૃથ્વીકાય વિગેરેમાં ઉત્પન્ન થાય છે. મુનિજનો પણ ક્રોધાદિકનો વિય કરીને ઉપશાંતમોહ નામના અગીઆરમા ગુણઠાણાને પ્રાપ્ત થયા છતા એક લોભના અંશમાત્રથી પતિત થઇ જાય છે. લેશમાત્ર ધનલોભથી સહોદર ભાઇઓ પણ એક માંસના લવની ઇચ્છાએ બે કુતરાઓ લડે તેમ પરસ્પર યુદ્ધ કરે છે. ગ્રામ્યન, અધિકારી અને રાજાઓ ગામ વિગેરેના એક સીમાડાની બાબતમાં લોભ કરી સૌહદભાવને છોડી દઇને પરસ્પર વૈર બાંધે છે. લોભરૂપી ખાડો જેમ જેમ પૂરવા માંડીએ તેમ તેમ વધતો જ જાય છે એ મોટું આશ્ચર્ય છે. કદિ જળવડે સમુદ્ર પૂરી શકાય, પણ ઐલાકયનું રાજ્ય મળે તોપણ તે પૂરી શકાતો નથી. ભોક્ત, વસ્ત્ર, વિષય અને દ્રવ્યનો સંચય અનંતીવાર એકઠો કરીને ભોગવ્યા છતાં પણ લોભનો એક અંશ પણ પૂરાતો નથી, મોટી બુદ્ધિવાળા પુરૂષે એક લોભના ત્યાગને માટેજ પ્રયત્ન કરવો. સદબુદ્ધિવાળા પુરૂષે લોભના પ્રસરતા એવા ઉઢેલ સાગરને સંતોષના સેતુબંધવડે રોક્યો. તૃણની શય્યા ઉપર સુનારા પણ સંતોષીઓને જે સુખ થાય છે તે સખ રૂની શય્યા પર સનારા પણ સંતોષ વગરના પુરૂષોને થતું નથી. અસંતોષી ધનવાન પુરૂષો સમર્થ પુરૂષોની પાસે તૃણ સમાન લાગે છે, અને સંતોષી પુરૂષોની પાસે સમર્થ પુરૂષો પણ તણ સમાન લાગે છે. ચક્વર્તીની અને ઇંદ્રાદિકની સંપત્તિ પ્રયાસજન્ય અને નશ્વર છે; પરંતુ સંતોષથી થયેલું સુખ આયાસ રહિત અને નિત્ય છે. માટે સારી બુદ્ધિવાળા પુરૂષે સર્વે દોષના સ્થાનરૂપ લોભને દૂર કરવાને માટે અદ્વૈત સુખના ગૃહરૂપ સંતોષનો આશ્રય કરવો. લોભના પર્યાય વાચી શબ્દો નીચે પ્રમાણે છે. (૧) લોભ = તૃષ્ણા પુદગલ પદાર્થોની આશા. ઇચ્છા = અભિલાષા. મૂચ્છ = મોહ. મળેલા પદાર્થો પ્રત્યેનો મોહ. કાંક્ષા = અપ્રાપ્ત. નહિ મળેલા પદાર્થોની ઇચ્છા. ધ્ધિ = પ્રાપ્ત એટલે મળેલા પદાર્થોની આસકિત. તૃષ્ણા = મળેલા પદાર્થોનો વ્યય ન થાય તેવી ઇચ્છા. ભિધ્યા = વિષયોના પદાર્થોનું ધ્યાન અભિધ્યા = ચિત્તની ચલમાન સ્થિતિ. કામાશા = ઇષ્ટ શબ્દાદિની આશા કર્યા કરવી. , ભોગાશા = ઇષ્ટ-ગંધાદિની આશા. (૧૧) જીવિતાશા = જીવવાની આશા. (૧૨) મરણાશા = મરણની આશા. નન્દી = સમૃધ્ધિમાં આનંદ રાખીને જીવવા તે અને (૧૪) સ્નેહ = રાગ. સ્નેહ રાખીને જીવવું તે. આ ચૌદ ભેદોમાંથી કોઇને કોઇ ભેદવાખા પરિણામ રાખીને જીવવું તે લોભ કહેવાય છે. અપ્રત્યાખ્યાનાદિ ક્રોધ-માન-માયા-લોભન વણન, (૭). Page 88 of 325 Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રથાથાનાવરણ ભૂલા વષષધિ ભાવિ ન સ્વિર્યગતિ દાયિનો દેશવિરાતિ ના wયાણાના: I એતદ્ વિશિષ્ટા પૂર્વોક્ત સ્વરૂપ : ક્રોઘાદયો પ્રત્યાખ્યાન દોવાદથ: I પચ્ચક્ખાણને રોકનાર, વર્ષની સ્થિતિવાળા, તિર્યંચ ગતિને દેનાર, દેશ વિરતિને રોકનાર, પૂર્વોકત સ્વરૂપવાળા ક્રોધ-માન-માયા-લોભ અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. આ અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયને અવિરતિના ઉદય રૂપે કહેવાય છે. પહેલા ગુણસ્થાનકે આ કષાયના ઉદયકાળમાં તિર્યંચગતિ બંધાય છે. જ્યારે આગળના ગુણસ્થાનકમાં દેવગતિ કે મનુષ્યગતિ પણ બંધાય છે. જ્યારે જીવને ક્રોધનો ઉદય હોય તો અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય-સંજ્વલન એ ચારે ક્રોધનો ઉદય એક સાથે એક અંતર્મુહૂર્ત સુધી હોય છે. એજ રીતે ચારેય પ્રકારના માનનો, ચારે પ્રકારની માયાનો અને ચારેય પ્રકારના લોભનો ઉદય એક એક અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે ફર્યા જ કરે છે. પ્રત્યાખ્યાનીય ક્ષાયનું વર્ણન સર્વવિરયાવરણ કારિણો માસ ચતુષ્ટય ભાવિનો મનુજાતિ પ્રદાયિ નરસાઘુ ધર્મ પતિન: પ્રયાથાના: I ઈદશા: ક્રોધાય એવ પ્રત્યાખ્યાન શોધાદથ: I સર્વ વિરતિને રોધ કરનાર, ચાર મહિનાની સ્થિતિવાળા, મનુષ્યગતિને આપનાર, સાધુધર્મ પર ઘા કરનાર એવા સ્વભાવવાળા પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ કહેવાય છે. આ કષાયના ઉદયકાળમાં પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધીમાં મનુષ્યગતિ બાંધે છે. તેમાં દેવતા અને નારકીના જીવો ત્રીજા-ચોથા ગુણસ્થાનકે નિયમા મનુષ્યગતિ બાંધી શકે છે. જ્યારે મનુષ્ય અને તિર્યંચો ત્રીજા ગુણસ્થાનકથી નિયમા દેવગતિ બાંધે છે. આ કષાયના ઉદયકાળમાં સર્વવિરતિ ના પચ્ચકખાણ ન થઇ શકે. કોઇને થયા હોય તો આ કષાય તેનો ઘાત કરે છે એટલે સર્વવિરતિવાળાને આ કષાય ઉદયમાં આવે તો સર્વવિરતિપણાનો નાશ કરે છે. સંજવલન કષાયનું વર્ણન ઇષત સંજવલન કારિણ: પ્રક્ષાવધય દેવગતિ પ્રદા યથાથાત ચારિત્રપતિન: સંજવલના: I ઈદશાધદથ: સંજવલન છોઘાવ્ય: I કાંઇક પ્રદીપ્ત થનારા, પંદર દિવસની સ્થિતિવાળા, દેવગતિ દેનારા, યથાખ્યાત ચારિત્રને રોકનાર એવા સ્વભાવવાળા સંવલનના ક્રોધ, માન, માયા, લોભ કહેવાય. આ કષાયના ઉદયકાળમાં જીવોને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થઇ શકતું નથી. પ્રાપ્ત થયા પછી આ કષાયના ઉદયથી એ ચારિત્રનો નાશ થાય છે. આ કષાય જીવને અંતરમાં બળાપો પેદા કરાવ્યા કરે છે. આ ચારે પ્રકારના કષાયના ૬૪ ભદો પણ થાય છે. અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય ક્રોધ માન માયા લોભ ૮ % % % પ્રત્યાખ્યાનીયા ૮૪ ૮૮ ૮૮ ૮૮ સંજ્વલન ૮ ૮ % % % અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય (૨) % % % % પ્રત્યાખ્યાનીય (૩) “ ઇ ઇ અનંતાનુબંધિ (૧) . Page 89 of 325 Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮ % ૮૮ ૮૮ ૮૮ સંજ્વલન (૪) પ્રત્યાખ્યાનીયા અનંતાનુબંધિ છે જ છે જ છે અપ્રત્યાખ્યાનીય % % ૪ ૪ પ્રત્યાખ્યાનીય સંજ્વલન સંજ્વલન અનંતાનુબંધિ ૮૪ ૮૮ ૮૮ ૮૮ ૪ અપ્રત્યાખ્યાનીય ૮૪ ૮૮ ૮૮ % પ્રત્યાખ્યાનીય ૮ % ૮ સંજ્વલન આ કષાયોના ઉદયના કારણે પરિણામની એટલે અધ્યવસાયોની ફેરફારી થયા કરે છે. આથી પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવોને અનંતા-અનંતાનુબંધિ કષાયના ઉદયથી નરકગતિ બંધાય-અનંતા-અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય થી તિર્યંચગતિ-અનંતા-પ્રત્યાખ્યાનીય કષાયથી મનુષ્યગતિ-અનંતા-સંજ્વલન કષાયથી દેવગતિ બંધાય છે. બાકીના અપ્રત્યા-અનંતાનુબંધિ આદિ ચાર કષાયોનો ઉદય સમકિતીને હોય છે. પ્રત્યા-અનંતા-આદિ ચાર કષાયો દેશવિરતિવાળાને હોય છે અને સંજવલન અનંતા-આદિ ચાર કષાયો છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે એમ જાણવું. આ કષાયો જીવનમાં જાણવા માટે જ્ઞાની ભગવંતોએ ચાર પ્રકારના કષાયો કહા છે. (૧) સ્વપ્રતિષ્ઠિત કષાય (૨) પરપ્રતિષ્ઠિત કષાય (૩) ઉભયપ્રતિષ્ઠિત કષાય (૪) અપ્રતિષ્ઠિત કષાય (૧) સ્વપ્રતિષ્ઠિત કપાય પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી પોતેને પોતે જ બળાપો આદિ કર્યા કરે તેને પ્રગટ કરી શકે નહિ અને તે કષાયના ઉદયથી વિચારો કરી કરીને પોતે પોતાનું જીવન જીવતો હોય જેમકે કોઇ વ્યકિત માટે વિચાર કરે તો એમ વિચારે કે જો તે મલે તો આમ કરી નાંખો એ આવો છે. આમ કરે છે એને સીધો કરવો જ જોઇએ ઇત્યાદિ અથવા પોતાના કષાયથી પોતાના નુકસાનને યાદ કરી કરીને બળ્યા કરે છે. (૨) પરપ્રતિષ્ઠિત બીજાના નિમિત્તે કષાય પેદા થાય તે કોઇની સાથે વાતો ચીતો કરતાં કોઇની વાત સાંભળતા બોલાચાલી ઉગ્રસ્વરૂપે થાય તે પરપ્રતિષ્ઠિત વાય છે તે કષાય જે વ્યકિત કહી ગયી હોય તે સામે ન આવે ત્યાં સુધી અંતરમાં કષાય ચાલ્યા જ કરે તે પર પ્રતિષ્ઠિત કહેવાય. (૩) ઉભયuli[Bત કાચા બન્ને બોલાચાલી વાતો ચીતો કરતાં કરતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે ઉભયપ્રતિષ્ઠિત કહેવાય. (૪) અપ્રતિષ્ઠિત આ ત્રણમાંથી કોઇ કારણ વિના કષાયનો ઉદય આવે અને તે પુદગલો ઉદયમાં આવીને તેનું ત્રણે પ્રકારમાંથી કોઇ પ્રકારના ફળને બતાવ્યા વગર ચાલ્યા જાય તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે. આ ચારેમાંથી જીવોને કોઇને કોઇનો ઉદય ચાલુ છે. તેમાં તીવ્રતા વગેરે જે પ્રમાણે હોય તે પ્રમાણે Page 90 of 325 Page #91 -------------------------------------------------------------------------- ________________ અનતાનુબંધિ આદિ રૂપે બને છે. છે. નોષાય પ્રકૃતિઓનું વર્ણન કષાયોને ઉત્તેજિત કરે, કષાયોને પ્રેરિત કરે એટલે પ્રેરણા કરે તે નોકષાય મોહનીય કર્મ વ્હેવાય આ કર્મનાં ભેદો જીવને નિમિત્ત મલે અથવા નિમિત્ત ન પણ મલે તો પણ તે પેદા થયા કરે એવા પ્રકારના હોય છે આથી ચાર નિમિત્ત વગેરેથી પેદા થાય છે. (૧) દ્રષ્ટિથી = જોવાથી (૨) શ્રવણ = સાંભળવાથી (૩) બોલવાથી અને (૪) સ્મરણ કરવાથી પેદા થાય છે. આ ચારમાં પહેલા ત્રણ કારણો બાહ્ય રૂપે ગણાય છે. જ્યારે ચોથું કારણ અંતરનું ગણાય છે. (૧) દ્રષ્ટિથી = જોવાથી (દર્શન) કોઇપણ પદાર્થનું દર્શન કરતાં કરતાં અંતરમાં હાસ્યાદિ ભાવો પેદા થતાં પોતાના શરીરના મુખ આદિમાં વિસ્તૃત રૂપે ણાય તે દર્શનથી ઉત્પન્ન થયેલ ગણાય છે. આ હાસ્યાદિ છએ માંથી કોઇપણ પેદા થઇ શકે છે. (૨) શ્રવણ = સાંભળવાથી. કોઇપણ પદાર્થો માટે શ્રવણનાં શબ્દો સાંભળતા સાંભળતા હાસ્યાદિ પેદા થાય, વૃધ્ધિ પામે એવી વિકૃતિ શરીરમાં જે પેદા થાય તે શ્રવણથી ઉત્પત્તિ ગણાય છે. (૩) બોલવાથી એટલે વચનથી. એવા પ્રકારના વચનો બોલાય કે જેના પ્રતાપે પોતાને કે બીજાને અંતરમાં હાસ્યાદિ ભાવો વિકૃતિ રૂપે પેદા થાય તે વચનથી હાસ્યાદિની ઉત્પત્તિ ગણાય છે. (૪) સ્મરણથી. વર્તમાનમાં કોઇ ત્રણમાંથી નિમિત્ત નથી છતાં એકાંતમાં બેસી સ્મરણ કરે. ભૂતકાળની વાતોને યાદ કરી કરીને વિચારણા કરે એનાથી શરીરમાં જેવિકૃતિઓ પેદા થાય તે સ્મરણથી હાસ્યાદિ નોકષાયની ઉત્પત્તિ વ્હેલી છે. જીવનમાં આ ચારેયમાંથી કોઇપણ પ્રકારે ઉત્પત્તિ ચાલુ જ છે. (૧) હાસ્ય મોહનીય :- હાસ્યોત્પાદક કર્મ હાસ્ય મોહનીયમ્। હાસ્યને ઉત્પન્ન કરનાર કર્મ હાસ્ય મોહનીય કહેવાય. (૨)રાંત મોહનીય :- પદાર્થ વિષયક પ્રીત્ય સાધારણ કારણ કર્મ રતિ મોહનીયમ્ I પદાર્થ વિષયની પ્રીતિનું અસાધારણ કારણ ર્મ રતિ મોહનીય કહેવાય છે. (3) પદાર્થ વિષયકોદ્રેમ કારણું કર્મ અતિ મોહનીયમ્ । પદાર્થ વિષયના ઉદ્વેગનું કારણ કર્મ અરતિ મોહ્નીય કહેવાય છે. (૪) શોક મોહનીય - અભીષ્ટ નિયોમાદિ દુ:ખ હેતુ: કર્મ શોક I મોહનીયમ્ અભીષ્ટના વિયોગ આદિના દુ:ખનો હેતુ કર્મ એટલે ઇચ્છિત અનુકૂળ પદાર્થોનો વિયોગ ન થાવ અને વિયોગ થવાનું જાણવા મળતાં અંતરમાં જે વિહવળતા પેદા થતાં થતાં અત્યંત દુ:ખ થાય તે શોક મોહનીય. (૫) ભોપાલ સાધારણ કારણે કર્મ ભય મોહનીયમ્ । ભયને ઉત્પન્ન કરનાર અસાધારણ કારણ કર્મ ભય મોહનીય વ્હેવાય છે. બીભત્સ પ્રદાર્થાવલોકન જાતવ્યલીક પ્રયોજક કર્મ જુગુપ્સા (૬) જુગુપ્સા મોહનીયમ્ । બીભીત્ય પદાર્થના અવલોક્નથી ઉત્પન્ન થનાર દુર્ગચ્છાને પ્રેરનાર કર્મ જુગુપ્સા મોહનીય છે. Page 91 of 325 Page #92 -------------------------------------------------------------------------- ________________ (૭) પુરૂષવેદ – સ્ત્રી માત્ર સંભોગ વિષયાકાલિલાખોપાર્જ કર્મ પુરૂષ વેદ: 1 સ્ત્રી માત્રના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ પુરૂષવેદ કહેવાય છે. (૮). સ્ત્રીવેદ – પુરૂષ માત્ર સંભોગ વિષયકાભિલાષ પાર્ક કર્મ સ્ત્રી વેદ: I પુરૂષ માત્રના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ સ્ત્રીવેદ કહેવાય છે. (૩) નપુંસકવેદ – પંઋી સંભોગ વિષયાભિલાષપાદકં કર્મ નપુંસક વેદ: I પુરૂષ અને સ્ત્રીના સંભોગને વિષય કરનારી અભિલાષાનું ઉત્પાદક કર્મ નપુંસકવેદ કહેવાય છે. નપુંસર્વેદમાં લક્ષણની અતિવ્યાપ્તિ ન જાય તેટલા માટે ઉપરના બન્ને લક્ષણોમાં માત્ર પદ મૂક્યું (૧) હાસ્ય મોહનીય બાંધવાના પાંચ મરણો કહા છે. (૧) સ્ત્રી વગેરેની અત્યંત હાંસી એવા પ્રકારની કરે કે જેથી વિકારની વૃધ્ધિ થાય, જેની તેની ઠઠ્ઠા મશ્કરી કરે. (૩) નકામા વચનો બોલે. દીનતા જણાય એવા વચનો ઉચ્ચારે. અને (૫) ઘણું હસ્યા કરે. (૨) રતિ મોહનીય બાંઘવાના ૪ કારણો છે. (૧) બહુ પ્રકારની ક્રીડા કરતાં (૨) અનેક નાટાદિ જોતાં. (૩) પારકા ચિત્તને વશ કરતાં. (૪) અનેક દેશોને જોવા ઇચ્છતાં. (૩) અરતિ મોહનીય બાંધવાના ૪ કારણો છે. (૧) પારકા ગુણને વિષે દોષનું આરોપણ કરવું. પાપ કાર્યની ટેવ પાડવી. પારકાના હર્ષનો નાશ કરવો. (૪) પરને દુ:ખી થતો જોઇને હસવું. (૪) શોક મોહનીયનાં ૩ કારણો છે. (૧) મનમાં શોક ધરાવે અને અજ્ઞાન વડે એવા વચનો બોલે. અજ્ઞાન વડે પારકાના ચિત્તમાં શોક ઉત્પન્ન કરે. (૩) રૂદનાદિ (રડવા આદિ) કરવામાં આસકિત ધરાવે. (૫) ભય મોહનીયના ૪ મરણો કહા છે. (૧) નિરંતર બીકણપણું રાખવાથી. (૨) અન્યને બીવરાવવાથી. (૩) અન્યને ત્રાસ ઉપજાવવાથી. | કોઇને મારવાની ભાવના મનમાં રાખવાથી. (૬) જુગુપ્સા મોહનીય બાંધવાના ૩ કારણો છે. (૧) સંઘની નિદા કરતાં. Page 92 of 325 Page #93 -------------------------------------------------------------------------- ________________ (૨) સંઘને તરછોડતાં. (૩) સંઘનું અપમાન કરતાં ઉત્તમ સદાચારી મનુષ્યોની નિરંતર (હંમેશા) ખોદણી કરતાં. (૭) પુરૂષદ બાંધવાના ૪ કારણો છે. (૧) સ્વદારા સંતોષી હોય. બીજા ગુણીને જોઇને તેમજ સુખીને જોઇને ઇર્ષ્યા ન કરે. (૩) કષાયો અલ્પ કરતો જાય. (૪) અંતરથી જૈનધર્મનું આરાધન કરે. (૮) સ્ત્રીવેદને બાંધવાના પાંચ કારણો છે. (૧) ઇન્દ્રિયોના વિષયાદિકમાં લોલુપતા. અસત્ય વચનો બોલવા. (૩) વક્રતાધારણ કરવી. (૪) ઇર્ષ્યા કરવી. અને (૫) પરસ્ત્રીનાં વિકાસોને તેના પ્રેમને જોવા. (૯) નપુંસક વેદ બાંધવાના ૪ કારણો છે. (૧) સ્ત્રી અને પુરૂષ બન્ને ઉપર આસકિત રાખે. ભાંડ ચેષ્ટા કરે. સ્ત્રી આદિના વ્રતોનો ભંગ કરે. (૪) ક્રોધાદિ તીવ કષાયોને ધારણ કરે. પ્રત્યેક સકર્મ એટલે કર્મવાળા જીવોને એક ચિત્તવૃત્તિ રૂપી (મનની વૃત્તિઓ રૂપી) મહા અટવી = જંગલ છે. તેમાં પાંચ પ્રમાદ સ્થાનો રૂપી (વ્યસન-વિષય-કષાય-વિકથા અને નિદ્રા) પ્રમત્તતા એટલે પ્રમાદોથી યુકત નદી આવેલી છે. મદ્યાદિ પ્રમાદોનાં આસેવનરૂપ તેને વિલાસ કરનારો તે નામનો પુલિન એટલે પુલ છે. પ્રમાદના ત્યાગના ઉપદેશ ઉપર અશ્રધ્ધાન એટલે શ્રધ્ધાના ત્યાગ વાળો ચિત્ત વિક્ષેપ મંડપ આવેલો છે. વૃધ્ધાવસ્થામાં પણ વિરતિને અંગીકાર ન કરવા દેવા રૂપ તૃષ્ણા રૂપી વેદિકા આવેલી છે. કેવલ યત્નના અભાવે ધનાદિનો નાશ થાય છે તે વિપર્યાસ વિન્ટર છે. ગુર્વાદિએ નિવારણ કરવા છતાં ભોગવેલા-ત્યાગ કરેલા એવા ભુકત ઉચ્છિષ્ટ ભોગોને વિષે પ્રવૃત્તિ કરવા રૂપ તે અવિદ્યા ગાત્ર યષ્ટિ (લાકડી) છે. સન્નિપાત તે મહામોહ રૂપે રહેલો છે. મહામોહના સમાન ગુણવાળી મહા મોહની ડાબી બાજુએ બેઠેલી મહા મૂઢતા નામની મહાદેવી છે. તેની નજીક જ અત્યંત કૃષ્ણ વર્ણવાળો સર્વાધિકારી મિથ્યાદર્શન નામનો મંત્રી છે. જમણી બાજુએ મહામોહનો રાગ કેશરી નામનો મોટા પુત્ર છે. તેની જ નજીક લાલવર્ણવાળા દ્રષ્ટિરાગ-સ્નેહરાગ અને કામરાગ નામના તેનાં ત્રણ મિત્રો છે. રાગ કેશરીના સમાન ગુણવાળી મૂઢતા નામની તેની ભાર્યા છે. ચાર પ્રકારની માયા અને ચાર પ્રકારના લોભ રૂપ તેના આઠ પુત્રો છે. ડાબી બાજુએ મહા મોહનો નાનો પુત્ર તેષ ગજેન્દ્ર અને એની ભાયા અવિવેકિતા છે. ચાર પ્રકારના ક્રોધ અને ચાર પ્રકારના માન એ આઠ તેના પુત્રો છે. મહામોહની પેઠે લાલ વર્ણવાળા પુરૂષવેદ-સ્ત્રીવેદ-નપુંસક્વેદ નામના ત્રણ પુરૂષોથી યુકત અને રતિ ભાર્યા (પત્ની) થી પરિવરેલો કંદર્પ (કામ) નામનો મંડલિક છે. એની નજીક મૂર્ચ્છતા નામની ભાર્યાથી Page 93 of 325 Page #94 -------------------------------------------------------------------------- ________________ યુકત હાસ્ય નામનો સુભટ છે. તેની પાસે અરતિ નામની સ્ત્રી છે. તેની નજીક હીન સત્વા (હીન બળવાળી) નામની ભાર્યાથી યુકત સાત પુરૂષોથી વિટાયેલો ભય નામનો યોધ્ધો છે. તેની આગળ ભય અવસ્થા નામની ભાર્યાથી યુક્ત શોક નામનો ભટ છે. તેની પાછળ જુગુપ્સા નામની સ્ત્રી છે. વેદીકાની નજીક બેઠેલો સ્પર્શનાદિ પાંચનો પિતા અને રાગ કેશરીનો મંત્રી ભોગ તણા નામની પોતાની ભાર્યાની સાથે બેઠેલો વિષય અભિલાષ છે. તેની નજીક દુષ્ટ અભિસબ્ધિ આદિ સુભટો બેઠેલા છે. મહામોહરાજનું આ અંગત સૈન્ય છે. વિલોક મંડપમાં બીજા સાત રાજાઓ છે. તેમાં પહેલો મતિજ્ઞાનાવરણીયાદિ પાંચ પુરૂષોથી પરિવરેલો જ્ઞાન સંવરણ રાજા છે. બીજો નિદ્રાપંચક અને ચક્ષુદર્શનાવરણાદિ ચાર મળીને કુલ નવ પુરૂષોથી વિટાયેલો દર્શનાવરણ નામનો રાજા છે. શાતા-અશાતા સહિત ત્રીજો વેદનીય નામનો રાજા છે. ચોથો દેવ, મનુષ્યાદિ ચાર પરિકરવાળો આય નામનો રાજા છે. બેંતાલીશ પુરૂષથી પરિવરેલો પાંચમો નામ નામનો રાજા છે. ઉંચગોત્ર અને નીચગોત્ર નામના બે પુરૂષોથી યુકત છઠ્ઠો ગોત્ર નામનો રાજા છે અને દાન લાભાદિ પાંચ પુરૂષો સહિત સાતમો અંતરાય નામનો રાજા છે એ બધા નો દ્રોહી છે. સર્વજ્ઞ આગમથી ભાવિત પુરૂષો જ માત્ર તેને જીતી શકે છે. બીજા બધાઓ તેનાથી જીતાઇ જઇ આ ભવ ચક્ર નગરમાં અનંતકાળ સુધી અનેક પ્રકારના કષ્ટોને પામે છે. નરકાયુષ્ય કર્મ આયુ પૂર્ણતાં ચાવર્ક સ્થિતિ હેતુ: કર્મ નરકાયુઃ | આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નરની સ્થિતિના કારણરૂપ કર્મ હોય તે નરકાયુ કહેવાય છે. નરકા, બાંધવાના ૧૫ કારણો કહ્યા છે. (૧) પંચેન્દ્રિય જીવોને હણતાં (૨) ઘણાં સાવદ્ય આરંભો કરતાં. (૩) પરિગ્રહની અતિશય મૂચ્છ ધરાવતાં (૪) ક્રૂરતાને ધારણ કરતાં (૫) માંસ ભક્ષણ કરતાં (૬) રૌદ્રધ્યાન ધ્યાતાં (૭) વૈર બુધ્ધિને સ્થિર કરતાં (૮) અનંતાનુબંધિ કષાયમાં વર્તતાં (૯) કૃષ્ણ લેશ્યા (૧૦) નીલ લેગ્યા (૧૧) કાપાત લેશ્યાને ધારણ કરતાં (૧૨) અસત્ય બોલતાં (૧૩) ચોરી કરતાં (૧૪) ભોગના સાધનોને વારંવાર સેવતા અને (૧૫) ઇન્દ્રિયોને વશ થઇને ઘણાં પ્રકારના પાપોનું આચરણ કરતાં. નરગતિ નામકર્મ નારકત્વ પર્યાય પરિણતિ પ્રયોજકં કર્મ નરકગતિ ! નારકપણા રૂપ પર્યાયની પરિણતિને પ્રેરનારૂં કર્મ તે નરકગતિ કહેવાય છે. બલાત્રરક નયનાનું ગુણ કર્મ નરકાસુપૂર્વી | વક્રગતિમાં રહેલા જીવને બલથી નરકમાં પહોંચાડવાને અનુકુલ કર્મ હોય તે નરકાનુપૂર્વી કહેવાય. તિર્યંચગતિ નામર્મ તિર્યકત્વ પર્યાય પરિણતિ પ્રયોજકં કર્મ તિર્યા ગતિઃ | તિર્યંચગતિના પર્યાયને ઉત્પન્ન કરનારું કર્મ તે તિર્યંચગતિ કહેવાય છે. તિર્થ યાત બલાસયન હેતુ૬ કર્મ તિર્યાનુપૂર્વી | તિર્યંચ ગતિમાં બલાત્કારે ખેંચી નાણું કર્મ તિર્યંચની આનુપૂર્વી હોય છે. એકેન્દ્રિય વ્યવહાર હેતુ: કર્મ એકેન્દ્રિય જાતિ / અસ્યાં સ્પર્શેન્દ્રિય મેવાં દ્વીન્દ્રિય વ્યવહાર કારણે કર્મ કીન્દ્રિય જાતિ: | સ્પર્શરસને | ત્રીન્દ્રિય વ્યવહાર સાધન કર્મ ત્રીન્દ્રિય જાતિ: | સ્પર્શ રસઘાણાનિ | Page 94 of 325 Page #95 -------------------------------------------------------------------------- ________________ ચતરીન્દ્રિય વ્યવહાર નિદાન કર્મ ચતુરીન્દ્રિય જાતિ: | સ્પર્શ રસનઘાણ ચકૃષિ એક માત્ર સ્પર્શેન્દ્રિયના વ્યવહારનું હેતુભૂત કર્મ એકેન્દ્રિય કહેવાય છે. સ્પર્શ અને રસ એમ બે ઇન્દ્રિયના હેતુભૂત કર્મ દ્વીન્દ્રિય કહેવાય છે. સ્પર્શ, રસ અને ધાણ એમ ત્રણ ઇન્દ્રિયના હેતુભૂત (સાધનભૂત) જે ર્મ હોય તેનું નામ ત્રિન્દ્રિય છે અને સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એમ ચાર ઇન્દ્રિયો ઉત્પન્ન કરી અટકી નાર કર્મ ચતુરીન્દ્રિય નામની પાપ પ્રકૃતિ છે. જોકે પરસ્પરમાં તારતમ્યભાવ હોવા છતાં પૂર્ણતાની ખામી દરેકમાં છે. કેમકે પૂર્ણ પાંચ ઇન્દ્રિયોનું સ્થાન છે તે ચારમાંથી કોઇમાં નથી એટલે એકથી બે, બે થી ત્રણ, ત્રણથી ચાર એમ ઉત્તરોત્તર વિશિષ્ટ સ્થાનો હોવા છતાંય અપૂર્ણતાને કારણે સર્વ પાપ પ્રકૃતિઓ છે. પાંચ સંઘયણોનું વર્ણન ઉભયતો મર્કટ બંધssફલિતાંથિ સંચય વૃત્તિ ઘટ્ટ બંધ સંદેશાસ્થિ પ્રયોજ૬ કર્મ ઋષભ નારાચમ્ | બન્ને તરફ મર્કટ બંધથી યુકત હાડકાઓના સમૂહ ઉપર પાટાના આકારે હાડકાના સમૂહને ઉત્પન્ન કરાવનાર કર્મ ઋષભનારાચ સંઘયણ કહેવાય છે. અર્થાત્ જેવી રીતે વાંદરાના બચ્ચાને એની મા વળગાડી લે છે અને બચ્ચે વળગી પડે છે તેવી રીતના હાડકાઓનો સંબંધ હોય અને તેના ઉપર પાટાના આકારે પુન: હાડકાઓની મજબુતાઈ હોય તે ઋષભનારાચ સંઘયણ કહેવાય છે. ઉભયત મર્કટ બંધ માત્ર સંવલિmરિસ્થ સઘિ નિદાન કર્મ નારાચમ્ | બન્ને બાજુ મર્કટ બંધ માત્રથી યુકત હાડકાઓની સંધિ બનાવનારું કર્મ નારાચ હેવાય છે. એક તો મર્કટ વિશિષ્ટસ્થિ સઘિનિદાન કર્મ અર્ધ નારાચમ્ | એક જ તરફના મર્કટ બંધ વિશિષ્ટ હાડકાની સબ્ધિના કારણ રૂપે કર્મ હોય તે અર્ધનારાચ કહેવાય કેવલ ડીલીકા સંદેશારિસ્થ નિચય પ્રયોજકં કર્મ કીલિશT. માત્ર ખીલા સાથે બધ્ધ થયેલા હાડકાઓથી બંધાયેલો હાડકાનો સમૂહ કલિકા કહેવાય છે. પરસ્પર પ્રથકુરિશ્વતાનામMાં શિથિલ સંશ્લેષ નિદાન કર્મ સેવાર્તમ | આપસમાં મેળ વગરના હાડકાના નહિ જેવા શિથિલ સંયોગનું કારણ કર્મ સેવાર્ય સંઘયણ કહેવાય પાંચ સંસ્થાનના લક્ષણ નીચે પ્રમાણે જાણવા. नाभेरुर्ध्वं विस्तृतिबाहुल्यसल्लक्षणनिदानं कर्म न्यग्रोधपरिमण्डलम् । नाभ्यधोभागमात्रस्य प्रमाणलक्षणवत्त्वप्रयोजकं कर्म सादिः । सलक्षणपाण्यादिमत्त्वे निर्लक्षणवक्ष:प्रभृतिमत्त्वप्रयोजकं कर्म कुब्जम | एतद्वैपरीत्यहेतु: कर्म वामनम् । सर्वावयवाशुभनिदानं कर्म हुण्डम् । એટલે નાભિથી ઉપરનો વિસ્તાર, બાહુલ્ય રૂપ શ્રેષ્ઠ લક્ષણનું કારણ કર્મ ગોધ સંસ્થાન કહેવાય છે. એટલે નાભિથી નીચેના ભાગમાં કસર રહી, અને તે કસર પાપથી થાય છે માટે તે પાપ પ્રકૃતિ થઇ. સમચતુરસ્ત્રમાં અતિ વ્યાપ્તિ વારવાને માટે “નામેરુથ્વ' એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. નાભિના અધોભાગ માત્રનું પ્રમાણ લક્ષણ સહિત જે કર્મ કરી આપે તે કર્મને સાદિ સંસ્થાન કહેવામાં આવે છે. અહિ પણ માત્ર શબ્દનો પ્રયોગ ન કરવામાં આવે તો લક્ષણ સમચતુરન્સમાં ચાલ્યું જાય છે. માટે માત્ર એ પદ Page 95 of 325 Page #96 -------------------------------------------------------------------------- ________________ મૂક્વામાં આવ્યું છે તેમ સમજ્યુ. હાથ પ્રમુખ લક્ષણ સહિત હોવા છતાંય છાતી પ્રમુખ અવયવોને નિર્લક્ષણ બનાવનાર કર્મ કુન્જ કહેવાય છે. અહિ વામનમાં જતી અતિવ્યામિ વારવાને માટે 'सलक्षणपाण्यादिमत्त्व' ५६ भूऽवामां माव्यं. ४थी विपरीत लक्षावाद वामन हेवाय छे. અર્થાત્ છાતી આદિ લક્ષણયુકત હોય અને હાથ આદિ નિર્લક્ષણ હોય તે વામન કહેવાય છે. શરીરનાં તમામ અવયવોને અશુભ લક્ષણ ઉત્પન્ન કરાવનારૂં કર્મ હુંડ સંસ્થાન કહેવાય છે. अप्रशस्तगमनप्रयोजकं कर्म कुखगति: । यथा खरोष्ट्रादीनाम् । स्वावयवैरेव स्वपीडाजनननिदानं कर्मोपघातनाम | शरीरनिष्ठाप्रशस्तवर्णप्रयोजकं कर्माप्रशस्तवर्णनाम | यथा काकादीनाम् । शरीरनिष्ठाप्रशस्तगन्धप्रयोजकं कर्माप्रशस्तगन्धनाम । यथा लशुनादीनाम् । शरीरवृत्त्यप्रशस्तरसप्रयोजकं कर्माप्रशस्तरसनाम | यथा निम्बादीनाम् । शरीरवृत्त्यप्रशस्तस्पर्शप्रयोजकं कर्माप्रशस्तस्पर्शनाम | यथा बब्बुलादीनाम् । એટલે- ખરાબ ચાલને પેદા કરી આપનાર કર્મ કુખગતિ કહેવાય છે, જેમકે ઊંટ, ગધેડા વગેરેની ચાલ કુખગતિ છે. પોતાના શરીરનાં અવયવોથી પોતાને પીડા કરાવનાર અપ્રશસ્ત વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ નામની પ્રકૃતિઓ કહેવાય છે, અને તે ક્રમશ: કાગડા, લસણ, લિબડો અને બાવળ આદિને હોય છે. ખરાબ ચાલ અથવા પોતાના શરીરને ઉપઘાતક અવયવ કોઇને પણ પસંદ નથી હોતાં, તેથી તે પાપપ્રકૃતિઓ પ્રસિદ્ધ છે. તેવી જ રીતે કોઇને પણ અપ્રશસ્ત યાને ખરાબ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ પસંદ નથી હોતાં તેથી તે ચારે પણ પાપપ્રકૃતિઓ જ છે. (१) प्रातिकूल्येडपि स्थानान्तरगमनाभावप्रयाजकं कर्म स्थावरनाम | (२) सूक्ष्मपृथिव्यादिकायेषूत्पत्तिनिदानं कर्म सूक्ष्मनाम | यथा सर्वलोकवर्तिनां निगोदादीनाम् । (३) एकेन्द्रियादीनां यथास्वं श्वासोच्छावसादिपर्याप्त्य परिपूर्णताप्रयोजक कर्मापर्याप्तनाम | यथा लब्ध्यपर्याप्तानाम्। (४) अनन्तजीवानामेकशरीरवत्त्वनिदानं कर्म साधारणनामा । यथाकन्दादौ । (७) प्रयोगशून्यकाले भूजिह्यादीनां कम्पनहेतु: कर्म अस्थिरनाम । (६) नाभ्यधोडवयवाशुभत्वप्रयोजकं कर्माशुभनाम ।। (७) स्वस्थ द्रष्टमात्रेण परेषामुद्धेगजनकं कर्म दुर्भगनाम | (८) अमनोहरस्वर वत्ताप्रयोजकं कर्म दुस्स्वरनाम | यथा खरोष्ट्रादीनाम् । (९) उचितवक्तृत्वेडप्यग्राह्यत्वादिप्रयोजकं कर्म अनादेयनाम | (१०) ज्ञानविज्ञानादियुतत्वेडपि यश:कीर्त्यभावप्रयोजकं कर्मायश: कीर्तिनाम | (૧) પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્થાનાન્તર ન કરી શક્વામાં કારણરૂપ કર્મ સ્થાવર કહેવાય. પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિયમાં આ કર્મ રહે છે. (૨) સૂક્ષ્મ પૃથ્વી આદિમાં ઉત્પત્તિનું નિદાન કર્મ સૂક્ષ્મ નામકર્મ કહેવાય છે અને સર્વલોકવતિ નિગોદ આદિમાં તે હોય છે. (૩) એકિન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય પર્યન્તના જીવોમાં પોત પોતાની પર્યાપિને પૂરણ ન થવા Page 96 of 325 Page #97 -------------------------------------------------------------------------- ________________ દેનાર કર્મ અપર્યાપ્ત નામકર્મ છે અને તેની હયાતિ લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં હોય છે. (૪) અનંત જીવોનું એક શરીર નિર્વર્તક કર્મ સાધારણ કહેવાય છે અને તે મૂળા, ગાજર આદિમાં હોય છે. (૫) પ્રયોગ શૂન્ય કાલમાં ભ્રમર જીવ વગેરેના કમ્પનનું કારણ કર્મ અસ્થિર નામકર્મ છે. મૂનિહ્યાવીનાં વમ્પનહેતુ વર્મ એવું જો લક્ષણ કરીએ તો ઇરાદા પૂર્વક ભ્રમર, જીભ વગેરેને હલાવનારમાં લક્ષણ ચાલ્યું જાય એટલે પ્રયોગશૂન્યDIભ એ વિશેષણ આપ્યું છે. (૬) નાભિથી અધો અવયવના અશુભપણાનું પ્રયોજક કર્મ અશુભ નામકર્મ કહેવાય છે. (૭) જીવને દેખવા માત્રથી બીજાને ઉદ્વેગ પેદા કરી આપનાર કર્મ દુર્ભાગ્ય નામકર્મ કહેવાય. (૮) ખરાબ સ્વરને ઉત્પન્ન કરનાર કર્મને દુસ્વર નામકર્મ કહેવાય છે. અને તે ગધેડાં, ઉટ આદિમાં હોય છે. (૯) વકતૃત્વાદિ ઉચિત ગુણો હોવા છતાં અગ્રાહ્ય વચન બનાવનાર કર્મ અનાદેય નામકર્મ કહેવાય છે. (૧૦) જ્ઞાન, વિજ્ઞાન આદિએ કરી યુકત હોવા છતાં અયશ આપનારું કર્મ અયશકીર્તિનામકર્મ કહેવાય છે. પાપ પ્રકૃતિના પરિવાર પૂર્વક જ મુકિત તરફ વિહાર થઇ શકે છે, એ વાતને દરેક આસ્તિક દર્શનોના નેતાઓએ બૂલ રાખી છે પાપ જ અમાપ દુ:ખનું સાધન થાય છે. તેનો જડામૂલથી નાશ કરીને મુકિતમાં વાસ કરવાને ખાસ તેનું સ્વરૂપ જાણવું જોઇએ. કારણકે “ગાનાર છત્તિ રોતિ' એ નિયમ પ્રમાણે સંસારી આત્મા પ્રથમ વસ્તુના સ્વરૂપને જાણે છે, પછી ઇચ્છે છે, અને ત્યાર પછી કરે છે. અહીં આપણે પાપના સ્વરૂપને જાણી, તે હેય હોવાથી તેનો ત્યાગ કરવાનો છે, એટલે તે પ્રથમ જાણવું જોઇએ. ત્યાર પછી તેના ત્યાગની ઇચ્છા થશે. અને તદનંતર તેના ત્યાગની ક્રિયામાં આપણે પ્રેરાઇશું. એ હેતુથી આપણે પાપના સ્વરૂપનો વિચાર કરી રહ્યા છીએ. આ અનુપૂર્વીના ઉદય પરભવમાં વક્ર ગતિએ જનાર જીવને હોય છે. તિર્યંચગતિનું આયુષ્ય પુણ્યપ્રકૃતિ હોય છે ત્યારે તેની ગતિ પાપપ્રકૃતિ છે. એમાં પણ કાંઇ કારણ તો હોવું જ જોઇએ, કેમકે બન્ને પ્રકૃતિઓ તિર્યંચ આશ્રિત છે, છતાંય એક પુણ્ય અને બીજું પાપ એ કેમ બને? અને આ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન છે. એ કોઇ રીતિએ પણ અસત્ય સિદ્ધ થઇ શકતું નથી. સર્વજ્ઞ ભગવાનની વાણી ત્રિકાલાબાધિત છે એટલે વિચાર કરતાં માલૂમ પડે છે કે, તે વાત બરાબર છે. કોઇ પણ માણસને કહેવામાં આવે કે “ તું જાનવર જેવો છે ' ત્યારે તે કોપાયમાન થાય છે. જાનવરપણું એ ગતિ કહેવાય છે અને તે કોઇને પણ ઇષ્ટ નથી એટલે તે ચોકખી પાપ પ્રકૃતિ સાબીત થાય છે. જ્યારે તે ગતિમાં આયુષ્ય દ્વારા દાખલ થાય છે ત્યારે તેને કોઇ મારવા જાય છે તો તે ભાગે છે એટલે તે ગતિના આયુષ્યનું ઇષ્ટપણે સાબીત થાય છે. મતલબ કે જાનવરપણું ઇષ્ટ ન હોવા છતાંય તે મલ્યા પછી ત્યાંના આયુષ્યનું દીર્ધપણું ઇષ્ટ રહે છે એથી તે (આયુષ્ય) પુણ્ય પ્રકૃતિ હોઇ શકે છે. ગતિ અને આયુષ્યમાં આધાર આધેય જેવો ફેર છે. કોડિયું, દીવેલ અને બત્તિને ગતિ માનીએ તો દીપક આયુષ્યના સ્થાન ઉપર છે. ગતિનાં દળીયાં હોવા છતાં આયુષ્ય ખતમ થતાં અન્ય ગતિમાં ચાલ્યો જાય છે. જ્યારે જે ગતિમાં હોય ત્યારે તે ગતિના આયુષ્યનાં દળીયાં ભોગવ્યા સિવાય બીજે જવાતું નથી, આયુષ્યના વિપાક ઉદયમાં ગતિનો વિપાકોદય Page 97 of 325 Page #98 -------------------------------------------------------------------------- ________________ અને ગતિના વિપાકોદયમાં આયુષ્યનો વિપાકોદય જરૂર હોય છે. પ્રદેશોદયમાં તેમ હોતું નથી. અહિયા આયુષ્ય વ્યાપ્ત ઠરે છે જ્યારે ગતિ વ્યાપક સિદ્ધ થાય છે. એવી રીતે વ્યાસી પ્રકારે પાપના અનુભવો પાપ તત્ત્વ સંલગ્ન પ્રાણીને થયાજ કરે છે. માટે આ પાપ તત્વની પીછાન થતાં તેની હેયતા સમજાતાં જરૂર એનો ત્યાગ કરવો જોઇએ. આ કાર્યરૂપ પાપને અને તેના કારણોને સમજીને દૂર કરી શકાય. જે રોગનું નિદાન હાથમાં ન આવે તે રોગને કેવી રીતે દૂર કરી શકાય ? તેને માટે વૈદ્યો પણ પ્રથમ નિદાન ખોળે છે, અને બાદમાં રોગને નાબૂદ કરી શકે છે. તેવી જ રીતે આપણે આ વ્યાસી ભેદોનાં કારણ જાણવા જોઇએ. તે કારણો પ્રભુ શ્રી મહાવીરે નીચે પ્રમાણે વર્ણવ્યાં છે. पापबन्धहेतवस्तुप्राणातिपातमृषावादादत्तादानमैथुनपरिग्रहाप्रशस्त काधमानमायालोभरागद्वेषक्लेशाम्याख्यानपिशुनतारत्यरतिपरप रिवादमायामृषावाद मिथ्यात्त्वशल्यानि । કોઇની પણ હિસા કરવાથી, જુહુ બોલવાથી, ચોરી કરવાથી, મૈથુન સેવવાથી, મૂર્છાધીન થવાથી, અપ્રશસ્ત ક્રોધ, માન, માયા અને લોભ કરવાથી, રાગથી, વેશથી, ખોટા કલંકો ચઢાવવાથી, ચાડી ખાવાથી, પુદગલોમાં ખશી દીલગીરી માનવાથી, અન્યની નિંદા કરવાથી, નાના પ્રકારની ભાષા અને વેશ ભજવવો અને તપૂર્વક મૃષાવાદ સેવવાથી તથા જિનેશ્વરોકત તત્ત્વથી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વ શલ્યને સેવવાથી ઉપર્યુકત પાપોનો અનુભવ કરવો પડે છે. માટે બહેતર છે કે, દરેક આત્માએ ઉપર્યુકત પાપને ત્યજવા માટે વીતરાગોકત ચારિત્રના શરણમાં દાખલ થવું અને વારંવાર ભોગવાતાં દુ:ખોથી અટકી જવું. આશ્રવ તત્વનું વર્ણન પાપતત્ત્વ પૂર્ણ થતાં, ક્રમ પ્રાપ્ત આશ્રવ તત્ત્વ પર હવે નજર નાખીએ છીએ. પહેલાં આશ્રવ કઇ ચીજ છે તે આપણે જાણવું જોઇએ, એટલે પ્રથમ તેનું લક્ષણ બતાવાય છે. શુમાશુમjર્મદા હેતુનાશ્રવ: | શુભ કે અશુભ કર્મને ગ્રહણ કરવાનું જ કારણ હોય તેને આશ્રવ કહે છે. અહીં પ્રશ્ન એવો ઉત્પન્ન થાય છે કે જ્યારે પુણ્ય અને પાપનું આગમન એજ આશ્રવ છે તો પછી તે બે તત્ત્વમાં આનો સમાવેશ કરી શકાય અને તેથી જુદું આશ્રવ તત્વ માનવાની જરૂર રહેતી નથી. આના જવાબમાં સમજવાનું કે પાપમાં કેવલ અશુભ કર્મનો સમાવેશ છે અને પુણ્યમાં શુભ કર્મનો સમાવેશ છે જ્યારે આશ્રવમાં બન્નેનો સમાવેશ છે, આથી આશ્રવ જુદું પડે છે. વળી આશ્રવ સાધન છે જ્યારે પુણ્ય અને પાપ સાધ્ય છે. સાધ્ય અને સાધનને એક માની લેવા એ કોઇ રીતે વ્યાજબી નથી. હાં, કોઇ અપેક્ષાવાદથી આશ્રવમાં પુણ્ય અને પાપનો સમાવેશ કરવો એ વ્યાજબી છે જેમકે તત્ત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતી મહારાજે તેમ કરેલ છે. જ્યાં સુધી કર્મનો બંધ ન હોય ત્યાં સુધી આશ્રવનો સંભવ હોઇ શકતો નથી. જો બંધ વગર પણ આશ્રવ મનાય તો મુકતાત્માઓ કે જેઓ આઠે કર્મ રહિત છે તેઓને પણ તેવો પ્રસંગ આવશે. જો આશ્રવ વગર બંધ માનીએ તો તે પણ બની શકે તેમ નથી, કારણ કે સિદ્ધ ભગવંતો આશ્રવથી રહિત છે તો તેઓમાં પણ બંધનો પ્રસંગ આવે. એટલે એમ જ માનવું રહ્યું કે જેમ જેમ આશ્રવની હીનતા તેમ તેમ પુણ્ય અને પાપના બંધની પણ હીનતા થાય છે. આથી પુણ્ય અને પાપ તથા આશ્રવના વચ્ચે રહેલું ઉત્પાદ્ય ઉત્પાદકપણું સિદ્ધ થાય છે અને તેથી પિતા પુત્રની જેમ આ તત્ત્વોની પણ પૃથકતા સિદ્ધ થાય છે. Page 98 of 325 Page #99 -------------------------------------------------------------------------- ________________ આ આશ્રવના દ્રવ્ય અને ભાવ રૂપે બે ભેદો છે. (૧) કથાશ્રવ : આત્મપ્રદેશેષ કર્મ પ્રાપિશ ક્રિયા દ્રવ્યાશ્રવ: I આત્માના પ્રદેશો વિષે કર્મદલને પ્રાપ્ત કરી આપનારી ક્રિયા તે દ્રવ્યાશ્રવ છે. આત્માના આઠ આત્મ પ્રદેશો એક એક આકાશ પ્રદેશ રૂપે દરેક જીવોનાં મધ્યભાગમાં સંપૂર્ણ કર્મથી રહિત સિધ્ધપરમાત્મા જેવા કેવલજ્ઞાનથી યુકત સદા માટે હોય છે. તેની આજુ બાજુ જે શરીરની અવગાહના રૂપે જીવ રહેલો હોય છે તે અસંખ્યાત આકાશ પ્રદેશમાં રહેલો હોય છે અને તે દરેક આકાશ પ્રદેશમાં અસંખ્યાતા અસંખ્યાતા આત્મપ્રદેશો રહેલા હોય છે તે દરેક આત્મ પ્રદેશો કર્મપુદગલોથી સદા માટે યુકત હોય છે. તે દરેક આકાશ પ્રદેશ ઉપર રહેલા કાશ્મણ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી આપનાર અને કર્મ રૂપે બનાવનાર જે ક્રિયા તે દ્રવ્યાશ્રવ કહેવાય છે. આ ક્રિયા જીવોને જ્યાં સુધી, યોગ નિરોધ કરી ચૌદમા ગુણસ્થાનને ન પામે ત્યાં સુધી ચાલુ જ હોય છે. (૨) ભાવ આશ્રવ : કમપાર્જન નિદાનાધ્યવસાય: ભાવાશ્રવ: | કર્મ ઉપાર્જનના કારણરૂપ અધ્યવસાય તે ભાવાશ્રવ કહેવાય છે. કાર્પણ વગણાના પુદગલોને ગ્રહણ કરવા યોગ્ય જીવોનો જે પરિણામ એટલે અધ્યવસાય તે અધ્યવસાયથી કાર્પણ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી કર્મરૂપે આત્માની સાથે દૂધ અને પાણીની જેમ કરવાનો અધ્યવસાય તે ભાવાશ્રવ કહેવાય છે. ટૂંકમાં જીવ જે જે અને જેવા જેવા અધ્યવસાયો કરીને પોતાનું જીવન જીવે છે. તે ભાવાશ્રવ કહેવાય. આખાય જગતનું અનેક પ્રકારનું નાટક આ આશ્રવતત્વથી બને છે. જો આ નાટકથી બચવાની ઇચ્છા હોય તો આશ્રવ તત્વને જાણી તેનો ત્યાગ કરવાની અત્યંત આવશ્યકતા છે. આશ્રવતત્વનાં ૪૨ ભેદો કહ્યાા છે. તેમાં મૂળ આશ્રવનાં ભેદો ૧૭ કહેલા છે અને બાકીની ૨૫ ક્રિયાઓ કહેલી છે કે જે એ સત્તરભેદોમાંથી મોટા ભાગે પેદા થયેલી હોય છે. આથી સત્તર ભેદને વિશેષ સમજવા માટે જ્ઞાની ભગવંતોએ ૨૫ ક્રિયાઓનાં ભેદો બતાવેલા હોય એમ જણાય છે. ટુંકમાં સત્તરભેદોનું વર્ણન. :૫-ઇન્દ્રિય + ૪ કષાય + પ અવત + ૩ યોગ = ૧૭. પાંચ ઇન્દ્રિયોનાં આશ્રવોનું વર્ણન स्पर्शविषयकरागद्वेषजन्याश्रव: स्पर्शेन्द्रियाश्रवः । સ્પર્શને વિષય કરનાર રાગદ્વેષથી ન્ય આશ્રવને સ્પર્શેન્દ્રિયાશ્રવ કહે છે. આ સ્પર્શેન્દ્રિયથી થતા કોમલ સ્પર્ધાદિમાં મોહ પામનારા અધોગતિને પામે છે, જેમકે સ્થલપર ચાલતા હાથીનું ગર્તામાં ગબડવું, સુધાદિની વેદના સહન કરવી, અંકુશ આદિ પ્રહારોથી પીડાવું, અલ્પ શકિતવાલા મહાવતને આધીન રહેવું, એ બધું સ્પર્શેન્દ્રિયાશ્રવને આભારી છે. તેવી જ રીતે અનિષ્ટ સ્પર્શથી દ્વેષ કરનાર પણ દુ:ખી થાય रसविषयकरागद्वेषजन्याश्रव: रसनेन्द्रियाश्रवः । રસને વિષય કરનાર રાગદ્વેષથી ઉત્પન્ન થયેલ આશ્રવનો બીજો ભેદ રસનેન્દ્રિયાશ્રવ છે. અતિ વિમલ અને વિપુલ જલમાં યથેચ્છ વિચરનાર, કોઇ પણ પ્રકારના ભયથી રહિત, સુખથી રમી રહેલો Page 99 of 325 Page #100 -------------------------------------------------------------------------- ________________ મત્સ્ય આ આશ્રવથી યમરાના ધામમાં પ્રયાણ કરે છે. गन्धविषयकरागद्वेषजन्याश्रवः ध्राणेन्द्रियाश्रवः । ગન્ધને વિષય કરનાર રાગદ્વેષથી ઉત્પન્ન થયેલ આશ્રવ ધ્રાણેન્દ્રિયાશ્રવ છે. નાના પ્રકારનાં પુષ્પની ગંધમાં લીન બનેલો ભમરો આ આશ્રવથી વિનાશને નોતરે છે. रुपविषयकरागद्वेषजन्याश्रवः चक्षुरिन्द्रियाश्रवः | રૂપને વિષય કરનાર રાગદ્વેષથી નિત આશ્રવ ચક્ષુરિન્દ્રિયાશ્રવ કહેવાય છે. સુંદર જાતિનાં પુષ્પની કળીની જેમ સમજી ચમકતા દીપકમાં રૂપથી આકર્ષાઇ પતંગીઉં મરણ પામે છે, તેમાં આ આશ્રવ જ કારણ છે. शब्दविषयकरागद्वेषजन्याश्रवः श्रोत्रेन्द्रियाश्रवः । શબ્દને વિષય કરનાર રાગ અને દ્વેષથી પેદા થયેલ આશ્રવને શ્રોત્રેન્દ્રિયાશ્રવ હે છે. વનમાં આનંદપૂર્વક ક્રીડા કરનાર હરણ આ આશ્રવના વશે મરણને શરણ થાય છે. શબ્દના પ્રેમમાં ફસાઇ કોઇ પણ બુદ્ધિશાળીએ હરણની જેમ પોતાનો નાશ કરવો એ યોગ્ય નથી. જ્યારે આ એક એક આશ્રવને વશે જુદા જુદા પ્રાણીઓ નાશ પામે છે તો પછી પાંચે આશ્રવના વશે પડેલો પ્રાણી નાશ પામે તેમાં આશ્ચર્ય નથી. पुठ्ठे सुणेइ सद्दं, रुवं पुण पासइ अपुठ्ठे तु । મંઘ રસું વ ણસં ૫, વન્દ્વપુરું વિયારે 11911 અર્થ :- શ્રોત્રંદ્રિય સ્પર્શ થયેલા શબ્દને સાંભળે છે, ચક્ષુઇંદ્રિય સ્પર્શ થયા વિનાના પુદ્ગલાદિના રૂપને જુએ છે અને ગંધ, રસ, તથા સ્પર્શ ને ધાણેદ્રિય, રસેંદ્રિય અને સ્પર્શેન્દ્રિય સ્પષ્ટ અને બધ્ધ થાય ત્યારે જાણે છે. વિશેષાર્થ :- આ ગાથાનો અર્થ કરતાં શ્રી મલયગીરીજી મહારાજે ટીકામા ઘણો વિસ્તાર કરેલો છે. તેમાંથી માત્ર સ્વરસાર તરીકે સંક્ષેપમાં જ આ નીચે જ્ગાવવામાં આવેલ છે. શિષ્ય પ્રશ્ન કરે છે કે વ્યંના વગ્રહની પ્રરૂપણા કરતાં શ્રોત્રેન્દ્રિયાદિકની પ્રાપ્તા પ્રાપ્ત વિષયતાપૂર્વક કહેલ છે. તો અહીં ફરીને શા માટે પ્રયાસ કરો છો ? તેને ઉત્તર આપે છે કે-પૂર્વે ગાથાના વ્યાખ્યાનમાં એ હકીકત કહી છે. વ્યાખ્યાનમાં એ હકીકત કહી છે, અહીં સૂત્રથી જ તે વાત કહેવામાં આવેલ છે તેથી પુનરૂક્ત દોષ નથી. શ્રોતેંદ્રિય શબ્દને સ્પર્શમાત્રથી ગ્રહણ કરે છે. શબ્દદ્રવ્ય સકળ લોક્થાપી છે તેથી તે દ્રવ્યંદ્રિયમાં પ્રવેશ કરે છે. વળી તે અન્ય દ્રવ્યને વાસિત કરવાના સ્વભાવવાળા છે. શ્રોત્રંદ્રિય બીજી ઇંદ્રિયોની અપેક્ષાએ અત્યંત પટુ છે તેથી તે સ્પર્શમાત્રથી જ શબ્દદ્રવ્યના સમૂહને ગ્રહણ કરે છે. બૌદ્ધમતાનુયાયી શ્રોત્રને પણ અપ્રાપ્યકારી માને છે. પરંતુ અપ્રાપ્યકારી તેને વ્હેવાય કે જેને વિષયકૃત અનુગ્રહ ને ઉપાઘાતનો અભાવ હોય. જેમ ચક્ષુ ને મન. શ્રોત્રને તો શબ્દકૃત ઉપાઘાત ણાય છે. જુઓ ! તરતનું જન્મેલું બાળક જોરથી વગાડેલ ઝાલરના શબ્દથી બધિર થઇ જાય છે. શબ્દના પરમાણુ ઉત્પત્તિદેશથી આરંભીને જળતરંગની જેમ પ્રસાર પામતા શ્રોત્રૈદ્રિય પાસે આવે છે. તેનાથી ઉપઘાત થવાનો સંભવ છે. કોઇ પ્રશ્ન કરે કે · જો શ્રોતેંદ્રિય પ્રાપ્ત શબ્દને જ ગ્રહણ કરે છે તો તેને ગંધાદિના ગ્રણની જેમ દૂર-નજીકનો બોધ થવો ન જોઇએ અને તેવી ખબર તો પડે છે. વળી જો પ્રાપ્તશબ્દને જ શ્રોતેંદ્રિય ગ્રહણ કરે છે તો ચંડાળના કહેલા શબ્દનો પણ શ્રોત્રેદ્રિયને સ્પર્શ થશે તા તેથી ચાંડાળસ્પર્શનો દોષ લાગશે, - Page 100 of 325 - Page #101 -------------------------------------------------------------------------- ________________ તેથી પ્રાપ્યકારીપણું શ્રોત્રને લાભકારી થશે નહીં.' આ બધું મોહથી મલીન થયેલા માનસનું કથન છે, કારણકે શબ્દ જો કે શ્રોત્રંદ્રિય વડે પ્રાપ્ત જ ગ્રહણ થાય છે પરંતુ જ્યાંથી તે શબ્દ ઉક્યો હોય તેના દૂર નજીકપણાનો બોધ પોતાના ને પરના શબ્દની જેમ જરૂર થાય છે. દૂરથી આવેલો શબ્દ ફીણ શકિતવાળો હોય છે, અસ્પષ્ટ હોય છે તેથી લોકમાં પણ આ શબ્દ દૂરથી આવે છે એવો વ્યવહાર કરાય છે. અહીં કોઇ કહે કે “ ચક્ષને પણ એવી રીતે દૂર નજીકનો બોધ થાય છે, તેથી તેને પણ પ્રાપ્યકારી કહેવાશે?' પરંતુ ચક્ષુને રૂપકૃત અનુગ્રહ ઉપઘાત થતો નથી અને શ્રોત્રંદ્રિયને થાય છે. વળી નજીક રહેલો મનુષ્ય પણ પવનનું પ્રતિકૂળપણું હોય છે તો શબ્દને સાંભળતો નથી અને બરાબર અનુકૂળ પવનના માર્ગમાં રહેલો મનુષ્ય દૂર રહ્યાા છતાં પણ સાંભળે છે. વળી જો અપ્રાપ્ત શબ્દનું ગ્રહણ થતું હોત તો જેમ યોગ્ય દેશ અવસ્થિત વસ્તુ દૂર હોય કે નજીક હોય પણ નેત્ર સમકાળે જુએ છે તેમ શબ્દ પણ દૂરવાળાનો ને નજીવાળાનો સમકાને સંભળાવો જોઇએ; પરંતુ તેમ થતું નથી. નજીકવાળાનો તરત સંભળાય છે ને દૂરવાળાનો વિલંબે સંભળાય છે. વળી ચાંડાળના સ્પર્શનો દોષ કહ્યો તે પણ ચેતનાવિકળ પુરૂષના ભાષિતની જેમ સમિચીન નથી. ણ કે સ્પર્શા-સ્પર્શની જે વ્યવસ્થા છે તે લોકકલ્પનાની છે; પારમાર્થિક નથી. જુઓ ! જે માર્ગે થઇને ચાંડાળ ગયો હોય છે તે જ મા શ્રોત્રિય શુદ્ધ બ્રાહ્મણ પણ ચાલે છે, જે નાવમાં ચાંડાળ બેઠેલો હોય તે નાવમાં શુદ્ધ બ્રાહ્મણ પણ બેસે છે; તથા પવન ચાંડાળને સ્પર્શ કરીને તરત જ શુદ્ધ બ્રાહ્મણને પણ સ્પર્શ છે. એમાં લોકોની અંદર સ્પર્શદોષ ગણાતો નથી, તેમ શબ્દપુદગળના સ્પર્શથી પણ દોષ ગણી શકાતો નથી; તેથી એ કથન મૂર્ખના કથન જેવું છે. વળી શબ્દને પ્રાપ્યકારી કહેતાં છતાં પણ કેટલાક તેને આકાશનો ગુણ છે એમ કહે છે, પરંતુ તેમ કહેવાથી શબ્દને પણ અરૂપીપણું પ્રાપ્ત થશે. કારણકે ગુણ ગુણી એક ધર્મવાળા હોય છે. જેમ અત્મા અરૂપી છે તો તેનો ગુણ જ્ઞાન પણ અરૂપી છે તેમ. વળી અમૂર્તમાં મૂતિનો વિરહ હોય છે, શબ્દમાં તેમ નથી. તે તો સ્પર્શવાળો હોવાથી મૂર્તિમાનું છે. અહીં બીજા પણ શંકા-સમાધાન ટીકામાં કહ્યા છે તે અત્ર લખવામાં આવ્યા નથી. હવે નેત્ર છે તે રૂપને અસ્પષ્ટને જુએ છે. કારણ કે તે અપ્રાપ્યકારી છે. અસ્પષ્ટ એવાને પણ યોગ્યદેશાવસ્થિત ને જુએ છે, અયોગ્ય દેશાવસ્થિત સ્વર્ગ-લોકાદિને જોઈ શકતા નથી. ગંધ, રસ અને સ્પર્શ -એ ત્રણને ઘાનેંદ્રિય, રસેંદ્રિય ને સ્પર્શેન્દ્રિય બદ્ધ-સ્પષ્ટને જાણી શકે છે. એટલે માત્ર સ્પર્શ થયેલને નહીં પણ સ્પષ્ટ ઉપરાંત બ4 (આશ્લિષ્ટ) થાય ત્યારે જાણી શકે છે. કોઇ કહે - “ગંધાદિ દ્રવ્ય જે બદ્ધ થયું તે સ્પષ્ટ તો થયેલ હોય જ. કારણકે અસ્પષ્ટ બદ્ધ થઇ શકે જ નહી એટલે સ્પષ્ટ શબ્દ કહેવાની જરૂર નથી. તેને ઉત્તર આપે છે “ કે સ્પષ્ટ શબ્દ કહેવામાં દોષ નથી, કારણ કે શાસનો આરંભ સર્વ શ્રોતાઓને સાધારણ હોય છે. શ્રોતાઓ ત્રણ પ્રકારના હોય છે. કેટલાક ઉઘટિતજ્ઞ-સહજમાં સમજે તેવા, કેટલાક મધ્યમ બુદ્ધિ-પ્રયાસે સમજે તેવા અને કેટલાક પ્રપંચિતજ્ઞ-વિસ્તારથી હેવાય ત્યારે સમજે તેવા-એટલે પ્રપચિતજ્ઞને સમજાવવાને માટે સ્પષ્ટ શબ્દનું પણ ગહણ કરેલું છે. હવે પ્રકૃત ત્રણ ઇંદ્રિયોના વિષય સંબંધે કહે છે. ગંધાદિ દ્રવ્યો સ્વલ્પ હોય છે, સ્થળ હોય છે અને ઘાણાદિ ઇંદ્રિયો શ્રોત્રંદ્રિયની અપેક્ષાએ અપટુ હોય છે તેથી પ્રારેંદ્રિયાદિ ઇંદ્રિયો ગંધાદિ દ્રવ્યોને આલિંગિત થયા પછી અનંતર આત્મપ્રદેશો વડે Page 101 of 325 Page #102 -------------------------------------------------------------------------- ________________ આત્મીકૃત થાય ત્યારે જ ગ્રહણ કરી શકે છે; અન્યથા ગ્રહણ કરી શકતી નથી. આ પ્રમાણે પ્રજ્ઞાપક પોતાના શિષ્યો ભણી કહે છે. આ પ્રમાણે જ ભાષ્યકારે પણ આ ગાથાનું વ્યાખ્યાન કરેલું છે તે કહે છે કે સ્પષ્ટ એટલે શરીર પર લાગેલી રજ અને બદ્વ એટલે આત્મપ્રદેશો એ આત્મીકૃત કરેલ. એમાં શબ્દદ્રવ્ય માત્ર સ્પર્શ થવાથી જ ગ્રહણ કરાય છે, કારણ કે તે દ્રવ્યો બહુ સૂક્ષ્મ હોય છે, ભાવુક હોય છે અને શ્રોત્રંદ્રિય પટુતર હોય છે. ગંધાદિ દ્રવ્ય તેથી વિપરીત સ્વભાવવાળા હોય છે; તેથી તેનો સ્પર્શ થયા બાદ આત્મપ્રદેશો આત્મીકૃત કરે ત્યારે જ તે જાણી શકે છે કારણકે ધાનેંદ્રિયાદિ ઇંદ્રિયો પટુતર નથી. આ પ્રમાણે તેના વિષય સંબંધી કહા પછી રૂપ, યોગ્ય દેશ અવસ્તિત વસ્તુને જ દેખે છે તેથી યોગ્ય દેશ અવસ્થિત કોને કહીએ ? ચક્ષનો કેટલે દૂરથી દેખવાનો વિષય છે? તેમ જ કેટલે દૂરથી આવેલા શબ્દાદિકને શ્રોત્રાદિ ઇંદ્રિયો ગ્રહણ કરી શકે છે ? એના ઉત્તરમાં કહ્યું છે કે- “ શ્રોત્ર જઘન્ય અંગુળના સંખ્યાતમા ભાગથી આવેલાને અને ઉત્કૃષ્ટ બાર યોજનથી આવેલા શબ્દને સાંભળે છે. ચક્ષુ જઘન્ય અંગુળના સંખ્યાત ભાગ દૂર રહેલને અને ઉત્કૃષ્ટ સાતિરેક લક્ષ યોજન દૂર રહેલાને જોઇ શકે છે. ઘાણ, રસના અને સ્પર્શના તો જઘન્ય અંગુળના અસંખ્યાતમા ભાગથી આવેલ અને ઉત્કૃષ્ટ નવ યોજનથી આવેલને જાણી શકે છે.” અહીં ત્રણ પ્રકારના અંગુળનું સ્વરૂપ કહ્યા પછી શિષ્ય પૃચ્છા કરી છે કે - “ઉપર કહેલ ઇંદ્રિયોના વિષયનું પરિણામ કયા અંગુળ વડે જાણવું ?' ઉત્તર - “ આત્માંગુળ વડે જાણવું.' ફરીને પ્રશ્ન કર્યો છે કે- “દેહનું પ્રમાણ તો ઉત્સધાંગુને કહેલ છે તો ઇંદ્રિયોના વિષયનું પ્રમાણ આત્માંગુળ કેમ કહો છો ?' આ બાબતનો કર્તાએ બહુ સારી રીતે ખુલાસો કર્યો છે. તે લેખ વિસ્તૃત થઇ જવાના કારણથી અહીં લખેલ નથી. ઉપર જણાવેલા વિષયના પરિમાણમાં ચક્ષુઇંદ્રિયનો વિષય ઉત્કૃષ્ટ લાખ યોજન સાતિરેક કહેલ છે તે ઉત્તરવૈયિની અપેક્ષાએ સમજવાનો છે. અહીં શિષ્ય શકા કરે છે કે- “તમે ચક્ષુઇંદ્રિયનો વિષય લાખ યોન ઝાઝેરો જ જ્હો છો પરંતુ પુષ્કરાર્ધદ્વીપના મનુષ્યો જે માનુષોત્તર પર્વત સમીપે રહેલા છે તે કર્ક સંક્રાંતિએ પ્રમાણાંગુળ નિષ્પન્ન સાતિરેક એકવીશ લાખ યોન દૂર રહેલા સૂર્યને જોઇ શકે છે એમ કહેલું છે. તેનું શું સમવું?’ આનો ઉત્તર આપે છે કે- “ તારું કહેવું સત્ય છે પરંતુ અમે કહેલ વિષયપરિમાણ પ્રકાશ્ય વિષયના અંગનું છે' પ્રકાશના અંગનું નથી તેથી પ્રકાશક વસ્તુ માટે અધિકતર વિષયપરિમાણ હોઇ શકે છે. વળી પ્રશ્ન કરે છે કે- “ઉપર પ્રમાણે કહેલા વિષયના પરિમાણનું ઉલ્લંઘન કરીને શ્રોત્રાદિ ઇંદ્રિયો શબ્દાદિકને કેમ ગ્રહણ ન કરે ?' ઉત્તર - “ સામર્થ્યના અભાવથી ઉત્કૃષ્ટ પણ શ્રોત્રાદિની એટલી જ શકિત છે કે જેથી બાર વિગેરે યોનોથી આવેલા શબ્દાદિકને જ તે ગ્રહણ કરી શકે છે. તે કરતાં દૂરથી; ગ્રહણ કરી શકતી નથી. બાર યોજન અને નવ યોન કરતાં વધારે દૂરથી આવેલ શબ્દાદિ દ્રવ્યોને તથાવિધ પરિણામના અભાવથી તે તે ઇંદ્રિયો જાણી શકતી નથી. તે કરતાં દૂરથી આવેલા શબ્દાદિ પુદગળો સ્વભાવથી જ મંદ પરિણામવાળા થઇ જાય છે તેથી પોતાના વિષયભૂત શ્રોત્રાદિ જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી. ચાર કષાયોના અશ્વવોનું વર્ણન છોધ કષાય. પ્રીય ભાવપ્રયુક્તા શ્રવ: ક્રોધાશ્રવ: | Page 102 of 325 Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિના અભાવથી ઉત્પન્ન થયેલ આશ્રવ ક્રોધાશ્રવ. ક્રોધથી અંધ બનીને નહિ બોલવા યોગ્ય વચનના બોલવાથી પ્રીતિનો જોત જોતામાં નાશ થઇ જાય છે એ સૌ કોઇના અનુભવની વાત છે. ક્રોધ એ એવો કારમો કષાય છે કે એને આધીન થયેલો આત્મા અંધ જ બની જાય છે અને એથી પોતે શું બોલે છે તેનું પણ તેને ભાન નથી રહેતું. એ ભાન હિનતાના પ્રતાપે પ્રીતિ તો નાશ પામીજ જાય છે પણ એથી આગળ વધીને પુન: પ્રીતિ થવા ન પામે એવા કારમા વિચારો પણ ઉભા થાય છે. આથી સ્પષ્ટ છે કે ક્રોધ એ પ્રીતિનો જડમૂળથી નાશ કરનાર છે. ક્રોધ ઉપર વિજય મેળવવાના ઉપાય આ પ્રમાણે છે. ક્રોધ ઉપર વિજય મેળવવાનો ઉત્સવ : શ્રી વીતરાગ શાસનની આરાધના વીતરાગ બનવા માટે છે અને વીતરાગ બનવા માટે કષાયાદિનો ક્ષય જરૂરી છે. એ સિદ્ધ થયા પછી, કષાયાદિનો વિનાશ સાધવા માટેના ઉપાયો શું છે, એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. સાધક વિના સાધ્યસિદ્ધિ થતી નથી. કષાય રહિત બનવું એ સાધ્ય છે અને કષાયરહિત બનવાના ઉપાયોનું ચિત્વન, મનન અને પરિશીલન એ સાધન છે. ચારે કષાયોમાં પ્રથમ કષાય ક્રોધ છે અને એ ક્રોધને ઉપશમાવવા માટે શ્રી સાંવત્સરિક પર્વનું વિધાન છે. ક્રોધ ઉપર વિજય મેળવવાના ઉપાયો - ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાને માટે, શાસકારોએ અનેક ઉપાયો દર્શાવ્યા છે. તે સર્વ ઉપાયોનો સંગ્રહ કરી સમર્થ શાસ્ત્રકાર સુવિહિતપુરંદર વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજા, સ્વરચિત શ્રી અહ...વચનસંગ્રહમાં પાંચ ઉપાયોનો નિર્દેશ કરે છે. ક્ષમા શા માટે કરવી જોઇએ, એ પ્રશ્નના ઉત્તરમાં તેઓશ્રી ફરમાવે છે કે (૧) બીજાઓ તરફથી પોતાને ક્રોધ થવાનું નિમિત્ત આપવામાં આવે, તે વખતે તે નિમિત્તનો પોતાના આત્મામાં સદ્ભાવ છે કે અભાવ છે, એમ વિચારવું. બીજાએ આપેલા નિમિત્તનો પોતામાં સદુભાવ હોય, તો વિચારવું કે- “આ દોષો મારામાં વિદ્યમાન છે, તો પછી સામો ખોટું શું કહે છે, કે જેથી મારે કોપ કરવો ?' આવો વિચાર કરીને ક્ષમા ધારણ કરવી. પોતામાં તે દોષોનો અભાવ હોય, તો પણ વિચારવું કે- “ તેને ક્ષમા કરવી એ જ ઉચિત છે : કેમકે-અજ્ઞાનથી ખોટા દોષોનું આરોપણ કરનારાઓને ક્ષમાં કરવી એ જ યોગ્ય છે. (૨) ક્રોધના દોષોનું ચિત્વન કરવાથી ક્રોધનો નિગ્રહ થાય છે. ક્રોધી આત્મા વૈરને વધારે છે, ન કરવાનું કાર્ય કરે છે, સ્મૃતિથી ભ્રષ્ટ થાય છે તથા વ્રતાદિકનો પણ લોપ કરે છે, માટે ક્રોધના નિમિત્ત વખતે ક્ષમા ધારણ કરવી, એ જ હિતકર છે. (૩) ક્રોધનો નિગ્રહ કરવા માટેનો ત્રીજો ઉપાય એ છે કે- “બાલસ્વભાવનું ચિંતન કરવું.” બાલ એટલે મૂઢ આત્માનો સ્વભાવ જ એવો હોય છે, એમ વિચારવું. પરોક્ષમાં આક્રોશ, પ્રત્યક્ષમાં આક્રોશ, તાડન, મારણ અને ધર્મબંશાદિના વિચારથી ઉત્તરોત્તર લાભની ચિત્વના કરવી. પરોક્ષમાં કોઇ આક્રોશ કરે, ત્યારે વિચારવું કે- “બાલનો એ સ્વભાવ જ છે. પ્રત્યક્ષમાં આક્રોશ નહિ કરતાં મને પરોક્ષમાં આક્રોશ કરે છે, તેટલો મારા ભાગ્યનો ઉદય છે. મારે તો એટલો લાભ જ માનવો જોઇએ. પ્રત્યક્ષ રીતિએ આક્રોશ કરનાર બાલને પણ ક્ષમા જ કરવી જોઇએ : અને - “બાલજીવોને એ સુલભ છે. ભાગ્યની વાત છે કે-મને પ્રત્યક્ષમાં આક્રોશ કરે છે, પણ તાડન કરતો નથી. બાલનો એ સ્વભાવ છે.' એમ વિચારી લાભ માનવો જોઇએ. આપણને તાડન કરનાર બાલને પણ ક્ષમા જ કરવી જોઇએ અને- બાલ આત્મા એવા જ Page 103 of 325 Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવવાળા હોય છે. મારૂં એટલું પુણ્ય છે કે-માત્ર મને તર્જના કરે છે, પણ પ્રાણથી વિયોગ કરાવતો નથી. બાલમાં આ હોવા સંભવ છે. -એમ વિચારવું જોઇએ. હજુ આગળ એમ પણ ફરમાવે છે કે- ‘ પ્રાણનો વિયોગ કરાવનાર બાલને વિષે પણ ક્ષમા જ કરવી જોઇએ.' અને એ માટે વિચારવું જોઇએ કે‘ મારા પુણ્યનો ઉદય છે કે-મને પ્રાણથી વિયોગ કરાવે છે. પણ મારા ધર્મથી મને ભ્રષ્ટ કરતો નથી. બાલ જીવોમાં એ પણ સંભવે છે, માટે ધર્મથી ભ્રષ્ટ કરતો નથી એટલો લાભ જ માનવો જોઇએ.' (૪) ક્રોધના નિગ્રહને માટેનો ચોથો ઉપાય એ છે કે- ‘ ક્રોધના નિમિત્ત વખતે પોતે કરેલા ક્ર્મના ફળનું જ આ આવાગમન છે એમ ચિતવવું.' મારા જ કરેલા પૂર્વકર્મના ફળનું આ આગમન છે, તેને મારે ભોગવવું જ જોઇએ, સામો તો નિમિત્ત માત્ર છે, આમ વિચારીને ક્રોધનું નિમિત્ત દેનાર આત્માને ક્ષમા આપવી જોઇએ. (૫) ક્રોધને જીતવાનો છેલ્લો ઉપાય ક્ષમાના ગુણોનું ચિંત્વન કરવાનો છે. ‘ ક્ષમા એ આત્માનો સાહજિક ધર્મ છે. ક્ષમા કરવામાં કોઇ જાતનો પરિશ્રમ પડતો નથી, ક્ષમા કરવામાં એક પાઇનું પણ ખર્ચ કરવું પડતું નથી અને ક્ષમાને ધારણ કરવાથી ક્રોડો ભવનાં ક્લેશો નાશ પામે.’ -ઇત્યાદિ રીતિએ ક્ષમાના અનલ્પ ગુણોનું ચિંત્વન કરવું. આ પાંચ ઉપાયોના વારંવાર ચિત્વન, મનન અને પરિશીલન દ્વારા ક્રોધનો સહેલાઇથી નિગ્રહ થાય છે. ક્રોધનો નિગ્રહ કરનારા આત્માઓ શ્રી જ્ઞેિશ્વરદેવોએ વ્હેલા ધર્મના આરાધક બને છે. ‘ ક્ષમાપના નામના શ્રી પર્યુષણા પર્વના પરમ કૃત્યને આ રીતિએ અમલમાં મૂકી, જે કોઇ આત્મા આ પર્વની આરાધના કરે છે, તે પોતાના આત્માને આ સંસારસાગરથી તારીને મુક્તિના શાશ્વત સામ્રાજ્યનો ભોક્તા બનાવે છે. માન કાય અનમ્રતા જળ્યા શ્રવો માનાશ્રવ: । અનમ્રતાથી ઉત્પન્ન થયેલ આશ્રવ માનાશ્રવ વ્હેવાય છે. માન-એ, ‘વિનયનો નાશ કરનાર છે.' એમાં ઇન્કાર કોણ કરી શકે તેમ છે ? માન જ માનવીને ઉદામ અને અક્કડ બનાવે છે એમાં કોણ ના કહી શકે તેમ છે ? માનના પ્રતાપે, તો આજે અનેક આત્માઓ એવા દ્રષ્ટિગોચર થાય છે કે જેઓ, સન્માર્ગ પામી શકે એવી લાયકાતવાળા હાવા છતાં પણ; ઉન્માર્ગે આથડ્યા કરે છે. માને તો અનેક્ને દેવદર્શન, ગુરૂવંદન અને શાસ્રશ્રવણથી પણ વંચિત ર્યા છે. માને, અનેક આત્માને શંક્તિ છતાં નિ:શંક્તિ બનવાનું શીખવ્યું છે. અનેક આત્માઓ આજે એવા છે કે-જેઓ, અમૂક સ્થળે અને અમૂક સમયે નમ્ર બનવું એજ હિતાવહ છે.' આ પ્રમાણે જાણવા છતાં પણ માનના પ્રતાપે, નમ્ર નથી બની શકતા અને હિત નથી સાધી શક્તા ‘સહિષ્ણુતા' ના ગુણને જાણવા છતાં પણ માનથી મરી રહેલાઓ, એ ગુણનું સ્વપ્ર પણ નથી સેવતા પોતાની પ્રશંસા પોતે કરવી એ તો મહાદુર્ગુણ છે. એમ જાણનારાઓને પણ માને, આજે પોતાની જાતની પ્રશંસા માટે ભયંકરમાં ભયંકર કોટિના ભાટ બનાવ્યા છે. માને, આજે ‘ નિા એ મહાપાપ છે.' એમ જાણનારાઓને અને માનનારાઓને પણ મહાનિર્દક બનાવી ભયંકર અને કારમી કોટિના ભાંડ પણ બનાવ્યા છે. ખરેજ માન એ, પ્રાણીઓના ઉમદામાં ઉમદા વિનયજીવિતનો કારમી રીતિએ નાશ કરી નાંખે છે અને એના પ્રતાપે એના ઉપાસકો, ઔચિત્ય આચરણમાં પણ વિરોધી બને છે. માની આત્મામાં અહંકારના યોગે મૂર્ખતા ઝટ આવે છે અને એ મૂર્ખતાને લઇને દરેકે દરેક વાતમાં એ ઉચિત આચરણનો વિરોધી બની સ્વપર ઉભયનો સંહારક બને Page 104 of 325 Page #105 -------------------------------------------------------------------------- ________________ છે. માયા કાય કાચપ્રયુક્તાશ્રવો માયાશ્રવ: । કપટથી પ્રયુક્ત આશ્રવ તે માયાશ્રવ વ્હેવાય છે. માયા-એ, એવું દુષણ છે કે એ દૂષણની ઉપાસના કરનારના મિત્ર તેના થતા નથી અને હોય તે પણ એની કુટિલતાને જોઇને એનાથી દૂર થાય છે, એ કારણે માયા, મિત્રોની નાશક છે. એ વાત વિના વિવાદે સિદ્ધ થઇ શકે એવી છે. માયા, કુશલતાને પેદા કરવા માટે વાંઝણી છે, સત્યરૂપી સૂર્યના અસ્ત માટે સંધ્યાસમી છે; કુગતિરૂપ યુવતિનો સમાગમ કરી આપનારી છે. શમરૂપ ક્મલનો નાશ કરવા માટે હિમના સમૂહસમી છે; દુર્મશની રાજ્યાની છે અને સેંકડો વ્યસનોને સહાય કરનારી છે. માયા એ અવિશ્વાસના વિલાસનું મંદિર છે એટલે માયાવી, માયાના યોગે વિશ્વમાં અવિશ્વાસનું ધામ બને છે. આ બધા ઉપરથી સ્પષ્ટ છે કે- ‘ માયા, આ લોક અને પરલોકનું હિત કરનારા સઘળાય મિત્રોની નાશક જ છે.’ લોલ કાય સન્તોષ શૂન્યતા પ્રયુક્તાશ્રવો લોભાશ્રવ: । સંતોષ શૂન્યતા દ્વારાએ થયેલ આશ્રવ લોભાશ્રવ હેવાય. * લોભ-એ, સર્વ વિનાશક છે; કારણકે ક્રોધ, માન અને માયા એ ત્રણેની હયાતિ એ લોભને આભારી છે. આજ કારણે મહાપુરૂષો ફરમાવે છે કે- · વ્યાધિઓનું મૂલ જેમ રસ છે અને દુ:ખનું મૂલ જેમ સ્નેહ છે તેમ પાપોનું મૂલ લોભ છે : વળી લોભ એ, મોહરૂપી વિષયવૃક્ષનું મૂલ છે; ક્રોધ રૂપ, અગ્નિને પેદા કરવા માટે અરણીકાષ્ટ સમો છે. પ્રતાપરૂપી સૂર્યને આચ્છાદિત કરવા માટે મેઘસમાન છે. કલિનું ક્રીડાઘર છે; વિવેકરૂપી ચંદ્રમાનું ગ્રસન કરવા માટે રાહુ છે, આપત્તિરૂપી નદીઓનો સાગર છે અને કીર્તિરૂપ લતાના સમૂહનો નાશ કરવા માટે ત્રીસ વર્ષના હાથી જેવો છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે- ‘ લોભ એ સર્વનો વિનાશ કરનાર છે.' न पिशाचा न डाकिन्यो न भुजंगा न वृश्विका: । संभ्रान्तयन्ति मनुजं यथा लोभो धियं रिपुः ||१|| પિશાચ, ડાણ, સાપ અને વીંછી મનુષ્યને એટલી પીડા નથી કરતા કે જેટલી લોભ દ્વારા બુદ્ધિના વિક્ષેપથી થાય છે. એટલા માટે લોભ એ પરમ શત્રુ છે. મતલબ એ છે કે સર્પ, પિશાચ વિગેરે દ્વારા તો કેવલ આ જ્ન્મમાં થોડા સમયને માટે જ મનુષ્ય પીડા પામે છે, પરંતુ લોભ જ્યારે બુદ્ધિને ભ્રમમાં નાંખી દે છે ત્યારે પછી અનેક જ્ન્મ-જન્માંતરોમાં માણસને ત્રિવિધ તાપોથી અનેક પ્રકારના કષ્ટોથી છુટકારો નથી મળતો, તેથી લોભ પિશાચ વિગેરેની અપેક્ષાએ મહાત્ શત્રુ છે. मेरो धृतबिन्द्रांभा दुराशादावपावके । થં સહસ્ત્રલક્ષાઘસ્તર્દિ તૃષ્યતુ લોમવાન્ ।।શા દુષ્ટ આશાના દાવાગ્નિમાં સુમેરૂ પર્વત પણ ઘીના એક ટીપાંની માફક થઇ જાય છે. તો પછી લોભી પુરૂષ હજાર, લાખ કે કરોડની સંપત્તિથી કેવી રીતે તૃપ્ત થઇ શકે ? સારાંશ એ છે કે દ્રવ્યના સંચયથી લોભ કદિ પણ દૂર થઇ શક્તો નથી, ઉલટો વધારે ને વધારે વધતોજ જાય છે. आनिद्रं प्रातरारभ्य जागतिं स्वप्नपूर्ष्वपि । Page 105 of 325 Page #106 -------------------------------------------------------------------------- ________________ भ्रमन्नो लभते शान्ति स लोभस्य पराक्रमः ||३|| બીચારો જીવ પ્રાત:કાળથી માંડીને સુવા સુધી જાગ્રત અવસ્થામાં તથા સ્વપ્રના કલ્પિત નગરોમાં ભટક્તો રહે છે, પરંતુ તેને શાંતિ નથી મળતી. એ સર્વ લોભના પરાક્ર્મનું જ ફળ છે. निधानं यक्षसर्पाद्या यदाक्रामन्ति यत्नतः । न पिबन्ति न खादन्ति तेषां हि गुखः शठाः ||४|| યક્ષ, સર્પ વિગેરે જે ખજાના ઉપર અધિકાર જ્માવી બસી રહે છે, તેનો ખાનપાનમાં પણ ખર્ચ નથી કરતા, તેઓને એ સ્વભાવની શિક્ષા આપનાર તેઓના ગુરૂ દુષ્ટ લોભી પુરૂષજ છે. दानभोगविहीनं च यदेव धनिनो धनम | न तु तस्य मुखे धुलिर्दीयते मृभिगोपेनः || ५ || જે લોભી ધનવાનનું ધન દાન આપવાવડે પરલોક્માં કામ આવતું નથી તેમજ આ લોક્માં ભોગોમાં પણ વપરાતું નથી, તે ધન તેનું ન સમજ્યું. તે તો એ ધનનો માત્ર ચોકીદાર છે. પુરૂષ મરી જાય છે ત્યારે તેના મુખમાં સોનું મૂક્વાની પરિપાટી અનુસાર લોભી માણસના મૃત્યુ પછી જે રાજા તેની સંપત્તિનો અધિકારી બને છે તે તેના મખમાં સોનું મૂક્યું તો દૂર રહ્યું, પણ ધૂળ પણ નથી નાખતો. मूढस्ताभ्रमये पात्रे संस्थापयति किं धनम् | पात्रे स्थितं धनं भद्रं किन्तु पात्रं परीक्षय ||६|| લોકો કહે છે કે- ‘ાપવર્થે ધનં રક્ષેત્' પરંતુ તેઓ તેનો અર્થ નથી સમજ્યા. એનો અર્થ એવો છે કે ‘ઘનું રક્ષેત્ શ્વેત્ તદ્વનનાપર્શે ચાત્' અથવા ધનનું રક્ષણ કરશો તો તેનાથી તમારો નાશ થશે, તમારા ઉપર આપત્તિ આવશે. અથવા ‘ઘનં રક્ષેત્ વેત્ ન સંમતિ યતઃ અર્થે આપદ્ નાશો નિયત:’ અથવા ‘ઘને જ્ઞાપત્' ધનમાંજ વિનાશ અથવા બરબાદી રહેલી છે. એટલા માટે ધનનું રક્ષણ કરવાનો પ્રશ્ન માત્ર ક્લ્પનાજ છે. તેથી નીતિકારે છેવટે કહ્યું છે કે- ‘આત્માનં સતતં રક્ષત્ આત્માનું હંમેશાં રક્ષણ કરો, મોહ વિગેરે પોતપોતાની તરફ ખેંચીને બરબાદ કરી નાખે છે. સ્વરૂપપરિજ્ઞાન દ્વારા તેનું રક્ષણ કરો. પરંતુ મૂર્ખ માણસો શું કરે છે ? તેઓ તો દ્રવ્યને તાંબાના વાસણમાં તેને બંધ કરીને ભૂમિમાં દાટી દે છે. તેઓએ તો એટલું જ ક્યાંથી સાંભળ્યું હોય છે કે- ‘પાત્રે સ્થિતં ધનં મદ્ર’ પાત્રમાં રાખેલું ધન કલ્યાણ કરનારૂં નીવડે છે. પરંતુ તેઓએ પહેલાં તો પાત્રનો અર્થ જાણવો જોઇએ. અહિયાં પાત્રનો અર્થ સત્પાત્ર છે. એટલે સત્પાત્રને દાન આપવું એ ક્લ્યાણકારી છે. काकविष्टा धनस्यार्थं कायवलेशेन भूयसा । मदान्धा धनिनः सेव्या महतीयं विडंबना ||७|| કાગડાની વિષ્ટા માફક તુચ્છ ધનને માટે મહાન શારીરિક કષ્ટ ઉઠાવીને પાતાના દ્રવ્યમદથી અંધ બનેલા શ્રીમંતોની આગળ પાછળ ફરવું એ પણ મોટી વિડંબના છે. न लोभस्योपचाराय मणिमन्त्रौपधादय: । मणिमन्त्रौपधश्लाधो सोडपि लोभपरायणः ||८|| મણિ, મન્ત્ર તથા ઔષધ વિગેરેથી લોભનું શમન નથી થતું, એનાથી શમન થતું હત તો એનો જ્ગનારજ લોભી કેમ હોય ? किश्विद्धनकणं ध्यात्वा मुखमाढ्यस्य पश्यसि । Page 106 of 325 Page #107 -------------------------------------------------------------------------- ________________ करोपि खेव चाटूनि लोभेनापाकृतं स्मर ||९|| જેવી રીતે કુતરો એક નાના ટુકડાના લોભે ટુકડો આપનારને પ્રસન્ન કરવાને કોઇવાર પેટ બતાવે છે, કોઇવાર પુંછડી હલાવે છે અને કોઇવાર પગમાં પડે છે, એવી રીતે ‘કોઇ પૂરેપૂરું ધન તો નથી આપી દેવાનું, થોડું ધન મળે કે નહિ એ પણ શંકા છે.' એ જાણવા છતાં તું વિદ્વાન થઇને તેને પ્રસન્ન કરવા માટે કોઇવાર ગાયનથી, કોઇવાર હાસ્યથી, કોઇવાર વિનોદથી અને કોઇવાર શાસ-ચર્ચાથી તેની ખુશામત કરે છે. આ ઉત્તમ મનુષ્ય સ્વભાવને છુપાવીને તારામાં લોભે કુતરાનો સ્વભાવ ઉત્પન્ન કર્યો છે. હે ! વિદ્વાન માણસ ! લોભે કરેલી આ ખરાબી તરફ જરા ધ્યાન આપ. लोहार्गलो भद्रहरो लोलात्तको भयप्रदः । लुनात्युभौ च यल्लोकौ तेन लोग: प्रकीर्तितः ||१०|| લોભીની બુદ્ધિ જે જે વિષયમાં ફસાઇ જાય છે ત્યાંથી નીકળી શકતી નથી, એટલા માટે લોભને લોઢાની બેડી હેલ છે. જેની બુદ્ધિ ઉપર લોભ સવાર થઇ જાય છે તેને સુખ ચેન નથી રહેતું, એટલા માટે લોભને ભદ્રહર (કલ્યાણનાશક) ક્યેલ છે. સજીવ પદાર્થોમાં જ્યાં ચંચળતા-ચેષ્ટા ઘણી છે, ત્યાં ત્યાં લોભ રહે છે અર્થાત્ ચંચળતા લોભનું ચિન્હ છે, એટલા માટે લોભને લોલાંતક (ચંચળતાનો રોગ) કહેવામાં આવેલ છે. જ્યાં જ્યાં ભય છે ત્યાં ત્યાં લોભ હોય છે, એટલા માટે લોભને ભયપ્રદ વામાં આવેલ છે. લોભી મનુષ્ય દાન નથી કરતો, જેને લઇને એનો પરલોક બગડે છે. ભોગ નથી કરી શક્યો, જેથી એનો આ લોક પણ દુ:ખમય બની જાય છે. એ રીતે ‘૩મો લોગે યુવાતિ’ આ લોક અને પરલોક્નો નાશ કરવાથી એને લોભ હેવામાં આવે છે. सकामा: कामिनीलुब्धा निष्कामा मोक्षलोभिनः । भावलुब्धो हि भगवान् निर्लोभोडत्यन्तदुर्लभः ||११|| સકામી લોકો કામિની તથા કાંચનના લોભી હોય છે, નિષ્કામ લોકોને પણ મોક્ષનો લોભ લાગ્યો હોય છે, ભગવાન પણ ભાવ-પ્રેમના લોભી છે એ પ્રસિદ્ધ છે. તેથી લોભરહિત પુરૂષ અત્યંત દુર્લભ છે. એવા ભગવાનના આશ્રયથી લોભને જીતી શકાય છે. दुग्धकेनोज्वला शय्या बाला चरणसेविनी । નિદ્રાં ન લમતે મૂપ:પરરાષ્ટ્રનિમીશયા 119શો સુવા માટે દુધના ફીણ જેવા સફેદ પલંગ અને ચરણ સેવા માટે નવી યુવતી જેવા સાધનો હોવા છતાં પણ રાજાને બીજાનું રાજ્ય જીતવાના લોભને લઇર્ન સુખની નિદ્રા નથી આવતી. मार्गेषु मिलिताश्वाराः सख्यं तैः सह वर्धितम् | તે મતા ઘનમાવાય પશ્વાચ્છોતિ મન્વંઘીઃ ।।9।। પહેલાં તો સંસારરૂપી જંગલમાં રખડતાં રખડતાં સ્ત્રીપુત્રાદિ રૂપધારી ચોર મળ્યા, પછી તેની સાથે મિત્રતા વધવા લાગી, તેઓ આના કમાયેલા ધનને લઇને ચાલ્યા ગયા, એટલે પાછળથી એ મૂઢ મનુષ્ય શોક કરવા લાગે છે. स्वामी तु चौरवद् द्रव्यं गोपायति यतस्ततः । भार्यापुत्रादयश्वौरा भुज्जते स्वामिनो यथा ||१४|| રખનાર માલીક તો ચોરની માફક ગમે તેમ કરીને ધન બચાવે છે-છુપાવે છે. (નથી દાન કરતો, Page 107 of 325 Page #108 -------------------------------------------------------------------------- ________________ નથી ભોગ કરતો, પરંતુ ભાર્યા પુત્ર વિગેરે રૂપધારી ચોર માલીની માફક પ્રકટરૂપે તે ધન ભોગવે છે. पूत्रमित्रकलोम्यो गोप्यते यद्धनं जनैः । तेन मन्येडवनं पापं सुकृत्या गोप्यते न हि ।।१७।। પુત્ર, મિત્ર, સ્ત્રી વિગેરે કોઇને કશું ન દેતાં ધન બચાવી રાખવું એ પણ કેવળ પાપરૂપ અર્થાત્ દુ:ખદાયક છે, એટલા માટે પુન્યશાળી-પુણ્યકર્મી લોકો ધન બચાવતા નથી, પરંતુ સન્માર્ગમાં તેનો વ્યય કરે છે. रागिणी गणिका वित्तं यदाच्छति वरा हि सा । धिक् तं वैराग्यवक्तारं वाचालं चित्तलम्पटम् ।।१६।। રાગિણી વેશ્યા ધનની ઇચ્છા કરે છે એ તો ઠીક છે, પરંતુ ઉપરથી વૈરાગ્યનો ઉપદેશ કરનાર અને અંદરથી ધનલોભી એવા વંચક વાચાલને ધિક્કાર છે. धनिम्यो धनमादाय श्लाधते शास्त्रपाठकः । बहुम्यो मिदुनोभूय धनिभ्यो गणिका यथा ।।१७।। અનેક ધનવાન પાસેથી વ્યભિચાર દ્વારા ધન પ્રાપ્ત કરીને જેવી રીતે વેશ્યા સ્ત્રી પોતાના પુષ્કળ ધન, સુંદર રૂપ અને ચતુરતાના વખાણ કરે છે, તેવી રીતે એક્લો શાસ્ત્ર પાઠક મનુષ્ય પણ અનેક ધનવાનોના મનોરંજન દ્વારા ધનોપાર્જન કરીને “ હું મહાપંડિત છું,’ આટલું બધું ધનોપાર્જન ક્યું, મારી સમાન કોણ છે ? એમ કહીને પોતાની મોટાઇ વધારે છે. આવા કારા શાસપાઠક્ની એ આત્મપ્રશંસા કામીઓમાં વેશ્યાઓની આત્મપ્રશંસાની માફક ઉપેક્ષા યોગ્ય છે. न शोभते तथैवायं लोभी वेदान्तावाचकः । चौर्येण निगडे दत्तो जटाभस्मधरो यथा ||१८|| જટા અને ભસ્મ વિગેરે વૈરાગ્યના ચિન્હો ધારણ કર્યા હોય, પણ ચોરીના અપરાધને લઇને બેડીઓથી બંધાયેલ હોય તેવા સાધુવેશધારીની માફક લોભને લઇને વેદાન્તની કથા કહેનાર પંડિત પણ શોભા પામતો નથી. __यदि वित्तार्जनेनैव विद्धांसो यान्ति गौरवम् । कस्तर्हि वेश्याविदुपोविशेष इति वर्णय ||१९|| જો ધન કમાવામાંજ વિદ્વાનનું ગૌરવ હોય તો પછી ધન કમાવામાં એજ્જ પ્રકારની ચતુરતા ધરાવનાર વિદ્વાન અને વેશ્યાનો તફાવત બતાવો. अनित्यमिति यो वक्ति सेवते नित्यमेव तत् । વક્વ ૨ચ તરચારયં મા હૃર્શય મદેશ્વર IT૨૦મી. લોકોને દેખાડવા ખાતર જે માણસ હમેશાં આ સંસારને અનિત્ય કહે છે, પરંતુ પોતે હંમેશાં આ નાશવંત સંસારમાં તેને નિત્ય સમજીને લિપ્ત રહે છે, હે પ્રભુ ! એવા અંતવિષથી વિરક્તાધર્મનું અમને કદિ મુખ પણ ન બતાવો. कामकिंकरतां प्राप्य सकामा: सवेंकिंकरा: । Dામેનૈવ પરિત્યoો નિષ્પમ: વચ વિંp: Ilી. લોભના ગુલામ બનવાથી સંપૂર્ણ વિષયોની ઇચ્છા ઉત્પન્ન થાય છે, પછી તો તેને બધા વિષયોના Page 108 of 325 Page #109 -------------------------------------------------------------------------- ________________ દાસ બનવું પડે છે, પરંતુ જે મહાપુરૂષોનો લોભજ નષ્ટ થઇ ગયો છે એવા નિષ્કામ લોકો કોઇના દાસ નથી રહેતા, અર્થાત્ નિર્લોભી મનુષ્યજ સ્વરાજ્યસિદ્ધિ મેળવી શકે છે. અવ્રતો પાંચ હોય છે તેનું વર્ણન :(૧) પ્રાણાતિપાત અવ્રત એટલે હિસાશ્રય પ્રમાદાદિ કર્તક પ્રાણ વિયોગ જળ્યાશ્રવો હિંસાશ્રવ: | પ્રમાદ વશ પ્રાણીથી થયેલ પ્રાણ વિયોગથી ઉત્પન્ન થયેલ આશ્રવ તે હિસાશ્રવ કહેવાય છે. પ્રમત્ત યોગા પ્રાણથuોઘણું હિંસા | પ્રમાદવાળો જીવ તેની જે મન-વચન અને કાયાની પ્રવૃત્તિ તેથી થતું જે પ્રાણથી છૂટા પાડવું તે હિસા છે. આ હિસાનું સ્વરૂપ સાંગોપાંગ છે. હિસા કરીને જીવ કર્મથી ભારે થાય છે, તેને પરિણામે તેને દુર્ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે, તે હિસા-ઉપરનું સ્વરૂપ બરાબર ખ્યાલમાં હોય તો તરત ઓળખાઇ જાય છે. ઉપરના સ્વરૂપથી નીચે પ્રમાણે વિચારણા ફલિત થાય છે. (૧) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાનો વિચાર કરે તે હિસા છે. (૨) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાનાં વચનો બોલે તે હિસા છે. (૩) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાની કાયચેષ્ટા કરે તે હિસા છે. (૪) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાના વિચાર-વાણી સેવે તે હિસા છે. (૫) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાના વિચાર-કાયચેષ્ટા સેવે તે હિસા છે. (૬) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાના વાણી-કાયચેષ્ટા સેવે તે હિસા છે. (૭) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાના વિચાર-વાણી-કાયચેષ્ટા સેવે તે હિસા છે. ઉપરના સાત વિકલ્પોમાં-ભેદોમાં હિંસા માત્ર આવી જાય છે. સ્વાત્મ-હિસા, પરાત્મ હિસા, માનસિક, વાચિક અને કાયિક હિસા; બેથી થતી હિસા અને ત્રણથી હિસા એમ જુદી જુદી સર્વ હિસાઓ ઉપરના વિકલ્પોમાં સમાઇ જાય છે. આમ હિસાની પ્રાથમિક ભૂમિકાનો વિચાર કરીએ તો તેના પાંચ વિભાગ થઇ શકે છે. (૧) અજ્ઞાનથી થતી હિસા સ્વાર્થથી થતી હિસા (૩) હિસામાં દોષ નથી એમ માનીને થતી હિસા (૪) ધર્મના નામે થતી હિસા અને (૫) અશકિતથી થતી હિસા (૧) અજ્ઞાનથી થતી હિંસા ગતમાં ઘણાં એવા જીવો છે કે જેઓ હિસાને સમજતા જ નથી. અજ્ઞાન વશ એવી પ્રવૃત્તિઓનું આચરણ કરે છે કે જેમાં પારાવાર હિસા થાય છે. ઇતર દર્શનકારો પૃથ્વી-પાણી-અગ્નિ આદિમાં જીવ માનતા નથી આથી શરીર શુધ્ધિ માટે એનો જેટલો ઉપયોગ થાય તે છૂટથી કરે છે તથા કેટલાય જીવો બેઇન્દ્રિયાદિ જીવોને એટલે કીડી, મકોડા, જૂ વગેરે માંખી વગેરે જીવોને જીવ તરીકે માનતા નથી અને એથી આ જીવોને મારવા માટેનાં દરેક સાધનોનો મજેથી ઉપયોગ કરે છે. એવી જ રીતે ઘણાં અજ્ઞાન જીવો ગતમાં જે ચીજો પેદા થયેલી છે તે ભોગવવા માટે થયેલી છે એમ માનીને પણ પંચેન્દ્રિય જીવોને જીવ તરીકે માનતા નથી અને હિસા કરે છે. આ રીતે અજ્ઞાનથી ગતમાં પારાવાર જીવોની હિસા ચાલુ છે જેમ Page 109 of 325 Page #110 -------------------------------------------------------------------------- ________________ નાના બાળકો તળાવ કે નદીને કાંઠે બેસીને દેડકાંને કાંકરાથી મારે. તેમાં બાળક અજ્ઞાન દશામાં છે પણ દેડકાના પ્રાણ જાય છે એ પ્રમાણે અનેક અજ્ઞાન જીવો હિસા કર્યા કરે છે. (૨) સ્વાર્થથી થતી હિંસા ગતમાં રહેલા જીવોનો જેમ જેમ વિકાસ થતો જાય છે એટલે બુધ્ધિનો ક્ષયોપશમ ભાવ વધતો જાય છે અને સાથે મોહનો પ્રબલ ઉદય હોય તો તેની સાથે ને સાથે પોતાના આત્મામાં સ્વાર્થ વધતો જાય છે એ સ્વાર્થને સાધવાને માટે-પુષ્ટ કરવા માટે-જીવો પરસ્પર અનેક પ્રકારના જીવોની હિસા કર્યા જ કરે છે. તેમાં પોતાની ફરજ અને કર્તવ્ય માનીને હિસાને હિસારૂપે સ્વીકારવા તૈયાર થતો નથી. પોતાના માનેલા કુટુંબને સુખી કરવા માટે ધન ક્માવવામાં જે કાંઇ હિસા કરવી પડે તે હિસાને ફરજ અને કર્તવ્ય રૂપે માને છે અને મજેથી હિસા કરતો જાય છે. પોતાના માનેલા કુટુંબ માટે, તેઓનું પેટ ભરવા માટે, રસોઇ વગેરે કરતાં, ઘરની પ્રવૃત્તિ કરતાં, જે કાંઇ જીવોની હિસાઓ થાય અને કરતાં હોય તે હિસ્સાને ફરજ અને કર્તવ્ય માનીને કરે છે તે સ્વાર્થ માટેની હિસા વ્હેવાય છે. એજ રીતે સ્વઘ્ન-સ્નેહી સંબંધી માટે મિત્રવર્ગ માટે કે જે કોઇ જીવો ભવિષ્યમાં કામમાં આવે એવા હોય તે જીવો માટે જે કોઇ જીવોની હિસા કરવામાં ફરજ અને કર્તવ્ય માનીને હિસા કરાય છે તે સ્વાર્થી હિસા કહેવાય છે. આ હિસામય જીવનથી સંસાર ચાલે છે આ હિસાના જીવનને હિસા નહિ મનાવી જીવો જ્ન્મ મરણની પરંપરા વધાર્યા કરે છે તે સ્વાર્થથી હિસા કહેવાય છે. (૩) હિંસામાં દોષ નથી એમ માનીને થતી હિંસા કેટલાક કુતુહલ પ્રિય એવા જીવો મસ્તી કરવામાં-મશ્કરી કરવામાં અનેક પ્રકારના જીવોની હિસા કરે છે કે જે જીવોને રમત ગમત વગેરે અતિપ્રિય હોય. એક બીજાને યુધ્ધ કરવામાં-જીયો કરવા કરાવવામાં ફરજ અને કર્તવ્ય રૂપે માનીને તેમાં થતી સિાને હિસારૂપે માનતા નથી. આ બધું ઇશ્વરે શા માટે બનાવ્યું છે ? માટે એમાં કાંઇ વાંધો નહિ. મેશા આવા વિચારથી મોટા જીવો નાના જીવોની હિસા ર્યા જ કરે છે તે હિસામાં દોષ નથી એમ માને છે. આથી નાની નાની હિસાઓ કરતાં કરતાં મોટી હિસાઓ કરતાં અચકાતા નથી. (૪) ધર્મના નામે થતી હિંસા ગતને વિષે હિસામાં પણ ધર્મ છે એમ માનનારા જીવો પણ ઘણાં હોય છે તેઓ ધર્મને માટે જુદા જુદા જીવોનું બલિદાન આપે છે. યજ્ઞમાં થતી હિસાઓને ધર્મ માને છે. દેવ દેવીઓને અપાતા ભોગોમાં જે હિસા થાય છે તે ધર્મને નામે થાય છે. કુરબાનીના નામે કરવામાં આવતી હિસા ધર્મને નામે થાય છે. કોઇજીવ હું પોતે હિસાનું આચરણ કરીને અધર્મ કચ્છ એમ કોઇ માનતું નથી. પોતાને, હું ધર્મ કરું છું એમ માને છે. જેમ કાલશૌકરિક ક્સાઇ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના કાળમાં રોજ પાંચસો પાડાઓનો વધ કરતો હતો છતાંય પોતાને હું હિસા કરું છું-અધર્મ કરું છું એમ માનતો ન હતો. ઉપરથી એમ કહેતો કે જો હું આ પાડાને મારવાનુ બંધ કરી દઉં તો કેટલાય જીવોની રોજી અટકી જાય-કેટલાય જીવોને ખાવા ન મલે-ભૂખ્યા રહેવું પડે તે બધાયનું પાપ મને લાગી જાય માટે તે હિસ્સામાં ધર્મ માનીને તે હિસા બંધ કરવા ઇચ્છતો નહોતો આવી રીતે ગતમાં જીવો હિસ્સાઓ કર્યા જ કરે છે. (૫) અશક્તિથી થતી હિંસા કેટલાય જીવો ગતમાં એવા હોય છે કે જે જીવોને હિસા ર્યા વગર ચાલે એવું જ નથી જેમ ગૃહસ્થને ગૃહસ્થાવાસમાં રહેવું પડતું હોય તો તેમાં જીવન જીવવા માટે થતી હિસા, ગૃહસ્થાવાસને છોડી Page 110 of 325 Page #111 -------------------------------------------------------------------------- ________________ નથી શકતો માટે કરવી પડે છે આથી અશકત છે માટે તે રીતે થતી હિસા તે અશકત હિસા વ્હેવાય છે. મારવામાં સલાહકાર, શસ્રવડે મરેલા જીવોનાં ક્લેવરોનાં અવયવોને જુદા પાડનાર, મારનાર, પૈસાઆપી લેનાર, તથા વેચનાર, સમારનાર, પકાવનાર તેમજ ખાનાર એ બધા ઘાતક જ એટલે સિંક કહેવાય છે. ભિન્ન ભિન્ન રીતે હિંસા આશ્રવનાં પ્રકારોનું વર્ણન હિસા-રાગ-દ્વેષ અને પ્રમાદના કારણે જીવોનું મારણ-પીડન-હનન, ત્રાસન, ભય ઉત્પાદન આદિને હિસા વ્હેલ છે. જૈન શાસને પ્રમાદન્ય ગંદી ભાવનાઓ કષાયભાવો આદિના કારણે થતી ક્રિયાને અને તે દ્વારા થતી જીવ હત્યાને પ્રાણાતિપાત કહ્યો છે. દ્રવ્ય, હિંસા અને ભાવ હિંસા : (૧) દ્રવ્ય હિસા મન,વચન, કાયાથી, ક્રોધાદિ દષાયોથી, સામા જીવના દશ પ્રાણોમાંથી કોઇપણ પ્રાણોનો નાશ કરવો તે દ્રવ્ય હિસા. - (૨) ભાવ હિસા - તેવા પ્રકારની ચોરી, તેની મિલ્કત પરત ન કરવી એટલે ન આપવી. અથવા વેચાતા કે ધીરાણમાં મૂકેલાં આભૂષણો કે માલમાં ભેળસેળ કરીને સામે વાળાને દુ:ખી-દરિદ્રી, ભૂખે મરતાં કે તેના બાળ બચ્ચાઓને ભૂખે મરતાં કરવા તે ભાવહિસા હેવાય. તેના ચાર ભાંગા થાય. (૧) બીજાની-દ્રવ્ય હ્તિા (૨) બીજાની ભાવ હિસ્સા (૩) સ્વ-દ્રવ્ય હિસ્સા (૪) સ્વ-ભાવ સિા. બીજાની દ્રવ્ય હિસા- પોતાનાથી એટલે સ્વ સિવાયથી ભિન્ન બીજા જીવોની જે હિસા. (૨) બીજાની ભાવહિસા- બીજા જીવની થતી હિસાથી વિશેષ તે જીવોનાં સુખ-શાંતિ અને સમાધિનો નાશ કરવો તે. (૩) સ્વ-દ્રવ્ય હિસા- ક્રોધાદિ કષાયોથી પોતાના શરીરને હાનિ થાય તે. (૪) સ્વ ભાવ હિસા- પોતાની અવળચંડાઇ, ગેરવર્તણુંક, પાપી અને સ્વાર્થી ભાવનાના કારણે પોતાના દુ:ખ દરિદ્રતા અસમાધિ, શોક, સંતાપ તથા આર્તધ્યાનમાં પોતે જ કારણ બને છે. હિંસાના જુદા જુદા પ્રકારો. : (૧) વાસ્તવિક રીતે રાગાદિ (કષાય-નાકષાય) ભાવો થવા એજ હિસ્સા છે. હિસાના ચાર પ્રકાર :-(૧) આકુટ્ટી હિસા (૨) દર્પ હિસા (૩) કલ્પ હિસા (૪) પ્રમાદ હિંસા. (૧) આકુટ્ટી હિસા - નિષેધ વસ્તુને ઉત્સાહપૂર્વક કરવી તે. આ કીડી જાય છે તેને હું હતું કે હણાવું આવા સંક્લ્પથી હણેલ હણાવેલ તે આકુટ્ટી હિસા. (૨) દર્પ હિસ્સા - ચિત્તના ઉછરંગથી-ઉન્મતપણાથી-ગર્વધારણ કરીને દોડે, ગાડી, ઘોડા, બળદ વગેરે તિર્યંચોને દોડાવે તે ગર્વ અથવા દર્પ હિસા. થાય. (૩) ૫ હિસા - શરીરના કામ ભોગ માટે તીવ્ર અભિલાષાપૂર્વક કરી, કરાવી તે. (૪) પ્રમાદ હિસા - ગૃહસ્થને ઘરનાં કામકાજ કરતાં રાંધવું, દળવું વગેરે કરતા ત્રસ જીવની હિસા આ ચારમાંથી પહેલી બે હિસ્સા તો ગૃહસ્થોને ન કરવી જોઇએ. જેથી સંક્લ્પથી આ કુટ્ટી અને દર્પથી ત્રસને હણવાનો ત્યાગ કરે. હિંસાના ત્રણ ભેદ :- સ્વરૂપ હિંસા, હેતુ હિંસા, અનુબંધ હિંસા. Page 111 of 325 Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂ૫ હિસા - શાસ્ત્ર વિહિત પ્રવૃત્તિમાં થતી હિસા જે અનિવાર્ય છે. જેમ પ્રભુપેનમાં અપાયાદિની વિરાધના આ સ્વરૂપ હિસા છે. એટલેકે ઉપયોગપૂર્વક-યણાના પરિણામ સહિત થતી જે હિસા તે સ્વરૂપ હિસા. તે અહિસાની જનેતા છે. એટલે કે જેનું ફળ અહિસાની પ્રાપ્તિ કરાવનાર છે. એટલેકે અહિંસાનું કારણ છે આ સ્વરૂપ હિસા સાવદ્ય નહિ પણ નિરવદ્ય (અનવધ્ય છે, કારણકે જીવના વધ થવો તે હિસા એમ જૈન શાસ્ત્ર કહેતા નથી. પણ વિષય-કષાયની પ્રવૃત્તિ કરતાં અન્ય જીવોનાં પ્રાણોનો નાશ તેનું નામ હિસા. કેટલાક કાર્યોમાં પ્રત્યક્ષ જીવ હિસા હોવા છતાં તે તે કાર્યો તેવા તેવા પ્રસંગે આદરવાની આજ્ઞા સાધુઓને પણ શાસ્ત્ર ફરમાવી છે. ભકિત કે ગુણ પ્રાપ્તિના કોઇપણ કાર્યને સાવદ્ય કહેવું એ જૈન શાસનને સમ્મત નથી. તેમાં થતી હિસા તે સ્વરૂપ હિસા છે જેનું ફળ પુણ્ય બંધ-નિર્જરા વિશેષ અને પરંપરાએ મોક્ષ. (૨) હેતુ હિસા - પ્રમાદ પૂર્વકની પ્રવૃત્તિ (જીવ હણાય કે ન હણાય) તે. અથવા ગૃહસ્થ ઘર સંસારમાં સાધર્મિક ભકિત માટે, કુટુંબ પરિવાર માટે રસઇ આદિ કરતાં જયણા અને ઉપયોગ પૂર્વક જો તે સાવદ્ય ક્રિયાઓ કરે તો તે હેતુ હિસા રૂપે ગણાય છે. પણ જો તેમાં જયણાનું લક્ષ ન રહે તો તે હેતુ હિસા ગણાતી નથી. (૩) અનુબંધ હિસા - અહિસાના લક્ષ્ય વગરની જયણા વગરની સાવદ્ય વ્યાપારાદિની જે પ્રવૃત્તિ તે અનુબંધ હિસા ગણાય છે. હિસાના ત્રણ ભેદ :- (૧) સંરંભ (૨) સમારંભ અને (૩) આરંભ. (૧) સંરંભ હિસા - પ્રાણીઓનાં એટલે કે જીવોની હિંસાના વિચારોનાં સંકલ્પો કરવા તે. (૨) સમારંભ હિસા - પ્રાણીઓને કે જીવોને પરિતાપ ઉપજાવવો તે. દુ:ખી કરવા. (૩) આરંભ હિસા - પ્રાણોનો વિયોગ કરવો તે. હિસાના બે ભેદ :- (૧) સ્વ હિસા (૨) પર હિસા. (૧) સ્વ હિસા - અનુકૂળ સામગ્રી મેળવવા-ભોગવવા. સાચવવા-ટકાવવા-નચાલી જાય તેની કાળજી રાખવાની ઇચ્છાઓ કરવી તથા પ્રતિકૂળ સંયોગોમાં-આવી પડેલા દુ:ખોને દૂર કરવાની વિચારણાઓ કરવી તે સ્વહિસા. એટલે કે સ્વ = પોતાની હિસા. જેમાં સમયે સમયે પોતાના આત્માની હિસા થયા જ કરે છે. (૨) પર હિંસા - અનુકૂળ પદાર્થોની સામગ્રી માટે અને આવેલી પ્રતિકૂળતાને દૂર કરવા માટે જે બીજા જીવોની હિંસા કરવી તે પરહિસા હેવાય છે. હિંસામાં પાપની તરતમતા - પૃથ્વી-અ-તેલ-વાયુકાયના જીવોની હિંસા કરતા નાનામાં નાની એક વનસ્પતિના જીવની હિંસામાં અસંખ્યગણું અધિક પાપ લાગે, તેના કરતાં એક બેઇન્દ્રિય જીવની હિંસામાં અનંત ગણું અધિક પાપ, તેના કરતાં એક તેઇન્દ્રિય જીવની હિસામાં લાખ ગણું અધિક પાપ, તેના કરતાં એક ચઉરીન્દ્રિય જીવની હિંસામાં હજાર ગણું અધિક પાપ, તેના કરતાં એક નાનામાં નાના પંચેન્દ્રિય જીવની હિંસામાં સો ગણ અધિક પાપ લાગે છે. અહિસાનું પાલન કરનારે જાણવા યોગ્ય. સ્ય = જેની હિસા કરવામાં આવે તે-સ્વની અને પરની દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણના નાશથી થાય છે. Page 112 of 325 Page #113 -------------------------------------------------------------------------- ________________ (૨) હિસંક = હિસા કરવાવાલો જીવ. (૩) હિસા = હિસ્યના પ્રાણ પીડનની કે ઘાતની ક્રિયા. (૪) હિસા ફળ = નરક કે નિગોદાદિ દુગતિ. પ્રાણાતિપાતનો (પાપનો) ખ્યાલ આવે તે હેતુથી તેને સમજવાં પાંચ વાર કહેલા છે. (૧) આશ્રવનું સ્વરૂપ (૨) તેના જુદા જુદા નામો (પર્યાયો) (૩) પ્રાણીઓ વડે જે કરાય અથવા તે જે રીતે કરાય છે. (૪) આશ્રવનું ફળ શું? (૫) જે પાપી જીવો તે કરે છે. (૧) પ્રાણીવવાનું સ્વરૂપ શું છે ? એટલે કે એકેન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય જીવોની હત્યા કરતી વખતે ઘાતકના શરીરમાં, આંખમાં, કપાળમાં શું શું ફેરફાર થાય છે તેને સ્વરૂપ કહેવાય છે. સ્વરૂપનો અર્થ સ્વભાવ છે. દયાભાવ વાળો જીવ ક્રોધાદિ કષાયવાળો શી રીતે થયો ? તે સમજવા રાજ્ય-તામસ-વૈભાવિક ભાવોની ઉત્પત્તિ ગમે તે કારણે થાય તે માનવાના. કપાળ, આંખ આદિને જોવાથી અનુમાન કરવામાં વાર લાગે એમ નથી. પ્રાણાતિપાતનો પરિણામી અત્યાગી તેમાં રમણ કરનાર, વારંવાર માનસિક જીવનમાં પણ પર દ્રોહનો ભાવ, શરીરની ચેષ્ટા, હલન ચલન અને બોલવામાં પારકાનું માન ખંડન કરવાની બૂરી આદત ઇત્યાદિ હિસા ભાવના જેના જીવનમાં ઘર કરીને બેઠી હોય તેવા માનવોના સ્વભાવ કોઇકાળે એક સરખા રહી શકતા નથી. ગમે ત્યારે પણ તેનો સાત્વિક ભાવ જશે અને તામસિ ભાવ આવશે. તામસિ વૃત્તિ = જે આત્મા અજ્ઞાનને આધીન થઇને, શોકદિને વશ થઇને, અનેક દુર્ગુણોને આધીન થયેલો છે. બચવા માટે નાશવંત પદાર્થોથી ઉધ્ધાર છે એમ માની બેઠો છે. જે વસ્તુની ઇચ્છા કરું છું તે લાભદાયી છે યા નહિ એનો વિચાર કર્યા વિના એક અર્થની જ આશામાં મગ્ન બન્યો છે. એ મલે તો જ કાર્ય સિધ્ધિ માની રહ્યો છે, જ્યારે ને ત્યારે એજ વાત સાંભળવાની ઇચ્છા થાય કે- પૈસા ક્યાંથી મળે. પછી જીવનની ચાહે તે દશા થાઓ-સુધરો યા બગડો-મને તો એક જ વાત પૈસો કયાંથી, શી રીતે, શું કરવાથી મળે, એવું સાંભળવાની વૃત્તિ ઇચ્છા કાયમ ચાલુ છે. જ્યાં એવું સાંભળવા મળે ત્યાં દોડી જાય, જ્યારે મલે ત્યારે આનંદ થાય આવી વૃત્તિવાળા મનુષ્યને તામસી વૃત્તિવાળો કહેલો છે. રાજસી વૃત્તિ = હવે જેને કેવળ ભોગ અને સુખ એજ માત્ર પ્રિય છે જેને આપણે કામ કહીએ તેને આધીન થયેલા એટલે તેની જ કથાને સાંભળવા ઇચ્છતા આત્માઓને જ્ઞાનીઓએ રાસી પ્રકૃતિના સ્વામી કહ્યાા છે. અર્થ અને કામની વાસના ઇચ્છા અને વાતો એ સાંભળવાની ઇચ્છાવાળા અને ભાવના વાળા દુનિયામાં હંમેશા વિશેષ રહેવાના. આથી વિચારો કે જગતમાં ધર્મી ઓછા જ હોય. તામસી અને રાજસીનો ટુંકો અર્થ એ છે કે- અર્થ અને કામની રસિકતા. એ રસિકતામાં સપડાયેલ, એમાં જ સુખની કલ્પના કરી બેસી ગયેલા, એ ન મળે એ દિવસે અજંપો કરવાની ભાવનાવાળા એને આ બે વસ્તુનો અભાવ થઇ જાય ઓછી થઇ જાય કે એની પ્રાપ્તિમાં શંકા પડી જાય તો એટલું દુ:ખ મુંઝવણ કે વિમાસણ થાય છે કે- અરેરે હવે મારૂં થશે શું? એ વૃત્તિને રીતસર પોષણ મલતું હોય તો એ બહુ આનંદ, લહેર અને સુખ માને. જ્યાંથી એ મલી શકે એવું દેખાય ત્યાં ગમે તેટલું અસત્ય બોલવા, અનિતી કરવા, અભી બોલા-અબી ફોક કરવા તૈયાર ! કહે એમાં શું? આ બે મલી જતાં હોય તો સત્ય, પ્રમાણિતા કે નિતી જાય તો બગડ્યું શું? નીતિ, પ્રમાણિકતા, એકવચનીપણું ફરજ અદા કરવી એ બધાનું ખૂન કરાવવું હોય તો આ બે વસ્તુની આધીનતા બસ છે. Page 113 of 325 Page #114 -------------------------------------------------------------------------- ________________ સાત્વિક વૃત્તિ = જ્ઞાનિઓએ સાત્વિક વૃત્તિવાળા આત્માનું લક્ષણ બાંધતા કહ્યું છે કે- જે આત્માને અર્થકામની વાતો ન ગમે પણ એનો જેનાથી ત્યાગ થાય, જેનાથી એની લાલસા તૂટે, એની પૂંઠે પડવાની વૃત્તિ કપાય એવી વાતો ને ગમે તે સાત્વિકી વૃત્તિવાળો છે. જે આત્માને તે જ વાતો ગમે કે જેના પરિણામે અર્થકામની લાલસા કપાય. અર્થકામ જેવા સ્વરૂપના છે તે સ્વરૂપે ઓળખાય, એ આત્માની વસ્તુ નથી પણ આત્માને ખરાબ કરનારી છે એમ સમજાય. અર્થકામની તાલાવેલીથી આત્મા ઉન્નતિપંથે ચઢી શકતો નથી પણ અવનતિના પંથે ઉતરી જાય છે એવું સમજાવે તે વાતો ગમે તે સાત્વિક વૃત્તિ. આ વૃત્તિવાળા મનુષ્યને એક જ વિચાર કાયમ ખાતે આવે કે- અર્થકામની આસકિત મારા જીવનમાં ઉતરી જવી જોઇએ નહિ ! મારે તો હંમેશ માટે એક જ પ્રયત્ન કરવાનો કે-જ વાસન આત્મા સંસારની જાળમાં ફસાયો છે એ કયારે છૂટે, પોતા માટે એ વિચાર અને બીજા માટે પણ એ જ કે- જે વાસનાના યોગે વર્તમાનમાં દુ:ખ થઇ રહેલ છે, ભવિષ્યમાં નિયમા દુ:ખ થનાર છે એ વાસના સઘળામાંથી કયારે છૂટી જાય ? પહેલા પ્રકારમાં હિસંક માનવના સ્વભાવ કેવા હોય તે કહેશે ? બીજા પ્રકારમાં હિંસાના પર્યાયો કેટલા અને કેવા છે તે જણાવાશે. ભેદ-વ્યાખ્યાંગ, કરણ, પ્રકાર અને ફળ ભેદ વડે એટલેકે જેઓએ પ્રાણીવધ કર્યો છે અને જે કરી રહ્યા છે તેમાં કારણનો વિચાર કરવાનું રહેશે. અને તે પ્રાણી વધુનું ફળ શું મળશે તેનો વિચાર પણ ખુબજ વિસ્તારથી કર્યો છે. કેમકે ફળની જાણકારી થતાં કોમળ માનવોને જીવહિસા પાપ જ છે તેનું ભાન થશે અને જીવહિસાથી બચશે. પ્રાણઘાતકના બાવીશ સ્વભાવો કહ્યા છે. તે આ પ્રમાણે... આ સ્વભાવો હિસા ભાવના પરિણામથી થાય છે માટે તે બધાયના મૂળ કારણ હિસા જ છે તે કહે છે. (૧) પાપ સ્વભાવ (૨) ચંડ (૩) રૌદ્ર (૪) સહસા (૫) શુદ્ર (૬) અનાર્ય (૭) નિધૂણ (૮) નૃશંસ-નિસ્ટ્રક (૯) મહાભય (૧૦) પ્રતિભય (૧૧) અતિભય (૧૨) ભાવનક (૧૩) ત્રાસ (૧૪) ઉગજનક (૧૫) અન્યાય (૧૬) નિરપક્ષ (૧૭) નિધર્મ (૧૮) નિષ્પિપાસ (૧૯) નિષ્કરૂણ (૨૦) નિરય (નરક) (૨૧) મોહ મહાભય પ્રકર્ષક (૨૨) મરણ વૈમનસ્ય. (૧) પાપ સ્વભાવ - પ્રાણીવધક-હિસંક-ઘાતક-મારક માનવના પરિણામો અધ્યવસાયો અને લેશ્યાઓ ઘણી જ ખરાબ હોવાથી તેના દ્વારા -થતાં-ઉપાર્જન કરાતાં કર્મો પાપનો જ બંધ કરાવનારા હોય છે. હિસંક માનવનો સ્વભાવ જ બીજા પ્રાણીઓનાં પ્રાણોને મશ્કરીમાં-સ્વાર્થમાં-લોભમાં કે ક્રોધમાં આવીને હાનિ પહોંચાડવાનો હોય છે. જીવ, સંક્ષિપ્ત પરિણામોના કારણે જે રીતે બીજા જીવોનું હનન-મારણ-પીડન કરે છે અને કરશે તે પાપ સ્વભાવ. (૨) ચંડ - ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયને ચંડ કહેવાય છે. તેમાં ક્રોધ કરતાં માન, માન કરતાં માયા, માયા કરતાં લોભ અનુક્રમે વધારે ખરાબ કહેવાય છે. આથી લોભ સૌ પાપોનો બાપ (પિતા) છે. આ કષાયોનો જ્યારે તીવ્ર ઉદય હોય છે ત્યારે તેનાથી પ્રેરાઇને પુરૂષનો પુરૂષાર્થ હિસંક બનતો હોવાથી તે ચંડ કહેવાય છે. એટલે કે હિસંક સ્વભાવ માનવને કષાયાધની બનાવે છે. મન-વચન-કાયામાં જ્યારે જ્યારે પરહત્યા-પરદ્રોહ-પરનિદાની લ્હેર આવે ત્યારે ત્યારે માનવનું મસ્તક, આંખના ખૂણા અને નાકના ટેરવામાં ચંચલતા આવ્યા વિના રહેતી નથી. જ્યારે ઉગ્રતા વધે ત્યારે માનવ ચંડ બની જાય છે. ચંડ બનેલો આત્મા સ્વાર્થોધ બને છે તે પરિણામમાં પરઘાતક એ સ્વઘાતક બને છે. પરઘાતક એટલે Page 114 of 325 Page #115 -------------------------------------------------------------------------- ________________ બીજા જીવોની રોજી-રોટી -બેટી-વહુનો ઘાતક બને છે. અને સ્વઘાતક એટલે પોતાના આત્માને કર્મોના ભારથી ખૂબ ખૂબ ભારે કરવો તે. વ્યવહાર નવે પરઘાતકને કસાઇ માનવામાં આવે છે જ્યારે નિશ્ચય દ્રષ્ટિ સ્વઘાતને અતીવ ખરાબ માને છે. સ્વઘાતત્વ વિના પરઘાતત્વની આદત મટવાની નથી. આ કારણે જ કસાઇ હિસંક છે અને કષાયી મહા હિસંક છે. (૩) રૌદ્ર - હિમ્ર સ્વભાવના કારણે હિસંક રૌદ્ર સ્વરૂપી હોય છે. સ્વ કે પરઘાતકમાં આત્માના અધ્યવસાયો-પરિણામો છેવટે વિચારો અને ઉચ્ચારો પણ રૌદ્ર સ્વરૂપને ધારણ કર્યા વિના રહે નહિ. બીજાને ભય ઉત્પન્ન કરાવનારના માનસિક અધ્યવસાયો હિસ્ર જ હોય છે. (૪) સહસા - સહસા એટલે સાહસિક, શૂરવીર નહિ, પરંતુ સાર્થક કે નિરર્થક કાર્યોના ફળાદેશનો વિચાર કર્યા વિના જ ગમે તે પ્રવૃત્તિમાં માથું મારનાર સાહસિક કહેવાય છે. આ કાર્ય કરવા જવું છે ? કરવાથી સામેવાળાનું શું થશે? ઇત્યાદિ વિવેક બુધ્ધિથી શૂન્ય તેના માનવો હિસંક હોય છે. મારક, ઘાતક, નિર્દક, પર-દ્રોહાત્મક આવાઓની આગળ વાત કરીએ તો વિવાહની વરસી કરે. આવા જીવોને ભાવિકાળના માઠા પરિણામોનો ખ્યાલ હોતો નથી. (૫) શુદ્ર - આનો અર્થ દ્રોહક અથવા અધમ થાય છે. દ્રોહના બે પ્રકાર છે. (૧) સ્વદ્રોહ (૨) પરદ્રોહ સ્વદ્રોહ = પોતાના આત્માનો દ્રોહ કરવો તે સ્વદ્રોહ. પરદ્રોહ= બીજા જીવો સાથે સ્વાર્થમય સંબંધ બાંધેલો હોવાથી તેમને શીશામાં ઉતારવા. એની પાઘડી બીજા પર ફેંકવી, ચડજા બેટા શૂળી પર, ઇત્યાદિ બીજા પ્રત્યે વિચારણાઓ કરવી તે પરદ્રોહ. આવા જીવોને શુદ્ર કહે છે. (૬) અનાય - પાપ કર્મોને રોક્વાની સમર્થતા જેમના ભાગ્યમાં નથી તે અનાર્ય કહેવાય. જેઓ સદા પાપચરણ, પાપભાષા, પાપવૃત્તિને કર્યા વિના રહેતા નથી. (૭) નિર્પણ - માનવ જન્મમાં જ્ઞાન-વિજ્ઞાન મેળવી બુધ્ધિશાળી બન્યા પછી વિવેક રહિત બનવાથી પોતાના જીવનમાંથી પાપ જુગુપ્સા, પાપ ભીરૂતા ધીમે ધીમે અદ્રશ્ય થતી જાય પરિણામે ગમે ત્યારે અને ગમે ત્યાં પારકાનું હનન મારણ, તાડન કાર્યો કર્યા કરે છે. (૮) નૃશંસ - નિસ્ટ્રક. = દયા વિનાનો અને નિસૂક= લજ્જા વિનાનો. લજ્જા વિનાના માનવોને દયા રહિત બનતા વાર નથી લાગતી. તેવાઓના જીવનમાં ક્રૂરતાનો પ્રવેશ સુલભ બને છે. આવાઓના જીવનમાં ધર્મ સંજ્ઞા કે જ્ઞાન સંજ્ઞાનો અભાવ હોવાથી ગમે ત્યાં પણ હિન્નતાનું પ્રદર્શન કર્યા વિના રહેતા નથી. () મહાભય - અવસર આવ્યું બીજાઓને મારવાની આદતવાળા હિસંક માનવને પણ સામે વાળાથી ભયની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. બીજાને મરાવી દીધો તે વ્યંતરાદિ થઇને મને હેરાન-પરેશાન કરશે તો ? આ રીતના ભયો પર હત્યા કરવાવાળાઓના મનમાં ઘોડાપૂરની જેમ દોડત જ હોય છે. (૧૦) પ્રતિભય - પ્રત્યેક પ્રાણીઓથી ભયની પ્રાપ્તિના ભણકારા વાગ્યા કરે છે. જે જીવોએ ગયા ભવમાં મહાહિસાઓ કરી હોય તેમને આ ભવમાં ચારે તરફથી ભય-ભય અને ભય જ રહે છે. (૧૧) અતિભય - લોભાંધ, માયાં, કામાંધ, સ્વાર્થોધ બનીને બીજા જીવોને જેઓએ માર્યા છે Page 115 of 325 Page #116 -------------------------------------------------------------------------- ________________ તેઓને આ લોક્માં ઇહલોકાદિ ભયો સતાવ્યાજ કરે છે. તેઓને ચારે તરફથી ભયની ભૂતાવળો દ્રષ્ટિ ગોચર થયા કરે છે. (૧૨) ભાવનક - હિસંક વ્યાપાર (વ્યવહાર) રાજ્ય વિરૂધ્ધ વ્યાપાર અને વૈર વિરોધથી પૂર્ણ જીવનના કારણે સ્વયં ભયગ્રસ્ત બનેલો “માનવ સ્વયં નષ્ટ: પરાત્ નશ્યતિ.” આ ન્યાયે બીજાઓને પણ ભય પમાડતો જ હોય છે. આ ભાવનક અવસ્થા પણ પ્રાણીઘાતનું સ્વરૂપ છે. (૧૩) ત્રાસ - સામાન્ય બેઠા બેઠા કારણ વિના-આકસ્મિક ભય પામીને જીવો માથું ધૂણાવે. શરીરમાં ધ્રુજારીનો અનુભવ કરે અથવા બીજાઓને નુક્સાન પહોંચાડીને ત્રાસ આપે અથવા સ્વયં-પોતે ત્રસ્ત રહ્યા કરવું આ દશા હિસંક માનવોની સ્વાભાવિક હોય છે. (૧૪) ઉદ્વેગ નક - મનમાં સ્વાભાવિક કે આકસ્મિક ઉદ્વેગ બન્યો રહે છે આવા માણસો ઘણીવાર કિકંર્તવ્ય મૂઢ બનીને દિશાશૂન્ય બની જાય છે. (૧૫) અન્યાય - પ્રાણીઆનાં પ્રાણ ઘાતક મનુષ્યો પોતાની પ્રત્યેક ક્રિયાઓમાં સદૈવ ન્યાય નીતિ અને સત્યથી રહિત હોય છે. (૧૬) નિરપક્ષ - હિસક વૃત્તિ અને પ્રવૃત્તિ કરનારા માનવોમાં પોતાની અને પારકાની પરલોક હિત ભાવના હોતી નથી. (૧૭) નિર્ધમ્મ - સમ્યજ્ઞાન અને ચારિત્રરૂપી ધર્મને મેળવવામાં પણ ઉદાસીન-પ્રમાદી અને આકાંક્ષા વિનાના આ હિસંક જીવો હોય છે. અને પોતાના જીવનને અસંયમિ રાખે છે. (૧૮) નિષ્મિપાસ - પોતાના વ્યાપાર, વ્યવહાર આદિના કારણે શત્રુરૂપે બનેલા જીવોની સાથે મૈત્રીભાવ પણ સાધી શકતો નથી. આથી મૈત્રીભાવની પિપાસા રહિત હોય છે. (૧૯) નિષ્કરૂણ - ધર્મની નેતા દયાનો પ્રયોગ સૌ જીવો માટે કરવાની ક્ષમતા હિસંક માનવોમાં હોતી નથી. (૨૦) નિરય (નરક) - આવા હ્તિકો-મારકો અને ઘાતકો માટે નરભૂમિ જ શેષ રહે છે. સંસારની માયાને શણગારવામાં હિસા-દુરાચાર અને ભોગ લાલસામાં જીવન પૂર્ણ કરતાં છેવટે હતાશ બને અને પારકા જીવોની હત્યાથી બંધાયેલા વૈર ભાવને ભોગવવા માટે નરક તરફ પ્રયાણ કરે છે. (૨૧) મોહ મહાભય પ્રકર્ષક - મોહ એટલે આત્મા-બુધ્ધિ અને મનની મૂઢાવસ્થા મહાભય એટલે ચારે બાજુથી ભયાક્રાંત આ બન્નેમાં પ્રવૃત્તિ કરનાર અને વધારો કરનાર. (૨૨) મરણ વૈમનસ્ય - મરણનાં સમાચાર સાંભળતાં દીનતા પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે. વારંવાર આવા જીવોને મરણનાં જ આભાસ થયા કરે છે પોતે ભોગવવા લાયક પદાર્થો જે ભેગા કરેલા છે તેનું શું થશે ? મને રોગ થશે તો ? નહીં મટે તો ? ઇત્યાદિ ભાવો સતાવ્યા જ કરે છે. સંસારના પ્રત્યેક પ્રસંગથી કે પદાર્થથી મૃત્યુનો ભય બન્યા જ કરે છે. હિસાના બીજા નામો (પર્યાયો) ક્યા ક્યા તે ણાવે છે. હિસાના ૩૦ પર્યાય નામો હોય છે તે જ્ગાવે છે. (૧) પ્રાણવધ (૨) શરીરથી ઉન્મૂલના (3) અવિશ્રંભ (૪) હિસા વિસિા (૫) અકૃત્ય (૬) ઘાતના (૭) મારણા (૮) વધના (૯) ઉપદ્રવણા (૧૦) નિપાતના (૧૧) આરંભ-સમારંભ (૧૨) આયુષ્ય કર્મનો ઉપદ્રવ ભેદ-નિષ્ઠાપન-ગાલન સંવર્તક સંક્ષેપ (૧૩) મૃત્યુ (૧૪) અસંયમ (૧૫) કટક મર્દન (૧૬) વ્યુપરમણ (૧૭) પરભવ સંક્રામ કારક (૧૮) દુર્ગતિ પ્રપાત (૧૯) પાપકોપ (૨૦) Page 116 of 325 Page #117 -------------------------------------------------------------------------- ________________ પાપલોભ (૨૧) છવિચ્છેદકર (૨૨) જીવિતાન્તકરણ (૨૩) ભયંકર (૨૪) ઋણકર (૨૫) વજ્ર (૨૬) પરિતાપાશ્રવ (૨૭) વિનાશ (૨૮) નિયંતના (૨૯) લોપના અને (૩૦) ગુણોની વિરાધના. આ દરેક્ને વિશેષ સમજુતિ વર્ણન (૧) પ્રાણવધ - જીવોને જીવનના આધારભૂત જે પ્રાણો છે તે પ્રાણોનો વધ એટલે નાશ કરવો તે પ્રાણવધ. (૨) ઉખેડી નાંખવો તે. શરીરથી ઉન્મૂલના - જેમ વૃક્ષને જ્મીનથી ઉખેડી નાખવામાં આવે તેમ જીવને શરીરથી (૩) અવિશ્રંભ = જીવોને વિષે અવિશ્વાસ ઉત્પન્ન કરનાર સામાન્ય રીતે જે જીવો હિસા વિશેષ કરતાં હોય તે જીવો પ્રત્યે કોઇને વિશ્વાસ આવતો નથી. (૪) હિસા વિહિસા - આત્મહિસા કરનાર એટલે આપઘાત કરનારા જીવો જે હોય તે. (૫) અકૃત્ય - કરવા યોગ્ય નથી છતાં કરતો હોય તે. ( ઘાતના - ઘાત કરવાનું કાર્ય હોય તેના વિચારો કરે તે. (૭ (૮) (૯) (૧૦) નિપાતના - શરીર અને ઇન્દ્રિયોથી જીવોને જુદા પાડવા રૂપ પ્રવૃત્તિ કરવી તે. (૧૧) આરંભ-સમારંભ - જીવો પ્રાણ મુકત થાય એવી અનેક પ્રકારની સંસારિક પ્રવૃત્તિ ર્યા કરવી તે. (૧૨) આયુષ્ય કર્મનો ઉપદ્રવાદિ - આયુષ્ય કર્મ ઉપર સર્વ જીવોના જીવનનો આધાર છે તે ઘટે-તૂટે એવો ઉપદ્રવ કરવો. તેનો ભેદ કરવો તે ઢીલું પડે એવું વર્તન કરવું તે સંકોચાય એમ કરવુ તે સંક્ષેપાય એમ કરવું. (૧૩) મૃત્યુ - કોઇને પરલોક્માં પહોંચાડી દેવો તે. (૧૪) અસંયમ - પ્રવૃત્તિ ઉપર કાબુ ન રાખવો તે. મારણા - મારવાનું કાર્ય કર્યા કરે તે. વધના - પ્રાણ પીડા કરવા રૂપ પ્રવૃત્તિ કરવી તે. ઉપદ્રવણા - ઉપદ્રવ અથવા ઉત્પાત ઉત્પન્ન કર્યા કરવો તે. (૧૫) કટક મર્દન - મોટા સૈન્યોથી અનેક જીવોનું મર્દન કરવું એટલે-ચાંપવા-દબાવવા તે. (૧૬) વ્યુપરમણ - પ્રાણોની પરિસમાપ્તિ કરવી. (૧૭) પરભવ સંક્રામ કારક - જીવને બીજા ભવમાં પહોંચાડવો. (૧૮) દુર્ગતિપ્રપાત - અશુભ ગતિમાં પડવું (૧૯) પાપકોપ - ગુસ્સાથી પાપ કરવું તે. (૨૦) પાપલોભ - પાપનો લોભ, પાપ વધે એવા આચરણ. (૨૧) છવિચ્છેદ કર - શરીરનો છેદ કરનાર. (૨૨) જીવિતાન્તકરણ - જીવનનો અંત થાય એવા સાધનનો ઉપયોગ કરવો. (૨૩) ભયંકર - સાત ભયોને ઉત્પન્ન કરનાર. (૨૪) ઋણકર - પાપને જ્ન્મ આપનાર. (૨૫) વજ્ર - વની જેમ નાશ કરનાર-જેનાથી જીવ દુષ્કર્મથી અતિશય ભારે બને છે. (૨૬) પરિતાપાશ્રવ - દુ:ખ-તાપ-પરિતાપ જેનાથી આવે છે. પરિતાપનું ઝરણું. Page 117 of 325 Page #118 -------------------------------------------------------------------------- ________________ (૨૭) વિનાશ - પ્રાણનો નાશ કરનાર. (૨૮) નિયંતના - સંસારનું પરિભ્રમણ વધારવામાં કારણભૂત. (૨૯) લોપના - આંતર જીવનનો લોપ કરનાર (૩૦) ગુણોની વિરાધના - જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે આત્મ ગુણોની વિરાધના કરનાર. આ ત્રીશ નામોથી હિસાનું વ્યાપક સ્વરૂપ ખ્યાલમાં આવી જાય એમ છે. આ રીતે હિસાનું સ્વરૂપ વિચારી શકાય એટલું હિસાથી બચાય અને પરિણામની ધારા સિાના પરિણામથી અટકે એ રીતે આ આશ્રવને જાણીને પ્રયત્ન કરવો જોઇએ. નરકગતિમાં સમ્યકત્વ પામવા માટેનાં ત્રણ કારણો કહ્યા છે. (૧) જાતિસ્મરણ જ્ઞાન (૨) ધર્મશ્રવણથી. (૩) વેદના અનુભવથી (૧) જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વના. ૧-૨-૩ ભવો જોઇ શકે છે. તેમાં વિચારપ્રવાહ આ પ્રમાણે હોય. સમજણપૂર્વક સર્વવિરતિ સ્વીકાર્યા પછી ઋધ્ધિ ગારવ-રસગારવ-શાતાગારવ ના ચક્રાવે ચડી એક પછી એક વિરાધના કરતો ગયો. જેમકે મુનિવેષમાં ધર્મના નામે કે તેની આડમાં છોડેલી ઋધ્ધિ-ધન આદિ-ઉપાર્જન કરતો ગયો-વધારતો ગયો અને બીજાને ત્યાં મૂકતો ગયો. તેમાં કદાચ રકમ સ્વાહા થઇ ગઇ તો આર્તધ્યાન-રૌદ્રધ્યાનનો માલિક બન્યો. રસગારવને લઇને બીમારી અને ઇન્દ્રિયોનાં પોષણ નિમિત્તે જુદી જુદી જાતના આહારના પુદ્ગલોમાં બેભાન બન્યો. તથા સાતા ગારવનો ગુલામ બની શરીરને પંપાળવામાં જ રાત-દિવસ પૂરા કર્યા. પરિણામે ચારિત્રધર્મ પ્રત્યે બે ધ્યાન થતો ગયો. જૈન ધર્મની પ્રાપ્તિ થયા પછી પણ શ્રાવકના વેશમાં જૈનત્વની આરાધના થઇ નથી અને અર્થ-કામ પુરૂષાર્થ પ્રત્યે મોહાંધ બનીને અગણિત પાપોના માર્ગે આગળ વધ્યો. અરિહંતોની પૂજામાં-મહાપૂજામાં-મહોત્સવોમાં-સામાયિકાદિ વ્રતોમાં અતિચારોનો ખ્યાલ રાખી શકયો નથી ફળ સ્વરૂપે સિધ્ધ-આચાર્ય-સ્થાપના અને છેવટે પોતાના આત્માની જ વિરાધના વધારતો ગયો. નરકભૂમિમાં જાતિસ્મરણ જ્ઞાન થતાં ઉપરની કે બીજા પ્રકારે કરેલી વિરાધનાઓની સ્મૃતિ થતાં જ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. (૨) ધર્મશ્રવણથી - પૂર્વભવના ધાર્મિક બંધુઓ જે દેવલોકમાં ગયેલા છે તેઓ બંધુ-મિત્ર કે ધર્મ સ્નેહને ખ્યાલમાં રાખીને ત્યાં આવે છે અને ધર્મની સ્મૃતિ કરાવતાં સમ્યક્ત્વ પમાડે છે. (૩) વેદનાનુભવ - ક્ષેત્રવેદના-પારસ્પરિક્વેદના કે સીમાતીત પરમાધામીકૃત વેદનાનો અનુભવ કરતાં કેટલાક નરકના જીવોને ઉપયોગ મુકતાં ખ્યાલ આવે કે મારા જીવે ભયંકર પાપકર્મો કર્યા હશે એમ વિચારતાં વિચારતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. (૨) મૃષાવાદ આશ્રવ : અયથાવત્ વસ્તુ પ્રવૃત્તિકથાશ્રવોસથાશ્રવ: I અયથાવત્ વસ્તુની પ્રવૃત્તિથી થયેલ આશ્રવ તે અસત્યાશ્રવ કહેવાય છે. મૃષાવાદ - મૃષાવાદ નામના આશ્રવના પાંચ વારો : (૧) મૃષાવાદ રૂ૫ આશ્રવ દ્વાર કેવું છે ? એટલે કે મૃષાવાદી માનવના સ્વભાવો કેવા અને કેટલા પ્રકારે હોય ? (૨) મૃષાવાદના પર્યાયો (જુદા જુદા નામો) કેટલા છે ? Page 118 of 325 Page #119 -------------------------------------------------------------------------- ________________ (૩) મન્દ-તીવ્ર આદિ પરિણામોને લઇ તેનું સેવન ક્યાં ક્યાં કરાય છે ? (૪) મૃષાવાદના ફળો કેવા હોય છે ? (૫) કયા કયા પાપી જીવો મૃષાવાદી હોય છે ? મૃષા = મિથ્યા, વાદ = બોલવું તેને મૃષાવાદ કહેવાય. મૃષાવાદી જીવોનાં સ્વભાવો : (૧) લઘુ સ્વક - લઘુ ચપલ ભણિત - આ પદમાં લઘુ સ્વક+ લઘુ ચપલ અને ભણિત શબ્દોનો સમાસ છે. લઘુ શબ્દનો અર્થ નીચ- તુચ્છ અને ગૌરવ રહિત થાય છે. સ્વક = આત્મા. = નીચ-તુચ્છ-ગૌરવ રહિત-હીન માણસો કરતાં પણ વધારે ખરાબ માણસો ચંચલ મનવાળા હોવાથી તેમની જીભેથી બોલાતા શબ્દો પર કોઇને પણ વિશ્વાસ રહેતો નથી. જેમ જેમ જીવો વિષય વિલાસ તથા દ્રવ્ય અને ભાવ પરિગ્રહમાં ફસાતા જાય- રંગાતા જાય તેમ તેમ સ્વભાવમાં હીનતા-દીનતા-તુચ્છતા ગૌરવ હીનતા આદિનો પ્રવેશ થતો જાય છે. ત્યાર પછી તો તેના બોલવામાં લખવામાં-ઇશારામાં-વિચારો અને આચારોની અવનતિમાં તેનું અવમૂલ્યન થતું જાય છે. માટે આવા માણસોને અસત્યવાદી કહાા છે. (૨) ભયંકર - સ્વસ્મિનું, પરસ્મિન ચ ભયંકરોતીતિ ભયંકર : પોતાના આત્મામા અને પારકા જીવોમાં ભયને ઉત્પન્ન કરનાર માનવ ભયંકર હોવાથી મૃષાવાદી જ છે. અસત્યવાદી માનવ સ્વ-પરને માટે આજે કે કાલે સૂતાં કે જાગતાં ભયંકર જ હોય છે. (૩) દુ:ખકર - વ્રતો અને નિયમો વગરનો માનવી કઇ રીતે ક્યારે કયા પ્રસંગે અસત્ય ભાષણ દ્વારા પોતાના વ્યકિતત્વને-કુટુંબને-સમાજને તથા દેશને દુ:ખદાયક બનવા પામશે તે કહેવાય નહીં. કારણકે તેમનું જીવન અસત્યના પાયા પર અવલંબિત હોવાથી સ્વાભિમાની નહિ પણ રોમ રોમમાં મિથ્યાભિમાની જ હોય છે તેથી ગમે ત્યારે પણ તેવાઓના મુખથી કડવા- કર્કશ-ગંદા-અસભ્ય અને બીજાઓને દોષારોપણ કરનારા શબ્દો સરી પડશે. આ કારણથી આવા માણસો બીજાને માટે સુખકર હોઇ શક્તા નથી. (૪) અક્સકર - યશ - કીતિની મહેનત કરવા છતાં યશસ્વી બની શકતા નથી. (૫) વૈર કારક- અસત્ય ભાષણ ક્રોધથી, લોભથી, ભયથી અને હાસ્ય એટલે મશ્કરા સ્વભાવથી થાય છે. મિથ્યાત્વનું જોર હોય છે. ત્યારે ક્રોધ, લોભી, ભયગ્રસ્ત અને મશ્કરો માણસ બીજાઓની સાથે વૈર-ઝેર, વિરોધ, લડાઇ-ઝઘડા કર્યા જ કરે છે. (૬) રતિ-અરતિ, રાગ-દોષમણ સંક્લેિશ વિતરણ : (૧) સંયમ - સદાચાર અને પ્રામાણિકતા પ્રત્યે અરતિ (નફરત) હોય. (૨) અસંયમ - દુરાચાર, મિથ્યાચાર ઉપરાંત પોતાના જીવનમાં કે કુટુંબમાં ખાનદાનને ભ્રષ્ટ કરાવનારા દુર્ગુણો પ્રત્યે રતિ (આસકિત) હોય છે. (૩) આંતર મનમાં હૃદયમાં અને બુધ્ધિમાં પણ પૌગલિક પદાર્થોનો રાગ હોય છે. (૪) નહિ ગમતા ભોજન, પાન, સ્પર્શ, દર્શન, શ્રવણ પ્રત્યે દ્વેષ હોય છે. (૫) માનસિક જીવનમાં કયાંય શાંતિ હોતી નથી (સ્થિરતા હોતી નથી, તેમાં ભાવમન જુદી જુદી જાતના સંક્લેશોમાં રાચતું હોય છે. આ પાંચેયમાં મૃષાવાદની હારી હોઇ શકે છે. Page 119 of 325 Page #120 -------------------------------------------------------------------------- ________________ (૭) અલિય - અસત્ય વચન જેમ નિષ્ફળ છે તેમ તેના માલિક્યું જીવન-ભણતર-ગણતર-હુંશીયારી-બહાદુરી અને ચાલાકી પણ નિષ્ફળ હોય છે તેથી જીવન ભારરૂપ ગણાય. અસત્ય ભાષણમાં ઇશ્વરનો આશીર્વાદ કે સાક્ષાત્કાર નથી પણ કેવલ આત્મવંચના છે. (૮) નિયડિ-સાતિ-જોગ બહુલે નિયડિ = નિકૃતિ = અસત્યમય આચરણ, ભાષણ અને વ્યાપાર દ્વારા કરાયેલા દુષ્કર્મો તથા દુરાચારોને છુપાવવા માટે ધમ પછાડા કરવા. ફરીથી જૂઠ, પ્રપંચ કરવા આદિ પાપોને નિકૃતિ કહેવાય છે. સાતિ = અવિશ્વાસ કરવો-વિશ્વાસઘાત કરવો-છેતરપિંડી કરવી તે સાતિ. આ બન્નેને પોતાના જીવનમાં ઓત પ્રોત કરી માયા મૃષાવાદ કપટ પૂર્તતા અને દંભ આદિ દ્વારા વારંવાર બીજાને શીશામાં ઉતારવા આદિકર્મો અસત્ય જીવનના સ્વભાવ છે. (૯) નીયણ નિસેવિય - જેઓ જાતિ-ફળ-ખાનદાની-આચાર-વિચાર અને ઉચ્ચારથી હીન એટલે કમજોર બને છે તથા જેઓ નાની ઉમરથી જ ગંદા સહવાસ ગંદી આદત અથવા માતા-પિતાઓનાં ખોટા સંસ્કારોનાં કારણે જૂઠ બોલવાની આદત પાડે છે. આ કારણે તેઓને આ દોષ લાગે છે. (૧૦) નિસ્મસં - નૃશંસ = ક્રૂર, લજ્જા, શરમ વિનાના માનવો અસત્ય બોલે છે. આવા માનવો કયાંય પણ વિશ્વસનીય-પ્રશંસનીય-આદરણીય-માનનીય બની શકતા નથી. (૧૧) અપચ્ચયકારગ - અપ્રત્યય એટલે આજે કે કાલે પણ સર્વત્ર અવિશ્વાસ ઉત્પન્ન કરાવનાર મૃષાવાદ છે. જે માનવો પોતાના કુટુંબીઓનો સમાજનો વિશ્વાસ મેળવી ન શકે તો તેઓનું જીવન આર્તધ્યાન કે રૌદ્રધ્યાન મય બનવા પામશે. (૧૨) પરમ સાદુગરહણિજ્જ - ઉત્કૃષ્ટતમ પદને પ્રાપ્ત થયેલા સાધુઓ મુનિઓ, આચાર્યો, ગણધરો અને તીર્થંકર પરમાત્માઓએ પણ અસત્ય વચનને નિદનીય મહાનિર્દનીય કહાં છે. (૧૩) પરપીડાકારક - દ્રવ્ય અને ભાવરૂપે પીડા બે પ્રકારની હોય. દ્રવ્યપીડા - સામેવાળા ને પ્રાય: કરીને મૃત્યુ તુલ્ય નથી. કદાચ થતી હશે તો સાધ્ય-સુસાધ્ય અને કષ્ટ સાધ્ય હોઇને બન્ને પક્ષે સંપ થતા વાર લાગતી નથી. પરંતુ ભાવપીડા અસાધ્ય પણ હોય છે અને દુ:સાધ્ય પણ હોય છે. સમવસરણમાં બિરાજમાન થઇને કંકાની ચોટ સાથે ઉધોષિત કર્યું કે અસત્ય વ્યવહાર હિગ્નકર્મ છે. અસત્ય ભાષણ હિસા છે. અસત્ય વ્યાપાર હિસાનોનક છે. (૧૪) પરમહિલેસ્સસહિય - પરમ કૃષ્ણ લેશ્યામય અસત્ય ભાષણ છે. (૧૫) દુર્ગતિ વિનિપાત વિવર્ધનમ - અસત્ય ભાષણ પરપીડા કર હોવાથી પ્રાણાતિપાત કહેવાય છતાં પણ તેને જદું કરવાનું કારણ એ છે કે-ઉતાવળમાં આવીને વિના વિચાર્યું કંઇપણ બોલવું, બીજાઓને ખોટા ક્લંક દેવા, કોઇના ગમ પાપોને ઉઘાડા કરવા કે બીજાઓ સામે પ્રકાશિત કરવા, પાપોપદેશ આપવો અને ખોટા દસ્તાવેજ કરવા આવા પ્રકારનું અસત્ય વચન મહાપાપ છે. (૧૬) પુનર્ભવ કારણ – અસત્ય બોલવાથી ભવની પરંપરા સર્જાય છે. (૧૭) ચિરપરિચિય - અસત્યભાષણ મિથ્યાત્વ-અવિરતિ-કષાયના કારણે ચિરપરિચિત રૂપે ગાઢ સંસ્કારવાનું હોય છે. (૧૮) અનુગતે - કોઇપણ ભવમાં સમ્યજ્ઞાનાદિ ન મળેલું હોવાથી અસત્યની આદત જોરદાર હોય તે. (૧૯) દુરંત - વાતે વાતે નિરર્થક જૂઠ બોલવાપણું. જીવના ઘણાં ભવોને બગાડનારો છે માટે તેનો Page 120 of 325 Page #121 -------------------------------------------------------------------------- ________________ ધાવ. ત્યાગ કરવો જીવોને માટે દુરંત છે. મૃષાવાદના અર્થને સૂચિત કરનારા ૩૦ પર્યાયો બતાવે છે. : (૧) અલિય - જે ભાષાને આપણે બોલીએ છીએ તેનું ફળ સર્વથા વિપરીત આવતું હોય તેવી ભાષાને અલિક કહે છે. (૨) શઠ - લુચ્ચો, સ્વાર્થી, માયાવી, પ્રપંચી માટે શઠભાવ યુકત માનવ મૃષાવાદી છે. ) અનાય - જેમના જીવનમાં આત્મોન્નતિ-ઉચ્ચસ્તરીય જીવન કે યશ પ્રતિષ્ઠાનો ખ્યાલ નથી તે અનાર્ય કહેવાય છે. (૪) માયા મૃષા - જે અસત્યભાષણ, માયા, પ્રપંચ, ધૂર્તતા તથા છેતરવાપૂર્વનું હોય તેને માયામૃષા કહેવાય છે. (૫) અસત્ય - જે વિષયમાં ચર્ચામાં યદિ તત્વની યથાર્થતા ન હોય તેવા ભાષણને અસત્ય ભાષણ હેવાય. (૬) કૂટ-કપટ-અવસ્તુક - સામેવાળા મિત્રને-શત્રુને કે વિશ્વસ્ત માનવને ઠગવા-છેતરવા અને ફોસલાવવા માટે મીઠું મરચું ભરીને વાત કરવી-તેના પર ખોટા દોષ મુકવા-કલંક લગાડવા-બીજાની સાચી વાતને ખોટી કરવી-પોતાની ખોટી વાતને સાચી કરવી તથા અવિદ્યમાન તત્વને કે વાતને પ્રગટ કરવી તે કૂડ, કપટ, અવસ્તક ભાષા કહેવાય. (૭) નિરર્થક અને અપાર્થક - જેનો ભાવ સર્વથા નિરર્થક છે સમય વિનાનો છે કષાયોને ઉદીરિત કરાવનારો છે-સત્યથી વેગળો છે તે બધીય ભાષાઓ અસત્ય છે. (૮) વિદ્વેષ ગહણીય - હૈયામાં વૈર-વિરોધમય ઝેર ભરી રાખીને કેષ તથા ક્રોધપૂર્વક બોલાતી ભાષાને નિન્દનીય ભાષા કહેલી હોવાથી અસત્ય ભાષા છે. (૯) અનુજક - ઋજાનો અર્થ સરળ થાય છે જેના આત્મામાં કેળવાયેલો નથી અથવા જે કેળવવા માગતો નથી તે માનવ અન્જુક હોવાથી તેમની ભાષા પણ વજ્જ છે. સરળતા મોક્ષમાર્ગ છે અને વક્રતા નરક (સંસાર) માર્ગ છે. (૧૦) કન્ના - આ શબ્દનો અર્થ ટીકાકારે પાપ તથા માયા ચરણ કર્યો છે. જે ભાષા બોલવાથી આત્મામાં-મનમાં મલિનતા આવે તેને કક્કના કહે છે. (૧૧) વંચના - બીજાને ઠગવાને ઇરાદે તેને અવળે માર્ગે ચડાવવાને માટે બોલાતી ભાષા છે. (૧૨) મિથ્યા પશ્ચાત્ કૃત – અસત્યથી પરિપૂર્ણ જીવન જીવતા માણસો સામવાખાને પોતાની જાળમાં ફસાવવા માટે મિઠા વચનો આગ્રહ અને સોગન પૂર્વકના વચનો બોલી આકર્ષે છે તે. (૧૩) સાતિ - અવિશ્વાસ. અવિશ્વાસનું મૌલિક કારણ અસત્ય છે. (૧૪) ઉસૂત્ર - વિરૂધ્ધ અર્થવાળી ભાષા બોલવી તે અસત્યભાષા છે. પોતાના દોષોને છૂપાવવા માટે વાકપ્રયોગ કરવો ત ઉચ્છન્ન છે. ઉસૂત્રનો અર્થ અપશબ્દ પણ થાય છે. (૧૫) ઉસ્કૂલ - સ્વચ્છંદ ભાષાના પ્રયોગો સત્કર્મો-સન્માર્ગો અને સબુધ્ધિને ભ્રષ્ટ કરનાર હોવાથી ઉકૂલ ભાષાને અસત્ય ભાષા કહેવાય. (૧૬) આર્ત - શિકારી, વ્યભિચારી અને લોભાંધ માણસોનું જીવન જાનવરોને-સ્ત્રીઓને અને ગ્રાહકોને પોતાની માયા જાળમાં ફસાવવા માટેના વિચારો અને ચિંતામાં જાય છે આથી આવા જીવો આર્તધ્યાનમાં રહે છે. Page 121 of 325 Page #122 -------------------------------------------------------------------------- ________________ (૧૭) અભ્યાખ્યાન - અસત્ દોષારોપણ - સામેવાળામાં દોષ ન હોવા છતાં પણ બનાવટી દોષોની કલ્પના કરીને સમામાં તે પ્રસારિત કરવા તે અભ્યાખ્યાન. (૧૮) કિલ્બિશ - પ્રાણાતિપાત હેતુત્વાત્ - અસત્યાચરણ સામેવાળાના પ્રાણોનો અતિપાત પણ કરાવી શક્વા સમર્થ હોવાથી કિલ્બિશ કહેવાય છે. (૧૯) વલય કુટિલત્વાત - અસત્ય બોલવાની આદત વધી ગઇ હોય ત્યારે તે સાધારણ વાતને પણ ઘાલમેલના ચક્રાવે ચડાવી દેવી તે. ગોળ ગોળ વાતો કરવાની ટેવ હોય તેઓનાં અંતરમાં તેજોદ્વેષ કે વ્યક્તિ દ્વેષ વિશેષ હોય અને આ કારણથી આવા માનવો કાતર જેવું કામ કરતા હોય છે. (૨૦) ગહન - અસત્યાચરણ, અસત્યભાષણ અને અસત્ય વ્યવહારમાં જીવ પ્રવેશ કરે છે ત્યારે ખોટી સાક્ષી બીજાઓની વાતોને ચગાવી ચગાવી જાહેર કરવાની આદત પરપ્રપંચ નિરર્થક ગપ્પા મારવાના શોખવાળા ગહન કહેવાય. (૨૧) મન્મનમ - તોતડા-બોબડા માણસોના શબ્દો જેમ અસ્પષ્ટ હોય છે તેમ અસત્યવાદીઓની ભાષા-વસ્તુની રજુઆત ક્યારેય સ્પષ્ટ હોતી નથી તે મન્મનમ્ કહેવાય. (૨૨) નૂમં છાદન કેટલાક અસત્ય ભાષણવાળા માનવોનો સ્વભાવ હોય છે કે - બીજા ગુણિયલ માનવોના ગુણોને કઇ રીતે દબાવવા અને તેવા માણસોની ધર્મવૃત્તિને કેવી રીતે સમામ કરવી-કરાવવી તેમાંજ તે મસ્ત હોય છે. આ સ્વભાવથી કોઇની પણ પ્રશંસા સાંભળી રાજી થવાને બદલે તેમાં છિદ્રો શોધી બોલ્યા કરશે. આ નૂમં છાદનં કહેવાય. (૨૩) નિકૃતિ - માયા છાદનાર્થ વચનં વિપ્રલંભનું વા. પોતાના ગુણોની શેખી મારવી અને પોતાના દુષ્કૃત્યોને ધર્મમાં ખપાવવાનો પ્રયત્ન કરવો આવા જીવોને સમ્યજ્ઞાન ન હોવાથી માયાન્ધકારમાં રચ્યો પચ્યો રહે છે તે. (૨૪) અપ્રત્યય - કોઇ સોગન ખાઇને પણ બોલે તો પણ તેમના પ્રત્યે વિશ્વાસ પેદા થાય નહિ ઉપરથી અવિશ્વાસ વધે તે અપ્રત્યય. (૨૫) અસમ્મત - ન્યાય âરનાચરિત : ન્યાયવંતોના ન્યાયમાં શંકા જ્ન્મ, બુધ્ધિશાળીઓની બુધ્ધિમાં દુર્બુધ્ધિનો આભાસ થાય, ધાર્મિકોની ધાર્મિકતામાં અપયશની પ્રાપ્તિ, પુણ્યશાળીઓના પુણ્યર્મોમાં દાંભિકતાનો પ્રવેશ અને સત્કર્મીઓના સત્કર્મો યશસ્વી નથી બનતા તથા દાનેશ્વરીઓના દાનમાં પણ સ્વાર્થાન્ધતા અનુમાનિત થાય એવા વચનો અસત્ય ભાષણ રૂપે ગણેલા છે. (૨૬) અસત્ય સન્ધત્વમ્ - બોલાતી ભાષામાં અસત્યનું મિશ્રણ હોય. સત્યની આડમાં મૃષાવાદ છૂપાયેલો હોય. સંધા એટલે લીધેલી પ્રતિજ્ઞાઓને પાળવાની દાનત ન હોય. ભાવ પણ ન હોય છતાંય સમુદાયમાં પ્રતિજ્ઞાઓ લેવી તે અસત્ય જ કામ કરી રહ્યું છે. (૨૭) વિપક્ષ - સત્યભાષાથી અતિ રિક્ત બીજા કોઇ ભગવાન નથી જ્યાં સુધી ક્રોધ, લોભ, માન, માયા, હાસ્ય અને ભય જીવનમાં છે ત્યાં સુધી સત્યવાદિતા આવે નહિ. (૨૮) ઔપધિક-કપટગૃહ - અસત્ય વદનારો માયામય હોવાથી ગરજ પત્યા પછી પાકો શત્રુ બનતા વાર લાગતી નથી. તે કપટગૃહ. - (૨૯) ઉપધિઅશુધ્ધ - ઉપધિનો અર્થ સાવદ્ય છે. પાપવાળા કાર્યો- પાપવાળું મન હોય ત્યાં સુધી ઉપધિ અશુધ્ધ હેવાય. (૩૦) અપલોપ - સૌની સમક્ષ પાપો કરી રહ્યો હોય છતાં સફાઇ મારતા હે હું આમાં કાંઇ Page 122 of 325 Page #123 -------------------------------------------------------------------------- ________________ જાણતો જ નથી. સફેદ જઠ બોલવામાં પાકો હોંશિયાર હોય માટે અપલાપ પણ અસત્યનો પર્યાય બને અસત્ય બોલવાના પ્રકરો - મન અને ઇન્દ્રિયોના ગુલામો અસંયત હોવાથી અસત્ય બોલે છે. (૨) પાપ માર્ગોથી નિવૃત્ત થયેલા ન હોય એવા અવિરતિ મનુષ્યો વાતે વાતે અને મશ્કરીમાં અસત્ય બોલે. (૩) સીમાતીત, માયા, પ્રપંચ અને કપટના સેવનથી જેમના મન અને આત્મા વક્ર કડવા તથા તૃષ્ણાતુર થઇ ચંચલ બનેલા છે તે અસત્યનો ત્યાગ કરી શકતા નથી. (૪) ક્રોધી, લોભી, ભયગ્રસ્ત અને મશ્કરીની આદતવાળા અસત્ય બોલે છે. (૫) ખોટી સાક્ષી આપનારા અને અપાવનારા અસત્ય બોલે. બીજાના પાપોની-ભૂલોની ખબર રાખનારા અને રખાવનારા અસત્ય બોલે. (૭) રાજાઓનું-રાજ્યનું-ખજાનાનું-રાજ્યટેકસ વસુલ કરી રકમ પોતાની પાસે રાખનારા અસત્ય બોલે. (૮) જુગારમાં હારી ગયેલા જુગારીઓ જુગાર રમવા મારી પાસે ઘણું ધન છે એમ અસત્ય બોલે છે. (૯) બીજાના આભૂષણો-તાંબા, પીત્તળના વાસણો રાખી વ્યાજે નાણા ધીરનાર અસત્ય બોલે. (૧૦) જુઠી માયામાં મસ્તાન બનીને બીજાઓની ખોટી વાતો કરનારા તથા રાડ પાડીને બોલનારાઓ પણ અસત્યવાદી હોય. (૧૧) બીજાઓની પાસે દ્રવ્ય પડાવનારા ધંધાદારી ધર્મીઓ પણ અસત્ય ભાષણ કરનારા છે. (૧૨) માયા ચાર પૂર્વક માયા જાળમાં બોજાઓને ફસાવીને ધન લુંટનારા અસત્ય સેવી છે. (૧૩) ખોટા માપ - ખોટા તોલા અને ત્રાજવા આદિથી ઠગનારા અસત્ય વાદી છે. (૧૪) ભેળસેળ કરી વ્યાપાર આદિ કરનારા અસત્યવાદી છે. ભવભવાંતરથી ઉપાર્જિત-વર્ધિત અને નિકાચિત પરિગ્રહ સંજ્ઞા જ્યારે મનુષ્યના જીવનમાં જોર કરે છે ત્યારે તેને ધનાધ-લોભાન્ડ બનતા વાર લાગતી નથી. એટલું નહિ પણ તેમનું મન, બુધ્ધિ, શરીર અને પુરૂષાર્થ પણ પારકાના ધનને સ્વાધીન કરવામાં પ્રવૃત્તિવાળા બને છે. (૧) પારકાના ધનમાં અત્યંત આસકત થયેલા માનવો પારકાની થાપણ પચાવી પાડે છે અને તેમાં અસત્ય બોલતાં આંચકો અનુભવતા નથી. મૃષાભાષા વડે બીજાઓને ભય-મરણ-કલેશ અને ઉગ કરાવનારી ભાષા વાપરે છે. બીજા બધાય પાપોમાં અસત્યભાષણ-વ્યવહાર-વ્યાપાર પણ મોટું અને સત્તાવાહક પાપ છે. મૃષાવાદનું ફળ શું ? નરક અને તિર્યંચ ગતિરૂપ દુર્ગતિમાં પરિભ્રમણ કરાવનારા હોય છે. ચારે તરફથી રતિ-રાગ-દ્વેષ અને મનને ક્લેશ દેનાર મૃષાવાદ છે. (૩) અદત્તાદાન આશ્રવ. અવતનું વર્ણન. સ્વામ્યવિતીર્ણપદાર્થ સ્વાયત્તીકરણ ન્યાશ્રવ: સ્તયાશ્રવ: I સ્વામી આદિથી નહિ અપાયેલ પદાર્થને સ્વાધીન કરવાથી થયેલ આશ્રવ તે તેયાશ્રવ કહેવાય છે. Page 123 of 325 Page #124 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન-દત્ત = આપેલું અને અદત્ત = નહિ આપેલું. નાની કે માટી, સચિત્ત કે અચિત્ત, વસ્તુનો માલિક જે હોય તેની રજા સિવાય, પૂછયા સિવાય કે તેને અંધારામાં રાખીને લઇ લેવી તે અદત્તાદાન. વસ્ત્ર-આભૂષણ-પુસ્તક-મકાન-મકાનની જમીન-ખેતર-સ્ત્રી કે પુત્રી (ન્યા-વિધવા-સધવા) વગેરેના માલિકે નહિ આપેલી હોય તેને છેતરપિંડીથી વિશ્વાસઘાતથી ગ્રહણ કરવું પચાવી લેવું તે અદત્તાદાન. તેના ચાર પ્રકાર છે. (૧) તીર્થકર અદત્ત (૨) ગુરૂ અદત્ત (૩) સ્વામી અદત્ત (૪) જીવ અદત્ત (૧) તીર્થકર અદત્ત - જે વ્યવહારમાં વ્યાપારમાં ખાવામાં કે રહેણી કરણીમાં તીર્થકર પરમાત્માઓની આજ્ઞા ન હોય તેવા કાર્યો કરવામાં તીર્થકર અદત્ત લાગે. (૨) ગુરૂ અદત્ત - પંચ મહાવ્રતધારી ગુરૂઓની જેમાં આજ્ઞા નથી અથવા જે કામ કરવામાં જેનો નિષેધ હોય તેવા કાર્યો કરવા તે ગુરૂ અદત્ત. (૩) સ્વામિ અદત્ત - ઉપાશ્રય, વાડી, મકાન આદિનો જે માલિક હોય તેની આજ્ઞાવિના ઉપયોગ કરવો તે સ્વામિ અદત્ત. (૪) જીવ અદત્ત - કોઇની વાડી, બગીચો કે ઘરમાં બેઠા હોઇએ ત્યારે તેઓ ગમે તે ફળાદિ આપે તેમાં સ્વામિ અદત્ત નથી પણ તે ફળાદિમાં જ જીવો રહેલા છે તેઓ ખાનારને કહેતા નથી કે મને કાપો- છેદો-મારી નાખો છતાં તે રીતે જે હિસા કરાય તે આ જીવ અદત્ત કહેવાય. આ ચારે અદત્તનો ત્યાગ સાધુઓને હોય છે. બીજી રીતે અદત્ત-ચાર પ્રકારે. દ્રવ્યથી. ક્ષેત્રથી. કાળથી. ભાવથી. (૧) દ્રવ્યથી - ગમે ત્યારે ગમે તેના દ્રવ્યને તોલથી-માપથી- હિસાબ-કિતાબના ગોટાળાથી કે ભેળસેળથી ચોરવાની ભાવના તે. (૨) ક્ષેત્રથી - ગામ-નગર-ઉદ્યાન કે બીજે ગમે ત્યાંથી પણ ચોરી કરવાની ભાવના તે. (૩) કાળથી - દિવસના કે રાતના ચોરી કરવાના ખ્યાલો રાખી તક મલતાં ચોરી કરે તે. (૪) ભાવથી - રાગાત્મક કે તેષાત્મક બનીને પારકાની વસ્તુનું અપહરણ કરવું તે. ચોર્ય કર્મ કરવાની આદત જેની પડેલી હોય છે તેના બાહા અને અત્યંતર સ્વભાવો કેવા હોય ? તે જણાવે છે. (1) હર - હરણ કરવું. પારકાનું ધન હરીલો, ખેતર પડાવી લો, કોઇ મરી જાય તો ઘર કજો કરી લો, વ્યાજમાં ગોટાળા કરી તેની થાપણ પચાવી લો ઇત્યાદિ વિચારણાઓ કરવી તે. (૨) દહ- કોઇ ન માને તો તેના મકાન કે વાડીને આગ લગાડવી જોઇએ કે જેથી તેની જમીન પચાવી લઇશું. (૩) મરણ - સામો માણસ લેવા-દેવામાં ન માને તો ઝેર દઇ અથવા હથીયારથી મારી નાખવાના વિચારો કરી ખતમ કરવા તેની મિલકત મકાન જમીન લઇ લેવા તે. (૪) ભય - શસ્ત્રાદિનો ભય બતાવી સામેવાળાનું ધન હરી લેવું તે. (૫) શ્લેષ - ભાગીદારોને આપસમાં લડાવી મારવા અને માલ પોતાના કજે કરવો તે. (૬) તાસણ-ત્રાસણ - કલેશ-કંકાસ કરવાથી બધુ હાથમાં ન આવે તો સામેવાળાને ત્રાસ આપવો તે. Page 124 of 325 Page #125 -------------------------------------------------------------------------- ________________ (૭) પરસંગત ગિનિઝ - પારકા ધનમાં આસકિત રાખવી અને પોતાને સ્વાધીન બનાવવું તે. ) લોભ - પારકાની અઢળક સંપત્તિ દેખી રૌદ્રધ્યાન કરવું અને સમયે ઘા મારવો તે. | (૯) કાળ વિસમ સંચિય - ચોરી કરવાનો સમય રાતનો હોય છે તેઓનો વાસ જંગલમાં હોય છે અને નિર્જન સ્થાનમાં રાતવાસો કરે છે. (૧૦) અત્યંત નિકૃષ્ટતમ પાપોદયના કારણે જેની વિષયવાસના તૃપ્ત થતી નથી તેવા માનવો તેની પૂર્તિ માટે, ખોરાક માટે, ચોરી કરવાના કામો કરે છે માટે અતૃત વાસના અદત્તા દાનને પ્રોત્સાહન કરનાર છે. (૧૧) જેની હાથ ચાલાકી કે વાચાળતા ચૌર્ય કર્મમાં કારણ બને છે તેઓને અપયશ મળે છે. ૧૨) ચોરી કરનારનું માનસિક જીવન અનાર્યત્વને પામેલું હોવાથી તેનો વ્યવહાર અનાર્ય હોય (૧૩) પારકાના મકાનમાં કેવી રીતે જવું આવા અધ્યવસાયો ચોરના હોય છે. (૧૪) સામેવાળો જ્યારે બીજા કામમાં હોય ત્યારે તેની અમુક વસ્તુ ચોરવી છે લઇ લેવી છે અને લઇને પલાયન થવું છે. (૧૫) આજે ચોરી કરવા જાઉં અને તે માણસ જાગતો હશે તો ? અથવા કોઇના વરઘોડામાં-લગ્ન આદિમાં હજારો માણસો હશે તેઓ મને જોઇ જશે તો ? માટે આપત્તિ આવ્યા વિના રહેશે નહિ આથી અવર જવર ઓછી થાય પછી જવાનું રાખું. (૧૬) રાજા આદિની આજ્ઞા ક્યા માર્ગે જવાની છે અને કયા માર્ગે નહિ તેની તપાસમાં રહેવાના અધ્યવસાયો ચોરના હોય છે. (૧૭) ચોરી કરવા અત્યારે અમુક ગલી આદિમાં જાઉં કરણ લોક ઉધી ગયું હશે. (૧૮) વ્યાપારાદિનું કામ પતાવી શ્રીમંતો ઘેર આવી જમી સુવાનું રાખે છે ત્યારે લગભગ મધ્યરાત્રિ થઇ જાય છે તે સમયે ત્યાં પહોંચી જવું સારું એવી ગણત્રી કરવી ' (૧૯) અમુળું ધન હરી લેવું છે-ગવું સાફ કરવું છે. તેવા વિચારોથી મંત્ર પ્રયોગ આદિ કરી ચોર પોતાનું કામ કર્યા વિના રહેતો નથી. (૨૦) ચોરી જારી કરનારનું ભેજું (મન) હંમેશાં અશાંત જ રહે છે. (૨૧) વારંવાર ચોરી કરતાં અવસર આવ્યું દુષ્કર્મો - પાપાચરણ કરતા વાર લાગતી નથી. (૨૨) ચોરી કરનારને કોઇના પ્રત્યે દયા હોતી નથી. (૨૩) રાજપુરૂષો તથા પોલિસોની દ્રષ્ટિ ચોરો ઉપર સદા વક્ર હોય છે. (૨૪) સાધુ સંતો પણ ચારોની પાસે રહેતા ભય પામે છે. (૨૫) કુટુંબ તથા મિત્ર મંડળમાં પણ તેવા માણસો બેસવાની લાયકાત વિનાના હોય છે. (૨૬) દ્રવ્ય પા૫ ભાવ પાપનું પોષણ કરતું હોવાથી ચોરના જીવનમાં કોઇની સાથે રાગ અને કોઇની સાથે દ્વેષ વધવા પામે. (૨૭) ચોર કઇ રીતે? કોનાથી? અને કેવા શસ્ત્રોથી મરણ પામશે તેની ખબર હોતી નથી. (૨૮) પોતાના સાથીદારોથી સદા ભયભીત રહેતા હોય છે. (૨૯) ચોરેલા માલની વહેંચણી કરતા પક્ષના માણસો સાથે ઝઘડા-મારામારી થાય. (૩૦) ચોરી કરનારો ઘણાં કુટુંબોનો શત્રુ બને છે અને માથા ઉપર ભાર રહે છે. Page 125 of 325 Page #126 -------------------------------------------------------------------------- ________________ (૩૧) સંસારમા ચોરી કરનારને વારંવાર જ્ન્મ, મરણ ર્યા વિના બીજો માર્ગ હોતો નથી. (૩૨) આ ચાલુ ભવના ચોરી કર્મના કુસંસ્કારો ભવોભવમાં સાથીદાર બને છે અને પ્રત્યેક ભવમાં તે સંસ્કારોનો પ્રવાહ વધતો રહે છે. પરિણામે ચોરનો અંત સમય પણ દુ:ખદાયી દયાપાત્ર અને ઘૃણાનક જ હોય છે. અદત્તાદાનનાં પર્યાયો : ચોરિકર્ક - માલિની પરવાનગી વિના તેમની કોઇપણ વસ્તુ ચોરવી તે. (૨) પરહતું - હાથ-પગ-આંખ કે બોલવાની ચાલાકી વડે બીજા પાસેથી વસ્તુ પડાવી લેવી. (3) અદત્ત - ઘાસથી લઇ મૂલ્યવાન વસ્તુ જે કોઇએ દીધેલ નથી તે અદત્ત. (૪) કૂરિકાં - નિર્દય બનીને બીજાને ધાક ધમકી આપી છીનવી લેવું તે. (૫ (૬) (૭) પરલાભા - પસીનો પાડ્યા વગર પારકાનું દ્રવ્યાદિ ચોરના હાથમાં આવે છે તે. અસંજ્યો - મન-વચન-કાયાથી કષાયને પરવશ બનીને લેવું તે અસંજ્મ. પરધણમ્મિ ગેહા - પારકાની કોઇપણ વસ્તુ પર લાલસા રાખવી તે પરધન ગધ્ધિ. (૮) લોલિકં - પરિગ્રહ સંજ્ઞામાં અતિ આસકત બની બીજાની સામગ્રીમાં લાલચું બનવું તે. (૯) તક્કરત્તણ - પારકાની વસ્તુ લેવી તે શાહુકારનું કામ નથી પણ ચોરનું કામ છે. (૧૦) અવહારો - દુષ્ટતા, દુર્જનતા અને અસભ્યતાપૂર્વક બીજાનું હરણ કરવું તે. (૧૧) હત્થલતાં - ચોરી કરવાની આદતવાળાના હાથમાં ચંચળતા-ચાલાકી હોય તે. (૧૨) પાપકર્મકરણ - ચોરીર્મ-પાપોત્પાદક-પાપવર્ધક-અને પાપના ફળને આપનાર છે. (૧૩) તેણિÉ - ચોરનું કર્મ તે સૈન્ય હેવાય. (૧૪) હરણ વિપણાસો - હરણ કરનારના પ્રાણો જોખમમાં મુકાય a. (૧૫) આઇયણા - આદાન - ગ્રહણ કરવું તે. પારકાની વસ્તુઓનું ગ્રહણ સ્પર્શના તથા ઉપભોગ કરવાનો ભાવ થાય તે. (૧૬) લુંપણાધણાણું - પારકાના દ્રવ્યને પચાવી જવાની ભાવનાથી ધન રાખવું તે પરધન લુંપણ. (૧૭) અપચ્ચઓ - ચૌર્ય કર્મ અવિશ્વાસનો જ્મક હોવાથી કોઇ વિશ્વાસ કરતું નથી. (૧૮) ઓવીલી - ચોર જેના ઘેર ચોરી કરે તેના દ્રવ્ય અને ભાવ પ્રાણોને પીડા કરે તેમ પોતાના આત્માને-સબુધ્ધિને તથા સવિવેક્ને પણ પીડા કરનાર બને છે. (૧૯) ઓખવો - પાંચ દશ ચોરો ભેગા થઇ ચોરી કરી લાવે તેમાં તેઓને તેની કિમંત બરાબર ઉપજતી નથી. પાણીના ભાવે મિંતી ચીજ વેચી મારે છે. (૨૦) ઉખેવા - ઉલ્લેપ - ચોરી કરનારા દેશ સમાજ ધર્મ અને ગરીબોના દ્રોહી બને છે. (૨૧) વિક્ર્ખવા - વિક્ષેપ - વિક્ષિપ્ત અને ભયગ્રસ્ત બનેલો તે ચોર ઉતાવળમાં ને ઉતાવળમાં ગમે ત્યાં ખાડો ખોદીને ધનને દાટી દે છે અને જ્યારે ધન લેવા જાય ત્યારે ત્યાં કાંઇ સ્થાન મલતું નથી અને ક્યાં ધનના બદલામાં પથ્થરો મલે છે. (૨૨) કૂડ્યા-કૂટતા - એક પાપ બીજા પાપને આમંત્રણ આપ્યા વિના રહેતું નથી. (૨૩) કુલમસી - કુલમસી પોતાની ખાનદાનીને કુળ પરંપરાને પણ લંક લગાડવાનું કારણ ચોરી છે. (૨૪) કંખા-કાંક્ષા - ચોરનું મન ચાલાક આંખો તરફ ફરતી જ હોય છે. Page 126 of 325 Page #127 -------------------------------------------------------------------------- ________________ (૨૫) લાલપણે પત્થણા - લાલપન પ્રાર્થના નિદનીય અને ગહિર્ત અર્થમાં લપ આદિ ધાતુઓ ને યપ્રત્યય લગાડવાથી લાલપન શબ્દ બને-ચોરી કરેલી હોવાથી સોગન ખાઇને પણ શાહુકાર રૂપે મનાવવાનો ગહણીય પ્રયત્ન કરે છે. (૨૬) આસસણાય વસણું - સો દિવસ સાસુના તો એક દિવસ વહુનો. જ્યારે ચોરી કરનારાઓનો પાપનો ભારો ભરાઇ જાય ત્યારે પોતાના કે બીજાના હાથે મરણને શરણ થાય. (૨૭) ઇચ્છા-મુચ્છા - પારકાની કોઇપણ વસ્તુ ઉપાડવાની- છુપાવવાની કે પચાવી લેવાની પ્રબળ ઇચ્છા તે. (૨૮) તહાગેહી - પારકાની ચીજ કઇ રીતે લેવી તેની અતીવ ઝંખના કરવી તે. (૨૯) નિયડિકમ્મ - ચોરી કરવા માટે છળ, પ્રપંચ, કપટ, ધૂર્તતા, શઠતા કરવી તે. (૩૦) અવરોક્ષ-અપરોક્ષ - ચોરી કરતા પહેલા ચારે બાજુ ધ્યાન રાખવું પડે તે. (૧) ગામ - જે સ્થાનમાં રહેતા પ્રાપ્ત થયેલી બુધ્ધિ અને ગુણોનો ક્રમશ: હ્રાસ થાય તે ગામ. (૨) આકર - જ્યાં લવણ, પત્થર, સુવર્ણ આદિ દ્રવ્યો જમીનમાંથી નીકળતા હોય તે આકર. (૩) નગર - જ્યા કોઇપણ જાતનો રાજ્ય ટેકસ લેવાતો નથી તે નગર. (૪) ખેટ - જે ગામની ચારે તરફ ધૂળનો કિલ્લો હોય તે ખેટ. (૫) કર્બટ - જેમાં વસતિ બહુ જ થોડી હોય તે કર્બટ. (૬) મડંબ - જેનો આસપાસ બીજા કોઇ ગામ હોતા નથી તે મડંબ. (૭) દ્રોણમુખ - જે ગામમાં પ્રવેશ અને નિર્ગમ માટે જળ, સ્થળ બન્ને માર્ગો હોય. (૮) પત્તન - જ્યાં બધીય વસ્તુઓ સુલભતાથી મળી શકે તે પત્તન. શહેર. (૯) આશ્રમ - જ્યાં તાપસોનો સમૂહ રહેતો હોય તે આશ્રમ. (૧૦) નિગમ - જ્યાં નિગમો = વ્યાપારીઓ રહે છે તે નિગમ. (૧૧) જનપદ - જેમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત આદિ દેશોને જનપદ કહેવાય. આ અગ્યાર સ્થાનોમાં રહેનારા-શ્રીમંતોને લૂંટી લેનારા અને અવસર આવ્યું તે સ્થાનોને આગ લગાડનારા ચોરો હોય છે. ચોરી કરનારાઓ કેવા હોય ? (૧) સ્થિર હૃદયા - ચોરી કરવા માટે તેમનું હૃદય સ્થિર અર્થાત નિશ્ચલ હોય છે. (૨) છિન્ન લજ્જા - જાતિ-કુળ-માતા-પિતા કે બીજા કોઇની પણ શરમ નડતી નથી. (૩) બદ્ધિગ્રહણોગ્રહાશ્ચ - ચોરી કરવાના સ્વભાવવાળાઓને પારકાને લૂંટવાનો સ્વભાવજ તેમનો ધર્મ હોય છે. બીજા વિચારો કદો તેઓને આવે નહિ. (૪) દારૂણમતિ - તેમની બુધ્ધિ અત્યંત કઠોર-પાપમય-જૂર હોવાથી જીવન જીવવા માટે સરલ માર્ગો હોવા છતાં તેઓ તે માર્ગે ચાલવા લાચાર હોય છે. (૫) નિષ્કપ - ઘોરાતિઘોર કૃત્યો કરતાં તેમના મનમાંથી કૃપા-દયા માનવતા નષ્ટ થયેલા હોય ) સ્વન ઘાતક - પોતાના કાયદાઓ કરતાં વિપરીત ચાલનારા સ્વજનોને મારી નાંખતા દયા આવતી નથી. પાપી માણસજ પોતાના પાપ પ્રત્યે શંકાશીલ હોવાથી સામેવાળાને શત્ર માને છે. (૭) ગૃહસબ્ધિ - પારકાના ઘરોની ભીંત, વાડ, ફાટક આદિ તોડી ચોરી કરવાનો સરલ માર્ગ Page 127 of 325 Page #128 -------------------------------------------------------------------------- ________________ બનાવે તે. ધર્મ, સંજ્ઞા કે સમ્યજ્ઞાનની સંજ્ઞા મુર્દલ તેમનામાં ન હોવાના કારણે ચોરી કરવી પાપ છે. આ શબ્દો પણ સાંભળવા માટે તેઓ તૈયાર નથી. ચોરના સાત પ્રકાર : (૧) ચોર ચોરી કરનાર પોતે જ. (૨) ચૌરા૫ક - ચોરી કરનારને બીજી વસ્તુઓ લાવી આપે તે. (૩) મંત્રી - ચોરોને સંમતિ આપે. જેમકે તમે જાઓ શુક્ન સારા છે તે બાજુના માર્ગે જ્જો. ઇત્યાતિ. (૪) ભેદજ્ઞ - આજે અમુક્તતામાં અમુક મકાનમાં જ્જો મકાનની બાજુથી ઉપર ચડજો જે મલેતે લાવજો. (૫) કાણક્થી - ચોરેલ માલ ઝવેરાત આદિ સસ્તા ભાવે લેનાર. (૬) અન્નદ - પોતાના ઘરે બેસાડીને ખાવા-પીવાનું આપનાર. (૭) સ્થાન પ્રદ - થોડા દિવસો માટે ચોરને પોતાના ઘરે સંતાડી દે છે તે. બીજી રીતે પૂ.આ.અભયદેવસૂ.મ. સાહેબે ચોરોની ૧૮ પ્રકારની સંખ્યા ી છે. : (૧) ભલન - ચોરી કરનાર માત સાથે અંદરથી મલી જ્યું. બહારથી જુદા રહેવું તે ભલન. (૨) કુશલ - ચોરી કરવાવાળાને તેમના સુખદુ:ખ માટે પૂછતા રહેવું તે. તમે કુશલ છોને ? (૩) તર્જા - ચોર મંડળીના આગેવાન સાથે અમુક પ્રકારના સંકેતના શબ્દો-ઇસારાઓ હાથના આંગળાની ચેષ્ટાઓ નક્કી કરી લેવા તે. (૪) રાજભાગ - સામેના વ્યાપારી સાથે સંબંધિત થઇને બીલ ઓછું બનાવવું કે જેથી રાજભાગમાં ફાયદો થાય. (૫) અવલોક્ન - ચોરી કરવા ચોર તો હોય તે ખબર હોવા છતાં ઉપેક્ષા કરતા કહેવું કે જા જા આવા ખોટા ધંધા કરે છે ? આવી ભાષાના મૂળમાં પોતે ચોર સાથે મળેલા છે. (૬) અમાર્ગ દર્શન - ચોરોને પકડવા માણસો પાછળ પડ્યા હોય તે જાણતા હોવા છતાં ચોરો આ બાજુ ગયેલા છે તો પણ હે અમે જાણતા નથી ચોરોને જોયા નથી તે. (૭) શય્યા - ચોર પોતાના સ્થાનથી આવી ગયા હોય તેઓને પોતાના ઘરે દુકાને કે વખારમાં સુવા-બેસવા માટેની વ્યવસ્થા કરવી તે. (૮) પદભેગ - ચોરી કરીને આવતા ચોરોના પગલા સિપાઇ જાણી ન જાય માટે તે રસ્તે ગાય ભેંસ આદિ ચલાવવા તે. (૯) વિશ્રામ - વિશ્વાસમાં લેવા માટે પોતાના ઘરે આશ્રય આપવો તે. (૧૦) પાદપતન - ચોરોને સાચવવા-ચોરીનો માલ સાચવવા ચોરોને વિશ્વાસમાં લેવા માટે તેમના પગને હાથ લગાડી માથે ચડાવવો ઇત્યાદિ કરવું તે. (૧૧) આસનદાન - ચોર પ્રસન્ન રહે માટે જ્યારે આવે ત્યારે બેસવા સાધન આપવું તે. (૧૨) ગોપન - ચોરને સમય પસાર કરવા પોતાને ત્યાં છુપાવી રાખવો તે. (૧૩) ખંડખાદન - ચોરી કરવાવાળા સાથે મવા બેસવું તે. (૧૪) મોહરાજિક - ચોરોને જુદી જુદી રીતથી સલાહ આપવી તે. Page 128 of 325 Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પદ્મ - ચોરને હાથ પગ ધોવા માટે ગરમ પાણી, સાબુ વગેરે આપવું તે. (૧૬) અગ્નિદાન - ભોજન બનાવવા માટે અગ્નિ, ગેસ આપવા તે. (૧૭) ઉદક કાન - આવવાના હોય ત્યારે પાણી આદિની વ્યવસ્થા કરવી તે. (૧૮) અને ચોરીને લાવેલા માલને મેડા ઉપર મુકાવવા માટે દોરડા આપવા તે. મૈથન આશ્રવ અવ્રતનું વર્ણન : સતિ વેદોદય ઔદારિક વૈકીય શરીર સંયોગાદિ જન્યાશ્રયોગઅબ્રહ્માશ્રવ: વેદોદયથી ઔદારિક-વૈક્રીય શરીરના સંયોગાદિથી ન્યાશ્રવ અબ્રાહ્માશ્રવ કહેવાય છે. (૧) કુમારી કન્યા સહપાઠિની કે શિષ્યાના પિતાની આજ્ઞા મેળવ્યા વિના તેઓની સાથે મનમેલા કરવાથી સ્વામિઅદત્ત નામની ચોરીનો દોષ લાગે. (૨) તેમની ઇચ્છા વિના તેમના પર બળાત્કાર કરનારને જીવ અદત્ત લાગે. (૩) ગુરૂ કે શિક્ષકની આજ્ઞા મેળવ્યા વિના સહપાઠની કે વિદ્યાર્થીનીના મનના ચોરનારને ગુરૂઅદત્ત. (૪) શબ્દ, રસ, ગંધ રૂપ અને સ્પર્શ પાંચે ઇન્દ્રિયોના ભોગોમાં મશગુલ બનવાવાળાને તીર્થકર અદત્ત. (૧) મૈથુનનું સ્વરૂપ શું છે? તેના પર્યાય વાચી શબ્દ કેટલા ? તેનું સેવન ક્યારે કરાય? (૪) તે કર્મનું ફળ શું? અને તેનું આચરણ કરનાર કોણ કોણ ? અબ્રહ્મ આશ્રવને અકુશળ અધર્મ અને પાપજનક કહ્યાં છે. એ મન-વચન અને કાયાને બુધ્ધિ-વિવેક અને સવૃત્તિની કુશળતાને બગાડનાર લેવાથી પાપ બંધક છે. રાગ અને દ્વેષ વિના મૈથુન કર્મ કરાતું નથી. સ્પર્શન-આલિગન અને ચુંબન આદિમાં રાગ રહેલો છે. અને મૈથુનની ક્રિયામાં ઠેષ રહેલો છે. કારણકે લાખો જીવોનો મારક-ઘાતક અને પીડક બને છે. વિશિષ્ટ પુણ્ય કર્મોના કારણે દેવો પાસે ભૌતિક સુખો મનુષ્યોથી પણ વધારે છે તેમ દેવો કરતાં મનુષ્યો પાસે આત્મિક વિકાસ વધારે છે તો પણ મૈથુન કર્મનો સૂક્ષ્મ કે બાદર અભિલાષ તેમને આગળ વધવા દેવામાં જબરસ્ત અંતરાય કરનારો છે. અર્થાત્ દેવોના પુણ્યો અને મનુષ્યોના ગુણોને સમાપ્ત કરવામાં વિષયવાસનાની લાલસા જ મુખ્ય કારણ છે. પંક-પનક-પાશ અને જાળની ઉપમાવાળું મૈથુન કર્મ છે. (૧) પંક - એટલે મહાન કર્દમ - કાદવમાં ચાલવાવાળા માનવો ગમે તેટલા સાવધાન હશે તો પણ પ્રમાદ વશ પગ લપસી પડતાં શરીર અને વસ્ત્રો બગડ્યા વિના રહેતા નથી કદાચ કાદવમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ પ્રમાણે મૈથુન કર્મમાં ફસાઇ જતાં વાર લાગતી નથી પણ તેમાંથી છૂટકારો મેળવવો કષ્ટસાધ્ય કે અસાધ્ય છે. આત્માને-બુધ્ધિને-જ્ઞાન વિજ્ઞાનને તથા ખાનદાનને કલંકિત કરનાર છે. સત્કર્મ તથા પુણ્ય પવિત્ર માર્ગ પર આવતા જીવાત્માને સદૈવ અવરોધ કરનાર આ પાપ છે. (૨) પનક - પાણીમાં થતી સેવાળમાં કદાચ ફસાઈ ગયા હોઇએ તો તેમાંથી પણ છૂટકારો મેળવવામાં સરળતા નથી તેવી રીતે મૈથુન પાપ પણ સેવાળ જવું હોવાથી તેમાંથી બહાર નીકળવામાં અપવાદ Page 129 of 325 Page #130 -------------------------------------------------------------------------- ________________ સિવાય સૌને માટે કઠિન છે. (૩) પાશ - બંધન. મજબૂત દોરડાથી બંધાઇ ગયા પછી જીવ તેમાંથી બહાર આવી શકતો નથી તેવી રીતે મૈથુન કર્મની લાલસા પણ જીવાત્માને માટે મહાભયંકર બંધન સ્વરૂપ છે. જાણતાં કે અજાણતાં-દુષ્ટ બુધ્ધિથી કે સરળ બુધ્ધિથી-ઇચ્છાથી કે અનિચ્છાથી મૈથુન કર્મના માર્ગે પગ મંડાઇ જતાં વાર લાગતી નથી પણ તેને છોડવામાં ભવોના ભવો બગડ્યા વિના રહેતા નથી. જાળમાં પશુ, પંખીઓને ફસાઇ જતાં વાર લાગતી નથી તેવી રીતે પાંચ ઇન્દ્રિયોની ગુલામીવશ સંસારની રંગીલી માયામાં ફસાઇને પોતાનું જીવન ધૂળધાણી કરે છે. આઠે પ્રકારના મૈથન અભિલાષમાં મૂળ કારણ વેદકર્મ છે જેનાથી અનંત શકિત સંપન્ન આત્મામાં ચંચળતા-મૂઢતા-વ્યામોહતા ઉપરાંત પુરૂષને સ્ત્રીનું અને સ્ત્રીને પુરૂષનું આકર્ષણ થાય તે વેદકર્મનું કાર્ય છે. જ્યાં સુધી જીવનના કોઇ અણુમાં પણ મૈથન કર્મના સંસ્કાર વિદ્યમાન હોય ત્યાં સુધી તેના ન્મ-મરણ મટવાના નથી. જન્મ - જેટલા અંશોમાં ત્યાગ ભાવપૂર્વક મૈથુન કર્મનો ત્યાગ કરાશે તેટલા અંશમાં તે ભાગ્યશાળીન મગજ ઠંડું, આંખોમાં નિવિકારતા, દિલમાં દયા-પ્રેમ અને સમતાનો પ્રવેશ થશે અને ધર્મની પ્રાપ્તિ થશે અને જન્મ કરવાના ઓછા થશે. મરણ - નરકના નારકને મરવાનું ગમતું નથી કારણકે બીજા નારકો સાથેની મારફાડ કરવાની માયાને છોડી શકાતી નથી. યદ્યપિ તે પાપજ છે અને મહાભયંકર વેદના છે તો પણ પાપનો-પાપ ભાવનાનો-વૈર વિરોધનો તથા મરવા તથા મારવાના વિચારોનો ત્યાગ અતીવ દુષ્કર છે. વિષ્ટાનો કીડો પણ વિષ્ટામાંથી છૂટો થવા માગતો નથી તો પછી મારવાનું શા માટે પસંદ કરે ? અને જ્યારે અત્યંત દુ:ખીયારા જીવો પણ વિના મોતે મરવા માગતા નથી. મૈથુન કર્મમાં ગળાડૂબ થયેલાઓ શરીરની શકિતને વધારવાના ખ્યાલોમાં પરજીવોની હત્યા કરીને-કરાવીને હિસામાં કારણભૂત બને છે. જન્મવા કરતાં મરવું વધારે કષ્ટદાયી હોય છે. એક ઝાટકે મારવાવાળાઓ કરતાં બીજાઓને દુ:ખી બનાવી રીબાતા રીબાતા મારવા એ મહાપાપ છે. સામેવાળાની કે પાડોશીની માલમિલકત ઉપર નજર બગાડીને માયાજાળમાં ફસાવીને તેને તેવી રીતે પાયમાલ કરવો જેથી તેના બાળ બચ્ચાઓને તથા તેમની પત્નીઓને ભૂખે મરવાના દિવસો જોવા પડે. તેથી જ આવા જીવોનું વારંવાર મૃત્યુ થાય છે. રોગ - રોગગ્રસ્ત માનવના જીવનમાં પૂર્વભવોની અશાતા વેદનીયનાં ઉદયનો વિચાર કરવો. સમયે સમયે સાતકર્મો એક સાથે બંધાય છે તેમાં મોહકર્મ, માયાકર્મ, વેદકર્મ તેમ જ્ઞાનાવરણીય આદિ કર્મો નિમિત્તોથી બંધાયા કરે છે. પુરૂષ તથા સ્ત્રીની વીર્ય તથા રજશકિત મર્યાદાથી વધારે પ્રમાણમાં ખર્ચાઇ જવાના કારણે એક પછી એક સુસાધ્ય-કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગો અશાતા વેદનીયથી પેદા થાય છે તેનાથી પીડાતો-રીવાતો અને દયનીય દશા ભોગવતો મનુષ્ય જન્મ બરબાદ કરે છે. પુરૂષ અને સ્ત્રીના શરીરમાં રહેલ વીર્ય તથા રજને પાટડા તુલ્ય મનાયા છે. તેનો પ્રાકૃતિક કે અપ્રાકૃતિક મૈથુન દ્વારા વધારે પડતો દુરુપયોગ નીચેના રોગોને આમંત્રણ આપે છે. (૧) કંપ-હાથ-પગ-મસ્તક અને શરીરના બીજા ભાગમાં વગર કારણે ધુજારી આપવી તે. (૨) સ્વેદ-શ્રમ વિના પણ સીમાનીત પરસેવો થવો. (૩) શ્રમ-મામુલી કામ કરતાં કે કોઇ સમયે કામ ન કરતાં પણ થકાવટ લાગવી. Page 130 of 325 Page #131 -------------------------------------------------------------------------- ________________ (૪) મૂચ્છા-મોથવો, અતિશય વીર્યના નાશના કારણે માથાની ગ્રંથિઓ શીથીલ થઇ જાય જેનાથી સારા કે નઠારા પદાર્થો પ્રત્યે મોહની માયા પેદા થાય. (૫) ભૂમિ-અમુક કામ મેં કર્યું ? ના કર્યું ? ખાધું ? ન ખાધું ? ઇત્યાદિ સ્મરણ શક્તિ ઓછી થતી જાય. (૬) ગ્લાનિ-કમર-સાથળ-પગની પિંડીઓ શિથીલ થતી જાય દુ:ખાવો પેદા થયા જ કરે. (૭) બળક્ષય-મેવા, મિષ્ટાન ખાવા છતાં શક્તિ વધે નહિ પરિણામે ચાલવું, બેસવું આદિ ક્રિયાઓ મડદાલ બની જાય. તે ઉપરાંત ક્ષય, ભગંદર, દમ, બ્લડપ્રેશર, ડાયાબીટીશ, અસાધ્ય બિમારીઓ સંધીવા, લક્વા આદિ રોગો લાગુ પડતાં વાર લાગતી નથી. વધ-બંધન અને અપયશ આદિને દેનાર મૈથુન નામનું પાપ છે. મૈથુનની સ્પષ્ટતાવાળા તેનાં ૩૦ પર્યાયોનું વર્ણન : (૧) અબ્રહ્મ-આત્મા-પરમાત્મા-તપ અને આગમ બ્રહ્મથી વાચ્ય બને છે. અબ્રહ્મના કારણે ચારેમાં પ્રવેશ થતો નથી તેમાં મુખ્ય કારણ મૈથુન છે. બ્રહ્મ વિનાનો આત્મા પૌદ્ગલિક પદાર્થોમાં રચ્યો પચ્યો રહેશે. વિષયી આત્માની ઇન્દ્રિયો સદૈવ ચંચળ હોવાથી જ્ડ ઇન્દ્રિયોને જડ પદાર્થ તરફ પ્રસ્થાન કરવામાં વાર લાગતી નથી માટેજ અબ્રહ્મ કામનો પર્યાય બને છે. (૨) મૈથુન - યુગલ ભેગા મળીને બંનેનું પુણ્યઘાતક કર્મ તે મૈથુન કહેવાય. જે અધ્યવસાયોથી કે સંમિલનથી પુરૂષનું વીર્ય અને સ્ત્રીનું રજ ચલાયમાન થાય-પતિત થાય તે મૈથુન કહેવાય. અથવા અપ્રાકૃતિક = હાથ. રબ્બર કે પ્લાસ્ટિક સાધનોથી થાય તે મૈથુન. (૩) ચરંત - ચર્ધાતુ ખાવાના અર્થમાં લઇએ તો આત્મામાં રહેલા ક્માવેલા ચારિત્રાદિ ગુણોને ખાઇજાય-બાળીનાંખે તે ચરત્ મૈથુનનો પર્યાય સાર્થક બને છે. (૪) સંસર્ગી - સ્ત્રી અને પુરૂષનો સંસર્ગ-સહચાર-સંમીલન અને તેમાંથી ઉત્પન્ન થયેલા કામના સંસ્કારોને લઇને માનવનું મન કામદેવના ઝુલણામાં કેવા કેવા હિચકા ખાય સંકેતનો સમય થયો છે માટે આવવી જોઇએ આ પ્રમાણે તેની સ્મૃતિ થતાં સાધક વિહવળ થાય છે ઇત્યાદિ વિચારો. (૫) સેવનાધિકારી - ચોરી-બદમાશી-જુગાર-શરાબપાન-વેશ્યાગમન આદિ પાપ કાર્યોમાં પ્રેરિત કરનાર મૈથુનન્ય સંસ્કારો છે. (૬) સંલ્પ - જેમનું મન ગંદુ અને અધાર્મિક હશે સ્વાર્થાન્ધ-મોહાન્ધ-લોભાન્ધ હશે તેમના જીવનમાં સમુદ્રના તરંગોની જેમ સંક્લ્પોની પરંપરા તોફાન મચાવતી હોય છે તેમાં કામુકતા જ કામ કરતી હોય છે. (૭) બાધના પદાનાં - સંયમ આત્માનો શક્તિ સંપન્ન ગુણ હોવાથી તેમાં બાધા પહોંચાડનાર હૈયાના ખૂણામાં ભરાયેલો કામદેવ છે. (૮) દર્પ - શરીરની મોહકતા અને માદકતા દ્વારા ઉત્પન્ન થયેલી દેહની દક્ષતાને દર્પ હેવાય. અથવા મદમાતું શરીર કામવાસનાનું જ્યપણ છે અને નકપણ છે. માટે જ દેહદક્ષતા મૈથુનનો સાર્થક પર્યાય છે. (૯) મોહ-મોહન - પૂર્વભવના નિકાચીત વેદર્મરૂપ મોહકર્મના ઉદયથી અથવા જ્ઞાનાવરણીય કર્મની તીવ્રતાથી-અજ્ઞાન-વિપરીત જ્ઞાન અને ભ્રમ જ્ઞાનની ઉત્પત્તિ થતાં રાગાંધ માણસ વિદ્યમાન અને Page 131 of 325 Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્રશ્યમાન પદાર્થનો પરિહાર કરે છે. અને અવિદ્યમાનનો સ્વીકાર કરે છે. જેમકે સ્ત્રીનું શરીર, હાડ, માંસ, લોહી, વિષ્ટા અને મૂત્રથી પરિપૂર્ણ છે તો પણ રાગાંધ પાતાની માની લીધેલી પ્રિયતમાના શરીરના અંગોપાંગના સ્પર્શમાં સ્વર્ગીય સુખની કલ્પના કરે છે. (૧૦) મન:સંક્ષોભ - માનસિક જીવનની ચંચળતા વ્યગ્રતા વિહળતા અને ઉગતાનું મુખ્ય કારણ કામન્ય સંસ્કારો છે. જ્યારે બ્રહ્મની આરાધના પૂર્વભવની સારી હશે તો તેનું માનસિક જીવન સંયમના દોરડાથી બંધાયેલું હોવાથી ચંચળતાને બદલે સ્થિરતા-વ્યગ્રતાને બદલે ધીરતા- વિહવળતાને બદલે સમચિત્તતા અને ઉદવેગતાને બદલે ગંભીરતામય હશે માટે મન:સંક્ષોભ કામનો ઉત્પાદક અને ઉત્પાદ્ય પણ કહેવાય છે. માનવતાનો પાકો દુશ્મન કામ છે. (૧૧) અનિગ્રહ - સમ્યકચારિત્ર અને જ્ઞાનથી અનિયંત્રિત ઇન્દ્રિયો અને મનનો સ્વામી ગમે ત્યારે કામદેવનો ગુલામ બન્યા વિના રહેતો નથી. (૧૨) વિગ્રહ - વિગ્રહનો અર્થ, ક્લેશ, કંકાસ કામદેવના ગુલામોના ભાગ્યમાં હોય છે. (૧૩) વિઘાત - વિઘાતનો અર્થ નાશ થાય છે. ગુણઉપાર્જન કરેલ હોય તે કામદેવના નશાના કારણે નાશ પામે છે. લજ્જાને ગુણની માતા કહી છે જ્યારે વિષયવાસના ગુણોને નાશ કરનારી જીવતી ડાકણ કરતાં પણ વધારે ખરાબ છે. માટે વિષયાસકત માનવની ચતુરાઇ આદિ નાશ પામે છે. (૧૪) વિભંગ - પૂર્વભવની આરાધનાના બળે સોપશમ ભાવ પ્રાપ્ત કરી ગુણોને વિકસાવવા ને બદલે કામુકી ભાવનાના કારણે-પ્રસાદના કારણે આરાધનામાં મંદતા આવતી ગઇ, પ્રમાદ આલસ બેદરકારી વધતી ગઇ અને પરિણામે વિરાધક ભાવ વધે તે. વિભંગ. (૧૫) વિભ્રમ - આચાર-વિચાર અને ઉચ્ચાર ભ્રષ્ટ થયેલા માનવોના સહવાસથી બુધ્ધિ-શ્રધ્ધા અને ઉત્સાહમાં ભ્રમનો પ્રાદુર્ભાવ થાય છે પરિણામે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. ગંદા તત્વોને અને પાપ ભાવનાઓને અપનાવે છે. આનાથી તામસિક અને રાજસિક ભાવનું જોર વધતું જાય છે. માટે જ ગીતામાં કહેવાયું છે કે- કામ-એષક્રોધ-એષરજોગુણ સમુદ્ભવ:| મહાશનો મહાપાખા વિધ્ધિ એનં હિ વૈરિણમ્ (૧૬) અધમ - અચારિત્રરૂપત્થાત્ - અધર્મ (મૈથુન) પાપોની ખાણ છે અધર્મ છે અને ચારિત્રધર્મને દેશવટો દેનાર છે. જ્યારે જીવ પોતાના આત્માના શુભ પરિણામોમાં સ્થિત થાય તે ધર્મ છે. સધર્મનું આચરણ કરે તે ધાર્મિક છે. ૧૭) અશીલતા - ચારિત્ર વર્જીતવાત્ - સમ્યક્યારિત્રનાં સંસ્કારો જેનાથી ચલાયમાન થાય-ચાલ્યા જાય અથવા મંદ પડતા જાય તેમાં અશીલતા જ કારણભૂત છે. (૧૮) ગ્રામધમ - કામુક માણસ પોતાની ગંદી ભાવનાને પૂર્ણ કરવા માટે નીચ જાતિના માનવો જેવા પ્રયત્નો અને સહવાસ કરીને પોતાનું જીવન પૂર્ણ કરે છે. (૧૯) રતિ - જે સમયની મર્યાદામાં કામદેવની મસ્તી જાગે છે અને તેનાથી શરીરની ભૂખ પૂર્ણ કરે તે અબ્રહ્મની પૂર્ણાહૂતિ છે. (૨૦) રાગ - રયત ઇતિ રાગ: - ઇન્દ્રિયાણામ્ મનસ% રજઝનમિતિ રાગ:I જે અબ્રહ્મના સેવનથી-ચિંતનથી-દર્શનથી-આલાપથી કે સંસર્ગથી ઇન્દ્રિયોને તથા મનને સજાતીય કે વિજાતીય વ્યકિતનું સેવન, ચિંતન, દર્શન, આલાપ કે સંસર્ગ ગમે તે રાગ છે. અને ઇન્દ્રિયોનો તથા મનનો જે ગુલામ હોય તેવો આત્મા રાગમય બનીન તેમના નચાવ્ય નાચે તેમાં રાગનું કારણ છે Page 132 of 325 Page #133 -------------------------------------------------------------------------- ________________ મોહકર્મનો મોટો પુત્ર રાગ છે. (૨૧) કામ ભોગ માર: - ઇન્દ્રિયોના વિષયોને કામભોગ કહેવાય છે. તેમાં શબ્દ અને રૂ૫ એ કામ છે. તથા રસ-સ્પર્શ અને ગંધ એ ભોગ છે. કાન અને આંખ ઇન્દ્રિય અપ્રાપ્યકારી હોવાથી સ્ત્રીના શબ્દ જ કાને અથડાય છે તેમ તેનું રૂપ દૂર રહેલી આંખ ગ્રહણ કરે છે. પણ સ્ત્રી પોતે કામીના કાનમાં કે આંખમાં પ્રવેશ કરતી નથી. જ્યારે સ્ત્રીનો સંસર્ગ થતાં જ તેના સ્પર્શ-રસ અને ગંધને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય ભોગવે છે. માટે આ ત્રણેને ભોગ કહેવાય છે. આમાં કામ કારણભૂત છે અને ભોગ કર્યા છે. તે બન્નેમાંથી કામવાસનાનો જન્મ થાય છે તેને માર કામદેવ કહેવાય છે. આ કારણે જ કામભોગ મારને અબ્રહ્મનો પર્યાય કહ્યો છે અથવા મારનો અર્થ ટીકાકારે મરણ પણ કર્યો હોવાથી કામભોગોનું સેવન આત્માને મારે છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરાવીને દુર્ગતિમાં નાંખે છે. જીવાત્માને રોવડાવવાનું-લમણે હાથ દઇ બેસાડવાનું કામ ભોગ વિલાસોનું (૨૨) વૈરં-વૈર હેતુત્વાન્ - પ્રચ્છન્નપણે કામુકી ભાવના વૈર ભાવ પેદા કરે છે. (૨૩) રહસ્ય-રહસ-ભવે રહસ્ય - મૈથુન કાર્ય સર્વથા એકાંત અને અંધારામાં કરાતું હોવાથી તેને રહસ્ય કહેવામાં આવ્યું છે. (૨૪) ગાં-ગોપનીયતાત - મૈથુન યિા ગોપનીય હોવાથી ગુહા છે. (૨૫) બહુમત-બહનાં મહત્વાતુ - મોહમાયાના માર્યા મિથ્યાદ્રષ્ટિ જીવો મૈથુન કર્મને માને અને આચરે તેથી તે બહુમત કહેવાય છે. (૨૬) બ્રહ્મચર્ય વિબ - બ્રહ્મચર્યનો નિયમ લીધા બાદ મૈથુન કર્મના સંસ્કારો ટક્વા દેતા ન હોવાથી લીધેલા વ્રતમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને છેવટે અનાચારમાં તાણી જાય છે. (૨૭) આપત્તિ (વ્યાપતિ) - સારા સહવાસમાં રહેવા છતાં મનને તોફાને ચડાવનાર પાપ છે. (૨૮) વિરાધના - વાતે વાતે સારા કાર્યોમા વિરાધના કરાવે. (૨૯) પ્રસંગ - મન-બુધ્ધિ અને આત્માને કામભોગો તરફ આકર્ષણ કરાવે છે. (૩૦) કામગુણ - કામદેવનું કાર્ય હોવાથી અબ્રહ્મનો પર્યાય સાર્થક બને છે. વેદકર્મ અતિનિકાચિત, અલ્પનિકાચિત અને અનિકાચિત એમ ત્રણ ભેજવાળું હોય છે. (૧) અતિનિકાચિત - વેદના ઉદયવાળાને જુવાન વય મલતાંજ વેદ ભડકતો જાય છે. (૨) અલ્પનિકાચિત - વેદના ઉદયવાળા ગૃહસ્થાશ્રમમાં રહે છે તે પણ ભોગ વિલાસોમાં મર્યાદાવાળા સારી સંતતિ પ્રાપ્ત કરવાની તમન્નાવાળા તથા દાન-શીલ-તપ કરવાવાળા અને સાત્વિક ભાવનામાં પણ તેને મસ્તી રહેશે. (૩) અનિકાચિત - પૂર્વભવમાં સત્કર્મોના સેવનથી મનુષ્યપણામાં બ્રહ્મચર્ય ધર્મ પ્રત્યે રાગવાળા હોવાથી મૈથુન કર્મને પાપ સમજશે અને માનશે. પૂર્વભવમાં બાંધેલ વેદકર્મની અતિ તીવ્રતાના પ્રતાપે તેવા જીવોની મૈથુન સંજ્ઞા અત્યંત બલવાન હોવાથી શરીર-મન અને ઇન્દ્રિયો પણ સર્વથા બેકાબુ બને છે. અહીં સંજ્ઞા શબ્દનો અર્થ વાસના કરવાનો રહેશે કારણકે પૂર્વભવમાં જેવા આશયથી પાપકર્મની કે પુણ્યકર્મની વાસનામાં પોતાનું શરીર છોડનાર જીવ બીજા ભવે પણ તેવી જ વાસનાવાળો બને છે આ પ્રમાણે પૂર્વભવની અતિ બળવતી વાસનાને સહાય કરનાર શરીર છે શરીર એ પરિગ્રહ છે. માટે મૈથુન સંજ્ઞાનો સાચો સહાયક પરિગ્રહ છે. Page 133 of 325 Page #134 -------------------------------------------------------------------------- ________________ મૈથુન કર્મના સેવનનું ફળ ) મૈહણ સત્તા સંપગિથ્થા - આ પદમાં મૈથન-સંજ્ઞા અને સંપ્રગધ્ધા ત્રણ શબ્દો છે. તેનો અર્થ મૈથુન કર્મની સંજ્ઞામાં અત્યંત આસકત થાય છે જેને ખણની ઉપમા દેવામાં આવી છે. શરીરનો પરસેવો અને પાણીના વિકારથી માનવના ગુપ્તાંગમાં કે હાથના આંગળાઓમાં ખણજ થાય છે. તે મીઠી લાગે અને ખણતાં લોહી નીકળતા બળતરા થાય તેવી રીતે મૈથન કર્મ ભોગવતા મીઠા લાગે અને પરિણામે ક્રુર હોય છે. લા. (૨) સત્યેહિ હસ્થેહિ હણંતિ એકમેક્ક - મૈથુન સંજ્ઞાની પૂર્તિ થવાના સમયે વિબો કરનારને હણવામાં, હાથમાં આવેલા કોઇપણ શસ્ત્ર વડે વાર લાગતી નથી. (૩) વિસય વિસસ્સ ઉદીરિએસ અપરે પરદારેહિ રખ્ખસિ - મૈથન ભાવ જેમ જેમ ભડકે છે તેમ તેમ સ્ત્રીઓને તેમની વેષભૂષાને-શૃંગારને જોઇ અતિ મૂઢ વિવેકથી પતિત થઇ સ્ત્રીઓને સ્વવશ કરવાના પ્રયાસો કરે છે. (૪) પરસ્ત્રીને વારંવાર જોવી તેની સાથે વાર્તાલાપ કરવો, મશ્કરી કરવી, હસવું ઇત્યાદિ વિચારોથી મૈથુન સંજ્ઞા ભડકે છે અને તેને મેળવવા હજારો લાખોનો વ્યય કરે છે. દુઃખી થાય છે. (૫) પરસ્ત્રી પ્રત્યેના પ્યાર-મોહ-ચેષ્ટા-વાસના આદિના કારણે તેની પૂરતી ન થાય તો કષાયભાવો પેદા થતાં પૂર્વે લીધેલ સત્કાર્યોની પ્રતિજ્ઞાઓ શિથિલ થાય છે. (૬) સદગુરૂઓના સેવનથી-ઉત્તમોત્તમ સ્વાધ્યાયથી-ધાર્મિક ભાવોથી- બ્રહ્મચર્યની ભાવનાઓથી ટકાવી રાખેલા ચારિત્ર પર્યાયો પણ ઉદીરણા કરીને લાવેલા મૈથુન પાપના કારણે એક જ ક્ષણમાં નાશ પામે છે. મૈથુન આસકત માનવોના બન્ને ભવ બગડી જાય છે. કર્મનું બંધન સ્થિતિ અને રસની તીવ્રતા વધારે રહે છે તેનું ફળ અતીવ દારૂણ છે અશાતા વેદનીયનો ખજાનો છે. પરિગ્રહ આશ્રવ ચ દ્રવ્યાદિ વિષયા ભિકાંક્ષા ન્યાશ્રવ: પરિગ્રહાશ્રવ: | દ્રવ્યને વિષય કરનારી જે અભિકાંક્ષા તેના વડે થયેલ આશ્રવ તે પરિગ્રહાશ્રવ કહેવાય છે. પરિગ્રહ - જે ગ્રહણ કરાય અને જેના પ્રત્યે મૂચ્છભાવ અને મમત્વ ભાવ ઉત્પન્ન થાય તે પરિગ્રહ હેવાય. ભવભવાંતરમાં ઉપાર્જિત કરેલી-પોષેલી-વધારેલી-પરિગ્રહ સંજ્ઞાના કારણે ચારે ગતિઓનાં જીવાત્માઓને જુદી જુદી વસ્તુઓને જોવાની-ખરીદવાની-સંગ્રહ કરવાની અને તે તે વસ્તુઓ પ્રત્યે માયા વધારવાનો ભાવ અનાદિકાળનો છે. (૨) લોભ, કલિ, કસાય,મહવબંધા - વૃક્ષોને મોટી મોટી શાખાઓ હોવાથી તેના દ્વારા વૃક્ષના જીવનને ખૂબ ટેકો મળે છે તેમ પરિગ્રહરૂપી વૃક્ષની લોભ કલિ (ક્લેશ) ક્રોધ, માન, માયારૂપ કષાયો જ મોટી ગાળો છે જે ધીમે ધીમે આત્માને ભાન ભૂલાવતા જાય છે. (૩) ચિતા, સય, નિચિય, વિલિ સાલી - પરિગ્રહ જેમ વધતો જાય તેમ તેમ તેના સંરક્ષણની તથા વધારવાની ચિંતાઓ સમુદ્રના તરંગોની જેમ વધતી જાય છે. (૪) પરિગ્રહની મસ્તીનો નશો ચડેલો માનવ જ્યારે જુઓ ત્યારે ત્રણ ગારવથી યુકત હોય છે. (૧) ઋધ્ધિ ગારવ (૨) રસ ગારવ (૩) શાતા ગારવ ગાનવપરિલ્લિ યગ્નવિડવો. Page 134 of 325 Page #135 -------------------------------------------------------------------------- ________________ (૫) નિયડિ તથા પત્ત પલ્લવધરો - સ્વાર્થાન્ત, માયાધુ બનીને જુદા જુદા પ્રકારે કરેલા માયા, મૃષાવાદ, છળ, પ્રપંચ, નિકૃતિ અર્થાત્ માયાચારી જ પરિગ્રહરૂપ વૃક્ષનાં પાંદડા છાલ અને અંકુરા છે. (૬) લ્સ પુષ્પફલ કામભોગા - પરિગ્રહરૂપ વૃક્ષના પુષ્પો અને ફલો કામભાગો છે. (૭) આયાસ વિસૂરણા કલહ કંપિયગ્ગસિહરા - પરિગ્રહ વધારવાના શોખીનોને શરીર-વચન તથા મનનો પરિશ્રમ ખૂબ જ કરવાનો હોય છે. વિસૂરણા = માનસીક પીડા જેમ પૈસો વધતો જાય-નાંખેલા પાસા સફળ થતાં જાય એટલે કોઇ જોઇ ન જાય લઇ ન જાય-કોઇ ખાઇ જશે તો ? એવી ચિંતાઓથી માનસીક પીડા વધતી જાય છે. કલહ = જીભાજોડી. આવા જીવોને ગમે તેની સાથે કજીયો કરતાં વાર લાગતી નથી. ઇત્યાદિ પ્રસંગોથી પરિગ્રહરૂપી વૃક્ષના અગ્રભાગો સદૈવ કંપતા જ રહેતા હોય છે. વૃક્ષ જેમ સ્થિર નથી તેમ પૈસાવાળાઓ પણ સ્થિર રહેતા નથી અર્થાત જતા જ રહે છે. આથી મોક્ષ માર્ગ ઉપર આવવા માટે તેમનો વધારેલો પરિગ્રહ જ રૂકાવટ કરે છે. પરિગ્રહના પર્યાયો ૩૦ છે તે આ પ્રમાણે. (૧) પરિગ્રહ - ચારે બાજુથી આત્માને ઘેરાવામાં લઇને મુંઝવી નાંખે ફસાવી મારે અને કર્મની વર્ગણાઓથી ખૂબજ વનદાર બનાવીને દુર્ગતિમાં પટકાવી મારે તે પરિગ્રહ. તે દ્રવ્ય અને ભાવ અથવા બાહા અને અત્યંતર બે ભેદે છે. બાહા કે દ્રવ્ય પરિગ્રહમાં ખાનપાન, વસ્ત્ર, માન, પશુ, દાસદાસી, પુત્ર પરિવારનો સમાવેશ થાય. અત્યંતર કે ભાવ પરિગ્રહ - ૧૪ પ્રકાર છે. જે કર્મજન્ય પણ છે અને કર્મજનક પણ છે. મિથ્યાત્વ-ત્રણવદ-૪ કષાય અને હાસ્યાદિ ૬ રૂપે આત્યંતર પરિગ્રહ કહેવાય. ત્રણવેદ - આઠે કર્મમાં અત્યંત સશકત મોહકર્મ અંતર્ગત વેદકર્મ છે. મિથ્યાત્વ - જે આત્માનો ગુણ નથી પણ વિભાવદશારૂપ પર્યાય છે. હાસ્યાદિ-૬ - ઘણાં માણસો ભદ્રિક, સરળ, સાત્વિક, ધાર્મિક અનુષ્ઠાનોમાં શ્રધ્ધાવંત હોવા છતાં પણ તેમના જીવનમાં ગુપ્તપણે રહેલી મશ્કરી (હાસ્ય)ની આદત એટલી જબરજસ્ત હોય છે કે જેના પાપે કે અભિશાપે આખા સમાને ક્લેશ-કંકાસની હોળીની લક્ષીસ દેનારી બની જાય છે પોતાના અંગત સ્વાર્થના કારણે ન કરવાની મીઠી મશ્કરી કરવાની આદત તેમનામાં અજોડ હોય છે માટે આવી આદતવાળા માનવો બહારથી ઉજળા હોવા છતાં આંતર પરિગ્રહના માલિક બને છે. (૨) સંચય - ધન ધાન્યાદિ રાશિઓનું સમુહીકરણ કરવું તે સંચય. (૩) ચય - સંગ્રહ શીલતા. ઘણાં માનવોને પરિગ્રહ સંજ્ઞાના કારણે એવો સ્વભાવ હોય છે કે સંઘર્યો સાપ કામ આવશે. આથી સંગ્રહશીલતા છોડી શકતા નથી તે ચય (૪) ઉપચય - પુણ્ય પાપની તરતમતાના કારણે ધીમે ધીમે કે જલ્દી શ્રીમંત બની પરિગ્રહ વૃધ્ધિ કરવાની ભાવનાઓ થયા કરે તે. (૫) નિધાન - પોતાનું માનેલું ધન-આભૂષણ આદિ કોઇ ચોરી ન જાય તે માટે જમીનમાં દાટી દેવાની પ્રવૃત્તિ કરવાની ભાવના તે નિધાન. (૬) સંભાર - કોઠાર વગેરેમાં ભરી રાખેલા અનાજ-આભૂષણો આદિ વધારતો જાય અને બીજી કઇ રીતે તેની વ્યવસ્થા કરવી પણ ઘરમાં કોઇને આપવાની ઇચ્છા થાય નહિ અને આર્તધ્યાનમાં રહ્યા કરે. સારાંશ કે બગડી જતાં ફેંકી દે પણ કોઇને આપે નહિ તે સંભાર. (૭) સંકર - વ્યાપારાદિમાં વધેલું સુવર્ણ, ચાંદી આદિ કયાં મુકવા ? તે માટે હજારો સંકલ્પો Page 135 of 325 Page #136 -------------------------------------------------------------------------- ________________ વિક્સ્પો ર્યા પછી પહેલાના આભૂષણો ગળાવી વધારાનું સોનું તેમાં ઉમેરી નવા ઘાટ ઘડાવવા તે સંકર. (૮) એવમાચાર - ધનોપાર્જન જ અમારો આચાર છે એવું તેમના મનમાં વસેલું હોવાથી દ્રવ્યની વૃધ્ધિ કર્યા વિના સંસારમાં કે સમામાં જીવવું નકામું છે એમ માનવું તે. (૯) પિડે - પરિગ્રહને જ ધર્મ માનીને જીવનયાપન કરનારાઓ ધન ધાન્યથી ઘર ભરપુર રાખવા પ્રયત્ન ર્યા કરે તે પિરું. (૧૦) દ્રવ્યસાર - પરિગ્રહી આત્મા ભૌતિક્વાદને જ જીવનનો સાર સમજી જીવન પૂર્ણ કરે તે. (૧૧) મહેચ્છા - ઇચ્છા-આશા-તૃષ્ણા આ ત્રણે શબ્દનો અર્થ એક જ છે. આશા, તૃષ્ણાને વધારતો જાય પણ તેનો ત્યાગ ન કરે તે મહેચ્છા. (૧૨) પ્રતિબંધ - પર દ્રવ્યોની આસક્તિ જેટલી જોરદાર તેટલો પ્રતિબંધ પરિગ્રહ કહેવાય. (૧૩) લોભાત્મા - લોભ જ આત્મા (સ્વરૂપ) છે જેનો તે લોભાત્મા. લોભાત્મા વ્યાપાર રોજ્ગારમાં ખુબ ખુબ ફસાઇ ગયા પછી કે મન-વચન-કાયાથી પૂર્ણરૂપે કંટાળી ગયા પછી થોડીવાર માટે સ્મશાન વૈરાગ્ય જેવું લાગે પણ પછી મમતા કે આસકિત સતાવ્યા વિના રહેતી નથી તે લોભાત્મા. (૧૪) મહાતિ - કોઇને પણ ન કહી શકાય-ન સહિ શકાય તેવા પ્રકારની માનસિક-શારીરિક કે કૌટુમ્બિક પીડાઓ પરિગ્રહવંતને ભોગવવાની અનિચ્છા છતાં તે પીડાઓ અનિવાર્ય રૂપે ભોગવવી જ પડે છે તે. આવા જીવો માટે દ્રવ્યોપાર્જન તથા તેનું રક્ષણ એ મુખ્ય લક્ષ્ય હોય છે. (૧૫) ઉપકરણ - સાધન. જુદા જુદા પ્રકારની સામગ્રી એકત્ર કરવી તે ઉપકરણ. (૧૬) સંરક્ષણ - પોતાના શરીર અને કુટુંબને મનગમતા ભોજ્ન, વસ્ત્રો, આભૂષણોની બક્ષીસ દેવા માટે તનતોડ પ્રયત્ન કરવામાં વર્ષો અને જીંદગી પૂર્ણ કરવી તે સંરક્ષણ. (૧૭) ભાર - ભાર એટલે વન. ગજા ઉપરના પરિગ્રહને મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કરેલાં હિસા આદિના કાર્યો આત્માને વનદાર બનાવી અધોગતિ તરફ લઇ જાય છે. (૧૮) સંપાતોપાયક - પરિગ્રહને વધારવાની ઇચ્છાથી ગમે તેવા જુઠા પ્રપંચ કાવાદાવા રૂપ પાપોનું ઉત્પાદન કરાવવામાં સમર્થ બને છે. વ્યાપાર દ્વારા વૃધ્ધિ પામતા પરિગ્રહમાં પાપોનો સંપાત (પ્રાપ્તિ) અવશ્ય હોય છે. (૧૯) ક્લહ કરેંડ - કરંડનો અર્થ કરંડીઓ, પેટી, તિજોરી વગેરે થાય છે. પરિગ્રહીને પોતાના પરિગ્રહના વર્ધન માટે-રક્ષણ માટે પોતાના નાના ભાઇઓ આદિની સાથે ક્લહ, વૈર, વિરોધ આદિ કરવાની ફરજ પડે છે. (૨૦) પ્રવિસ્તાર - પરિગ્રહધારી ગૃહસ્થ ધનને અનુસારે પ્રવૃત્તિ કરે તે સ્વાભાવિક છે. તેમાં જ્યારે પૂર્વભવનું પુણ્ય સાથીદાર બને ત્યારે લોભ નામના રાક્ષસને ભડકતા વાર લાગતી નથી. (૨૧) અનર્થ - અથ્ય તે ઇતિ અર્થ. માનવ માત્ર જીંદગીના છેલ્લા શ્વાસ સુધી સુખ-શાંતિ અને સમાધિની સાથોસાથ મળેલી કે મેળવેલી મિલ્કતની આબાદીને જ ઇચ્છતો હોય છે. પરંતુ કેટલાક વ્યવહારો અને વ્યાપારોના કારણે શાંતિ ખોવાઇ જાય-સુખ હજારો માઇલ દૂર જાય અને સમાધિના બદલે મન-વચન-કાયામાં અસમાધિ નામની રાક્ષસી હાજર થઇને રોવડાવે છે રીબાવે છે-છાતીકુટા કરાવે છે અને ઉત્તમ ધાન્યની હાજરી છતાં ભૂખે મારે છે. આવી અનર્થોની પરંપરામાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બને છે અને દુ:ખો ભોગવવા પડે છે તેનું મૂળ પરિગ્રહ છે. Page 136 of 325 Page #137 -------------------------------------------------------------------------- ________________ (૨૨) સંસ્તવ - જેનાથી દુ:ખોની પરંપરાનો ઉદભવ થાય તેવા સહવાસો છોડી દે. સ્વાર્થ વિના સંબંધ બંધાતો નથી આ પ્રમાણે બાંધેલો સંબંધ અને તેના કારણે જુદા જુદા જીવો સાથેનો હદ વિનાનો થયેલો પરિચય છેવટે તો દુ:ખનું કારણ બને છે. પરિગ્રહ સાર્થક અને નિરર્થક એમ બે પ્રકારનો હોય છે. નિરર્થક પરિગ્રહ બે કાબુ બનીને ખાનદાની અને ધર્મોને પણ અલવીદા અપાવનાર બનવા પામે છે. જ્યારે સાર્થક પરિગ્રહ અનિવાર્ય હોવાથી આત્મા જાગૃત બને, રાગ-દ્વેષના ગાઢ અંધકારમાં કે સંસારના ખોટા વ્યવહારોમાં ફસાયા વિના તેટલો જ વ્યવસાય કરશે જેનાથી પોતાનો ખર્ચો સુખપૂર્વક નીકળી શકે. (૨૩) અગુપ્તિ - પરિગ્રહી આત્માની તૃષ્ણાઓ કયારેય મરતી નથી, કાબુમાં આવતી નથી. (૨૪) આયાસ - ખેદ-મુંઝવણ - કિકર્તવ્ય મૂઢતા અને પરિશ્રમ થાય છે. પરિગ્રહમાં અત્યંત આસકત બનેલો માનવ સંસારના જુઠા વ્યવહારને સાચવવા માટે નાકનું ટેરવું બીજાઓ કરતાં ઉંચું રાખવા માટે ચોવીશે ક્લાક તનતોડ પરિશ્રમ કરે છે. આ રીતે માનસિક-વાચિક, કાયિક ખેદમાં પોતાનું જીવન પસાર કરે છે તેનું મૂળ પરિગ્રહ જ બને છે. (૨૫) અવિયોગ - પરિગ્રહમાં અતિ આસકત જીવો અવસર આવ્યે સ્ત્રી પુત્રાદિનો વિયોગ સહન કરી શકે છે પરંતુ પોતે ઉપાર્જન કરેલા ધનનો વિયોગ તેના માટે અસહા થાય છે (૨૬) અમકિત - મુકિત - સંતોષ કે પરિગ્રહ પરિમાણ પણ તેવો સંતોષ કે પરિગ્રહ પરિમાણ ન આવે તે અમુકિત એટલે લોભ કહેવાય છે. (૨૭) તૃષ્ણા - લોભની દાસી તૃષ્ણા છે પરિગ્રહનો પર્યાય તૃષ્ણા છે. આકાશનો અંત આવી શકશે પણ ક્યારેય તૃષ્ણા (આશા) નો અંત આવતો નથી. (૨૮) અનર્થક - વિષય કષાયમાં ફસાયેલા જીવોને તેને માટે ગમે તેવા અનર્થો કરવા પડે તો પણ તે અચકાતા નથી સારાંશકે પાપ ભીરૂતા પ્રાપ્ત ન થવા દેવામાં પરિગ્રહ સંજ્ઞા જ મુખ્ય કારણભૂત છે. જે લોભ સાથે ન્ય અને નક સંબંધ ધરાવે છે. લોભના પણ કેટલાય પ્રકારો છે જેમકે - (૧) કોઇને પુત્રનો લોભ છે. (૨) કોઇને વિષય વાસનાનો લોભ છે. (૩) કોઇને મહિલાઓના ટોળામાં બેસવાનો લોભ છે. કોઇને મિથ્યા પ્રતિષ્ઠાનો લોભ છે. (૫) કોઇને પુસ્તક પાનાનો લોભ છે. (૬) ત્યારે કોઇને ધન વધારવાનો લોભ છે. લોભના પ્રકારો અનર્થોની પરંપરા સર્જાવે છે. (૨૯) આસકિત - મનમાં જ્યારે ગંદુ તત્વ કામ કરી રહ્યાં હોય ત્યારે તેને તે તે ગંદા ભાવોના પોષણ માટેની આસકિત વધ્યા વિના રહેવાની નથી અને તે આસકિતઓને પૂર્ણ કરવા માટે પરિગ્રહનો વધારો કર્યા વિના ચાલતું નથી. અને તે વધતાં વિષયોને ભોગવવા માટેની આસકિત-લાલસા-વાસના-ઇચ્છા વગેરે વધ્યા કરે છે. આથી માનવ મનુષ્યભવને સફળ કરવાના માર્ગે જઇ શકતો નથી. (૩૦) અસંતોષ - સંતોષની પ્રાપ્તિ કદી પેદા થવા ન દે તે. અસંતોષ એ ભયંકર રોગ છે માટે પરિગ્રહના પર્યાયોમાં અસંતોષનો નંબર છેલ્લો છે. Page 137 of 325 Page #138 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહનો સ્વભાવ કેવા પ્રકારનો છે તે જણાવે છે. (૧) અનંત - પરિગ્રહને પાર કરવા માટે કોઇની પાસે કંઇપણ સાધન નથી માટે અનંત છે. (૨) અશરણ - પરિગ્રહ કોઇને પણ શરણ આપવા માટે સમર્થ નથી. (૩) દુરંત - પૈસો વગેરે વધારવાના રસ્તે જતાં માનવોને જેનું પરિણામ દુરંત = ખતરનાકજ આવે છે. ધનવાનો મૃત્યુના સમયમાં હાયપીટ કરતાં રોગમાં પીડાતા પોતાની ભેગી કરેલી માયાને ટગર ટગર જોતાં જ આંખ બંધ કરી દે છે. અને દુર્ગતિના અતિથિ બને છે. (૪) અધુવ - પરિગ્રહ સૌને માટે નાશવંત છે. આધિ-વ્યાધિ-અસંતોષ અને અવિશ્વાસને આપનાર છે. (૫) અનિત્ય - લક્ષ્મીદેવીના પગે ભમરો હોવાથી કયારેય અને કોઇને ત્યાં પણ સ્થિર રહેતી નથી. (૬) આશાશ્વત - મળેલો કે મેળવેલો પરિગ્રહ કોઇને માટે પણ શાશ્વત એટલેકે જીવનની છેલ્લી ઘડી સુધી ટકી રહેશે તેનો વિશ્વાસ રાખવો તે દીવો લઇને કૂવામાં પડવા જેવું છે. ૫ કર્મ મૂલક - પરિગ્રહ રૂપ મોટા પાપના કારણે પ્રતિ સમયે સાત કર્મોનું બંધન જીવમાત્ર કરી રહ્યો છે. (૧) પરિગ્રહમાં મસ્તાન બની સમ્યજ્ઞાનને મેળવવા માટે ઉદાસીન પ્રમાદી બેપરવા બનતો માણસ જ્ઞાનાવરણીય કર્મને બાંધ્યા વિના રહેતો નથી. (૨) ધનને મેળવવા માટે ચારે દિશામાં ફરતો માનવ ચાલવામાં-ખાવામાં દોડધામ કરવામાં કે બોલવા આદિના વ્યવહારમાં સર્વથા બેદરકાર રહેનારા ઘણાં નાના મોટા જીવોની તથા તેમની ઇન્દ્રિયોનો ઘાત કરશે. શરાબના નશામાં ઉંઘતો રહેશે તેના ફળ સ્વરૂપે દર્શનાવરણીય કર્મને બાંધ્યા વિના રહેશે નહિ. (૩) અહિસા - સંયમ તપને વિષે બેદરકાર રહીને હિસા-દુરાચાર અને ભોગ લાલસામાં ફસાઇને તે અશાતા વેદનીય કર્મને બાંધશે. (૪) પરિગ્રહની અતિ આસક્તિમાં ખાનદાન ધાર્મિક સંસ્કાર કે સભ્ય વ્યવહારનો ત્યાગ કરી દેવાશે તો મિથ્યાત્વ મોહનીય ઉત્કૃષ્ટ સ્થિતિરૂપે બંધાશે. (૫-૬-૭) મોહાંધ અને લોભાં જીવો આઠે પ્રકારના મદસ્થાનોના માલિક બની પર જીવોની હત્યા-તેમની નિદા-પોતાની આપ બડાઇ-બીજાઓના ગુણોની અવહેલના-પોતાના પાપોને છૂપાવવા વગેરે કાર્યો કરવાથી આવતા ભવને માટે ટુંકું આયુષ્ય-અશુભનામકર્મ અને નીચગોત્ર બાંધશે. કે બીજાઓના ભોગમાં-ઉપભોગમાં-પરાક્રમમાં-લાભમાં અને દાનમાં ઇર્ષાવશ અંતરાય કર્યા વિના તમારાથી રહેવાશે નહિં જે નિકાચીત અંતરાય કર્મનો બંધ કરાવે છે. (૮) અવકરણીય - પરિગ્રહ નિરર્થક પાપો કરાવીને વિના ખાધા-વિના ભોગવ્યા ફોગટ કમનો બંધ કરાવશે જે અવરોધ રૂપ થાય છે. અવકરણીય = અવરોધ. (૯) સ્વ અને પરનો વધ - બંધન અને ચિત્તમાં મલિન ભાવ કરાવનાર પરિગ્રહ છે જે ભૂખ પ્યાસ-ઠંડી-ગરમી-વિયોગ-વૈર-ક્લેશ આદિ દુ:ખોનું ઘર છે. કુટુંબીઓ-પાડોશીઓ કે બીજાઓનું અપમાન-તિરસ્કાર કરાવનાર પરિગ્રહ છે. કેમકે બીજી બધી ગરમી કરતાં પૈસાની ગરમી ૧૦૮ ડિગ્રીની છે. અથવા દશ બોટલ શરાબ પાન જેટલી મનાય છે. તેથી તેમનું મગજ ચોવીશે ક્લાક ગરમ રહેવા પામે છે. Page 138 of 325 Page #139 -------------------------------------------------------------------------- ________________ અપ્રાપ્ત દ્રવ્યને પ્રાપ્ત કરવાની તૃષ્ણા, પ્રાતમાં આસકિત-વધારે પડતી આસકિત એ પરિગ્રહનું કાર્ય પરિગ્રહ શબ્દ એક જ છે પણ તેની માયા અજબ-ગજબની છે. જેમકે. (૧) પુત્ર પ્રાપ્તિનો મોહ તે પુત્ર પરિગ્રહ (૨) સ્ત્રી પ્રાપ્તિનો મોહ તે સ્ત્રી પરિગ્રહ (૩) કામવાસનાનો મોહ તે કામ પરિગ્રહ (૪) ધન-આભૂષણ અને મકાનની માયા તે દ્રવ્ય પરિગ્રહ (૫) વિષય વાસનાને જાગ્રત કરવાનો મોહ તે વાસના પરિગ્રહ (૬) તિજોરીમાં કે બેંકમાં સંગ્રહાયેલું ધન તે ભાવ પરિગ્રહ (૭) ટેસ્ટફુલ ખોરાક ખાવાનો મોહ તે ભોજન પરિગ્રહ (૮) અભક્ષ્ય અનંતકાય અને પંદર કર્માદાનનો મોહ તે પાપ પરિગ્રહ આવા અનેક પ્રકારના પરિગ્રહમાં ગળાડૂબ થયેલા જીવોને અઢળક સંપત્તિ પણ સુખ-શાંતિ અને સમાધિ આપી શકતા નથી. કેમકે જૈનશાસને હિસાના એક જ પાપમાં અઢારે પાપોને પ્રકારાન્તરે કહ્યા છે. અરિહંત પરમાત્માઓએ-પરિગ્રહને પાપ, કાળોનાગ, કડવું તુંબડું, વિશ્વાસઘાતક આદિ વિશેષણોથી વિશેષિત કર્યો છે. કેમકે આના કારણે જ માણસ માત્ર સરળના સ્થાને વક્ર- કોમળના સ્થાને કઠણ-ધાર્મિકના બદલે અધાર્મિક અને પ્રેમીના સ્થાને દ્રોહી બનતાં વાર કરતો નથી. માટે આત્મિક જીવનને દૂષિત કરનાર (કરાવનાર) પરિગ્રહના કારણે તે દોષો બતાવે છે. ) ત્રણ શલ્ય - માયા શલ્ય, નિદાન શલ્ય, મિથ્યાત્વ શલ્ય શલ્ય = કાંટો અર્થ થાય છે. | ત્રણ દંડ - મન દંડ, વચન દંડ અને કાયદાનું મૂળ કારણ પરિગ્રહ જ છે. (૩) ત્રણ ગારવ - અભિમાન-માન-ગર્વ-ઘમંડ-અહંકાર આદિની ઉત્પત્તિ જેનાથી થાય તેને ગારવ કહેવાય. ઋધ્ધિ ગારવ-શાતા ગારવ અને રસ ગારવ રૂપે ભેદ છે. (૪) ચાર કષાય. (૫) ચાર સંજ્ઞા. (૬) પાંચે ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો. (૭) ઇન્દ્રિયોનો વેગ. (૮) અશુભ ત્રણ લેશ્યાવાળા હોય. કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા. યોગ આશ્રવ ત્રણ પ્રકારનો હોય છે. :(૧) કાયયોગ આશ્રવ. શરીર ચેષ્ટા ન્યાશ્રવ: કાયાશ્રવ:. શરીરની ચેષ્ટાથી જનિત આશ્રવને કાયાશ્રવ કહેવાય. (૨) વચન યોગ. વાકક્રિયા જનતાશ્રવો વાગાશ્રવ: I વાણીની ક્રિયાથી જનિત આશ્રવ તે વચનાશ્રવ. (૩) મનયોગ. મનચેષ્ટા ન્યાશ્રવો મન આશ્રવ: | Page 139 of 325 Page #140 -------------------------------------------------------------------------- ________________ મનની ચેષ્ટાથી ઉત્પન્ન થયેલ મનાશ્રવ કહેવાય છે. ચોમોને આશ્રવ શાથી કહેવાય છે ? જીવ અને અજીવ તત્ત્વ પછી આશ્રવ તત્ત્વ આવે છે. આત્માનો મનોયોગ, વચનયોગ અને કાયયોગ કર્મોને પેદા કરે છે, એ કારણે એને આશ્રવ કહેવાય છે. આત્માની શુભાશુભ વિચારની શકિત, એ મનોયોગ છે: આત્માની શુભાશુભ વચનશકિત એ વચનયોગ છે : અને આત્માની કાયિક શકિત એ કાયયોગ છે. શરીરધારી આત્મા મનને લાયક અને વચનને લાયક પુદગલો લઈ મન રૂપે અને વચન રૂપે પરિણામ પમાડી, એના દ્વારા વિચારો કરે છે અને વચનપ્રયોગ કરે છે. શરીરના સમ્બન્ધથી જે જે વીર્યનો ઉપયોગ, તે કાયયોગ છે. મન, વચન અને કાયાના સમ્બન્ધથી આત્માની જે વીર્ય-પરિણતિ, તે કહેવાય છે-મનોયોગ, વચનયોગ અને કાયયોગ. આ ત્રણ યોગો કર્મને ઉત્પન્ન કરે છે, માટે એ ત્રણ યોગોને આશ્રવ કહેવાય છે. જો કે-આત્મા જ આશ્રવનો કર્યા છે, તો પણ યોગોને જ સ્વતંત્ર જેવા વિવક્ષિત કરવાથી યોગોને પણ આશ્રવ કહી શકાય છે. મન-વચન-કાયાના વ્યાપારોને મહા-પુરૂષોએ યોગ શબ્દથી વર્ણવ્યા છે. તલવાર દ્વારા છેદનારો માણસ જ હોય છે, એમ છતાં લોકમાં પણ-તલવાર છેદે છે- એવો પ્રયોગ થાય છે. વચનપ્રયોગ હમેશાં વકતાની બોલવાની ઇચ્છા ઉપર આધાર રાખે છે, અટલે અભિપ્રાય રાખી એનો પ્રયોગ હોય છે, માટે અર્થ પણ અપેક્ષાએજ થાય છે. મન-વચન-કાયાન શ ભાલ પ્રવર્તન આ મનોયોગ, વચનયોગ અને કાયયોગ શુભ હોય તો શુભ કર્મનો આશ્રવ થાય છે અને એ પુણ્ય કહેવાય છે તથા અશુભ હોય તો અશુભ કર્મનો આશ્રવ થાય છે અને એ જ પાપ કહેવાય છે. આથી એ ત્રણ યોગોની શુભાશુભતાને વિચારવી, એય આવશ્યક છે. જેવું કારણ હોય એવું જ કાર્ય હોય છે. શુભ યોગો એ શુભાશ્રવનાં કારણ છે અને અશુભ યોગો એ અશુભ આશ્રવનાં કારણ છે. આથી હવે એ વિચારવું જોઇએ કે-કયી જાતિના મનોયોગાદિથી શુભનો આશ્રવ થાય છે અને કયો જાતિના મનોયોગાદિથી અશુભનો આશ્રવ થાય છે. ૧- મૈત્રી, મુદિતા, કરૂણા અને ઉપેક્ષા રૂપ ચાર ભાવનાઓથી ભાવિત થયેલું મન, પુણ્યાત્મક કર્મ રૂ૫ શુભ આશ્રવને કરનાર છે, જ્યારે એ જ મન જો ક્રોધાદિ કષાયો અને સ્પર્શ આદિ ઇંદ્રિયોના અર્થોથી આધીન થાય છે, તો તે પાપકર્મ રૂપ અશુભ આશ્રવને કરનાર છે. ૨- જેમાં કોઇ પણ જાતિનો વિતવવાદ નથી, એવા શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલાં વચનો-તેનાથી અવિરૂદ્રપણે વચનનો પ્રયોગ કરવો, એ શુભ કર્મના ઉપાર્જન માટે થાય છે અને પ્રભુપ્રણીત શ્રુતજ્ઞાનથી વિપરીત વચન કે જ મિથ્યા છે, તેનો પ્રયોગ કરવો એ પાપ રૂપ અશુભ કર્મના આશ્રવ માટે થાય છે. ૩- સુગમ એટલે ખરાબ ચેષ્ટાઓથી રહિત કાયોત્સર્ગાદિ અવસ્થામાં નિશ્રેષ્ટ એવા શરીર દ્વારા આત્મા સહેદ્યાદિ શુભ કર્મનો આશ્રવ કરે છે અને નિરન્તર આરમ્ભમાં અને મહારમ્ભમાં યોજાયેલ અને એજ કારણે સ્તુઓના ઘાતક એવા શરીરથી આત્મા અશુભ કર્મ રૂપ આશ્રવને કરે છે. આ શુભ અને અશુભ આશ્રવના હેતુભૂત વર્ણનમાં ભાવનાઓ આદિ અનેક વસ્તુઓ વિસ્તૃત વિવેચન માગે છે, પણ એ વસ્તુઓનાં વિવેચનો તેને તને સ્થાનેજ કરવામાં રાખવાં એ જ ઠીક છે. અશલ આશ્રવને જ અટકાવો. એક વાત આ સ્થળે ખાસ યાદ રાખવાની છે અને તે એ છે કે-અશુભ આશ્રવને જ અટકાવવાને Page 140 of 325 Page #141 -------------------------------------------------------------------------- ________________ માટે કટિબદ્ધ થવાની જરૂર છે. શુભ આશ્રવ તો આત્માને મુક્તિમાર્ગની આરાધનામાં સહાયક બની શકે છે. એ જ કારણે, આશ્રવભાવનાના વર્ણનમાં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે I भावनाप्रकरणे प्रसङ्गदुक्तम् “શુમયોમાનાં शुभफलहेतुत्वं त्वशुभयोगानामशुभफलहेतुत्वं वैराग्योत्पादनाय प्रतिपाद नीयम् । ” એટલે કે-શુભ યોગોનું-શુભ ફલોનું હેતુપણું પ્રસંગથી વ્હેલું છે. ભાવનાના પ્રકરણમાં તો, અશુભ યોગોનાં અશુભ ફલોના હેતુપણાનું વૈરાગ્યના ઉત્પાદન માટે પ્રતિપાદન કરવું જોઇએ. આ પછી પણ- ‘ કષાયો, વિષયો, યોગો, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન એ અશુભ કર્મના હેતુઓ છે' -આ ફરમાવ્યા બાદ, જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મોના અને વેદનીય આદિ શુભાશુભ કર્મોના હેતુઓને પણ ફરમાવીને, એ અનંત ઉપકારએ ફરમાવ્યું છે કે “प्रस्तावतः खलु शुभाश्रव एव उक्तो, वैराग्यकारणमसौ न तु देहभानाम् | જ્ઞાત્વા તહેવનશુમાશ્રવ વ માવ્યો, મન્ટેર્નનૈ: સતિ નિર્મમતાનિમિત્તમ્ ||9||” ખરેખર આ શુભાશ્રવ પ્રસ્તાવથી કહેલો છે : કારણકે- આ શુભાશ્રવ સંસારી આત્માઓ માટે વૈરાગ્યનું કારણ નથી. એ વાત સમજીને ભવ્યજ્નોએ નિર્મમતા નિમિત્તે વૈરાગ્યના કારણ તરીકે નિરંતર અશુભ આશ્રવને જ ભાવવો જોઇએ. શુભ આશ્રવના કારણો અશુભ આશ્રવનાં કારણો ત્યાજ્ય છે, પણ શુભ આશ્રવનાં કારણો તો સેવ્ય છે. ૧-દેવપૂજા, ૨-ગુરૂસેવા, ૩-પાત્રદાન, ૪-દયા, ૫-ક્ષમા, ૬-સરાગ સંયમ, ૭-દેશ સંયમ, ૮-અનીષ્મ, ૯-મન્દ-કષાયતા, ૧૦-અવક્ચારિતા, ૧૧-અવક્રશીલતા, ૧૨-ધર્મધ્યાનાનુરાગિતા, ૧૩-સુખ-પ્રજ્ઞાપનીયતા, ૧૪-ક્લ્યાણમિત્રનો સંપર્ક, ૧૫-ધર્મશ્રવણશીલતા, ૧૬-તપ:શ્રદ્ધા, ૧૭-અવ્યક્ત-સામાયિકતા, ૧૮-સંસારભીરૂતા, ૧૯-પ્રમાદની હાનિ, ૨૦-ધાર્મિકોના દર્શનમાં સંભમપૂર્વક તેઓનું સ્વાગત કરવાની ક્રિયા, ૨૧-શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવંતો, સદ્ગુરૂઓ, સ્થવિર મહર્ષિઓ, બહુશ્રુતો, ગચ્છ, શ્રુતજ્ઞાન અને તપસ્વિઓની ભક્તિ, ૨૨-આવશ્યક વ્રતો અને શીલમાં અપ્રમાદ, ૨૩-વિનીતતા, ૨૪-જ્ઞાનાભ્યાસ, ૨૫-ત૫, ૨૬-ત્યાગ, ૨૭-શુભ ધ્યાન, ૨૮-શાસનની પ્રભાવના, ૨૯-સંઘમાં સમાધિ પેદા કરવી, ૩૦-સાધુઓનું વૈયાવચ્ચ કરવું, ૩૧-અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવું અને ૩૨-દર્શનની શુદ્ધિ કરવી, -આ આદિ ઉત્તમ કરણીઓ શુભાશ્રવની હેતુભૂત છે. આ કરણીઓ અસેવ્ય છે, એવું આશ્રવના નામે જો કોઇ ક્લે, તો તેઓ અજ્ઞાનિઓ જ છે. સંવર અને નિર્જરાની બુદ્ધિથી આ બધી ધર્મકરણીઓને સેવનારા આત્માઓ પણ તેવી જાતિની વિશુદ્ધિના અભાવમાં શુભાશ્રવના ભાગી થતા હોય, તો તેથી ગભરાવાને કશું જ કારણ નથી. અશુભ આશ્રવના હેતુઓથી વિરક્ત બનવું એ ધર્મ છે, પણ શુભ આશ્રવના હેતુઓથી અધિકૃત દશામાં વિરક્ત બનવું એ તો અધર્મ છે. આવશ્યક છતાં શુભ આશ્રવના હેતુઓથી વિરક્ત બની જવાય, એવો ઉપદેશ આપનારા ઉન્માર્ગના ઉપદેશકો હોઇ સંસારમાં જ રૂલાવનારા છે. ૨૫ ક્રિયાઓનાં નામો- કાયિકી, અધિકરણીકી, પ્રાધેષિકી, પારિતાપનીકી, પ્રાણાતિપાતીકી, Page 141 of 325 Page #142 -------------------------------------------------------------------------- ________________ આરંભિકી, પરિગ્રહિકી, માયા પ્રત્યયિકી, મિથ્યા દર્શન પ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનીકી, દાર્શનિકી, સ્પર્શનિકી, પ્રાહિત્યકી, સામંતોપનિપાતિકી, વૈશસ્ત્રીકી, સ્વસ્તિકી, આનયનિકી, વૈદાનિકી, અનાભોગિકી, અનવકાંક્ષ પ્રત્યયિકી, પ્રાયોગિકી, સામુદાયિકી, રાગ પ્રત્યયિકી, વેષ પ્રત્યયિકી અને ઐર્યાપથિકી. આશ્રવ એટલે સંસારને વધારનાર સમસ્ત દુ:ખોને નોતરનાર સમસ્ત બંધનો આધાર અને આત્માનો કેવલ જ્યોતને દબાવનાર, અને ચારે ગતિના નાના પ્રકારનાં નાટકો ભજવનાર તત્ત્વ. હવે કાયિકી આદિ પચ્ચીસ ક્રિયાઓના પચ્ચીસ ભેદોનું વર્ણન કરવામાં આવે છે १ अनुपरतानुपयुक्तभेदभिन्ना कायजन्यचेष्टा कायिकी। ૧ કાયાથી ઉત્પન્ન થએલી અનુપરત-અનિવૃત્ત-ચેષ્ટા કર્મ બંધનના કારણરૂપ ક્રિયા તે અનુપરત કાયિકી ચેષ્ટા કહેવાય. તથા અનુપયોગપણે કાયાથી થતી ચેષ્ટા-કર્મબંધના કારણભૂત ક્રિયાને અનુપયુકત કાયિકી ચેષ્ટા કહેવામાં આવે છે એમ કાયિકી ક્રિયાના બે ભેદ છે. આ ચેષ્ટા એકિન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય પર્યત, નરકથી લઇ સ્વર્ગ પર્યત સર્વ વ્યાપક છે; કારણ કે કોઇ પણ સ્થાન કાયયોગથી શૂન્ય નથી. તેમાં અનુપરત ક્રિયા પ્રદુ મિથ્યાદ્રષ્ટિને પર પરાભવને વિષય કરનાર પ્રયત્નરૂપ માત્ર શરીરથી પેદા થયેલી હોય છે અને તેના સ્વામી અવિરતી મિથ્યાદ્રષ્ટિ આદિ હોય છે. અને અનુપયુકતા કાયિકી પ્રમત્ત સંયતિને અનેક કર્તવ્યોમાં ઉપયોગ શૂન્ય વર્તતાં કેવલ કાયથી પેદા થએલ હોય છે અને આનો સ્વામી અનુપયોગી સાધુ હોય છે. र संयोजननिर्वर्तनभेदभिन्ना नरकादिप्राप्तिहेतुर्विषयशस्त्रा दिद्रव्यजनिता चेष्टा अधिकरणिकी। ૨ સંયોજન અને નિર્વર્તન એવા બે ભેદ કરી યુકત નરકાદિની પ્રાપ્તિનું કારણ વિષ શસ્ત્રાદિ દ્રવ્યથી પેદા થએલી ચેષ્ટા અધિકરણિકી ક્રિયા કહેવાય. ३ जीवाजीवविषयकद्वेषजनकक्रिया प्रादोषिकी । - ૩ પુત્ર, સ્ત્રી, ભાઇ, ભગિની આદિ સ્વજન તથા પરન આદિ જીવ ઉપર, સ્થાણુ કંટક, પત્થર આદિ અજીવ ઉપર ક્રોધથી ઉત્પન્ન થયેલ ઠેષજનક ક્રિયાને પ્રાદોષિકી ક્રિયા કહેવામાં આવે છે. આનું બીજું નામ પ્રાષિકી ક્રિયા પણ કહેવામાં આવે છે. આ તથા ઉપરની ક્રિયા નવમા ગુણસ્થાનક સુધી રહે છે. ४ स्वपरसन्तापहेतू: क्रिया परितापनिकी । ૪ સ્ત્રી, પુત્ર આદિના વિરહથી ઉત્પન્ન થએલા દુ:ખના સમૂહથી પીડિત થએલ સ્વપર સંતાપ હેતુ શિરસ્તાડન, ઉરસ્તાડન આદિ શિષ્ય પુત્ર સેવકાદિ તાડનભૂત ક્રિયા પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. આ ક્યિા નવમા ગુણસ્થાનક સુધી રહે છે. "स्वपरप्राणवियोगप्रयोजिका क्रिया प्राणातिपातिकी। ૫ પોતાના હાથથી અથવા બીજાના હાથથી પાડના શિખર પરથી પડીને અથવા પાણી અને અગ્નિમાં પ્રવેશ કરીને, શસ્ત્રથી પેટ ફાડવાની ક્રિયા આદિથી પોતાના પ્રાણને વિયોગ કરનારી તથા ક્રોધ, મોહ, લોભ આદિથી પોતાના હાથ પરના પ્રાણનું વિયોન કરવું તે પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે. આ જ્યિા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. ६ जीवाजीवभेदभिन्ना जीवाजीवघातात्मिका चेष्टाडडरम्मिकी। ૬ જીવમાત્રનો પોતાના અથવા પરના હાથવડે જે ઘાત તે જીવ વડે જીવઘાત તથા દંડ, મુદગર Page 142 of 325 Page #143 -------------------------------------------------------------------------- ________________ આદિ વડે જે ઘાત તે અજીવથી બનેલ જીવઘાત કહેવાય અને અજીવનો એટલે ચિત્ર આદિમાં ચિતરેલ સ્ત્રી, પુરૂષ, મયુર, કુકુટ આદિ ચેતનાવિયત ચેતનથી અથવા અજીવ દંડ શસ્ત્રાદિથી જે ઘાત તે અજીવઘાત એમ બે ભેદે આરંભિકી ક્રિયા છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહે છે. ७ जीवाजीवविषयिणी मूर्छा निर्वृत्ता क्रिया पारिग्रहिकी। ૭ જીવ તથા અજીવને વિષય કરનાર મૂછથી ઉત્પન્ન થયેલ ક્રિયા પારિગ્રહિક ક્રિયા કહેવાય છે. મતલબ કે અનેક ઉપાયો વડે પશુ, સેવક, ધન, ભૂષણ, વસ્ત્ર આદિ ઉપાર્જન કરતી વખતે તથા તેના રક્ષણ સમયે ઉત્પન્ન થતી મૂર્છા આ ક્રિયાને પેદા કરે છે અને પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. ८ मोक्षसाधनेषु मायाप्रधाना प्रवृत्तिर्मायाप्रत्ययिकी । ૮ મોક્ષના સાધનરૂ૫, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સ્વપરને વંચન કરવાની અભિલાષાવાળાની માયાના કારણરૂપે જે ચેષ્ટા એ માયા પ્રત્યયિકી ક્રિયા કહેવાય અને તે સાતમાં ગુણસ્થાનક સુધી રહે છે. ९ अभिगृहीताडनभिगृहीतभेदभिन्ना अयथार्थवस्तुश्रद्धान हेतुका क्रिया मिथ्यादर्शनप्रत्ययिकी। ૯ અભિગૃહિત અને અનભિગૃહીત એવા બે ભેદે ખોટી વસ્તુની શ્રદ્ધા કરાવનારી ક્રિયાને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કહેવાય છે. ત્યાં અભિગૃહીત અજીવ આદિ હીનાધિક પરિમાણાદિને કહેનાર દર્શનના માનનારા પુરૂને વિષય કરનારી અભિગૃહીત કહેવાય. તથા અનભિગૃહીત કુદ્રષ્ટિ મત વિશ્વસ્ત જીવને વિષય કરનારની અયથાર્થ વસ્તુની શ્રદ્વા એ જ વ્યાપારનો હેતુ લેય તેવા વ્યાપારવાળાની ક્રિયા અનુમોદના સ્વરૂપ અનભિગ્રહીત કહેવાય. આ ત્રીજા ગુણસ્થાન સુધી રહે છે. १. जीवाजीवविषयिणी विरत्यभावानकला क्रियाडप्रत्याख्यानिकी । ૧૦ જીવ તથા અજીવ સંબંધી વિરતિના અભાવને ઉત્પન્ન કરનારી ક્રિયા અપ્રત્યાખ્યાનિકી કહેવાય. મતલબ સંયમનો ઘાત કરનાર, ત્યાગ કરવા લાયક કષાયોને ન ત્યાગે કિછે તેને અનુકૂલ ક્રિયા કરતા રહે તેથી કરીને પોતાના જીવનમાં અવિરત બની રહે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ચોથા ગુણસ્થાનક સુધી રહે છે. ११ प्रमादिनो जीवाजीवविषयकदर्शनादरात्मिका क्रिया द्रष्टिकी । ૧૧ પ્રમાદ વશ બનેલો પ્રાણી આકર્ષક જીવજીવાદિ પદાર્થોને દેખી તેનો આદર કરવા લાગે તે ક્રિયાનું નામ દ્રષ્ટિકી છે. “પ્રમાદજ્યિા વશ બનેલો' એ વિશેષણ આપવાથી ધર્મબદ્ધિથી મધ્યસ્થ ભાવે નિરખનારને આ ક્રિયા લાગતી નથી. આ ક્રિયા દશમાં ગુણસ્થાનક સુધી રહે છે. १२ सदोषस्य जीवाजीवविषयकं स्पर्शनं स्पृष्टिकी । ૧૨ રાગદ્વેષપણે જીવ-અજીવ વસ્તુનો સ્પર્શ કરવો તે સ્મૃષ્ટિકી ધેવાય. અર્થાત્ સ્ત્રી, પુસ્ત્ર અને નપુંસક્તા અંગને રાગાદિથી સ્પર્શ કરવો તે જીવ વિષયક કહેવાય અને મૃગરોમાદિ, વસ્ત્ર, મોતી, રત્નાદિ પદાર્થોને રાગાદિથી સ્પર્શ કરવો તે અજીવ વિષયક સ્પર્શ કહેવાય. આ ક્રિયા દશમા ગુણસ્થાનક સુધી રહે છે. १३ प्रमादात् प्राक्स्वीकृतपापोदानकारणजन्यक्रिया प्रातित्यिकी । ૧૩ પ્રમાદથી પ્રથમ સ્વીકારેલ પાપના ઉપાદાન કારણથી જન્ય ક્રિયા પ્રાહિત્યિકી કહેવાય છે. આ ક્રિયા દશમા ગુણસ્થાનક સુધી રહે છે. १४ कारुण्यवीरबिभत्सादिरसप्रयोत्कृणां प्रेक्षकाणां च सानुरागिणां Page 143 of 325 Page #144 -------------------------------------------------------------------------- ________________ नाट्यादिजन्या क्रिया सामन्तोडपनिपातिकी । ૧૪ કારુણ્ય, વીર, બિભત્સાદિ રસના પ્રયોકતા અને પ્રેક્ષકોને અનુરાગપૂર્વક નાટ્યાદિ જોતાં જે જ્યિા લાગે તે સામન્તોપનિપાતિકી કહેવાય છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. १७ यन्त्रादिकरणकजलनि:सारणधनुरादिकरणकशरादि-मो चनान्यतररुपा क्रिया જો શરિત્રહી | ૧૫ મંત્રાદિનું કરવું, જલનું બહાર નીકાલવું, ધનુષ્યાદિની રચના કરવી તથા બાણ આદિ છોડવાં ઇત્યાદિ ક્લિાને નૈસગ્નિકી કહેવામાં આવે છે. જેનું બીજું નામ નસૃષ્ટિકી ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. १६ सेवकयोग्यकर्मणां क्रोधादिना स्वेनैव करणं स्वाहस्तिकी । ૧૬ સેવને કરવા લાયક જે કાર્યો હોય તેવાં કાર્યોને ક્રોધાદિથી પોતાના હાથે કરે તે સ્વાહસ્તિકી કહેવાય. જીવનું જીવાજીવ વડે મારવું, પોતાના હાથવડે જીવાજીવનું તાડન કરવું; તે પણ સ્વાહસ્તિકી કહેવાય. આ પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. १७ अर्हदाज्ञोल्लधंनेन जीवादिपदार्थप्ररुपणा यद्धा जीवाजीवान्यतरविषयक-सावधाज्ञाप्रयाजिका क्रिया आज्ञापनिकी । ૧૭ અહંત ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી જીવાદિ પદાર્થોનું નિરૂપણ કરવું અથવા જીવ અજીવ એ બન્નેમાંથી કોઇ પણ એકને વિષય કરનાર પાપાજ્ઞાન કરનારી ક્રિયા આજ્ઞાપનિકી હેવાય. આનું બીજું નામ આનયનિકી પણ છે. પાછલનાં લક્ષણની અપેક્ષાએ આ પાંચમા ગુણસ્થાનક સુધી રહે १८ पराडडचरिताप्रकाशनायसावधप्रकाशकरणं विदार णिकी । ૧૮ બીજાઓએ આચરણ કરેલ અપ્રકાશનીય પાપનો પ્રકાશ કરતાં વિદારણિકી ક્રિયા લાગે છે. અથવા જે ગુણ ન હોય તેવા ગુણો કોઇમાં બતાવવા, કોઇને ઠગવાની બુદ્ધિથી અજીવ પદાર્થમાં આ એવું છે, તેવું છે; એમ બોલવું તે વિદારણિકી કહેવાય. નવમા ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે. १९ अनवेक्षितासंमार्जितप्रदेशे शरीरोपकरणनिक्षेप: अनाभोगप्रत्ययिकी। ૧૯ નહિ જોએલા કે નહિ પ્રમાર્જલા પ્રદેશમાં શરીર, ઉપકરણાદિનું સ્થાનપ કરવું તે અનાભોગપ્રત્યયિકી ક્રિયા કહેવાય. તથા ઉપયોગ વગર દ્રવ્યનું ગ્રહણ કરવું તે પણ આ યિામાં જ આવી જાય છે. દશમા ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે. २० जिनोदितकर्तव्यविधिषु प्रमादादनादरकरणमनव काङ्क्षप्रत्ययिकी । ૨૦ જિનેશ્વર ભગવાને વ્હેલા કર્તવ્યોની વિધિમાં પ્રમાદથી અનાદર કરવો તે અનવકાંક્ષ પ્રત્યયિકી કહેવાય. આ ક્રિયા નવમાં ગુણસ્થાનક સુધી રહે છે. २१ आर्तरौद्रध्यानानुकूला तीर्थकृद्धिगर्हितभाषणात्मिका प्रमादगमनात्मिका च क्रिया प्रायोगिकी । ૨૧ આર્ત, રૌદ્ર ધ્યાનને ઉત્પન્ન કરનાર, તીર્થકર મહારાજે જે ગહિત માન્યું તેવા ભાષણના સ્વરૂપવાલી પ્રમાદગમન સ્વરૂપ જે ક્રિયા તે પ્રાયોગિકી હવાય. પાંચમા ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે. Page 144 of 325 Page #145 -------------------------------------------------------------------------- ________________ २२ इन्द्रियस्य देशोपघातकारिसर्वोपघातकार्यन्तररुपा क्रिया सामुदायिकी। ૨૨ ઇન્દ્રિયોનો દેશથી અથવા સર્વથી ઘાત કરનારી ક્રિયાવિશેષ સામુદાયિકી કહેવાય છે. આનું બીજું નામ સમાદાન ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. २३ पररागोदयहेतु: क्रिया प्रेमप्रत्ययिकी । ૨૩ બીજાને રાગ ઉત્પન્ન કરનારી ક્રિયા પ્રેમ પ્રત્યયિકી કહેવાય છે અથવા માયા અને લોભના આશ્રયવાળો વાણીનો વ્યવહાર પણ પ્રેમ પ્રત્યયિકી કહેવાય છે. આ દશમા ગુણસ્થાનક સુધી રહે છે. २४ क्रोधमानोदयहेतु: क्रिया द्वेषप्रत्यायिकी । ૨૪ પોતાને અથવા પરને ક્રોધ તથા માનને ઉત્પન્ન કરાવનારું કર્મ દ્વેષ પ્રત્યયિક કહેવાય છે. તે નવમા ગુણસ્થાનક સુધી રહે છે. २७ अप्रमत्तसंयतस्य वीतरागच्छास्थस्य केवलिनो वा सोपयोगं गमनादिकं कुर्वतो या सूक्ष्मक्रिया सेर्यापथिकी । ૨૫ અપ્રમત્ત સાધુ વીતરાગ છઘસ્થ તથા કેવલી મહારાજને ઉપયોગપૂર્વક ગમન કરતાં જે ક્રિયા લાગે તે ઇર્યાપથિકી ક્રિયા કહેવાય છે. આ ક્રિયા તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે. પૂર્વના ૧૭ ભેદમાં ક્રિયાના ૨૫ ભેદને ઉમેરતાં આશ્રવના ૪૨ ભેદ પૂર્ણ થયા અને તે પૂર્ણ થતાં આશ્રવતત્ત્વ પૂર્ણ થયું. - આ આશ્રવ તત્વથી ફલિત થાય છે કે સંસારમાં રહીને પણ જીવો રાગાદિ પરિણામના ઉદયકાળમાં એને ઓળખીને નિર્લેપ રીતે રહીને જીવન બનાવી શકે છે અને આથી પૂ.આ.હરિભદ્ર મ. સાહેબે જણાવ્યું છે કે શ્રાવક સંસારમાં રહે ખરો-વસે ખરો પણ રમે નહિ. તોજ એ શ્રાવકપણાની પોતાના શરીર આદિની દિનચર્યા કરતાં કરતાં પણ અશુભ પ્રકૃતિઓનો અલ્પ રસનો બંધ કરતો તથા શુભ પ્રકૃતિઓનો પુણ્યાનુબંધિ રૂપે બંધ કરતો બંધાયેલા અશુભ કર્મોની વિશેષ નિર્જરા કરતો કરતો પોતાના આત્માનું કલ્યાણ સારી રીતે સાધી શકે છે. આ આશ્રવ તત્વને જાણવાનું ફળ કહેલ છે. આ રીતે જીવન જીવવાવાળા જીવોના વિચારો કેટલા સુંદર રૂપે હોય અને આચરણ પોતાની શકિત મુજબનું કેવું હોય તે વિચારણીય છે. આવા જીવોનાં જીવનને જોઇને અનેક જીવો પાપ માર્ગેથી ખસીને ધર્મની પ્રાપ્તિ કર્યા વગરના રહેતા નથી તો મળેલા મનુષ્ય જન્મમાં આ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવા માટે આશ્રવતત્વને જાણી શક્ય અમલ કરી મુકિત પદને નજીક બનાવો એ અભિલાષા. સંવર તત્વનું વર્ણન સામાન્ય રીતે આવતા કર્મોને રોકવું તે સંવર કહેવાય છે. આવતા કર્મોને સર્વ રીતે રોકી શકાય તે તો ચૌદમા ગુણસ્થાનકે યોગ નિરોધ કરે ત્યારે જ રોકાય છે બાકી તો સમયે સમયે આત્મામાં કર્મોનું આવવું ચાલુ જ છે. એ રોકી શકાય એ શક્ય જ નથી તો પછી શું કરવું ? માટે જ્ઞાની ભગવંતો કહે છે કે આવતા કર્મોમાં અશુભ કર્મો ઓછા આવે અને તેમાંય આવતા અશુભ કર્મોમાં રસ ઓછો પડે એ રીતે કરવા ખાસ પ્રયત્ન કરવો જોઇએ કારણકે અશુભ કર્મના જોરદાર રસના ઉદયકાળમાં જીવો પોતાના આત્માના વિશુધ્ધિનાં પરિણામને સ્થિર રાખી શકતા નથી અને તે પરિણામની સ્થિરતા વગર અશુભ કર્મોના રસનો નાશ થઇ શકતો નથી. માટે અશુભ કર્મોનો મંદ રસ થાય તોજ સંવરના પરિણામમાં સ્થિરતા રહી શકે આ પ્રવૃત્તિને પણ આંશિક દેશ સંવર કહેલો છે. આ સંવરની શરૂઆત પહેલા Page 145 of 325 Page #146 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનથી શરૂ થાય છે અને તેમાં વૃધ્ધિ કરતો કરતો જીવ તેરમા ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. આથી આ લક્ષ્ય રાખીને જ્ઞાનીઓએ સંવરનાં જે ભેદો ણાવ્યા છે તે જ્ગાવાય છે. અનંત ઉપકારી અનંત ચતુષ્ટયધારી પ્રભુ મહાવીર ભગવાનના તત્વજ્ઞાનની શ્રદ્ધાપૂર્વક પ્રાપ્તિ સિવાય આત્મા સાચી શાંતિને પામી શકે તેમ નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ પણ હેય અને ઉપાદેયના ત્યાગ તથા ગ્રહણ સિવાય કાર્યકર બની શકે તેમ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. આથી સમજ્જાનું એ છે કે છોડવા લાયક પદાર્થને છોડી દેવા અને ગ્રહણ કરવા લાયક્ને ગ્રહણ કરવા એ કામ ચારિત્રનું છે તે છઠ્ઠા સંવર તત્ત્વની પ્રાપ્તિથી થઇ શકે છે. તેથી આશ્રવ પછી મપ્રાપ્ત સંવર તત્ત્વનું સ્વરૂપ વિચારી છીએ. સમિત્યવિમિ: નિરોધ:સંવર :- પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિસહ, દશ યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર એમ સમિતિ આદિ સત્તાવન ભેદથી મને રોકી રાખવા એનું નામ સંવર છે, નવે તત્ત્વમાં સંવર તત્ત્વ અગત્યનો ભાવ ભજ્વે છે. કોઇ પણ સાહુકાર દેવું કરતો જ રહે અને ચુકાવે ઓછું તો આખરે એને દેવાળું કાઢવાનો સમય આવે છે. પરન્તુ લેવડ બંધ કરીને દેવડ જારી રાખતાં દેવું ઉતરી જાય છે. અને હંમેશને માટે નિશ્ચિંત બની જાય છે. ગત લેખમાં દર્શાવેલ આશ્રવતત્ત્વ એ લેવડ છે. સંવર પછી આવતું નિર્જરા તત્ત્વ દેવડ છે જ્યારે વચમાં રહેલું સંવર તત્ત્વ લેવડને અટકાવનારૂં તત્ત્વ છે. અને તે અટતાં જ ધર્મનું દેવાળું ટળશે. જીવ આતમ ધનને રળશે, અને મુક્તિપુરીમાં જઇ ભળશે. માટે સંવર તત્ત્વની કેટલી આવશ્યકતા છે એ હેવાની ભાગ્યે જ જરૂર રહે છે. સોડયમાત્મપરિણામો નિવૃત્તિરુપ: :- તે સંવર આત્માનો પરિણામ છે અને તે નિવૃત્તિ સ્વરૂપ છે. કેટલાક જૈનેતરો ક્યે છે કે પ્રવૃત્તિનું અંતિમ પરિણામ નિવૃત્તિ છે, તે વાત સાવ ખોટી છે, જો એમ માનવામાં ન આવે તો ગતમાં સફળ પ્રવૃત્તિવાળાઓની નિવૃત્તિમય સ્થિતિ થઇ જાય અને સર્વે મુક્તિ પામે, પરન્તુ એમ બનતું જ નથી. હા, આશ્રવને પ્રવૃત્તિ માનીએ તો માની શકીએ છીએ. તે પાંચમું તત્ત્વ છે. અને સંવરનું નામ નિવૃત્તિ છે એ આપણે ઉપર જોઇ ચૂક્યા છીએ. એટલે એમ કહી શકાય કે પ્રવૃત્તિ પછી જ નિવૃત્તિ હોય. ગતમાં કોઇ પણ પ્રાણી પ્રવૃત્તિ-આશ્રવ સિવાય નિવૃત્તિ-સંવરમાં આવી શકતો જ નથી. ભલે પછી કાળભેદે અનેક આશ્ચર્યો ઉત્પન્ન થાય. જેમકે આ કાળમાં આ ભરતે દશ આશ્ચર્ય થયાં જેમાં સ્ત્રી લિગમાં તીર્થંકરપણું પ્રાપ્ત કરવા આદિ, વ્યવહાર રાશિમાં એક જ કાળનો ભવ કરી મરૂદેવા માતાનું હાથીના હોદા ઉપર મુક્તિ વું ઇત્યાદિ દશથી જુદા અનેક આશ્ચર્ય સિદ્ધાતમાં ચાલી આવતી પ્રથાઓથી ભિન્નપણે થઇ જાય છે. પરન્તુ પ્રવૃત્તિ પછી જ નિવૃત્તિ એ સિદ્ધાન્તમાં કોઇ કાલે પ્રવૃત્તિ સિવાય નિવૃત્તિ એ આશ્ચર્યરૂપ બનાવ નથી બની શકતો. માટે પ્રવૃત્તિ પછી નિવૃત્તિ એમ વ્હેવું ઠીક છે. પરન્તુ પ્રવૃત્તિનું અંતિમ પરિણામ નિવૃત્તિ એમ તો ન જ કહેવાય. તે સંવર તત્ત્વ, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. જેમનાં લક્ષણો આ છે. कर्म पुद्गलाडदानविच्छेदो द्रव्यसंवरः | भवहेतुक्रियात्यागस्तन्निरोधे विशुद्धाध्यवसायी वा भावसंवरः । કર્મ પુદ્દગલોના ગ્રહણનો વિચ્છેદ કરવો તે દ્રવ્ય સંવર છે. અને તે રોક્વામાં શુદ્વ અધ્યવસાયનું હોવું તેનું નામ ભાવસંવર છે. ભાવસંવર કારણ છે, જ્યારે દ્રવ્ય સંવર કાર્ય છે. આત્માના વિશિષ્ટ પરિણામનો સદ્ભાવ તે જ Page 146 of 325 Page #147 -------------------------------------------------------------------------- ________________ ભાવ સંવર છે, જ્યારે કર્મના અટકાવરૂપ અભાવાત્મક દ્રવ્ય સંવર છે. स पुनर्द्धिविधो देशसर्वसंवरभेदात् । તે સંવરના દેશથી અને સર્વથી એમ બે ભેદો થાય છે. देशसंवरः त्रयोदशगुणस्थानं यावद् भवति । सर्वसंवरस्त्वन्तिमगुणस्थान एव निखिलाश्रवाणां निरुद्धत्वात् । इतरत्र तु न तथा સર્વ આશ્રવના રોકાણથી સર્વથી સંવર ચૌદમા ગુણસ્થાને હોય છે અને બાકીના તેર ગુણસ્થાનોમાં દેશ સંવર જ હોય છે. તેમાં પણ તારતમ્ય તો જરૂર હોય છે. તેરમા ગુણસ્થાનનો સંવર એ કિંચિત જ ન્યૂન હોવાથી દેશથી કહેવાય છે. લાખની રકમમાં એક રૂપિયો કમ હોય ત્યાં લાખ પૂરા ન કહેવાય તેવી સ્થિતિનો દેશ સંવર તેરમે ગુણઠાણે સમજવો જોઇએ. ગુણસ્થાનક એટલે શું? તે વાતની પણ અહીં સમજ આપવી આવશ્યક હોવાથી તેનું સ્વરૂપ પ્રથમ બતાવવામાં આવે છે. मिथ्यात्व-सास्वादन-मिश्र-अविरत-देशविरत-प्रमत्त-अप्रमत्त-अपूर्वकरण-अनिवृत्तिकरण [-सूक्ष्मसंपराय-उपशान्तमोह-क्षीणमोह-सयोगि-अयोगिभेदाचेचतुर्दशविधानि गुणस्थानानि । ત્યાં મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસં૫રાય, ઉપશાંત મોહ, ક્ષીણમોહ, સયોગી અને અયોગી નામના ભેદોથી ચૌદ ગુણ સ્થાનો હોય છે. ज्ञानदर्शनचारित्रात्मकानां जीवगुणानां यथायोगं शुध्धयशुध्धिप्रकर्षाप्रकर्षकृता: સ્વપમેદ્દા મુળરથાનાનીતિ | જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ જીવગણોની યથાયોગ્ય શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ તથા અપકર્ષથી ઉત્પન્ન થયેલા સ્વરૂપભેદોનું નામ ગુણસ્થાન છે. આ ગુણસ્થાનના ભેદોનું લક્ષણ હવે પછી વિચારીશું. હવે સમિતિ આદિનું વર્ણન અનુક્રમથી કરવામાં આવે છે. उपयोगपूर्विका प्रवृत्ति: समिति: । सेर्याभाषैषणा डडदान निक्षेपोत्सर्गभेदेन पन्चधा | स्वपरवाधापरिहाराय युगमात्रनिरीक्षणपूर्वकं रत्नत्रयफलकं गमनमीर्या | कर्कशादिदोषरहितहितमितानवद्यासंदिग्धाभिद्रोहशून्यं भाषणं भाषा । सूत्रानुसारेणान्नादिपदार्थान्वेषणमेषणा उपधिप्रभृतीनां निरीक्षणप्रमार्जनपूर्वकग्रहणस्थापनात्मकक्रिया डडदाननिक्षेपणा । जन्तुशून्यपरिशोधितमूमों विधिना मूत्रपुरिषादिपरित्यजजनमुत्सर्ग: । અર્થ - ઉપયોગ પૂર્વકની પ્રવૃત્તિનું નામ સમિતિ છે, અને તે ઇર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપ અને ઉત્સર્ગ એ ભેદથી પાંચ પ્રકારે હોય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ચાલતી વખતે નીચ નર રાખી ઘૂસરા પ્રમાણ જમીનને નિરીક્ષણ કરતાં સ્વપરનું રક્ષણ થાય તેવી રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ફળ જેમાં હોય તેવું ગમન ઇર્ષા સમિતિ કહેવાય છે. કર્કશાદિ દોષથી રહિત, હિત, મિત અને નિષ્પાપ, સંદેહ રહિત દ્રોહ વગરનું ભાષણ ભાષા સમિતિ કહેવાય છે. સૂત્રાનુસારે Page 147 of 325 Page #148 -------------------------------------------------------------------------- ________________ અન્નાદિ પદાર્થોનું નિરીક્ષણ પૂર્વક ગ્રહણ કરવું એ એષણા સમિતિ હેવાય છે. ઉપધિ વગેરેનું નિરીક્ષણ પ્રમાર્જન પૂર્વક ગ્રહણ કરવું એવી ક્રિયાનું નામ આદાનનિક્ષેપણા સમિતિ હેવાય છે. જીવશૂન્ય શોધેલી ભૂમિમાં વિધિપૂર્વક ઠલ્લા, માત્રા વગેરેનો ત્યાગ કરવો તેનું નામ ઉત્સર્ગ સમિતિ કહેવાય છે. આ પાંચ સમિતિઓથી આશ્રવ રોકાય છે માટે તે સંવર કહેવાય છે. ત્રણ ગુપ્તિનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. योगस्य सन्मार्गगमनोन्मार्गगमननिवारणाभ्यामात्म संरक्षण गुप्तिः । सा च कायवाङमनोरुपेण त्रिधा । शयनाडडसननिक्षेपाडडदानचंक्रमणेषु चेष्टानियमः कायगुप्तिः । उपसर्गपरीषहभावाभावेऽपि शरीरे नैरपेक्ष्यं, योगनिरोद्धुः सर्वथ चेष्टापरिहारोऽपि कायगुप्तिः । અર્થ - સન્માર્ગ ગમન અને ઉન્માર્ગ નિવારણ વડે કરીને યોગનું સંરક્ષણ કરવું એનું નામ ગુપ્તિ છે, અને તે મન, વચન અને કાયા એ ભેદથી ત્રણ પ્રકારે છે. સૂવામાં, બેસવામાં, વસ્તુ લેવા મૂક્વામાં અને ગમનમાં કાય ચેષ્ટાને નિયમિત રાખવી તેનું નામ કાયગુપ્તિ છે. અથવા ઉપસર્ગ, પરિસહના ભાવમાં કે અભાવમાં શરીરની નિરપેક્ષતા રાખી કાયયોગ નિરોધ કરનારી ચેષ્ટાનું નામ કાયગુપ્તિ છે. વચનગુપ્તિનું વર્ણન આ પ્રમાણે છે. अर्थवद्भ्रूविकारादिसंकेतहुंकारादिप्रवृत्तिरहितं शास्त्रविरुद्धभाषणशून्यं वचोनियमनं वाग्गुप्ति: । अनेन सर्वथा वाडनिरोधः सम्यग्रभाषणन्च लभ्यते, भाषासमितौ सम्यग्भाषणमेव | અર્થ - કોઇ અર્થને સૂચન કરનાર ભ્રુનો વિકાર, સંકેત અને હુકાર આદિ પ્રવૃત્તિ રહિત, શાસ્ત્રવિરૂદ્વ ભાષણના ત્યાગ પૂર્વક વાણીનું સંયમન રાખવું એનું નામ વચનગુપ્તિ છે. આ ગુપ્તિમાં વાણીનો નિરોધ અને ઉપયોગ પૂર્વક ભાષણ એ બન્નેનો લાભ થાય છે. ભાષા-સમિતિમાં તો સમ્યગ્ ભાષણજ ગ્રહણ થાય છે. મતલબ કે ભાષા સમિતિમાં વાણીનો નિરોધ નથી હોતો, પરંતુ શાસ્ત્રવિહિતપણે જ બોલવાનું હોય છે. મનોગુપ્તિનું સ્વરૂપ પ્રભુ મહાવીર મહારાના સિદ્ધાન્તમાં નીચે મુજબ ફરમાવ્યું છે. सावद्यसंकल्पनिरोधो मनोगुप्तिः । અર્થ - પાપવાલા સંક્લ્પ-વિચારોને રોક્વા તેનું નામ મનગુપ્તિ છે. સર્વથી આ ગુપ્તિની અગત્યતા વધારે છે. શાસ્ત્રોમાં જ્યાં ત્યાં આ ગુપ્તિ ઉપર વધારે જોર દેવામાં આવ્યું છે. આ ગુપ્તિ રાજાના સ્થાને છે. આના સુધારાથી ઉપરની બે ગુપ્તિમાં સ્વત: સુધારો થઇ જાય છે. ઉપરની બે ગુપ્તિ હોવા છતાં આ રાજસ્થાને રહેલી ગુપ્તિ ન હોય તો ઉપરની ગુપ્તિ કંઇ વિશેષ ફળ આપો શકતી નથી. ગુપ્તિ પછી કર્મને અટકાવનાર બાવીસ પરિસહ છે. ચાહે એટલા કષ્ટોમાં પણ સમભાવથી ન ચલવું તેનું નામ પરિસહ છે. તેના બાવીસ ભેદો નીચે મુજબ છે. स च क्षुत्पिपासाशीतोष्णदंसावस्त्रार तिवनिताचर्यानैषेधिकशय्याडडक्रोशवधयाचनाडलाभरोगतृ णस्पर्शमलसत्कारप्रज्ञाडज्ञानसम्यक्त्वविषयकत्वाद् द्वाविंश तिविधः । અર્થ - ભુખ, તૃષા, શીત, ગરમી, ડાંશ, વસ્ત્રવિહિનપણું, દિલગીરી, સ્ત્રી, ચીંર્યા-વિહાર, નૈષધિક-ચોમાદિમાં એક સ્થાને રહેવું, મકાન, આક્રોશ, વધ, યાચના, લાભનો અભાવ, રોગ, તૃણસ્પર્શ, મલ સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમ્યકત્વ નામના બાવીસ પરિસહો હોય છે. જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. સુધા પરિસહ Page 148 of 325 Page #149 -------------------------------------------------------------------------- ________________ सत्यामप्यतिशयित क्षुद्धेदनायां सविधिभक्ताद्यलाभेडपि क्षुधोपसहनं क्षुत्परीसह: અર્થ - અતિ દુ:ખથી સહન કરવા લાયક સુધા વેદનીય હોવાથી તેના સહનરૂપ સુધા પરિસંહને સર્વથી પ્રથમ કહેવામાં આવ્યો છે. ઉપવાસ, માર્ગગમન, રોગ, તપ, સ્વાધ્યાય આદિના શ્રમથી, વખત વીતી જ્વાથી, અશાતા વેદનીયના ઉદયથી, જઠરને દહવાવાલી શરીર, ઇન્દ્રિય હૃદચને ક્ષોભ કરનારી ઉત્પન્ન થએલી સુધા વેદનીયને સમભાવથી સહન કરવાનું નામ સુધા પરિસહ કહેવાય છે. શાસ્ત્રની વિધિ પ્રમાણે ભોજન લઇ તેને શમાવતો દોષિત આહારનો ત્યાગ કરતો સુધા પરિસહને સહી શકે છે. સુધા પરિસરનું સ્વરૂપ અતિશય ક્ષધા વેદના લાગ્યા છતાં પણ નિર્દોષ આહાર પાણી ન મળે ત્યાંસુધી સુધાને સહન કરવી એ છે ના પરિસહ. सत्यां पिपासायामदुष्ट जलाधलाभेडपि तृट् परिसहनं पिपासापरीषहः । અર્થ - ભૂખથી પીડિત થએલ માણસને તૃષાનો સંભવ હોવાથી ભુખ પરીષહ પછી પિપાસા પરીસહનું વર્ણન કરવામાં આવે છે. સ્નાન, અવગાહ, અભિષેક આદિના ત્યાગોને અતિ ખારૂં, ચીકણું, લખું, ખાવાથી, વિરૂદ્ધ આહાર કરવાથી તથા અનશન, પિત્ત, વરાદિથી ઉત્પન્ન થએલી; શરીર અને ઇન્દ્રિઓને શોષણ કરનારી તૃષાને સમભાવે સહન કરવી, ઉનાળામાં પણ આહારાદિ કરતાં નજીકમાં અપકાયથી ભરપૂર તળાવ આદિ હોવા છતાંય એવા જલને નહિ ગ્રહણ કરનાર, અને ગામમાંથી અચિત્ત એવા સદોષ જલને પણ નહિ ગ્રહણ કરનાર પુરૂષ આ પરિસંહને સમભાવે સહન કરી શકે છે. એનું લક્ષણ તુષા હોવા છતાં નિર્દોષ પાણી ન મળે ત્યાંસુધી તૃષાને સહન કરવી એ છે. શીduરિસહ : प्रचुरशीतबाधायामप्यत्यल्पैरेव वस्त्रादिभिः शीतोपसहनं शीतपरीषहः । અર્થ - ઘણી જ ટાઢ પડવા છતાંય અને પોતાની પાસે જીર્ણશીર્ણ, વસ થઇ ગયેલાં હોવા છતાંય અકથ્ય વસ્રને ગ્રહણ ન કરે, અને આગમમાં કહા પ્રમાણે નિર્દોષ વસ્ત્રની ગવેષણા કરે, અને તેવાં વસ્ત્ર મલે તો સ્વીકારે, શીતથી પીડિત થએલો ખુદ અગ્નિ સળગાવે નહિ, તેમજ અન્યને સળગાવેલ આગનું પણ સેવન ન કરે ત્યારે જ શીત પરીસહ સહ્યો કહેવાય, જેનું લક્ષણ-ઘણી જ ટાઢની પીડા હોવા છતાં પણ નિર્દોષ એવા અલ્પ વસ્ત્રથી શીતને સહન કરવી, એ છે સુધા, પીપાસા અને શીત એ ત્રણ પરીસહો સર્વ ગુણ સ્થાનમાં હોય છે. પણ પરિસિહ प्रभूतोष्णसंतप्तोडपि जलावगाहनाद्यसेवनमुष्ण परीषह: । અર્થ - ઉનાળાના અત્યંત તપેલા સૂર્યના અસહ્ય કિરણોથી પરિત શરીરવાળા તૃષા, ઉપવાસ, પિત્તરોગ, ઘામ અને શ્રમથી અદિત થએલા, પરસેવો, શોષ, દાહથી પીડિત બનેલાનું જલાવગાહન, પંખો, ઝરૂખા, કદલીપત્ર આદિના આસેવનથી વિમુખપણ તથા પૂર્વ અનુભવ કરેલ શિતલ દ્રવ્યની પ્રાર્થનાથી રહિતપણું, ઉષ્ણ વેદનાના ઇલાજમાં અનાદરપણું રાખનાર ચારિત્રપાત્ર મુનિવરનું તાપ સહવાપણું ઉષ્ણ પરિસહ કહેવાય. ચાહે એટલી ગરમીમાં પણ લાવગાહન નહિ કરનારમાં આ પરિસહ હોઇ શકે છે. આ પરિસહ પણ સર્વ ગુણ સ્થાનકોમાં હોય છે. દશ પરિસંહ Page 149 of 325 Page #150 -------------------------------------------------------------------------- ________________ समभावतो दंशमशकाद्यपद्रवसहनं दंशपरीषह: । एते वेदनीयक्षयोपशमजन्या: । અર્થ - ડાંસ, મચ્છર, માંકણ, વીંછી, આદિ શુદ્ર પ્રાણીઓથી પીડિત થયો થકો પણ પોતાના કર્મના વિપાને ચિંતવતો એક સ્થાનથી બીજા સ્થાને ન જાય, તથા તે જીવોને દૂર કરવાને માટે ધૂમાડો ન કરે તથા વિદ્યા, મંત્ર, ઔષધિનો પણ પ્રયોગ ન કરે ત્યારે આ પરીસહ સહ્યો કહેવાય. સમભાવથી ડાંશ આદિના ઉપદ્રવને સહવો એ આ પરિસહનું લક્ષણ છે, આ પરિસહ પણ સર્વ ગુણસ્થાનકોમાં હોય છે. પૂર્વોકત પાંચે પરીસહો વેદનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. તેમનું પરિસહન ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે અર્થાત્ વેદનીયના ઉદયમાં ચારિત્રાવરણીયનો ક્ષયોપશમ લેવો. અહીં ષષ્ઠીતપુરૂષ સમાસના બદલે સમી તપુરૂષસમાસ સમજવો. આગે પણ બીજા પરિસતો વેદનીય કર્મમાં ગ્રહણ કરાશે એ વાત ભૂલવી ન જોઇએ. માત્ર અહીં ક્રમશ: પાંચે વેદનીય કર્મમાં આવી જાય છે એટલે પાંચનો ઉલ્લેખ કર્યો છે. બાવીસ પરીસહોનો જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય, અને અંતરાય એ ચાર કર્મમાં સમાવેશ થઇ શકે છે, જેનું સ્વરૂપ અનુક્રમે કહેવામાં આવશે. અચેલક (અવઢ) પરીસહ सदोषवस्त्रादिपरिहारेणाल्पमूल्याल्पवस्त्रादिभिर्वर्तनमव वस्त्रपरीषहः । અર્થ - ઉદ્ગમાદિ દોષવિશિષ્ટ વસ્તુઓનો પરિહાર કરી અલ્પમૂલ્યવામાં અલ્પ વસ્ત્રાદિથી કામ ચલાવવું તે અવસ્ત્ર પરિસહ કહેવાય. સૂત્રમાં અલ્પમૂલ્યવાલા અલ્પ વસ્ત્ર પણ સદોષ ન ગ્રહણ કરવાં એ બતાવવા માટે સદોષ એ વિશેષણ મૂક્યું છે. જો એવું વિશેષણ ન મુકાય અને બહુમૂલ્યવાલી અલ્પ વસ્તુ ગ્રહણ કરવામાં આવે તો પરિગ્રહાદિ દોષોનો પ્રસંગ લાગે. નિર્દોષ અને અલ્પમૂલ્યવાલા એવા પણ બહુ વસ્ત્રો ન ગ્રહણ કરવા માટે અલ્પ વસ્ત્ર એ વિશેષણ મૂકયું છે. આ પરીસહનો સંભવ નવમા ગુણસ્થાનક સધી છે. ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી આ પરીસહ હોઇ શકે છે. અરતિ પરીસહ. अप्रीतिप्रयोजकसंयोगसमवधाने सत्यपि समतावलम्बनम रतिपरीषह: । અર્થ - સૂત્રના ઉપદેશથી વિચરતા અથવા રહેતા સંયમ વિષયક ધૈર્યથી વિપરીતપણું ઉત્પન્ન થાય એવા પ્રકારના અપ્રીતિ પ્રયોજક સંયોગના સંભવમાં પણ સમ્યગુધર્મારાધનમાં રતિવાલા થવું એ અરતિ પરીસહને જીતવાનું સાધન છે. અપ્રીતિ કરનાર સંયોગના હોવાથી અથવા ન હોવાથી સામ્યભાવનું આલંબન કરવું એ આનું સ્વરૂપ છે. નવમા ગુણસ્થાનક સુધી આ પરિસહ હોય છે. શ્રી પરસઠ कामबुद्धया ख्याद्य ङ्ग प्रत्यंगादिजन्य चेष्टानामवलोकनचिन्तनाभ्यां विरमणं स्त्रीपरीषह: । एते च चारित्रमोहनीयक्षयोपशम जन्या: । અર્થ - કામની બુદ્ધિથી સ્ત્રીઓના અંગપ્રત્યંગ, આકૃતિ, હાસ, ગતિ, વિલાસાદિ ચેષ્ટાઓનું વિલોકન કરવું અથવા ચિત્તવન કરવું, પૂર્ણ પાપ બંધનનું કારણ છે એવી સમજ પૂર્વક તત્વસંબંધી આલોક્ન ચિતનથી વિરમવાથી સ્ત્રીપરીસહનો જય કરી શકાય છે. કામપ્રયુકત સ્ત્રી આદિના અંગ, પ્રત્યંગ, ચેષ્ટા, આલોકન, ચિંતનની પ્રવૃત્તિથી રહિતપણું એ આ પરિસહનું લક્ષણ છે. ધર્મોપદેશ બુધ્ધિથી સ્ત્રીના અંગ અવલોનમાં દોષનો અભાવ હોવાથી મનુયા એ વિશેષણ આપ્યું છે. અવલોક્ન માત્ર કહેવાથી ચિંતવન અને ચિતવન માત્ર કહેવાથી અવલોકનના પરીવાર હોવાનો અસંભવ હોવાથી બન્ને પદોનું ગ્રહણ કર્યું છે. આ પરીસહ તથા પૂર્વના બે ચારિત્રમોહનીયના ઉદયથી હોય છે એટલે નવમા Page 150 of 325 Page #151 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક સુધી રહી શકે છે. કારણકે આગલના ગુણસ્થાનોમાં મોહનીયના ઉદયનો અભાવ હોવાથી હોઇ શકતા નથી. ચર્ચાપરીસહ एकत्र निवासममत्वपरिहारेण सनियमं ग्रामादिभ्रमणजन्य फल शादिसहनं चर्यापरीषहः । वेदनीयजन्योडयम् | અર્થ - એકત્ર નિવાસનો તથા મમતાનો ત્યાગ કરી નિયમ પૂર્વક ગ્રામાદિ ભ્રમણથી ઉત્પન્ન થયેલ ક્લેશ આદિનું સહન કરવું તેનું નામ ચર્ચાપરિસહ કહેવાય છે. સ્પષ્ટાર્થ નિસંગપણાને પામેલા, ક્લેશને સહન કરી શકે એવા, દેશ, કાલ, પ્રમાણોપેત માર્ગગમનનો અનુભવ કરતાં, યાન, વાહન આદિનું સ્મરણ નહિ કરતા, સમ્યગ્ ગમનમાં આવતા દોષોને છોડતા સાધુ મહારાજ આ પરીસહનો જ્ય કરી શકે છે. ચર્યા બે પ્રકારની હોય છે. એક દ્રવ્યથી અને બીજી ભાવથી. ગ્રામાનુગ્રામ વિચરવું તેનું નામ દ્રવ્યચર્યા છે. જ્યારે એક સ્થાનમાં રહેવા છતાં પણ તે જ સ્થાનમાં નિર્મમત્વપણે રહેવું તેનું નામ ભાવચર્યા કહેવાય. એ બન્ને વાતોને બતલાવવા માટે PDx નિવાસ મમત્વપરિહાર એ વિશેષણ મૂલમાં મૂક્યું છે. સનિયમ એ પદથી ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રોકાવું જોઇએ એ વાત બતલાવવામાં આવી છે. સર્વ ગુણસ્થાનમાં આ પરિસહ (ચર્યાજ્ય) વેદનીય કર્મનો ઉદય હોવા છતાંય સમતાના અવલંબનથી હોઇ શકે છે. નિષા રિસહ स्त्रीपशुषण्ढकवर्जिते निषद्यापरीषहः कूलोपसर्गसंभवेडप्यविचलितमनस्कत्वं चारित्रमोहनीय क्षयोपशमजन्योडयम् | અર્થ - સ્ત્રી, પુરૂષ અને નપુસંક્થી રહિત સ્થાનમાં નિવાસ કરીને અનુકુલ, પ્રતિકુલ ઉપસર્ગના સંભવમાં પણ તે સ્થાન છોડવાનું મન ન કરવું અર્થાત્ સ્થિર મને રહેવું તેનું નામ નિષદ્યા ૫રીસહ કહેવાય. જેમાં રહીએ તેનું નામ નિષદ્યા હેવાય. તે સ્ત્રી આદિ ઉપસર્ગથી રહિત હોય તો જ સારી રીતે બ્રહ્મચર્ય પાળી શકાય. વળી ત્યાં અનેક પ્રકારના અનુકુલ પ્રતિકુલ ઉપસર્ગ આવે તો મંત્ર વિદ્યા આદિના પ્રયોગથી દૂર કરવાની કોશિશ ન કરવી અને પૂર્વાનુભૂત સુખોનું સ્મરણ પણ ન કરવું ત્યારે આ પરીસહ સમ્યક્ સહ્યો હેવાય. આ પરિસને કોઇ નૈષધિક પરીસહ હે છે. તેનો અર્થ પાપકર્મનો અથવા ગમનાદિ ક્રિયાઓનો નિષેધ એ પ્રયોજન છે જેનું તે નૈષધિકી હેવાય. યાને શૂન્ય મકાન, સ્મશાન આદિ સ્વાધ્યાય ભૂમિ તેનો પરીસહ તે નૈષધિકી પરીસહ હેવાય. ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી આ પરીસહ પેદા થવાથી નવમા ગુણસ્થાનક સુધી હોય છે. શય્યા ઘરીસહ प्रतिकूलसंस्तारकवसतिसेवनेडनुद्विग्नमनस्कत्वं शय्यापरिषहः । अयं च वेदनीय क्षयोपशमजन्य: । અર્થ - પ્રતિકુલ સંથારો, વસતી વગેરે મળે તો તેના સેવનમાં મન નહિ બગાડવાનું નામ શય્યા પરીસહ છે. અર્થાત્ મોટા મોટા ફૂલના ઢગલા ખાડાવાળી જ્મીન આદિથી ગભરાઇને પૂર્વ અનુભૂત માખણ જેવા કોમળ સ્થાન, શયનની રતિનું સ્મરણ નહિ કરતાં સમભાવે સહી લેવું તેનું નામ શય્યા પરીસહ છે. આ પરીસહ વેદનીયના ઉદયા ઉત્પન્ન થતા, વિષમ શય્યાના દુ:ખને ચારિત્રાવરણીયના Page 151 of 325 - स्थाने निवासादनुकूलप्रति I Page #152 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમથી સહન કરવાથી વેદનીય સંયોપશમ ન્ય મનાય છે; આ સર્વ ઠેકાણે છે. આક્રોશ પરીસહ निर्मूलं समूलं वा स्वस्मिन् कृप्यत्सु जनेषु समतावलम्बनमाक्रोशपरीषह:, चारित्रमोहनीय क्षयोपशम जन्यो ड्यम् ।। અર્થ - કારણે અથવા કારણ વિના પોતાના વિષે ક્રોધિત થતા નોમાં રોષ ન લાવતાં વિચાર કરે કે મારા પર આક્રોશ જો કારણસર છે તો હું નિમિત્ત છું માટે મારે ગુસ્સે થવાની જરૂર નથી અને વિનાકારણે છે તો મારાથી કોઇ દોષ જ નથી બન્યો ને નાહક્ના આ બિચારા ચીડાય છે, તો એવા ચીડીયા ઉપર દયા લાવવી જોઇએ એવા ઉત્તમ વિચારથી સમભાવનું અવલંબન કરવું તેનું નામ આક્રોશ પરીસહ છે. ચારીત્રમોહનીયના ઉદયથી આક્રોશ હોય અને તેના સંયોપશમથી આક્રોશન્યરૂપ પરીસહ હોઇ શકે છે માટે આનો સંભવ નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે છે. વધmરિસહ परप्रयुकताडनतर्जनादीनां कायविनश्वरत्वविभावनया सहनं वधपरीषह:, वेदनीयक्षयोपशमजन्योडयम् । અર્થ - બીજાઓ તરફથી કરવામાં આવતી તાડના તજનાઓને “ગમે તેવું રક્ષણ કરો તો પણ કાયા વિનશ્વર છે' એવા ભાવે સહન કરવી એનું નામ વધ પરીસહ કહેવાય. વેદનીયના ઉદયથી અને ચારિત્રાવરણીયના ક્ષયોપશમથી આ પરીસહ હોઇ શકે છે. વેદનીયનો ઉદય ચૌદમા ગુણસ્થાનક સુધી હોવાથી આની પણ ચૌદમા ગુણસ્થાનક સુધી સંભાવના કરાય છે. યાચના પરિસંહ स्वधर्मदेहपालनार्थंचक्रवर्तिनोडपि साधोर्याचनालज्जा परिहारो याचनापरीषहः । चारित्रमोहनीयक्षयोपशमजन्यो डयम् । અર્થ - પોતાના ધર્મના માટે દેહના પાલન કરવાને અર્થે ન કે પુષ્ટિ માટે પરથી મેલવવા લાયક અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય આદિની ચક્રવર્તાિપણું છોડીને થએલ સાધએ પણ અવશ્ય માગણી કરવી જોઇએ, અર્થાત્ શરમ નહિ રાખવી જોઇએ. આ જ રીતે લજ્જાને જીતી યાચના કરતાં સમભાવ રાખે તો આ પરિસહની પૂરી જીત થઇ શકે છે. રંક વગેરેની યાચના આ પરીસહનમાં ન આવી જાય એટલા માટે સ્વધર્મદપાલનાર્થ એ વિશેષણ મૂકયું છે. આ ચારિત્ર મહોનીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો હોઇ નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે છે. અલાલ પરીસહ याचितेडपि वस्तुन्यप्राप्तौ विषादानवलम्बनमलाभ परीषह:, लाभान्तरायक्षयोपशमजन्योडयम् । અર્થ - આવશ્યક વસ્તુની યાચના કરે છતે પણ બીજાએ આપી નહિ તે વખતે એમ વિચારવું કે માલીકની ઇચ્છા હોય તો આપે છે, અને નથી હોતી ત્યારે નથી આપતો તેમાં મારે પરિતાપ કરવાની જરૂર શી ? એવી રીતે જેને જ્યારે અંતરંગમાં વિકાર ન આવે ત્યારે અલાભ પરીસરને સહો કહેવાય. લાભાન્તરાયના ક્ષયોપશમથી આ ઉત્પન્ન થતો હોઇ બારમાં ગુણસ્થાનક સુધી રહી શકે છે. રોમ પરીસહ रोगोद्मवे सत्यपि सम्यक् सहनं रोगपरीषह: । Page 152 of 325 Page #153 -------------------------------------------------------------------------- ________________ અર્થ - જ્વર, અતિસાર, કાસ, શ્વાસ આદિ મોટા રોગોની ઉત્પત્તિમાં પણ નિકલ્પિકાદિ ચિકિત્સા કરાવતા નથી, પરંતુ સમ્યક પ્રકારે સહન કરે છે. સ્થવિર-કલ્પીઓએ પણ એવા રોગો આવતા સ્વકૃત કર્મોના વિપાકો વિચારી સમ્યક પ્રકારે સહન કરતાં શીખવું. સહન કરવાની તાકાતથી બહારની બિમારી માટે શાસ્ત્રોમાં રહેલી વિધિ પ્રમાણે ચિકિત્સા કરાવે તો પણ રોગ પરિસહ સહો કહેવાય. વેદનીયોદયપ્રયુકત હોવાથી આ સર્વ ગુણસ્થાનકોમાં હોઇ શકે છે. 1ણ પરિસિહ जीर्णशीर्णसंस्तारकाधस्तनतीक्ष्णतॄणानांकठोरस्पर्श जन्यक्लेशसहनं तृणस्पर्शपरीषह: અર્થ - જીર્ણ, શીર્ણ એવા સંથારાની નીચે તીક્ષ્ણ અણીવાલા ઘાસના કઠોર સ્પર્શથી ઉત્પન્ન થતા લેશને સહન કરવો તે તૃણ સ્પર્શ પરીસહ કહેવાય. આ વેદનીયોદય પ્રયુત હોવાથી સર્વ ગુણસ્થાનકમાં હોઇ શકે છે. મલ પરિસહ शरीरनिष्ठमलापनयनानमिलाषा मलपरीषह: | वेदनीयक्षयोपशमजन्या एते । અર્થ - શરીરના પરસેવાથી ઉત્પન્ન થયેલ જે મેલ તે ગ્રીષ્મ ઋતુથી પીગળતાં દુર્ગધ કરનાર તથા ઉદ્વેગ કરનાર થાય છે તેને દૂર કરવાને માટે કોઇ પણ વખતે નાનાદિની અભિલાષા ન કરવી જોઇએ, અર્થાત્ શરીર ઉપર રહેલા મેલને દૂર કરવાની અનિચ્છાએ મલ પરીસહ જીતાય છે. વેદનીયના લયોપશમથી એ પેદા થાય છે અર્થાત્ મલનું દુઃખ તે વેદનીયોદય છે અને તેનો ય ચારિત્રાવરણીયના લયોપશમથી છે. આ ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે. સકાર પરીસહ __ भक्तजनानुष्ठितातिसत्कारेडपि गर्वपराङ्मुखत्वं सत्कारपरीषहः । अयं च चारित्रमोहनीयक्षयोपशमजन्य: । અર્થ - ભકતજનો વડે ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર આદિથી કરાએલ સત્કારો તથા સદ્ભૂત ગુણોના કીર્તન, વંદન, અમ્યુ ત્થાન, આસનપ્રદાન આદિ વ્યવહારો જોઇ ફુલાઇ ન જતાં સમભાવમાં રહેવું, સત્કાર ન કરે તો ખેદ ન કરવો આનું નામ સત્કાર પરીસહ કહેવાય છે. એ કલું ગર્વપરા મુ ત્વ એટલું જ સત્કાર પરીસહનું લક્ષણ બાંધીએ તો પ્રજ્ઞા પરીસરમાં ચાલ્યું જાય માટે માતાતિસારે એ વિશેષણ આપ્યું છે. ચારિત્રમોહનીયથી સત્કારમાં ગર્વ ઉત્પન્ન થાય છે અને તેના ક્ષયોપશમથી તેનો વિજય થાય છે એટલે આ નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે. પ્રજ્ઞાપરીસદ बुद्धिकुशलत्वेडपि मानापरिग्रह: प्रज्ञापरीषहः | ज्ञानावरणक्षयोपशमजन्यः | અર્થ - બુદ્ધિનું કુશલપણું હોવા છતાંય માન ધારણ ન કરવું તેનું નામ પ્રજ્ઞાપરીસહ કહેવાય. વૃદ્ધqશુભત્વ એ વિશેષણ આપવામાં ન આવે તો લક્ષણ સત્કારમાં ચાલ્યું જાય માટે તે વિશેષણ મૂક્યું છે. આ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી હોય છે. એટલે તે બારમા ગુણસ્થાનક સુધી હોઇ શકે. અજ્ઞાન પરીસહ बुद्धिशून्यत्वेडप्यखिन्नत्वमज्ञानपरीषहः । ज्ञानावरणक्षयो पशमजन्यः । Page 153 of 325 Page #154 -------------------------------------------------------------------------- ________________ અર્થ - બુદ્ધિ ન હોવા છતાંય ખેદ ન કરવો તેનું નામ અજ્ઞાન પરીસહ કહેવાય. દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન તે બુદ્ધિ કહેવાય. તેને મેળવવાનો ઉદ્યમ જારી રાખતાં તે ન મલે તો ખેદ ન કરે તો જ અજ્ઞાનનો વિજય થઇ શકે છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી મારી આ દશા થઇ છે, સ્વકૃત કર્મને ભોગવ્યા પછી અથવા તપ આદિથી દૂર કરવાથી જરૂર હું તે જ્ઞાનને પામી શકીશ એવી ભાવના આ પરીસહના વિજયમાં સહકારીણી બને છે. આ પરીસહ બારમા ગુણસ્થાનક સુધી હોઇ શકે છે. સથકવ પરીસહ ___इतरदर्शनचमत्कारदर्शनेडपि स्वदेवतासान्निध्याभावे जैनधर्मश्रदातोडविचलनं सम्यक्त्वपरीषह: । दर्शनमोहनीयक्षय-क्षयोपशमजन्योडयम् । અર્થ - બીજા દર્શનોના ચમત્કારો દેખવા છતાં અને પોતાના દેવોના સાનિધ્યનો અભાવ હોવા છતાં સમ્યકત્વથી ચલાયમાન ન થવું એનું નામ સમ્યકત્વ પરીસહ કહેવાય. અને આ દર્શનમોહનીયના ક્ષયોપશમથી ન્ય હોવાથી નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે છે. આઠ પ્રવચનમાતા ઈચસિમિતિ પાંચ સમિતિઓમાં પહેલી સમિતિનું નામ છે - “ઇર્યાસમિતિ. “ઇર્યા' નો અર્થ થાય છે-ગતિ. ગતિ એટલે ગમન કરવું. મુનિઓ, એ ત્રસ જીવો કે સ્થાવર જીવો, અર્થાતુ-જીવ માત્રને અભયદાન આપવા માટે જ દીક્ષિત થયેલા છે. તેઓ વિના પ્રયોજને તો ચાલતા પણ નથી : પરન્તુ સંયમના પાલનને માટે ચાલવું એ પણ આવશ્યક છે. એવી આવશ્યકતા જ્યારે જ્યારે ઉભી થાય, ત્યારે ત્યારે શાસ્ત્રવિધિ મુજબ ઉપયોગપર્વક ચાલવું-એનું નામ “ઇર્યાસમિતિ' કહેવાય છે. જીવોની રક્ષા, એ તો મુનિઓનું વ્રત જ છે. મુનિઓ પોતાના કારણે કોઇ પણ જીવને હાનિ ન પહોંચે, એની કાળજીવાળા હોય છે અને એથી સંયમપાલન માટે આવશ્યક પ્રયોને પણ ગમનાગમન કરતાં, સાચા યતિઓ જીવરક્ષાની કાળજી ધરાવે છે. આવા વ્રતધારી મુનિઓનું શરીર એ ધર્મશરીર છે અને એ ધર્મશરીરની રક્ષા એ પણ વિહિત છે. આ હેતુથી આવશ્યક પ્રયોજન પચે પણ ચાલતા મુનિઓએ, જીવોની રક્ષાના નિમિત્તે અને પોતાના શરીરની રક્ષાના નિમિત્તે પગના અગ્રભાગથી વધુમાં, સંયમનો મહિમા દર્શાવતાં પણ ઉપકારી મહાપુરૂષોએ શ્રી વિજયને ફરમાવ્યું કે “ કોઇ માણસ દરમહિને હજાર હજાર ગાયોનું દાન કરે અને કોઇ માણસ કાંઇ જ નહિ આપવા છતાં એક માત્ર સંયમની ઉપાસનામાં જ રત રહે, તો મહિને હજાર હજાર ગાયોનું દાન કરનાર આદમીના કરતાં પણ, કશું જ દાન નહિ કરતા એવા પણ સંયમી આત્માનો સંયમ શ્રેયસ્કર છે.” ધર્મદેશના અને અભયદાનની મહત્તા દર્શાવ્યા બાદ, ઉપકારિઓએ સંયમનો મહિમા પણ આ રીતિએ દર્શાવ્યો. સંયમનો મહિમા દર્શાવતાં મહાપુરૂષોએ લોકોની માન્યતા સમજાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે : અન્યથા, ગાયોનું દાન એ તો વાસ્તવિક રીતિએ દાન જ નથી. પાપપોષક દાનોનું દાનપણું જ નથી, પણ અજ્ઞાનોમાં જે માન્યતા રૂઢ હોય, તેને પણ આગળ કરીને તેવા આત્માને સમજાવવું પડે છે. આવાં વચનોથી અજ્ઞાનો ગાયોના દાનને પણ સમ્યગ્દાન ન માની લે, એ માટે જ આટલો ખૂલાસો કરવો પડે છે. આવા આવા કારણે ગીતાર્થની નિશ્રાએ જ ભણવાનો આદેશ છે. સ્વતંત્રપણે વાંચનારાઓ એમ પણ કહે છે કે- “શ્રી જૈનશાસનમાં પણ ગાયોના દાનનું વિધાન છે.” એવા શ્રી જૈનશાસનના નામે પણ સ્વ-પરનું અહિત કરનારા નિવડે છે. વસ્તુના મર્મને સમજનારાઓજ વસ્તુના પરમાર્થને સમજી શકે છે. ઉત્તમ કોટિનાં Page 154 of 325 Page #155 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રવિહિત દાનો અને પરમ ક્લ્યાણકારી શ્રી નિમંદિરોનાં નિર્માણ આદિ અનેક ક્લ્યાણકારી પ્રવૃત્તિઓ પણ સંયમની આગળ યત્કિંચિત્ બની જાય છે. અનંત ઉપકારિઓએ ફરમાવેલા સંયમનું પાલન કરનારો આત્મા, જે આત્મહિત સાથે અન્યોનું પણ હિત સાધી શકે છે, તે હિત દાનાદિ ક્રિયાઓથી તેટલી સહેલાઇથી નથી સાધી શકાતું. સાચો સંયમી જ સંપૂર્ણ અભયદાનનો દાતા બની શકે છે અને ધર્મદેશના પણ ધર્મદેશના રૂપે તે જ મુખ્યતયા કરી શકે છે. આ બધી વાતો યથાસ્થિતપણે સમજ્વા માટે કલ્યાણકામિઓએ ઉમાળ બનવું જ જોઇએ. મુનિવરો દ્વારા ‘દીક્ષા જ ઉપકારનું સાચું સાધન છે'- એ પ્રમાણે જાણીને, શ્રી વિજ્ય પ્રતિબોધ પામ્યા. પ્રતિબોધ પામવાથી સંવેગરંગથી રંગમય બનેલા શ્રી વિજ્યે, એક દિવસે આચાર્ય ભગવાન શ્રીમદ્ વિમલસૂરીશ્વરજી મહારાજાની પાસે તરત જ નિરવદ્ય એવી પ્રવજ્યાને-દીક્ષાને ગ્રહણ કરી. આવા પુણ્યાત્મા જેવા ઉલ્લાસથી દીક્ષા ગ્રહણ કરે છે, એવા અથવા એથી પણ અધિક ઉલ્લાસથી સંયમના પાલક બને છે. સુંદર સંયમના પાલનથી શ્રી વિજ્ય સ્વ-પરના સાચા હિતસાધક બન્યા. શ્રી વિજ્ય નામના તે મહર્ષિએ ઘણાં વર્ષો પર્યંત આરમ્ભીને યુગ માત્ર ક્ષેત્ર એટલે ગાડાની ધુંસરી પ્રમાણ ક્ષેત્ર સુધી બરાબર જોઇને ચાલવાનો વિધિ છે. આ વિધિનો અમલ કરનાર ઇર્યાસમિતિના પાલક કહેવાય છે. જીવદયાના પાલન માટે આ પણ ઘણી જ જરૂરી વસ્તુ છે. સ. આ વસ્તુના જાણ ચાલવામાં કેવા વિવેકી હોય, એ જ વિચારવાનું છે. ઇર્યાસમિતિના પાલક મુનિઓ, આગળ ઘુંસરા પ્રમાણ જ્ગ્યાનું નિરીક્ષણ કરતા ચાલે. માર્ગમાં આવતાં જીવવાળાં અનાજ વિગેરે બીજો, નાના પ્રકારની વનસ્પતિ, પાણીનાં સ્થાનો, માટી અને અન્ય જીવો આદિ ઉપર પગ ન આવી જાય-એવી સાવચેતી તો એવા મહાપુરૂષોમાં પૂરેપૂરી હોય જ. ખાડા આદિને પણ ચાલે ત્યાં સુધી મુનિઓ લંઘે જ નહિ. આ સમિતિના પાલક મુનિઓ, તેવા કોઇ આવશ્યક પ્રયોજને ચાલવું પડે ત્યારે પણ કેવા માર્ગે ચાલે, એ માટે ય ઉપકારિઓએ સુંદર વિધાન કર્યું છે. ઉપકારિઓ ફરમાવે છે કે-મુનિઓ તે જ માર્ગે ચાલે, કે જે માર્ગ લોકોથી ખૂબ ખૂંદાયેલો હોય. લોકો જે માર્ગે ન ચાલતા હોય, તે માર્ગે ચાલવું એ પણ મુનિઓ માટે ઉન્માર્ગ હેવાય છે. લોકો જે માર્ગે ખૂબ ચાલતા હોય, તે માર્ગે છએ કાયના જીવો હોવા સંભવિત નથી : એ કારણે લોકો જે માર્ગે ખૂબ ચાલતા હોય તવા માર્ગે મુનિઓએ ચાલવું, કે જેથી છ કાયના જીવોની વિરાધના થાય નહિ. એવા પણ માર્ગે જો રાત્રિના ચાલવામાં આવે, તો રાત્રિના સમયે ઉત્પન્ન થઇ થઇને પડેલા જે સમ્પાતિમ ત્રસ જીવો, તેની વિરાધના થાય : એ કારણે ઉપકારિઓએ ફરમાવ્યું છે કે-એવા પણ માર્ગે રાત્રિના વખતે મુનિઓએ ચાલવું નહિ. લોકો દ્વારા અત્યંત ખૂંદાએલા માર્ગે પણ યતિઓએ રાત્રિના સમયે નહિ ચાલવું જોઇએ, પરન્તુ જ્યારે તે માર્ગ સૂર્યના કિરણોથી સ્પર્શાય, ત્યાર બાદ જ તેવા પણ માર્ગે જરૂર મુજબ ઉપયોગથી ચાલવું જોઇએ. સૂર્યનાં કિરણોનો સ્પર્શ થવાથી, સંપાતિમ જીવોનો નાશ થઇ જ જાય છે, એટલે સૂર્યનાં કિરણોના યોગે સમ્પાતિમ જીવોનો અભાવ હોય છે અને લોકો ખૂબ ચાલતા હોવાથી, અન્ય જીવોનો પણ અભાવ હોય છે : એથી એવે રસ્તે, દિવસના અને તે પણ જરૂરી કારણે, ઉપયોગપૂર્વક ચાલતા મુનિઓ પોતાના અસિાધર્મનું સારામાં સારી રીતિએ પાલન કરી શકે છે. સ. જીવદયાના પાલન માટે અજ્બ જેવી કાળજી રાખવામાં આવી છે. અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ધર્મને જે અજોડ કહેવામાં આવે છે. તે વિના કારણે નથી. યોગ્ય આત્માઓ વિવેકપૂર્વક અભ્યાસ કરે, તો તેમને શ્રી જૈનશાસન અજોડ લાગ્યા વિના રહે જ નહિ. Page 155 of 325 Page #156 -------------------------------------------------------------------------- ________________ તેમને અવશ્ય ખાત્રી થાય કે-સ્વપરના કલ્યાણનો આ જ એક વાસ્તવિક માર્ગ છે. સુન્દર ભવિતવ્યતા તથા લઘુકમિતાના યોગે મોક્ષનું અર્થિપણું હોય, એ માટે સધર્મને શોધવાની તીવ્ર વૃત્તિ હોય અને આગ્રહરહિતપણું આદિ હોય, તો આ શાસનની યથાર્થવાદિતા સમજાવી મુશ્કેલ નથી. હવે આ રીતિએ જન્તુઓની કાળજી ધરાવનાર આ શાસને, જન્તુઓને અભયદાન દેવા માટે જ દીક્ષિત થયેલા મુનિઓનું શરીર, કે જે ધર્મશરીર છે. તેની રક્ષા માટે ખૂબ જ કાળજી કરી છે. મા જેમ પોતાના બચ્ચાને ખાડા-ટેકરા કુદવાની મના કરે, તેમ ઉપકારિઓએ પણ મુનિઓને ખાડા-ટેકરાવાળા વિષમ માર્ગોને નહિ લંઘતાં, થોડું અધિક ચાલવું પડે તો તેમ કરીને પણ, એવા પ્રદેશોને નહિ લંઘવા એમ ફરમાવ્યું છે: કારણ કે-એવાં લંઘન આદિ કરવામાં ધર્મશરીરને હાનિ પહોંચવાનો સંભવ છે. એને હાનિ પહોંચવાથી મોક્ષમાર્ગ રૂ૫ રત્નત્રયીની આરાધનામાં વિઘ્ન આવવાનો પણ સંભવ છે. વળી તેવી રીતિએ લંધવામાં જીવદયાના હેતને પણ નુકશાન પહોંચે, તો તે અસંભવિત નથી. આ રીતિએ જન્તુઓની અને સંયમસાધક શરીરની પણ રક્ષા માટે આ પ્રથમ સમિતિ અતિશય જરૂરી છે, એમાં શંકાને અવકાશ છે? સ. જરા પણ નહિ ! હવે ઉપકાર આદિના નામે, કેટલાકો રેલવિહાર આદિની જે વાતો કરે છે, તે કેવી લાગે છે? સ. આવા ઉત્તમ આચારના પાલનનું જ્યાં વિધાન છે, ત્યાં એ વસ્તુઓનો વિચાર પણ ભયંકર છે. ઉત્તમ આચારને માનનારા આમ જ માને છે અને વર્તે છે, પણ પાપાત્માઓ આવા માર્ગની પણ અવગણના કરીને ઉન્માર્ગે ચાલે છે અને એનો પ્રચાર કરવાનું પણ કારમું પાપ આચરે છે. રાત્રિના સમયે ભટકનારા અને રેલવિહાર આદિના કરનારા વેષ ધારિઓ જ્યારે સન્માર્ગનો પણ વિરોધ કરે છે, ત્યારે તેઓ દયાના પરિણામથી પણ પરવરેલા હોય એવા લાગે છે. એવાઓને આ સમિતિનું વર્ણન પણ ખટકે, એ સ્વાભાવિક જ છે. સ. તેવા પાપી આત્માઓને ખટકે, કેમકે-તેમનું પાપ ઉઘાડું પડી જાય ને ? મારા જેવાને તો આ બહુ જ ગમે છે. જે આત્માઓ કોઇ પણ કુલમાં ઉત્પન્ન થવા છતાં પણ, તથા પ્રકારની યોગ્યતાને ધરનારા હોય છે અને સમ્યગ્દર્શનને પામેલા નહિ હોવા છતાં પણ, તે આત્માઓને આવાં વિધાનો રૂચિકર નિવડે તે સ્વાભાવિકજ્જ છે. ધોર મિથ્યાત્વમાં સબડતા વેષધારિઓને અને તેવા બીજા પણ અયોગ્ય આત્માઓને આવાં વિધાનો ન રૂચે. એવા પામરોની તો કોઇ દશા જ જૂદી હોય છે. કેટલાકો તો દેવ-ગુરૂ-ધર્મની સાથે કુટીલ રમત રમવાને ટેવાઈ ગયેલા હોય છે અને તમે કહ્યું તેમ પોતાનું પાપ ઢાંકવા આદિના ઇરાદે પણ સદગુરૂઓની સપ્રવૃત્તિઓને નિન્દનારા હોય છે. બાકી સાચું યતિજીવન જીવવાને માટે આ સમિતિના પાલનની પણ આવશ્યકતા છે, એ નિર્વિવાદ વાત છે. આ વિધાન મુનિઓને માટે છે, છતાં ગૃહસ્થોને ય બોધપાઠ રૂપ છે. પૌષધમાં તો પાંચેય સમિતિના પાલનનું જ ગૃહસ્થોને માટે ય વિધાન છે, પરન્તુ તે સિવાય પણ ગૃહસ્થોએ ચાલતી વેળાએ ઉપયોગ રાખવો એ લ્યાણકર છે. ઉત્તમ ગૃહસ્થો પણ નીચી દ્રષ્ટિએ ચાલનારા હોય છે. નીચી દ્રષ્ટિએ ચાલવામાં શીલને પણ લાભ છે અને ઉપયોગ રાખવામાં આવે તો જીવદયાનું પાલન પણ છે. આથી ગૃહસ્થોએ પણ આનો શક્ય અમલ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. હવે શાસ્ત્રવિધિ મુજબ એવા પ્રકારના ઉપગ પૂર્વક ચાલતા પણ મુનિથી કથંચિત્ પ્રાણિનો વધ વો, એ અસંભવિત વસ્તુ નથી : પરન્તુ ઉપકારિઓ ફરમાવે છે કે-એવા પ્રકારના ઉપયોગ પૂર્વક Page 156 of 325 Page #157 -------------------------------------------------------------------------- ________________ ચાલતા મનિથી કથંચિત પ્રાણિનો વધ થઇ જાય, તો પણ તેમને તે પ્રાણિના વધનું પાપ લાગતું નથી. જીવદયાના પરિણામમાં રમતા અને કોઇ પણ પ્રાણિને ઇજા સરખી પણ ન થાઓ-એ હેતુથી ઉપયોગ પૂર્વક અને શાસ્ત્રવિહિત માર્ગે શાસ્ત્રવિહિત વિધિથી ચાલતા મહાત્માને, કદાચિત્ થઇ જતી હિસાથી પાપ લાગતું નથી. એવા ઉપયોગશીલ મહાત્મા સર્વ ભાવથી શુદ્ધ હોવાના કારણે, તેઓના કાયયોગને પામીને કોઇ જીવનો નાશ થઇ જાય તો પણ, તે મહાત્માને તે નિમિત્તનો સૂક્ષ્મ પણ બંધ આગમમાં કહો નથી. જીવ મરે કે ન મરે, છતાં પણ અસદ્ આચાર કરનારને નિશ્ચયથી હિસા માની છે, જ્યારે સમિતિથી સમિત એવા પ્રયત્નશીલ મહાત્માને માટે હિસા માત્રથી બંધ માનવામાં આવ્યો નથી. ઉપયોગહીનપણે ચાલનારો, તેનાથી પ્રાણિવધ કદાચ ન પણ થાય, તોય હિસંક જ છે : કારણ કે-તે સમયે તેને પ્રાણિવધ ન થાય એની કાળજી નથી. આજ્ઞાનુસારી મહાત્મામાં તે કાળજી હોય છે અને તેથી જ તેઓને હિંસામાત્રથી બન્ધ થતો નથી. આવા હિસા-અહિસાના માર્ગને પણ કોઇ ભાગ્યશાળી આત્માઓજ પામી શકે છે. પૌગલિક લાલસામાં ખૂંચેલા અને ધમશાસ્ત્રોને શરણે નહિ રહેતાં, પોતાની સ્વચ્છન્દી કલ્પનાઓને જ પ્રમાણભૂત માની તેમ મનાવવા મથનારા હિસા-અહિસાની ગમે તેટલી વાતો કરે, પણ હિસા-અહિસાના આ જાતિના વિવેને તેઓ પામી શકે, એ શક્ય જ નથી. સ. આવાં ઉત્તમ શાસ્ત્રોના આ જાતિના પરમાર્થને પામનારાઓ ખરેખર ધન્યવાદના પાત્ર છે. બીજી ભાષા-સમિતિ_ હવે બીજી સમિતિનું નામ છે- “ભાષાસમિતિ' બોલવામાં સમ્યક પ્રકારની પ્રવૃત્તિને ભાષા-સમિતિ કહેવાય છે. ભાષા જેમ કલ્યાણકારિણી છે, તેમ અકલ્યાણકારિણી પણ છે. ભાષાસમિતિનું પાલન કરવા ઇચ્છનારે, ભાષાના દોષો અને ગુણો સમક્વા જ જોઇએ. ઉપકારિઓ ભાષામાં કયા કયા દોષો છે, એ માટે પણ ઘણું ઘણું ફરમાવી ગયા છે, પણ દોષોથી નિર્ભીક બનેલા આત્માઓ એના અભ્યાસ અને અમલથી વંચિત રહે એ સહજ છે. આવા સુંદર શાસનને પામવા છતાં પણ, જેઓ ભાષાના દોષથી બચતા નથી, તેઓ ખરે જ કમનશિબ છે. દામિકતાથી મધુર બોલવ, એ પણ ભાષાસમિતિ નથી. દુર્જનોની ભાષામાં મધુરતા હોય છે, પણ તે દમન્મથી હોય છે. દુર્જનોની જીભના અગ્રભાગમાંથી ભલે સાકર ખરતી હોય, પણ તેઓના પ્રત્યેક રોમે હલાહલ વિષ હોય છે. સજ્જનોની વાણીમાં કદી કદી કટુતા દેખાય છે. છતાં તે સારા પરિણામ માટે જ હોય છે. સજ્જન પુરૂષોની કટુતાની ટીકા કરનારા દુર્જનો જ હોય છે. હિતકારિણી કટુતા પણ મધુરતા જ છે. ભાષાના દોષોનો ત્યાગ કરનારા અને ધૂર્તો, કામુકો, હિસકો, ચોટ્ટાઓ અને નાસ્તિકો આદિની ભાષાનો ત્યાગ કરનારા પુણ્યાત્માઓની વાણી સૌ કોઇનું હિત કરનારી જ હોય છે. હિતકારિણી ભાષાને પણ કટુ ભાષા હેનારા ખરે જ અજ્ઞાનો છે. ભાષાના દોષો અને ધૂર્ત આદિનાં ભાષિતોને તજીને હિતકારી બોલનારા મહાત્માઓ પરિમિત જ બોલનારા હોય. આ જ કારણે, ઉપકારિઓ ફરમાવે છે કે-ઉત્તમ આત્માઓ મધુર, યુકિતયુકત, થોડું, કાર્ય માટે જરૂરી, ગર્વ વિનાનું, અતચ્છ અને બોલવા પૂર્વે શુદ્ધ મતિથી વિચાર કરીને જે ધર્મસંયુકત હોય છે તે જ બોલે છે. પંડિત પુરૂષો જેમ અસત્ય અગર સત્યાસત્ય વાણીને નથી ઉચ્ચારતા, તેમ કેટલીક એવી પણ તથ્ય વાણીને નથી ઉચ્ચારતા, કે જે વાણી તથ્ય હોવા છતાં પણ હિતઘાતકતા આદિવાળી હોય. તથ્ય પણ વાણી પ્રિય અને તિકારી હોવી જોઇએ. આથી જ ઉપકારિઓ ફરમાવે છે કે-પંડિત પુરૂષોએ જે વાણીનો સ્વીકાર કર્યો નથી, તેવી વાણીનો બુદ્ધિશાળી આત્માએ ત્યાગ કરવો જોઇએ. જેમ હિસા-અહિસા સંબંધમાં ઘણું સમજવા જેવું છે, તેમ વાસ્તવિક રીતિએ સત્ય કોને કહેવાય અને અસત્ય કોને કહેવાય, એ પણ Page 157 of 325 Page #158 -------------------------------------------------------------------------- ________________ સમજવાની જરૂર છે. એને નહિ સમજનારાઓ અહિસાના નામે હિસાના ઉપાસક બનવાની જેમ, સત્યના નામે પણ અસત્યને જ બોલનારા બને છે. ત્રીજી એષણા-સમિતિ હવે ત્રીજી સમિતિનું નામ છે-એષણા સમિતિ. અણાહારી પદના અર્થી મુનિવરો અનશન આદિ તપોની આચરણાના રસીયા હોય છે. છતાં સંયમયાત્રાના નિર્વાહ માટે તપસ્વી પણ મુનિવરોને આહાર નથી જ લેવો પડતો એમ નહિ : પરન્ત શ્રી જૈનશાસનના મુનિવરો સંયમયાત્રાના નિર્વાહ માટે જ આહારના લેનારા હોવાના કારણે, આહાર કરવા છતાં પણ, તે મહાત્માઓને ઉપવાસી કહેવાય છે. સંયમાદિની રક્ષા માટે જ આહારના ગ્રહણ કરનારા પણ મુનિવરાને માટે, અનંત ઉપકારિઓએ બેંતાલીશ દોષોથી અદૂષિત એવો આહાર લેવાનું વિધાન કર્યું છે. બેંતાલીશ દોષોના વર્જનપૂર્વક મેળવેલા પણ તે આહારનો, પાંચ દોષોથી રહિતપણે જ ઉપયોગ કરવાનું ઉપકારિઓએ ફરમાવ્યું છે. એ પ્રમાણે વર્તનારા મહાત્માઓ જ એષણા-સમિતિના પાલક કહેવાય છે. બેંતાલીશ દોષોથી અદૂષિત એવો આહાર મેળવવો અને પાંચ દોષોથી રહિતપણે એ આહારનો ઉપયોગ કરવો, એનું નામ- “એષણા-સમિતિ” છે. રસનાના ગુલામો અને ખાવામાં જ આનંદ માનનારાઓ, એ સમિતિના પાલનમાં પંગુ બને, એ સ્વાભાવિક વસ્તુ જ છે. મુનિપણાના આસ્વાદને પામેલા આત્માઓ રસનાને આધીન બની આહારમાં લપટ બને એ શક્ય નથી અને એવા જ આત્માઓ આ સમિતિનું પાલન કરી શકે છે. આહરલમ્પટતા, એ પણ અત્યન્ત ભયંકર વસ્તુ છે. પરિણામે મુનિપણાની તે ઘાતક પણ નિવડે છે, માટે કલ્યાણકામી મુનિઓ એને આધીન બનતા જ નથી. એવા મુનિઓ પ્રથમની બે સમિતિઓનું જેમ સુંદરમાં સુંદર પાલન કરે છે, તેમ આ ત્રીજી સમિતિનું પણ સુંદરમાં સુંદર પાલન કરે જ છે. ચથી આદાનનિu-સમિતિ ચોથી સમિતિનું નામ- “આદાનનિક્ષેપ-સમિતિ' છે. મુનિઓને અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ ગ્રહણ કરેલાં ધર્મોપકરણોને લેવાં પણ પડે અને મૂકવાં પણ પડે. “આદાન' એટલે લેવું અને નિક્ષેપ એટલે મૂવું: એમાં સમ્યક પ્રવૃત્તિ, એનું નામ “આદાનનિક્ષેપ-સમિતિ' છે. આસન, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મોપકરણોને લેતાં અને મૂકતાં, જોવાની અને પ્રમાર્જવાની આજ્ઞા છે. આ આજ્ઞાનું પાલન કરનારા આ ચોથી સમિતિના પાલક બને છે. કોઇ પણ વસ્તુને લેતાં અને તે વસ્તુને મૂકતાં જમીન આદિને બરાબર ચક્ષુથી જોવી જોઇએ અને ચક્ષુથી જોયા પછી રજોહરણ આદિથી એટલેકે પૃવાને લાયક વસ્તુથી ઉપયોગપૂર્વક પૂજીને લેવી અને મૂકવી જોઇએ. ઉપયોગપૂર્વક નહિ જોનારા અને નહિ પૂજનારા મુનિઓ, આ સમિતિનો ભંગ જ કરે છે. જીવદયાનો પાલક કોઇ પણ મુનિ આ સમિતિની ઉપેક્ષા કરી શકે નહિ. ભૂમિને જોયા કે પ્રમર્યા વિના જેઓ ભૂમિ ઉપર ધર્મનાં ઉપકરણોને મૂકે છે અને ઉપકરણોને જોયા કે પ્રમાર્યા વિના જેઓ લે છે, તેઓ ખરે જ આ સમિતિ પ્રત્યે કારમી બેદરકારી કરનારા છે. આ બેદરકારી વધે, તો તે પરિણામે મુનિપણાને હતપ્રત કરી નાખનારી છે. જોવું એ ચક્ષુથી પ્રતિલેખના છે અને પૂર્વે એ રજોહરણાદિ પૂંજ્વાની વસ્તુથી પ્રતિલેખના છે. આ પ્રતિલેખના પણ મુનિઓ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે, પણ અનેક નિમિત્તોથી કેટલાકો આની ઉપેક્ષા કરનારા બન્યા છે અને તેઓએ પ્રતિલેખનાને એક નિરૂપયોગી જેવી ચીજ બનાવી દીધી છે. ચક્ષુ કામ આપી શકે એવા સમયે કરવાની પ્રતિલેખના ન કરે અને ચક્ષુ કામ ન આપી શકે એવાં સમયે પ્રતિલેખના કરવાનો ચાળો કરે, એવાઓ પ્રતિલેખના કરે છે કે પ્રતિલેખનાની મશ્કરી કરે છે, એ એક કારમો પ્રશ્ન છે. પ્રતિલેખના, એ એક ઉથલ-પાથલ કરવાની યા Page 158 of 325 Page #159 -------------------------------------------------------------------------- ________________ તો વસ આદિ ઉપર પડેલી ધૂળ ખંખેરવાની ક્રિયા નથી. પ્રતિલેખના, એ પણ એક ઉત્તમમાં ઉત્તમ જીવદયાની કરણી છે. જીવદયાની આવી ઉત્તમમાં ઉત્તમ કરણી તરફ બેદરકાર બની જેઓ વિદ્વાન બનવા ઇચ્છતા હોય, તેઓ સાચા વિદ્વાન બને એ શક્ય નથી. અનંતજ્ઞાનિઓએ વિહિત કરેલી ક્રિયાઓની બેદરકારી, એ કારમી મનશિબીને જ સૂચવે છે અને એવી કારમી મનશિબીથી તેને જાણ્યા છતાંય નહિ કમ્પનારા, એ ભારેમાં ભારે અજ્ઞાનિઓ છે. વળી એક સુંદરમાં સુંદર જીવરક્ષા કરવાની પ્રતિલેખના રૂપ ક્રિયાને જ્યારે જીવઘાતનું જ કારણ બનાવતા કેટલાકો જોવાય છે, ત્યારે તો કોઇ પણ વિવેક્નિ કારમી ગ્લાનિ થાય એ સહજ છે. એ ગ્લાનિ એમ બોલાવે કે- ‘ આ ઉથલપાથલ કરનારાઓનું શું થશે ?’- તો તે અસ્વાભાવિક નથી. કેવલ દ્રવ્યક્રિયામાં રાચનારાઓની સઘળી જ ક્રિયાઓ આવી હોય છે. પરના દોષો જોવામાં કુશળ બનેલાઓ, પોતાના દોષો કદી જ જોઇ શકતા નથી. એવાઓએ અનેક ક્રિયાઓની માફક આ પ્રતિલેખનાની પણ કારમી દુર્દશા કરી છે. એવાઓમાં જો થોડી પણ માર્ગરૂચિ હોય, તો ઉપકારિઓએ એવાઓ જાગૃત થાય એવું ફરમાવ્યું છે. ઉપકારિઓના એ ફરમાનને પ્રત્યેક મુનિ પ્રેમપૂર્વક વાંચે, વિચારે અને ખૂબ જ જાગૃત બને તથા જો પોતામાં એવી જાતિની બેદરકારી આદિ દેખાય તો તેને ખંખેરી નાખવા માટે સજ્જ થાય, એ ક્લ્યાણકારી છે. પ્રતિલેખનામાં પ્રમત્ત બનેલા મુનિને અનંત ઉપકારિઓએ છએ કાયોનો વિરાધક ગણ્યો છે. ષટકાયની પોતાનાથી વિરાધના થાય છે, એ જાણતાં જ ભવભીરૂઓને કમ્પારી છૂટવી જોઇએ. મુનિઓને તો ષડ્જવનિકાયના રક્ષક ગણવામાં આવ્યાં છે. તેઓ જ જો પ્રતિલેખનાના વિધિ પ્રતિ બેદરકાર બને, તો એ રક્ષકપણું રહ્યું ક્યાં ? પ્રતિલેખનામાં પ્રમત્ત નહિ બનવાનો ઉપદેશ આપતાં પરમ ઉપકારી મહાપુરૂષો સ્પષ્ટ રીતિએ ફરમાવે છે કે “पडिलेहणं कुणंता मिहो कहं कुणइ जणवयकहं वा । ફેફ વ પ—વવાળું વાડ઼ સંય પડિÚફ વૉ ||9||" “પુôવીાવણ તેવાdવળસતસાળ | पडिलेहणापमत्तो, छण्हंपि विराहगो भणिओ ||२||” ઉપકારી મહાપુરૂષોના આ ક્શનનો એ ભાવ છે કે-પડિલેહણને કરતો જે પરસ્પર ક્યા કરે છે, દેશની ક્થાને કરે છે અથવા પચ્ચખ્ખાણ આપે છે, સ્વયં વાચના આપે છે અથવા તો અન્ય પાસે સ્વયં વાચના અંગીકાર કરે છે, તે પડિલેહણમાં પ્રમાદી ગણાય છે : પડિલેહણમાં એવા પ્રમત્ત બનેલાને પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય-આ છએ પણ કાયોનો વિરાધક અનંત ઉપકારિઓએ વ્હેલો છે. અનન્ત ઉપકારિઓના આ ફરમાનથી સમજી શકાશે કે-પચ્ચખાણ લેવા-દેવાની ક્રિયા અને શાસ્ત્રની વાચના લેવા-દેવાની ક્રિયા, કે જે કલ્યાણકારિણી છે, તેનો પણ પડિલેહણમાં નિષેધ કર્યો છે : કારણ કે-એથી પડિલેહણનો હેતુ જે જીવરક્ષા છે, તે માર્યો જાય છે. જે કાલમાં જે ક્રિયા કરવાની હોય, તે ક્રિયા જ કરવાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા છે. આ આજ્ઞાને નહિ સમજ્જારાઓ ગડબડ કરે એ જૂદી વાત છે, પણ સમજ્નારાઓએ તો આ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરવું જ જોઇએ. પડિલેહણ જેવી જીવરક્ષાની સર્વોત્તમ ક્રિયામાં પ્રમાદી બનવું અને એ કરતાં કરતાં પડિલેહણમાં ઉપયોગશૂન્ય થવાય એવું કરવું, એ પણ પ્રમાદ છે. એવા પ્રમાદમાં પડવું, એ પડિલેહણ કરવાં છતાં પણ વિરાધક બનવાનો ધંધો છે. આ પડિલેહણને શુદ્વ રીતિએ કરનારો અને ધર્મોપકરણને લેવા-મૂક્વામાં ઉપયોગપૂર્વક જોઇને અને પૂંજીને લેનારો અને મૂક્તારો જ, આ ચોથી સમિતિનો પાલક બને છે. Page 159 of 325 Page #160 -------------------------------------------------------------------------- ________________ uiચમી ઉસ-સમિતિ હવે પાચમી સમિતિ છે- ‘ઉત્સર્ગ-સમિતિ.” આને “પારિષ્ઠાપનિકા-સમિતિ' પણ કહેવાય છે. પરિષ્ઠાપના યોગ્ય એટલે તવા યોગ્ય જે વસ્તુઓ, તેનો ત્યાગ એનું નામ કહેવાય છે- “ઉત્સર્ગ' અથવા તો “પરિષ્ઠાપના. એમાં સમ્યક્ પ્રકારે વિધિપૂર્વકની પ્રવૃત્તિ કરવી-એનું નામ કહેવાય છે- “ઉત્સર્ગ સમિતિ' અથવા તો “પારિષ્ઠાપનિકા-સમિતિ' કફ, મૂત્ર અને મલ તો તજવા લાયક તરીકે પ્રસિદ્ધ છે. કફ એટલે શ્લેષ્મ, કે જે મુખ અને નાકમાં સંચરણ કરનારો હોય છે અને મૂત્ર તથા મલ એ તો સૌ કોઇને જ્ઞાત છે, તેનો ત્યાગ તથા નિરૂપયોગી બનેલ વસ્ત્ર અને પાત્ર તથા દોષ આદિના કારણે પરિષ્ઠાપન યોગ્ય બનેલ ભકત-પાન વિગેરે વસ્તુઓનો ત્યાગ આવશ્યક છે : પણ એનો ત્યાગ ત્રણ-સ્થાવર જીવોથી રહિત એવી જે પૃથ્વી, તેના તલ ઉપર, અર્થાત્ અંડિલ એટલે જન્તુરહિત જગ્યાએ ઉપયોગપૂર્વક કરવો, એનું નામ “ઉત્સર્ગ-સમિતિ' કહેવાય છે. કફ આદિનો અને ત્યાજ્ય બનેલ વસ્ત્ર તથા પાત્રાદિનો ઓ ઉપયોગપૂર્વક શુદ્ધ ત્રણ-સ્થાવર જીવોથી રહિત એવી ભૂમિ ઉપર ત્યાગ કરે છે, તેઓ જ આ સમિતિના પાલક બને છે. સાધુઓને માટે ગમે ત્યાં થુંક્યું અગર ગમે તેમ ગળફો નાખવો, એ પણ અનુચિત જ છે. જીવરક્ષા કરવાના અભિલાષી મુનિવરો ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ પણ એવી રીતિએ અને એવી જગ્યાએ કરે, કે જેથી ત્રસ-સ્થાવર જીવોની વિરાધનાથી બચી શકાય. સમિતિની બેદરકારીને તજ આ પાંચ સમિતિઓ વિના સાચા મુનિપણાના આચારોનું પાલન શક્ય નથી અને રેલવિહાર આદિ કરનારાઓ આનું પરિપાલન કરતા જ નથી, એમાં વિવાદને સ્થાન નથી. એવાઓને જ્યાં મુનિપણાની દરકાર નથી, અનન્તજ્ઞાનિઓની આજ્ઞાની દરકાર નથી, ત્યાં ગમે તેમ વર્તે એથી નવાઇ પામવા જેવું કાંઇ જ નથી : પરન્તુ એવાઓને ઉત્તમ પાત્ર તરીકે માની લેનારાઓએ ખાસ ચેતવા જેવું છે : કારણકે-તેઓ ઉત્તમ પાત્રની ભકિત કરવાને ઇચ્છે છે, છતાં તેવા નાલાયકોને અજ્ઞાનાદિથી ઉત્તમ પાત્ર માને છે. જેઓ પૌગલિક હેતુથી, મત્ર-તત્ર આદિના કારણે જ એવાઓને માને અને પૂજે છે, તેઓ દયા ખાવા લાયક જ છે : પણ મોક્ષના અર્થિઓએ તો એવાઓનો દૂરથી જ ત્યાગ કરવો જોઇએ : કારણ કે-ઉત્તમ પાત્રરૂપ યતિઓ તેઓ જ છે, કે જેઓ પાંચ સમિતિઓને પણ ધરનારા હોય. ચતિઓ શિiલી પણ હોવા જોઈએ યતિઓ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયી સહિત જોઇએ, તેમ આપણે જેનું સંક્ષેપથી વર્ણન કરી આવ્યા એ પાંચ સમિતિઓના ધારક પણ જોઇએ અને “ત્રણ ગુપ્તિઓથી શોભતા' પણ હોવા જોઇએ. આત્માના સંરક્ષણને અથવા તો મુમુક્ષના યોગનિગ્રહને ગમિ કહેવાય છે. દેહના સંરક્ષણને છોડીને આત્માના સંરક્ષણને કરવું, એનું નામ ગુમિ છે. મન-વચન-કાયાનો નિગ્રહ કરવો અને એ દ્વારા આત્માનું સંરક્ષણ કરવું, એ ઘણું જ આવશ્યક છે. સમ્યકુ-પ્રવૃત્તિને જ્યારે સમિતિ કહેવાય છે, ત્યારે પ્રવૃત્તિ-નિવૃત્તિ લક્ષણ ગુમિ કહેવાય છે. ગુમિ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ કેમ છે? -એ વાત હવે આપણે હમણાં ગુમિનું સંક્ષેપથી વર્ણન વિચારીએ છીએ, એથી સમજાશે. મનોમુક્તિ ત્રણ પ્રકાર ગુણિઓ ત્રણ છે : એક મનોગુપ્તિ, બીજી વાગૂમિ અને ત્રીજી કાયમુર્તિ. આ ત્રણમાં પ્રથમ જે મનોસુમિ છે, એ ત્રણ પ્રકારની છે : ૧- ત્રણમાં પ્રથમ પ્રકારની મનોમિનું સ્વરૂપ વર્ણવતાં ઉપકારિઓ ફરમાવે છે કે-આર્તધ્યાન અને Page 160 of 325 Page #161 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાનનો અનુબન્ધ કરનારી જે કલ્પનાઓ તેની જે જાલ, તેનો વિયોગ એનું નામ પ્રથમ પ્રકારની મનોસુમિ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, એ સંસારને વધારનારાં અને દુર્ગતિને આપનારાં ધ્યાનો છે. દુનિયા સંબંધી સઘળાય સારા-ખરાબ વિચારો, આ બે ધ્યાનોમાં સમાઇ જાય છે. આ બે ધ્યાનોના સંબંધમાં ઘણું ઘણું કહેવા જેવું છે, પણ હાલ આટલું ટૂંકું જ. આ બે ધ્યાનના સમ્બન્ધમાં સમજાવીને આગળ ચાલવું પડે તેમ છે. પાપવર્ધક વિચારોથી મનને દૂર કરવું, એનું નામ પ્રથમ પ્રકારની મનોગક્તિ છે. મન ઉપર એવો કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ, કે જેથી તે દુનિયાદારીની કોઇ પણ વિચારણામાં જોડાય નહિ. દુન્યવી સુખની ઇચ્છા, એ જ આ દુર્ગાનોનું મૂળ છે. એ ઇચ્છા ઉપર જેટલે અંશે કાબૂ આવી જાય, તેટલે અંશે દુર્ગાનથી બચી શકાય. ઇષ્ટ વસ્તુ પણ દુન્યવી સુખ માટે ઇચ્છવી, એ ખરાબ જ છે. વળી મુનિઓ તો નિરાના જ અર્થી હોય, એટલે મુનિઓએ તો દુન્યવી વિચાર માત્રથી મનને રોકવું જોઇએ અને એ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે. - બીજા પ્રકારની મનોગુપ્તિનું વર્ણન કરતાં પણ ઉપકારિઓએ ફરમાવ્યું છે કે-શાસ્ત્રોને અનુસરનારી, પરલોકને સારા રૂપમાં સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી એવી જે માનસિક માધ્યસ્થ પરિણતિ, એ બીજા પ્રકરાની મનોગુપ્તિ છે. શાસ્ત્રાજ્ઞાથી વિરૂદ્ધ વિચાર ધરાવનારાઓ આ મનોગતિને પામ્યા ય નથી અને પામશે પણ નહિ. ધર્મધ્યાન, એ એક એવી વસ્તુ છે કે-સઘળાય આત્મકલ્યાણના વિચારો એમાં સમાવિષ્ટ થાય છે. આ માધ્યસ્થ પરિણતિ પણ અનુપમ કોટિની હોય છે. સાચા-ખોટાનો શુંભમેળો કરાવનારા મૂર્ખતા રૂપ આ માધ્યચ્ય પરિણતિ નથી. એવી માધ્યચ્ય પરિણતિ તો અજ્ઞાનોએ માનેલી હોય છે. આવી મનોગુપ્તિ, કે જે પરમ શુદ્ધ માધ્યચ્ય પરિણતિ રૂપ છે અને જેમાં સત્ય સત્ય રૂપે અને અસત્ય અસત્ય રૂપે સ્પષ્ટતયા ભાયમાન થાય છે, તે જ આદરણીય છે. માધ્યસ્થ પરિણતિ વસ્તુને શુદ્ધ સ્વરૂપે ઓળખાવવા માટે શુદ્ધ આરિસા જેવી છે. એવી માધ્યચ્ય પરિણતિ શાસ્ત્રાનુસારિણી જ હોય, એ જ કારણે એ સુન્દર એવો જે પરલોક તેને સાધનારી હોય અને એથી જ એ ધર્મધ્યાનનો અનુબ કરનારી હોય : આ રીતિએ જોતાં સઘળાય લ્યાણ વિચારો જેમાં સમાય છે, એવા સુંદર પ્રકારના ધ્યાનની એ જડ નાખનારી છે. આ કારણે મુનિઓ આ બીજા પ્રકારની મનોગુપ્તિથી પણ શોભતા જ હોય. ૩- ત્રીજા પ્રકારની મનોગુપ્તિ તો યોગ-નિરોધાવસ્થામાં હોય છે. એ ત્રીજા પ્રકારની મનોમિમાં કુશલ અને અકુશલ મનોવૃત્તિનો નિરોધ હોય છે. એ ઉભય પ્રકારની મનોવૃત્તિના નિરોધ દ્વારા કેવળ સંપૂર્ણ આત્મરમણતા જેમાં હોય, એવી એ ગુમિ છે. આ ગુક્તિ પામવા માટે પ્રથમની બે પ્રકારની ગુતિઓનું આસેવન ખૂબ જ આવશ્યક છે. પુદ્ગલના રસિઆ અને પુગલના સંગમાં આનન્દ માનતા આત્માઓ માટે આ પ્રકારની મનોમિ સદાને માટે અય જ છે. ત્રીજી ગતિ પામ્યા પછી આત્મા મુકતપ્રાય: જ ગણાય છે. એવા આત્માનો સંસારકાલ ઘણો જ અલ્પ હોય છે. આ દશા પામવા માટે જ પ્રથમની બે ગુમિઓ આવશ્યક છે. અને આ દશા પામવાના ધ્યેય સિવાય પ્રથમની બે ગતિઓ આવવી, એ પણ શક્ય નથી. કેવું મન મનમુક્ટિ આ ત્રણેય પ્રકારની મનોગુપ્તિનું અર્થિપણું કલ્યાણકામી એવા દરેક્ન માટે આવશ્યક છે. ત્રીજા પ્રકારની મનોગુણિને ધ્યેયરૂપ બનાવીને, પ્રથમની બે પ્રકારની મનોગુપ્તિ માટે યત્નશીલ બનેલા આત્માઓ માટે, ઉચ્ચમાં ઉચ્ચ કોટિનું કલ્યાણ પણ અતિ નિકટ બને છે. દુન્યવી સુખની લાલસાને તજીને Page 161 of 325 Page #162 -------------------------------------------------------------------------- ________________ આત્મસુખને જ પ્રાપ્ત કરવાને મથનારાઓ માટે જ આ શક્ય છે. દુન્યવી સુખની કાંક્ષાવાળા આત્માઓ કદાચ સાધુ વેશમાં રહેલા હોય, તો પણ તેઓ મનોમિથી સદા પર રહે છે અને અનેક રીતિએ રીબાયા કરે છે. આ ત્રણ પ્રકારની મનોગમિઓનો એક જ શ્લોક દ્વારા ખ્યાલ આપતાં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે "विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तन्झै मनोगुप्तिरुदाह्यता ||१||" અર્થાતુ- મનોગુણિના સ્વરૂપને જાણનારા મહાપુરૂષોએ “કલ્પના જાલની વિમુકિત, સમપણામાં સુપ્રતિષ્ઠિત અને આત્મામાં રમણ કરતું'-આવા પ્રકારનું જે મન, તેને મનોગમિ ફરમાવી છે. આર્ત અને રૌદ્ર ધ્યાનનો અનુબન્ધ કરનારી કલ્પનાઓની જાળથી મુકત એવું જે મન-તેનું નામ પ્રથમ પ્રકારની મનોગુમિ : શાસ્ત્રાનુસારિણી, પરલોકને સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી માધ્યચ્ય પરિણતિ રૂપ બનેલું હોઇ સમપણામાં સુપ્રતિષ્ઠિત બનેલું જે મન-તેનું નામ બીજા પ્રકારની મનોગુપ્તિ : અને કુશલ તથા અકુશલ મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધાવસ્થામાં થનારી આત્મારામતાવાળું જે મન-તે ત્રીજા પ્રકારની મનોગુમિ છે. બે પ્રકારની વાસુદ્ધિ હવે બીજી છે-વાગૂમિ એના પ્રકાર બે છે. ૧- મુખ, નેત્રો, ભૃકુટિનો વિકાર, અંગુલિઓથી વગાડવામાં આવતી ચપેટિકા તથા પત્થરનું ફેબ્ધ, ઉચા થવું, બગાસું ખાવું અને હુકાર-આ આદિ ચેષ્ટાઓના ત્યાગપૂર્વક મૌન રહેવાનો અભિગ્રહ કરવો, એ પહેલા પ્રકારની વચનગુક્તિ છે. જેઓ મૌનની પ્રતિજ્ઞા કરવા છતાં પણ, ચેષ્ટા આદિથી પોતાનાં પ્રયોજ્યોને સૂચવે છે, તેઓનું મૌન નિષ્ફળ જ છે : કારણ કે-મૌનનો જે હેતુ છે તે ચેષ્ટા આદિ દ્વારા પ્રયોજનોને સૂચવવાથી સરતો નથી. વાણીથી થતાં કામો ચેષ્ટા આદિથી કરનારાઓનું મૌન, એ નામનું જ મૌન છે. પ્રથમ પ્રકારની વાન્ગતિ રૂપ મૌન, સંસારની પ્રવૃત્તિઓમાં મશગુલ થયેલાઓ માટે શક્ય નથી. આત્માલ્યાણમાં હેતુભૂત એવું ઉમદા જાતિનું મૌન તો, સાંસારિક પ્રવૃત્તિઓથી પર રહેલા આત્માઓ માટે જ શક્ય છે. આત્મહિતમાં બાધક એવી પૌગલિક પ્રવૃત્તિઓમાં પોતાને અને બને તેટલા પ્રમાણમાં બીજાઓને પણ જોડનારા આત્માઓ, આવા મૌનના ભાવને સમજવા માટે પણ નાલાયક છે. ૨- હવે બીજા પ્રકારની વાગુપ્તિ તત્ત્વજ્ઞાનની વાચના દેવામાં, તત્ત્વજ્ઞાનના સમ્બન્ધમાં પ્રશ્ન કરવામાં અને કોઇએ કરેલા પ્રશ્નનો ઉત્તર દેવામાં, લોક અને આગમનો વિરોધ ન આવે એ રીતિએ મુખવક્સિકાથી મુખનું આચ્છાદન કરીને બોલતા એવા પણ મહાત્મા, વાણીના નિયત્રણવાળા જ મનાય છે. આત્મકલ્યાણ કરનારી વાણી વિધિ મુજબ બોલવી, એ પણ વચનગુમિ છે. પહેલી વચનગુણિ એ છે કે બોલવું જ નહિ અને બીજી વચનગુમિ એ છે કે-બોલવું પણ તે તાત્વિજ્જ અને તે પણ લોક તથા આગમનો વિરોધ ન આવે એ રીતિએ તથા મુખવગ્નિકાથી મુખનું આચ્છાદન કરીને જ. અર્થાતુ-નહિ બોલવું એ જેમ વચનગુક્તિ છે, તેમ હિતકર એવું વચન અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ બોલવું એ પણ વચનગુમિ છે. અવસરે બોલવું જ જોઈએ. આ બન્નેય પ્રકારની વચનગુમિઓને જાણ્યા પછી સમજાશે કે-વાગૂમિનું સ્વરૂપ એલું ન બોલવું એ જ નથી, પણ સર્વથા વાણીનો નિરોધ એ જેમ વાગૂમિનું સ્વરૂપ છે, તેમ સમ્યભાષણ કરવું એ પણ Page 162 of 325 Page #163 -------------------------------------------------------------------------- ________________ વાગૂમિનું જ સ્વરૂપ છે. આથી ભાષાસમિતિ અને વાણિ -આ બેમાં ફરક શો છે, તે પણ સમજાઇ જશે. ભાષાસમિતિમાં સમ્યક પ્રકારની વાણીની પ્રવૃત્તિ જ માત્ર આવે છે, ત્યારે વાગુતિમાં સર્વથા વાણીનો નિરોધ પણ આવે છે અને સમ્યકપ્રકારે વાણીની પ્રવૃત્તિ પણ આવે છે. શાસ્ત્રવિધિ મુજબ સારી રીતિએ બોલનારા ભાષા સમિતિના પણ પાલક છે અને વાગુપ્તિના પણ પાલક છે. શાસ્ત્રાજ્ઞા મુજબ બોલવાને સ્થાને પણ જેઓ મૌન રહી પોતાના આત્માને વચનગુપ્તિના ઉપાસક મનાવવા ઇચ્છે છે, તેઓ શ્રી વીતરાગપરમાત્માના શાસનને સાચી રીતિએ સમજ્યા હોય એમ માનવું, એ પણ ઠીક નથી. ઉપારિઓ તો સાફ શબ્દોમાં ફરમાવે છે કે-શાસ્ત્રવિહિત બોલનાર પણ ગુપ્તિના ઉપાસક જ છે. એ જ કારણે ઉપારિઓએ ફરમાવ્યું છે કે “समिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणम्मि भयणिज्जो । कुसलवयमुइरंतो, जं वइगुत्तो वि समिआ वि ।।१।।" અર્થાત્ - સમિતિના આસેવક નિયમા ગુપ્તિના આસેવક છે, જ્યારે ગુપ્તિના આસેવક સમિતિના આસેવક હોય પણ ખરા અને ન પણ હોય : કારણ કે-કુશલ વાણીના બોલનારા મહર્ષિ વાગૂમિથી ગુપ્ત પણ છે અને ભાષાસમિતિથી સમિત પણ છે. આવા સ્પષ્ટ ફરમાનને જાણવા છતાંય એ જરૂરી પ્રસંગ પણ કુશલ વાણી બોલવાના અખાડા કરી, પોતાની જાતને વચનગમિના ધારક તરીકે ઓળખાવતા હોય, તેઓ અસત્યવાદી હોવા સાથે દમના પણ પૂજારી છે, એ તદ્દન સ્પષ્ટ થઇ જાય છે. બે પ્રકારે કાયાશિ હવે કાયમુમિ પણ બે પ્રકારની છે : એક કાયાની ચેષ્ટાઓના સર્વ પ્રકારે નિરોધ રૂપ અને બીજી સૂત્ર મુજબ ચેષ્ટાના નિયમ રૂપ : એટલે કે-સ્વછંદ ચેષ્ટાનો ત્યાગ કરવો જોઇએ અને જરૂરી ચેષ્ટા પણ સૂત્રના ફરમાવેલ વિધિ મુજબ કરવી જોઇએ. - ૧ - બે પ્રકારની કામગુણિમાં જે પહેલા પ્રકારની કાયમુમિ છે, તે “ચેષ્ટાનિવૃત્તિલક્ષણા' કહેવાય છે. દેવો, મનુષ્યો અને તિર્યંચો તરફથી કરવામાં આવતા ઉપદ્રવો રૂપી ઉપસર્ગો અને સુધા પિપાસા આદિ પરિષહોના યોગે અથવા તો એ ઉપસર્ગો અને પરિષદો-તેના અભાવમાં પણ પોતાની કાયાના નિરપેક્ષતાલક્ષણ ત્યાગને ભજતા મહાત્માની જે સ્થિરીભાવ રૂપી નિશ્ચલતા અથવા તો યોગનિરોધ કરતા મહર્ષિએ કરેલો સર્વ પ્રકારે શરીરની ચેષ્ટાનો પરિહાર, આ પ્રથમ પ્રકારની કાયમુક્તિ છે. ઘણાએ મહર્ષિઓ ઉપસર્ગો અને પરિષહોના પ્રસંગમાં કાયોત્સર્ગમાં રહી કાયાને નિશ્ચલ રાખી આરાધનામાં રકત બને છે, એ પણ કાયમુક્તિ છે અને યોગનિરોધ કરતા પરમર્ષિ સર્વથા ચેષ્ટાનો પરિહાર કરે એ પણ કાયમુર્તિ છે. ટૂંકમાં આ પ્રથમ પ્રકારની કાયમુમિમાં કાયાની પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ હોય છે. ૨ - બીજા પ્રકારની કામગુપ્તિમાં શરીરની સ્વચ્છન્દચેષ્ટાનો જ પરિહાર હોય છે અને આવશ્યક ચેષ્ટા શાસ્ત્રની આજ્ઞા મુજબની હોય છે. મુનિઓએ સુવું કયારે અને કેવી રીતિએ તેમજ ચાલવું ક્યારે અને કેવી રીતિએ ? -આ બધી બાબતોમાં પરમોપારિઓએ વિધિ ઉપદશ્યો છે. એ વિધિ મુજબ સુનારા, બેસનારા અને ચાલનારા મુનિઓ પણ કાયગતિના પાલકો જ છે. ગ્લાનપણું, માર્ગનો થાક અને વૃદ્ધાવસ્થાની શિથિલતા આદિ કારણ સિવાય, દિવસે નિદ્રાનો નિષેધ છે. એ મુજબ દિવસના નિદ્રા નહિ લેનારા અને રાત્રિએ પણ પ્રથમ પ્રહર આજ્ઞા મુજબની આરાધનામાં વીતાવ્યા બાદ, ગુરૂને પૂછીને, પ્રમાણયુકત વસતિમાં વિધિ મુજબની સઘળીય ક્રિયાઓ કરી વિધિ મુજબ નિદ્રાના લેનારા પણ Page 163 of 325 Page #164 -------------------------------------------------------------------------- ________________ કાયમુમિના પાલક જ છે. વળી એ જ રીતિએ, ચાલવા અને બેસવા તથા વસ્તુઓને મૂક્વા-લેવાના વિધિ મુજબ વર્તનારા મહાત્માઓ પણ કાયમિના પાલક ગણાય છે. આ પ્રકારના ગુપ્તિના વણનથી તમે સમજી શકશો કે- મન, વચન અને કાયાના નિરોધને ધ્યેય રૂપ રાખી, મન, વચન અને કાયાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી, એ મન, વચન અને કાયાની ગુણિ છે. સ્વચ્છન્દચારી આત્માઓને તો આ ગુણિઓનું સ્વપ્ર પણ શક્ય નથી. માળિઓની આઠ માdi આ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ, એ તો મુનિઓની માતાઓ છે, એમ અનંત ઉપકારિઓ ફરમાવે છે. દુનિયાના પ્રાણિઓ એક જ માતાથી પાલન-પોષણ પામે છે, ત્યારે શ્રી જિનેશ્વરભગવાનના મુનિઓ આઠ આઠ માતાઓથી પાલન-પોષણ પામે છે. શરીરને પેદા કરનારી, તેનું પરિપાલન કરનારી અને વારંવાર તેનું સંશોધન પણ કરનારી માતા કહેવાય છે. આ આઠ માતાઓ પણ મુનિઓના શરીરને પેદા કરે છે, તેનું પાલન કરે છે અને તેને શોધનપૂર્વક નિર્મલ બનાવે છે. સંસારિઓ પુદગલના પિડને પોતાનું શરીર માને છે, ત્યારે એ શરીરને જલ રૂ૫ માનતા મહષિઓ ચારિત્રને જ પોતાનું શરીર માને છે. પુદગલપિડ રૂ૫ શરીરને પેદા કરનારી માતા એક જ હોય અને અપવાદ શિવાયના લોકોના એ શરીરને પાળનારી તથા સાફસુફ રાખનારી પણ એક જમાતા હોય છે : જ્યારે દરેકે દરેક મુનિઓના ચારિત્ર રૂપ અંગને જણનારી, તેનું પોષણ કરનારી અને એ શરીર ઉપર લાગતા અતિચાર રૂપ મલોને શોધનારી આઠ આઠ માતાઓ છે. એ માતાઓ મુનિઓના ચારિત્રગાત્રનું ઉત્પાદન કરે છે, ઉત્પાદન કરેલા એ ગાત્રનુંસર્વ પ્રકારના ઉપદ્રવોનું નિવારણ કરવા દ્વારા તથા પોષણ કરવા દ્વારા વૃદ્ધિ પમાડીને પરિપાલન કરે છે : અને અતિચાર રૂપ મલથી મલિન થયેલા એ ગાત્રને સાફસુફ બનાવીને નિર્મલ કરે છે. આવી આઠ આઠ માતાઓ જે મુનિઓને મળી છે અને જેઓ એ માતાઓના ભકત છે, એ મુનિઓના સુખનો કોઇ પાર જ નથી. મનિઓએ માતલકા બનવું જોઈએ. માતા વિનાનાં બાળકો જગતમાં જેવી હાલત ભોગવે છે, તેના કરતાં પણ આઠ માતાઓ વિનાના બનેલા વેષધારી મુનિઓની ખરાબ હાલત થાય છે. આ આઠ માતાઓના જતનને સ્વચ્છપણે ફેંકી દેનારા વેષધારીઓ ઉભય લોથી કારમી રીતિએ ભ્રષ્ટ થાય છે. દુનિયામાં તો માતા વિનાનાં બનેલાં બાળકોના પણ અન્ય પાલકો પુણ્યોદય હોય તો મળી આવે છે, પણ આ આઠ માતા વિનાના બની ગયેલા મુનિઓને તો તેમના ચારિત્રગાત્રનું કોઇ પણ પાલક મળતું નથી. દુનિયાનાં બાળકો માતાનાં ભકત ન હોય એ છતાં પણ દુન્યવી માતાઓ મોહાંધ હોવાથી, એવાં નાલાયક બાળકોની પણ સંભાળ લે છે : જ્યારે આ માતાઓ એવી નહિ હોવાથી, મુનિઓ જો માતૃભકત હોય તો જ તેઓ માતાઓ તરફથી પાલન આદિને પામે છે. વધુમાં, દુન્યવી માતાઓ ધારે તો પણ પોતાના બાળકનું ધાર્યું પાલન કરવાને અસમર્થ છે, જ્યારે આ માતાઓ પોતાના ભકત પુત્રોનું ધાર્યું પાલન-પોષણ આદિ કરીને તેઓને અનંત સુખના ભોગી બનાવી શકે છે. અનન્ત ઉપકારી મહાપુરૂષોએ ફરમાવેલી આવી ઉત્તમ જાતિની માતાઓના અભકત બનેલા સાધુઓ, સાધુના સ્વાંગમાં હોવા છતાં પણ સ્વચ્છન્દચારી જેવા હોઇ, સ્વ-પરનું ધાર્યું શ્રેય સાધી શકતા નથી. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ રૂપ આઠ માતાઓ પ્રતિ જેઓ બેદરકાર બન્યા હોય, તેઓએ પોતાના શ્રેય માટે પણ દરકારવાળા બનવું એ જરૂરી છે : અન્યથા, અમુક કષ્ટો સહવા છતાં પણ, સંસારપરિભ્રમણ ઉભું જ રહે છે એમ નહિ, પણ વધેય છે. ચારિત્રગાત્રને પેદા કરનારી, એનું Page 164 of 325 Page #165 -------------------------------------------------------------------------- ________________ પાલન-પોષણ કરી એને વૃદ્ધિને પમાડનારી અને અતિચાર મલના સંશાધન દ્વારા તેને નિર્મલ કરનારી એવી પણ માતાઓ પ્રત્યે, ચારિત્રધર હોવાનો દાવો કરનારાઓને પણ ભકિત ન જાગે, તો એ ખરેખર તેઓની કારમી કમનસિબી જ છે. એ કમનસિબી સંસારમાં રૂલાવનારી છે. સાધુવેષને પામેલા આત્માઓએ પણ સમજવું જોઇએ કે-ઉત્તમ પાત્ર તરીકે વર્ણવાતા યતિઓ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અન્વિત જોઇએ, તેમ તેઓ ઇર્યા-સમિતિ, ભાષા-સમિતિ, એષણા-સમિતિ, આદાનનિક્ષેપ-સમિતિ અને પારિષ્ટાપનિકા-સમિતિ આ પાંચ સમિતિઓને ધારણ કરનારા તેમજ મનોગુપ્તિ, વાગૂતિ અને કાયમિથી શોભતા હોવા જોઇએ. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓને આઠ માતાઓ તરીકે જણાવીને, ઉપકારિઓએ સાધુઓને સાચા માતૃભકત બનવાનો ઉપદેશ આપ્યો છે. દુનિયામાં પણ માતૃભકત જ શોભાને પામે છે, તેમ ચારિત્રધરની સાચી શોભા આ માતાઓની ભક્તિથી જ છે. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી પવિત્ર એવી જે યતિઓની ચેઝ એને ઉપકારી મહાપુરૂષો સમ્યકુચારિત્ર કહે છે : આથી સ્પષ્ટ જ છે કે-એથી હીન એવી જે ચેષ્ટાઓ તે દુષ્યરિત્ર છે અને ભાવવૃદ્વિનું કારણ છે. જેના યોગે ચારિત્રનું જનન, પરિપાલન અને સંશોધન છે, એવી આ આઠ માતાઓ પ્રત્યે ચારિત્રનો અર્થી બેદરકાર રહી શકે જ નહિ. આમ છતાં આજે ભામટાની જેમ ભમનારાઓ પણ પોતાને ઉત્તમ પાત્રની કક્ષમાં ગણાવી, પૂજાવાને ઇચ્છે છે, એ તેઓની પણ કમ હીનતા નથી. સ. આ વર્ણન થવાથી રેલવિહાર વિગેરે કરનારા અને રાત્રે પણ જ્યાં-ત્યાં ભટક્નારા તથા ખાવા-પીવા વિગેરેમાંય વિવેકહીન બનેલા યતિઓને જેઓ માનતા હશે, તેમને પોતાની ભૂલ સમજાશે. ભૂલ સમજાય અને સુધારાય એ ઉત્તમ જ છે : પરંતુ એય ઉત્તમ આત્માઓને માટે જ શક્ય છે. અયોગ્ય આત્માઓને તો રોષ ન ઉપજે તોય ઘણું કહેવાય. જે લોકોને કેવળ દુન્યવી કલ્યાણની જ કાંક્ષા છે અને દેવ-ગુરૂ-ધર્મ આદિ જે આવે તેને જેઓ પોતાના દુન્યવી લ્યાણનું જ કારણ બનાવવા મથ્યા કરે છે, તેઓ ઉત્તમ પાત્ર રૂપ મુનિઓના સાચા ઉપાસક બની શકે એ શક્ય નથી. એવાઓ તો મંત્ર-તંત્રાદિ કરનારા અને દાત્મિકતાથી વર્તનારાઓના સહજમાં શિકાર બની જાય છે. આમ છતાં આવા વર્ણનથી યોગ્ય આત્માઓને લાભ થવાનો ય ઘણો સંભવ છે અને આ પરિશ્રમ પણ મુખ્યત્વે સ્વહિત સાથે તેઓના હિતની દ્રષ્ટિએ જ છે. શ્રી જિનોપદિષ્ટ ધર્મ વિના પરમ કલ્યાણનું બીજુ એક પણ સાધન નથી. આટલી સામગ્રી પામવા છતાં પણ શ્રી જિનોપદિષ્ટ ધર્મની શક્ય આરાધનાથી વંચિત રહેવાય, એ ઘણું જ દુઃખદ લાગવું જોઇએ. દુન્યવી લાલસાઓને વશ બનીને વિષધારિઓને પૂજવા અને સુસાધુઓની સેવાથી વંચિત રહેવું, એ તો અતિશય ભયંકર છે. આ વસ્તુને સમજવા માટે જરાય બેદરકાર રહેવું જોઇએ નહિ. યતિ મહાત્માઓ અનેક વિશિષ્ટ ગુણોના સ્વામી હોય છે. સાચા યતિઓ તેઓ જ છે, કે જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ જે રત્નત્રય-તેનાથી સહિત હોય. આ ત્રણ રત્નોમાંથી પ્રથમનાં બે રત્ના તો ચતુર્થ ગુણસ્થાનક્વર્તી આત્માઓની પાસે પણ હોઇ શકે છે. શ્રી નિોકત તત્ત્વોની રૂચિવાળા પણ વિરતિમાં નહિ આવેલા જીવો જ્ઞાન અને દર્શન એ બે રત્નોથી સર્વથા હીન સંભવે નહિ : પરન્તુ અહીં તો રત્નત્રયની વાત છે. ત્રીજું રત્ન સમ્યકુચારિત્ર છે. સાવદ્ય યોગો એટલે સપાપ વ્યાપારી-તેના ત્યાગને સમ્મચારિત્ર કહેવામાં આવે છે, પણ તે ત્યાગ જ્ઞાન અને શ્રદ્વાન પૂર્વકનો હોય તો ! જ્ઞાન અને શ્રદ્ધાનથી હીન એવા ત્યાગને સમ્યક્યારિત્ર રૂપે ગણી શકાય જ નહિ. મુનિઓનું સમ્યક્યારિત્ર સર્વ સપાપ વ્યાપારોના, જ્ઞાન તથા શ્રદ્વાન પૂર્વકના, ત્યાગ રૂપ હોય છે. આ ચારિત્ર મૂલ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું કહેવાય છે. Page 165 of 325 Page #166 -------------------------------------------------------------------------- ________________ સ. સાધુના મૂલ ગુણ ક્યા અને ઉત્તર ગુણ ક્યા ? ઉત્તર- ગુણોમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ-એ અષ્ટપ્રવચન માતા આવે છે, કે જેનું વર્ણન અત્રે થઇ ગયું છે; જ્યારે મૂલ-ગુણો તરીકે પાંચ મહાવ્રતો ગણાય છે અને તેનું વર્ણન આજે કરવાનું રહે છે. સાધુઓનું મૂલ-ગુણ રૂપ જે સમ્યક્યારિત્ર છે, તે પાંચ પ્રકારનું છે. મૂલ-ગુણ રૂપ એ ચારિત્રને પાંચ પ્રકારનું જે કહેવાય છે, તે વ્રતભેદના કારણે કહેવાય છે, પણ સ્વરૂપભેદના કારણે કહેવાતું નથી. સ. એ શું ? મહાવતો પાંચ છે, માટે મૂલ-ગુણ રૂપ ચારિત્રને પાંચ પ્રકારનું કહેવામાં આવે છે. સાચા યતિઓ એ પાંચેય મહાવ્રતોને ધરનારા હોય. મુનિઓ મહાવત રૂપ જે મહાભાર, તેને ધારણ કરવામાં એક ધુરન્ધર હોય છે. મહાવ્રતોનો ભાર સામાન્ય કોટિનો નથી. મહાવ્રતોના મહાભારને વહવો, એ સામાન્ય આત્માઓથી શકય નથી. યતિધર્મમાં અનુરકત એવા પણ આત્માઓ, સંતનનાદિ દોષને કારણે, મહાવ્રતોના મહાભારને ધરવા માટે સમર્થ બની શકતા નથી. મહાવ્રતોના મહાભારને સ્વીકારવા માટે આત્માએ લાયક બનવું જોઇએ અને તેનું આરોપણ કરનાર ગીતાર્થ ગુરૂએ પણ તેની યોગ્યા યોગ્યતા સંબંધી પરીક્ષા કરવી જોઇએ. એ તરફ બેદરકાર બનેલા આત્માઓ કલ્યાણને બદલે અકલ્યાણને પામે, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. વિરાધનાની ભયંકરતાને નહિ સમજનારા સ્વેચ્છાચારી આત્માઓ આ વસ્તુને સમજી શકે એ શક્ય નથી. વળી ઉપકારના સ્વરૂપને નહિ સમજનારાઓ પણ, અજ્ઞાન આદિના કારણે ભૂલ કરે એ શકય છે. આથી કલ્યાણના અર્થી આત્માઓએ તો પોતાને મહાવ્રતોના મહાભારને વહવા માટે યોગ્ય બનાવવાની પણ તકેદારી રાખવી જોઇએ. મહાવ્રતો તરીકે ગણાતા મહાગુણો પાંચ છે : એક-અહિસા, બીજું-સૂનૃત, ત્રીજું-અસ્તેય, ચોથું-બ્રહ્મચર્ય અને પાંચમું-અપરિગ્રહ. આ પાંચ મહાવ્રતો છે અને આ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ પણ અહીં આપણે સંક્ષેપથી જોઇ લઇએ. પહેલું મહાવ્રત-અહિંસા પ્રથમ અહિસાવતનું સ્વરૂપ દર્શાવતાં, ઉપકારી મહાપુરૂષ હિસાનું સ્વરૂપ દર્શાવી, તેના નિષેધ રૂપ અહિસાને પ્રથમ મહાવ્રત તરીકે ઓળખાવે છે. પ્રમાદના યોગથી ત્રસ જીવોના અગર તો સ્થાવર જીવોના જીવિતવ્યનો નાશ કરવો, એનું નામ હિસા છે. એવી હિસા ન કરવી, એનું નામ અહિસા છે અને સાધુઓનું એ પહેલું મહાવત છે. “૧-અજ્ઞાન, ૨-સંશય, ૩-વિપર્યય, ૪-રાગ, પ-દ્વેષ, ૬-સ્મૃતિભ્રંશ, ૭-યોગોનું દુપ્પણિધાન અને ૮-ધર્મનો અનાદર'-આ આઠ પ્રકારનો પ્રમાદ છે. આ આઠ જાતિના પ્રમાદથી બચવા માટે સગુરૂની નિશ્રા, એ પણ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. આ આઠ જાતિના પ્રમાદને નહિ જાણનારા આત્માઓ પણ જ્યારે પોતાની જાતને જ્ઞાની માની લે અને હિસા-અહિસાની વાતો કરવાને મંડી પડે, ત્યારે સમજી લેવું કે-એવાઓ અજ્ઞાનતા આદિથી હિસાને પણ અહિસા અને અહિસાને પણ હિસા તરીકે ઓળખાવનારા બની ગયા વિના રહે નહિ. એવા ભયંકર કોટિના અજ્ઞાન આત્માઓ વાસ્તવિક રીતિએ અહિસંક હોતા નથી પણ હિસંક જ હોય છે અને અહિંસા આદિના નામે પણ એવા અનેક અજ્ઞાન તથા ભદ્રિક આત્માઓને હિસાના જ ઉપાસકો બનાવી દે છે. કલ્યાણના અર્થી આત્માઓએ સદા સાવધ રહેવું જોઇએ અને સઅસના પરીક્ષક પણ બનવું જોઇએ. અહિસાની રૂચિ એ સુન્દર વસ્તુ છે, પણ અજ્ઞાન એ મહાશત્રુ છે. અજ્ઞાનવશ, હિસાથી વિરામ પામવાને બદલે શુદ્ધ અહિસાના વિરોધી ન બની જવાય, એની પણ કાળજી રાખવી જોઇએ. અજ્ઞાનાદિ જે આઠ પ્રકારનો પ્રમાદ છે, તેને જાણી તેના ત્યાગ માટે અહિસાપ્રેમી આત્માઓએ સદા તત્પર બનવું જોઇએ. મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રા-એમ પણ Page 166 of 325 Page #167 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારે પ્રમાદો ગણાય છે. ત્રસ અગર તો સ્થાવર એવા કોઇ પણ જીવના જીવિતનું પ્રમાદયોગથી વ્યપરોપણ એ હિસા છે અને એવી હિસાને તજનારા આત્માઓ જ પ્રથમ મહાવ્રતના પાલકો છે. આથી સમજી શકાશે કે-સાચા યતિઓએ પ્રમાદના ત્યાગ તરફ લેશ પણ બેદરકારી રાખવાની હોય નહિ. પ્રમાદના ત્યાગની બેદરકારી, એ હિસાની જ તત્તપરતા છે અને સાધમાં એ સંભવે જ કેમ ? ઉપકારિઓ ફરમાવે છે કે-પ્રમાદયોગથી ત્રસ અને સ્થાવર-કોઇ પણ જીવની હિસા ન થાય, એ રીતિએ અહિંસક પરિણામ રાખીને વર્તવું, એ પ્રથમ મહાવત છે. સ. આ વ્રતનું પાલન સંસારમાં રહીને પણ કરી શકાય, એ શું શક્ય છે? સાધુતા પામ્યા વિના સાધુતા પામવા માટે અનંતજ્ઞાનિઓએ ફરમાવ્યા મુજબનો ત્યાગ આદિ કર્યા સિવાય, આ મહાવ્રતનું પાલન શકય જ નથી. ષકાયની વિરાધનાથી જ જીવનારાઓ પોતાને મહાવ્રતધારી મનાવતા હોય, તો તે તેઓની કારમી ધૃષ્ટતા જ છે. શ્રી તીર્થકર મહારાજા જેવાના આત્માઓ પણ જ્યારે અનગાર બને છે, ત્યારે જ મહાવ્રતોના ધારક કહેવાય છે. સાચા સમ્યગ્દષ્ટિઓ પણ, અમૂક અંશે ત્યાગ કરવાને સમર્થ હોવા છતાં, ગૃહસ્થાવાસનો પરિત્યાગ કરી શક્વાને માટે જો અસમર્થ હોય છે, તો સર્વવિરતિધર બનવાની લાલસા સેવતા થકા પણ દેશવિરતિધર જ બને છે. અહિસાદિ મહાવ્રતો સર્વવિરતિધરોને માટે જ શકય છે. સર્વ વિરતિધર બન્યા વિના અહિસાદિ મહાવ્રતોના સાચા પાલક બની શકાય, એ શક્ય જ નથી. સર્વવિરતિધર બનવા માટે ઘરબાર, કુટુમ્બપરિવાર આદિ સઘળાનો પરિત્યાગ કરવો, એ આવશ્યક છે. સાચા અનાસકતો સંસારમાં રહ્યા થકા શક્ય ત્યાગ કરવા છતા પણ, પોતાની જાતને મહાવ્રતધારી મનાવતા નથી. એવા અનાસકતા આત્માઓ પણ મહાવ્રતોને ધરવા માટે સર્વત્યાગની લાલસામાં જ રમતા હોય છે. “આ સઘળાનો પરિત્યાગ કરીને, હું આજ્ઞા મુજબનો નિર્ચન્થ ક્યારે બનું ?' એજ એ પુણ્યપુરૂષોની મનોભાવના હોય છે. ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ સાચી અનાસકત દશાને અમુક અંશે પામેલા આત્માઓની જ્યારે આ શા હોય છે, ત્યારે સઘળી અકરણીય અને પાપમય પ્રવૃત્તિઓને જ રસપૂર્વક આચરે છે, તેવાઓને તો મહાવ્રતધારી મનાય જ કેમ ? એવાઓ પોતાની જાતને અનાસકત તરીકે ઓળખાવીને પણ, પોતાના પાપને જ છૂપાવવાના પ્રયત્નો કરે છે. એ રીતિએ દંભમય જીવન જીવનારા પાપાત્માઓ ભદ્રિક આત્માઓને ઠગી શકે છે, પણ તેઓએ સમજવું જોઇએ કે-તેઓ પોતાના અને બીજાઓના પણ પરલોકને બગાડી રહ્યા છે. કલ્યાણકામી જગતને માટે એવા દભિઓ કારમા શત્રુઓની જ ગરજ સારનારા હોઇ કલ્યાણના અર્થી આત્માઓએ તો એવાઓથી સદા દૂર જ રહેવાનો અને અન્યોને પણ દૂર રાખવાનો શક્ય પ્રયત્ન કરવો જોઇએ. બીજુ મહાવ્રત-સુકૃત હવે બીજું મહાવ્રત છે- “સૂનૃત” મૃષાવાદનું જેમાં સર્વથા વિરમણ છે, એવા પ્રકારનું આ વ્રત છે. પ્રિય અને પથ્ય એવા તથ્ય વચનને બીજું મહાવ્રત કહેવાય છે. સાચા વચનમાં જરૂરી પ્રિયતા પણ ખૂબ જ આવશ્યક છે. માખણીયા વૃત્તિની પ્રિયતા તો સત્ય વચનને પણ અસત્ય બનાવનારી છે. “કોઇ પણ આત્માને અપ્રીતિ પેદા ન થાઓ' એવા પ્રકારે શુદ્ધ હદયથી બોલાયલું વચન એ પ્રિય વચન છે. કેવળ ઉપકારભાવનાથી અને શુદ્ધ સમજપૂર્વક બોલાયલું વચન પ્રિય જ હોય છે અને એનું વચન સાંભળવા માત્રથી પણ સુયોગ્ય આત્માઓને પ્રીતિ પેદા કરનારું હોય છે. એલું પ્રિય વચન જ નહિ, પણ સાથે એ વચન ભવિષ્યમાં હિત કરનારું પણ હોવું જોઇએ. એવું વચન જ સાચા રૂપમાં પ્રિય હોઇ શકે છે. આવું Page 167 of 325 Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રિયતા અને પથ્થતાથી વિશિષ્ટ એવું જે તથ્યવચન, એ બીજું મહાવ્રત કહેવાય છે. બીજા મહાવ્રતને ઓળખાવતાં મહાપુરૂષો તથ્ય પણ વચનને જે બે વિશેષણો આપે છે, તે ખૂબ જ વિચારવા જેવાં છે. વચન માત્ર તથ્ય જ એટલે કે અમૃષા રૂપ જ નહિ હોવું જોઇએ. પ્રિય અને પથ્ય એવું જે તથ્ય વચન-એને જ ઉપકારી મહાપુરૂષો બીજું મહાવત જણાવે છે. પરમાર્થને નહિ પામેલા આત્માઓને, અહીં એ પ્રશ્ન ઉઠવો સંભવિત છે કે- “એલા સત્ય વચનને બીજા મહાવ્રત તરીકે ઓળખાવ્યું હોત, તો શું હરકત હતી ? કે જેથી પ્રિય અને પથ્ય આ બે વિશેષણો વધારાના આપવાની જરૂર પડે છે ?' આનું પણ ઉપારિઓએ સંદર સમાધાન આપ્યું છે. “સત્ય વ્રતના અધિકારમાં વચનને “તથ્ય' એટલે “સત્ય” એવું વિશેષણ આપવું, એ તો બરાબર છે : પણ “પ્રિય' “પથ્ય' એટલે ભવિષ્યમાં હિતકર આ બે વિશેષણોનો અહીં સત્ય વ્રતમાં અધિકાર શો છે ?” આવા પ્રશ્નનો ઉત્તર આપતાં પણ ઉપકારિઓએ ફરમાવ્યું છે કે-એ બે વિશેષણો પણ આ સત્યના અધિકારમાં જ અતિશય જરૂરી એટલે અધિકારયુકત જ છે. ચોરને ચોર કહેવો, કોઢીયાને કોઢીયો કહેવો, કાણાને કાણો કહેવો અથવા એવા જ કોઇને એવા વિશેષણથી નવાજવો-એ દેખીતી રીતિએ સત્ય હોવા છતાં પણ, એ વિશેષણો એ વિશેષણને લાયક એવા જીવોને ય અપ્રિય હોવાથી, વાસ્તવિક સત્યની કોટિમાં આવતાં નથી. ચોરને ચોર અને કોઢીયા આદિને કોઢીયા આદિ કહેવા, એ હકીકતથી સત્ય હોવા છતાં પણ, અપ્રિય હોવાથી અસત્ય છે. આથી ઓ- “અમે તો જે જેવો હોય, તેને તેવો હેવામાં જ સત્યની ઉપાસના માનીએ છીએ' -એમ કહે છે, તેઓ ખરે જ અજ્ઞાનોના જ આગેવાનો ઠરે છે. તેઓ સત્યવાદી નથી પણ પરમાર્થથી અસત્યવાદી જ છે. ચોર કોને કહેવાય, કોઢીયો કોને કહેવાય, કાણો કોને કહેવાય-આ વિગેરે વસ્તુઓ સમજાવવી એ જુદી વાત છે અને તેવાને તેવા તરીકે સંબોધીને બોલાવવો એ જુદી વાત છે. વસ્તુને વસ્તુ સ્વરૂપ સમજાવવામાં અસત્ય નથી લાગતું, પણ ચોર આદિને ચોર આદિ તરીકે સંબોધવામાં એ સ્પષ્ટતા અપ્રીતિકર હોવાથી, એ સત્યની કક્ષામાં ન રહેતાં અસત્યની જ કક્ષામાં જાય છે. સ. ગમે તે પણ કોઇને ય અપ્રીતિકર થાય એવું બોલવું, એ સત્ય હોવા છતાં પણ અસત્ય જ ને ? આ સમજ બરાબર નથી. સ્વપર-ઉપકારના હેતુથી કલ્યાણમાર્ગનું વર્ણન થતું હોય અને અકલ્યાણકર માર્ગોને સમજાવી તેનાથી બચવા-બચાવવા આદિનું કહેવાતું હોય, એથી જ જો કોઇને અપ્રીતિ થતી હોય, તો એટલા માત્રથી જ તે વર્ણન અસત્યની કોટિમાં આવતું નથી. અયોગ્યને અયોગ્ય તરીકે સંબોધવો એ સત્ય હોવા છતાં પણ અસત્ય છે, પણ અયોગ્ય કોને કોને કહેવાય એ વિગેરેનું સ્વપરહિતાર્થે વર્ણન કરવું, એ તો આવશ્યક વસ્તુ છે. કેવળ હિતકામનાથી વસ્તુને વસ્તુ રૂપે વર્ણવવામાં અસત્ય નો દોષ કહેનારા પણ અજ્ઞાન છે અને ચોર આદિને તે તે તરીકે સંબોધનારા પણ અજ્ઞાન છે. ચોરને ચોરીથી બચાવવા માટે જે કહેવાય એ ય જૂદી વસ્તુ છે અને ચોરને ચોર-ચોર તરીકે સંબોધાય એય જૂદી વસ્તુ છે. આથી સ્પષ્ટ જ છે કે સ્વપર-કલ્યાણની બુદ્ધિથી સમજપૂર્વક જે બોલાય અને તેથી કદાચ અયોગ્ય આત્માઓને સ્વાર્થહાનિ આદિ કારણે અપ્રીતિ થાય, તો તે અસત્ય નથી. મૂળ વાત એ જ છે કે-સત્યના અથિએ કાણા આદિને કાણા આદિ તરીકે સંબોધવા રૂપ જે અપ્રિય અને એ જ કારણે અસત્ય રૂપ જે વચન-તેનો ત્યાગ કરવો, એ પણ અતિશય જરૂરી છે. માત્ર તથ્ય વચન જ વ્રત રૂપ નથી, પણ તે પ્રિય જોઇએ : એટલું જ નહિ, પણ તે પથ્ય પણ જોઇએ. પથ્ય એટલે ભવિષ્યમાં હિતકર. ભવિષ્યમાં અહિતકર એવું જે વચન હોય, તે કદાચ તથ્ય પણ હોય અને પ્રિય પણ હોય તોય પરમાર્થ Page 168 of 325 Page #169 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટિએ સત્ય નથી, પણ અસત્ય જ છે. નગ્ન-સત્ય-વાદિઓ જ્યારે પોતાને સત્યવાદી તરીકે ઓળખાવે છે, ત્યારે ખરે જ તેઓના કરમા અજ્ઞાન માટે દયા આવે છે. શિકારિઓ જંગલમાં પ્રશ્ન કરે કે- “મૃગો કયાં ગયા?'મૃગોને પોતે જતાં જોયા જ ન હોય, ખબર જ ન હોય, તો તો જવાબ દેવામાં કાઇ વિચારવાનું નથી : પણ મૃગોને તાં જોયા હોય અને તે મૃગો ક્યી દિશાએ ગયા-એમ શિકારી પૂછતો હોય, એવા સમયે એમ કહેવું કે- “જોયા છે અને તે આ બાજુ ગયા છે.'-એ શું યોગ્ય છે ? નગ્ન સત્યબોલવાની વાતો કરનારા અજ્ઞાનો આવા જવાબને જ સત્ય કહે, પણ પરમાર્થવેદો મહાત્માઓ તો ફરમાવે છે કે-એમ બોલવું એ સત્ય હોવા છતાં પણ પરિણામે અહિતકર હોવાથી અસત્ય જ છે. સૂનૃતવાદી બનવાને ઇચ્છનારા આત્માઓએ એવા પણ વચનનો ત્યાગ જ કરવો જોઇએ. ભવિષ્યમાં અહિતકર બનનારાં તથ્ય અને પ્રિય પણ વચનોને બોલનારા આત્માઓ વસ્તુત: સત્યવાદી નથી, પણ અસત્યવાદી જ છે. આમ હોવા છતાં પણ, જેઓ પોતાની જાતને “સત્યવાદી' મનાવવા માટે અનેકોના અહિતમાં પરિણામ પામે એવું પણ સત્ય બોલવાના આગ્રહી છે અને જગતને પણ એવું જ સત્ય બોલવાનો જેઓ ઉપદેશ આપે છે, તેઓ સત્યના પૂજારી તો નથી જ પણ સત્યના કારમા શત્રુઓ જ છે. બીજા મહાવ્રત તરીકે તો તે જ વચન સત્ય મનાય છે કે-જે તથ્ય હોવા સાથે પ્રિય અને પથ્ય હોય. ક્વચિત્ એવું પણ બની જાય છે કે વ્યવહારની અપેક્ષાએ કોઇ વચન અપ્રિય પણ લાગતું હોય, છતાં હિત માટે એનું ઉચ્ચારણ આવશ્યક હોય. એવા વખતે સમજવું જોઇએ કે- “ભવિષ્યમાં હિતને કરનારૂં કઠોર પણ વચન સત્ય જ છે.' કારણ કે-હિત એ તો સૌની પ્રિય વસ્તુ છે અને એથી એ જેનાથી સધાય તેને પ્રિય તરીકે માની શકાય. જેઓ ચોર આદિને ચોર આદિ તરીકે સંબોધે છે અને જેઓ પરિણામે હિસા તરીકે પરિણામ પામે એવાં વચનો બોલે છે, તેઓ આ બીજા મહાવ્રતના સ્વરૂપથી અજ્ઞાત છે. પહેલા અને બીજા મહાવ્રતને અંગે આ તો ટુંકી ટુંકી વાતો કહી, પણ વર્તમાનમાં અહિસા અને સત્યના નામે હિંસા અને અસત્યનો જ વાય ફૂંકાઇ રહયો છે, તેને અંગે ઘણી ઘણી વાતો વિચારવા જેવી છે. વળી ભદ્રિક આત્માઓને ઠગવાનો ધંધો લઇ બેઠેલાઓ પણ આજે “પ્રિય” વચનના નામે અનેક ભ્રમો ઉપજાવી રહ્યા છે, પણ વિચક્ષણો પ્રિય અને તથ્ય સાથે પથ્યનો જો યોગ્ય વિચાર કરે, તો એવાઓથી બચવું એ બહુ મુશ્કેલ કામ નથી. શ્રી મહાવ્રત-અરdય હવે ત્રીજું મહાવત “અસ્તેય' નામનું છે. લેવાની વસ્તુ પણ તેના માલીકે આપ્યા વિના નહિ લેવી જોઇએ. અદત્તનું ન લેવું, એ આ મહાવ્રતનું સ્વરૂપ છે. આ અદત્ત ચાર પ્રકારે છે : ૧-સ્વામી અદત્ત, ૨-જીવ અદત્ત, ૩-તીર્થકર અદત્ત અને ૪-ગુરૂ અદત્ત. ૧- તૃણ, કાષ્ઠ અને પત્થર આદિ કોઇ પણ વસ્તુ. એ વસ્તુના માલીકે આપ્યા વિના લેવી, એને સ્વામી અદત્તનું ગ્રહણ કહેવાય છે. ૨- બીજું જીવાદત્ત. એક જીવવાળી વસ્તુ છે અને એને આપવા માટે પણ એનો માલીક તૈયાર છે, પર ખૂદ જીવ પોતે પોતાને અર્પણ કરવા તૈયાર નથી : એ સ્થિતિમાં તેને ગ્રહણ કરવી, એ જીવ અદત્તનું ગ્રહણ કહેવાય છે. દ્રષ્ટાન્ત તરીકે માનો, કે-માતા-પિતાદિ પોતાના પુત્ર આદિને ગુરૂના ચરણમાં અર્પણ કરવાને તૈયાર છે, પણ જે પુત્ર આદિને તેઓ અર્પણ કરવાને તૈયાર છે, તેઓમાં પ્રવજ્યાના પરિણામ નથી. આવા પ્રવજ્યા-પરિણામથી શૂન્ય બાલકને, તેનાં માતા-પિતાદિની સંમતિપૂર્વક પણ દીક્ષા આપનાર જીવાદનો લેનાર ગણાય. ૩- ત્રીજું તીર્થકરાદર. આધાર્મિક આદિ દોષોથી દષિત આહારાદિ લેવાની શ્રી તીર્થંકરદેવોની Page 169 of 325 Page #170 -------------------------------------------------------------------------- ________________ મના છે : એટલે તેના માલીક્થી દેવાતા અને નિર્જીવ એવા પણ તે આધામિકાદિ દોષોથી દૂષિત આહારનો સ્વીકાર કરવો, એ શ્રી તીર્થંકર-અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય. ૪- હવે ચોથું ગુરૂ-અદત્ત. આધાકર્મિક આદિ દોષોથી રહિત એવા પણ આહાર આદિને, એના માલિકે તે આપેલ હોવા છતાં પણ, ગુરૂની આજ્ઞા વિના ઉપયોગમાં લઇ શકાય નહિ. ગુરૂની આજ્ઞા વિના તેવા આહાર આદિને ઉપયોગમાં લેવાય, તો તે ગુરૂ-અદત્તનું ગ્રહણ કહેવાય. ગુરૂઆજ્ઞા વિના સ્વામિદત્ત નિર્દોષ પણ આહારાદિનું ગ્રહણ કરવું, એ ગુરૂ-અદત્ત જ છે. આ ચારેય પ્રકારના અદત્તનો પરિત્યાગ, એનું નામ ત્રીજું મહાવ્રત છે. એક સામાન્ય તરણા જેવી વસ્તુ પણ એના માલિક્ની આજ્ઞા વિના લેવાની મના આ મહાવ્રતમાં આવે છે. એ જ રીતિએ સોલ વરસની અંદરનો બાલ માતા-પિતા આદિની માલિકીમાં ગણાય છે, એટલે તેઓ તેને આપવા તૈયાર હોય, એ સ્થિતિમાં જો કે-સ્વામી-અદત્તનો પ્રશ્ન નથી રહેતો, પરન્તુ માતા-પિતા આદિ આપવાને તૈયાર હોવા છતાં પણ જો બાલ પોતે તૈયાર ન હોય, તો તેવા બાલને લેવાની મના છે : કારણકે-એ જીવ અદત્ત ગણાય છે. અનંતજ્ઞાનિઓએ ફરમાવેલા કારણ વિના આધાકર્મિક આદિ દોષોથી દૂષિત આહારાદિ લેવાની મના એટલા માટે છે કે-એ શ્રી તીર્થંકર-અદત્ત છે અને શુદ્ધ આહારાદિનો પણ ગુરૂની આજ્ઞા વિના ઉપયોગ કરવો એ ગુરૂ-અદત્ત છે. આ ચારે અદત્તનો પરિત્યાગ આ ત્રીજા મહાવ્રતમાં સમાય છે. ચોથું મહાવ્રત-બ્રહ્મચ બ્રહ્મચર્ય, એ ચોથું મહાવ્રત છે. કામો બે પ્રકારના છે : એક દિવ્ય એટલે વૈયિ શરીરથી ઉત્પન્ન થતા અને બીજા ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા. આ બેય પ્રકારના કામોનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા કે અનુમોદના રૂપે પણ ત્યાગ કરવો, એનું નામ ‘બ્રહ્મચર્ય' નામનું ચોથું મહાવ્રત છે. વૈયિ શરીરથી ઉત્પન્ન થતા કામો અને ઔદારિક શરીરથી ઉત્પન્ન થતા કામોને હું મનથી, વચનથી અને કાયાથી કરૂં નહિ, કરાવું નહિ અને અનુમોદું નહિ-આ રીતિએ બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું થાય છે. એ અઢારે પ્રકારના અબ્રહ્મનો ત્યાગ આ ચોથા મહાવ્રતમાં આવે છે. સ. અઢાર પ્રકાર શી રીતિએ ? મનથી કરૂં. કરાવું અને અનુમોદું નહિ- એ ત્રણ. એ જ રીતિએ વચનના ત્રણ અને કાયાના પણ ત્રણ. કુલ નવ ભેદ થયા. તેને બેએ ગુણો : કારણકે-તે ઔદારિક અને વૈક્રિય એમ બે પ્રકારનાં શરીરથી ઉત્પન્ન થતા કહ્યા છે. આ રીતિએ અઢાર પ્રકાર થાય. ચોથા મહાવ્રતને ધરનારા મહાત્માઓએ આ અઢારે પ્રકારે થતા અબ્રહ્મનો પરિત્યાગ કરવાનો છે. પાચમું' મહાવ્રત-અપરિગ્રહ ન હવે અપરિગ્રહ નામે પાંચમું મહાવ્રત છે. કોઇ પણ વસ્તુ કોઇ પણ ક્ષેત્ર, કોઇ પણ કાલ અને કોઇ પણ ભાવ ઉપરની મૂર્છાનો ત્યાગ, એનું નામ પાંચમું ‘અપરિગ્રહ' નામનું મહાવ્રત છે. દ્રવ્યાદિના ત્યાગ માત્રને જ ઉપકારી મહા-પુરૂષોએ અપરિગ્રહ વ્રત નહિ ણાવતાં, મૂર્ચ્છના ત્યાગને જે અપરિગ્રહ વ્રત રૂપે ણાવેલ છે, તે સહેતુક છે. વસ્તુ પોતાની પાસે ન હોય, એટલા માત્રથી એની મૂર્છા નથી જ એમ કહી શકાય નહિ. વસ્તુ ન હોય, પણ મૂર્ચ્છનો પાર ન હોય એ શક્ય છે. એ મૂક્ચ્છ ચિત્તના વિપ્લવને પેદા કરે છે. પ્રશમસુખનો વિપર્યાસ, એ ચિત્તવિપ્લવ છે અને મૂર્છાથી ચિત્તવિપ્લવ ઉદ્ભવે છે. મૂર્છાવાળો પ્રશમસુખને પામી કે અનુભવી શકતો નથી. આથી સમજી શકાશે કે-મૂર્ચ્છરહિત બનેલા આત્માઓ ધર્મોપકરણોને રાખનારા પણ જે મુનિઓ શરીર અને ઉપકરણને વિષે નિર્મમ છે, તેઓ ‘અપરિગ્રહ' Page 170 of 325 Page #171 -------------------------------------------------------------------------- ________________ નામના મહાવ્રતને ધરનારા જ છે. નિર્મમ હોવા છતાંય, ધર્મોપકરણ રાખવા માત્રથી પરિગ્રહ આવી જાય અને એવાઓનો મોક્ષ ન થાય, એમ બોલનારા તો માત્ર ખોટો પ્રલાપ જ કરનારા છે. મહાત્માઓની મહત્તા સમજવા માટે અસિાદિ પાંચે ય મહાવ્રતોના આવા સ્વરૂપને સમજ્જારાઓ યથેચ્છચારિઓને મહાવ્રતધારી માનવાની મૂર્ખાઇ કદી પણ કરે નહિ, એ નિર્વિવાદ છે. દુનિયાદારીની સઘળી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા, લગ્નાદિમાં ગોર આદિ બનનારા અને સઘળીય દુન્યવી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેનારાઓ જ્યારે પોતાની જાતને મહાવ્રતોને ધરનારી માને અને મનાવે, ત્યારે ખરે જ તેઓ અતિશય દયાના પાત્ર બની જાય છે. અનંતજ્ઞાનિઓએ ફરમાવેલાં અહિસા આદિ પાંચે મહાવ્રતો રૂપ મહાભારને ધરવામાં એક રન્ધર સમા મુનિઓ જ ઉત્તમ પાત્ર તરીકે ગણાય છે, પણ જેઓ મહાવ્રતોને ધરનારા નથી અને એથી વિપરીત વર્તન કરવામાં જ શૂરા-પૂરા છે, તેવા મિથ્યાત્વરોગથી રીબાતા આત્માઓ કોઇ પણ પાત્રની ગણનામાં આવતા જ નથી. આ પાંચ મહાવ્રતોને અંગે પ્રત્યેક વ્રત સંબંધી પાંચ પાંચ ભાવનાઓ પણ ઉપકાર મહાપુરૂષોએ વર્ણવી છે. આ મહાવ્રતોનું સ્વરૂપ સમજાય, તો જ મહાવ્રતધારી મહાત્માઓની સાચી મહત્તા ખ્યાલમાં આવે. પાંચ મહાવ્રતોને ધરનારા મહાત્માઓ અષ્ટ પ્રવચન માતાના ભક્ત બનીને જે ઉન્નત અને ઉપકારક જીવન જીવે છે, તેવું ઉન્નત અને ઉપકારક જીવન દુન્યવી ક્રિયાઓમાં રાચનારા જીવી શકે અ શક્ય જ નથી. એવાઓના બાહ્ય ત્યાગથી અને દમ્માદિથી અજ્ઞાનો આકર્ષાવા એ શક્ય છે, પરન્તુ મિથ્યાત્વમાં સબડતા એવાઓ સુશ્રદ્ધાળુ વિચક્ષણ આત્માઓને આકર્ષી શકે એ શક્ય નથી. બાવીસ પરીષહો જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીથી ઓતપ્રોત બનેલા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતાના ઉપાસક બનેલા અને પાંચ મહાવ્રતોના મહાભારને ધરવામાં એક ધુરન્ધર બનેલા યતિઓ પરીષહો અને ઉપસર્ગો રૂપ શત્રુઓની સેનાના વિજ્ય માટે મહાભટ સમા પણ હોય છે. પરીષહો અને ઉપસર્ગો-એ પણ સંયમમાર્ગથી ચલિત કરી, યાવત્ પતિત કરવામાં પણ સમર્થ એવા શત્રુઓ છે. અ શત્રુઓની સેનાને પરાજિત કરવા માટે મહાસભટપણું આવશ્યક છે. પરીષહો બાવીસ છે અને ઉપસર્ગો પણ અનુકૂળ અને પ્રતિકૂલ રૂપે અનેક પ્રકારના છે. માર્ગથી ચલિત ન થવા માટે અને કર્મની નિર્જરા અર્થે પરીષહો અવશ્ય સહવા યોગ્ય છે. એ જ રીતિએ દુષ્ટ આત્માઓ તરફથી આવી પડેલા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પણ, માર્ગમાં સ્થિર રહેવા માટે અને કર્મક્ષય માટે સહવા યોગ્ય છે. ઉપસર્ગો ક્વચિત્ ક્વચિત્ આવી પડે છે, જ્યારે અમૂક પરીષહો તો પ્રાય: મુનિઓ માટે રોજની વસ્તુ જેવી વસ્તુ છે : એ માટે ઉપકારિઓ ફરમાવે છે કે- “મુનિઓએ પરીષહોને સદ્ગુરૂની પાસે સાંભળીને, સારી રીતિએ સમજીને અને પુનઃપુન: અભ્યાસથી પરિચિત કરીને સામર્થ્યહીન બનાવી દેવા જોઇએ.” પરીષહો, કે જેને મુનિઓએ સાંભળીને, સમજીને અને સહવાનો અભ્યાસ કરીને સામર્થ્યહીન બનાવવાના છે, તે બાવીસ છે. આ બાવીસે પરીષહોનું સદ્રષ્ટાન્ત સુંદર વર્ણન શાસ્ત્રોમાં આવે છે. પ્રથમ ક્ષુધા-પરીષહ પ્રથમ પરીષહનું નામ છે- ‘ક્ષુધા પરીષહ.’ ક્ષુધા એટલે ભુખ અને ભુખ એ દુનિયામાં અસહ્ય દુ:ખ મનાય છે. મુનિઓ નિગ્રંથ હોઇ, તેઓ ખાવાની સામગ્રી પોતા પાસે સંઘરી રાખતા નથી. વધુમાં તેઓ પોતે પંચ મહાવ્રતધારી હોઇ પરિગ્રહથી પણ પર હોય છે. તેઓને ભિક્ષાથી જ ભુખને શાંત કરવાની હોય છે. ભોજ્ન માટે જરૂરી વસ્તુઓને તેઓ ખરીદી શક્તા નથી, ખરીદાવી શક્તા નથી અને ખરીદતાની Page 171 of 325 Page #172 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના પણ કરી શકતા નથી. ફલાદિનું છેદન પણ તેઓ કરી શકતા નથી, કરાવી શકતા નથી કે તેમ કરનારને અનુમોદી શકતા નથી. એવી જ રીતિએ ભોજનનું પકાવવું પણ સ્વયં કરી શકતા નથી, અન્ય પાસે કરાવી શકતા નથી અને પચન કરનારનું અનુમોદન કરી શકતા નથી. ભિક્ષા પણ પ્રાસુક અને કલ્પી શકે એવી ચીજની દોષરહિતપણે કરવાની હોય છે. આવી ભિક્ષા ન મળે એવા પ્રસંગો મહષિઓને માટે આવવા, એ કોઇ નવાઇની વસ્તુ નથી. એવે સમયે સહનશોલ બની દોષ સેવવા નહિ કે દોષિત ભિક્ષા ન લેવી, એ આ ક્ષુધા-પરીષહનું સહન કરવાપણું છે : એટલું જ નહિ, પણ પ્રાપ્ત શુદ્ધ ભિક્ષાને અતિ લોલુપતાથી પ્રમાણમાં અધિક ખાવી નહિ અને ભિક્ષા ન મળે તો દીન બનવું નહિ, એ પણ આ પરીષહનું સહન છે. આ પરીષહનું સહન, એ સામર્થ્ય વિના શક્ય નથી અને એ સામર્થ્ય સુધા-સહનના અભ્યાસ વિના પ્રાપ્ય નથી. વિના કારણે અને વિના મુખે પણ ખાવાની ટેવવાળાઓ આ પરીષહનું સહન કદી જ કરી શકતા નથી. ભિક્ષા માટે આપવાદિક દોષસેવન, એ તો આજે કેટલાકોને માટે કાયમી જેવી જ વસ્તુ બની ગઇ છે. આ દુર્દશા વિના કારણે અને વિના મુખે ખાવાની કુટેવને જ આભારી છે. શાસ્ત્રોમાં નાનામાં નાનું પચ્ચખાણ નવકારશી છે ને ?' -આમ કહીને છતી શકિતએ પણ એ જ પચ્ચખાણને વળગી પડેલાઓ, આજે આ પરીષહના સહન માટે એકદમ પામર બની ગયા છે. બાલ, વૃદ્ધ, ગ્લાન અને કારમી અસહનશીલતાના ભોગ બનેલાઓ આદિને માટેના નવકારશીના પચ્ચખાણને, નિરોગી અને સમર્થ એવા પણ તરૂણો અને પ્રૌઢ વયનાઓ પોતાનું જ બનાવી લે, ત્યારે તેઓ પોતાની વયનો અને પોતાના સામર્થ્યનો દુરૂપયોગ જ કરે છે, એમ જ માનવું રહ્યું. સુંદર અભ્યાસના પ્રતાપે વૃદ્ધો તરૂણોને પણ મુખમાં અંગુલિપ્રક્ષેપ કરાવે એવો કારમો તપ તપે છ-એમ પ્રત્યક્ષ જોવા છતાં પણ જેઓ છતી શકિતએ ખાવામાં લયલીન બને છે, તેઓ માર્ગમાં સ્થિર રાખનાર અને કર્મની નિર્જરા કરાવનારા આ પ્રથમ પરીષદના સહન માટે નિર્માલ્ય બનવાની જ કાર્યવાહી કરે છે, એમ કહેવું એ તદન વાસ્તવિક છે. કલ્યાણકામી મુનિઓએ આવી કાર્યવાહી કરવી, એ કોઇ પણ રીતિએ હિતાવહ નથી. કારણિક નવકારશીને ખાવાના શોખથી કાયમી બનાવી લેનારા, જતે દિવસે કેવલ વેષધારી જેવા બની જાય, એ તદન સહજ છે. આવી દશાથી બચવા માટે તકલીફ વેઠીને પણ ભુખને સહન કરતાં શીખવું જોઇએ. તીવ્ર સુધાવેદનીયના ઉદય સિવાય વારંવાર ભૂખ લાગવી એ શક્ય નથી અને એ વેદનાને શાંતિથી સહવી એ કર્મક્ષયનું કારણ છે. જ્યારે સુધાવેદનીય અસહા બને, તેને સહવાનું સામર્થ્ય ન હોય અને એ સામર્થ્યના અભાવે સંયમના યોગો સીદાય તેમ હોય, ત્યારે સંયમના યોગોને સીદાતાં અટકાવવાના જ એક માત્ર હેતુથી, લોલુપતા વિના જ, મુનિઓએ નિર્દોષ આહાર કરવાનો છે. બહુલતયા વારંવાર ખાવાની ઇચ્છા અને પ્રવૃત્તિ-એ ભુખના પરિણામે નથી હોતી, પણ રસલપટતાના પ્રતાપે હોય છે. રસલપટતા, એ પણ મુનિઓને માટે વિટમ્બણા રૂપ જ છે. એક મહાપુરૂષ ફરમાવે છે કે ___ "गृहीतलिस्य च चेद्धनशा, गृहीतलियो विषयाभिलाषी । - गृहीतलिङ्गो रसलोलुपश्वेत, विडम्बबं नास्ति ततोडधिकं ||१||" ખરેખર, એ મહાપુરૂષનો આ ઉપદેશ દરેક મુનિએ તો હૃદયપટ ઉપર કોતરી રાખવા જેવો છે. ધનાશા, વિષયાભિલાષા અને રસલોલુપતા-એ ત્રણ એવી વસ્તુઓ છે, કે જે મુનિવેષને ધરનારા આત્માને ખૂબ જ વિડમ્બિત કરે છે. મુનિવેષને જેણે ગ્રહણ કર્યો છે, તે જો ધનની આશાવાળો હોય, વિષયોની અભિલાષાવાળો હોય અને રસની લોલુણાવાળો હોય, તો એને માટે એથી વિડમ્બન બીજું કોઇ જ નથી. ધનની આશામાં ઝરનારો, વિષયોની અભિલાષાથી આકૂલતા ભોગવનારો અને રસની Page 172 of 325 Page #173 -------------------------------------------------------------------------- ________________ લોલુપતાથી નવાં નવાં પાપોના ચિન્તનમાં પણ રત રહેનારો પ્રશમસુખના આસ્વાદથી પરામખ જ રહે છે. અહીં તો વાત એ છે કે-મહાપુરૂષોના આવા આવા ઉપદેશોને હૃદયપટ ઉપર કોતરી રાખીને, કલ્યાણના કામિઓએ રસલમ્પટતા તજી ભોજનની ઉત્કટ ઇચ્છા અને વારંવારની પ્રવૃત્તિથી બચી, આ પ્રથમ પરીષહને સહવાનું સામર્થ્ય કેળવવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. બાળમુનિઓ, વૃદ્ધ મુનિઓ અને અમૂક અમૂક જાતિની બીમારીને અનુભવતા એવા પણ મુનિઓના તપને જોવા છતાં, રસલમ્પટો છતા સામર્થ્ય પોતાની નવકારશીને તજતા નથી અને તપ કરવા માટે કહેવાય એટલે પામરતા માટેના રાય ખેદવિના- “અમે પામર છીએ' -એમ જ્યારે બોલે છે, ત્યારે નૃત્ય કરતા મયુરનો પુષ્ઠભાગ જેમ દેખાઇ જાય છે, તેમ તેઓના હૃદયની લુચ્ચાઇ પણ દેખાઇ જાય છે. પુષ્ટ શરીરને ધરનારા અને વારંવાર ખાવાથી અજીર્ણ આદિનો ભોગ થનારા પણ જ્યારે નવકારશીને નથી છોડતા, ત્યારે સ્પષ્ટ થાય છે કે-આ બીચારા રસલપટ હોવા છતાં, પોતે એવા નથી એમ બતાવવાને માટે દમન્મથી જ- “અમે પામર છીએ' એમ બોલે છે. ભોગી લોકોએ જેમ રસલપુટતાથી દવાખાનાં ભરચક બનાવ્યાં છે, એવી દશા જો મુનિવેષ ધરનારાઓની થાય, તો પછી એ બીચારા આ પ્રથમ પરીષદના સહન પ્રસંગે દેવાળીયાં જેવી દશા બતાવે, એ અશક્ય નથી પણ તદન સુશકય છે. આ પરીષહ સહવાની મનોવૃત્તિ જ જેઓની નથી, એ બીચારા મુનિપણાના આસ્વાદથી પણ પર બની ગયા છે. ખાનપાનના સ્વાદ સાથે મુનિપણાનો આસ્વાદ રહેતો જ નથી. બેંતાલીશ દોષોથી રહિત ભિક્ષા દુર્લભ બનતી જાય છે એ ખરું છે, પણ સાથે સાથે જ કહેવું જોઇએ કે-રસલપટતાના યોગે એની ઉપેક્ષા કરનારા એવી ભિક્ષાને અતિ દુર્લભ બનાવી રહ્યા છે. એ સર્વથા નિ:શંક વસ્તુ છે. એવા આત્માઓ આવેલી બેંતાલીશ દોષોથી રહિત પણ ભિક્ષાને, પાંચ દોષોથી દૂષિત બનાવીને જ વાપરે છે અને એ રીતિએ પણ પોતાના સંયમનું સત્યાનાશ વાળનારા બને છે. આવા દુર્ભાગી આત્માઓ માટે આ પરીષદના સહનની વાત પણ અરૂચિકર નિવડે છે અને એ રીતિએ તેઓ પોતામાં રહેલા મિથ્યાત્વનું દર્શન કરાવે છે. બીજો uિપાસા-પરીષહ બીજો પરીષહ છે- “પિપાસા.” શાસ્ત્ર ફરમાવેલા કારણોથી ભિક્ષા માટે પરિભ્રમણ કરતા મુનિઓને જેમ સુધાપરીષદના સહનનો પ્રસંગ આવે છે, તેમ પિપાસા પરીષદના સહનનો પણ પ્રસંગ આવે છે. સુધાવેદનીયને શમાવવાના હેતુથી ભિક્ષાએ નીકળેલા મુનિઓને નિર્દોષ ભિક્ષાની શોધમાં ફરતાં સુધા વધે અને એની સાથે પિપાસા પણ વધે, એ સ્વાભાવિક વસ્તુ છે. જેઓ મકાનમાં બેઠા બેઠા અને ખાતે-પીતે પણ સુધા અને પિપાસાની વાતો કરે છે, તેઓ ખરે જ ભયંકર મનોદશાના સ્વામિઓ છે. મહામુનિઓ જેમ સુધાના યોગે દોષિત આહાર નથી લેતા, નિર્દોષ રીતિએ મળેલાય પ્રમાણથી અધિક અને લોલુપતાથી વાપરતા નથી તથા શુદ્ધ ન મળે એથી દીનભાવ ધરતા નથી અને સુધાપરીષહને સહન કરે છે, એ જ રીતિએ પિપાસા-પરીષહને પણ સહન કરે છે : એટલે કે-ગમે તેવી તૃષા લાગવા છતાં પણ સચિત્ત કે દૂષિત પાણીનો સ્વીકાર નથી કરતા, તેવું શુદ્ધ મન્થથી લોલુપતાથી અપરિમિત પાન નથી કરતા અને નિર્દોષ ન મળે એથી દીન પણ નથી બનતા. ગૃહસ્થોની માફક ખાનપાનના રસિક બનેલા મુનિઓની વાત જ ભયંકર છે. એ બીચારાઓને દોષિત કે અદોષિતનો વિચાર જ નથી હોતો. એવાઓનું તો પ્રાય: એક જ ધ્યાન હોય છે કે- “કયારે રાત્રિ પૂર્ણ થાય અને કયારે નવકારશીનો સમય પણ થઇ જાય, કે જેથી તુરત જ ખાવાનું અને પીવાનું મળે ?' પછી જરૂર હોય કે ન હોય, પણ એ ભોજનપાણીનો ઉપયોગ કરવામાં જ આનંદ આવાઓ માટે જીવનમાં જેમ મુનિપણાનો આસ્વાદ અસંભવિત છે, તેમ મરણ સમયે Page 173 of 325 Page #174 -------------------------------------------------------------------------- ________________ સમાધિ પણ અસંભવિત છે. “સહન કરવામાં ધર્મ છે.” -એ વાતને જ ભૂલેલાઓ અશુભના ઉદયથી આવી પડતી બીમારીઓ અને અંતિમ અવસ્થાની દશાને સહવામાં ભાગ્યે જ સમર્થ બની શકે છે અને એથી એવાઓનું જીવન જેમ દયાપાત્ર બની જાય છે, તેમ મરણ પણ પ્રાય: દયાપાત્ર જ બની જાય છે-એમાં જરા પણ શંકા નથી. ખાવા-પીવાનો શોખ, એ ગૃહસ્થો માટે પણ સદગૃહસ્થોમાં ક્લેક મનાય છે, તો પછી સાધુઓમાં તો એ શોખ સંભવે જ કેમ ? ખાવા-પીવાના શોખીન બનેલાઓની દશા સાધુવેષમાં હોવા છતાંય ભયંકર હોય છે. બારે પ્રકારના તપનું આસેવન કરવા માટેના સુંદર સ્થાન રૂપ સાધુપણામાં એક ખાવા-પીવાના શોખમાં પડેલાઓ માત્ર ખાવા-પીવાની જ સાધના કરે છે અને બારે પ્રકારના તપની કારમી આશાતના કરે છે. એવાઓ માટે અનશન અશક્ય જેવું બની જાય છે. એવાઓ કદાચ અનશન કરે, તોય સ્થિતિ લગભગ એવી જ થાય કે-એના પ્રથમ દિવસે અનશન-પાન ઉપર કારમી તડામાર : અનશનના દિવસે અજીર્ણના ડકાર આદિ તથા પારણાની ચિંતા : અને પારણામાં અનશનનો કારમો બદલો વાળવાની તૈયારી. એવાઓ ઉણોદરીના તો વૈરી જ. વૃત્તિ-સંક્ષેપ અને રસત્યાગ, એ તો તેઓ માટે ભયંકરમાં ભયંકર જુલમ સમાન જ ભાસે. “બાવો બેઠો જપે અને જે આવે એ ખપે.” -આવી દશા ખાન-પાનમાં સેવનારા વિગઈઓના ત્યાગી બને અને સંયમ-સાધના માટે જરૂરી વસ્તુઓના જ લેનારા બને, એ વાત આકાશકુસુમ જેવી જ છે. “સઘળી વસ્તુઓના સ્વાદ જોઇએ જ અને વિગઈઓ તો સઘળીય જોઇએ.’ -આ માન્યતામાં રમનારા વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ નામના તપનું આસેવન કરે પણ શી રીતિએ? ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ તરફ ઉપેક્ષા ધરનારા અને અધિકોદરી બનવામાં તથા વિના કારણ શોખ ખાતર રસલપટતાથી જ અનેક વસ્તુઓનો અને વિગઇઓનો ઉપભોગ કરવામાં અતિ આસકત આત્માનાં અનશનો અનુમોદનીય બનવાને બદલે અનુકમ્પનીય બનનારા જ હોય. અધિકોદરી બનવામાં રાચનારા અને જાત-જાતની વાનગીઓ તથા વિગઈઓમાં અતિ આસક્ત આત્માઓ જ્યારે અનશન કરે છે, ત્યારે ગરીબડા જવા દીન અને દુ:ખી તરીકે ભાસે છે. એવાઓનાં અનશન આકષક નથી બનતાં, પણ કેટલાક અજ્ઞાનિઓને તો એ અધર્મ પમાડનારાં પણ બને છે. વિરોધી ટીકાકારોને પણ એવાઓનાં અનશનો કારમી ટીકાથી સામગ્રી પૂરી પાડનારાં બને છે. એવી કારમી ટીકાઓના નિમિત્તભૂત એવા અનશનીઓ પણ બને છે. ધર્મના વિરોધિઓને એવાં નિમિત્તો આપવાં, એ પણ એક જાતિનું ભયંકરમાં ભયંકર પાપ છે. વિરોધિઓ સારી વસ્તુને નિમિત્ત બનાવી લે એમાં અને નિમિત્ત આપવું એમાં ફેર છે. રસલપટો શરીરના પૂજારી હોય છે, એટલે એવાઓ માટે કાયકષ્ટ અને સંલીનતા પણ એક પ્રકારના ત્રાસ રૂપ જ હોય છે. ખાવા-પીવાના શોખીનો અનેક માનસિક અને વાચિક પાપોના સેવનારા હોય છે. એવાઓ પ્રાયશ્ચિત નામના તપની આરાધના પણ યથાર્થ રૂપમાં કરે એ શક્ય નથી. વિનય તેઓ આઘો મૂકે, એ પણ સ્વાભાવિક છે. એવાઓ માટે વૈયાવચ્ચ પણ સાધ્ય નથી. રસલમ્પટતા આત્માને વિનય-વૈયાવચ્ચથી પર બનાવી સ્વાધ્યાય માટે પણ નકામો કરી મૂકે છે. રસલમ્પટા સ્વાધ્યાયમાં એકચિત્ત બની શકતા નથી. સ્વાધ્યાયાને અંગે તપની આરાધના પણ કેમ વિહિત કરી છે, એ વિચારાય તો પણ સમજાય કે-રસલપટો સ્વાધ્યાયની સાધના પણ કરી શકતા નથી. ધ્યાન અને કાયોત્સર્ગ જેવા તપો તો તેઓ માટે શક્ય ન જ હોય, એ દીવા જેવી જ વાત છે. જે બારે પ્રકારનો તપ સયમને ઉજાળનાર છે અને સાધુપણાનો શણગાર છે, એ બારે પ્રકારના તપની આરાધના ખાવા-પીવાના શોખીનો માટે શક્ય જ નથી. સુધાને અને પિપાસાને પોષવાને બદલે સહવામાંજ શ્રેય માનનારા, એ ઉભય પરિષહોનો વિજ્ય કે છે. જેઓ ખાનપાનના રસિક બની રસલમ્પટતાના જ ઉપાસકો બની ગયા હોય છે, તેઓને તો Page 174 of 325 Page #175 -------------------------------------------------------------------------- ________________ આ બે પરીષહો પાયમાલ કર્યા વિના રહેતા જ નથી. ખાઉં-ખાઉં એ જ ધ્યાનમાં રાચતા આત્માઓ ભુખ અને તરસ સહન કરે, એ કલ્પના જ વ્યર્થ છે અને સહન કરવાના અભ્યાસ વિના તો આ પરીષહો રૂપી શત્રુઓને હરાવવા જોગી મહાસુભટતા સાધ્ય જ નથી. ત્રીજો શીત-પરીષહ “સુધા-પરીષહ” અને “પિપાસા-પરીષહ' આ બે પરીષહોને સહનારા મહર્ષિઓનાં શરીર કશ બની જાય, એ પણ સ્વાભાવિક છે. પરીષહોના સહનના પ્રતાપે કૃશ શરીરવાળા બનેલા મહર્ષિઓને શીતકાલમાં અધિક શીત લાગે એ પણ શકય છે, એટલે ત્રીજો પરીષહ છે- “શીત' એક ગામથી બીજે ગામ અને બીજે ગામથો ત્રીજે ગામ-એમ વિહરતા અથવા મુકિતમાર્ગે વિહરતા અને તે પણ ધર્મના પાલન પૂર્વક વિહરતા, એટલે કે-અગ્નિના આરમ્ભ આદિથી અલિપ્ત રહેતા તથા જ્ઞાનથી અને નિષ્પ ભોજનોથી પર રહેતા એવા મુનિઓ શરીરે અતિ રૂક્ષ હોવાથી, એ મહર્ષિઓને શીત અધિક પીડા કરે, એ પણ સહજ છે. મનિઆ પોતાની ભૂમિકા પ્રમાણે અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ વસ્ત્રોને પ્રમાણોપેત રાખનારા હોય છે, અગ્નિના આરમથી પર હોય છે, ક્ષુધા અને તૃષાની પીડાને પણ સહનારા હોય છે અને નાનાદિ શરીરની સેવાથી પણ પર હોય છે તથા સ્નિગ્ધ ભોજન આદિના પરિત્યાગથી શરીરે રૂક્ષ હોય છે. આવા મહાત્માઓને ઠંડી પણ અધિક ઉપદ્રવ કરનારી બને, એ સ્વાભાવિક છે. એવી અવસ્થામાં પણ મુનિવરો આ “શીત-પરીષહ' નામના ત્રીજા પરીષહને પણ સહનારા હોય છે. તેઓ સ્વાધ્યાય આદિના કાલમાં સ્વાધ્યાય આદિ કરવાને પણ ચૂકે નહિ. શીતવેદના જોર કરતી હોય, ત્યારે તો ખાસ કરીને મહાત્માઓ- “શરીર અને આત્મા ભિન્ન છે અને ભૂતકાળમાં આ જીવે નરકાદિમાં તીવ્ર શીતવેદના અનેક વાર સહી છે.' -આ જાતિના વિચારો કરે છે અને એથી જરા પણ ગ્લાનિને પામ્યા વિના શીતને સહન કરીને, ત્રીજા પરીષહના વિજેતા બને છે. શીત-પરીષહના સહન દ્વારા પણ કર્મનિર્જરાને ઇચ્છતા અને મુનિ-માર્ગથી સજ્જ પણ ચલિત થવાને નહિ ઇચ્છતા એવા એ મહષિઓ, એવા વિચારો પણ ન કરે કે- “ અરે રે ! શીતનું નિવારણ કરવા મહેલ આદિ અને વસ્ત્ર તથા કમ્બલ આદિ પણ મારી પાસે નથી અને મારા જેવા અગ્નિનો ઉપયોગ કરે તો પણ શી હરકત ?' મુનિમાર્ગને નહિ છાજતા આ જાતિના વિચારોથી પણ પર રહેતા ત પરમષિઓ, દોષિત વસ્ત્ર આદિનો પણ ઉપયોગ કરવાને યા તો અગ્નિના આસેવન આદિ પાપને પણ આચરવાને તૈયાર ન થાય, એ સહજ છે. શરીરના પૂજારીઓ માટે તો આ જાતિની સહનશીલતા સ્વપ્રમાં પણ પ્રાપ્ય નથી. ચોથ ઉણ-પરીષદ ત્રીજા શીત-પરીષહ પછી ચોથો પરીષહ આવે છે- “ઉષ્ણ-પરીષહ શીતાલમાં જેમ શીત-પરીષહ આવે છે, તેમ ઉષ્ણાલમાં ઉષ્ણ-પરીષહ આવે છે. શરીરના પૂજારીઓ કોઇ પણ તકલીફને સહવા માટે અસમર્થ જ હોય છે. શીતથી ગભરાયેલા તેઓ જેમ સારાં સારાં મકાન અને સારાં સારાં કિમતી વસ્ત્રો આદિને દોષની પરવાથી પર બનીને ભોગવવા માંડે છે અને કવચિત્ કવચિત્ અગ્નિની ઉપાસનાના વિચારમાં પણ નિમગ્ન બને છે, તેમ ઉષ્ણકાલમાં પણ એ પામરો મકાનોની પ્રશંસા કરે છે, બંધીયાર મકાનોની નિદો કરે છે, “અહીં બારી મૂકો-અહીં જાળી મૂકો' –એવા એવા આદેશો કરી એ પાપોનો અમલ પણ કરાવે છે અને કદી કદી તો પોતાની અનુકૂળતા માટે પોતે જાતે જ એવાં મકાનો બંધાવવાની પ્રવૃત્તિઓમાં પડવા જવા કારમાં ધંધાઓ પણ આચરે છે. એવા પામરો અનુકૂળ મકાનોમાં રહેવા છતાં પણ પવન, આદિ અટકી જાય છે અને ઉકળાટ વધી પડે છે ત્યારે, ઉષ્ણ ઋતુ ઉપર પણ Page 175 of 325 Page #176 -------------------------------------------------------------------------- ________________ પોતાના અંતરનો ઉકળાટ કાઢે છે અને કયારે આ ઋતુ જાય અને ક્યારે વરસાદ પડવાથી શાંતિ અનુભવાય ?' એવા ધ્યાનમાં મગ્ન બની અજ્ઞાનિઓને છાજે એવા ઉગારો કાઢવા મંડી પડે છે. કેટલાક તો ખાન, કે જે પરમ બ્રહ્મચારી મુનિઓ માટે નિષિદ્ધ છે, એને કરવામાં પણ સંકોચ રાખતા નથી. તેઓ વારંવાર પાણીથી શરીરને સીંચ્યા કરે છે અને પંખા આદિના ઉપયોગથી હવાનો ઉપયોગ કે જે નિષિદ્ધ છે-તે પણ કરવા મંડી પડે છે. આવાઓ આ ઉષ્ણ-પરીષહ ઉપર જીત મેળવે, એ શક્ય જ નથી. “શરીરને કષ્ટ એ આત્મા માટે સુખ રૂપ જ છે.” -એમ માનનારા મહાત્માઓ તો, ગમે તેવી ગરમીને પણ સમભાવે સહે અને એક પણ દોષ ન સેવે કે એક પણ અયોગ્ય વિચાર ન કરે. એવા મહાત્માઓ જ ઉષ્ણ-પરીષહની સામે મહા સુભટ રૂપ બની શકે છે. પાચમ દેશમશક-પરીષહ ઉષ્ણઋતુ પછી આવે છે-વર્ષાઋતુ. વર્ષાઋતુમાં દંશ અને મશકો એટલે ડાંસ અને મચ્છરોની ઉત્પત્તિનો સંભવ છે, એટલે પાંચમો પરીષહ આવે છે- “દંશમશક-પરીષહ” નામનો. દંશ અને મશકા જેમ પીડાના કરનારા છે, તેમ શરીરમાં પડેલ યૂકા આદિ પણ ઉપદ્રવ કરનાર હોય છે. આ સઘળા જંતુઓ તરફથી પીડા થાય તે છતાં પણ, તે પીડાને સમભાવે સહનારા મુનિઓ આ “દંશમશક-પરીષહ' નામના પાંચમાં પરીષહના વિજેતા ગણાય છે. જેવી સમતામય સુન્દર દશા એ જીવોના ઉપદ્રવના અભાવમાં રહે છે, એવી જ દશા એ જીવો તરફથી થતા ઉપદ્રવમાં પણ રહે, એ જ ખરી સહનશીલતા છે. આ સહનશીલતા શરીરના પૂજારીઓ માટે શક્ય નથી. જેઓ શરીરના પૂજારી નથી, પણ સહનશક્તિના અભાવમાં સહી શકતા નથી, એવા મહાત્માઓ પણ એ દશા પામવાના મનોરથોમાં રમે, એ પણ ઉન્નત દશા છે. શકિતસંપન્ન મહર્ષિઓ તો રણના અગ્રભાગમાં ઝઝૂમતો હાથી અથવા તો શૂરવીર સુભટ, બાણ આદિના પ્રહારોથી પીડાતો હોવા છતાં પણ તેની ગણના કર્યા વિના જેમ શત્રુઓને જીતે છે, તેમ ડાંસ આદિથી હેરાન થતા હોવા છતાં પણ, ક્રોધાદિક ભાવ-શત્રુઓ ઉપર જીત મેળવે છે : અર્થાતુ-પીડા કરતા સ્તુઓ ઉપરના ક્રોધ આદિને આધીન થતા નથી. ડાંસ અને મચ્છરો આદિના ઉપદ્રવો ચાલુ હોય, એ સમયે પણ ભાવ-શત્રુઓ રૂપ જે ક્રોધ આદિ છે, તેનાથી બચવા માટે પ્રથમ તો એ તાકાત મેળવવી જોઇએ કે-એ ડાંસ આદિથી ત્રાસ ન પામવો જોઇએ, ડાંસ આદિ ચાહે તેટલી પીડા કરે તો પણ શરીરન કંપાવવું ન જોઇએ અને “પીડા કરતા તેઓને અંતરાય ન થાઓ'-એ ઇરાદાથી નિષેધવા પણ ન જોઇએ. આ પછી એ પીડા કરનારા શુદ્ર જન્તુઓ પ્રત્યે મનને પણ દૂષિત ન થવા દેવું. જ્યાં મનને પણ દૂષિત થવા દેવાનું ન હોય, ત્યાં વચન આદિને તો દૂષિત કરવાનું હોય જ શાનું? પીડા કરતા તેઓને ઉદાસીનભાવે જોવા જોઇએ અને એ જ કારણે પોતાના માંસ અને શોણિતનું ભક્ષણ કરતા તેઓને હણવા ન જોઇએ વળી-આયુષ્ય બાકી હોય તો મારી નાખવાની તેઓમાં તાકાત નથી તથા આ બીચારા જીવો વિશિષ્ટ કોટિની સંજ્ઞા વિનાના હોઇ અજ્ઞાન છે અને આહારના અર્થી છે તથા મારું શરીર એ એ જીવો માટે ભક્ષ્ય છે અને બહુ જીવો માટે સાધારણ થઇ પડ્યું છે, અને જો તેઓ ખાય છે તો ઠેષ કરવાનું કામ પણ શું છે ? -આવી જાતિના વિચારોથી પીડા કરતા એ જીવોની ઉપેક્ષામાં તત્પર બનેલા મુનિઓ, તેઓને હણે નહિ પણ સમભાવે તેઓ તરફની પીડાને સહે અને નિર્જરા સાધે, એ “દંશમશક-પરીષહ ના સાચા વિજેતા ગણાય. આ સહનની ભાવના પણ કલ્યાણકારિણી છે, તો પછી ભાવપૂર્વકના સહનથી થતા કલ્યાણને માટે તો પૂછવું જ શું ? છકો અચેલ-પરીષહ Page 176 of 325 Page #177 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ડાંસ અને મચ્છરો આદિનો ઉપદ્રવ ચાલુ હોય અને એના દ્વારા પીડા થતી હોય, ત્યારે પણ એ રીતિએ પીડાતા એવા મુનિઓ, વસ્ત્રોના અન્વેષણમાં તત્પર બને નહિ. એ સંબંધથી છઠ્ઠો પરીષહ કહેવાય છે- “અચેલ-પરીષહ'. કલ્પાદિનો ખ્યાલ રાખ્યા વિના- “મુનિઓ વન્ન આદિ રાખે જ નહિ” -એમ કહેનારા અજ્ઞાન છે, આ વાત આપણે પ્રથમ પણ થોડી વિચારી છે અને અહીં એનો સ્વતંત્ર પ્રસંગ નહિ હોવાથી માત્ર આપણે એટલું જ કહીને એ વાત છોડી દઇએ છીએ કે- “વસ્ત્રાદિ જે અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ ભૂમિકા પ્રમાણે રાખે તે ધર્મોપકરણ છે. એને પણ અન્ય પરિગ્રહ રૂપ માનનારા શરીરને પણ પરિગ્રહ કેમ નથી માનતા, એ જ આશ્ચર્ય છે.' આગ્રહી બની આજ્ઞાથી પર બનનારા પરમ અજ્ઞાન જેવા બની ઉન્માર્ગના જ આરાધક અને પ્રચારક બને છે. લબ્ધિસંપન્ન નિલ્પી મુનિઓને છોડીને સઘળાય સ્થવિરકલ્પી મુનિઓ આજ્ઞા મુજબ વસ્ત્રોના ધરનારા હોય છે. એવા પણ મહાત્માઓને “અચેલ-પરીષહ' સહવાના પ્રસંગો આવે છે. પાસેના વસ્ત્રો જીર્ણ બની ગયાં હોય, એવા સમયે મુનિ- “મારી પાસે ગ્રહણ કરેલું બીજું વસ્ત્ર નથી અને કોઇ તેવા પ્રકારનો દાતા પણ નથી, એટલે હું થોડા દિવસોમાં વસ્ત્ર વિનાનો થઇ જઇશ.” –આવા વિચારથી દીન ન બને : અથવા - “મને જીર્ણ વસ્ત્રવાળો જોઇ કોઇ શ્રદ્ધાળુ સદંતર વસ્ત્રો આપે તો ઠીક થઇ જાય.' -આવો પણ વિચાર ન કરે : તેમજ વસ્ત્રોના લાભની સમભાવનાથી પ્રમુદિત મનવાળો પણ ન થાય. આજ્ઞા મુજબ વસ્ત્રોને રાખનારા મુનિઓ પણ આ રીતિએ અચેલ-પરીષહ ના વિજેતા બની શકે છે. જેઓ વસ્ત્ર અને પાત્રના મોહમાં જ પડ્યા છે, તે આ માટે આ પરીષહને જીતવાનું તો દૂર રહ્યું, પણ આ વિષયમાં અનંતજ્ઞાનિઓની આજ્ઞાનું સામાન્ય પાલન પણ અશક્ય જેવું બની જાય છે. સુંદર વસ્ત્રાદિના સંગ્રહમાં આનંદ માનનારા મુનિઓ, પ્રભુ-આજ્ઞાના વિરાધક બનીને, પોતાના પાંચમા મહાવ્રતનો પણ ભંગ કરનારા બને છે. મુનિઓને માટે સુંદર વસ્ત્ર આદિનો સંગ્રહ કરનારા બનવું, એ ખરાબ જ છે : આમ છતાં પણ જેઓ એથી બચી શકતા ન હોય, તેઓ ય જો હૃદયથી બળતા રહેતા હોય, “આ પોતે ખોટું કરી રહ્યા છે.' એવું હદયથી માનતા રહેતા હોય અને પોતાની પામર લાલસાને માટે પોતાને ધિક્કાર્યા કરતા હોય, તો વાત જુદી છે : બાકી તો તેઓ મિથ્યાત્વના જ સ્વામી બની જાય છે. પ્રભુશાસનના મનિપણાની પ્રાપ્તિ પછી વસ-પાત્ર આદિ ઉપર મમતા, એ તો ખરે જ કારમી મનોદશા ગણાય, એવી દશાવાળાઓ, રસલપટોની માફક, પ્રભુ માર્ગની આરાધના માટે પોતાની જાતને નાલાયક જેવી જ બનાવી દેનારા છે. પ્રભુશાસન જેવા શાસનન પામીને પણ, આવી દશાથી બચવા માટેનો પ્રયત્ન નહિ કરવો, એ તો ઇરાદાપૂર્વક આત્માનું અનંત પરિભ્રમણ વધારવાનો ધંધો છે. અનંત પરિભ્રમણથી બચવા ઇચ્છનારા ભાગ્યવાન મુનિઓએ અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબનાં જ વસ્ત્રાદિ ઉપકરણો રાખી, એની જીર્ણાવસ્થામાં દીન બનવું જોઇએ નહિ : બીજાં મેળવવાની ઇચ્છામાં પડી દુર્ગાનના ઉપાસક બનવું જોઇએ નહિ. આ રીતિએ વર્તતાં થકાં “અચેલ-પરીષહ ના વિજેતા બનવા માટેનો જ પ્રયત્ન કર્યા કરવો એ હિતાવહ છે. સાતમો અરતિ-પરીષદ આજ્ઞા મુજબ વસ્ત્રોને રાખતા અને પરીષહના વિજ્ય માટે સજ્જ રહેતા મુનિઓ વસ્ત્રધારી છતાં અચેલ એટલે વસ્ત્ર વિનાના જ ગણાય છે. એવા મહર્ષિઓ જ અપ્રતિબદ્ધ, એટલે કે-કોઇ પણ ક્ષેત્ર આદિના રાગમાં બદ્ધ થયા વિના, પ્રભુની આજ્ઞા મુજબના મુનિમાર્ગમાં વિહરતા ગણાય છે. એવા મહર્ષિઓને શીતાદિ દ્વારા અરતિ થવાની સંભાવના છે, માટે ‘અરતિ પરીષહ નામે સાતમો પરીષહ આવે છે. મોહનીય કર્મનો પ્રભાવ ગજબ છે. એના પ્રતાપે, ગ્રામાનુગ્રામ અપ્રતિબદ્ધપણે વિહરતા અપરિગ્રહી Page 177 of 325 Page #178 -------------------------------------------------------------------------- ________________ અણગારને જો ‘અરતિ' ઉત્પન્ન થાય, તો એને ઉત્તમ જાતિના વિચારોથી શમાવવી જોઇએ. મૂળ વાત તો એ છે કે-અરતિને ઉત્પન્ન થતાં જ અટકાવવાનો પ્રયત્ન કરવો જોઇએ : છતાં પણ અરતિ ઉત્પન્ન થઇ જાય તો તેને ઉત્તમ વિચારોથી શમાવવા તરફ બેદરકારી નહિ સેવવી જોઇએ. અરતિને વધવા દઇ સંયમથી પતિત થવું જોઇએ નહિ કે સંયમમાં રહેવાં છતાં પણ ગૃહસ્થદશા જેવી દશા ભોગવવી જોઇએ નહિ-એ ‘અરતિપરીષહ' નું સહન કહેવાય છે. રસલમ્પટ અને વસ્ત્રાદિના સુંદર પરિગ્રહમાં રાચતા આત્માઓ, મુનિવેષમાં હોવા છતાં પણ, સંયમ પ્રત્યેની અરતિના જ ઉપાસકો છે. તેઓ વિચારે તો એમને પણ જરૂર લાગે કે- ‘અમે વેષ માત્રથી જ સાધુ છીએ, બાકી સાધુપણા માટે જરૂરી સંયમ આદિના તો શત્રુ જેવા જ છીએ.' સાધુવેષનો મહિમા પણ જાતવાન આત્મઓ માટે છે, પણ જાત આત્માઓ માટે નથી જ. વેષની વિટમ્બણા કરનારાઓ તો આ પવિત્ર સાધુવેષને લજ્જનારા છે. સાધુવેષને લવવો, એ સાધુવેષની પણ કારમી આશાતના કરનારા આત્માઓ, ભવાંતરમાં સારી ગતિ પામવા માટે અનન્તકાળ માટે પણ જો અયોગ્ય થઇ જાય, તો એ પણ સુસંભવિત છે. સાધુવેષમાં રહેવા છતાં સાધુપણાથી પર રહેનારાઓને આવી અતિ આવવાનો સંભવ જ ક્યાં છે ? સંયમમાં અરતિ થાય એવો સમય કાં તો ઘોર સંયમના પાલક બનેલા અને સુન્દર ભવિતવ્યતાવાળા હોવા સાથે તેવા પ્રકારનાં નિમિત્તો આદિથી પણ બચતા જ રહેનારા પ્રબલ સત્ત્વશાલી આત્માઓને ન આવે અગર તો સંયમથી પરાર્મુખોને ન આવે. તેવા પ્રકારના સત્ત્વને નહિ ધરનારા પણ શુદ્ધ સંયમના પાલનમાં ઉદ્યત આત્માઓને સંયમમાં અતિ ઉત્પન્ન થવી સંભવિત છે. એ અરતિના યોગે સંયમનો ત્યાગ ન કરવો અથવા તો સંયમમાં શિથિલ નહિ બનતાં સંયમને વધુ નિર્મલ બનાવવું, એ ‘અરતિ-પરીષહ' નો વિજ્ય છે. આજ્ઞા મુજ્બ સંયમનું પાલન કરતાં શીત આદિની પીડાઓ ઉત્પન્ન થવી એ સજ્જ છે. એવા પ્રસંગે મોહનીયની પ્રકૃતિ-જે અરતિમોહનીય નામની છે-તે ઉદયમાં આવવી અને એના યોગે સંયમમાં અરતિ ઉત્પન્ન થઇ જ્વી, એ અલ્પ સત્ત્વના કારણે સંભવિત છે. એ ‘અરતિ' ધર્મની આરાધનામાં વિઘ્ન પેદા કરવામાં હેતુભૂત છે, એમ માની એને દૂર કરી દઇ, પોતાના આત્માને જે હિસ્સા આદિ પાપોથી પર રાખે, દુર્ગતિના હેતુભૂત આર્તધ્યાન આદિથી પણ આત્માને જે દૂર રાખે, આત્માના જ્ઞાનાદિ લાભને જે સુરક્ષિત રાખે અને સ્વાધ્યાય તથા સંયમની સાધનામાં જ જે રતિવાળો બને, એ અરતિ-પરીષહનો સાચો વિજેતા છે. એવો આત્મા સમજે છે કે- ‘ધર્મ જ નિરન્તર આનન્દનો હેતુ છે અને જો એનું યથાસ્થિત પાલન કરવામાં આવે તો શાશ્વત આનન્દની પ્રાપ્તિ થવી એ સુનિશ્ચિત છે.' વળી સંયમમાં પેદા થયેલી અરતિને દૂર કરી, અસત્ ક્રિયાઓથી દૂર રહેવા દ્વારા નિરારમ્ભી અને ક્રોધાદિક્નો ઉપશમ કરવા દ્વારા ઉપશાન્ત બની વું જોઇએ : તેમજ ‘મનોદુ:ખ ભોગવતાં જીવોને પલ્યોપમ અને સાગરોપમ પસાર કરવા પડે છે, તો મારૂં આ મનોદુ:ખ શું હિસાબમાં છે ?' -આ જાતિના વિચારથી સંયમના માર્ગમાં જ ઉગ્ર મુસાફરી કરનારા બનવું જોઇએ : પણ સંયમથી પાછા ફરવાના કે શિથિલ થવાના વિચારને આધીન ન બનાય, એની સતત સાવગિરિ રાખવા જોઇએ. એ રીતિએ ધર્મારામ, નિરારમ્ભ અને ઉપશાન્ત બનેલા મુનિઓ ‘અરતિપરીષહ’ ને જીતનારા સાચા સુભટો છે, એમાં શંકાને અવકાશ જ નથી. આઠમો પરીષહ-સ્ત્રી સબંધી સંયમમાં અરતિ ઉત્પન્ન થયા બાદ જો સ્ત્રીઓ આમંત્રણ કરનારી મળે, તો તેની અભિલાષા થઇ જ્વી એ સુસંભવિત છે : એ કારણે સાતમા ‘અરતિ-પરીષહ’ પછી આઠમો ‘સ્ત્રી-પરીષહ’ કહેવાય છે. આ પરીષહ ઘણો કારમો પરીષહ છે. રસલમ્પટો આ પરીષહનો વિજ્ય કરવા માટે સમર્થ બની શક્તા Page 178 of 325 Page #179 -------------------------------------------------------------------------- ________________ નથી. બ્રહ્મચર્ય એ મુનિઓનું ચોથું મહાવત છે અને એ મહાવ્રતને અનંત ઉપકારિઓએ સાગરની ઉપમા આપી છે. આ માવતનું પાલન સાચી આત્મારમણતાથી સાધ્ય છે. આત્મરમણતામાં બાધક વસ્તુ સંગ છે. જેમાં રાગાદિને વશ બનેલા જીવો આસકિતને અનુભવે છે, તેને સંગ કહેવાય છે અને એ સંગ આ લોકમાં કોઇ હોય તો તે સ્ત્રીઓ છે. સ્ત્રીઓ હવ અને ભાવ આદિથી મનુષ્યોને અતિશય આસકિતમાં હેતુભૂત છે. મનુષ્યો ગીતાદિમાં પણ આસક્ત થાય છે, પણ સ્ત્રીઓમાં અતિ આસકત થાય છે, એથી ખાસ કરીને સ્ત્રીઓ સંગ તરીકે ગણાય છે. મનુષ્યોમાં મૈથુનસંજ્ઞા અતિ હોય છે અને સ્ત્રીઓ એ સંજ્ઞાને અતિપણે ઉકેરનારી છે. એનો જ એ પ્રતાપ છે કે-સ્ત્રીઓના સંગમાં આસકત બનેલા પામરો દર્શનીયતા આદિ સઘળુંય સ્ત્રીઓમાં જ કલ્પી લે છે. પામરો તો સ્ત્રીઓના પ્રેમથી પ્રસન્ન બનેલા મુખકમળને જ દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ માને છે. સ્ત્રીઓના મુખના સુવાસને પામરો સુંઘવા લાયક સુવાસિત વસ્તુઓમાં ઉત્તમ માને છે. પામરો સાંભળવા યોગ્ય વસ્તુઓમાં શ્રેષ્ઠ તરીકે સ્ત્રીઓના સુમધુર વચનને માને છે. વિષયાસકત પામરો સ્વાદિષ્ટ વસ્તુઓમાં સૌથી અધિક સ્વાદિષ્ટ વસ્તુ કોઇ હોય, તો તે સ્ત્રીઓના અધરપલ્લવનો રસ છે, એમ માનનારા હોય છે. વિષયસંગમાં આસકત બનેલા પામરો સ્ત્રીઓના સુકુમાણ શરીરને જ સ્પર્શ કરવા લાયક વસ્તુઓમાં ઉત્તમમાં ઉત્તમ તરીકેની વસ્તુ માને છે અને એ પામરોને મન નિરન્તર ધ્યાન કરવા માટે ધ્યેયભૂત વસ્તુ જો કોઇ હોય, તો તે સ્ત્રીઓનું નવયૌવન અને સ્ત્રીઓના વિલાસવિભ્રમો જ છે. આ રીતિએ વિષયાસકત પામરો પાંચે ઇંદ્રિયોના વિષયો-જે રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ છે, એ પાંચેયનો સમાવેશ એક સ્ત્રીમાં જ કરે છે. આ જ કારણે ઉપારિઓ સ્ત્રીની પિછાન કરાવતાં ફરમાવે છે કે-સ્ત્રીઓ ભૂમિ વિના ઉગી નીકળેલી વિષની કંદલીઓ છે, ગુફા વિનાની વાઘણો છે, નામ વિનાના મહાવ્યાધિઓ છે અને વિના કારણનું મૃત્યુ છે. આવી આવી અનેક ઉપમાઓ આપીને, ઉપકારિઓ, સ્ત્રીઓને પ્રત્યક્ષ રાક્ષસી તરીકે ઓળખાવે છે. આ જ કારણે, સંયમમાં અરતિ પામેલા મુનિઓ માટે સ્ત્રીઓ ભારે આકર્ષણ રૂપ થઇ પડે છે. એ જ રીતિએ અરતિને પામેલ સ્ત્રીસંયમિઓ માટે આમંત્રણ કરતા પુરૂષો પણ ભારે આકર્ષણ રૂ૫ થઇ પડે છે. સંયમમાં અરતિ પામેલા મુનિઓ જો સાવધ ન રહે, તો સ્ત્રીઓ એમના પાક માટે ભયંકરમાં ભયંકર ભાગ ભજવે; એ જ રીતિએ સ્ત્રીસંયમિઓ પણ જે સમયે સંયમમાં અરતિ પામેલ હોય એ પ્રસંગે જો સાવધાન ન રહે, તો પુરૂષો પણ તેઓના પાતમાં ભયંકર ભાગ ભજવતા હોઇ, સ્ત્રીઓ માટે પુરૂષો ભયંકર છે એમાં ના નથી, પણ સ્ત્રીઓ ગજબ સંગ રૂપ છે. ઉપકારિઓ ફરમાવ છે કે-વત એ પાપના હેતના ત્યાગ માટે છે, પાપના હેતુઓ દુનિયામાં કોઇ હોય તો તે રાગ અને દ્વેષ જ છે અને સ્ત્રીઓ સિવાય અન્ય રાગ-દ્વેષનું મૂળ નથી, એથી સ્ત્રીઓના સંગસ્વરૂપને સમજી, એનો ત્યાગ કરનારા જ સાધુપણાનું જીવનમાં સુંદર પાલન કરી શકે છે. ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે- “સ્ત્રીઓ ખરે જ પંક રૂપ છે : કારણ કે-મોક્ષપંથે પ્રવૃત્ત થયેલા મુનિઓની ગતિમાં એ પ્રતિબન્ધક રૂપ છે અને મુનિપણામાં મલિનતા આણનારી છે.' ઉપકારિઓની આ વાતને પણ સમજીને, આત્માના ગવેષક બુદ્ધિમાન મુનિએ સ્ત્રીઓ દ્વારા સંયમજીવિતને હણાવા દેવું જોઇએ નહિ. આભાવેષકg dલg૮ વિષ આત્મગવેષક મુનિ જ સ્ત્રી-પરીષહથી બચી શકે છે. સ્ત્રી-પરીષહના વિજય માટે આત્મગવેષકપણાની ખૂબ જરૂર છે. આત્મગવેષક તે જ કહેવાય છે, કે જે નિરન્તર એવા વિચારમાં રમતો હોય કે- “મારે મારા આત્માને આ સંસારસાગરથી વિસ્તાર કયી રીતિએ પમાડવો ?' આ વિચાર જેટલો Page 179 of 325 Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉત્કટ, તેટલો આત્મનિસ્તાર નિટ. આત્માની સિદ્ધિ માટેના જ વિચાર અને વર્તનમાં સજ્જ આત્મા આત્મગવેષક કહેવાય છે. આત્મગવેષણામાં મગ્ન આત્મા વિચાર, વાણી અને વર્તનને આત્મ-સિદ્ધિની સાધનામાં જ યોજ્વાનો શક્ય પ્રયત્ન કરનારો હોય છે. આવો આત્મા બરાબર સમજે છે કે- ‘સ્ત્રીઆનો સંસર્ગ આત્મા માટે નાશક છે.' આત્મગવેષક આત્મા શ્રી નિાગમમાં ‘તાલપુટ વિષ’ તરીકે ઓળખાવેલ વસ્તુઓને પણ જાણનારો બને છે. શ્રી નિાગમ ફરમાવે છે કે “ વિભૂષા ફલ્ધીસંસમ્મી, યિં રસમોયાં ।। णरस्सडत्तगवेसिस्स, विसं तालउडं जहा || " વિભૂષા, સ્ત્રીસંસર્ગ અને પ્રણીત રસભોન-એ ત્રણ આત્મગવેષી નરને માટે તાલપુટ વિષ સમાન છે. આત્મગવેષી બનવાને ઇચ્છનારા આત્માઓએ આ તાલપુટ વિષને પિછાની લેવું જોઇએ, કે જેથી એના યોગે વિનાશને પામતાં બચી શકાય. આત્મગવેષક આત્મા જેમ સ્ત્રીના સંસર્ગથી દૂર રહેનારો હાય છે, તેમ વિભૂષા અને પ્રણીત રસભોનના આસેવનથી પણ દૂર જ રહેનારો હોય છે. રસલમ્પટો અને સુંદર વસ્ત્ર આદિના શોખીનો આત્મગવેષક હોઇ શકતા જ નથી. એવાઓ તો સંયમથી જ પરવારેલા છે. એવાઓ સ્ત્રીસંસર્ગના પણ શોખીનો હોય છે, એવાઓ ક્યારે સ્વ-પરનો કેવો અનર્થ કરે, એની કશી જ ક્લ્પના થઇ શકે તેમ નથી. પ્રભુશાસનના સાધુપણાને પામવા છતાં પણ, જો સંયમજીવનના નાશ માટે તાલપુટવિષ સમા વિભૂષા, સ્ત્રીસંસર્ગ અને પ્રણીત રસભોજ્નથી ન બચે, તો સમજ્યું જ જોઇએ કે- ‘એ બીચારા સંયમજીવનના ખપી જનથી.' એવાઓ પરીષહ રૂપ શત્રુનો સામનો કરવાનો સમય આવે, એવી સ્થિતિથી જ પ્રાય:ભાગતા ફરે છે. એવાઓ તો જાણે કે-કર્મન્ય પીડાઓ ભોગવવા માટે નરકાદિમાં જ્વાની જ ઇચ્છાવાળા હોય, તેમ સંયમજીવનમાં તક્લીફ ન પડે એની ચિંતામાં જ રહેનારા હોય છે. મૂલ અને ઉત્તર ગુણોના ઘાતાદિની ચિન્તાથી પર બની, પરીષહ ન આવે એવી અનુકૂળતા ભોગવતા આત્માઓ અને એમાં જ જીવનનો આનન્દ માનતા આત્માઓ સાધુપણાના આસ્વાદથી વંચિત રહ્યા થકા, તેમજ સાધુવેષના પ્રતાપે મળતાં માનપાનાદિથી મદોન્મત્ત બન્યા થકા એવી એવી પણ કાર્યવાહીઓ કરે છે, કે જેનું વર્ણન પણ કમ્પારી પેદા કરનારૂં હોય છે. એવા આત્માઓ આત્મગવેષક હોતા પણ નથી અને વૃત્તિ ન ફરે ત્યાં સુધી આત્મગવેષક બની શકતા પણ નથી. આત્મગવેષકો જ સંયમની અતિથી ઉત્પન્ન થતા અનર્થોમાંથી બચી શકે છે અને એથી ઉત્પન્ન થતા સ્ત્રી-પરીષહના પણ વિજેતા બની શકે છે. આત્મગવેષકો વિભૂષા તથા પ્રણીત રસભોજ્નથી પર રહેતા હોય છે : એટલું જ નહિ, પણ સ્ત્રીના સંસર્ગથી દૂર રહેવા સાથે સ્ત્રીના ચિત્રને પણ સરાગ દ્રષ્ટિએ જોતા નથી. સ્ત્રી દ્રષ્ટિએ પડી જાય, તો તે પુણ્યાત્માઓ એના તરફ રાગથી જોતા નથી, પણ દ્રષ્ટિને તરત જ તેના તરફથી પાછી ખેંચી લે છે. લોકો ધીકતા સૂર્ય તરફથી દ્રષ્ટિને પડતાંની સાથે જ જેમ ખેંચી લે છે, તેમ આત્મગવેષક પુણ્યાત્માઓ પણ પોતાની દ્રષ્ટિને સ્ત્રી તરફથી ખેંચી લે છે. આવી દશાવાળાં આત્માઓ જ સુંદર વિચારો દ્વારા અને આજ્ઞા મુજબના કડક્વર્તન દ્વારા સ્ત્રી-પરીષહના પણ સાચા વિજેતા બની શકે છે. જ્યારે એથી વિપરીત દશાવાળા આત્માઓ તો સમાં પતિત થઇ જાય છે. નવમો પરીષદ-ચયા સબંધી સંયમમાં અરતિ પેદા થાય બાદ, સ્ત્રીના નિમંત્રણથી સ્ત્રી તરફ એકદમ આકર્ષણ થવાના યોગે આ સ્ત્રી-પરીષહ સહવાનો સમય આવે છે, પણ સ્ત્રીના આમંત્રણનો પ્રસંગ મોટે ભાગે ત્યારે બને છે, કે જ્યારે એક જ્ગ્યાએ વધુ વસવાનું થાય. વધુ વસવાનું એક સ્થાને થવાથી, સ્ત્રીના સંસર્ગનો પણ પ્રસંગ Page 180 of 325 Page #181 -------------------------------------------------------------------------- ________________ બને અને એ કારણથી મન્દ સત્ત્વવાળા આત્માને ફસાઇ જવાનો, પતિત થઇ જવાનો પણ પ્રસંગ આવી લાગે, એ સુસંભવિત છે, આથી બચવા માટે મુનિએ, ઉપકારિઓએ ફરમાવેલા કારણ સિવાય, એક સ્થાને વસવું નહિ. અનેક પૌગલિક અનુકૂળતાઓ ખાતર વિહાર નહિ કરતાં એક જ સ્થાને રહેતા સાધુઓને, સ્ત્રીઓના સંસર્ગનો અવકાશ થાય અને સંયમથી પતિત કરનારો સ્ત્રી-પરીષહ કારમી રીતિએ ઉત્પન્ન થાય, આ કારણે ઉપકારિઓ ફરમાવે છે કે- “ચર્યા-પરીષહ પણ સાધુએ સહન કરવો એ યોગ્ય છે. સુખશીલીયાઓ આ પરીષહથી બચવા માટે મઠધારી જેવા બની જાય છે. એવા સાધુઓ જ્યાં ધામા નાંખે છે, ત્યાં પણ બોજા રૂપ બની જાય છે. કેવળ પૌદ્ગલિક અનુકૂળતા ખાતર જ એક સ્થાને વસનારા, સઘળી જ જાતિની તેવી અનુકૂળતાઓના પૂજારી હોવાથી, એમની જરૂરીઆતો સદગૃહસ્થોની જરૂરીઆતોને પણ ટપી જાય એવી બની જાય છે. અનેક જાતિની આત્મહિતઘાતક જરૂરીઆતોના ઉપાસકો, સાધુવેષમાં હોવા છતાં, સંસારિઓને પણ જે અનુકૂળતા ભોગવતાં શરમ લાગે, એવી અનુકૂળતાઓ પણ આનન્દપૂર્વક અનુભવે છે. એવાઓએ અનેક અજ્ઞાન આત્માઓને પ્રભુશાસનની સાધુસંસ્થા ઉપર ભયંકર દ્વેષી બનાવ્યા છે. ભદ્રિક આત્માઓ પણ એવા જ પાપાત્માઓના પ્રતાપે સાચા સાધુઓના સંસર્ગથી રહિત બન્યા છે. પ્રભુશાસનની કારમી આશાતના કરનારા એવાઓ, શાસ્ત્રવિરૂદ્ધ ઉપદેશ આદિથી પણ અનેકને પ્રભુશાસનના સાચા સ્વરૂપથી અજ્ઞાત રાખે છે : એટલું જ નહિ, પણ પ્રભુશાસનથી ઉછું બોલતા, લખતા અને વર્તતા બનાવી દે છે. વાસ્તવિક કારણ વિના જેમ એક સ્થાને રહેવાની મના છે, તેમ આજ્ઞાથી વિરૂદ્ધ વિહરવાની પણ પ્રભુશાસનમાં મના છે. “ચર્યા એટલે એક ગામથી અન્ય ગામ-એમ ભિન્ન ભિન્ન સ્થળે આજ્ઞા મુજબ વિહરવું એ. આજ્ઞા મુજબ વિહરતા આત્માઓને અનેક જાતિની પ્રતિકૂળતાઓ આવે એ સ્વાભાવિક છે. આમ છતાં પણ, પ્રભુઆજ્ઞા મુજબનો વિહાર કરતાં આવી પડતો અનેક જાતિની પ્રતિકૂળતાઓને સાધુ સમભાવે વેદે, પણ પ્રભુમાર્ગથી સહજ પણ ચલિત ન થાય : અર્થાતુ-અપવાદના કારણ વિના અપવાદને ન સેવે, એ “ચર્યા-પરીષહ” નો વિજય કહેવાય છે. જેઓ સંયમથી બેદરકાર બનીને કેવળ પૌદ્ગલિક અનુકૂળતાઓ ખાતર જ એક સ્થાને વસે છે, તેઓ જેમ વિરાધક છે, તેમ તેઓ સંયમથી બેદરકાર બનીને માત્ર માનપાન અને મોજશોખ તથા અનેક પ્રકારની પૌગલિક અનુકૂળતાઓ ખાતર વિહરે છે તેઓ પણ વિરાધક છે. વિહાર પણ અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ કરવાનો છે; રાગ અને દ્વેષને વશ થઇને કરવાનો નથી. અપ્રશસ્ત રાગથી કે અપ્રશસ્ત કેષથી વિહારના કરનારા પણ સ્વ-પરના નાશકો છે. પ્રાસુક અને એષણીય આહારથી અથવા તો સાધુગુણોથી આત્માને સુંદર બનાવતા બનાવતા જેઓ વિહરે છે, તેઓ જ સાચા પ્રભુમાર્ગના વિહારને આચરનારા છે વિના કારણ આહારાદિના દોષોને સેવનારા અને સાધુગુણોની પરવા નહિ રાખનારા, સ્થળે સ્થળે વિહરતા રહેવા છતાં પણ, એક સ્થાને વસનારા કરતાંય અમુક અપેક્ષાએ ભૂંડા બની જાય છે : કારણ કે-એન્ન વસનારા જ્યારે પ્રાય: એક જ સ્થાનને બગાડે છે, ત્યારે એવા તો અનેક સ્થાનોને બગાડનારા બને છે. પ્રભુશાસનની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રભુ આજ્ઞાના પાલનની પૂરતી અપેક્ષા રાખે છે. પ્રભુ આજ્ઞાની દરકાર વિનાની કોઇ પણ પ્રવૃત્તિ, દેખાવમાં સારી છતાં, સ્વ-પરના હિતની વાસ્તવિક સાધક બની શકતી નથી, એ સંશય વિનાની વાત છે. અમૂચ્છિત હોવાથી પ્રભુશાસનના મુનિનો વિહાર પણ સૌથી સુંદર કોટિના હોય છે. પ્રભુશાસનના મુનિનું રહેવું પણ સુંદર અને વિહરવું પણ સુંદર. માનાપમાનથી નહિ મુંઝાતો મુનિ, કોઇ પણ સ્થાને રહે છે પણ સારી રીતિએ અને વિહરે છે પણ સારી રીતિએ. એ મહાત્મા જ્યાં રહે છે, ત્યાં પણ ન રહેતો હોય એવો રહે છે. સંસારિઓની સઘળીય પંચાતોમાં પડનારો અપ્રતિબદ્ધ Page 181 of 325 Page #182 -------------------------------------------------------------------------- ________________ વિહારી રહી શકતો જ નથી. દુનિયાની પંચાતોમાં પડનારો શ્રમણ તો પાપશ્રમણ બની જાય છે. પ્રભુ-આજ્ઞા મુજબ વિહરતો મુનિ કોઇ પણ ગામ, કુલ, નગર, દેશ કે સ્થાન આદિ ઉપર મમત્વભાવને ધરતો નથી. અનિયતવાસી હોવાના કારણે, એ ભાગ્યવાનને કોઇ પણ વસ્તુ ઉપર મમત્વ આવવાને કારણ નથી. ગૃહસ્થો સાથે ધર્મકારણ સિવાય પરિચય નહિ રાખનાર અને કોઇ પણ સ્થાનને મારા તરીકે નહિ માનનાર આ મહાત્મા, મમત્વભાવના ફંદામાં ફસતા નથી. આ રીતિએ આજ્ઞા મુજબ વિહરવું, એ જ સાચો વિહાર છે અને એવા વિહારમાં આત્મહિતના ઘાતક પ્રસંગો આવી લાગે, એવે સમયે પણ જે મહામુનિ આત્મહિતનો ઘાતક ન બને, એ જ “ચર્યા-પરીષહ” ને જીતનારો સાચો સુભટ મુનિ છે. આવા શુદ્ધ વિહારના ઉપાસક મુનિઓને, ગૃહસ્થોના અછતા ગુણો ગાઇને પણ, પોતાની જાતને આગળ લાવવાના પ્રયાસો કરવા પડતા નથી. એ જાતિની મનોવૃત્તિ જ તેઓમાં પ્રગટતી નથી. પ્રભુશાસનનો મહિમા ઘટે એવી રીતિએ અથવા તો- “પ્રભુશાસન ઇતર શાસન જેવું જ છે.” -એવું બતાવીને આગળ આવવાના પ્રયત્ન પ્રભુમાર્ગે વિહરતા મુનિઓ નથી કરતા. પ્રભુશાસને પ્રરૂપેલા માર્ગે વિહરતા મુનિવરો, એ તો મિથ્યાત્વનું ઉમૂલ કરનારા અને શુદ્ધ મોક્ષમાર્ગનો પ્રચાર કરનારા હોય છે. એવા મહાપુરૂષો પોતાની વાહ-વાહ માટે કોઇની પણ પ્રશંસા કરવા માટે ભાટ જેવા બને એ શક્ય નથી. જેઓ પોતાને માનનારની જ પ્રશંસા અને પોતાને નહિ માનનારની જ નિદા આદિ કરનારા છે, તેઓ તો સાધુવેષમાં રહેલા ભાટ અને ભાંડ હોઇ, આજ્ઞા મુજબનો વિહાર કરનારા જ નથી, ત્યાં પછી “ચર્યા-પરીષહ અને એના વિજયની વાત એવાઓ માટે નથી જ, એ સહેલાઇથી સમજી શકાય તેમ છે. અસંયમ અને પાપમાં રાચનારાને વળી પરીષહ જ શાનો? દશમો પરીષહ-નૈવિધી. જેમ ગ્રામ આદિ સ્થળો એ અપ્રતિબધ્ધ વિહાર દ્વારા નવમા “ચર્યા-પરીષહ” ને સહવાનું અનન્ત ઉપકારિઓએ ફરમાવ્યું છે, તેમ શરીરાદિ ઉપર અપ્રતિબદ્ધ બનીને “નૈષધિકી-પરીષહ' નામનો દશમો પરીષહ સહવાનું પણ અનન્ત ઉપકારિઓએ ફરમાવ્યું છે. સ્વાધ્યાયાદિની ભૂમિને “નૈષધિકી' કહેવાય છે. સંયમની રક્ષા માટે જવિહારને કરનારા, યોગ્ય સ્થાને સ્વાધ્યાયાદિને માટે સ્થિત પણ થાય જ. પ્રતિમાધર મુનિઓ તો સ્મશાન આદિ ભયપ્રદસ્થાનોમાં પણ ધ્યાનસ્થ બને છે. એવા સ્થાનોમાં પોતાની ભૂમિકા પ્રમાણે રહેલા મહાત્માઓએ પોતે ભયરહિત રહેવું જોઇએ અને અન્યને ભયભીત નહિ કરવા જોઇએ. સ્મશાનાદિમાં રહેલા મહાષિઓને તો ભયનાં અનેક કારણો ઉપસ્થિત થવાં, એ સુસંભવિત છે. એ છતાં પણ તેઓએ નિર્ભયપણે ધ્યાનમાં રહેવું, એ એ મહાપુરૂષો માટે પરીષહનું સહન છે. ઉપદ્રવ કરતા અન્યને ભયભીત કરનારા પ્રયત્નો ન કરવા, એ પણ એ મહાપુરૂષ માટે નૈષધિકી-પરીષહનું સહન છે. એવા ઉત્કટ અભિગ્રહને ધરનારા મુનિઓ તો, ઉપસર્ગોના સહન માટે સજ્જ થયેલા હોય છે, એટલે એવા મ ઉપર તો ચાહે તેવા ભયંકરમાં ભયંકર પ્રાણાંતને કરનારા પણ ઉપસર્ગો આવે, તોય એ મહાપુરૂષા તો એક સ્થાનથી અન્ય સ્થાને જતા પણ નથી કે ઉપસર્ગ કરવા આવેલાને પોતાના બળ આદિથી ડારતા પણ નથી. એ મહાપુરૂષો તો ગમે તેવા ભયંકર પણ ઉપસર્ગને સમભાવે સહે છે, એટલું જ નહિ, પણ ઉપસર્ગ કરનારને પણ ઉપકારી માની, પોતાના આત્માને સમતારસમાં નિમગ્ન કરવા દ્વારા, તેઓ ધારી કર્મનિર્જરા સાધી, એકાકી એવા એ એક મોક્ષ પ્રતિ જ ગમન કરી રહેલા હોય છે. એવી ઉત્તમ દશાએ નહિ પહોંચેલા મુનિઓએ પણ, સ્વાધ્યાયભૂમિએ અશિષ્ટ ચેષ્ટાઓથી રહિતપણે રહેવું જોઈએ. કોઇને પણ ત્રાસ થાય એવી ચેષ્ટા ન થાય, તેની સાવધગીરી રાખવી જોઇએ. વિના કારણે શરીરને હલાવવાનું હોય નહિ અને Page 182 of 325 Page #183 -------------------------------------------------------------------------- ________________ જરૂરી કારણે શરીરને હલાવતાં પણ, કર્મબન્ધના ભયથી કર્મબન્ધમાં હેતુભૂત એવી કુંથે આદિ જીવોની વિરાધના ન થાય, એની કાળજી રાખવી જોઇએ. એવી સ્થિર રીતિએ બેસવું જોઇએ, કે જેથી કોઇ પણ જીવની વિરાધના ન થાય અથવા તો કોઇ પણ જીવ ત્રાસ પણ ન પામે. એવી સ્થિરતાથી બેસી, સ્વાધ્યાય આદિમાં રકત રહેનાર મહાત્માઓ પણ, આ દશમા “નૈષધિ કી-પરીષહ નામના પરીષહને જીતવા માટે મહાસુભટો મનાય છે. એક સ્થાને ૦ક્લાક જેટલો સમય પણ ઠરીને નહિ બેસનારા, વિના કારણ ગમનાગમન કરનારા અને અનેક પ્રકારની બીનજરૂરી-ઉપયોગ વિનાની હાલ-ચાલ કરનારા આ પરીષદના વિજેતા નથી બનતા. એવાઓ સ્વાધ્યાય તો નથી જ કરી શકતા, પણ ઉલ્ટી વિરાધના કરે છે. પૂંજ્યા-પ્રમાર્યા વિના બેસનારા અને બેઠાં-બેઠાં ટેલટપ્પા તથા હાંસી-મશ્કરી કરવા સાથે વાતોના ગપાટા મારનારાઓને આ પરીષદના સહનનું સ્વપ્ર પણ આવતું નથી. સાધુપણાના સ્વાદથો પર રહેનારાઓના વિહાર એ વિહાર નથી અને સ્વાધ્યાય એ સ્વાધ્યાય નથી. જેઓ સ્વાધ્યાય કરતાં કરતાં પણ મન, વચન અને કાયાના સાવદ્ય વ્યાપારોમાં જ વ્યાપ્રત રહે છે, તેઓ આ પરીષહને સહન કરવા માટે તદન જ પામરો છે. અeીઆરમો શૈચ્યા-પરીષહ વૃક્ષના મૂલ આદિ સ્થાને સ્વાધ્યાય માટ ગયેલા મહષિઓ સ્વાધ્યાયાદિ કરીને શય્યા એટલે ઉપાશ્રયે આવે છે : એ કારણે અગીયારમો પરીષહ “શચ્યા-પરીષહ’ આવે છે. શય્યા એટલે ઉપાશ્રય. ઉપાશ્રય એ બે પ્રકારના છે. એક સારા અને એક સામાન્ય, શીતાદિના સહન માટે સમર્થ એવા મહાત્માઓ સ્વાધ્યાયની વેળાને છોડીને સારા ઉપાશ્રયમાં જાય પણ નહિ અને જવાની ઇચ્છા પણ ન કરે. આ પણ શચ્યા-પરીષહનું સહન છે. સારા પ્રકારના ઉપાશ્રયને પામીને- “હું ભાગ્યશાળી છું, કે જેથી મને આવા પ્રકારની સકલ ઋતુઓમાં સુખની ઉત્પાદક શય્યા મળી.” -આવા પ્રકારનો વિચાર પણ ન કરે અને પ્રતિકૂલ ઉપાશ્રય મળવાથી- “અહો મારી મન્દભાગ્યતા જબ્બર છે, કે જેથી હું શીતાદિને રોનારી શય્યા પણ પામતો નથી. આવા પ્રકારનો વિચાર પણ ન કરે. આ રીતિએ સારા ઉપાશ્રયની પ્રાપ્તિથી હર્ષ આદિને અને ખરાબ ઉપાશ્રયની પ્રાપ્તિથી વિષાદ આદિને આધીન થવું નહિ, એ શય્યા-પરીષહનો વિજય છે. આમ હોવાથી, જેઓ સ્વયં અનુકૂળ ઉપાશ્રયો બનાવવાના પણ ધંધા આચરે છે, તેઓ તો મુનિવેષના વિડમ્બકો જ છે, એમ આપોઆપ સ્પષ્ટ થઇ જાય છે. ઉપકારિઓ સુંદર ઉપાશ્રયો મળવાથી હર્ષ આદિ કરવાની અને અસુંદર ઉપાશ્રયો મળવાથી વિષાદ આદિ કરવાની મનાઇ કરે છે, ત્યારે વેષ ધારિઓ પોતાને અનુકૂળ મકાનો બનાવવાની પેરવી કરે, એના જેવી કારમી વિટમ્બણા બીજી કયી ? ‘ઉપાશ્રયો શ્રાવકો માટે જરૂરી છે અને તે પણ સુંદર હોવા જોઇએ.’ એવો ઉપદેશ આપવો એ જૂદી વાત છે અને પોતાની અનુકૂળતા માટે ઉપદેશ આપવો એ જુદી વાત છે. શ્રાવકોને ધર્મક્રિયા કરવા માટે બનેલા અનુકૂળ ઉપાશ્રયોની પ્રશંસા-એ નિરાનું કારણ છે, જ્યારે પોતાને અનુકૂળ પડવાથી પ્રશંસા કરવી એ તો બન્મનું કારણ છે : પણ મઠધારી જેવા બની ગયેલાઓને આ જાતિનો વિવેક પૂર્વકનો વિચાર કરવાની દરકાર જ હોતી નથી. તેઓ તો પોતાના દોષને છૂપાવવાને માટે સત્પરૂષોના પણ અછતા દોષોને કલ્પીને જાહેર કરે છે. એવી જાતિનો પંચાતથી સર્વથા અલિપ્ત રહેનારા અને આજ્ઞાનુ-સારિપણે - “ધમિઓને ધર્મક્રિયા માટે અનુકૂળ ઉપાશ્રયો પણ પૂરા પાડવા જોઇએ.' -આવી જાતિનો પ્રાસંગિક ઉપદેશ આપનારા મહાત્માઓ સામે, મઠધારિઓ પોતાનું પાપ છૂપાવવાના ઇરાદે કાદવ ઉડાડવાનો નીચ ધંધો કરવાને પણ ચુકતા નથી. એવા વખતે ધર્માત્માઓને તો એમ જ થાય છે કે- “આ બીચારા કેટલી બધી દયાપાત્ર દશાના Page 183 of 325 Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપાસકો બન્યા છે ?’ ખરાબ ઉપાશ્રય મળ્યે શું વિચારે ? સાધુપણાના આરવાદને પામેલા મહાત્માઓએ એવા કનિષ્ટ પાપમાં તો નહિ જ પડવું જોઇએ : પણ વગર પ્રેરણાએ સારો ઉપાશ્રય પ્રાપ્ત થઇ જાય તો ય તેની પ્રાપ્તિથી ઉલ્લાસ નહિ પામવો જોઇએ અને પ્રતિકૂળ ઉપાશ્રય પ્રાપ્ત થઇ જાય તો તેને પામીને ખેદને આધીન નહિ બનવું જોઇએ. નિકલ્પિક મહાત્માઓ પોતાના વિધિ મુજબ એક રાત્રિના રહેનારા હોય છે, જ્યારે સ્થવિરકલ્પિઓ અનેક રાત્રિઓ સુધી પણ રહેનારા હોય છે. એવાઓએ ખરાબ વસતિ-ઉપાશ્રયને પામીને એવા વિચારો કરવા જોઇએ કે- “આ સંસારમાં પુણ્ય કરીને જન્મેલા એવા પણ અનેક આત્માઓ હોય છે, કે જેઓ સુંદરમાં સુંદર મકાનોની અંદર જીવનભર વસનારા હોય છે : એ જેમ પુણ્યનો પ્રકાર છે તેમ પાપના યોગે જીવોની એથી વિપરીત દશા પણ થાય છે : આ સંસારમાં મહાપાપ કરીને જ્મેલા એવા પણ અનેક આત્માઓ હોય છે, કે જેઓ તર્દન ખરાબમાં ખરાબ મકાનોમાં પણ જીવનભર વસનારા હોય છે. જ્યારે મારે તો આ ખરાબ મકાનમાં પણ પરિમિત કાલ જ વસવાનું છે. કાલે અથવા થોડા દિવસો બાદ મારે તો અન્ય સ્થાને જ્વાનું છે, તો શા માટે મારે હર્ષ યા વિષાદને આધીન બનવું જોઇએ ? મારે તો મારા સંયમધર્મના નિર્વાહમાં સ્ત્રીઓ આદિના ઉપદ્રવ વિનાની વસતિ-ઉપાશ્રય જોઇએ તે સારી છે કે ખરાબ, એની ચિંતા મારે શા માટે કરવી જોઇએ ?” આવી જાતિના વિચારોથી જે મહાત્માઓ, સારા ઉપાશ્રયની પ્રાપ્તિથી હર્ષ આદિને અને ખરાબ ઉપાશ્રયની પ્રાપ્તિથી વિષાદ આદિન આધીન ન બને, તે જ મહાત્માઓ આ ‘શય્યા-પરીષહ' ના વિજ્ય માટે સાચા સુભટો બન્યા ગણાય છે. અનુકૂળ ઉપાશ્રયો પામીને એમાં આસક્ત બનનારા અને એ આસક્તિના યોગે પ્રભુ-આજ્ઞા મુજબના વિહારને તજીને એ જ સ્થાને સ્થિત થનારા મુનિઓએ આ વાત ખૂબ ખૂબ વિચારવા જેવી છે. સંયમનાં સાધનોને કર્મબન્ધનાં સાધનો બનાવવાં, એ કારમી અજ્ઞાનતા સિવાય અન્ય કશું જ નથી. વિહાર કરનારા મહાત્માઓ પણ, વિહારમાં માર્ગની અંદર આવતા નાનાં ગામોમાં અનુકૂળ ઉપાશ્રયો ન મળતાં અકળાય, એ તો સાધુપણા ઉપર લોક્ને અપ્રીતિ કરાવવાનો ધંધો કરનારા છે. ‘ગામડાંઓમાં લોકો ક્વાં સગવડ વિનાનાં મકાનોમાં રહે છે ?' -એનો વિચાર કરે, તો અનુકૂળતા ભોગવવાની પોતાની મનોદશા ઉપર તિરસ્કાર છૂટ્યા વિના ન રહે. ‘લોકો કેમ વસે છે અને કેમ નહિ એ જોવાની અમારે જરૂર નથી, પણ અમારે તો સારાં જ મકાનો જોઇએ.' -આવી મનોવૃત્તિવાળાઓ ન બોલવાનું બોલીને અને ન કરવાનું કરીને અનેકોને અધર્મ પમાડનાર બને, એ તર્દન સ્વાભાવિક છે. પ્રભુ-આજ્ઞાને સમજ્યા વિના સાધુપણામાં પણ અનુકૂળતાના જ અર્થી બનેલા આત્માઓ તો, નિયતવાસી બને તો પણ ભૂંડા છે અને વિહાર કરે તો પણ ભૂંડા છે. આવી ભૂંડી દશાથી બચવાને ઇચ્છતા પુણ્યશાલિઓએ, આ ‘શય્યા -પરીષહ' ના વિજ્ય માટે પણ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરવો જોઇએ. બારમો આક્રોશ-પરીષહ પ્રભુશાસનમાં એવા પણ મહાનુભાવ મુનિવરો વિચરે છે, કે જે પરમષિઓ ગમે તેવા ઉપાશ્રયમાં પણ સંયમની સાધનામાં સજ્જ રહે છે. ઉપાશ્રયની પ્રતિકૂલતાથી ઉપાશ્રય સંબંધી અનેક ઉપદ્રવોમાં પણ ઉદાસીનભાવને ભજતા અને પોતાની આરાધનામાં ઉજ્જ્ઞાળ રહેતા એવા પણ મહાપુરૂષોને, કોઇ કોઇ વખતે શય્યાતર આદિના આક્રોશને સહવાનો વખત આવી લાગે છે. મકાનનો માલિક, કે જે શય્યાતર તરીકે પ્રભુશાસનમાં ઓળખાય છે, તે અજ્ઞાનાદિ કારણે અથવા તો કોઇ અન્ય પણ તેવો અજ્ઞાન આત્મા, Page 184 of 325 Page #185 -------------------------------------------------------------------------- ________________ આરાધનામાં રત એવા પણ પરમષિને આક્રોશ કરનારો મળી જાય એ શક્ય છે : એ માટે બારમો પરીષહ ‘આક્રોશ-પરીષહ' કહેવાય છે. સાધુઓને વસવા માટે મકાન આપવા દ્વારા જે સંસારસાગરને તરે, એને શય્યાતર કહેવાય છે. એ શય્યાતર પોતે જ અજ્ઞાન આદિ હોય તો અથવા અન્ય પણ કોઇ, પ્રભુમાર્ગની આરાધનામાં ઉજ્જ્ઞાળ એવા પણ મુનિને, કઠોર શબ્દોથી આક્રોશ કરે ત્યારે, મુનિએ તેને સમતાથી જ સહવાનો હોય છે.એવા સમયે પણ જે મુનિ સહજ પણ કોપાયમાન ન થાય, ન્તુિ પ્રભુની આજ્ઞાના પાલનમાં રત રહી સમભાવમાં રહે અને સારામાં સારી કર્મનિર્જરાને સાધે, એ આ ‘આક્રોશ-પરીષહ’ ના વિજેતા ગણાય છે. કોઇ અજ્ઞાન આક્રોશ કરે અને એની સામે કોપાયમાન થઇને સાધુ પણ આક્રોશ કરવા લાગી જાય, તો એ અજ્ઞાન ગૃહસ્થ અને આ અજ્ઞાન સાધુમાં અંતર નથી રહેતું, પણ એ જાતિની સમાનતા આવી જાય છે. આવી સમાનતા થવા દેવી, એ સાધુ માટે ભૂષણ રૂપ નથી. ધીરને પણ ખુટાડી દે એ જાતિનો પોતાની ઉપર આક્રોશ કરનારા ઉપર પણ જેઓ અન્તરમાં દ્વેષને જન્મવા દે નહિ અને કઠોરમાં કઠોર વાણીને પણ જેઓ સમભાવે સહે, તે મહર્ષિઓ જ આ બારમા પરીષહનો વિજ્ય કરવા માટે સાચા સુભટો છે. આવી સુભટતાને પ્રાપ્ત કરવી, એ પણ સાધુતાને સફલ બનાવવા ઇચ્છનાર દરેકને માટે જરૂરી છે. તેરમો વધ-પરીાહ આ દુનિયામાં કેટલાક એવા પણ અધમાધમ માણસો હોય છે, કે જેઓ પરમ આરાધક મહામુનિઓ ઉપર આક્રોશ વર્તાવવા માત્રથી પણ તોષને પામતા નથી અને એથી તેઓ મહામુનિઓનો વધ કરવા માટે પણ પ્રવર્તમાન થાય છે. આ કારણે બારમા ‘આક્રોશ-પરીષહ' પછી તેરમો ‘વધ-પરીષહ’ આવે છે. કોઇ એવો અનાર્ય, સારા પણ સાધુને લાકડી આદિથી તાડન કરે, એ વખતે એ ‘વધ-પરીષહ' ને સહવામાં શ્રેષ્ઠ-સુભટ સમા તે મુનિ વિચાર કરે કે “धर्मस्य दया मूलं, न चाक्षमावान् दयां समाधत्ते । તસ્માઘ: ક્ષાન્તિપર:, સ સાધયત્યુત્તમં ધર્મમ્ 1911” એટલે કે-ધર્મનું મૂલ દયા છે અને અક્ષમાશીલ આત્મા સારી રીતિએ દયાધર્મને ધારણ કરી શકતો નથી, તે કારણથી જે ક્ષમા કરવામાં તત્પર છે, તે ઉત્તમ ધર્મને સાધે છે. આ અને આ જાતિનાં બીજા પણ અનેક શાસ્ત્રીય વચનોથી, ‘સાધુધર્મમાં ધર્મની સાધના માટે ક્ષમા એ અતિ સુંદર સાધન છે'- એમ જાણીને, કમ્પવા દ્વારા અથવા સામે મારવા આદિ દ્વારા કાયાથી અને સામે આક્રોશ આદિ કરવા દ્વારા વચનથી - ‘પોતે કોપાયમાન થયો છે' -એવો સજ્જ પણ દેખાવ સાધુ ન કરે : એટલું જ નહિ, પણ પોતાના અંત:કરણનેય કોપથી દૂષિત ન થવા દે, એ ‘વધ-પરીષહ' નુ સુંદરમાં સુંદર સહન છે. અથવા એવા ઉત્તમ સ્વભાવના મુનિ, જ્યારે કોઇ અધમ આત્મા આક્રોશ માત્રથી શાંત નહિ થતાં, યષ્ટિ આદિથી તાડન કરવા માંડે ત્યારે, ક્ષમા આદિ સાધુધર્મનો અથવા વસ્તુ સ્વરૂપનો વિચાર કરતા તે મહામુનિ તાડન સમયે એવી જાતિનો પણ વિચાર કરે કે- ‘ક્ષમા છે મૂલ જેનું એવો જ મુનિધર્મ છે. આ તાડન કરનારો આત્મા અમારા નિમિત્તે પોતાના આત્મામાં કર્મનો ઉપચય કરે છે, એ પણ અમારો જ દોષ છે : આ કારણથી આના પ્રત્યે કોપ કરવો, એ કોઇ પણ રીતિએ ઉચિત નથી.' આ જાતિના વિચાર દ્વારા ‘વધ-પરીષહ' ને સમભાવે સહનારા અને મારનારનું પણ મનથીય બૂરૂં નહિ ચિન્તવનારા મુનિ, એ સાચા સુભટ છે. ખરાબ દ્રષ્ટિ કે ચિન્તવના નહિ Page 185 of 325 Page #186 -------------------------------------------------------------------------- ________________ છએ જીવનિકાયના રક્ષક, સમાન વૃત્તિને ધરનારા અને ઇંદ્રિયો તથા મનને દમવાથી સાચા દાન્ત બનેલા એવા પણ મુનિને કોઇ અનાર્થ તાડન કરે, એ સમયે એ મહામુનિ એમ પણ વિચારે કે- “ઉપયોગ રૂપ આત્માનો નાશ કદી જ થતો નથી. નાશ તો આ મનુષ્યપણા રૂપ પર્યાયનો જ થવાનો છે.' આવા ઉમદા વિચારથી એ મહાત્મા ઘાતક પ્રત્યે - “આ ખરાબ છે'-એવી દ્રષ્ટિથી ન જૂએ, પણ- “મારા કર્મ રૂપ શત્રના જ્યના કાર્યમાં સહાયક છે.” -એવા વિચારથી એ ઘાતને પણ પોતાના ઉપકારી તરીકે જુએ. ઘાતક્ન પણ ઉપકારી તરીકે જોનારા, એના અપકાર માટે પ્રયત્ન કરે કે એના તરફ સંક્લિષ્ટ પરિણામવાળા બને, એ તો ક્યાંથી જ બને ? દુનિયાના માણસોનો એ સ્વભાવ છે અથવા તો સાધુવેષમાં રહેવા છતાં પણ અસાધુનો એ સ્વભાવ છે કે- “શકિત હોય તો મારનારની સામે પ્રતિકાર કરવાને સજ્જ થાય અને શકિત ન હોય તો કરડી દ્રષ્ટિથી એની સામે જૂએ અથવા તો મનમાં ક્લેશ કરે’ -પણ સાચો મહાત્મા તો એવા પ્રત્યે ખરાબ દ્રષ્ટિથી જૂએ પણ નહિ અને મનથી એના પ્રતિ ખરાબ ચિત્તવે પણ નહિ, આ દશાને પ્રાપ્ત કર્યા વિના, આ “વધ-પરીષહ” નું વાસ્તવિક સહન શકય નથી. આ પરીષદના સહન માટે ઘણી જ સુંદર મનાદશા પણ પ્રાપ્ત કરવી જોઇએ. આ પરીષદના સહન માટે સાચી આરાધક દશાની આવશ્યકતા સાથે ખૂબ ખૂબ ધીરજવાળા બલની પણ આવશ્યકતા છે. આ જાતિના સામર્થ્યની પ્રાપ્તિ માટે- “એક સંભળાવનારને બે સંભળાવવાની વૃત્તિ ને તો દેશવટો જ દેવો જોઇએ. સાથેના સાધુના વચન આદિને પણ નહિ સહનારા અને હિતશિક્ષાના શ્રવણથી પણ સંક્લેશને પામનારા અથવા તો હિતશિક્ષાના દેનાર ઉપારીની પણ સામે થનારા પામરોમાં આ જાતિનું સામર્થ્ય શક્ય જ નથી. “સહન કરવું અને સાધવું' -એ જેઓના હૃદયમાં જ નથી વસ્યું કે નથી વસતું, તેઓ કયી રીતિએ આ “આક્રોશ-પરીષહ' અને વધ-પરીષહ' ના સહ્ન માટે સમર્થ થાય ? ક્ષમા આદિ ધર્મ તરફ બેદરકારીભરી મનોદશાવાળા અને સાધુપણું લેવા માત્રથી જ પોતાને કૃતકૃત્ય માનનારા તેમજ દરેક સમયે અને દરેક વસ્તુમાં કેવળ પૌદ્ગલિક અનુકૂળતાને જ ઇચ્છનારા આત્માઓ, આ પરીષહોના સહનનો પ્રસંગ આવી લાગ્યું દેવાળું કાઢે, એ તદન સ્વાભાવિક વાત છે. આક્રોશ કે વધ કરનારનો સામનો નહિ કરતાં, તેના તરફ મનોવૃત્તિને ય લેશ પણ દૂષિત ન થવા દેવી, એ સામાન્ય વાત નથી જ. એ માટે ‘સહન કરવું અને સાધવું’ એવા નિશ્ચયને ખૂબ ખૂબ અમલી બનાવવો જોઇએ. ચૌદમો યાચના-પરીષહ - અજ્ઞાન એવા આત્માઓ કષાયવશ બનીને આક્રોશ પણ કરે અને મારે પણ ખરા, એ વાત બારમા “આક્રોશ પરીષહ અને તેરમા “વધ-પરીષહ' માં આવી ગઇ. એવા પરિષદના પ્રસંગે અજ્ઞાનોથી હણાયેલ સાધુને તેવા પ્રકારના ઔષધ આદિની કે તેવા પ્રકારના આહાર આદિની જરૂર પડે એ સહજ છે અને મુનિઓને તો લેવા યોગ્ય પણ વસ્તુ સદાય યાચીને જ લેવાની હોય છે, એટલે તેરમા “વધ-પરીષહ' પછી ચૌદમો પરીષહ “યાચના પરીષહ આવે છે. આત્મદ્રષ્ટિવાળા આત્માઓ માટે મુનિઓ અજબ ઉપકારી છે, પણ લૌકિક દ્રષ્ટિવાળાઓને મોક્ષની સાધનામાં જ મસ્ત અને માત્ર ધર્મના જ ઉપદેશક એવા મુનિઓ નિરૂપકારી ભાસે છે. એવા મહાત્માઓને, તેઆ અણગાર એટલે ઘર આદિના ત્યાગી હોવાથી, સદાય આહાર અને ઉપકરણ આદિ સઘળુંય યાચનાથી જ મેળવવાનું હોય છે. એક દાંત ખોતરવાની સળી જેવી વસ્તુ પણ, એ મહાત્માઓને અયાચિત નથી હોતી. આ મહાપુરૂષોની યાચના અદીનપણાવાળી હોવાથી એક રીતિએ તો એ મહાત્માઓ, ભિક્ષુ હોવા છતાં પણ, ચક્રવર્તીનાય ચક્રવર્તી જેવા હોય છે. આમ છતાં, સઘળુંય યાચનાથી મેળવવાનું હોઇ, એ અનુષ્ઠાન પણ દુષ્કર જ ગણાય છે. Page 186 of 325 Page #187 -------------------------------------------------------------------------- ________________ ખાસ કરીને માન કષાય ઉપર તો ગજબ જાતિનો વિજય મેળવ્યા વિના પ્રભ-આજ્ઞા મુજબની યાચના કરાવી એ શક્ય નથી. પ્રભુશાસનના મુનિઓ ગૌચરીના કરનારા હોય છે, પણ ગદ્વાચરીના કરનારા હોતા નથી. ગાય જ્યાં જ્યાં ચરે સ્થાન ઘાસ વિનાનું નથી બનતું, જ્યારે રાસભ જ્યાં જ્યાં ચરે એ સ્થાન ઘાસથી શૂન્ય જેવું બની જાય છે : કારણ કે-ગાયનો સ્વભાવ ઉપર-ઉપરથી ચરવાનો હોય છે, ત્યારે રાસભનો સ્વભાવ મૂળ સાથે ઉખેડીને ચરવાનો હોય છે. આથી જ ગૌચરીના કરનારા મુનિઓ દાતારના ભાવની પણ જો તે યોગ્ય હોય તો વૃદ્ધિ કરનારા બને છે, ત્યારે ગદ્વાચરીના કરનારા યોગ્યના પણ ભાવનો સંહાર કરનારા બને છે. ગાયનો એ પણ સ્વભાવ હોય છે કે-પરિચિત કે અપરિચિત સ્થાનનો ભેદ પાડ્યા વિના એ ચરે છે. એ જ રીતિએ મુનિઓ પણ સંયમની સાધના માટે જ ભિક્ષાના કરનારા હોવાથી, એ મહાત્માઓ પરિચિત કે અપરિચિતનો વિભાગ કરનારા હોતા નથી : એટલું જ નહિ, પણ અધિકમાં દોષથી રહિત એવી શુદ્ધ ભિક્ષાના ગવેષક હોય છે. આ રીતિની ભિક્ષા માટે ખાસ કરીને માન કષાય ઉપર વિજય મેળવ્યા વિના સુખપૂર્વક હાથ પ્રસારવો, અ ઘણું જ દુષ્કર છે અને એ જ કારણે યાચના કરવી, એ પણ દુષ્કર અનુષ્ઠાન ગણાય છે. આવશ્યક એવી કોઇ પણ નિર્દોષ વસ્તુ માટે ય યાચના જ કરવી પડતી હોવાથી, અભિમાન ઉપર આરૂઢ થયેલા આત્મા માટે એ અસહ્ય થઇ પડે છે અને એથી એવી જાતિના વિચારો આવી જવા એ સહજ છે કે- “ગૃહસ્થપણ એ જ સારું, કે જેમાં કોઇની પાસે માંગવું પડતું નથી અને પોતાની ભુજાથી ઉપાર્જેલું દીનાદિકને આપીને ભોજન કરી શકાય છે.” આવા વિચારો આવવાથી, મુનિપણા પ્રત્યે અરૂચિ ઉત્પન્ન થાય છે અને પાપમય ગૃહસ્થપણા ઉપર રૂચિ ઉત્પન્ન થાય છે. માનના કારણે આવી દુર્દશા થવી, એ સહજ છે: આથી માનથી બચવા માટે, અનંતજ્ઞાનિઓએ ફરમાવેલા સુંદર વિચારો દ્વારા માન ઉપર વિજય મેળવી, આ “યાચના પરીષહ ઉપર વિજય મેળવવા માટે સાચા સુભટ બનવું જોઇએ. ઉપકારિઓ ફરમાવે છે કે- “તે ગૃહસ્થવાસ તે કારણે પ્રશંસાપાત્ર છે, કે જે કારણે જે ગૃહસ્થાવાસમાં કોઇની પાસે યાચના નથી કરવી પડતી અને જેમાં પોતાની ભુજાથી ઉપાર્જેલું દીન આદિકને આપીને જમાય છે.” આવો વિચાર કરવો એ કારમી અજ્ઞાનતા છે : કારણ કે-ગૃહવાસ એ ઘણા સાવધથી એટલે કે-અનેક પાપવ્યાપારોથી ભરચક છે અને નિરવદ્ય વૃત્તિ એટલે પાપરહિત વૃત્તિ માટે જ એનો પરિત્યાગ કરવાનો છે : આ જ કારણથી, પોતાની જાત માટે પચન આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલા એવા ગૃહસ્થો પાસેથી પિડ આદિનું ગ્રહણ કરવું, એ ન્યાયયકત છે. -આ જાતિના વિચારથી માન ઉપર નહિ ચઢતાં યાચના-પરીષહના વિજેતા બનવું એ જ જરૂરી છે, એમ માનવું જોઇએ. પેટ માટે ભીખ માગવી એ જુદી વસ્તુ છે અને સંયમની આરાધના માટે શુદ્ધ ભિક્ષાનું ગ્રહણ એ જૂદી વસ્તુ છે. અનેકવિધ આરંભ આદિ પાપોથી બચવા આદિ માટે શુદ્ધ ભિક્ષાના અથિઓ તો ગતના સાચા ઉપકારિઓ છે. એ ઉપકારિઓ પણ જ્યારે એવો વિચાર કરે કે- “કેમ યાચના થાય ?' ત્યારે તો કલ્યાણના અર્થી એવા ગૃહસ્થા માટે ઉત્તમ પાત્ર પણ કોણ બને ? સાચા મુનિઓ પણ યાચના માત્રથી ગભરાય અને ગૃહસ્થાવાસની પ્રશંસા કરવા તૈયાર થાય, ત્યારે તો ગજબ જ થઇ જાય. “ગૃહસ્થાશ્રમને ધર્મ માનવો એ મિથ્યા છે.” -આવો ઉપદેશ આપનારા પરમષિઓ, એક યાચના માત્રથી ગભરાઇ જઇ, મોક્ષની સાધના માટેના એકના એક માર્ગ ઉપરથી ગબડી પડે અને સંસારના પરમ કારણભૂત ગૃહસ્થાવાસ તરફ ધસે, એ તો ઘણું જ ભયંકર ગણાય : આ જ કારણે, ઉપકારિઓ ફરમાવે છે કે- “યાચના-પરીષહ ને સહવો એ જ કલ્યાણકારી છે. અંજ અલાલ-પરીષહ Page 187 of 325 Page #188 -------------------------------------------------------------------------- ________________ ક્ષુધા-પરીષહ આદિ પરીષહોની માફક યાચના-પરીષહ પણ સહન કરવા યોગ્ય છે, એમ માનનારા પરમષિઓ પ્રસંગ પ્રાપ્ત થયે આજ્ઞા મુજબની રીતિએ જરૂરી વસ્તુ માટે યાચના કરવાને પણ પ્રવર્તમાન થાય, એ સ્વાભાવિક જ છે. યાચના માટે પ્રવર્તમાન થવા છતાં પણ, લાભાન્તરાયનો જો ઉદય હોય, તો દાતાર પાસેથી હયાત વસ્તુની પ્રાપ્તિ પણ, જેવી શુદ્વ રીતિએ થવી જોઇએ તેવી શુદ્વ રીતિએ થતી નથી. આવે સમયે મનોવૃત્તિને હિતની સાધનામાં મસ્ત રાખવી અને સહજ પણ ઉદ્વિગ્ન નહિ બનવું, એ ‘અલાભપરીષહ' નું સહન છે. જેઓ સાધુપણું પામવા છતાં પણ ‘અલાભ-પરીષહ’ ને સહન નહિ કરતાં યથેચ્છ રીતિએ વર્તે છે અને અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ ઐચ્છિક રીતિએ નહિ સહવામાં આનંદ માને છે, તેઓ તિર્યંચ આદિ ગતિઓમાં અનિચ્છાએ પણ સહવાની દુર્દશામાં મૂકાયા વિના રહેતા નથી. વિવેકિઓ પ્રભુશાસનના સાધુપણાને પામીને એવી દુર્ગતિઓને ખરીદ કરવા જેવી પ્રવૃત્તિઓને આચરવા તત્પર બને, એ શું પસંદ કરવા યોગ્ય છે ? સ. નહિ જ. આ જ કારણે, ઉપકારિઓ ફરમાવે છે કે- ‘અલાભ-પરીષહ' પણ સમભાવે સહેવો અને એમાં આત્મકલ્યાણ માનીને હિતની સાધનામાં સજ્જ રહેવું એ જ શ્રેયસ્કર છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવને પિછાનનારાઓ, એ તારની આજ્ઞામાં જ સર્વસ્વ માનનારા હોય છે એટલે એ આત્માઓ સદાને માટે આજ્ઞામય જીવન જીવવાને ઝંખતા હોય છે. હર્ષને પણ અનુતાપ કેમ મનાય ? ઉપકારિઓ ફરમાવે છે કે-મધુકર-વૃત્તિના ઉપાસક મહર્ષિઓ, ગૃહસ્થોએ જ્યારે પોતાને માટે રસોઇ કરી લીધી હોય, એવે સમયે ભિક્ષા માટે પરિભ્રમણ કરે છે અને એ કારણે તેઓ માટે પાકાદિની પ્રવૃત્તિ થતી નથી. જેઓ રસલોલુપતા આદિથી પ્રથમ પણ ભિક્ષા માટે નીકળી પડે છે, તેઓ આધાર્મિક આદિ દોષોથી ભાગ્યે જ બચી શકે છે. ગૃહસ્થોએ પોતાના માટે રસોઇ પકાવી લીધી હોય, તે પછી જ શુદ્ધ રીતિએ મધુકર-વૃત્તિથી ભિક્ષા લેનારા મહાપુરૂષો, ભિક્ષા મળે તો પણ અનુતાપમાં નથી પડતા ન મળે તો પણ અનુતાપમાં નથી પડતા અથવા તો અલ્પ કે અનિષ્ટ પ્રાપ્તિ થાય તો પણ અનુતાપમાં નથી પડતા. સ. ભિક્ષા મળ્યા પછી અનુતાપ શો ? મળ્યા પછી અનુતાપ હોઇ શકે છે, પણ તે ન મળે અથવા તો અલ્પ કે અનિષ્ટ મળે એથી જે અનુતાપ હોય છે, એના કરતાં ભિન્ન જાતિનો હોય છે. સ. એ ક્યી જાતિનો ? એ એવી જાતિના અનુતાપ છે કે-જો જરૂરી ભિક્ષા નિર્દોષપણે મળી જાય, તો એવું થવાનો સંભવ છે કે- ‘હું કેવો લબ્ધિવાળો છું. કે જેથી મને જરૂરી ભિક્ષા મળી જાય છે ?' આવી જાતિનો હર્ષ, એ પણ મુનિને માટે પ્રભુશાસનમાં અનુતાપ મનાય છે. સ. હર્ષ પણ અનુતાપ ? ર્મબન્ધમાં શાસનભૂત થનારો હર્ષ પણ અનુતાપ જ હેવાય. જે હર્ષના પરિણામે અશુભકર્મનો બન્ધ થાય, એ હર્ષ પણ પરિણામે આત્માને અશાંતિ આપી તપાવનારો હોવાથી અનુતાપ રૂપે હેવાય, તે સજ્જ છે. ‘હર્ષ' પણ છ આંતર્ શત્રુઓમાં સ્થાન પામ્યો છે. અન્યો જે છ પ્રકારના આંતર શત્રુઓ ગણાવે છે, એમાં હર્ષને પણ ગણાવે છે. વાત એ છે કે-વર્તમાનનો હર્ષ પણ પરિણામે શું ? એવા હર્ષનું પરિણામ અનુતાપમાં જ આવે ને ? મુનિઓ માટે એવો હર્ષ પણ ત્યાજ્ય છે. Page 188 of 325 Page #189 -------------------------------------------------------------------------- ________________ સ. કેવી સુન્દર વસ્તુ ? અનુકૂળ ભિક્ષા મળવા છતાં પણ આત્મક્લ્યાણના અર્થી મુનિવરોએ સાવધ રહેવું જ પડે. જરૂર એમ જ છે. ઉપકારિઓ ફરમાવે છે તેવી ક્લ્યાણકર સાવધગીરી રાખ્યા વિના, આત્મહિત સાધ્ય જ નથી. આથી સ્પષ્ટ છે કે-લાભાન્તરાયનો ઉદય ન હોય અને નિર્દોષ ભિક્ષા આવશ્યક પ્રમાણમાં મળી જાય તો પણ હર્ષ રૂપ અનુતાપને પામવાનું નથી અને લાભાન્તરાયના ઉદયથી ન મળે તો પણ‘અહો, હું ઘણો જ અધન્ય છું, કે જેથી મને યાચના કરવા છતાં પણ ભિક્ષા મળતી નથી !' -એ જાતિનો અનુતાપ કરવાનો નથી. વળી આવશ્યક પ્રમાણ કરતાં અલ્પ મળે તો પણ, સાધુ, એવો વિચાર કરીને અનુતાપ ન પામે કે- ‘ખેદની વાત છે કે-મારા જેવાને જરૂર પૂરતી ભિક્ષા પણ મળતી નથી. ખરેખર, એ મારી અધન્યતા છે.' ધારો કે ભિક્ષા તો મળી પણ તે અનિષ્ટ ભિક્ષા મળી, તો પણ સાધુએ એવો અનુતાપ કરવાનો હોય જ નહિ કે- ‘અરે રે! હું અધન્ય છું કે-મને ઇષ્ટ એવી ભિક્ષા પણ મળતી નથી.' આવી રીતિએ કોઇ પણ સ્થિતિ પ્રાપ્ત થયે સાધુઓએ અનુતાપ કરવાનો હોય નહિ. ‘અલાભ-પરીષહ' ને સહન કરવામાં સુભટ બનેલા મહષિ ભિક્ષા ન મળે તો પણ, અલ્પ મળે તો પણ અગર અનિષ્ટ મળે તો પણ, દરેક અવસ્થામાં સમભાવે રહી સંયમની સાધનામાં જ સજ્જ રહેનારા હોય છે. લાભાન્તરાયના ઉદયથી ન મળે તો- ‘આજે નહિ તો કાલે, કાલે નહિ તો પરમ દિવસે, પરમ દિવસે નહિ તો એથી પણ આગળ મળશે' -આ જાતિના વિચારોથી અદીનપણે અલાભને સહી આરાધનામાં એવા ઉમાળ બનવું, કે જેથી લાભાન્તરાય પણ ત્રુટે, ઘાતી આદિ ર્મો પણ ત્રુટે અને પરિણામે શુદ્ધ સંયમની આરાધના યાવત્ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ સુસાધ્ય બને. શ્રી ઢંઢણ ઋષિ જેવા મહાપુરૂષે એ અલાભ-પરીષહના સહનમાં ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઇ, કેવળજ્ઞાન પામો, સિદ્વિપદની સાધના પણ કરી. અનંત ઉપકારી પરમર્ષિઓ શ્રી ઢંઢણકુમારે કરેલા અલાભપરીષહના એ ઉત્કટ સહનનો નિર્દેશ કરીને, કલ્યાણકામી મુનિઓને ઉપદેશ આપતાં ફરમાવે છે કે- “ઇવં મહિયાસિયળ્યો 1લામપરીસદો, નહા દ્વંદ્વેગ અળવારેખ 11” મહર્ષિ શ્રી ઢંઢણ અણગારે અલાભ-પરીષહને સહવામાં ક્માલ કરી છે. શ્રી ઢંઢણ અણગારનો એ પ્રસંગ ખાસ જાણવા જેવો છે અને મુનિઓએ તો તેને ખાસ જાણી લેવો જોઇએ. મુનિવરોને માટે તો એ મહર્ષિએ કરેલ સહન આદર્શ રૂપ છે. શ્રી ઢંઢણ અણગારે જેવી રીતિએ ‘અલાભ પરીષહ' ને સહન કર્યો તેવી રીતિએ ક્લ્યાણના કામી એવા મુનિએ ‘અલાભ પરીષહ' ને સહવા માટે પણ પ્રયત્નશીલ બનવું જોઇએ. સોલમાં રોમ-પરીષહ લાભાન્તરાયના ઉદયથી શુદ્ધ ભિક્ષાનો સર્વથા અલાભ એ પણ સ્વાભાવિક છે અને જરૂરી લાભ ન થાય એ પણ સ્વાભાવિક છે. આ કારણે ઘણીવાર કારમી ક્ષુધાઓ પણ વેઠવી પડે અને એવી ક્ષુધા ઉપર અન્ત-પ્રાન્ત ભિક્ષાથી પણ નિભાવવું પડે. આવી અવસ્થામાં રોગો થવાનો સંભવ પણ અશુભના ઉદયથી ખરો. આ કારણે પંદરમા ‘અલાભ-પરીષહ' પછી સોલમો ‘રોગ-પરીષહ' ગણવામાં આવ્યો છે. ઉત્પન્ન થયેલ જ્વરાદિ રોગો દુ:ખકર છે, એ નિર્વિવાદ છે. રોગો દુ:ખકર હોવા છતાં પણ, રોગવાળા બનેલા મહામુનિ પોતાની તત્ત્વબુદ્ધિમાં ચંચલતા ન આવવા દે. ‘વ્યાધિ, એ પોતે જ કરેલા કર્મનું ફલ છે.’ -આવી બુદ્ધિ એ તત્ત્વબુદ્ધિ છે. આ તત્ત્વબુદ્ધિ રોગ સહવામાં ઘણું સામર્થ્ય સમર્પે છે. પોતાની તત્ત્વબુદ્ધિનું સંરક્ષણ કરનારા મહામુનિ, રોગનિત દુ:ખમાં સુસ્થિર રહેવા સાથે, સમાધિપૂર્વક તેનું સહન કરવા દ્વારા સુંદરમાં સુંદર કર્મનિર્જરાને સાધે છે. ભયંકર રોગોમાં પણ સમાધિમગ્ન રહી, કર્મનિર્જરાને સાધનારા Page 189 of 325 Page #190 -------------------------------------------------------------------------- ________________ મહામુનિ, એ “રોગ-પરીષહ ના સાચા વિજેતા હોઇને સુભટ રૂપ છે. આ સ્થાને એ પ્રશ્ન જરૂર ઉઠે કે શા માટે રોગને સહે? ચિકિત્સા કરાવવા દ્વારા એ રોગનો નાશ કેમ ન કરે?' પણ અનંત ઉપકારિઓ ફરમાવે છે કે- ‘ચિકિત્સા દ્વારા રોગને શમાવવામાં જે લાભ છે, એના કરતાં રોગને સહી લેવામાં અનંતગુણો લાભ છે.” આવું કહેનારા ઉપકારિઓ પણ, અનંતજ્ઞાનિઓ હોવાના કારણે અગર તો અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ જ બોલનારા હોવાના કારણે સૌને માટે એકસરખું વિધાન નથી ફરમાવતા. એ ઉપકારિઓ ફરમાવે છે કે શ્રી જિનકલ્પી આદિ મહર્ષિઓ તો ચિકિત્સાનું અનુમોદન પણ ન કરે. જ્યાં અનુમતિનો પણ નિષેધ છે, ત્યાં ચિકિત્સા કરે અગર કરાવે-એ વાતનો તો એ મહાપુરૂષો માટે આપોઆપ જ નિષેધ થઇ જાય છે. શ્રી જિનકલ્પી આદિ મહાપુરૂષો તો- “આ મારાં પોતાનાં કરેલાં કર્મોનાં જ ફળ છે.' -આ જાતિના વિચારથી સમાધિમાં જ નિમગ્ન રહે. ગમે તેવા વ્યાધિમાં પણ એ મહાપુરૂષો હાયવોય ન કરે. ભયંકર રોગમય અવસ્થાને પામવા છતાં પણ, એ મહાપુરૂષો તો કેવલ પોતાનો ચારિત્રમય આત્મા ચારિત્રમય બન્યો રહે, એવી જ દશાના ઉપાસક બન્યા રહે. એવી ઉત્તમ આચરણાથી શ્રી નિલ્પ આદિને ધારણ કરનારા મહષિઓ “રોગ-પરીષહ' ના સુંદરમાં સુંદર વિજેતા બને છે. શ્રી નિકલ્પ આદિને ધરનારા મહર્ષિઓ જ્યારે ‘ચિકિત્સા' ની અનુમોદનાથી પણ પર: આજ્ઞા મુજબ “રોગ-પરીષહ ના વિજેતા બને છે ત્યારે શ્રી સ્થવિરકલ્પમાં રહેલા મહર્ષિઓ, સ્થવિરકલ્પની મર્યાદા મુજબ “રોગ-પરીષહ” ના વિજ્ય માટે યત્નશીલ હોય છે. સ્થવિરકલ્પના ઉપાસક મુનિઓને માટે કરવા, કરાવવા અને અનુમોદવા દ્વારા પાપવ્યાપારનો નિષેધ છે અને ચિકિત્સા પ્રાય: સાવદ્ય જ હોય છે. આથી પોતાનું ચાલે ત્યાં સુધી, એટલે કે-સમભાવથી સહવાનું સામર્થ્ય હોય ત્યાં સુધી, ઉત્સર્ગ-માર્ગે એ મહાત્માઓ પણ ચિકિત્સાનું અનુમોદન ન કરે. અપવાદ-માર્ગે તો જો સહવાનું સામર્થ્ય ન હોય તો સ્થવિરકલ્પી મહર્ષિઓ માટે સાવદ્ય એવી પણ ચિકિત્સાની આજ્ઞા છે. શ્રી જિનકલ્પી આદિ મહર્ષિઓ માટે કેવલ ઉત્સર્ગ રૂપ માર્ગ છે, ત્યારે શ્રી સ્થવિર કલ્પી મહર્ષોિ માટે ઉત્સર્ગ અને અપવાદ એ ઉભય માર્ગ છે. આ અપવાદ માર્ગનું આસેવન ખાસ કારણ વિના તો કરવાનું નથી જ. જેઓ ઔષધના શોખીન જેવા બની ગયા છે, તેઓ તો માર્ગ જ ભૂલ્યા છે. આજે તો રસલમ્પટતાના પોષણ માટે જ કેટલાકો ઔષધાદિનું આસેવન કરનારા બની ગયા છે. વૈદ્ય આદિએ નિષિદ્ધ કરેલી વસ્તુઓ પણ જો રસનાને અનુકૂળ હોય, તો એવાઓ એના ઉપભોગમાં વૈદ્ય આદિની આજ્ઞાની પણ દરકાર કરતા નથી અને વૈદ્ય આદિએ કહેલ અનુકૂળ વસ્તુઓ તો હેલ પ્રમાણથી પણ અધિક લેવા માટે જ સજ્જ રહે છે. આ જાતિની ચિકિત્સા એ, અપવાદ માર્ગની પણ ચિકિત્સા નથી. વસ્તુત: એ નામ માત્રની અને નિષિદ્ધ માર્ગની જ ચિકિત્સા છે. આવા નિષિદ્ધ માર્ગનું આસેવન કરનારા પણ જો હૃદયથી દુ:ખી થતા રહેતા હોય, તો તેટલા પૂરતું ઠીક, બાકી તો એ માર્ગના નામે ઉન્માર્ગનું આસેવન કરી સ્વ-પરને તેઓ અતિશયપણે ડૂબાવનારા જ બને છે. ઉપકારિઓ ફરમાવે છે કે-વેદના અસહા બને ત્યારે દુર્ગાનથી બચવા માટે અને રત્નત્રયીની આરાધના તથા શુદ્ધ તપના આસેવન આદિના આલંબનથી જ સ્થવિરકલ્પી મુનિઓ વિધિ મુજબ ચિકિત્સા કરે, એ પણ “રોગ-પરીષહ નું સહન જ છે. સત્તરમ તણા -પરીષહ રોગથી પીડિત મહાત્માને શયન આદિમાં તૃણસ્પર્શ પણ અતિ દુ:સહ બને છે, એ જ કારણે સત્તરમો પરીષહ ‘તૃણ સ્પર્શ-પરીષહ નામનો છે. આ પરીષહ શ્રી નિકલ્પિકની અપેક્ષાએ છે. એ મહાત્માઓ આજ્ઞા મુજબની રીતિએ, અતિશય આદિ પ્રાપ્ત થયા પછી અચેલક આદિ બનેલા હોય છે. Page 190 of 325 Page #191 -------------------------------------------------------------------------- ________________ વિધિ મુજબ સ્થવિરકલ્પનું આસેવન કર્યા પછી, આજ્ઞા મુજબની તુલના આદિ કરી, શ્રી જિનકલ્પનો સ્વીકાર કરનારાઓમાં જેઓ વન્ન-પાત્રની લબ્ધિથી સહિત હોય છે, તે મહર્ષિઓ અચેલક પણ હોય છે. એ મહાત્માઓ ઘોર તપસ્વી પણ હોય છે. એવા મહષિઓને આ પરીષહ સહવાનો પણ વિશેષ પ્રસંગો આવે એ સંભવિત છે. તૃણ આદિથી શત થયેલા શરીરમાં સૂર્યનાં કરિણના સંપર્કથી ઉત્પન્ન થયેલા પસીનાના પ્રવેશથી, લતમાં સાર નાખવાથી જેવી પીડા થાય છે, તેવી પીડાં તે મહાત્માઓને થવી એ સંભવિત છે. એવી પીડાના પ્રસંગે પણ પરવશપણાથી ભોગવેલી નરકની કારમી વેદનાઓને યાદ કરતા થકા, એ મહાત્માઓ વિચારે કે- “નરકની પીડાઓ આગળ આ પોડાની ગણત્રી પણ શી છે ? વળી નરકમાં તો ભયંકર વેદનાઓ પરવશપણાથી ભોગવી, એટલે એમાં કોઇ તેવો લાભ થયો નથી, જ્યારે આ સ્વવશપણે સહવાથી ઘણો જ લાભ છે.” આવી વિચારણાઓથી એ મહાત્માઓ આ પરીષહને સહે, પણ પરીષહથી બચવા માટે તેઓ કમ્બલ આદિ વસ્ત્રનો સ્વીકાર ન કરે. એ મહર્ષિઓનું આ અદભૂત સહનપણું છે અને એથી એ મહર્ષિઓ “તણસ્પર્શ-પરીષહ નામના સત્તરમા પરીષદના સહન માટે સાચા સુભટો છે. આ તો શ્રી નિકલ્પિક મહર્ષિઓની વાત થઇ, પણ સ્થવિરકલ્પી મહર્ષિઓએ ય અવસરે સહનશીલતા રાખવી જોઇએ. સ્થવિરકલ્પી મહર્ષિઓ તો સાપેક્ષસંયમી હોવાથી વસ્ત્રાદિનો સ્વીકાર કરનારાઓ છે, એટલે એ મહાત્માઓને આ પરીષદના સહન માટે એવો પ્રસંગ નથી : છતાં પણ કોઇ અવસરે એવો પ્રસંગ આવી લાગે, તો આર્તધ્યાન આદિને આધીન નહિ થતાં તેને સમભાવે સહન કરી લે, તો એ મહર્ષિઓ પણ આ પરીષહના વિજેતા ગણી શકાય. શરીરની અનુકૂળતામાં જ રમનારાઓ માટે તો આ જાતિના પ્રસંગની સંભાવના નથી અને કદાચ પ્રસંગ આવી જ લાગે તો ય શરીરના ગુલામો તો એ સમયે સંયમ ભૂલી કારમા અસંયમના ઉપાસક બની જાય અને એમાં જ ડહાપણ મનાવવા જેવું દોઢડહાપણ ડોળી, ઉસૂત્રના ભાષી બન્યા વિના પણ ન રહે, એ તદન સુસંભવિત છે. અઢારમો જલ-પરીષહ - તૃણો કેટલાંક મલિન હોવાં, એ પણ સુસંભવિત છે. એવાં મલિન તૃણોના સ્પર્શથી પસીનાના યોગે જલ્લ એટલે મલ થવો એ સ્વભાવિક છે. આ કારણે અઢારમો પરીષહ “જલ્લ-પરીષહ આવે છે. શરીરની મમતામાં પડેલ અને સ્વચ્છતા રૂપ સ્વચ્છન્દ આચારને સેવનારા, આ પરીષદના સહન માટે ગળીઆ બેલ જેવી દશાને જ અનુભવનારા હોય છે. એવા સ્વચ્છન્દાચારી સાધુઓ તો નામના જ સાધુઓ હોય છે, એટલે એ બીચારાઓને પરીષહ જેવું હોતું જ નથી. એવાઓ તો પ્રાય: વર્તમાનના કહેવાતા સુધારકોની માફક શાસ્ત્રો પ્રતિ પણ અરૂચિવાળા જ હોય છે. ભાગ્યવાન આત્માઓ જ પોતાનાં પ્રમાદાચરણોથી કંપતા હોય ઓિ પરીષહના સહન જવી ઉત્તમ દશાને ન પામે એ બને, છતાં પણ તેઓ એ ઉત્તમ જીવનના ઉત્કટ અભિલાષી તો અવશ્ય હોય છે જ. ઉત્તમ જીવનની ઉત્કટ અભિલાષાપૂર્વક શક્ય એટલું સુન્દર જીવન જીવવામાં જ આનન્દ માનનારા મહાત્માઓનું જીવન પણ ધન્ય છે. મલના યોગે ખાનની ઇચ્છા થઇ જવી એ સહજ હોવાથી પરીષહ સહનમાં શ્રેય માનનારા મહર્ષિઓએ પ્રભુ-આગમને સદાય સ્મૃતિપથમાં રાખનારા બનવું જોઇએ. શ્રી નિગમ તો સ્નાન કરવાની ઇચ્છા કરવાનો પણ નિષેધ કરે છે. સ્નાનના નિષેધ માટે પ્રભુ-આગમ એવું પણ છે કે "वाहिओ वा अरोगीवा, सिणाणं जो उ पत्थए । વોવપં તો હો યારો, નતો હવ સંનમો III” આ આગમવચનનો ભાવ એવો છે કે-જે કોઇ સાધુ રોગી અવસ્થામાં કે અરોગી અવસ્થામાં સ્નાન Page 191 of 325 Page #192 -------------------------------------------------------------------------- ________________ કરવાની પ્રાર્થના કરે, તો તે આચારનું ઉલ્લંઘન કરનારો છે અને સંયમનો ત્યાગ કરનારો છે. આ આગમ-વચનનો યથાર્થપણે સ્વીકાર કરનારા મહાત્મા “મલપરીષહ ને સમભાવે સહન કરે, પણ ખાનની અભિલાષાય કરે નહિ. મલિન શરીરે શું વિચારે ? તૃણ આદિના યોગથી શરીર ઉપર ધૂળ લાગી હોય અને ગરમીથી પસીનો થાય : એ ઉભયના યોગથી ચીકણો મલ બની કાયાને તે કિલન્ન બનાવે, એ પણ સંભવિત છે. આ દશામાં એવું મલવાનું શરીર અસહા બને. એમ છતાં પણ- “મલથી વ્યાપ્ત બનેલા શરીરવાળા એવા મને કયારે સુખનો અનુભવ થશે ?' - આવો વિચાર સરખો પણ ન કરતાં, શાંતિથી મલની પીડાને જે મુનિ સહન કરે, એ ખરે જ સાચો સુભટ સાધુ છે. “જલ્લપરીષહ ને સપ્લામાં સુભટ બનેલા મહર્ષિ વિચારે છે કે- “જગતમાં એવા ઘણાય મનુષ્યો છે, કે જેઓ અગ્નિથી બળેલાં પર્વતશિખરોની માફક કાન્તિ વિનાના દેહને ધરનારા છે : શીત, ઉષ્ણ, વાત અને આ તપ આદિથી અતિશય શુષ્ક, અતિશય દગ્ધ અને અતિશય ઉપહત થઇ ગયેલા શરીરને ધરનારા છે : તેમજ મલથી ખવાઇ ગયેલા શરીરને પણ ધરનારા છે : એમ છતાં પણ, તેઓને અકામનિર્જરા જ થતી હોવાથી ગુણ થતો નથી, જ્યારે સારી રીતિએ અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સહન કરતા મને તો મહાન ગુણ છે.” આ જાતિના વિચારના પ્રતાપે એ મહાત્માઓ મલને દૂર કરવા માટે સ્નાનાદિને આચરતા નથી, પણ કર્મક્ષયના હતુથી અને શુદ્ધ મનિપણાના પાલનને માટે મલની પીડાને પણ સહી લે છે. વધુમાં આ પરીષદના સહન માટે મહામુનિઓ એવી પણ અનુપમ વિચારણા કરે છે “નવ શ્રોતો દ્વારા નિરન્તર મલને ઝરતું આ શરીર સેંકડો નાનોથી પણ નિર્મલ કરાવું એ શક્ય નથી.” ૫રૂષોને નવ દ્વારોથી મલ ઝરે છે. જ્યારે સ્ત્રીઓને બાર દ્વારોથી મલ ઝરે છે. નિરંતર મલને ઝરતા શરીરને નિર્મલ બનાવવાની ભાવના, એ કેવલ મોહ જ છે. આથી મલને દૂર કરવાની પણ મહાત્માઓ ઇચ્છા નથી કરતા, પછી સ્નાન કરવાની તો વાત જ શી ? યતિના આચારને જાણતા અને “જ્ઞાનનું ફલ વિરતિ છે.” -એમ માનતા મહષિઓ મલને ધારણ કરે છે, પણ તેને દૂર કરવાની કે સ્વચ્છતા માટે સ્નાન કરવાની ઇચ્છામાં કદી જ નથી રમતા. આવી ઉત્તમ મનોદશા દ્વારા જે મહર્ષિઓ આ પરીષહને સહે છે, તેઓ સાચા સુભટો છે : અને જેઓ આવા મહર્ષિઓની અનુમોદના કરવા સાથે, તેઓ પોતે પણ એવા કયારે બને ? -એવી ભાવનામાં મશગુલ રહે છે, તેઓ પણ ખરેખર ધન્યવાદના જ પાત્ર છે. ઓગણીસમો સહાર-પરસ્કાર પરીષહ ગતના અજ્ઞાન લોકો સ્નાનાદિમાં પણ ધર્મ માનતા હોવાથી અને અજ્ઞાનો સ્વચ્છ રહેતા લોકો તરફ આદર-બુદ્ધિવાળા હોવાથી, જ્યારે મલથી ઉપલિસ મુનિના જોવામાં એમ આવે કે- “સ્નાનાદિથી પવિત્ર બનેલા લોકોનો લોકો તરફથી સત્કાર-પુરસ્કાર થાય છે.” -ત્યારે તેઓના અન્ત:કરણમાં પણ સત્કાર-પુરસ્કારની અભિલાષા જાગૃત થઇ જવી, એ અશકય નથી. નિમિત્ત પામીને પણ વાસનાઓ જાગૃત થાય છે, આથી સ્નાનાદિથી પવિત્ર એવા લોકોનો થતો સત્કાર-પુરસ્કાર જોઇને સત્કારપુરસ્કારની અભિલાષા જાગવી, એ કોઇ અસંભવિત વસ્તુ નથી. આ કારણે ઓગણીસમાં પરીષહને સત્કાર-પુરસ્કાર-પરીષહ કહેવામાં આવે છે. પરતીથિકોનાં અથવા તો સ્વતીથિકોનાં પણ અભિવાદનો આદિને જોઇને કલ્યાણકામી મુનિ એ અભિવાદન આદિનો અર્થી બને નહિ, એવી દશા પામવા માટે Page 192 of 325 Page #193 -------------------------------------------------------------------------- ________________ મુનિઓએ માનાપમાનમાં સમવૃત્તિવાળા બનવું જોઇએ. સત્કાર આદિ નહિ કરનાર પ્રત્યે કોપ પણ નહિ કરવો જોઇએ અને સત્કારની પ્રાપ્તિમાં અહંકારવાળા પણ નહિ બનવું જોઇએ. ગુણના યોગે પણ મળતા સત્કાર-સન્માનથી મદયુકત નહિ બનવાની સાવધગીરી વિના, આ પરીષહનો વિજ્ય સુશકય નથી. આ જ કારણે ઉપકારિઆ ફરમાવે છે કે- “મુનિએ વન્દન અને પૂજનને મોટા વિપ્ન તરીકે માનવું જોઇએ.” એ સૂક્ષ્મ લાગતું શલ્ય પણ દુ:ખે કરીને નીકળે એવું છે, એમ માનીને મળતા સત્કાર-સન્માનથી મદવાન નહિ બનવું જોઇએ. આ દોષ દોષ રૂપે કેટલાકોને ન જણાતો હોય, તો પણ એ મહાદોષ છે અને એથી બચવાને ઇચ્છતા મહાત્માઓએ એક ધર્મોપકરણની પ્રાપ્તિની જ અદીનભાવાદિવાળી ઇચ્છા રાખી, બાકીની સઘળી જ ઇચ્છાઓ ઉપર અંકુશ મૂકી દેવો જોઇએ. જાતિ અને શ્રુત આદિની પ્રસિદ્ધિ દ્વારા પિડાદિ મેળવવાનો પ્રયત્ન પણ નહિ જ કરવો જોઇએ. રસલમ્પટતાનો પણ સર્વથા ત્યાગ જ કરવો જોઇએ. રસની ગુદ્ધિવાળાઓ શાણા છતાં મૂર્ખ જેવા બની જાય છે, એથી તેઓને અભિવાદન આદિની, એટલે કેસત્કાર-સન્માનની અભિલાષા જાગૃત થવી એ પણ સહજ જેવું બની જાય છે. હેયોપાદેયનો વિવેક કરવા જોગી વિશિષ્ટ મતિને ધરનારા મહષિઓએ, અલ્પ ઇચ્છાવાળા આદિ બનીને, સત્કાર કરનાર વિષે તોષ અને તિરસ્કાર ઉપર વેષ-એ ઉભયથી રહિત બનવું જોઇએ અને એ રીતિએ “સત્કાર-સન્માન' ની લાલસા ઉપર વિજય મેળવી “સત્કાર-પુરસ્કાર પરીષહ નામના ઓગણીસમા પરીષહ ઉપર વિજય મેળવવા માટે પણ સાચા સુભટ બનવું જોઇએ. આવા સુભટને સંસારમાં પણ સાચા આત્મિક સુખનો સાક્ષાત્કાર થઇ શકે છે. વીસમો પ્રજ્ઞા-પરીષહ સુધા આદિ પરીષહો ઉપર વિજય મેળવનાર મહાપુરૂષોમાં પણ, એવાય મહાપુરૂષો હોય છે, કે જેઓને જ્ઞાનાવરણીય કર્મનો સુંદર ક્ષયોપશમ હોય અને એથી તેઓ પ્રજ્ઞાના પ્રકર્ષને ધરનારા હોય. વળી એવાય મહાપુરૂષો હોય છે, કે જેઓને જ્ઞાનાવરણીયનો તેવો ઉદય વર્તતો હોય અને એથી તેઓને પ્રજ્ઞાનો અપકર્ષ પણ હોય જેઓમાં પ્રજ્ઞાનો પ્રકર્ષ હોય તેઓને ઉત્સુક થવાનો જેમ સંભવ છે, તેમ જેઓમાં પ્રજ્ઞાનો અપકર્ષ હોય તેઓને વૈક્લવ્ય થવાનો પણ સંભવ છે. આ કારણે વીસમો પરીષહ “પ્રજ્ઞા-પરીષહ' નામનો છે. માનાદિકથી રીબાતા આત્માઓ પ્રજ્ઞાના પ્રકર્ષને પામીને અભિમાની ઘણીજ સહેલાઇથી બની જાય છે. અને પ્રજ્ઞાના અપકર્ષને પામીને વિહવલ પણ ઘણી જ સહેલાઇથી બની જાય છે. પ્રજ્ઞાના પ્રકર્ષથી અભિમાની બનવું એ જેમ દોષ છે, તેમ પ્રજ્ઞાના અપકર્ષથી શોકાધીન બનવું એ પણ દોષ છે. એ ઉભય પ્રકારની દોષમય દશાથી પર રહેનારા મહર્ષિઓ જ આ વીસમા “પ્રજ્ઞા-પરીષહ' ઉપર વિજય મેળવનારા સાચા સુભટ ગણાય છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ અને તેનો પ્રકર્ષ એટલે સુન્દર વિકાસ એને પામેલા પુણ્યવાન આત્માઓએ તથાપ્રકારના ઉત્સકને આધીન નહિ બનતાં, સાચી વસ્તુસ્થિતિનો વિચાર કરીને આત્માને સ્વસ્થ બનાવવો જોઇએ. જેઓ બુદ્ધિના તીવ્ર વિકાસને પામ્યા છે, તેઓ જ્યારે અભિમાની બને છે, ત્યારે તો તેઓની દશા ઘણી જ કારમી બની જાય છે. એક બુદ્ધિના પ્રકર્ષમાં જ સર્વસ્વની કલ્પના કરીને, એ પામરો માનનીય પુરૂષોને માનવામાં પણ નાનમ માનતા થઇ જાય છે. ઉત્તમ આત્માઓની પણ અનેકવિધ અવગણના એવા પામરોને માટે સહજ બની જાય છે. પરિણામે એવાઓની દશા અનેક રીતિએ દયા પાત્ર બની જાય છે. પ્રજ્ઞાનો ગર્વ-એ એક એવી જાતિનો વિષય જ્વર છે, કે જેમાં કોઇ પણ જાતિનું અન્ય ઔષધ કામ કરતું નથી. જતે દવિસે સદુપદેશને પચાવવાની શકિત પણ એ બીચારાઓમાં સર્વથા રહેતી નથી. તેઓના અભિમાનના ઓડકાર જ એવા હોય છે, કે જે સજ્ઞ પણ આત્માઓના અન્તરમાં દયાગર્ભિત Page 193 of 325 Page #194 -------------------------------------------------------------------------- ________________ તિરસ્કાર પ્રગટ્યા વિના રહે નહિ. પ્રજ્ઞાના ગર્વને વશ થયેલાઓ શાસ્ત્રોના રહસ્યથી દૂર જ રહે છે. શાસ્રની જે કોઇ પણ વાત ન સમજાય, તે વાત પણ પોતાને સમજાઇ જ ગઇ છે-એવો જ દેખાવ વારંવાર કરવાની મનોવૃત્તિ તો તેઓને માટે સદાની બની જાય છે. પ્રજ્ઞાપ્રકર્ષનો ગર્વ ઉત્તમ પણ આત્માને ભયંકર કોટિનો ઉન્માર્ગગામી બનાવી દે છે. તેની તોછડાઇ સર્વતોગામી બની જાય છે અને સર્વતોગામી બનેલી એ તોછડાઇ, તેના પોતાના તેમજ બીજા પણ અનેક ભદ્રિક આત્માઓના કલ્યાણનો તિરસ્કાર કરનારી બને છે. આત્માને ઉચ્ચમાં ઉચ્ચ સ્થાનેથી ઘણા જ અધમ સ્થાને પણ પટક્નારો પ્રજ્ઞાપ્રકર્ષનો મદ છે. પ્રજ્ઞાપ્રકર્ષનો ગર્વ આત્મામાં પ્રગટ થયેલી અનેક પ્રકારની સુન્દર યોગ્યતાઓનો પણ ઘણી જ કારમી રીતિએ કારમો સંહાર કરનારો નિવડે છે, એ તર્દન નિવિવાદ વાત છે. ઉલ્લેક-વૈકલવ્યથી બચવા માટેના વિચારો પ્રજ્ઞાપ્રકર્ષના ગર્વને આધીન થઇને ‘પ્રજ્ઞા-પરીષહ' થી પરાજિત થવું, એ સ્વ-પરના હિતને જ હણવાનો માર્ગ છે. કલ્યાણકામી આત્માઓએ તો આ પરીષહના પણ વિજ્ય માટે જ પ્રયત્નશીલ બનવું જોઇએ. આ પરીષહને સહવાનો સજ રીતિએ સમય ન આવે, એ માટે આત્માએ તાત્ત્વિક વિચારોમાં લયલીન બનવું જોઇએ. પ્રજ્ઞાના પ્રકર્ષને પામેલા આત્માઓએ, એના ઉત્સેકથી બચવા માટે એવા વિચારો કર્યા કરવા જોઇએ કે- “પૂર્વે મેં સુંદર જ્ઞાન રૂપ ફલને આપનારાં જ્ઞાન અને જ્ઞાનિની પ્રશંસા આદિ ઉત્તમ અનુષ્ઠાનો આચર્યાં છે : એના પરિણામે આજે હું પ્રજ્ઞાના પ્રકર્ષને પામ્યો છું. : પણ જો એ જ પ્રજ્ઞાના પ્રકર્ષને હું અભિમાનનું કારણ બનાવી લઇશ, તો પરિણામ વિપરીત આવવું એ પણ સહજ છે : કારણકે-પ્રજ્ઞાપ્રકર્ષનો ઉત્સુક એ પણ જ્ઞાનાવરણીય કર્મના બન્ધનું કારણ છે અને જ્ઞાનાવરણીય કર્મ એ અવશ્યવેદ્ય ર્ક્સ છે, એટલે જ્ઞાનાવરણીયના ઉદયની હયાતિમાં જ્ઞાન એ ક્યાંથી મળવું છે ? વળી આ ક્ષયાપશમ પણ એવો નથી, કે જે શાશ્વત હોય. આથી અનિયત રહેનારા એવા પણ આ ક્ષયોપશમમાં ઉત્સુક પણ શો ? ’” આ જાતિના ઉમદા વિચારોથી ‘પ્રજ્ઞાના અહંકારથી જેની ચેતના નાશ પામી ગઇ છે’ એવા આત્માને સ્વસ્થ બનાવીને, પ્રજ્ઞાના પ્રકર્ષને આધીન નહિ બનતાં, પ્રજ્ઞાપ્રકર્ષ સંબંધી પરીષહને સહન કરવામાં પણ સાચા સુભટ બનવું એ જ શ્રેયસ્કર છે. પ્રજ્ઞાના પ્રકર્ષમાં જેમ ઉત્સેક્થી બચવાનું છે, તેમ પ્રજ્ઞાના અપકર્ષમાં વૈક્લવ્યથી બચવાનું છે. બુદ્ધિની ઓછાશ હોય એ સમયે શોને આધીન નહિ બનતાં, ઉત્તમ જાતિના વિચારોથી સ્વસ્થ બન્યા રહી, જ્ઞાનાવરણીય ક્જનો નાશ થાય-એવા ઉપાયના આસેવનમાં ઉજ્જ્ઞાળ બનવું, એ જ સાચી સુભટતા છે: અને એ સુભટતા જ ‘પ્રજ્ઞા-પરીષહ' ના વિજ્યનું પ્રબળ નિમિત્ત છે. પ્રજ્ઞાના અપકર્ષને પામેલા આત્માઓએ પોતાના પૂર્વકૃત કર્મના દોષને વિચારવો જોઇએ. પોતાના પૂર્વકૃત કર્મના દોષને વિચારનારો આત્મા, કર્મબન્ધના કારણભૂત શોકને દૂર કરી શકે છે અને કર્મનાશના ઉપાયો આચરવામાં ઉત્સાહિત બની શકે છે. પ્રજ્ઞાના અપકર્ષને પામેલા પણ વિવેકશીલ આત્માઓએ વિચાર કરવો જોઇએ કે- “મારા આત્માએ કોઇ પણ વસ્તુનો વાસ્તવિક અવબોધ થવામાં અંતરાયભૂત થનારાં જ્ઞાનાવરણીય કર્મો, જ્ઞાન અને જ્ઞાનિની નિા આદિ કરવા દ્વારાએ ઉપાર્જ્યો છે : કારણ કે-જ્ઞાન અને જ્ઞાનિઓની નિા, જ્ઞાન અને જ્ઞાનિઓ ઉપર પ્રદ્વેષ તથા મત્સર અને જ્ઞાન તથા જ્ઞાનિઓનો ઘાત તથા જ્ઞાનની સાધનામાં અંતરાય, -આ બધાં જ કૃત્યો જ્ઞાનાવરણીય કર્મોના બંધમાં કારણભૂત છે. એ જાતિનાં કૃત્યોને આચરીને મેં પૂર્વે જ્ઞાનાવરણીય કર્મા બાંધ્યાં છે અને એ બાંધેલાં કર્મો ઉદયમાં આવવાને લઇને જ મારામાં આટલો બધો પ્રજ્ઞાનો અપકર્ષ સ્પષ્ટ રૂપમાં દેખાય છે. ઉપકારિઓ ફરમાવે છે કે-પોતે નહિ કરેલાં કર્મોનો ઉપભોગ Page 194 of 325 Page #195 -------------------------------------------------------------------------- ________________ ન કોઇને જ કરવો પડતો નથી. એટલે જો મેં જ્ઞાનાવરણીય કર્મોનો બંધ ન કર્યો હોત, તો આજે એ કર્મોના ઉદયનું ફલ-જે પ્રજ્ઞાનો અપકર્ષ-તેનું પાત્ર હું થયો ન હોત. ખરેખર, જીવો પોતે જ શુભાશુભ કર્મોને કરે છે અને પોતે જ એ કર્મોના ફલ રૂપ જે સુખો અને દુ:ખો, તેનો ઉપભોગ કરે છે. આત્મા તો સ્ફટિક્વત્ અતિ નિર્મલ છે. આ અપ્રકાશપણું એ પ્રકાશસ્વરૂપ આત્માનો પ્રતાપ નથી, પણ એ તો મારા આત્માએ બાંધેલ જ્ઞાનાવરણીય કર્મોનો જે ઉદય-તેનો જ પ્રતાપ છે. ખરેખર, મેઘો દ્વારા જેમ સૂર્ય આચ્છાદિત થાય છે, તેમ આત્માનું જ્ઞાન પણ જ્ઞાનાવરણીય ક્નેથી જ આવૃત્ત થાય છે.” પ્રજ્ઞાના અપકર્ષને પામેલા આત્માઓ જો આ જાતિના વિચારો કરે, તો તેમને માટે તથા પ્રકારના કર્મબન્ધના કારણભૂત વિક્લવપણાથી બચવું, એ અતિશય સહેલું છે. ‘આ પ્રજ્ઞાનો અપકર્ષ એય જ્ઞાનાવરણીય કર્મોના ઉદયનું ફલ છે અને એ જ્ઞાનાવરણીય કર્મોં મેં જ પૂર્વે ઉપાર્જેલાં છે.' -આ વસ્તુ સમજાતાં, ખેદને ભાગ્યા વિના છૂટકો જ નથી. પછી તો, આ જાતિની સુન્દર વિચારણાને પામેલો આત્મા પોતે જ પોતાને શીખામણ દેશે કે- “હે આત્મન્ ! જો તને પ્રજ્ઞાનો અપકર્ષ ખટક્યો હોય, તો એથી બચવાનો ઉપાય વિષાદ કરવો એ નથી : વિષાદ તો ઉલ્ટો કર્મબન્ધનું કારણ છે : આ કારણે તું વિષાદને તજ અને સ્વસ્થતાને પ્રાપ્ત કર. જે કર્મોનો આ વિપાક છે, તે કર્મોનો જે જે ઉપાયોથી નાશ થાય તે તે ઉપાયોથી નાશ કરવા માટે સજ્જ થવું, એ જ તારૂં કર્તવ્ય છે. જ્ઞાન અને જ્ઞાનિઓના બહુમાન આદિ દ્વારા જ્ઞાનાવરણીય કર્મોનો નાશ થાય છે અને એ કર્મોના નાશથી કેવળજ્ઞાન પણ સાધ્ય છે, તો પછી એ દ્વારા બુદ્ધિના અપકર્ષનો નાશ અને પ્રર્ષની ઉત્પત્તિ સાધ્ય હોય, એમાં તો આશ્ચર્ય જ શું છે ? આ જાતિના દ્રઢ નિશ્ચયથી વિષાદ ઉપર વિજ્ય મેળવી, ‘પ્રજ્ઞા-પરીષહ' ના સાચા વિજેતા બની, પ્રસન્નતાથી જ્ઞાનાવરણીય કર્મોના નાશ માટે જ ઉદ્યમી બનનારા, એ પણ સાચા સુભટો છે. એવી સુભટતા યતિઓ માટે તો ખૂબ જ આવશ્યક છે. એવી સુભટતા આત્માને સાચામાં સાચો આરાધક બનાવવા સાથે કારમી વિરાધનાઓથી પણ બચાવી લે છે. એકવીસમો અજ્ઞાન-પરીષહ પ્રજ્ઞા, એ પણ એક જ્ઞાનનો જ પ્રકાર છે અને જ્ઞાનનો વિપક્ષ અજ્ઞાન છે, એટલે વીસમા ‘પ્રજ્ઞા-પરીષહ’ પછી એક્વીસમો ‘અજ્ઞાન-પરીષહ' આવે છે. જેમ ‘પ્રજ્ઞા-પરીષહ' માં પ્રજ્ઞાનો પ્રકર્ષ અને પ્રજ્ઞાનો અપકર્ષ એમ બે પ્રકારો હોઇ, એ બેથી ક્રમસર થતા ઉત્સુક અને વિક્લવપણાથી બચવાનું હતું, તેમ આ ‘અજ્ઞાન-પરીષહ' માં પણ અજ્ઞાનનો સદ્ભાવ અને અભાવ એમ બે પ્રકારો છે અને એ બે પ્રકારોથી થતા હતોત્સાહ અને અહંકાર, આ ઉભયથી બચવું, એ ‘અજ્ઞાન-પરીષહ’ નો સાચા વિજ્ય છે. આ પરીષહના વિજ્ય માટે, અજ્ઞાનના સદ્ભાવમાં પણ વિચાર કેવો કરવો જોઇએ એ અને અજ્ઞાનના અભાવમાં પણ કેવો વિચાર કરવો જોઇએ એ વિગેરે અનંત ઉપકારિઓએ ફરમાવેલ છે. જે સાધુઓ સંયમની સાધનામાં ઉત્કટ ઉદ્યમી ન હોય, તેઓને અજ્ઞાનની હયાતિમાં જે વિચારો નથી આવતા, તે વિચારો સંયમની સાધનામાં ઉત્કટ ઉદ્યમી બનેલાઓને અજ્ઞાનની યાતિના યોગે આવવાનો સંભવ છે. આ વાતનું નિરૂપણ કરીને, ઉપકારિઓ ફરમાવે છે કે-ઉત્કટ સંયમના આરાધકોએ એવા વિચારોને આધીન બનીને ‘અજ્ઞાન પરીષહ' થી પરાજિત થવું એ સારૂં નથી. અવિરતિ આદિ સઘળાય આશ્રવોથી વિરામ પામેલા આત્માઓને પણ જો અજ્ઞાન ન ટળે, તો એવો વિચાર આવવો એ સંભવિત છે કે- ‘જો વિરતિથી કોઇ અર્થની સિદ્ધિ થતી હોય, તો મારામાં અજ્ઞાન રહેત નહિ !' પણ આ જાતિના વિચારને આવવા દીધા વિના જ, ક્લ્યાણકામી મુનિઓએ વિરતિની આરાધનામાં જ ઉજ્જ્ઞાળ રહેવું જાઇએ. ઘોર અભિગ્રહ આદિનું પાલન કરનારા મહર્ષિઓને પણ અજ્ઞાનની હયાતિમાં એવો વિચાર આવવો એ Page 195 of 325 Page #196 -------------------------------------------------------------------------- ________________ સંભવિત છે કે- “સામાન્ય મુનિચર્યાથી અજ્ઞાન ન ટળે એ બનવાજોગ છે, પણ આવી ઉત્કટ અનિચર્યા આચરવા છતાં પણ મારું અજ્ઞાન દૂર નથી થતું, માટે આથી શો લાભ?' પણ ઉપકારિઓ ફરમાવે છે કે-આવા વિચાર ઉપર વિજય મેળવીને, નિરાના હેતુથી ઉત્કટ ચર્યા આચર્યે જ રાખવી જોઇએ, કે જેથી આપોઆપ અજ્ઞાન દૂર થાય : પણ એવા વિચારથી વ્યાકુલ બનીને “અજ્ઞાન-પરીષહ ને આધીન થવું એ સારું નથી. જ્ઞાનાવરણીયનાં ઉત્કટ આવરણો હોય તો એકદમ અજ્ઞાન ન પણ ટળે, માટે અજ્ઞાન-પરીષહ' ને સહવામાં સામર્થ્યહીન બનવું એ શ્રેયસ્કર નથી. જ્ઞાનના મદને અટકાવવા માટેના અને તેને ટાળવા માટેના ઉત્તમ વિચારો વળી-જ્ઞાનાવરણીય કર્મના સુંદર ક્ષયોપશમને ધરનારા મહાપુરૂષો સમસ્ત શાસ્ત્રના સારને પણ જાણનારા બની શકે છે. એવા પણ મહાપુરૂષો હોય છે, કે ઓ પોતના કૂલમાં કોઇ પણ શાસ્ત્રીય વાતનો વાસ્તવિક નિર્ણય આપવાને સમર્થ હોય. એવા મહાપુરૂષોને માટે પણ ઉપારિઓ ફરમાવે છે કે-તેઓએ પણ અહંકારથી સદા બચતા રહેવું જોઇએ. સુંદરમાં સુંદર જ્ઞાનને ધરનારા મહાપુરૂષોએ, અજ્ઞાન-પરીષહ ના વિજય માટે પોતાના જ્ઞાનનું અભિમાન ધરવું જોઇએ નહિ. પ્રાપ્ત જ્ઞાનના અભિમાનથી બચવા માટે પણ જ્ઞાની આત્માઓએ ઉત્તમ વિચારોમાં લીન બનવું જોઇએ. ગમે તેટલા વિશદ જ્ઞાનને ધરનારા આત્માઓ પણ જો યોગ્ય રીતિએ વિચાર કરે, તો તેઓ મદથી બચી શકે અગર તો ઉત્પન્ન થયેલો તેમનો મદ ગળી ગયા વિના રહે નહિ. ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે પૂર્વના પુરૂષસિહોના અનન્ત જ્ઞાનને જાણનારા અને એ અનન્ત જ્ઞાનથી તો કેઇગણા અલ્પ જ્ઞાનને ધરનારા વર્તમાન પુરૂષો કયી વસ્તુના બળે પોતાની બુદ્ધિ દ્વારા મદને પામે છે?” અર્થાત્ - ‘પૂર્વના મહાપુરૂષોના જ્ઞાનની આગળ મારૂં જ્ઞાન કશા જ હિસાબમાં નથી, એટલે મારે માટે મદ કરવા જેવું છે પણ શું ?' –એવો વિચાર કરીને મદને આવતાં અટકાવવો જોઇએ અગર તો આવેલા મદને ટાળી દેવો જોઇએ. વળી જ્ઞાનનો મદ આવે નહિ અગર તો આવેલો મદ ટળી જાય, એ માટે એવો પણ વિચાર કરવો જોઇએ કે“જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે-એમ શાસ્ત્રકાર મહાત્માઓ ફરમાવે છે, જ્યારે હુંતો છત્મસ્થ હોઇ એક પણ વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને તત્ત્વથી જાણતો નથી. આથી સ્પષ્ટ છે કે-સક્લ પદાર્થને સંપૂર્ણ સ્વરૂપે સાક્ષાત્ કરનારૂં જ્ઞાન તો મારામાં છે જ નહિ. આમ છતાં પણ સામાન્ય જ્ઞાન માત્રથી અભિમાન કરવું, એમાં ડહાપણ શું છે ?” વળી એવો પણ વિચાર કરવો એ હિતકારી છે કે- “કર્મોના ઉપક્રમના એટલે વિનાશના કારણભૂત એવા તપ આદિથી પણ જો મારું છદ્મસ્થપણું ટળતું નથી, તો એવા કારમા શત્રુ રૂપ છમસ્થપણાની હયાતિમાં પણ મારા માટે અહંકારનો કયો અવસર છે?” આવી આવી જાતિના વિચારો દ્વારા જ્ઞાનના અભિમાનથી બચવાપૂર્વક નમ્ર બનીને, અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બન્યા થકા, ‘અજ્ઞાન-પરીષહ” ઉપર વિજય મેળવવાને સહજ રહેવું, એ જ સાચી સુભટતા છે. અજ્ઞાનના અભાવમાં અહંકારી ન બનવું અને અજ્ઞાનના અભાવમાં હતોત્સાહી ન બનવું, એ “અજ્ઞાન-પરીષહ' ના વિજ્યનું પ્રબળ સાધન છે. એ સાધનની સાધના, એ સાચો કલ્યાણનો માર્ગ છે. બાવીસમો દર્શન-પરીષહ અજ્ઞાન, એ એક ભયંકર પાપ છે. અજ્ઞાનનો સ્વામી જો જ્ઞાનિની નિશ્રામાં ન રહે, તો એ અનેક પાપોનો આચરનાર બને છે. એ ભયંકર દોષ રૂ૫ અજ્ઞાન, દર્શન એટલે સમ્યકત્વમાં પણ સંશય પેદા Page 196 of 325 Page #197 -------------------------------------------------------------------------- ________________ કરનારું છે : આથી એક્વીસમા “અજ્ઞાન-પરીષહ પછી છેલ્લો એટલે બાવીસમો પરીષહ સમ્યકત્વ-પરીષહ આવે છે. આ સમ્યકત્વ એ જ જ્ઞાન અને ચારિત્રને સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર બનાવનાર છે. અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ તત્ત્વો ઉપરની જે રૂચિ, અનું નામ સમ્યકત્વ છે. આમાં સઘળાય રૂપી-અરૂપી પદાર્થોની શ્રદ્ધા જ્ઞાનિઓએ ફરમાવ્યા મુજબ કરવાની હોય છે. તાત્વિક યથાર્થ બાબતોમાં કેટલીક એવી જાતિની પણ હોય છે, કે જેની યથાર્થતાને માટે જ્ઞાનિઓને પણ શ્રદ્ધા જ રાખવાની હોય છે. કેવલજ્ઞાન સિવાય જે વસ્તુઓનો સાક્ષાત્કાર શકય જ નથી, એવી વસ્તુઓ જ્ઞાનિઓની આજ્ઞાથી જ માનવાની હોય છે. અજ્ઞાનિઓને એવી વસ્તુઓ વિષે શંકા થઇ જવી એ સહજ છે. અજ્ઞાનના યોગે આત્મા આદિ ઉપર, તપના મહિમા આદિ ઉપર, અરે ખૂદ શ્રી જિનેશ્વરદેવો આદિ ઉપર પણ સંશય પેદા થવાનો સંભવ છે. આથી બચવા માટે- “શ્રી જિનેશ્વરદેવો રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિત હોવાના કારણે કદી જ અસત્ય બોલે નહિ.” -આ જાતિના વિચારથી અનંતજ્ઞાનિઓનાં વચનો ઉપર અખંડિત શ્રદ્વાળુ બન્યા રહીને, “સમ્યકત્વ-પરીષહ ના વિજય માટે પણ સમર્થ સુભટ બનવું જોઇએ. જો મિથ્યાત્વના ઉદયથી ઉત્પન્ન થયેલા અથવા થતા અજ્ઞાનને આધીન બનીને સમ્યક્ત્વ ગુમાવ્યું, તો સઘળી મહેનત માથે પડવી છે. આથી બચવા માટે ન સમજાય તો પણ અનંતજ્ઞાનિઓની આજ્ઞાઓ ઉપર અખંડિત શ્રદ્ધા રાખી, સમ્યક્ત્વમાં સુનિશ્ચલ બન્યા રહેવું એ જ શ્રેયસ્કર છે : કારણ કે-સમ્યકત્વ ગયું તો સઘળું જ ગયું, એમ ઉપકારિઓ ફરમાવે છે. પરીષહોળા જય માટે આભાને ઉત્સાહિત બનાવવો જોઈએ. આ રીતિએ ઉપકારિઓએ બાવીસ પરીષહો ફરમાવ્યા છે. મુનિઓએ આ પરીષહો રૂ૫ શત્રુઓથી સદાય સાવધ રહેવું જોઇએ અને આ શત્રુઓના વિજય માટે માસુભટો બનવું જોઇએ. મુનિઓએ આ પરીષહોને સદ્દગુરૂઓ પાસે સાંભળવા જોઇએ, સમ્યક્ પ્રકારે સમજી લેવા જોઈએ અને વારંવારના અભ્યાસથી આ પરીષહોને સામર્થ્યહીન બનાવી દેવા જોઇએ. સુધા, પિપાસા આદિ પરીષહોનો વિજય સાધવામાં એકતાન બનેલા મહાત્માઓ પોતાને પ્રાપ્ત થએલી સામગ્રીનો સુન્દરમાં સુન્દર પ્રકારનો સદુપયોગ કરનારા બની શકે છે, જ્યારે પરીષહના શ્રવણ માત્રથી જ ભાગનારા કાયર આત્માઓને મુનિપણાથી પતન પામતાં પણ વાર લાગતી નથી. પૌગલિક અનુકૂળતાઓનું અથિપણું, એ અતિશય ભયંકર વસ્તુ છે. કેવળ પૌગલિક અનુકૂળતાઓને જ શોધ્યા કરનારો મુનિ મુનિ રહી શકતો નથી. પૌગલિક અનુકૂળતાઓને મેળવવા અને ભોગવવાના જ વિચારોમાં લીન બનેલા મુનિઓ કેવળ વેષથી જમુનિઓ છે. એવાઓ ચારિત્રથી તો ભ્રષ્ટ થાય છે, પણ પૌગલિક અનુકૂળતાઓનો રાગ તેમને દર્શનથી પણ ભ્રષ્ટ બનાવનારો નિવડે છે. સાધુઓથી પૌદ્ગલિક અનુકૂળતાઓ ભોગવી શકાય એનું સમર્થન કરવાની એવાઓને કુટેવ પડી જાય છે અને એ કુટેવ આગળ વધતાં આત્માને દર્શનથી ભ્રષ્ટ બનાવે તો આશ્ચર્ય પામવાનું કોઈ કારણ નથી. સાધુઓએ અનુકૂળતાના અર્થિપણાથી તો બચવું જ જોઇએ : એટલું જ નહિ, પણ આપોઆપ પ્રાપ્ત થયેલી અનુકૂળતાઓનો ય શકય ત્યાગ કરીને પ્રતિકૂળતાઓને સમભાવે સહવામાં રાચનારા બનવું જોઈએ. પ્રતિકૂળતાઓ, એ તો કર્મનિર્જરા સાધવાની સુન્દર તક છે-એમ માનીને સાધુઓએ સદા કર્મનિર્જરા સાધવાની જ તત્પરતા દાખવવી જોઇએ. જે પ્રતિકૂળતાઓ સહવાનું સામર્થ્ય ન હોય, તેવી જાતિની પ્રતિકૂળતાઓ પણ જ્યારે સહી શકાય, એવી ભાવના રાખવી જોઇએ અને કારમાં પણ પરીષહોના વિજેતા મહામુનિઓનાં દ્રષ્ટાંતો Page 197 of 325 Page #198 -------------------------------------------------------------------------- ________________ આદિને વિચારી આત્માને ઉત્સાહિત બનાવવો જોઇએ. મુનિએ એવી તકેદારી હરહંમેશ રાખવી જોઇએ કે-એક પણ પરીષહ આત્માને સંયમથી પતિત કરનારો નિવડે નહિ. આ માટે અનન્તજ્ઞાનિઓની આજ્ઞાઓનું મનન, પરિશીલન આદિ પણ પરમ આવશ્યક છે. પરીષહ પ્રાપ્ત થયે તો ઉપકારી મહાપુરૂષોનાં વચનનોનું ખૂબ જ રટણ કરવું જોઇએ અને એ રીતિએ પણ આત્માને ઉન્માર્ગગામી બનતાં બચાવી લેવો જોઇએ. આંતર શત્રુઓની ભયંકરતા ઉપકારી મહાપુરૂષો આ બાવીસેય પરીષહોને શત્રુઓ તરીકે ઓળખાવે છે અને એ વાત ચોક્ક્સ છે કે-એ ભયંકર કોટિના શત્રુઓ છે. શત્રુઓને શત્રુઓ રૂપે નહિ સમજ્યાં, કેટલાક અજ્ઞાનો એને મિત્રો રૂપે માની લે છે. એનું પરિણામ એ જ આવે કે-શત્રુઓથી ઘાત થાય. બાહ્ય શત્રુઓ કરતાં આંતરશત્રુઓ ખૂબ જ ભયંકર છે. બાહ્ય શત્રુઓ દ્વારા પરાજ્યને પામવામાં જે હાનિ સંભવિત છે, તેના કરતાં કેઇગુણી હાનિ આંતર શત્રુઓ દ્વારા પરાજ્યને પામવામાં છે. આ વસ્તુને યથાર્થપણે સમજી શક્તારા આત્માઓ પૌદ્ગલિક અનુકૂળતાઓને મેળવવામાં અને ભોગવવામાં રાચે એ શક્ય નથી. એવાઓ તો સામર્થ્યની અલ્પતા આદિ હોય તોય હૃદયમાં વિવેકપૂર્વક્તા દુ:ખને ધરે. મિથ્યા વિષાદને આધીન થઇ દુષ્કર્મોને ઉપાર્જનારા ન બને, પણ ઉત્તમ આત્માઓની અનુમોદના આદિ કરતા થકા પોતાના આત્માને ઉત્સાહિત બનાવે. પરીષહો એ જેમ શત્રુઓ છે, તેમ ઉપસર્ગો પણ શત્રુઓ છે. ર્મનિર્જરાના સાધક આચાર-વિચારથી ભ્રષ્ટ બનાવનાર અને કર્મબન્ધના સાધક આચાર-વિચારમાં યોજ્નાર જે કોઇ હોય, તેને ક્લ્યાણના અર્થી આત્માઓ શત્રુઓ રૂપે જ માને અને જ્યારે જ્યારે એ શત્રુઓ હલ્લો લઇ આવે, ત્યારે ત્યારે તેમના હલ્લાને નિષ્ફલ બનાવવામાં જ પોતાના જીવન આદિની સાર્થકતા માને. શત્રુઓનો મારો ધીમો હોય અગર ન હોય, ત્યારે પણ ક્લ્યાણના અર્થી આત્માઓ સુન્દર તૈયારી કર્યા કરે, કે જેથી કોઇ પણ સમયે શત્રુઓનો સફલ સામનો કરી શકાય. દુષ્ટ દેવાદિ તરફથી થયેલા ઉપદ્રવોના પ્રસંગે પણ ધર્મશીલ મુનિઓએ સમવૃત્તિવાળા સહનશીલ બન્યા રહેવું, એ પરમ ર્મનિર્જરા સાધવાનો માર્ગ છે. ઉપસર્ગોના પ્રસંગે આત્મા આરાધના-માર્ગમાં સુસ્થિર રહેવા દ્વારા ધ્યેયસિદ્વિને અતિશય નિટમાં લાવી શકે છે. સામાન્ય પ્રકારના પણ પરીષહોને સહવા માટે કાયર બનેલા આત્માઓ, ઉપસર્ગોના સહન માટે કાયર બને એ સહજ પ્રાય: છે. અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો આત્માને આરાધનાના માર્ગથી ભ્રષ્ટ બનાવી શકે નહિ, એની પણ મુનિઓએ કાળજી રાખવી જોઇએ. એવા મુનિઓ જ પરીષહો અને ઉપસર્ગો રૂપ શત્રુઓની સેનાના વિજ્ય માટે મહાભટ બની શકે છ. સંવર દ્વાર જે જીવ માત્રને દુ:ખ મુક્ત કરાવવામાં પૂર્ણ સમર્થ છે. કેવળજ્ઞાન મેળવવાની ઇચ્છાવાળા પ્રત્યેક ભાગ્યશાળીને સંવર તત્વની આરાધના સર્વથા અનિવાર્ય છે. તે વિના આશ્રવનો નિરોધ બની શક્તો નથી. પાપોના દ્વાર ઉઘાડા રાખવા તે આશ્રવ છે અને બંધ કરવા તે સંવર છે. સંવર પાંચ છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) સંતોષ. અહિંસાનું સ્વરૂપ (૧) તસ થાવર સવ્વભૂય ખેમકરી = અહિંસા ધર્મ ત્રસ અને સ્થાવર જીવોનું ક્ષેમ કરનાર છે. આ બંને પ્રકારના જીવો-સ્પષ્ટ કે અસ્પષ્ટ ચૈતન્ય શક્તિ સંપન્ન હોવાથી સંયોગ-સુખ અને શાંતિને ચાહનારા છે. તથા વિયોગ-દુ:ખ-મરણ-શોક સંતાપાદિને ચાહનારા નથી. Page 198 of 325 Page #199 -------------------------------------------------------------------------- ________________ આ કારણે જ અહિસા સંપન્ન મુનિ ભગવંતો તે જીવોને અભયદાન દેનારા છે. માનસિક જીવનમાં સૌ જીવોની રક્ષા કરવાની ભાવનાને દયા વ્હેવાય છે. અને ગમે તેવા સંજોગોમાં પણ પોતાના હાથથી-પગથી, બોલવા-ચાલવાથી, ખાવા-પીવાથી, સૂવા-ઉઠવાથી કે બેસવા-ઉભા રહેવાથી એકેય જીવની હત્યા ન કરવી તેને અહિસા કહેવાય છે. આ કારણે જ ત્રસ અને સ્થાવર જીવોનું હિત કરનારી અહિંસા છે. (૨) મહવ્વયાઇં = અહિંસા ધર્મની આરાધના મહાવ્રત સ્વરૂપ છે. અથવા મહાવ્રતોની માતા અહિસ્સા છે. અહિંસા માતાની આરાધના વિના મહાવ્રતોની રક્ષા વૃધ્ધિ સર્વથા અશક્ય છે. અણુવ્રતોની અપેક્ષાથી જે મોટા વ્રતો છે તેને મહાવ્રત કહેવાય છે. (૩) લોગ હિય સવ્વાઇં = અણ્ણિા નામનો સંવર ધર્મ લોક્માં રહેલા જીવોનું હિત કરાવનાર સવ્રત છે. (૪) સુય સાગરે સિયાઇં = અહિસ્સા ધર્મને શ્રુત સાગર દેશિત (અરિહંત પ્રરૂપિત જૈનગમ દેશિત) કહેવાય. આ કહેવાનું કારણ એ છે કે સાધક જેમ જેમ આ ધર્મની આરાધના કરશે તેમ તેમ ગંભીરતા આદિ ગુણોનો વિકાસ કરતાં આત્મ ધર્મમાં રમણ કરનારો બનવા પામે છે. કેમકે સિાદિ દોષોની વિદ્યમાનતામાં ગંભીરતા-દક્ષતા-વિનય-વિવેકમૃદુતા-કુશળતા-દયાળુતા આદિ ગુણો કેવળ સ્વાર્થ પૂરતા જ હોય છે. અને સ્વાર્થી જીવન હિસંક છે. (૫) તવ-સંજ્મ મહત્વયાઇં = અસિાની આરાધના દ્વારા તપ અને સંયમની આરાધનામાં અપૂર્વ આનંદ આવશે. સંયમથી નવા પાપોના દ્વાર બંધ થશે અને તપથી જુના પાપો નાશ પામતા આત્માને નિર્જરાના માર્ગે મુકશે. (૬) શીલ ગુણ વરવ્વયાઇં = શીલનો અર્થ સ્વભાવ થાય છે. ક્રોધ, વૈર, વિરોધ, હિસા, જૂઠ આદિ આત્માના સ્વાભાવિક ગુણો નથી પણ વૈભાવિક એટલે કૃષ્ણાદિક લેશ્યાના માધ્યમથી પરિશ્રમપૂર્વક આમંત્રિત પર્યાયો છે. જ્યારે ચિત્તની સમાધિ-વિનય-વિવેક આદિ ગુણો સ્વાભાવિક સાહજિક એટલા માટે છે કે તેની પ્રાપ્તિ માટે આત્માને પરિશ્રમ કરવો પડતો નથી. (૭) સચ્ચજ્ત વયાઇં = સત્ય અને આર્જવ (સરલતા) વિના હૈયાની કઠોરતા, કર્કશતા અને માયા પ્રપંચાદિનો ત્યાગ કોઇકાળે પણ શક્ય નથી. અથવા સત્ય અને સરલતાના આધારેજ સંવર ધર્મની આરાધના થાય છે. આ કારણે જ અહિંસા ધર્મની આરાધના થતાં આત્માના ક્લિષ્ટ-પાપમય પરિણામોનો નાશ થશે અને સદ્ગુણોની સુલભતા અને તેની સ્થિરતા થવા પામશે. (૮) નરગ-તિરિય-મણુય-દેવાઇ વિવજ્ગાઇં = અહિંસા રૂપ સંવર ધર્મની આરાધનાના બળે જ જીવમાત્ર ચાર ગતિરૂપ સંસારનો અંત કરવા સમર્થ બનવા પામે છે. (૯) સવ્વ ણિ સાસણગંઇ = જીવ માત્રની ગતિ-આગતિ તેમના કર્મોને યથાર્થ રૂપે નેિશ્વર ભગવંતો જાણી શકે છે. તેથી અત્યાર સુધીમાં જેટલા જિનેશ્વર ભગવંતો થયા છે અને ભાવિકાળમાં થશે તે બધાય સંવર ધર્મનો જ ઉપદેશ આપે છે-આપ્યો છે અને આપશે કેમકે તે વિના કોઇપણ જીવ સંસારની યાત્રાને ટુંકાવી શક્તો નથી માટે તે ધર્મ સર્વથા સર્વદા ગ્રાહ્ય છે. અહિસા તત્વની જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તથા જ્ઞાનેચ્છુની જ્ઞાનેચ્છાને પૂર્ણ કરવા માટે અહિસાના પર્યાયોનું જ્ઞાન બતાવાય છે જે પ્રકારાન્તરે અહિંસા શબ્દને જ પુષ્ટ કરનારા છે અથવા શાબ્દિક કે આત્મિક જ્ઞાન મેળવવા માટે જ્ઞાન આવશ્યક છે. Page 199 of 325 Page #200 -------------------------------------------------------------------------- ________________ (પર્યાયોનું જ્ઞાન) અહિસાના પર્યાયો- ૬૦ છે. (૧) નિર્વાણ = સમ્યગુજ્ઞાનના પ્રકાશમાં જે જે પ્રયત્નો કરશે તે બધાય મુકિતના કારણ બનવા પામશે. બધાય પ્રયત્નોમાં અહિંસાની આરાધના જ સફળ-સરળ અને નિજ પ્રયત્ન હોવાથી જે કોઇ ભાગ્યશાળી પોતાની શકિત અને પરિસ્થિતિ પ્રમાણે જેટલા પ્રમાણમાં અહિસા ધર્મને ઓળખશે આરાધશે તેમ તેમ મુકિત તરફ આગળ વધશે અને એક દિવસ નમો સિધ્ધાણં પદનો ભોકતા બનશે માટે નિર્વાણ પામવાનું મૌલિક કારણ અહિસા ધર્મની આરાધના છે. (૨) નિવૃત્તિ = સ્વાચ્ય, સ્વસ્મિન્ = આત્મનિ તિષ્ઠતીતિ સ્વસ્થસ્તસ્ય ભાવ સ્વાથ્યમ્. આત્મામાં રમણ કરવું તે સ્વસ્થ છે. આત્મામાં ધૈર્ય પ્રાપ્ત કરવું- ક્યું હોય તો ટકાવવું ટકાવેલું હોય તો પ્રતિ સમય વધારવું. આ કયારે બને ? અંતરાત્મા બનીને અહિંસાની આરાધનાથી. (૩) સમાધિ = આનો અર્થ ટીકાકારે સમતા કર્યો છે. વૈકારિક વૈભાવિક, ઔદયિક અને તામસિક. જીવો પ્રત્યે જ્યારે પણ આત્મામાં સમતાભાવ આવે તો સમજવું કે આધ્યાત્મિક શ્રેણિમાં આગળ વધી રહ્યા છીએ. પોતાના મિત્રો, પુત્રો પત્નીઓ પ્રત્યે જે સમતા સધાય છે તેમાં મોહની માયા કામ કરે છે જ્યારે શત્રુઓ, કામીઓ અને ક્રોધીઓ પ્રત્યે સમતાભાવ કેળવવામાં આવે ત્યારે ભાવ અધ્યાત્મ પેદા થાય. આ પેદા કરવા અહિસાની આરાધના જોઇએ. (૪) શાંતિ = અહિસાની સાધના જ મન-વચન અને કાયામાં શાંતિનું સર્જન કરશે, પરદ્રોહી આત્મા ભયગ્રસ્ત હોય છે શાન્ત હોતો નથી માટે અહિસા ભગવતીની ઉપાસના જ શ્રેયસ્કર છે. (૫) કીતિ= અહિસાની આરાધના કરનારાઓ ભાવ દયાળ હોવાથી ગુમ દાનાદિ વડે તેની જાતે જ તેઓની કીર્તિ ચારે બાજુ ફેલાઇ જાય છે. અહિસા વિના કીતિ મળતી નથી. (૬) ક્રાન્તિ = જીવનમાં પ્રસન્નતા જોઇતી હોય જીવન ભર્યા ભાદરવા જેવું રાખવું હોયતો સૌ પ્રથમ અહિસાના ઉપાસક બનવું જોઇએ તેઓ કોઇની હત્યામાં ભાગ લેતા નથી, જુઠું બોલતા નથી, ચોરી કરતા નથી, પરસ્ત્રીને ફોસલાવતા નથી, ગપ્પીબાજ બનતા નથી અને કોઇના દ્રોડ્માં ઉભા રહેતા નથી માટે જ તેમના જીવનમાં ક્રાન્તિ = પ્રસન્નતા સ્પષ્ટ દેખાશે. (૭) રતિ = આનંદ, અહિંસામય માનવ ઇશ્વરને જ્યારે ભજતો સ્તવતો કે પૂજતો હોય ત્યારે તેના ડેરામાં મનમાં અને આત્મામાં સાત્વિક આનંદની લહેર ઉપસી આવે છે. તામસિક આનંદના અંતસ્થલમાં મારકત્વ ઘાતકત્વ, હિસત્વ, તાડકત્વ, નિર્જકત્વ આદિ મોહરાજાના સુભટોનું રાજ્ય હોય છે જ્યારે સાત્વિક આનંદમાં સંસારની પ્રત્યેક જાતિનાં અને ધર્મોના પ્રત્યેક જીવો સાથે મૈત્રીભાવ-પ્રમોદભાવ-કારૂણ્ય ભાવ અને ઉપેક્ષા ભાવ વર્તતો હોય છે. માટે તેવો આનંદ મેળવવા જૈન અહિસાને જાણવી પડશે. (૮) વિરતિ = પાપોના દ્વાર બંધ કરવા તે વિરતિ છે. વિપરિત અર્થમાં વિ ઉપસર્ગપર્વક રમણ, કરવાના અર્થમાં રમ ધાતુથી વિરતિ શબ્દ બન્યો છે. અનાદિકાળથી મોહ-મિથ્યાત્વના સંસ્કારોને લઇ જીવ માત્ર હિસાદિ પાપોમાં રમણ કરતો રહ્યો છે તેનાથી વિરમવું તે વિરતિ. (૯) તાંગ = અહિસાની આરાધનામાં શ્રુતજ્ઞાન જ કારણ છે તેથી મૃતાંગ અહિસા કહેવાય છે. (૧૦) તૃમિ = અહિસંક માણસ જ તૃપ્તિ મેળવી શકે છે અને બીજાઓને પણ તૃપ્રિનું દાન આપી શકે છે. જ્યારે જીવન ભાવદયાળ ક્ષમાપ્રધાન અને સમતામય બને ત્યારે અહિસા સંવર ધર્મ પ્રાપ્ત થાય. શત્રુ પણ જીવન જોઇને તૃપ્તિનો અનુભવ કરે. Page 200 of 325 Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૧) દયા = દયા આંતરિક છે અને અહિંસા શારીરિક છે. દયા ધર્મ છે અને અહિસા ક્રિયા છે. જીવનમાં દયા હોય અને અહિંસા ન હોય તો તે દયા વાંઝણી વ્હેવાય છે. તેવી રીતે દયા વિનાની અહિસા પણ વિચારકોને માટે મશ્કરી, ઢોંગ કે સ્વાર્થ સાધવા પુરતી બને છે. અર્થાત્ સિધ્ધ થાય છે. (૧૨) વિમુક્તિ = દુનિયામા જેટલા જેટલા પરોપકારના કાર્યમાં દયાના પરિણામો હોય છે તેના કરતાં મુનિઓને અને સાધ્વીજી મહારાજોને જ્ઞાન દેવા માટે અને સંયમમાં સ્થિર કરવા માટે પોતાનાથી બનશે તેટલું કરી છૂટશે એ અહિસા ઘણાં પ્રકારે ઉંચી છે એટલે કે વિમુચ્યતે પ્રાણી સક્લ બન્ધનેભ્યો યથા સા વિમુકતતિ: થી ઉત્પન્ન થનારી અહિંસા છે. (૧૩) ક્ષાન્તિ = બીજા જીવોના હિતનો વિચાર કરવો તે દ્રવ્યદયા જ્યારે પોતાના આત્માને દુર્ગતિથી બચાવવા માટે આત્માનો વિકાસ થાય તેનો વિચાર કરવો તે ભાવદયા છે. ક્રોધ, કષાય અને વિષય વાસનાના વિચારો મારાથી કઇ રીતે વિદાય લે ? આવી વિચારણાના મૂલમાં ક્ષાન્તિ-ક્ષમાની હારી ગણાય છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ક્ષાન્તિ-ક્ષમા તિતિક્ષાધર્મ બધીય દયાઓનું મૂળશ્રોત હોવાથી આત્માનું શમન-ઇન્દ્રિયોનું દમન- મનનું મારણ-કષાય ભાવોના વેગનું હનન સુલભ રહેશે. (૧૪) સમ્યક્ત્વ આરાધના = સમ્યક્ત્વની શુધ્ધ આરાધનાના મૂળમાં અહિંસા ધર્મ રહેલો છે. માટે અહ્તિા જ સમ્યક્ત્વની આરાધના છે. (૧૫) મહતી = જૈન શાસનનાં સઘળાંય અનુષ્ઠાનોનું સેવન પ્રાણાતિ પાતનો સર્વથા ક્ષય થાય એ જ એક માત્ર ધ્યેય છે. માટે પહેલા વ્રતની રક્ષા માટે બાકીના ચાર વ્રતો શ્રી નેિશ્વર પરમાત્માઓએ પ્રરૂપેલા છે. આ કારણથી અહિંસાને મહતી કહેવાય છે. (૧૬) બોધિ = આત્માનો મૂળ ધર્મ અહિંસા છે તેને જીવનમાં ઉતાર્યા પછી જ બોધિ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ બનશે. (૧૭) બુધ્ધિ = અસિઁક માણસ જ બીજાના દુ:ખોને જાણશે તથા યથાશક્ય તેના દુ:ખોનું નિવારણ કરવામાં પોતાની બુધ્ધિનો ઉપયોગ કરશે. પોતાના માનસિક જીવનમાં રાગ દ્વેષને પણ સ્થાન ન આપવું તે અહિસા છે. માટે અહિસાને બુધ્ધિ કહેવાય છે. (૧૮) ધૃતિ = અહિંસામય જીવન બન્યા વિના ચિત્તનું ચાંચલ્ય મટતું નથી માટે જ તેવા જીવોમાં ધૈર્યનો અભાવ હોવાથી વીરતા આત્મિક બહાદુરી એટલે બીજાના અપરાધોને માફ કરવાની શક્તિ વિશેષ તેમનામાં હોતી નથી. કારણકે આત્મિક ગુણો પૌદ્ગલિક પદાર્થોથી ઉત્પન્ન થતાં નથી પણ સંવર ધર્મની આરાધના જેમ વધે તેમ ઉત્પન્ન થાય છે પરિણામે અહિસંક જીવન આગળ વધતું જાય છે સાથો સાથ ચિત્તમાં-બુધ્ધિમાં અને આત્મામાં દ્રઢતા થાય છે. (૧૯) સમૃધ્ધિ = પાપના ઉદયથી આવેલા દુ:ખ, રોગ અને સતાપ અને આર્તધ્યાનમય બનેલા જીવનમાં આનંદની લ્હેર પ્રાપ્ત કરાવનારને સમૃધ્ધિ કહેવાય છે. જે બે પ્રકારની છે. (૧) ક્ષણવિનાશીની અને (૨) ચિરસ્થાયિની રૂપે બે પ્રકારની છે. (૨૦) રિધ્ધિ = સામાન્ય રીતે રિધ્ધિનો અર્થ લક્ષ્મી થાય છે જે સામાન્ય અને વિશેષ રૂપે બે પ્રકારની છે. સામાન્ય લક્ષ્મી પૌદ્ગલિક રૂપે છે. વિશેષ રૂપે લક્ષ્મી મોક્ષાભિલાષી ધર્મ પુરૂષાર્થ કામ કરતો હોવાથી તે આત્માને શણગારશે જેથી પોતાની અનંત શક્તિઓ તરફ આત્મા આગળ વધશે. અને અમરપદ પ્રાપ્ત કરશે. (૨૧) વૃધ્ધિ = અહિંસા ધર્મની આરાધના મન-વચન-કાયાથી હોય તો તીર્થંકર આદિ પદોની Page 201 of 325 Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ પણ દુર્લભ નથી. (૨૨) સ્થિતિ = મોક્ષની પ્રાપ્તિ સાદિ એટલે આદિવાળી છે અને અનંત છે એટલે અંત વગરની છે અનંતકાળ સુધીની સ્થિરતાવાળી છે માટે અનંત છે. (૨૩) પુષ્ટિ = પૂર્વ ભવના ઉપાર્જન કરેલા કર્મો નાશ ન પામે માટે જૈન શાસનની આરાધનાથી પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરી લેવું તે કલ્યાણકારી માર્ગ તે પુષ્ટિ કહેવાય છે. (૨૪) નંદા = જીવાત્માને ખુશ કરે-આનંદ આપે અને સમૃધ્ધ બનાવે તે નંદા કહેવાય. અહિસાના પાલનથી લાખો કરોડો જીવોને અભયદાન મલે તેથી આનંદ થાય તે નંદા કહેવાય. (૨૫) ભદ્રા = શરીરધારીઓનું દ્રવ્ય અને ભાવથી કલ્યાણ કરાવે તે ભદ્રા કહેવાય. કારણ કલ્યાણ-સુખ-શાંતિ-અને સમાધિ મેળવવાને માટે અહિસા જ મૂળ કારણ છે. આંતરિક સુખ મેળવવા માટે મૂળ મંત્રો નીચે મુજબ છે. વૈરીની સામે વૈરનો બદલો લેવાનો ભાવ છોડી દેવો. (૨). ક્રોધ કરવાવાળા ઉપર મૌનધારી લેવું પણ ક્રોધથી જવાબ આપવો નહિ. (૩) નિદાનો જવાબ નિદા- અદેખાઇ કે ઇર્ષ્યાથી ન દેવો. ક્રોધની માત્રા ભડકવા આવે ત્યારે ઓઢીને સૂઇ જવું. ) કોઇનો પણ પ્રતિકાર અને પ્રતિરોધ કરવા માટે તૈયાર થશો નહિ. (૨૬) વિશુધ્ધિ = અહિસા સંયમ છે અને સંયમ ચારિત્ર છે અને ચારિત્રમાં જુના પાપોને ધોવડાવવાની અભૂતપૂર્વ શકિત રહેલી જ છે માટે વિશુધ્ધિ એ અહિસાનો પર્યાય છે. (૨૭) લબ્ધિ = લબ્ધિનો અર્થ પ્રાપ્તિ થાય છે. મુનિધર્મને પોતાના આત્માની આરાધના સિવાય બીજે ક્યાંય લક્ષ્ય હોતું નથી માટે લબ્ધિને અહિસાનો પર્યાય કહ્યો છે. (૨૮) વિશિષ્ટ દ્રષ્ટિ = ગમે તેવા વિશિષ્ટ પવિત્ર અને શુધ્ધ અનુષ્ઠાનોમાં પણ અહિસાની આરાધનાનો ખ્યાલ રાખવો કારણકે અહિસાનું શિક્ષણ લેવા માટે જ અનુષ્ઠાનોની રચના છે. (૨૯) કલ્યાણ = જેનાથી ભવ બંધન છૂટે અને મુકિતની પ્રાપ્તિ થાય તેનું નામ જ આત્મ કલ્યાણ (૩૦) મંગળ = મેં પાપં ગાલયતિ ઇતિ-મંગલમ્ = પાપ ભાવનાઓને ગાળે (સમાપ્ત કરે) તે મંગળ કહેવાય છે. ઇશ્વરાદિ પાસે પુણ્યની ચાહના કરવી તેના કરતાં મારા પાપો નાબૂદ થાય તેવી પ્રાર્થના કરવી વધારે સારી તોજ અહિસાની આરાધના સરલ અને સ્વચ્છ બને. (૩૧) પ્રમોદ = પ્રસન્ન જીવનનું મૌલિક કારણ ભૌતિકવાદ નથી પણ અહિસંક ભાવ છે. (૩૨) વિભૂતિ = વિભૂતિ બે પ્રકારની હોય છે. ૧ દ્રવ્ય, ૨ ભાવ. દ્રવ્ય વિભૂતિ = પૈસો, સુખ, સુખની સામગ્રી વગેરે. ભાવ = વિવેક, બુધ્ધિ સંપન્ન, પ્રસન્ન ચિત્ત, આત્મિક ગુણો પેદા થવા તે. આ બન્ને વિભૂતિ આરાધેલી અહિસાના પરિણામથી પ્રાપ્ત થાય છે એટલે કે પૂર્વ ભવમાં જવા ભાવથી અહિસાનું પાલન કરેલ હોય તે પ્રમાણે મલે છે. માટે વિભૂતિ એ અહિસાનો પર્યાય ગણાય છે. (૩૩) રક્ષા - જે મન-વચન-કાયાથી-શુભ અધ્યવસાયથી ધર્મની રક્ષા કરે છે તેની ધર્મ પણ સંપૂર્ણપણે રક્ષા કરવા વચન બધ્ધ હોય છે માટે રક્ષા અહિસાનો પર્યાય છે. (૩૪) સિધ્ધાવાસો = કૃતકૃત્ય થયેલા એટલે કે કર્મથી સંપૂર્ણ મુકાયેલા આત્માઓનો જે આવાસ Page 202 of 325 Page #203 -------------------------------------------------------------------------- ________________ તે સિધ્ધાવાસ વ્હેવાય છે. તે અહિસાની આરાધના વિના શક્ય નથી. (૩૫) અનાશ્રવ = અનાશ્રવ એટલે આશ્રવ વિનાના જીવનના મૂળમાં અસિંક ભાવ રહેલો છે. (૩૬) કેવળીસ્થાન = કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં અહિસાદેવીની નિર્ભેળ નિર્વ્યાજ અને શુધ્ધ તથા પવિત્ર અધ્યવસાયો પૂર્વની કરેલી આરાધના જ કામ આવે છે. માટે જુદા જુદા ગ્રંથોમાં અહિસા પરમો ધર્મ:, અહિસા ધમ્મસ્સ ણણી, દયા ધર્મકા મૂલ હૈ, માતૃસ્વરૂપા અહિસા એવ. ઇત્યાદિ વાક્યો જોવા મલે છે. (૩૭) શિવ = ઉપદ્રવ રહિત જીવનની પ્રાપ્તિ. જે અસિા વિના શક્ય બનતી નથી. સંસારાત્મા સદા દુ:ખી વ્યાધિ દુ:ખ પ્રપીડિત: I મનો દુ:ખાદિ સત્રસ્ત: જન્મ-મરણ શોક ભાગ્ || પૂર્વભવના અફ્સિાના આરાધકો જ ચાલુ ભવમાં પ્રસન્ન ચિત્ત દામ્પત્ય જીવનમાં શાંતિ પૂર્વક હસતા-હસાવતા શ્વાસ લઇ રહ્યા છે. તેઓ જીવનમાં સમાધિ-આંખોમાં પ્રસન્નતા-દિલ અને દિમાગમાં ગંભીરતા ઉપરાંત જ્ગતના જીવોના મિત્ર બનીને જીવી રહ્યા છે. માટે જ સાચો શિવ અસિક છે. (૩૮) સમિતિ = સમ્યક્ પ્રકારે મન, વચન, કાયાની પ્રવૃત્તિને અસિંક રાખવી તેને સમિતિ કહેવાય છે. (૩૯) શીલ શીલનો અર્થ ટીકાકારે સમાધાન ર્યો છે. જે અલ્સિક વૃત્તિ અને પ્રવૃત્તિથી સમાધાન સુલભ બને છે. માટે અહિંસા અને સમાધાન પર્યાય વાચી શબ્દો બને છે. (૪૦) સંયમ ઇતિ ચ = હિસાના કાર્યોથી નિવૃત્તિ- વિરતિ લેવી તેને સંયમ કહેવાય છે. (૪૧) શીલ પરિગ્રહ = ચારિત્ર સ્થાન છે. અસિા દેવીને રહેવાનું સ્થાન ક્યું ? સમ્યક્ચારિત્ર. (૪૨) સંવર = જેનાથી પાપો આવે તે દ્વાર બંધ કરવા તેને જ સંવર કહેવાય છે. (૪૩) ગુપ્તિ = જે કાર્યો કરી લીધા પછી કરનારને દુ:ખ થાય સંતાપ અને પશ્ચાતાપ થાય તેવા કાર્યો કરવા માટે ક્યારેય ઉત્સાહ લાવવો નહિ- ઉતાવળ કરવી નહિ-કોઇની સાથે શરતમાં પણ બંધાવવું નહિ તથા આચાર-વિચાર અને ઉચ્ચાર ભ્રષ્ટ માણસો સાથે દોસ્તી પણ કરવી નહિ કરી હોય તો તે તોડી નાંખવી તે ગુપ્તિ છે. (૪૪) વ્યવસાય = ચરમાવર્તમાં પ્રવિષ્ટ આત્માની જ્યારે ભવિતવ્યતાનો પરિપાક થાય છે ત્યારે જીવહ્તિાનો ત્યાગ વધતો જાય અને પરિણામો શુધ્ધ બને છે અને પરિણામની શુધ્ધિથી અસ્પ્રિંક ભાવ પણ નિરતિચાર શુધ્ધતમ બનતો જાય છે તે વ્યવસાય હેવાય. (૪૫) ઉચ્છ્વય = ઉન્નતિ અર્થ થાય છે. જીવનમાં અણુ અણુમા જેમ જેમ અહિસા ધર્મની આરાધન થતી જશે તેમ તેમ આત્માના દ્રવ્ય અને ભાવ પરિણામો પણ ઉન્નત બનતા જશે. = (૪૬) યજ્ઞ = દેવપૂજા કરવાના અર્થમાં યજ્ ધાતુથી યજ્ઞ બન્યો છે. પૂજા દ્રવ્ય-ભાવ બે ભેદે છે. તેમાં ટીકાકારે અહીં ભાવપૂજાનો અર્થ લીધેલ છે. અલ્સિક માણસના જીવનમાંથી ચાંચલ્ય-વિકૃતિ-સ્વભાવની દુષ્ટતા-બોલવાની વક્રતા આદિ પાપ તત્વોએ વિદાય લીધેલી હોવાથી તેમનું મન સંપૂર્ણ અહિંસાના અવતાર દેવાધિદેવ પરમાત્માના ચરણમાં એકતાન બનેલું હોવાથી અહિસાને પણ શુધ્ધ બનાવશે. (૪૭) આયતન = સારા ગુણોનું આયતન એટલે ઘર બનવા પામે સારા સહવાસથી તે. (૪૮) યત્ન = અહિસાનું આરાધન સર્વથા નિરવદ્ય હોવાથી સાધના બધાય પ્રયત્નો યતના Page 203 of 325 Page #204 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક્તા હોય છે. (૪૯) અપ્રમાદ = અહિંસા વ્રતને પાળનારનું જીવન પ્રમાદ રહિત બનતું જાય છે. પ્રઉપસર્ગપૂર્વક મદ્ ધાતુથી પ્રમાદ શબ્દ બને છે જેનો અર્થ ઉન્મત્ત થાય છે. જેટલા અંશમાં હિસ્સાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ હાય છે તેટલો જ જીવનમાં પ્રમાદ સમજ્યો. (૫૦) આશ્વાસ = અહિસાની સેવનાથી બીજાને માટે આશ્વાસરૂપ બને છે. (૫૧) વિશ્વાસ = અહિસંક વૃત્તિ અને પ્રવૃત્તિવાળા માણસોને જોઇને પ્રાણી માત્રને તેમના પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થાય છે. (૫૨) અભય = ધર્મમય જીવન જીવનારા દશે દિશાઓથી ભય રહિત હોય છે અન વ્યવહારમાં બીજાઓને પણ ભયપ્રદ એટલે ભયરૂપ બનતા નથી. (૫૩) અમાઘાત = ૫ર જીવોની મા એટલે ધન ધાન્ય રૂપી દ્રવ્ય, લક્ષ્મી અને તેમના પ્રાણ રૂપી ભાવ લક્ષ્મીનો ઘાત = નાશ આદિ નહીં કરવાવાળો ભાગ્યશાળી અસિક છે. (૫૪) ચોક્ષા: = અહિસાની આરાધના સર્વોત્કૃષ્ટ આરાધના છે એમ સ્વીકારીને જીવનમાંથી જરૂરીયાતો ઓછી કરીને અસિંક બનવાનો પ્રયત્ન કરવો તે. (૫૫) પવિત્ર = અહિસાની પ્રવૃત્તિ પાપ મેલથી દૂર કરીને આત્માને પવિત્ર બનાવે છે. (૫૬) શુચિ = અહિંસા ધર્મની આરાધનાથી આત્મા શુધ્ધ બને છે તે શુચિ. (૫૭) પૂજા = આત્મિક ગુણોની આરાધના માટે અણ્ણિાની આરાધના જ એ ભાવપૂજા રૂપે ગણાય છે. (૫૮) વિમલા = આત્માને માટે મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને વિષય વાસના આદિ મેલ કહેવાયા છે. તેને દૂર કરનાર અવરોધ કરનાર અહિસા છે. કેમકે સમ્યક્ત્વ શીલ આત્મા જ અહિસાને ઓળખી શકે-સમજી શકે અને આરાધી શકે તથા જેમ જેમ તેનું આરાધન થાય તેમ તેમ આત્મા વિમલ બનતો જાય છે વિમલા હેવાય. (૫૯) પ્રભાસ = આત્માને કેવલજ્ઞાનની જ્યોત દેખાડનાર અહિસા છે માટે પ્રભાસ. (૬૦) નિર્મલતરા = છેવટે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરાવનાર અહ્તિા છે માટે નિર્મલતરા. ભગવતી અહિંસાનું મહાત્મ્ય (૧) જગતમાં ભયભીત થયેલા આત્માઓને અહિસા દેવીની આરાધના જ શરણ આપનારી છે. (૨) મોહ માયાના પાશથી સર્વથા સ્વચ્છંદ બનેલા જીવાત્માઓને માટે અહિંસા આકાશની જેમ ગરજ સારે છે. જેમ પક્ષીઓને સ્વતંત્રતાપૂર્વક ઉડવા માટે આકાશ હોય છે તેમ જાણવું. (૩) તૃષાથી પીડિત થયેલા જીવોને શીતળ જળ જીવિતનું શરણ બને છે તેમ પાપ કર્મોથી પીડિત થયેલ જીવોને દુર્ગતિ તરફ જ્વારાને અહિસા દેવીનું આરાધન સદ્ગતિને આપનાર બનવા પામે છે. (૪) ક્ષુધાતુરને રસવતીની જેમ અહિંસા ધર્મ જીવો માટે ઉત્તમોત્તમ ભોજન છે. (૫) જીવોની રક્ષા માટે અહિસાને માતાની ઉપમા આપી છે. (૬) ક્રોધ નામનું ભૂત-માન નામનો સર્પ-માયા નામની નાગણ અને લોભ નામના રાક્ષસથી સર્વ રીતે બચવા માટે અહિસા દેવીની આરાધના જ વિશ્રાન્તિ સ્થાન છે. (૭) રોગગ્રસ્ત માનવને ઔષધ વિના છૂટકો નથી તેમ કર્મ રોગોને શાંત કરવા માટે અહિસાની આરાધના ઔષધ તુલ્ય છે. Page 204 of 325 Page #205 -------------------------------------------------------------------------- ________________ (૮) નાની કે મોટી અટવીમાં મુસાફરી માટે સાથીદારની આવશ્યકતા છે તેમ મોક્ષ તરફનું પ્રસ્થાન અહિસાની આરાધનાથી જ શક્ય બને છે. અહિસાને દ્રઢ કરવા માટે તેની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે. (૧) ઇર્ષા સમિતિ (૨) મનોગુણિ (૩) ભાષા સમિતિ (૪) એષણા સમિતિ (૫) આદાન નિક્ષેપ. બીજ સંવર-સત્ય વચન (૧) સત્યવચન- માનવીય ગુણોના ધારક, પાપ ભીરૂતા પ્રાપ્ત સજ્જન પુરૂષોને જે હિતકારક હોય-સદ્ગણોનો જેમાં અપલાપ ન હોય. તથા યથાસ્થિત પદાર્થોને વિપરીત રીતે કહેવામાં ન આવે તેને સત્યવચન કહેવાય છે. અથવા હિસંક-જુઠા અને દુરાચારી માનવોને છોડી જ સત્પરૂષો છે તેમની જીભથી બોલાતું જે વચન તે સત્યવચન છે. અથવા પરજીવોનું રક્ષણ કરનાર-તેમનું આત્મહિત કરનાર તથા કોઇને પણ ઉદવેગ-અશાંત- અપમાનિત-તિરસ્કૃત કે પીડિત કરનાર ન હોય તે સત્યવચન છે. (૨) શુધ્ધ = સ્વ પર દ્રોહાદિ દોષોથી રહિત ભાષા શુધ્ધ ભાષા છે. (૩) શુચિક = જે ભાષામાં કોઇ જાતની અપવિત્રતા નથી હોતી તે શચિક. (૪) શિવ = જે ભાષા વ્યવહારથી બોલનાર કે સાંભળનારને મોક્ષ તરફ પ્રસ્થાન કરવાની ઇચ્છા થાય તે શિવભાષા. (૫) સજાત = પવિત્ર ભાવથી બોલાયેલ વચન તે સુજાત. (૬) સુભાષિત = સાંભળનારને પ્રમોદ કરનારું વચન તે. (૭) સકથિત = પક્ષપાત રહિત વચનને સુકથિત વચન કહેવાય. (૮) સુવ્રત = સર્વ પ્રકારના વ્રતોમાં અને નિયમોમાં મુખ્ય વ્રત સત્ય હોવાથી તેને પુષ્ટ કરાવનારૂં વચન તે સુવ્રત. (૯) સુદિઠું = અતિન્દ્રિય જ્ઞાનીઓએ સત્ય વચનને મોક્ષ પ્રાપક કહેલું હોવાથી તે સુદિઠું છે. (૧૦) સુપ્રતિષ્ઠિત = અનુમાન, પ્રત્યક્ષ, પરોક્ષ અને આગમથી પણ પ્રમાણભૂત હોવાથી તે. (૧૧) સુપ્રતિષ્ઠિત સ = સત્યવાદી, સત્યવ્યવહારી અને સત્યવ્યાપારી ત્રણે માનવો લોકમાં યશસ્વી બનતા હોવાથી સુપ્રતિષ્ઠિત યશ કહેવાય છે. માનવ જીવનમાં સુખ-શાંતિ અને સમાધિને ચાહનારા ભાગ્યશાળીઓ એ સદૈવ સત્યભાષાનો જ ઉપયોગ કરવો જોઇએ. સ્વ-પર ઘાતક મૃષાવાદના ત્યાગ માટે પ્રયત્ન કરવો જોઇએ. વ્યવહાર નયે ભાષા વ્યવહાર સત્ય હોવા છતાં પણ જેના મૂળમાં હિસા-પ્રપંચ-સ્વાર્થ-ઇર્ષ્યા-અદેખાઇ કે સ્વઉત્કૃષ્ટતા આદિ ગંદા તત્વો રહેલા હોય તેને સત્યભાષા કહેવાય જ નહિ. કેમકે જેનાથી અહિસાની પુષ્ટિ થાય તેને જ સત્યભાષા કહેવામાં આવી છે. પરંતુ સત્તર પ્રકારના સંયમને બાધા કરે-હિસાના પાપ માર્ગે બીજાઓને પ્રસ્થાન કરાવે-વિકથા રૂપ પાપકથાઓથી ચારિત્રનો ભેદ કરાવે-સર્વથા નિરર્થક અને નિષ્ફળ વચનોથી પરસ્પર કલહ-વાદ વિવાદ વધવા પામે-જે વચન ન્યાય રહિત હોય-બીજાને કલંક લાગે-વૈર-વિરોધ ભડકાવે-તેમ સામે વાળાને વિડંબના થાય તેવી સત્યભાષા પણ લ્યાણના અર્થીઓએ છોડી દેવી જોઇએ. તથા પોતાનું અહં પોષાય-રોષ વધે-ધિઠ્ઠાઇ વધે તેવી ભાષા પણ ન બોલવી, બોલનાર તથા સાંભળનારને શરમ લાગે અથવા બીજાઓની શરમ તૂટે-સામેવાળો આપણી નિંદા કરે કે સામે ઘૂરકે આવી ભાષા છોડી દેવી જોઇએ. બીજાના કે બોલનારના દુશ્મનનાં પણ દોષો-મર્મો ઉઘાડા પડે તેવી ભાષા ન બોલવી. અસ્પષ્ટ-અજ્ઞાત કે પોતાની પ્રશંસા અને Page 205 of 325 Page #206 -------------------------------------------------------------------------- ________________ બીજાની નિદા થાય તેવી ભાષા પણ છોડી દેવી. યદ્યપિ કંઇક અંશે પણ સત્યપણું દેખાતું હોય તો પણ બીજાને દુ:ખદાયી બનવા પામે તેવી ભાષા મુનિઓએ ન બોલવી. સત્યભાષાની પાંચ ભાવનાઓ :(૧) અવિચિંત્ય સમિતિ (૨) ક્રોધ નિગ્રહ (૩) લોભ નિગ્રહ(૪) ભય નિગ્રહભાવના (૫) હાસ્ય નિગ્રહ. અદત્તાદાન વિરમણ રૂ૫ ત્રીજું સંવર વર્ણન બાહા તથા અત્યંતર પરિગ્રહ ગ્રંથીઓને તોડાવી દેનાર આવતને નિર્ગથ ધર્મ કહ્યો છે. આનાથી મૃષાવાદ અને પ્રાણાતિપાતનું વિરમણ શક્ય અને સફળ બનશે. તથા ચોરી કરવાની આદત મર્યાદામાં આવતાં પરિગ્રહ તથા તેના સચ્ચર મૈથુનપાપ પણ મર્યાદિત બનશે. માટે જ અદત્તાદાન વિરમણ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠધર્મ છે આ કારણે જ શ્રી અરિહંત પરમાત્માઓએ પણ તેને ઉપાદેય કહાો છે. સર્વે પાપોના દ્વાર બંધ કરાવનાર છે. આરાધકને નિર્ભય બનાવે છે. લોભ રાક્ષસ સંયમમાં આવે છે. તપચોર, વાણીચોર, રૂપચોર, સમાચારી ચોર અને ભાવચોર મુનિ પણ આ વ્રતનો આરાધક બની શકતો નથી. કોઇ ગૃહસ્થ અનજાણ હોવાથી પૂછે કે-શું આપ શ્રી તપસ્વી છો ? વ્યાખ્યાતા છો ? રૂપવાન છો ? શુધ્ધ સમાચારીના પાલક છો ? અને જ્ઞાની છો ? ત્યારે ભાવચોરીની આદત પડેલી હોવાથી પૂછાયેલો મુનિ જ્વાબ આપે કે ભલા માણસ સાધુઓ તો તપસ્વી જ હોય છે. વ્યાખ્યાન કરનાર જ હોય છે. રૂપાળા જ હોય છે. સાધુ માત્ર શુધ્ધ ક્રિયાકાંડી જ હોય છે અને જ્ઞાન ધ્યાનમાં રત હોય છે. આ પ્રમાણે પોતે તપસ્વી ન હોવા છતાં પણ ઉપર પ્રમાણે જવાબ આપનાર મુનિને જૈનશાસન ભાવ ચોર કહે છે. જે દ્રવ્યથી નહિ પણ ભાવથી વતનો વિરાધક બને છે. તથા મોડી રાતે જોર જોરથી બોલનાર, લડાઇ-ઝઘડા કરનાર, સાથે રહેનારા મુનિઓમાં પરસ્પર ભેદ કરાવનાર, લકંકાસ કરનાર, વૈર-વિરોધ ઉત્પન્ન કરનાર જ્યારે ને ત્યારે દેશકથા, ભોજનથા, રાજકથા અને સ્ત્રીકથા કરનાર બીજા મુનિઓને અસમાધિ ઉદ્વેગ કે આર્તધ્યાન કરાવનાર અપરિમિત ભોક્ત કરનાર અને સદૈવ ક્રોધ આદિ કષાયમાં ધમ ધમતો મુનિ ત્રીજા વતનો વિરોધક બને છે. આ વ્રતના આરાધક કોણ ? જિનેશ્વર દેવની પ્રતિમા રૂપ ચૈત્ય આદિનો આરાધક હોય. તેમની સેવા-વૈયાવચ્ચ કરનાર હોય, કર્મ નિર્જરાનો અભિલાષી હોય, તથા દશ પ્રકારે વૈયાવચ્ચ કરવામાં પણ કીતિ આદિનો ઇચ્છુક ન હોય, તથા જે ગૃહસ્થોને મુનિઓ પ્રત્યે રાગ નથી, પ્રશસ્ત ભાવ નથી તેવાઓના ઘરેથી વસ્ત્ર, પાત્ર તથા ભિક્ષા આદિ પણ લેનાર ન હોય, બીજા મુનિઓની અર્થાત સ્વ સમુદાયના કે પર સમુદાયના સ્વગચ્છના કે પગચ્છના મુનિઓની નિદા-ગહ કે તિરસ્કાર કરનાર ન હોય, બાળ મુનિઓને કે કાચા મુનિઓને તેમના ગુરૂથી વિમુખ કરતો ન હોય તેવા મુનિરાજો આ ત્રીજાવ્રતના આરાધક બનવા પામે છે. આ વ્રતને દેવાધિદેવ મહાવીર સ્વામીએ પ્રરૂપ્યું છે જે અનાદિકાળની ચોરી કરવાની આદતને છોડાવી દેવા માટે સમર્થ છે. જૈન પ્રવચન સ્વરૂપ છે. આત્માનું કલ્યાણ કરાવનાર છે. આવનારા ભવોમાં શુભ ફળોને આપનાર છે. વીતરાગ ભાષી હોવાથી ન્યાયથી અનપેત છે. સરળ ભાવોને ઉત્પન્ન કરાવનાર છે. સર્વે ધર્મોમાં શ્રેષ્ઠ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશક છે. જેનું નામ અદત્તાદાન વિરમણ છે. ખેતરની રક્ષાને માટે કાંટાની વાડની-બંગલાની રક્ષા માટે કિલ્લાની- મોટરની રક્ષા માટે ગેરેની જેમ અતિ આવશ્યકતા અનિવાર્ય છે. તેવી રીતે સ્વીકારેલા વ્રતોની રક્ષા કરવા માટે ભાવનામય જીવન બનાવવું અત્યંત આવશ્યક છે. આનાથી આત્મામાં જાગૃતિ આવે છે. વ્રતોની આરાધના સરળ બને છે. Page 206 of 325 Page #207 -------------------------------------------------------------------------- ________________ આ વ્રતની પાંચ ભાવનાઓનાં નામો. (૧) વિવિકત વસતિ વાસ (૨) અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણ (૩) શય્યા પરિકર્મ વર્જન (૪) અનુજ્ઞાન ભોજન પાણી (૫) વિનય ભાવના. મેથન વિરમણ વ્રત (પૂર્વક) બ્રહ્મચર્યવ્રત. ગંભીરતાનો અર્થ : યસ્ય પ્રભાવાત્ આકારા: ક્રોધ ભય હર્ષાદિષT વિકારાનોપ લભ્યત્તે તગાંભીર્ય મુદાહતમ્ II સ્થિરતાનો અર્થ : સ્થિરતા વાગમનો કાર્ય ર્યેષાં મંગાગિતાં ગાતા | યોગિનું: સમશીલાતે ગ્રામે ડરણ્ય દિવા નિશિ || વાચનાન્તરમાં પ્રશસ્ત ગંભીર (દૈન્યાદિ વિકાર રહિત) સિમિત (શરીર ચંચલતા રહિત) મધ્યસ્થ (રાગ-દ્વેષથી અસ્પર્શ) સરલ બનેલા મુનિ જનોથી બ્રહ્મચર્ય વ્રત (ધર્મ) સેવિત છે. જે મોક્ષમાર્ગનું આદિ કારણ છે. રાગ-દ્વેષનો ક્ષય અને ક્ષયોપશમ પ્રાય: કરીને બ્રહ્મચર્યને જ આભારી છે. આ કારણે જ જૈન મહર્ષિઓ કહે છે કે જીવનની કૃતકૃત્યતા એટલે કે સિધ્ધિગતિ જ જીવનું અંતિમ લક્ષ્ય હોવાથી તેને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્ય જ સુરક્ષિત નિલય એટલે ઘર છે. તેને પ્રાપ્ત કરાવનાર કોણ ? બ્રહ્મચર્ય જ તેને પ્રાપ્ત કરાવનાર છે. શાશ્વત સુખોને આપનાર-ભવ ભવાન્તરના માયા બંધનને તોડાવી અપુનર્ભવને આપનાર-આત્માને પૂર્ણમાસીના ચન્દ્રની જેમ ઉજ્વળ કરાવનાર એકાંતિક સુખને દેનાર-સંસારના બધાય ધ્વથ્વોને નિર્મળ કરાવનાર બ્રહ્મચર્ય છે. જે સુખ અને કલ્યાણનું કારણ છે. આત્માના પ્રદેશોમાં અચલતા (ચાંચલ્ય રહિતતા) તથા આત્માને અક્ષય શાંતિ દેનાર બ્રહ્મ છે. શ્રેષ્ઠ મુનિઓએ જેનું ત્રિકરણ યોગે રક્ષણ કર્યું છે. જેમ જેમ આની આરાધના થતી જશે તેમ તેમ સ્નેહીઓ પ્રત્યેનો રાગ કમ થશે માટે જ ચિત્તની સ્વસ્થતાને પ્રાપ્ત કરાવનાર બ્રહ્મની સાધના છે. બ્રહ્મચર્ય ધર્મ આત્માનો ગુણ હોવાથી તેનું આચરણ જ આત્મામાં રમણતા, સ્વાધ્યાયમાં લીનતા, ધ્યાનમાં મગ્નતા, કાયોત્સર્ગમાં દ્રઢતા, સામાયિકમાં સ્થિરતા, ચતુર્વિશતિ સ્તવમાં એક રસતા, ગુરૂવંદનમાં શ્રધ્ધાળુતા અને છેવટે પ્રત્યાખ્યાન (વિરતિ)માં પરિપક્વતા પ્રાપ્ત કરાવશે. કેમકે બ્રહ્મચર્યની સાધના જ ચૈતન્યની સાધના છે. જે દેવલોકાદિના પૌગલિક સુખો કરતાં પણ અનંત ગુણા વધારે સુખ શાંતિ અને સમાધિને દેનાર છે. આ બધાય કાર્ય કારણોને જાણ્યા પછી જાણવું સરળ બનશે કે કેવળજ્ઞાનની સાધનામાં બ્રહ્મચર્ય ધર્મની સાધના સિવાય બીજું એકેય મૌલિક કારણ નથી. જે મનુષ્યો આત્માના કલ્યાણ માટે, પુણ્યાનુબંધિ પુણ્ય વધારવા માટે, કર્મોની નિર્જરા માટે, ભવ-ભવાંતરમાં પણ જૈન શાસન મળે તે માટે, અથવા જન્મ-જરા અને મૃત્યુના દુ:ખોથી મુકત બની સિધ્ધ થવા માટે ધર્મ ધ્યાનાદિ કરનારા હોય છે. તેઓને આત્મસિધ્ધિઓ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે. (૧) વિનય - વિશેષેણ અભૂતપૂર્વ આત્મશકત્યા અનાદિકાલાપતિતાન આત્મનઃ પ્રતિપ્રદેશ સલગ્નાન્ માયાજન્ય કુસંસ્કારાન્ નયતિ અપનયતિ દૂરી કરોતીતિ વિનયઃ | અભૂતપૂર્વ આત્મશકિત વિશેષ વડે અનાદિકાળથી આત્માના પ્રતિપ્રદેશ પર લાગેલા-મજબૂત Page 207 of 325 Page #208 -------------------------------------------------------------------------- ________________ કરેલા માયાના કુસંસ્કારોને નાબૂદ કરાવે-ઢીલા કરાવે- ખપાવી નખાવે તથા નવા કુસંસ્કારોના દ્વાર બંધ કરાવે તેને વિનય કહેવાય છે. જેની પ્રાપ્તિ સદ્ગુરૂઓના સંસર્ગથી-તેમની વૈયાવચ્ચથી-અરિહંત પરમાત્માઓની મૂર્તિઓનાં દર્શન-પૂજન તથા દ્રવ્ય ભાવ ભક્તિ વિશેષથી- વ્યાખ્યાનોથી-વાંચનાથી પ્રાપ્ત થયેલી આત્માની સરળતાને વિનય વ્હેવાય છે. અનાદિ કાળથી પરિભ્રમણ કરનારા આત્માને કોઇક જ ભવમાં રાધાવેધની સમાન તે વિનયની પ્રાપ્તિ થાય છે જે મોક્ષપ્રાપ્તિનું આદ્ય સોપાન છે. (૨) શીલ - લોક, વડીલ, સમાજ, ધર્મગુરૂ, વિદ્યાગુરૂ, ખાનદાની અને ભણતરના કારણે આત્મિક જીવનમાં થયેલી લજ્જા વડે માનવને સદાચાર-સત્પ્રવૃતિ અને સર્વ્યવહારની પ્રાપ્તિ થાય છે. કોઇક ભાગ્યશાળીને પૂર્વ ભવીય સત્સંસ્કારોના કારણે પણ લધુ વયથી સદાચારના સંસ્કારોની પ્રાપ્તિ થતાં તેના જીવનમાં આ ગુણ જેમ જેમ વિકસિત થાય છે તેમ તેમ સૌને માટે આદરણીય થાય છે માટે માનવ માત્રનું ભૂષણ સદાચાર છે. (૩) તપ - અનાદિકાળના કુસંસ્કારોના કારણે વિકૃત બનેલા આત્માને- મનને-બુધ્ધિને-ઇન્દ્રિયોને તપાવી નાખે તે તપ. જેની પ્રાપ્તિ થતાં સાધની ભોગૈષણા ઉપર સંયમનું સામ્રાજ્ય સ્થપાય છે. (૪) નિયમ - વિનય-સદાચાર-તપને ટકાવી રાખવા માટે તેમનામાં શુધ્ધતા અને નિરતિચારતા લાવવા માટે જીવનમાં જુદા જુદા અભિગ્રહો સ્વીકારવા તે નિયમ. (૫) ગુણ સમૂહ - પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણોમાં અવગુણ, અવળચંડાઇ, અસભ્યતા, દાંભિક્તા આદિનો પ્રવેશ ન કરવા દેવો કે જેથી આત્માને દ્રવ્યથી કે ભાવથી પડવાનો પ્રસંગ આવે નહિ. આ પાંચેમાં પહેલા ચારનો ક્રિયામાં સમાવેશ થાય અને પાચમો જ્ઞાનમાં સમાવેશ થાય છે. આ પ્રાપ્ત થવામાં આત્માનો અથાક પુરૂષાર્થ જે બ્રહ્મચર્ય ધર્મની સુસાધનાથી સુસાધ્ય બને છે. બ્રહ્મચર્ય વ્રતની ઉપમાઓ : (૧) ભગવંતં આનો અર્થ ટીકાકારે ભટ્ટારક ર્યો છે. જે બહુ પૂજ્કીય વ્યક્તિમાં સાર્થક બને છે. સંપૂર્ણ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત ભટ્ટારક જેવું છે. (૨) સ્વચ્છ - સોળે કળાએ ખીલેલા ચન્દ્ર આગળ ગ્રહો નિસ્તેજ બને છે તેવી રીતે બ્રહ્મચર્ય ધર્મનો યદિ શરીર-મન અને આત્માના અણુ અણુમાં પ્રવેશ કરાવી દેવામાં આવે તો અણ્ણિાદિ વ્રતો હાજર થાય જ. (૩) ચન્દ્રકાન્તાદિ - મણિ પ્રવાલ આદિ ગમે તે હોય તેમાં સમુદ્રને શ્રેષ્ઠ કહ્યો છે કેમકે તેમાંથી નીકળતા મોતી ચમકદાર વધારે હોય છે. તેમ બ્રહ્મચર્ય ધર્મની હાજરીમાં અહિંસાદિ વ્રતો પણ ચમકદાર બન્યા વિના રહેતા નથી. જ્ઞાનદાન-ધર્મોપકરણ દાન અને અભયદાન આ ત્રણે દાનોમાં અભયદાન સર્વશ્રેષ્ઠ દાન વ્હેવાય છે. તેવી રીતે દ્રવ્યદયા અને ભાવદયા ની ચરમસીમા બ્રહ્મચર્ય વ્રતમાં સુરક્ષિત છે. બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ : (૧) સ્ત્રી સંસક્તાશ્રય વર્જન (૨) સ્ત્રીસ્થાના ત્યાગ રૂપ બીજી ભાવના (૩) સ્ત્રીરૂપ નિરીક્ષણ ત્યાગરૂપ ત્રીજી ભાવના (૪) પૂર્વક્રીડિત સ્મરણવિરતિ નામે ચોથી (૫) પ્રણીત ભોજન વિરતિ નામે પાંચમી ભાવના. પાંચમું સંવર-નિષ્પરિગ્રહ સંવર જ્યાં સુધી દ્રવ્ય અને ભાવ અથવા બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ થતો નથી ત્યાં સુધી બ્રહ્મચર્યની આરાધના પણ અધુરી રહેવા પામે છે. Page 208 of 325 Page #209 -------------------------------------------------------------------------- ________________ જેમકે શબ્દરૂપ-રસ-ગંધ અને સ્પર્શ પ્રત્યેની અતિ આસકિત પરિગ્રહ વિના થતી નથી અને જ્યારે તે આસકિત વધી પડે છે ત્યારે ભાવ મૈથુનની હાજરીને નકારી શકાતી નથી. છકાય જીવોને હનન, મારણ, તાડન, તર્જન અને દ્રાવણ કરવું તે આરંભ છે. આરંભ અને પરિગ્રહને બાહા પરિગ્રહ કહ્યો છે. જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને મન, વચન, કાયાનું દુષ્પણિધાન એ અંતર પરિગ્રહ છે. સંસારની-સગાઓની તથા કુટુંબીઓની માયા જ્યારે કાળી નાગણ જેવી ભયંકર લાગે શણગારેલો સંસાર અસાર તથા વિશ્વાસ ઘાતક લાગે ત્યારે તેમાંથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય. જૈન સૂત્રકારોએ ભાવ પરિગ્રહના ત્યાગનો ખુબ આગ્રહ રાખ્યો છે. કેવલજ્ઞાનમાં રૂકાવટ કરનાર દ્રવ્ય પરિગ્રહ નથી પણ ભાવ પરિગ્રહ છે. દ્રવ્ય પરિગ્રહ કરતાં પણ વધારે ખતરનાક કાતિલ ભયંકર દુર્ગતિદાયક કેવલજ્ઞાનાવરોધ સદગતિનાશક સંયમ સ્થાનોથી નીચે પાડનાર ભાવ પરિગ્રહ મનાયો છે. અત્યંતર- આંતર પરિગ્રહનું વર્ણન તપસ્વી, ધ્યાન, જ્ઞાની અને સ્વાધ્યાયી મુનિરાજ પણ નિમિત્ત મલતાં ક્રોધ, કષાયથી ધમધમી જાય છે. માનવશ બનીને આઠ પ્રકારના મદના નશામાં કાળા નાગની જેમ ફૂફાડા મારતા હોય છે. માયા નાગણના જોરદાર ઝંખના કારણે સ્વીકૃત વ્રતોની પણ મર્યાદા ઉલ્લંઘાઇ જાય છે. લોભ રાક્ષસની દાઢમાં ફસાઇને બે મર્યાદ જીવનના સ્વામી બને છે. મિથ્યાત્વ નામના શેતાનનાં કારણે ગુરૂકુલવાસથી પ્રાપ્ત કરેલી હોય એવી ઉપાદેયની બુધ્ધિમાં ભ્રમ પેદા થાય છે. ત્રણ વેદકમાં પોત પોતાના શિકારને મૈથુન કર્મની અવળી વિચાર ધારામાં ગોથા ખવડાવી દેતા હોય છે. રતિ અને અરતિ નામની કુતરીઓ સમતા દૂધને તથા જ્ઞાન, અમૃતને બગાડી દેતી હોય છે. ભય મોહકર્મ જીવનની સદાનંદી મસ્તી અને નિર્ભયતાને દેશવટો આપે છે. (અપાવે છે) હાસ્ય નામનો પિશાચ ધ્યાન અવસ્થાને દેખાવ પૂરતી જ રહેવા દે છે. શોક નામનો મોહ કર્મ સમાધિને કેવળ વાણી વ્યવહાર પૂરતી જ રહેવા દે છે અને જુગુપ્સા કર્મના પ્રતાપે મૈત્રીભાવને વિદાય લેવી પડે છે. આ ઉપરથી સમજાય કે અંતર અત્યંતર કે ભાવ પરિગ્રહમાં અજબ ગજબની કેટલી બધી શકિતઓ છૂપાયેલી છે. માટે બાહા પરિગ્રહત્યાગમાં જે પુરૂષાર્થ ફોરવ્યો છે તેના કરતાં હજાર ગુણો પુરૂષાર્થ ફોરવવો પડશે. પરિગ્રહની નિવૃત્તિ - વિવરણ કે ત્યાગરૂપ સંવરને એક વૃક્ષની સાથે ઉપમાથી ઘટાવ્યો છે. વૃક્ષને મૂળ-સ્કંધ-કંદ-ડાળ-મોટીડાન-પુષ્પ અને ફળ આદિ હોય છે. તેમ ત્યાગ અને વૈરાગ્યપૂર્વક બાહા અને અત્યંતર પરિગ્રહના ત્યાગી સાધક મુનિના આંતર જીવનમાં કેવી કેવી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે? તે વાતને આર્ય સુધર્માસ્વામીજી આ પ્રમાણે ફરમાવી રહ્યા છે. આસન્ન ભવ્ય મહાપુરૂષોનો ધન ધાન્યાદિ બાહા અને કષાયિક ભાવરૂપ અંતર પરિગ્રહનો ત્યાગ જ સંવર રૂપી વૃક્ષનો વિસ્તાર છે. ધેઘૂર વૃક્ષ રમણીય અને શીતલ છાયાનો આપનાર છે. તેવી રીતે જેમ જેમ પરિગ્રહનો ત્યાગ થતો જાય છે તેમ તેમ આત્મામાં રમણીયતા અને સૌને વિશ્રામ દેવાની આધ્યાત્મિક શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. પરિગ્રહત્યાગીનું જીવન અહિસંક-તપસ્વી અને ત્યાગપૂર્ણ હોવાથી વિસ્તૃત ઝાડની જેમ સૌને માટે વિશ્વસનીય અને વિશ્રામ સ્થાનીય બનવા પામે છે. વિશુધ્ધ સમ્યગ્દર્શન કંદની નીચે રહેનાર મૂળ છે. ચિત્તની સ્વસ્થતા રૂપ ધૃતિ કંદ છે. મોક્ષસાધક વિનય વેદિકા સમાન છે. રૈલોક્ય વ્યાપી યશ સ્કંધરૂપ છે. મહાવ્રતોની આરાધના રૂપ વિસ્તીર્ણ શાખાઓ છે. મન-વચન અને કાયાના સાત્વિક વ્યાપારો અંકુરા સ્થાનીય છે. જુદા જુદા ઉત્તર ગુણો પુષ્પ છે. અને અનાશ્રવ ફળ સ્થાનીય છે. મેરૂ પર્વતની શિખાની જેમ સિધ્ધશીલાની પ્રાપ્તિ સંવર Page 309 of 325 Page #210 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષનો સાર છે. આ સૂત્રથી જાણવાનું સરળ થશે કે- આત્મિક જીવનમાં- સમ્યગ્દર્શન ચિત્તની સ્વસ્થતા-મોક્ષસાધક વિનય-અનિત્યાદિભાવના તથા સદ્યાપાર આદિ મેળવવા હોય-મેળવેલા રક્ષિત રાખવા હોય તો પરિગ્રહ તો સર્વથા અનિવાર્ય છે તેમાં પણ આંતર પરિગ્રહ સર્વથા ત્યાગ કરવા લાયક છે. અપરિગ્રહ વ્રતને સ્થિર કરવા માટે પાંચ ભાવનાઓ આ પ્રમાણે : (૧) શબ્દ નિસ્પૃહતા (૨) ચક્ષુરીન્દ્રિય સંવર (૩) ઘાણેન્દ્રિય સંવર (૪) રસનેન્દ્રિય સંવર (૫) સ્પર્શેન્દ્રિય સંવર આપણી ઈન્દ્રિયોનો ઉપયોગ પ્રશસ્ત થાય છે કે અપ્રશસ્ત ? પરમ ઉપકારી, ફરમાવ્યું છે કે કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન, શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ "अनेडमूका भूयासु-स्ते येषां त्वयि मत्सरः । શુમોર્ણય વૈશ્ય-મપિ પારેવુ ર્મસુ ||]]” હે નાથ ! જે આત્માઓને તારા ઉપર મત્સર હોય, તે બહેરા અને મુંગા હો ! એવા આત્માઓ બહેરા અને મુંગા હોય, એમાં એમનું પણ શુભ છે. એ બહેરાપણું અને એ મૂંગાપણું, એમના પણ ભલાને માટે થાય છે. આથી તો બહેરા અને મુંગા હો, એમ ક્ક્ષા બાદ તરત જ ખૂલાસો ર્યો કે-પાપર્ફોમાં વિક્લપણું એ પણ ભવિષ્યના શુભને માટે થાય છે. ઇન્દ્રિયો કેવળ ભયંકર પાપના માર્ગે જ શ્તી હોય, તો બહેતર છે કે-એ ન મળો! આ ભાવનાવાળાની ઇન્દ્રિયો અપ્રશસ્ત માર્ગે જાય ? અને જાય તો તે ખટક્યા વિના રહે ? આવી ભાવના હોય એટલે પ્રશસ્તમાં પ્રવૃત્તિ થયા વિના રહે ? અને પ્રશસ્તમાં પ્રવૃત્તિ ન થઇ શકે તા એ ડંખ્યા વિના પણ રહે ? ભાવના તો વિચારો ! પછી વિચારો કે- ‘આપણને મળેલી પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ આપણે શાને માટે કરીએ છીએ ?' પ્રશસ્ત ઉપયોગ થાય છે કે અપ્રશસ્ત ઉપયોગ થાય છે, એ નક્કી કરો. પ્રશસ્ત માર્ગે ઉપયોગ તો તરવાના અને અપ્રશસ્ત માર્ગે ઉપયોગ તો ડૂબવાના. સ. થોડો તો થાય છે ને ? એથી સંતોષ પામીને એટલેથી જ અટકી જ્વાનું ન હોય. પ્રશસ્ત ઉપયોગ વધારે કે અપ્રશસ્ત ઉપયોગ વધારે ? સ. અપ્રશસ્ત ઉપયોગ વધારે. કેટલોક વધારે ? કાંઇ પ્રમાણ ? સ. એમ તો પ્રશસ્ત ઉપયોગ બહુ જ થોડો. ત્યારે એમાં રાચવાનું શું ? અપ્રશસ્ત ઉપયોગ ઘણો, એ ખટકે છે ? પ્રશસ્ત ઉપયોગ ઘણો જ થોડો, એથી દુ:ખ થાય છે ? વેપાર લાખ્ખોનો ખેડે પણ મળે રોટલા જેટલું, તો સંતોષ થાય ? રોટલા સુખે મળે તોય માથું કુટનારા જીવે છે ને ? અરે, વ્યાપારના પ્રમાણમાં ન મળે તો ય રડનારા છે. હે છે કે- ‘આટલો મોટો વ્યાપાર અને આટલું જ મળે એની ગણત્રી શી ?' આ દ્રષ્ટિએ વિચાર કરવો જોઇએ. વિચાર આવવો જોઇએ કે-આપણો પાંચેય ઇન્દ્રિયોનો વ્યાપાર નફામાં છે કે ખોટમાં છે ? ઇન્દ્રિયોનો અત્યારનો ઉપયોગ ભવિષ્યમાં આનાથી સારી મેળવી આપે તેવો છે કે વિક્લેન્દ્રિય બનાવે તેવો છે ? આ Page 210 of 325 Page #211 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયો પૂર્વની કોઇ સારી કરણીના જ પ્રતાપે મળી છે, એવી ખાત્રી હોય તો આની પ્રવૃત્તિ ઉપરથી માપ કાઢો. પુણ્યથી મળે અને પાપથી ન મળે, એ વિશ્વાસ હોયતો અત્યારની કરણી ઉપરથી નક્કી કરો કે-ભવાંતરમાં આ મળશે કે કેમ ? એ કંતમાં બેસીને આ બાધછોડ કરવા જેવી છે. દુ:ખ આવે ત્યારે એ આપણા ગુન્હાની જ સજા છે, એમ લાગે છે ? આપણને મળેલી સામગ્રી પ્રશસ્ત માર્ગે વપરાય છે કે અપ્રશસ્ત માર્ગે વપરાય છે, એ વિચારવા જેવું છે. અપ્રશસ્ત વસ્તુથી પણ પ્રશસ્ત ભાવ પેદા થાય, એ દશા કેળવવી જરૂરી છે. ઇન્દ્રિયો આપણને મળી છે. તેમ બીજાઓને પણ મળી છે. એના સદુપયોગથી અનંતા તર્યા અને એના દુરૂપયોગથી અનંતા ડૂબેલા પડ્યા છે. મહત્તા સદુપયોગની છે. ઇન્દ્રિયો પામીને ન ડૂબાય, એ માટે આપણે એને પ્રશસ્ત માર્ગે લઇ જવી છે. જ્ઞાનિઓએ આર્યદેશાદિ સાથે ઇન્દ્રિયપટુતાને પણ દુર્લભ કહી છે : કારણ કે-મુકિતમાર્ગની આરાધનામાં એ પણ ઉપયોગી છે : એથી એનો વિપરીત ઉપયોગ કરવો એ દુરૂપયોગ છે. આ વિચાર હૃદયને બાળે અને સદુપયોગની પ્રેરણા આપે, એવી રીતિએ પાંચ મીનીટેય થાય છે ? ધર્મક્રિયા કરતાં પણ જે દુર્દશા દેખાય છે, તે આ જાતિનો વિચાર નથી માટે ને ? વિપરીત માર્ગે ઉપયોગ, એ ચિન્તામણિને કોડીની માફક વેચવા જેવું છે, એમ લાગે છે ? વાળી કિંમતને સમજો માનવજન્મની મહત્તા શા માટે ? કેવળ મુકિતમાર્ગની આરાધના માટે જ ને ? દુર્લભતાનાં વર્ણન અમથાં નથી કર્યા. સાહાબી દેવભવમાં વધુ છતાં એ દુર્લભ નહિ : કારણ કે-એ ભોગજીવન છે. ભોગજીવનની નહિ, પણ ત્યાગજીવનની જ્ઞાનિઓને કિમત હતી, માટે મનુષ્યભવને દુર્લભ કહો. આવી માન્યતાવાળા પોતાને મળેલી સામગ્રીને સંસારની સાધના માટે ખર્ચનારા હોય કે મુક્તિને માટે ખર્ચનારા હોય ? મુકિત માટે જ આનો ઉપયોગ કરવો જોઇએ. એવો ઉપયોગ જ વ્યાજબી ગણાય, એવું હૃદયમાં ની હોય તો વિપરીત ક્રિયામાં ખટકો રહે ને ? સારી વસ્તુનો દુરૂપયોગ થઇ રહ્યો છે, એ વાત ધ્યાનમાં રહે છે કે નહિ? સાચી માન્યતાવાળાથી બીજી ક્રિયામાં ઉપયોગ ન જ થાય એમ નહિ, પણ ખરાબ ક્રિયા ન છૂટે અને સારી ક્રિયા ન થાય તો દુ:ખ જરૂર રહે. જ્ઞાનિઓએ આર્યદેશાદિ સામગ્રીથી સહિત મનુષ્યભવને વિશેષ દુર્લભ કહ્યો. કારણ? અનાર્ય મનુષ્યત્વની પણ કિમંત શી? આર્યદેશમાં જન્મ્યા છતાં અનાર્યની જેમ વર્તે, તો તેની કિમંત કેટલી ? આપણી છરી ને આપણું ગળું-એવો જ ઘાટ થાય ને ? માટે વસ્તુની કિમંતને સમજો. શ્રી જિનાયામ અને શ્રી જિનમૂર્તિ રૂપ મણિ_ પંચમ કo ૩u કણિધરના ઝેરને નિવારનાર છે. આ વિચાર શ્રાવકોએ અને સાધુઓએ-બન્નેએ કરવા જેવો છે. ધર્મ લેવા માત્રથી શું ? લઇને પાળવા તરફ પણ બેદરકાર રહેવું ન જોઇએ. ધર્મ લઇને પાળે તે ધર્મી કહેવાય ને ? ધર્મ લીધો અને પછી નેવે મૂક્યો, તો શું થાય ? પૂર્વના અશુભના યોગે ન પળાય અને કદાચ મૂકી પણ દીધો, છતાં શ્રદ્ધા હોય તો ખટકો રહા વિના રહે નહિ. સાચા શાહુકારને દેવું વધારે યાદ આવે કે લેણું વધારે યાદ આવે ? લુંટારાને લેણું ન પતે તેની જ ચિન્તા હોય, જ્યારે શાહુકાર કહે છે કે-લેણું પતે તો સારી વાત છે, પણ લેણું ન પડે તોય દેણું તો મારે પહોંચાડવું જ જોઇએ. તેમ ધમિને શું યાદ હોય ? પારકા દોષ એ જોવા ન જાય અને પોતાના દોષ જરૂર જ જૂએ. પારકા દોષ જોવાઇ જાય તોય ગંભીરતા ધારણ કરે અને પોતાના દોષ ચકોર બનીને જૂએ, પશ્ચાત્તાપ કરે તથા દોષોને કાઢવાની બનતી મહેનત કરે. આજે મોટે ભાગે એથી વિપરીત દશા છે. પોતાના કારમા દોષોની ઉપેક્ષા છે અને પારકા અછતા પણ દોષો ગાતાં Page 211 of 325 Page #212 -------------------------------------------------------------------------- ________________ સંકોચ નથી. પોતાના દોષોને જોવાની જાણે ચિત્તા જ નથી. પછી દુર્ગણો વધે એમાં નવાઈ શી છે ? સ. આજે વાતાવરણ ખરાબ છે ! શાસન હૈયામાં વસી જાય તો ખરાબ વાતાવરણમાંય સાધી ન જ શકાય એમ નહિ. કવિવર શ્રી જિનવિજ્યજી મહારાજાએ પણ એક સ્તવનમાં કહયું છે કે: દશ અચ્છેરે દુ:ષિત ભરતે, બહુ મતભેદ કરાલજી : જિન-કેવળી પૂરવધર વિરહે, ફણિ સમ પંચમકાળજી : તેહનું ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમ તુજ બિબજી : નિશિદીપક પ્રવહણ જિમ દરીયે, મરૂમાં સુરતરૂલેબજી.” આ ભરત દશ અચ્છેરાથી દુ:ષિત છે : ઘણા ઘણા ભયંકર મતભેદો વર્તી રહ્યા છે : અને શ્રી જિનેશ્વરદેવનો, શ્રી કેવલજ્ઞાની ભગવન્તનો તેમજ પૂર્વને ધરનારા અતિશયજ્ઞાની મહાપુરૂષોનો અત્યારે વિરહ છે : આથી પંચમ કાળ એ ફણિધર જેવો ભયંકર છે. આવું કહ્યા પછીથી કહે છે કે-જો કે પંચમ કાળ ફણિધર જેવો ભયંકર છે, પણ એના ઝેરનું નિવારણ કરવાનું સાધન અમારી પાસે છે, એ અમારું અહોભાગ્ય છે. ક્યું સાધન ? શ્રી જિનાગમ અને શ્રી નિમૂતિ! શ્રી જિનાગમ અને શ્રી જિનમૂર્તિ રૂપ મણિમાં એ તાકાત છે કે-ભયંકર ફણિધર સમાન પંચમ કાળના ઝેરને એનાથી નિવારી શકાય તેમ છે. શ્રી જિનાગમ અને શ્રી નિમૃતિ રૂ૫ મણિ રાત્રિના અન્ધકારનો નાશ કરવાને માટે દીપક સમાન છે, દરીયામાં ડૂબતા બચવાને માટે પ્રવહણ સમાન છે અને મરૂદેશમાં સુરતરૂની લુંબ હોય તેવું છે. મહાપુરૂષોએ એ જ કહયું છે કે ભગવન્! તારૂં શાસન મળ્યું એ અમારા માટે ઘણું છે. શાસનના પ્રતાપે કલિકાલનું ઝેર અમને કશી જ અસર નહિ કરી શકે. જાણકારને વળdi વાર નહિ મહાપુરૂષોને માથે ઓછી આફતો આવી છે? એમને ઓછાં વિકટ સંયોગો પ્રાપ્ત થયા હતા? છતાં એ સ્થિર રહી શકયા, એ પ્રતાપ કોનો ? શાસન હૈયામાં હેતુ એનો ! નહિતર એ માનપાન, એ વિદ્વત્તા પચે ? એ એવા જ પચાવે. ગુરૂ ભૂલ બતાવે અને શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જેવા મહાપુરૂષ એ કબૂલ કરી લે, એ દશા તો વિચારો ! શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ એટલે? રાજ્યગુરૂ, સમર્થ વિદ્વાન, પ્રૌઢ પ્રતાપી અને અઢાર દેશના માલિક શ્રી કુમારપાલ જેવા તો જેમના સેવક. એ દશામાં સંયમ યાદ રહેવું, એ શું સહેલું છે? શ્રી સિદ્ધસેન દિવાકર ભૂલ્યા તો ગુરૂને દુ:ખ થયું અને પાલખી ઉપાડનાર બનીને પણ તેમને બચાવી લીધા. વાત એ છે કે-જાણકાર ન જ ભૂલે એમ નહિ, પ્રમાદવશાત્ ભૂલ થઇ જાય એ બનવાજોગ છે, પણ એને વળતાં વાર નહિ. એમનાં જ્ઞાન એમને પચ્યાં, કારણ-ભાવના જૂદી હતી. આજે દશા જૂદી છે. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સરસ્વતી સિદ્ધ થયા બાદ આવ્યા. તે પછી એમણે એક ગરૂસ્તુતિની રચના કરી છે. એમાં અતિરેક થયો છે. ગુરૂએ ખેદ પામીને કહ્યું છે કે-આમ ન થાય. એ જ વખતે શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ એવી પ્રતિજ્ઞા કરી છે, કે જેથી ભવિષ્યમાં એવી ભૂલ ન થાય. કવિત્વાદિ શક્તિઓનો જ ઉપયોગ કરતાં ન આવડે તો તે ઝેર કરતાંય બુરી છે. વિજ્ઞાન અને પાણી સારી ચીજ નુકશાનકર્તા લાગે તો એ મૂકી દેવી. જેમ ભણતાં ઘમંડ આવે, તો વૈયાવચ્ચાદિથી કામ લેવું. અનેક સાધનો છે. જે સાધનને પચાવી શકાય નહિ તે સાધન લેવું નહિ. ઔષધ સારું હોય, પણ પ્રકૃતિને અનુકૂળ ન હોય તો? માફક ન આવે તો મૂવું પડે ને? પુસ્તક વાંચવું, ક્રિયા કરવી અને જોતા Page 212 of 325 Page #213 -------------------------------------------------------------------------- ________________ વું કે-આત્મામાં શી અસર થાય છે? પરમ પંથે દોરે તો એક શ્લોક એય મહાજ્ઞાન છે : અને ગમે તેટલું ભણ્યા પણ ઉન્માર્ગે દોરે તો તે મહા અજ્ઞાન છે. સાધુ પ્રપંચને જાણે ખરા પણ આચરે નહિ. જાણે તે વિદ્વાન અને આચરે એટલે પાપી. પુષ્ટિ કરનારૂં ભોક્ત પણ અજીર્ણ થાય તેમ ખાઇએ તો મારે. તેમ બધી વસ્તુઓનો ઉપયોગ કેમ કરવો એ બરાબર સમજાય, તો ખરાબ પણ વાતાવરણથી નુકશાનને બદલે કદાચ લાભ પણ લઇ શકાય. પ્રશસ્ત અને અપ્રશd શ્રવણેન્દ્રિય આપણને મળેલી વસ્તુઓનો સદુપયોગ કેમ થાય, એ વિચાર કરવો જરૂરી છે. તમને અને અમને મનુષ્યભવ આદિ સામગ્રી મળી છે. બેય જણાએ ઇન્દ્રિયાદિ સામગ્રીને સન્માર્ગે લઇ જવી છે. અત્યારે જ ઇન્દ્રિયો નષ્ટ થઇ જાય, કષાયો ચાલ્યા જાય અને યોગો રહે નહિ એ દશા શકય નથી : તો એ ઉંધે માર્ગે ન જાય અને સીધે માર્ગે જાય તેમ કરવું છે : એ માટે પ્રશસ્ત-અપ્રશસ્તનો વિચાર જરૂરી છે. પરમ ઉપકરી, આચાર્યભગવાન શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ, શ્રી વંદિત્તાસૂત્રની ચોથી ગાથાના વિવરણમાં એ જણાવ્યું છે. પાંચ ઇન્દ્રિયોમાં પહેલી શ્રોત્રેન્દ્રિય લીધી છે. શુભ અધ્યવસાય પેદા થાય, તેમાં એનો ઉપયોગ કરવો એ પ્રશસ્ત. દેવ-ગુરૂના ગુણો સાંભળવામાં, ગુરૂની હિતશિક્ષા અને ધર્મદેશના સાંભળવમાં, એવાં એવાં કાર્યોમાં શ્રોત્રેન્દ્રિયનો શુભ અધ્યવસાયના હેતુથી ઉપયોગ કરવો, એ પ્રશસ્ત શ્રોત્રેન્દ્રિય કહેવાય. શ્રોત્રેન્દ્રિયનો એ શુભોપયોગ અથવા તારક ઉપયોગ કહેવાય. શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ. જે શબ્દો સાંભળવાથી શુભ ભાવ પેદા કરે તે સાંભળવા અને બીજાનો ત્યાગ કરવો. બીજા શબ્દો સંભળાય તો એમાં રાગ-દ્વેષી ન બનવું. ઇષ્ટ શબ્દોમાં રાગહેતુ થાય અને અનિષ્ટ શબ્દોમાં દ્વેષહેતુ થાય, એ અપ્રશસ્ત શ્રોત્રેન્દ્રિય કહેવાય. દુનિયાદારીના શબ્દો સંભળાય તો રાગ-દ્વેષ નહિ કરવો, એ પણ શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ છે. નિગ્રહ શામાં ? અનુકૂળ સાંભળી રાગ નહિ અને પ્રતિકૂળ સાંભળી કે નહિ. ગમે તેવા અનુકૂળ શબ્દોને સાંભળીને રાગી ન બનાય અને ગમે તેવા પ્રતિકૂળ શબ્દોને સાંભળીને હેપી ન બનાય, એનું નામ ઇન્દ્રિયનિગ્રહ. શુભોપયોગ એ પ્રશસ્ત અને અશુભોપયોગ એ અપ્રશસ્ત. અપ્રશસ્તના નિગ્રહ વિના પ્રશસ્તમાં જોઇતી પ્રવૃત્તિ નહિ થઇ શકે. પ્રશસ્તથી જતે દહાડે પૂરો નિગ્રહ થઇ શકશે. ગમે તેવા શબ્દોનું શ્રવણ પૌદગલિક રાગ-દ્વેષ પેદા ન કરે, એ માટે પ્રશસ્ત ઉપયોગમાં દત્તચિત્ત બન્યા રહેવું જોઇએ. શ્રીરથુલભદ્રજી_ શ્રી સ્થલભદ્રજી મહાત્મા ગીત, નૃત્ય આદિના વાતાવરણમાં પણ સ્થિર કયારે રહી શકયા ? પહેલાં પ્રશસ્ત ઉપયોગ કર્યો તો ને? રોજ નવા વેષ, નવા શણગાર, ઉત્તમ રસવતી અને વાતાવરણ એવું કે ભલભલાને વિકાર થાય : છતાં શ્રી સ્થૂલભદ્ર મહાત્મા ન ફસાયા. વિષય આમ જીતાય. કોશાની દશા એ કે-રોજ નાચવું અને રોજ રોવું. આટલું નાચ-ગાન છતાં, શ્રી સ્થૂલભદ્રજીને એની અસર જ નહિ. એ શું? ઇન્દ્રિયોનો નિગ્રહ. એમનો ઘખલો લઇને બધાએ એવું કરવાનું નહિ. સિંહગુફાવાસી મુનિ અનુકરણ કરવા ગયા, તો શું થયું એની ખબર છે ને ? ભણવાનું શા માટે ? એ નિગ્રહ મેળવવાને માટે પ્રશસ્ત ઉપયોગ આવશ્યક છે. નિગ્રહ નહિ ત્યાં સુધી ઉંચી કોટિનું ધ્યાન નહિ અને અપ્રશસ્તને તજીને પ્રશસ્તમાં રકત બન્યા વિના નિગ્રહ નહિ. નિગ્રહના ઇરાદે પ્રશસ્તમાં જવું છે. શાસ્ત્રો પણ એ માટે ભણવાનાં. “ભણશે અને વિદ્વાન બનીશું એટલે માનપાન વધશે. પછી લ્હેર કરીશું.' Page 213 of 325 Page #214 -------------------------------------------------------------------------- ________________ એવા ઇરાદે ભણનારે મોક્ષપ્રાપક સાધનને સંસારનું કતલખાનું બનાવ્યું. ‘ભણીશું તો શેઠીયા આપણને માનશે, બાદશાહી ભોગવાશે, પાણીની જ્ગ્યાએ દુધ મળશ અને નહિ ભણ્યા હઇશું તો પૂછશે કોણ ? માટે ભણો !' -આ વાસનામાં અને પેલી વાસનામાં કેટલો ફેર ? દુનિયાના વિષયોના ભૂખ્યા, શાસ્ત્ર ભણ્યા તોય, ભવાટવીમાં ભટકાઇ પડ્યા. પેટ આદિને માટે ભણેલા ભાગ્યે જ સાચા પરોપકારી બન્યા. જે પરોપકારમાં પૌદ્ગલિક સ્વાર્થ હોય તે પરોપકાર નથી. એ તો નામના વિગેરે માટે ઘણા કરે છે. વાત એ છે કે-નામના માટે. માનપાન માટે શાસ્ત્ર ભણવું એય ખરૂં છે. પછી વાંચે અને વિચારે કે-આ પંક્તિથી વાણીયાને આમ વ્હેવાય અને વિદ્વાન કહેવડાવાય. પણ એને એ વિચાર નહિ કે-એ પંક્તિ મને શું કહે છે ? જેને પોતાના આત્માને શિખામણ દેતાં આવડી, તેને પારકાને શિખામણ દેવાનું શું શીખવું પડશે ? જે પોતાને શિખામણ નહિ દે, તે બીજાને શું દેશે ? બીજા કદાચ પામી જાય, પણ એ ડૂબે ! પોતાને શિખામણ નહિ દેવી અને બીજાને શિખામણ દેવા નીકળવું, એ દંભ નથી ? પોતાને શિખામણ દેનારની વાણીમાં ઓર્ આવે છે, જ્યારે બીજાને માનપાનાદિ માટે શિખામણ દેનારની શિખામણ પ્રાય: લુખ્ખી હોય છે. અંતરના ઉદ્ગાર નહિ ને ? આ શાસ્ત્ર ભણવાનું શા માટે ? એક જ ઇરાદો જોઇએ- હું તારૂં અને તાકાત આવે તો બીજાઓને પણ તારૂં. તત્ત્વના સ્વરૂપનો હું જાણ બનું, કે જેથી મારા દોષો દેખાય, હું તે સુધારૂં અને બીજા આવે તો તેમને તેમના દોષો દેખાડીને સુધારવાની પ્રેરણા કરૂં ! શાસ્રશ્રવણ પણ એ ઇરાદે કરો, કે જેથી શુભ અધ્યવસાય પેદા થાય. એવો ઉપયોગ, એ શ્રોત્રન્દ્રિયનો પ્રશસ્ત ઉપયોગ છે. પ્રશસ્તથી કાબુ સારા-નરસા શબ્દો સાંભળવા, એ કાનનો વિષય છે. જ્ઞાનિએ કહેલા શબ્દો સાંભળવા તે લ્યાણનું સાધન, માટે પ્રશસ્ત ઉપયોગ. વિપરીત સાંભળવા, એ અપ્રશસ્ત ઉપયોગ. બીજા શબ્દો સંભળાઇ જાય તો રાગ-દ્વેષ કરવો નહિ. સારૂં નિયમા સાંભળવું અને તે પણ રાગપૂર્વક. સારાનું શ્રવણ વારંવાર કરવું અને વિપરીત શ્રવણથી બને તેટલા દૂર રહેવું : ન સંભળાય તેની કાળજી રાખવી અને સંભળાઇ જાય તો એની અસર થવા દેવી નહિ. દેવ-ગુરૂના ગુણો, ગુરૂની હિતશિક્ષા અને ધર્મદેશના એ વિગેરેનું શ્રવણ કરાય તે પ્રશસ્ત અને ઇષ્ટાનિષ્ટ શબ્દોમાં રાગ-દ્વેષના હેતુરૂપ શ્રોત્રેન્દ્રિયને બનાવાય એ અપ્રશસ્ત. અપ્રશસ્તથી અશુભ કર્મ બંધાય, જ્યારે પ્રશસ્તથી નિર્જરા થાય અને બંધ થાય તો પણ શુભ કર્મનો જ બંધ થાય. પ્રશસ્ત ઉપયોગની જ્ઞાનિઓએ આજ્ઞા કરી. વિહિતમાં ઉપયોગ, નિષિદ્ધમાં અનુપયોગ અને અવિહિત-અનિષિદ્ધમાં રાગ-દ્વેષ નહિ. આવી દશા લાવવાને માટે એટલો કાબુ કેળવવો પડશે. એ કાબુ કેળવવાને માટે પ્રશસ્ત ઉપયોગ ઉપર ખૂબ રાગ કેળવીને, બને તેટલો વધુ પ્રશસ્ત ઉપયોગ થાય તેની કાળજી રાખવી પડશે. અપ્રશસ્તના ત્યાગની વૃત્તિથી અને આવા પ્રશસ્ત ઉપયોગના યોગે, આત્મામાં ગુણો પ્રગટતા જશે : આત્માનો સ્વભાવ ખીલવા માંડશે. ચક્ષુરિન્દ્રિયની પ્રશસ્તતા અને અપ્રશસ્તતા શ્રોત્રેન્દ્રિય પછી ચક્ષુરિન્દ્રિય. દેવનાં દર્શનમાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ : ગુરૂના દર્શનમાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ: સંઘના દર્શનમાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ : શાસ્ત્રના પઠન-પાઠનાદિમાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ : અને ધર્મસ્થાનાદિ જોવામાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ. દેવદર્શન, ગુરૂદર્શન, સંઘદર્શન, શાસ્રદર્શન અને ધર્મસ્થાનાદિનું દર્શન વિગેરે કરવું એ વિધાન. વિધાનમાં ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ. દેવદર્શનાદિથી જે ચક્ષુ પવિત્ર થાય, Page 214 of 325 Page #215 -------------------------------------------------------------------------- ________________ તે પ્રશસ્ત ચક્ષુ કહેવાય. સ્ત્રીનાં અંગોપાંગાદિને જોવામાં આત્મા રાગ-દ્વેષથી ખરડાય છે, માટે એ અપ્રશસ્ત ઉપયોગ. દુનિયાનાં રૂપરંગ જોવામાં ચક્ષુનો ઉપયોગ, એ અપ્રશસ્ત. દેખાઇ જાય તોય રાગ-દ્વેષ નહિ થવા દેવો. આત્મકલ્યાણના સાધનને જોવું તે સદુપયોગ. એમ થવું જોઇએ કે-મોહને પેદા કરનારી ચીનાં દર્શન, એ મારે માટે પાપરૂપ છે. પ્રશસ્ત-અપ્રશસ્તનો વિવેક થશે, તો એ ખ્યાલ આવશે. મોહને પેદા કરનારી વાતો સાંભળવી એ જેમ પાપ રૂપ છે,તેમ એવી વાતો વાંચવી એય પાપ રૂપ છે. જે વાંચવાથી મોહ વધે તે નહિ વાંચવું અને જે વાંચવાથી મોહ હઠે તે આજ્ઞા મુજબ વાંચવું. વિચાર કરો, ચોવીસ કલાકમાં અપ્રશસ્ત ઉપયોગ કેટલો અને પ્રશસ્ત ઉપયોગ કેટલો ? ઘરમાં પણ આ વાતો કરવા માંડો, કે જેથી ધીમે ધીમે અપ્રશસ્ત ઘટે અને પ્રશસ્ત વધે. આ શિક્ષણ અને આ સંસ્કાર પામેલો, તીવ્ર પાપોદય વિના ઉન્માર્ગે જાય નહિ. આનો ખ્યાલ હોય તે ન છૂટકે વ્યવહારની વાત કરે, પણ બીજી પંચાતમાં પડે નહિ. પછી નિદા ઉભી રહે કે જાય ? જાય જ. ધાણેન્દ્રિયની પ્રશid તથા અwારndi ત્રીજી ઇન્દ્રિય કયી ? નાસિકા. એનો પ્રશસ્ત ઉપયોગ કયો ? શ્રી ક્નિશ્વરદેવની પૂજામાં દ્રવ્ય ઉત્તમ સુગંધીવાળાં જોઇએ, પણ સુગંધી વિનાનાં કે દુર્ગધીવાળાં નહિ જોઇએ. શ્રી જિનપૂજામાં ઉપયોગી કુસુમ, કુંકુમ, કર્પરાદિને પરીક્ષા માટે સુંઘાય, તે ધ્રાણેન્દ્રિયનો પ્રશસ્ત ઉપયોગ કહેવાય સ. પૂજાનાં દ્રવ્યો સુંઘાય ? લેવા ગયા પછી પરીક્ષા માટે સુંઘાય અને બીજા લેવાય. બધાં સુઘવાં પડે એમ તો નહિ ને? પૂજા માટેનાં દ્રવ્યો ન સુંઘવાં એ મર્યાદા જૂદી છે અને આ વાત જુદી છે. ગુરૂ તથા ગ્લાનાદિ માટે પથ્ય ઔષધાદિની પરીક્ષામાં ઉપયોગ, એ પણ પ્રશસ્ત ઉપયોગ. સાધુઓનાં અન્નપાન યોગ્યાયોગ્ય છે કે નહિ તે જાણવા માટે ઉપયોગ, એય પ્રશસ્ત ઉપયોગ. સૌને મર્યાદા મુજબ વર્તવાનું. વાત એ કે-પૌદ્ગલિક ભાવનાથી સુંઘવું નહિ જોઇએ. બાકી ભકિત માટે મર્યાદા મુજબ સુંઘાય, તો તે પ્રશસ્ત ઉપયોગ ધેવાય. સુગન્ધનો રાગ અને દુર્ગધનો દ્વેષ, એ અપ્રશસ્ત ઉપયોગ. સુગન્ધ લેવા માટે સુંઘવું, એ અપ્રશસ્ત ઉપયોગ. દુર્ગધનો દ્વેષ, એય અપ્રશસ્ત ઉપયોગ. જીહવેજિયની પ્રશdoi તથા અપ્રશdi ચોથી જીલૅન્દ્રિય, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ. વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા-એ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉપયોગ થાય, તે જીવેન્દ્રિય પ્રશસ્ત કહેવાય. દેવ-ગુરૂની સ્તુતિમાં, ધર્મદેશનાદિમાં અને ગુર્વાદિની ભકિતથી અન્નપાનની પરીક્ષામાં-એ વિગેરેમાં ઉપયોગ, એ જીવેન્દ્રિયનો પ્રશસ્ત ઉપયોગ. ચારે પ્રકારની વિસ્થામાં ઉપયોગ થાય, પરની તમિ વિગેરેમાં ઉપયોગ થાય, રાગ-દ્વેષથી ઇનિષ્ટ આહારાદિમાં ઉપયોગ થાય એટલે ઇષ્ટ વ્હેરથી ખવાય ને અનિષ્ટમાં થયુ કરાય, એ વિગેરે અપ્રશસ્ત ઉપયોગ કહેવાય.પાપકથા એટલે રાજસ્થાદિ અને ચારિત્રાદિને ભેદનારી કથા કરવી, એ પણ અપ્રશસ્ત ઉપયોગ છે. રસ્પર્શનબ્રિયની પ્રશdoi તથા અvશરddi પાંચમી સ્પર્શેન્દ્રિય. શ્રી ક્લેિશ્વરદેવને સ્નાનાદિ કરાવવામાં અને ગુરૂ તથા ગ્લાનાદિની વૈયાવચ્ચમાં-એવાં આત્મકલ્યાણકારી કાર્યોમાં ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ અને આત્મકલ્યાણને હણનારી પ્રવૃત્તિમાં ઉપયોગ, વિષયાદિમાં ઉપયોગ, એ અપ્રશસ્ત ઉપયોગ. શ્રી જિનભકિતમાં, ગરૂભકિતમાં ગ્લાનાદિની વૈયાવચ્ચમાં ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ છે. એનાથી કર્મ નિર્જરે કે નહિ ? Page 215 of 325 Page #216 -------------------------------------------------------------------------- ________________ નિરે અને બંધ થાય તો પણ શુભ બંધ થાય. વિષયાદિમાં ઉપયોગ, એ અપ્રશસ્ત ઉપયોગ અને એનાથી અશુભ બંધ થાય. અશુભ બંધથી બચવા માટે અપ્રશસ્તનો ત્યાગ જરૂરી છે અને નિર્જરા તથા શુભ બંધ માટે પ્રશસ્તનો સ્વીકાર જરૂરી છે. ઉપસંહાર આ ઉપરથી સૌ કોઇએ વિચાર કરવો જોઇએ કે-આપણને મળેલી ઇન્દ્રિયોનો આપણે સદુપયોગ કરી રહ્યા છીએ કે દુરૂપયોગ? એ એક વાત. બીજી વાત એ કે-દુરૂપયોગ વધુ કે સદુપયોગ વધુ ? ત્રીજી વાત એ કે-થોડો પણ સદુપયોગ, એ શા માટે ? ધ્યેય સાબૂત છે કે નહિ ? થોડો પણ સદુપયોગ ઘણા સદુપયોગના ઇરાદાથી ખરો કે નહિ ? એ ઇરાદો હોય તો દુરૂપયોગ થાય તે ડંખે. આજે આ જાતિના વિચારો લગભગ નાશ પામતા જાય છે. પોતે પ્રવૃત્તિ કરે એના હેતુ, ફલ આદિનો વિચારેય નહિ એ કયી દશા ? આત્માના હિતનો વિચાર કરનારા બનો. ઇન્દ્રિયો મળી છે તો એનાથી કેમ સાધી લેવાય, તેની ચિન્તા કરો. નિવૃત્તિ માટે પ્રશસ્ત પ્રવૃત્તિ આવશ્યક છે. પ્રશસ્ત પ્રવૃત્તિ વિના નિવૃત્તિ મળવાની નથી. પ્રશસ્ત પ્રવૃત્તિ, એ નિવૃત્તિ પામવાનો રાજમાર્ગ છે. નિવૃત્તિના નામ માત્રથી મુંઝાઓ નહિ. અત્યારે નિવૃત્તિ એટલી કે-અપ્રશસ્તનો ત્યાગ અને પ્રશસ્તનો સ્વીકાર. સાધ્યભૂત નિવૃત્તિને લાવનારો છે. ઇન્દ્રિયોને અપ્રશસ્ત મીટાવી પ્રશસ્ત બનાવવા માંડો. જેમ ઇન્દ્રિયોમાં તેમ કષાયોમાં અને યોગોમાં. કષાયાને અને યોગોને પણ અપ્રશસ્ત મીટાવી પ્રશસ્ત બનાવી દેવાના. ઇન્દ્રિયો, કષાયો અને યોગો કર્મબંધનું અને સંસારવૃદ્ધિનું કારણ હોવા છતાં પણ જો એને પ્રશસ્ત બનાવી દેવામાં આવે, તો એ જ કર્મનિર્જરાનું અને સંસારમુકિતનું કારણ બને. એમ કર્યા વિના સંસાર છૂટે નહિ અને મોક્ષ મળે નહિ. કોઇ કહે કે-ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ? કષાયવાળી પ્રવૃત્તિ ? યોગની પ્રવૃત્તિ ? એને કહેવું કે-હા, પણ તે પ્રશસ્ત. જ્ઞાનિઓની આજ્ઞા મુજબની ! ઇન્દ્રિયો, કષાયો અને યોગોના નામમાત્રથી ગભરાયા વિના આજ્ઞા તરફ જોતા બનો. જે આજ્ઞા મુજબ તે તારે અને જે આજ્ઞાથી વિપરીત તે ડૂબાડે. જ્ઞાનિઓએ પ્રશસ્ત ઉપયોગની આજ્ઞા કરી, માટે એ તારે જ એમ સમજીને ચાલવું. આજ્ઞા મુજબનો ક્રોધ પણ તારે, માન પણ તારે, માયા પણ તારે અને લોભ પણ તારે ! શરત એ કે-આજ્ઞા મુજબ જોઇએ. આજ્ઞા પ્રત્યે બહુમાન ન હોય, તેને આમાં મુંઝવણ થાય તે સ્વાભાવિક છે. એવાઓની દયા ખાવ. આજ્ઞા સામે ચેડાં કાઢનારા પામરો છે. આપણે તો આજ્ઞાને વળગવું. આજ્ઞાને વળગશે તે નિયમા તરશે અને આજ્ઞા મુજબની ક્રિયાઓમાં પણ જે શંકાશીલ બનીને પ્રશસ્તનો વિરોધ કરશે એ નિયમા ડૂબશે. જે બીચારા ડુબવાના ધંધામાં ફસ્યા છે તેમની દયા ખાવ : તે પણ પામો એવી ભાવના રાખા અને આજ્ઞા જબ વર્તવાને પ્રયત્નશીલ બનો. આજ્ઞા મુજબ આપણે વર્તીએ તો જ સ્વપર ઉપકારક નિવડીએ. વિના અધિકારે આજ્ઞાના બન્ધનને ફગાવીને વર્તનારાઓ સ્વ૫ર-હિતના કારમા ઘાતકો છે. દશ પ્રકારનો યતિધર્મ (૧) ક્ષમા (૨) નિરભિમાનતા (3) સરલતા (૪) નિર્લોભતા (૫) સત્ય (૬) શૌચ (૭) અપરિગ્રહ (૮) તપ (૯) સંયમ અને (૧૦) બ્રહ્મચર્ય. (૧) ક્ષમા ધમાં વર્ણન ક્રોધનો અભાવ તે ક્ષમા કહેવાય છે એ પાંચ પ્રકારે થઇ શકે છે. (૧) ઉપકાર ક્ષમા (૨) અપકાર ક્ષમા (૩) વિપાક ક્ષમા (૪) વચન ક્ષમા અને (૫) ધર્મ ક્ષમા. Page 216 of 325 Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧) ઉપકાર ક્ષમા :- કોઇએ ભયંકર નુકશાન આપણું કર્યું હોય છતાંય ભવિષ્યમાં ઉપકારી થશે એમ લાગે એમ વિચારીને તેના પ્રત્યે ક્રોધ ન કરતાં ક્ષમાને ધારણ કરવી અથવા સહન કરવું તે ઉપકાર ક્ષમા હેવાય છે આ ક્ષમા સ્વાર્થીલી છે કારણકે આપણને કે આપણા કુટુંબને ભવિષ્યમાં લાભકર્તા બની શકશે એ વિચાર સ્વાર્થ રૂપે હોવાથી આ ક્ષમા ગુણથી આત્માને કોઇ લાભ થતો નથી. ઉપરથી આવી ક્ષમાના વિચારોથી પાપના અનુબંધ સાથે પુણ્ય બંધ થાય છે એમાં સહન કર્યું. ન બોલ્યા તેમાં પુણ્ય બંધ થયો અને સાથે સ્વાર્થનો વિચાર કર્યો માટે પાપનો અનુબંધ થયો. આવી ક્ષમા જીવો જીવનમાં કરી કરીને પોતાનો સંસાર વધારતા જાય છે જેમક વેપારીઓ ગ્રાહક ગમે તેટલી ગાળો બોલે તો પણ સહન કરે છે હસીને સાંભળી લે છે કારણકે એજ કાલે માલ લેવા આવશે આ વિચારથી સહન શક્તિ રાખે છે માટે તે ક્ષમાથી સંસારની વૃધ્ધિ થયા કરે છે. આથી આ ક્ષમા કોઇ કામની નથી. (૨) અપકાર ક્ષમા :- જો એની સાથે હું બગાડીશ અથવા ક્રોધથી બોલીશ તો ભવિષ્યમાં મારૂં બગાડશે એમ માનીને અથવા સામો બળવાન હોય અને પોતે નિર્બલ હોયતો બોલવા કરતાં સહન કરી લે. જો સહન નહિ કરું તો જરૂર મારૂં બગાડીને અપકાર કરશે એમ માનીને ક્ષમા રાખવી તે અપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમા પણ સ્વાર્થીલી હોવાથી આત્માને કોઇ ઉપયોગી થતી નથી માટે આ પણ સંસાર વર્ધક ક્ષમા ી છે. (૩) વિપાક ક્ષમા :- જો ક્રોધ કરીશ તો કર્મ વધી જશે અને મારે દુ:ખી થવું પડશે એવો વિચાર કરીને કર્મના ભયના કારણે ક્ષમા રાખવી તે વિપાક ક્ષમા કહેવાય છે. આ ક્ષમા પહેલી બે ક્ષમા કરતાં કાંઇક સારી છે. માત્ર ર્મના ભયના કારણે સહન કરે છે એટલું જ પણ ર્ક્સ નાશ કરવાની ભાવના પેદા થવા દેતું નથી અને તે વિચારને આગળ વધારીને ધર્મ ક્ષમા પેદા થવામાં ઉપયોગી ન હોવાથી જ્ઞાનીઓએ સામાન્ય કોટિની ક્ષમા લી છે. આ ક્ષમા પણ જીવનો સંસાર વધારી શકે છે. આથી આ ત્રણે પ્રકારની ક્ષમા આત્માની ઉન્નતિમાં ઉપયોગી થતી ન હોવાથી મહાપુરૂષો આ ક્ષમાને સ્વાર્થીલી ક્ષમા હે છે. તેમાં ત્રીજા પ્રકારની ક્ષમા કોક વાર જીવને, સદ્ઉપદેશ સાંભળવા મલે તો લાભ થવાની શક્યતા વાળી બની શકે એટલા પુરતી ઉપયોગી માનેલી છે. વચન ક્ષમા :- વચન એટલે ભગવાનની આજ્ઞા, ભગવાનની આજ્ઞા છે કે ક્રોધ કરાય નહિ. ક્ષમા રાખવી જ જોઇએ. એમ વિચારીને ક્ષમાને ધારણ કરે તે. આ ક્ષમા ભગવાનના વચન પ્રત્યેની શ્રધ્ધા મબુત કરવામાં ઉપયોગી હોવાથી આત્મ કલ્યાણ કરવામાં સહાયભૂત થનારી છે માટે ગ્રહણ કરવા યોગ્ય છે. ધર્મ ક્ષમા :- મારા પોતાના આત્માનો જ ધર્મ છે કે ક્રાધ થાય જ નહિ. ક્ષમા જ રાખવી જોઇએ જે અજ્ઞાન માણસ હોયતે ક્રોધ કરે. તે અજ્ઞાન ક્રોધ કરીને પોતાના આત્માને જ બાળે છે માટે અજ્ઞાની પ્રત્યે ક્રોધ કરવો એ ધર્મ નથી તેને સહન કરવું એ ધર્મ છે એમ માનીને ક્ષમાને ધારણ કરવી તે ધર્મ ક્ષમા છે. જેમકે શ્રમણ ભગવાન મહાવીર ઉપર સંગમે ઘણા પ્રતિકૂળ ઉપસર્ગો ર્ડા. છેલ્લે અનુકૂળ ઉપસર્ગો કર્યા અને થાક્યો એટલે પાછો જ્વા માંડ્યો અને જાય છે ત્યારે ભગવાનના આત્માને તેના પ્રત્યે ગુસ્સો આવવાને બદલે કરૂણા આવી. વિચાર કરે છે કે સંસાર તારક ગણાતાં એવા અમે, મને પામીને આ આત્મા સંસારમાં રખડશે એને પણ હું તારી શકતો નથી એ વિચાર વાળી કરૂણા પેદા થયેલ છે. અહીં કવિ કહે છે કે આવા આત્મા ઉપર કરૂણા કરી રહેલા ભગવાનના અંતરમાં રહેલો ક્રોધ ભગવાનને કહે છે Page 217 of 325 Page #218 -------------------------------------------------------------------------- ________________ કેતો પછી મારી જરૂર કયારે પડશે. ભગવાને કહાં તારી જરૂર જ કયાં છે. આ વિચારો છદ્મસ્થ અવસ્થામાં લપક શ્રેણિ પ્રાપ્ત કર્યા પહેલાના છે. વિચારોને કેવી ઉંચી કોટિની કરૂણા છે. આજે આપણને કરૂણા આવે તો દુ:ખીને જોઇને આવે કે આપણું બગાડનાર ખરાબ કરનાર આપણા પ્રત્યે ગુસ્સો કરનાર જીવ પ્રત્યે કરૂણા આવે ? જો આવા જીવો પ્રત્યે કરૂણા પેદા થવા માંડે તો જ કાંઇક ધર્મ ક્ષમા પેદા થઇ રહી છે કે પેદા થશે એમ કહેવાય. આ રીતના પરિણામ વાળી ક્ષમા તે જ ધર્મ ક્ષમા રૂપે ગણાય છે. આનાથી જીવ આત્મ દર્શનની અનુભૂતિ કરતાં કરતાં પોતાના સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપને કોઇ નિકાચીત કર્મો બાંધેલા ન હોયતો જલ્દીથી પેદા કરી શકે છે. આ ક્ષમાને પેદા કરી ટકાવવા પ્રયત્ન કરવો-તેમાં સ્થિર રહેવું તે યતિધર્મનો પહેલો ભેદ છે. વચન ક્ષમા પણ આ ક્ષમાને પેદા કરાવવામાં સહાયભૂત કારણ રૂપે હોવાથી એ પણ યતિધર્મના પહેલા ભેદ રૂપે ગણાય છે. (૨) સરળતા આત્માની કપટ રહિતપણાની અવસ્થાનો અનુભવ કરવો એ સરલતા કહેવાય છે. જો હૈયું સરલ બનતું જાયતો જ જીવને આત્મ દર્શન થઇ શકે. હૈયુ જ્યાં સુધી કપટવાનું હોય છે, ગૂઢ હોય છે, દંભી હોય છે, બોલે કાંઇ અને કરે કાંઇ એવું હોય છે, ત્યાં સુધી કરેલો ધર્મ પણ આત્મિક ગુણનો અનુભવ કરવા-કરાવવામાં ઉપયોગી થતો નથી. એ ધર્મ માયા રૂપે હોવાથી સંસારની વૃધ્ધિનું કારણ બને છે. આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે મંદિરે આવવાની ક્રિયાથી શરૂ કરીને સાધુપણા સુધીની ક્રિયાઓમાંથી કોઇપણ ક્રિયાનું અનુષ્ઠાન આલોના સુખની ઇચ્છાથી અને પરલોક્ના સુખની ઇચ્છાથી તથા આલોકમાં આવેલા દુ:ખના નાશની ઇચ્છાથી કરવામાં આવે તે આત્માનું કપટ કહેવાય છે. એજ વંચના રૂપે કહેવાય છે માટે તે ક્રિયા સરલ રૂપ બનતી ન હોવાથી સંસાર વૃધ્ધિના કારણ રૂપે કહેલી છે. (૩) નિરભિમાનતા દાનાદિ ધર્મ કરતાં કરતાં જ્યાં સુધી માન કષાય એટલે આત્મામાં અભિમાન રહેલું હોય છે ત્યાં સુધી એ ધર્મની ક્રિયા મોક્ષમાર્ગ રૂપે સહાયભૂત થઇ શકતી નથી. જેમ જેમ જીવો પોતાના જીવનમાં દાનાદિ ધર્મ વધારે કરતાં જાય તેમ ગતના જીવો માન, સન્માન વિશેષ રૂપે આપતા જાય એ દુનિયાનો ક્રમ છે. એ માનાદિમાં જીવ આનંદ માની પોતાનું જીવન જીવતો જાય તો એ ધર્મ મોક્ષ માર્ગ રૂપે ગણાતો નથી કારણ જીવ માનપાનમાં આ લોકમાં ગરકાવ થઇને આત્મકલ્યાણ ભૂલી જાય છે અને તેનાથી જીવ પોતાનું અકલ્યાણ પેદા કરી દે છે. માન પાનાદિમાં ગરકાવ થવું તે આ લોક્ના સુખની વાંછા કહેવાય છે આથી સંસારની વૃધ્ધિ થાય છે માટે જ જ્ઞાની ભગવંતોએ નિરભિમાનતા એજ ધર્મ કહ્યો છે. અપમાન સહન કરીને પચાવવું એ સહેલું છે પણ માન-સન્માન મળે અને એ પચાવીને જીવવું એજ અઘરૂં ધેલ છે. માટે અપમાનને ગળી ખાનાર-સહન કરી જીવનારા ગતમાં મોટાભાગના જીવો મળી શકશે એ વાસ્તવિક રીતે આત્મકલ્યાણનો માર્ગ નથી પણ પુણ્ય બંધનું કારણ કહેલ છે. જ્યારે માન-સન્માનાદિ મળતાં હોય તો તેમાં અભિમાન ન આવી જાય અને નિરભિમાનતાને ટકાવી રાખવી એજ ખરેખરો ધર્મ કહ્યો છે. તેજ જીવો એ પચાવી શકે કે જે જીવોનાં અંતરમાં પોપશમ ભાવે ધર્મ પેદા થયો હોય માટે પ્રયત્ન કરતાં કરતાં એ ધર્મને પેદા કરવા માટેનું લક્ષ્ય રાખી જીવન જીવવું જોઇએ. (૪) મતિ- એટલે નિલભdi મલે તો સંયમ પુષ્ટિ, ન મલે તો તપોવૃધ્ધિ એ ભાવના રાખીને લોભવૃત્તિનો નાશ કરવો એ ધમ Page 218 of 325 Page #219 -------------------------------------------------------------------------- ________________ હ્યો છે. લોભ એ બધા દોષોનું મૂળ છે. માટે જ્ઞાની ભગવંતોએ લોભવૃત્તિ પેદા ન થાય તેની કાળજીરાખીને જીવન જીવવાનું કહેલ છે કારણકે ક્ષપશ્રેણિમાં પણ જીવોને બીજા કષાયોનો નાશ કરતાં જેટલો પુરૂષાર્થ કરવો પડતો નથી તેના કરતાં કેઇગણો અધિક પુરૂષાર્થ લોભને કાઢવા માટે કરવો પડે છે માટે શાસ્ત્ર કહ્યું છે કે કોઇ જીવ પોતાનાં ભુજાબળથી સ્વયંભૂરમણ સમુદ્રને તરી જાય તેમાં જેટલો થાક લાગે એટલો થાક આ લોભને કાઢવામાં લાગે છે. માટે હજારો વાર આ લોભના અનંતા અનંતા ટૂકડા કરી કરીને નાશ કરે છે. આથી જેટલો લોભ વૃત્તિનો નાશ આત્મ કલ્યાણના હેતુથી થાય એટલી નિર્લોભતા અને મુક્તિનો ગુણ સહજ રીતે પેદા થતો જાય તે ધર્મ કહ્યો છે. (૫) તu ધર્મ આ ચારેય ગુણોને ટકાવવા માટે જ્ઞાની ભગવંતોએ ઇચ્છા નિરોધની વૃત્તિ રાખીને જીવન જીવવું એ તપ કહ્યો છે. જેટલી ઇચ્છાની વૃત્તિનો ત્યાગ એટલો જીવને અશુભ કર્મોના વિશેષ નાશ થાય છે માટેતપ એ પણ ધર્મ કહ્યો છે. (૬) સંયમ ૫ ઇન્દ્રિય, ૪ કષાય, ૫ અવ્રત અને ૩ યોગ. એમ સત્તર આશ્રવોનો નિરોધ કરવો એટલે તેનો સંયમ કરવો તે સંયમ વ્હેવાય છે એ સંયમનું આચરણ કરવું સારી રીતે યમ એટલે પાંચ મહાવ્રતોની અનુભૂતિ કરવી તે સંયમ એ ધર્મરૂપે છે. (૭) સત્ય એ ધર્મ છે સત્ય એટલે હિત-મિત અને પથ્ય રૂપે એટલે કે હિત એટલે હિતકારી. મિત = અલ્પ શબ્દવાળું અને પથ્ય = પ્રિયકારી જે શબ્દો વચનો બોલાય તે સત્ય વચન હેવાય છે. એવી જ રીતે ભગવાનની આજ્ઞા મુજ્બના જે વ્રત નિયમ પચ્ચક્ખાણ કરેલ હોય તે અખંડ રૂપે પાલન કરવાં એ પણ સત્ય વચન કહેવાય છે. આ રીતે સત્યવચનનું પાલન કરવું એ આત્માનો ધર્મ છે. (૮) શૌચ ધર્મ શૌચ = પવિત્રતાને ધારણ કરવી તે. તે બે પ્રકારની છે. (૧) શરીરની પવિત્રતા અને (૨) આત્માની પવિત્રતા. શરીરને સ્વચ્છ રાખી જીવન જીવવાનો પ્રયત્ન કરવો તે શરીર શૌચતા કહેવાય છે અને આત્માની પવિત્રતા માટે શરીરના ધર્મોના પરિણામ એટલે અધ્યવસાયનો સંયમ કરી આત્મોન્નતિની વિચારણા કરતાં કરતાં પરિણામોને સ્થિર કરવા પ્રયત્ન કરવો તે ભાવ શૌચતા રૂપ યતિ ધર્મ કહેલો છે. યતિઓનું મન હંમેશા શરીર શૌચતાને બદલે આત્મોન્નતિની પરિણતિમાં સ્થિર વિશેષ હોય છે અને એ રીત સ્થિરતા કેળવી જીવન જીવતા હોય છે માટે જ ભગવાન શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરુધ્ધ કરવાનો જરાય પરિણામ પેદા થતો નથી. આ રીતે જીવન જીવવું તે શૌચધર્મ વ્હેવાય છે. (૯) અપરિગ્રહ જે જે પદાર્થોમાં મૂર્છા થાય તે પરિગ્રહ વ્હેવાય છે માટે જેટલે અંશે મૂર્છાનો ત્યાગ એટલો જીવનો અપરિગ્રહતા રૂપ ધર્મ કહેવાય છે. પરિગ્રહ બે પ્રકારનો હેલો છે. (૧) બાહ્ય પરિગ્રહ (૨) અત્યંતર પરિગ્રહ Page 219 of 325 Page #220 -------------------------------------------------------------------------- ________________ બાહાપરિગ્રહ નવ પ્રકારનો હેલો છે. સાધુઓ પોતાની સાધનામાં અંતરાય પેદા ન થાય તે માટે બાહા પરિગ્રહના સદા માટે ત્યાગી હોય છે અને તે ત્યાગ કરતાં કરતાં અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારનો કહ્યો છે તેનો ત્યાગ કરવાને, અભ્યાસ કરવા માટે સંયમ ગ્રહણ કરેલ હોય છે અને તેથી તેઓનું લક્ષ્ય એ મુજબનું હોવાથી અપરિગ્રહ ધારી કહેવાય છે. આ આકિચૈન્ય ભેદ છે. (૧૦) બ્રહ્મચર્યનું બ્રહ્મ = એટલે આત્મા તેને વિષે ચર્ય એટલે ચરવું ફરવું. આત્માની વિચારધારામાં ફર્યા કરવું એટલે કે આત્મોન્નતિની વિચારણામાં આત્માનાં ઉત્થાનમાં કે આત્મ ગુણોના વિકાસમાં સદા માટે ફર્યા કરવું એની જ વિચારણામાં સ્થિર બન્યા રહેવું તે બ્રહ્મચર્ય ધર્મ કહેવાય છે. અથવા તો મન, વચન અને કાયાથી મૈથુનનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય કહેવાય છે. ગુરૂની આજ્ઞામાં તથા સાધુ સમુદાયમાં રહીને તેના નિયમોને અનુસરીને શાસ્ત્રોનો અભ્યાસ કરવો તથા આત્મકલ્યાણકારી ક્રિયાઓની તાલીમ લેવી તેને બ્રહ્મચર્ય વાસ કે ગુરૂકુલ વાસ કહેવામાં આવે છે. આ દશ પ્રકારના યતિધર્મના પાલનથી અશુભ કર્મો આવતા રોકાય છે અને જે અશુભ કર્મો આત્મામાં આવે છે તે અલ્પરસવાળા અલ્પસ્થિતિ વાળા આવે છે કે જેથી વિશેષ નુકશાન કર્તા બનતા નથી માટે આ દશેને સંવર કહેવામાં આવે છે. બાર ભાવનાઓનું સ્વરૂપ પ્રભુશાસન એટલે સૌનું ભલું ચિત્તવનાર શાસન : સૌનું ભલું કરવાને માટે જ સ્થપાયેલું શાસન : ત્રસ અને સ્થાવર સર્વ જીવોની દયા, એજ અનું ધ્યેય : એણે પ્રરૂપેલા ધર્મનાં સઘળાંય વિધાનો, એ ધ્યેયની સિદ્ધિને જ માટેનાં છે : જ્હો, આવા શાસનને પામેલાની ભાવના કેવા પ્રકારની હોય? મોટી શાંતિને ભણેલા અથવા ધર્મરહસ્યને પામેલા એ ભાવનાને સમજતા હશે, એટલે એમને માટે એ નવીન નથી. તે ભાવના એ છે કે "शिवमस्तु सर्वजगत: परहितनिरता भवन्तु भूतगणा: । ટોપા પ્રયાનાશ, સર્વત્ર સુથ્વીમવતુ હોવD: IIકા” માત્ર પોતાના આત્માનું નહિ, માત્ર પોતાના આશ્રિતોનુંજ નહિ, માત્ર પોતાના ગામ કે નગરનિવાસીનું જ નહિ, પરન્તુ ધર્મી આત્મા સારાય વિશ્વનું ભલું ઇચ્છે છે. ધર્મી માત્રની એ ભાવના હોય કે-આખાએ જગતનું કલ્યાણ હો ! જે આત્મામાં એ ભાવના ન હોય, તે વાસ્તવિક રીતે આ શાસન આરાધવાને લાયક નથી. કોઇપણ જીવનું અલ્યાણ ઇચ્છવું, એ ધર્મી આત્માઓ માટે નામોશી છે. ગમે તેવા સમયે પણ દુનિયાના કોઇપણ ભાગના કોઇપણ પ્રાણિના અકલ્યાણની ભાવના ધર્મિમાં નજ હોય. એની ભાવના તો સૌના લ્યાણની જ હોય. એ કલ્યાણ થાય ક્યારે? એ માટે સાથે સાથે એ પણ ભાવના હોય કે- “ઘરાહતનોરતા મવન્નુમતUIT: પ્રાણિમાત્ર પરહિતમાં રકત બનો. એ પણ કયારે સંભવે ? એ માટે ધમિની ભાવના હોય કે- “ફોષ પ્રયોજ્નાશમ્” સઘળાય દોષો નાશ પામો ! અને આના પરિણામે- “સર્વત્ર શુરવીમવતુ ભોn: I” લોક સર્વત્ર સુખી થાવ ! આજ એક, ધમિની ભાવના હોય. આવી ભાવના આવ્યા વિના વાસ્તવિક ધમિપણું આવતું નથી ધર્મ આત્માને વાસ્તવિક સ્પર્શતો નથી. ભાવળા શાબ્દિક જ ન જોઈએ આ ભાવના મોઢે બોલવી હેલી છે. આ ભાવનાના નામે અધમ આત્માઓ દુનિયાને ઠગી શકે, કારણ કે- “સારાય વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણિ માત્ર પરિહતમાં રકત બનો, સઘળાય દોષો નાશ પામો Page 220 of 325 Page #221 -------------------------------------------------------------------------- ________________ અને સર્વત્ર લોક સુખી થાઓ !” આવું મોઢે બોલવામાં મૂલ્ય બેસતું નથી. જેને પૂછશો તે પ્રાય: એમજ હેશે કે- “અમારી એજ ભાવના છે.” કારણકે દુર્જનને પણ સજ્જન દેખાવાની ભાવના હોય છે. દુર્જન, પોતે દુર્જન દેખાવા ઇચ્છતો નથી પણ સનમાં ખપવા ઇચ્છે છે એટલે આ ભાવના શાબ્દિજ ન હોવી જોઇએ, પરન્તુ દરેક્ના જીવનમાં ઓતપ્રોત થઇ જ્વી જોઇએ. એય દિન આ ભાવનાથી શૂન્ય ન હોય તોજ આ ભાવના શોભે, નહિતર લોકો વ્હેશે કે-આ બધા વાક્યૂરા જ છે. સાચા હૃદયથી વાણીદ્વારા આવું બોલનારનું જીવન નમુનેદાર હોય. આવી ભાવનાવાળા આત્માઓ જ્ઞમાં આદર્શો કાં ન બને ? કહેવું જ પડશે કે-જો આ ભાવના માત્ર શાબ્દિક ન રહી હોત, જીવનની બહાર ભાગતી ફરતી ન હોત, માત્ર જીભેથી જ ન બોલાતી હોત, તો આજે આ દશા ન હોત ! આ સ્વપરશ્રેય:સાધક ભાવનાને સદા અવિચલ રાખવી જોઇએ, જીવતી ને જાગતી રાખવી જોઇએ, ગમે તે સ્થિતિમાં ટકાવી રાખવી જોઇએ. આ ભાવના ઘણી જ ઉત્તમ છે. જેમનોવૃત્તિ શુભ વિચારવાળી હોય અને આત્માને મોક્ષનો અભિલાષી બનાવવા પૂર્વક વૈરાગ્યાદિ સંયમ સાધનો પ્રત્યે દોરી તી હોય તે ભાવના કહેવાય છે. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે भावणाजोगसुद्धप्पा, जले नावा व आहिया । માવા વ તીરસંપન્ના, સવ્વદ્ગવવા તિરૢ I ‘ભાવનારૂપી યોગથી શુદ્ધ થયેલા આત્માને લમાં નૌકા સમાન હેલો છે. નૌકા જેમ અથાગ જળને પાર કરીને ક્વિારે પહોંચે છે, તેમ આવો શુદ્ધ આત્મા ભવપરંપરાનો નાશ કરીને સર્વ દુ:ખનો અંત કરે છે.’ આ ભાવના બાર પ્રકારની હોય છે. (૧) અનિત્યભાવના, (૨) અશરણભાવના, (૩) સંસારભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિત્વભાવના, (૭) આશ્રવભાવના, (૮) સંવરભાવના, (૯) નિર્જરાભાવના, (૧૦) લોકસ્વભાવભાવના, (૧૧) બોધિદુર્લભભાવના અને (૧૨) અર્હત્ દુર્લભભાવના કે જેને સામાન્ય રીતે ધર્મભાવના કહેવામાં આવે છે. કેટલાક ગ્રંથોમાં દશમી ધર્મભાવના, અગિયારમી લોમ્વભાવભાવના અને બારમી બોધિદુર્લભભાવના એવો ક્રમ પણ આપેલો છે, પરંતુ તેમાં કોઇ તાત્ત્વિક તફાવત નથી. તત્ત્વાર્થ સૂત્રકારે ભાવનાના સ્થાને ‘અનુપ્રેક્ષા' શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ તેનો ક્રમ તો આજ પ્રમાણે દર્શાવ્યો છે. જેમ કે ‘નિત્યાશરળસંસારેત્વાભ્યાશુવિાસ્ત્રવસંવનિર્ઝરારો વોધિદુર્ણમધર્મસ્વાધ્યાતમપિત્તનમનુપ્રેક્ષા: I -અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મસ્વાખ્યાતનું અનુચિતન એ અનુપ્રેક્ષાઓ છે.' આ બાર ભાવનાઓનું સ્વરૂપ અનુક્રમે આ પ્રમાણે જાણવું : (૧) અનિત્ય ભાવના શરીર, યૌવન, ધનસંપત્તિ તથા કુટુંબ વગેરેના સંબંધની અસ્થિરતા-અનિત્યતા ચિંતવવી તે અનિત્ય ભાવના કહેવાય છે. કહ્યું છે કે अनित्यमारोग्यमनित्ययौवनं, Page 221 of 325 Page #222 -------------------------------------------------------------------------- ________________ विभूतयो जी वितमप्प नित्यम् । अनित्यताभि: प्रहतस्य जन्तो: 5થે રતિઃ મિથુનેyગાયતે ? || આરોગ્ય અનિત્ય છે. યૌવન અનિત્ય છે. સંપત્તિ અનિત્ય છે અને જીવન પણ અનિત્ય છે. આમ અનિત્યતાથી હણાયેલા પ્રાણીને કામભોગમાં આનંદ કેવી રીતે આવે ? (૧) આરોગ્ય અનિય છે. મનુષ્યનું શરીર ગમે તેટલું સારામાં સારું નિરોગી હોય તો પણ એ શરીરમાં જ્યારે કેવા કેવા ના રોગો પેદા થઇ જાય એ કહી શકાય એમ નથી. જેમ સનકુમાર ચક્રવર્તીનું શરીર કેટલું સુંદર હતું. ઇન્દ્ર મહારાજા દેવોની સભામાં તેના વખાણ કરતા હતા તેમાં બે દેવોને પસંદ ન પડતાં બ્રાહ્મણનું રૂપ કરી જોવા માટે આવ્યા ત્યારે ચક્રવર્તી સ્નાન ઘરમાં સ્નાન કરવા બેઠેલા હતા. તે રૂપ અને શરીર જોઇને બ્રાહ્મણો મલકાયા. ચક્રવર્તી જોઇ ગયા. બોલાવ્યા અને કહાં કે રૂપ જોવું હોય તો હું ચક્રવર્તીના સિહાસને બેસું ત્યારે જોવા આવજો. બ્રાહ્મણો હા પાડી ચાલતા થયા. ચક્વર્તી સ્નાન કરી કપડા ઘરેણાં વગેરે પહેરી ચક્રવર્તીના સિંહાસન ઉપર બેઠા એટલે બ્રાહ્મણો રૂપ જોવા અંદર પેઠા અને રૂપ તથા શરીર જોઇને મોઢું બગાડ્યું. ચક્રવર્તીએ પુછયું કેમ આમ ? તો બ્રાહ્મણોએ કહાં રાજન્ રૂપે ગત. જે તમારું રૂપ હતું અને શરીર હતું તે ગયું. તમારા શરીરમાં સોળ રોગ પેદા થઇ ગયા છે. જે એક એક રોગ એવા કે સામાન્ય મનુષ્યના શરીરમાં પેદા થાયતો પ્રાણ લે એવા. આવા રોગને પેદા થયેલા સાંભળી પોતાની પાસે થુંક નાંખવાની કુંડી હતી તેમાં થૂકયા તો જીવડાં દેખાય કે તરત જ ચક્રવર્તી રાજગાદી છોડીને સંયમ લઇને ચાલતા થયા. કારણ સમજતા હતા કે આ શરીર રૂપ વગેરે અનિત્ય છે જ્યારે દગો દે તે કહેવાય નહિ માટે તેનાથી સાવધ હતા આથી જ્ઞાનીઓ કહે છે ક આરોગ્ય વાળું શરીર હોય તો પણ વિશ્વાસ રાખવા જેવો નથી માટે તે ટાઇમમાં તે શરીર પાસેથી આત્મ કલ્યાણ માટેનું જેટલું કામ લઇ શકાય તે લઇ લેવું જોઇએ. આજ રીતે અનાથી મુનિ રાજકુમાર હતા અનેક પત્નીઓ હતી પણ ઓચિતા આંખમાં રોગ પેદા થતાં અને તે ન શમતા મનમાં સંકલ્પ કર્યો કે રોગ શમી જશે તો હું સંયમ લઇ લઇશ રોગ શમી ગયો અને આત્મ કલ્યાણ કરવા નીકળી ગયા એ તે ભવમાં મોક્ષે ગયા માટે આરોગ્ય વાળું શરીર મળેલું હોયતો પણ ખાસ ચેતવા જેવું છે. (૨) યૌવન અનિય છે. મનુષ્યનું શરીર દેવોની જેમ કાયમ એવું ને એવું યૌવન વાળું કદી રહેતું નથી માટે યુવાની વય પણ અનિત્ય છે તે યુવાનીમાં આરોગ્ય વાળું શરીર હોયતો સંસારનો કામ રાગનો રસ પોષીને જો વય વીતાવી તો દુ:ખમય સંસાર વધી જાય છે. આથી એ સંસાર ન વધે તે કારણથી એ વયમાં જેટલું સધાય તેટલું સાધી લેવું પછીની ઉંમરમાં કાંઇ સધાશે નહિ માટે જ્ઞાની ભગવંતોએ યૌવન વયમાં વ્રત નિયમ કરવાથી મહાત્ લાભ થાય છે એમ કહ્યાં છે. આથી યૌવન અનિત્ય છે એ સમજવું જોઇએ. (૩) સંપત્તિ અભિય છે. ગમે તેટલી સંપત્તિ મલી હોય પણ જો પુણ્ય ન હોય તો કયારે ક્યાં ચાલી જશે ક્વી રીતે નાશ પામશે તે કહી શકાય નહિ. સંપત્તિ નાશ પામવા લાયક છે નાશ ન પામે તો મુકીને જવાનું છે સાથે કાંઇ સદા માટે રહેવા લાયક નથી માટે અનિત્ય છે. (૪) જીવન પણ અનિય છે. Page 222 of 325 Page #223 -------------------------------------------------------------------------- ________________ જીવન સવારે જુદુ-બપોરના જુદુ-સાંના જુદુ-દિવસના જુદું-રાતના જીવન જુદું એમ કરતાં બાળકમાંથી યુવાન થતાં યુવાનમાંથી પ્રૌઢ થતાં પ્રૌઢમાંથી વૃધ્ધ થતાં જીવન જુદા જુદા પ્રકારનું હોય છે. માટે જીવન અનિત્ય છે આથી આ અનિત્ય ભાવના ભાવતાં કોઇ પદાર્થ પ્રત્યે મારાપણાની નિત્ય રૂપે બુધ્ધિ ન થઇ જાય તેની કાળજી રાખવા માટે આ ભાવના કરવાની છે. શ્રાવકોએ સવાર સાંજ બન્ને ટાઇમ આ ભાવના અવશ્ય કરવાનું વિધાન કહેલું છે. ૨-અશરણ લાવના વ્યાધિ-જરા અને મૃત્યુથી ઘેરાયેલા આ સંસારમાં પ્રાણીઓને કોઇનું શરણ નથી એમ ચિતવવું તેને અશરણ ભાવના કહે છે. હે હ સિહોય મિગ ગિહાય મચ્ચનર ને હુ અંતકાલે | ન તસ્સ ભાયા વ પિયા ય માયા કાલમ્પિ તસ્સ સહરા ભવંતિ || ભાવાર્થ :- જેમ કોઇ સિહ. મુગના ટોળામાં પેસીને તેમાંના એકાદ મગને પકડીને ચાલતો થાય તેમ અંતકાળે મૃત્યુ પણ કુટુંબીજનોમાં કૂદી પડીને તેમાંના એકાદ જણને પકડીને ચાલતું થાય છે ત્યારે તેની પત્ની, પિતા કે માતા કોઇ તેનું રક્ષણ કરી શકતા નથી. ઘર-પેઢી-પૈસો ટકો-સ્નેહી-સંબંધી-મિત્ર વગેરે કોઇ ચીજ કોઇ કાઇને શરણ રૂપ થઇ શકતી નથી. આપણે માનીએ કે પત્ની શરણરૂપ થશે-દીકરો શરણ રૂપ થશે. દુ:ખના કાળમાં સ્નેહી-સંબંધી શરણ રૂપ થશે પણ જે સામગ્રી પોતે જ અશરણ રૂપ હોય તે કોણ કોને શરણ રૂપ બની શકે? માટે જ્ઞાનીઓએ આ બધા પદાર્થો કોઇને માટે કોઇ કાળે શરણરૂપ બનતા જ નથી એમ કહ્યું છે. સ્નેહી, સંબંધી પણ પૈસા ટકા વગેરે સામગ્રી હોય તો ખબર અંતર પુછવા આવે આગતા સ્વાગતા કરે પણ એ સુખની સામગ્રી જો ચાલી જાય અને દુ:ખ આવીને ઉભુ રહે તો તે આવનાર ભાઇઓમાંથી કોઇ સામે આવવા કે જોવા તૈયાર થતું નથી ઉપરથી કોણ છે? મારે શું? કોઇ પ્રકારનો જાણે સંબંધ જ ન હોય એવું વર્તન કરે છે. પત્ની પણ જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સરે ત્યાં સુધી આગતા સ્વાગતા કરે. કામ કરી મહેનત કરી જે માંગે તે લાવી આપી સાચવવામાં આવે તો તે સારી રીતે સાચવે પણ જ્યારે જુવાનીમાં શરીર અટકી જાય-શરીરમાં કોઇ ભયંકર વ્યાધિ પેદા થઇ જાય-તેવ્યાધિ વધતી જાય-અસાધ્ય બનતી જાય-પોતાને જે જોઇએ તે આવતું બંધ થઇ જાય તો તે વખતે પત્ની શું વિચારે? હવે આ કામના નથી મને કાંઇ મલવાનું નથી આવા વિચારોથી અંતે આવી વ્યાધિમાં સેવા કરવાને બદલે મુકીને ચાલતી પણ થઇ જાય. કદાચ પુણ્યોદય હોય- સેવા કરે તો પણ જાણે બોજ ઉપાડતા હોય તે રીતે કરે તે વખતે જીવને આ અશરણરૂપ જ્ઞાનીઓએ જે કહેલ છે તે બરાબર છે એમ લાગે ખરૂં? કેમ? હજી આશા છે. એ આશામાં ને આશામાં હજી શરણ રૂપ લાગે અને પોતાનો સંસાર વધે અને અંતે એ વ્યાધિમાં કોઇ દુ:ખમાં સહાયક બનતું નથી મરણ પામવું પડે છે આથી અશરણ રૂપ છે. એવી જ રીતે યુવાવસ્થામાં જે જોર તાકાત હોય છે તે વૃધ્ધાવસ્થામાં રહેતી નથી તો તે રા અવસ્થામાં પણ જો જીવને અશરણરૂપ ચીજો શરણરૂપ લાગતી હોય, રા અવસ્થામાં કામ લાગશે એમ માનીને સાચવી હોય તે ચીજો પણ કામ લાગતી નથી. કારણ તે અવસ્થામાં ખાધેલું પચે નહિ- શરીર સારું રહે નહિ-ખાવાનું મન થાય ખાઇ શકાય નહિ માટે તે અવસ્થામાં જીવને કોઇ સામગ્રી સહાય કરીને Page 223 of 325 Page #224 -------------------------------------------------------------------------- ________________ શરણરૂપ બનતી નથી. મૃત્યુ વખતે પણ એજ સ્થિતિ હોય છે. માટે આ બધી સામગ્રીઓમાં શરણરૂપ કોઇ ચીજ હોય તો એક શ્રી જિનેશ્વર પરમાત્મા-તેમની આજ્ઞા મુજબ વિચરતાં સુસાધુઓ અને તેમણે કહેલો ધર્મ એજ શરણરૂપ બને છે એમ વિચારવું. બાકીના પદાર્થો પ્રત્યે અશરણની બુધ્ધિ પેદા કરી સુંદર રીતે જીવન જીવવા પ્રયત્ન કરવો તે અશરણ ભાવના છે. (૩) સંસાર ભાવના ચાર ગતિરૂપ આ સંસાર અનંત દુ:ખોથી ભરેલો છે. તેમાં પ્રાણીને કર્મવશાત્ નિરંતર ભમવું પડે છે. વળી જે એક કાળે માતા હોય, તે સ્ત્રી થાય છે અને સ્ત્રી હોય, તે માતા થાય છે પિતા હોય, તેપુત્ર થાય છે અને પુત્ર હોય, તે પિતા થાય છે. માટે તે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે, આદિ ચિતવવું, તેને સંસારભાવના હે છે. નીચેનાં વચનોમાં સંસારભાવના પ્રક્ટ થયેલી છે : जम्म दुक्खं जरा दक्खं, रोगा य मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणी ॥ ‘અહો આ સંસાર દુ:ખમય છે કે જેમાં પ્રાણીઓ અનેક પ્રકારની પીડાઓ પામે છે. તેમાં જન્મનું દુ:ખ છે, જરાનું દુ:ખ છે, તેમજ રોગ અને મરણનું પણ દુ:ખ છે.' गतसारेडत्र संसारे, सुखभ्रान्तिः शरीरिणाम् । लालपानमिवाङ्गुष्ठे, बालानां स्तन्यविभ्रमः || ‘અંગૂઠો ચૂસીને લાળનું પાન કરતાં બાળકોને જેમ માતાનું સ્તનપાન કરવાનો ભ્રમ થાય છે, તેમ આ સંસાર સુખરહિત હોવા છતાં પ્રાણીઓને તેમાં સુખનો ભ્રમ થાય છે.’ આ સંસાર ચાર ગતિમય છે. દરેક ગતિમાં દુ:ખ દુ:ખ અને દુ:ખ જ રહેલું છે. નરકગતિમાં જીવો દુ:ખ ભોગવતાં ગમે તેટલા બુમ બરાડા પાડે-બચાવો બચાવો કરે પણ કોઇ તેને બચાવવા તું નથી. તિર્યંચગતિમાં રહેલા જીવો અડધા ભૂખ્યા અને અડધા તરસ્યા થઇને આહાર અને પાણી માટે આમ તેમ ભટકતાં ઘણાંનો માર ખાય છે. તાપ, ઠંડી વગેરે સહન કરે છે. મનુષ્યગતિમાં રહેલા જીવોને થોડું સુખ અને ઘણું દુ:ખ હોય છે. થોડા થોડા દુ:ખના કાળમાં વચમાં વચમાં ક્ષણિક સુખ મલતું જાય છે માટે દુ:ખ દુ:ખરૂપે લાગતું નથી પણ મનુષ્યપણામાં મોટાભાગના જીવોને ખાવા-પીવા પહેરવા, ઓઢવા-રહેવા આદિનું દુ:ખ ઘણું હોય છે. પણ સુખની આશામાં ને આશામાં દુઃખ વેઠીને દિવસો પસાર ર્યા કરે છે. દેવગતિમાં રહેલા દેવોને ત્યાં જે સુખ હોય છે તે પણ પરાધીન છે. સ્વાધીન પણે નથી. એમાં માવાનું નહિ અને ખાવા પીવાનું પણ નહિ ઉત્પન્ન થાય ત્યારથી જે સામગ્રી મલી હોય તેટલી કાયમ ટકી રહે છે તેમાં વધારો જરાય થાય નહિ પણતે સામગ્રીને ભોગવવા માટે જોઇએ ત્યારે લેવા માટે ઇન્દ્રની આજ્ઞા મુજબ જીવવું પડે છે. ખાવાની-પીવાની ઇચ્છા થતાં તૃપ્તિ થઇ જાય છે. આ સિવાય દેવીની સાથે રહેતા તેની ઇચ્છા ન હોય તોકાંઇ કામ થતું નથી આ મોટામાં માટું દુ:ખ હોય છે તથા સંખ્યાતા કે અસંખ્યાતા વર્ષો સુધી તે પદાર્થોમાં રાગપૂર્વક રહ્યા પછી તેને છોડવાનો વખત આવે ત્યારે અંતરમાં તેના વિયોગનું ભયંકર દુ:ખ પેદા થયા વિના રહેતું નથી. આ દુ:ખની વેદના અસહ્ય હોય છે માટે દેવગતિમાં પણ સુખ હોતું નથી એમ હેવાય છે. આ કારણથી ચારે ગતિ રૂપ સંસારમાં કોઇ જગ્યાએ જરાય સુખ હોતું નથી સંસાર દુ:ખ મય જ છે. આ રીતે ભાવના ભાવવી વિચારણાઓ કરવી એ સંસાર ભાવના કહેવાય છે. (૪) એકત્વ ભાવના આ જીવ એકલો આવ્યો છે, એક્લો જ્વાનો છે અને સુખ:દુ:ખાદિ પણ એકલો જ ભોગવે છે, એમ Page 224 of 325 Page #225 -------------------------------------------------------------------------- ________________ ચિતવવું તેને એકત્વભાવના કહે છે. નીચેના આપવાક્યોમાં એકત્વભાવનાનું યથાર્થ પ્રતિબિંબ પડેલું છે एगोहं नत्थि मे कोइ, नाहभन्नस्स कस्सइ । एवं अदीण-मणसो, अप्पाणमणुसासइ ।। एगो मे सासओ अप्पा, नाण-दसण-सजुओ । सेसा मे वाहिराभावा, सत्वे संजोग-लक्खणा ।। હું એક્લો છું, મારું કોઇ નથી અને હું પણ કોઇનો નથી. એવું અદીન મનથી વિચારી સાધક પુરુ ષ અત્માને સમજાવે. જ્ઞાન અને દર્શનથી સંયુકત એક મારો આત્મા જ શાશ્વત છે અને બીજા બધા સંયોગથી ઉત્પન્ન થયેલા બહિર્ભાવો છે.' અનાદિકાળથી સંસારમાં ફરતો મારો આત્મા જે છે તે એકલો જ છે, એક્લો જ જન્મ્યો છે, એકલો જ પોતે ઉપાર્જન કરેલા કર્મના અનુસાર સુખ દુ:ખ ભોગવે છે, કોઇ મને સુખ દુ:ખ આપનાર નથી, અર્થાત્ કોઇ મને સુખી કરનાર કે દુ:ખી કરનાર નથી, મને જે સુખ દુ:ખ આવે છે તે મારા પુણ્ય-પાપના ઉદયના કારણે આવે છે માટે સંસારના દરેક ભાવો મારાથી પર એટલે જુદા રૂપે બહિભાવ રૂપે છે. મારું જે છે તે-અનંતજ્ઞાન-દર્શન એ જે મારા આત્મામાં રહેલું છે તે જ મારું છે. આવી વિચારણાઓ દીન બન્યા વગર અદીન મને ર્ધા કરવી. આત્માને સ્થિર કરવો એ એકત્વ ભાવના કહેવાય છે. આ ભાવનાની સ્થિરતાથી આત્માનાં બહિમાવોનો ત્યાગ થઇ અંતર આત્મભાવમાં લીનતા પ્રાપ્ત થાય છે અને તે અંતરાત્મપણાની લીનતાથી પરમાત્મપણાની અનુભૂતિ થાય છે. આ વિચારણાઓ કરવી તે એકત્વભાવના કહેવાય છે. (૫) અન્યત્વભાવના. શરીર, ધન, બંધુઓ વગેરેથી આત્માને અન્ય ચિતવવો-જુદો ચિંતવવો, તેને અન્યત્વ ભાવના કહે છે. વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહયું છે કે अन्योडहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाच्चेति । यस्य नियता मतिरियं, न बाधते तं हि शोककलिः || પોતાના કુટુંબીજનો, નોકરચાકર, સંપત્તિ અને શરીર એ બધાથી હું અન્ય છું, ભિન્ન છું, જુદો છું, એવી જેને નિશ્ચયાત્મક બુદ્ધિ પેદા થઇ છે, તેને શોકરૂપી ક્લેશ કંઇ પણ પીડા ઉપજાવી શકતો નથી.' તાત્પર્ય કે જે સાધક અન્યત્વ ભાવનાનો આશ્રય લે છે, તે બહિરાત્મ ભાવમાંથી અંતરાત્મભાવમાં અને છેવટે પરમાત્મભાવમાં સ્થિર થઇ સર્વ દુઃખોથી મુકત થાય છે. શરીરાદિ સામગ્રીથી હું ભિન્ન છું એ સામગ્રી મારી નથી એ તો અહીંયા પુણ્યના ઉદયથી પેદા થયેલી છે. આ બધા પદાર્થોથી હું અન્ય એટલે આત્મા રૂપે ભિન્ન છું. મારું આમાંનું કાંઇ નથી એવો જે નિશ્ચયાત્મક પરિણામ પેદા કરીને જીવન જીવવાની વિચારણામાં સ્થિર રહેવું તે. આથી બહિરાત્મ ભાવથી જીવ છૂટી જાય છે. જમ નમિ રાજાઉં જ્યારે પોતાની પત્નીઓ પોતાના દુ:ખાવાની શાંતિ કરવા પદાર્થને વાટતા હતા તેમાં તેના કંકણના અવાજથી નમિ રાજાષિની વેદના વધતી જતી હતી. જ્યારે તે અવાજ નથી ખમાતો એમ કહ્યું એટલે બધી સ્ત્રીઓ એક એક કંકણ રાખી બાકીના કંકણ કાઢી લસોટવા માંડી ત્યારે પૂછે છે અવાજ કેમ નથી આવતો ? એમાં હકીકત જાણવા મલી એટલે વૈરાગ્યની વૃધ્ધિ થતા અન્યત્વ ભાવનાને ભાવતાં બધુ છોડી સંયમ સ્વીકારી ગામ બહાર કાઉસ્સગ ધ્યાને રહ્યા છે. તે વખતે ઇન્દ્ર Page 225 of 325 Page #226 -------------------------------------------------------------------------- ________________ મહારાજા પરીક્ષા કરવા માટે આવી મહાત્માને વંદન કરી પૂછે છે ભગવનું એટલે રાજનું આ આપની આખી નગરી બની રહી છે ત્યારે મહાત્મા કહે છે મારું કાંઇ બનતું નથી. મારું જે છે તે મારી પાસે છે કે કોઇ લઇ જતું નથી બળતું નથી, આ રીતે અન્યત્વ ભાવના રૂપે જ્વાળ આપે છે અને પોતે પોતાના અંતરાત્મ ભાવમાં સ્થિર થાય છે. આ રીતે વિચારણાઓ કરવી તે અન્યત્વ ભાવના કહેવાય છે. (૬) અશુચિવભાવના આ શરીર અશુચિનો ભંડાર છે. તેનાં વિવિધ કારોમાંથી નિરંતર અશુચિનો પ્રવાહ વહ્યા કરે છે. વળી અત્તર આદિ સુગંધમય શુદ્ધ પદાર્થો પણ તેના સંસર્ગમાં આવતાં અશુચિમય બની જાય છે. આવા અશુચિમય શરીર પર મોહ શો ? વગેરે ચિતવવું તેને અશુચિમયભાવના કહે છે. શ્રી વિનયવિજયજી મહારાજે શાંતસુધારસભાવનામાં કહયું છે કે स्नायं स्नायं पुनरपि पुन: स्नान्ति शुद्धाभिरद्मिट्टः, __ वारं वारं वत मलत, चन्दनैरर्चयन्ते । मूढात्मानो वयमपमला: प्रीतिमित्याश्रयन्ते, नो शुद्धयन्ते कथमवकरः शक्यते शोधुमेवम् ।। “અહો ! મૂઢ જીવો ફરી ફરીને સ્નાન કરે છે અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન વડે ચર્ચે છે. પછી અમે પવિત્ર છીએ, એમ માનીને એના પર મોહ ધરે છે; પરંતુ એ શરીર કદી પણ શક થતું નથી. ઉકરડો કદી પણ શદ્ધ થાય ખરો ?” અહીં શરીરને ઉકરડા સાથે સરખાવાનું કારણ એ છે કે ઉકરડામાંથી ક્યરો ઉપડ્યો-ન ઉપડ્યો, ત્યાં બીજો કચરો આવી પડે છે અને તેથી તે ગંધાતો જ રહે છે, તેમ શરીરમાંથી એન્ન થયેલો મલ હઠયો-ન હઠયો કે બીજો મલ ભેગો થાય છે અને તેથી તે ગંધાતું જ રહે છે. આ શરીર અશુચિનો ભંડાર છે. આ શરીર સાત ધાતુનું બનેલું છે. રૂધિર = લોહી, માંસ, મેદ, અસ્થિ = હાડકાં, મજ્જા અને શુક્ર એટલે વીર્ય અને ૭ ત્વચા = ચામડી. આ મનુષ્યના શરીરમાં સાતસો નાડો છે. નવસો નાડીઓ છે. પાચસો માંસ પેશીઓ છે. ત્રણસો હાડકાં છે. એકસો સાઇઠ સાંધા છે. સત્યોતેરસો (૭૭૦૦) મર્મસ્થાનો છે. આ શરીરમાં દશાશેર એટલે પાંચ કીલો લોહી હોય છે. દશશેર (પાંચ કિલો) પેશાબ હોય છે. પાંચ શેર (અઢી કિલો) ચરબી હોય છે. બે શેર (એક કીલો) વિષ્ટા હોય છે. ચોસઠ ટાંક પીત્ત હોય છે. બત્રીશ ટાંક શ્લેષ્મ હોય છે. બત્રીશ ટાંક વીર્ય હોય છે. આટલું તો મનુષ્યના શરીરમાં પ્રાય: કાયમ રહે છે. વિચાર કરો કે આટલા અશુચિ પદાર્થો મનુષ્યના શરીરમાં રહેલા હોય તો તેને ગમે તેટલી શુચિ એટલે શુધ્ધિ કરવા પ્રયત્ન કરીએ તો પણ આ શરીર શુચિ રૂપે બને ખરું? માટે જ્ઞાનીઓ કહે છે કે એક ચામડીનું ઉપરનું પડ કાઢી નાંખવામાં આવે તો આ શરીર જોવા લાયક રહે? દેખવું ગમે ખરું? તો આવા પદાર્થો શરીરમાં લઇને ફરતાં હોઇએ તો આવા અશુચિમાં શરીર પ્રત્યે રાગ કેમ કરાય ? આવી વિચારણા કરવી તે અશુચિ ભાવના કહેવાય છે. આ શરીરને પાણી-સાબુ આદિથી સ્વચ્છ કરીને ગમે તેટલા સુગંધી પદાર્થો લગાડવામાં આવે તો પણ શરીરમાં રહેલી અશુચિના પદાર્થો એ સુગંધીમય પદાર્થોને થોડા ટાઇમમાં દુર્ગધમય બનાવી દે છે માટે અશુચિ મય શરીરમાં શચિની વિચારણા કરી રાગ કરવો તે મૂર્ખતા છે. આવી વિચારણાઓ કરવી એ અશુચિ ભાવના કહેવાય છે. (૭) આશ્રવ વાવના Page 226 of 325 Page #227 -------------------------------------------------------------------------- ________________ આશ્રવના હતુઓ અંગે ખાસ વિચારણા કરવી, તે આશ્રભાવના વ્હેવાય છે. આ વિચારણા સામાન્ય રીતે નીચે પ્રમાણે કરવામાં આવે છે: ‘જેમ પર્વતમાંથી ચારે બાજુ પડતાં ઝરણાનાં પાણી વડે તળાવ જલ્દી ભરાઇ જાય છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનાં કારણે આવેલાં કર્મો વડે આત્મા ભરાઇ જાય છે, તેથી હે જીવ ! તું આ પાંચે કારણોથી વિરામ પામ.' ‘મિથ્યાત્વના યોગે અનાદિ કાળથી તું આ સંસારમાં રખડતો રહ્યો છે અને તે કર્મની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે, એમ સમજી તેનો ત્યાગ કર.' ‘વિષયના રસમાં લુબ્ધ બનેલા હાથી, માછલા, ભમરા, પતંગિયા, હરણ વગેરે પ્રાણીઓના આખરી હાલ શું થાય છે ? એ વિચારી તું વિષયરસ-અવિરતિને છોડી દે.’ ‘હે આત્મન્ ! દિવસ અને રાત્રિ સડસડાટ ચાલ્યા જાય છે. કાળ કોઇને માટે ઉભો રહેતો નથી. જે ક્ષણો ગઇ તે પાછી આવતી નથી, એમ વિચારી તું પ્રમાદનો ત્યાગ કર અને ક્ષણે ક્ષણનો આત્મહિતાર્થે ઉપયોગ કર.' ‘હે જીવ ! ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મહાન લુંટારાઓ તારી આત્મસમૃદ્વિને લૂંટી રહ્યા છે, માટે તેનાથી ચેતીને ચાલ. આ ચાર કષાયો સંસારરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરનારા છે, માટે તેનો ત્યાગ કર.' ‘હે ચેતન ! તું મનથી કેટલાં કર્મો બાંધે છે ? વચનથી કેટલાં કર્મો બાંધે છે ? અને કાયાથી કેટલાં કર્મો બાંધે છે ? તેનો વિચાર કર.' ‘અસંયમનું ફળ બુરું છે અને સંયમનું ફળ સારું છે, એ વાત તું કદી ભૂલીશ નહિ.' (૮) સવર ભાવના આશ્રવને રોક્વારા ઉપાયો સંબંધી ચિંતન કરવું, તેને સંવર ભાવના વ્હેવાય છે. આ વિચારણા સામાન્ય રીતે આ પ્રમાણે કરવામાં આવે છે : ‘હે જીવ ! તું સમ્યકત્વ વડે મિથ્યાત્વનો નિરોધ કર, વિરતિ-વ્રત વડે અવિરતિનો નિરોધ કર, પ્રબળ પુરુષાર્થ દાખવી પ્રમાદનો નિરોધ કર, ક્ષમા-નમ્રતા-સરલતા-સંતોષ વડે કષાયોનો નિરોધ કર અને મનોગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયાગુપ્તિ વડે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓનો નિરોધ કર.' ‘હે ચેતન ! તું ઇર્યાપથિકી આદિ પાંચેય સમિતિનું સ્વરૂપ તથા મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓનું સ્વરૂપ બરાબર સમજી લે અને તેનું પાલન કરવામાં ઉત્સાહ રાખ.' ‘હે આત્મન્ ! તું ક્ષુધા-પીપાસા આદિ બાવીશ પ્રકારના પરીષહો સમભાવે સહી લે, દશપ્રકારના યતિધર્મનું ઉત્સાહથી પાલન કર, બાર પ્રકારની ભાવનાઓનું સેવન કર તથા પાંચ પ્રકારના ચારિત્રનો મર્મ વિચારી તેની ઉચ્ચ ભૂમિકાઓ અનુક્રમે ચઢતો જા.' અહીં ગૃહસ્થ સાધકોએ વિશેષમાં એ પણ વિચારવું ઘટે છે કે ‘સંવરની સાધના માટે મહાપુસ્ત્રોએ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, નિદર્શન, જિનપૂજા, ગરુદર્શન આદિ જે જે ઉપાયો બતાવ્યા છે, તેનો હે જીવ ! તું ખૂબ ખૂબ આદર કર અને તેનું બને તેટલું આરાધન કર.' (૯) નિર્જરા ભાવના કર્મનિર્જરાના ઉપાયો સંબંધી ચિંતન કરવું તેને નિર્જરાભાવના કહેવાય છે. તેનું ચિંતન સામાન્ય રીતે આ પ્રમાણે કરવામાં આવે છે : Page 227 of 325 Page #228 -------------------------------------------------------------------------- ________________ ઇંધનનો ઢગલો અગ્નિથી બળીને ખાખ થઇ જાય છે, તેમ કર્મનો ઢગલો તપ વડે બળીને ખાખ થઇ જાય છે; અથવા તળાવનું પાણી જેમ સૂર્યના આકરા તાપથી શોષાઇ જાય છે, તેમ કર્મ પણ તપથી શોષાઇ જાય છે. માટે હે જીવ ! તું બને તેટલું તપનું આરાધન કર.' હે ચેતન ! “મારાથી તપ કેમ થશે ? એમાં તો ઘણું કષ્ટ સહન કરવું પડે' એવો વિચાર તું હરગીઝ કરીશ નહિ, કારણ કે તેં નરક-નિગોદ તિર્યચભવમાં અનેક કષ્ટો સહન કર્યા છે, તેનો તો આ લાખમો ભાગ પણ નથી. વળી તને કાયાની માયા એવી તે કેવી વળગી છે કે તારાથી તપશ્ચર્યા થતી નથી ! શ્રી મહાવીર પ્રભુએ કેટલી તપશ્ચર્યા કરી ? અન્ય મહાપુરુષોએ કેટલી તપશ્ચર્યા કરી, તેનો તું વિચાર કર.' હે આત્મન્ ! તું અતિ ખાવાની તૃષ્ણા છોડી દે અને ઉદર થોડું ઊણું રાખવામાં જ સંતોષ માન. કાયાની સખશીલતાનો ત્યાગ કર અને ધર્મસાધના-નિમિત્તના લોચ, વિહાર આદિનાં કષ્ટો સમભાવે સહી “હે ચેતન ! તું બને તેટલું એકાંતનું સેવન કર અને અંગોપાંગ સંકોચીને રહે, કારણ કે એ સુંદર તપશ્ચર્યા છે.' “વળી હે ચેતન ! જિનેશ્વર ભગવાને બતાવેલી અત્યંતર તપશ્ચર્યા ઘણી સુંદર છે.દોષ લાગતાં પ્રાયશ્ચિત લેવું, મોક્ષનાં સાધનોનો વિનય કરવો, આચાર્ય, ઉપાધ્યાયાદિ દશનું નિરાશંસ ભાવે વૈયાવૃત્ય કરવું, શાસનું અધ્યયન-અધ્યાપન કરવું, કાયોત્સર્ગ અવસ્થામાં રહેવું, કષાયનો વ્યુત્સર્ગ કરવો આદિ. આ તપશ્ચર્યાની યથાશકિત આરાધના કરવાથી તે ભવોભવમાં બાંધેલાં કર્મો ખપી જશે અને તું તારા નિર્મળ સ્વરૂપને પામી શકીશ.' ૧૦ લોક સ્વરૂપ ભાવના લોકસ્વરૂપ ભાવના કોને કહેવાય ? આ ચૌદ રાજલોક રૂપ સંસાર ને કોઇએ બનાવ્યો નથી, બનાવશે પણ નહી. અનાદી કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનો છે. શાશ્વતો છે અને આ ચૌદ રાજલોક છ દ્રવ્યથી ભરેલો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, અને કાળ, એ છ દ્રવ્ય છે. એ ચૌદ રાજલોકનો આકાર પગ પહોળા કરી કેડે હાથ દઇને ઉભેલો મનુષ્ય હોય તેના જેવો આકાર હોય છે તેવા આકારવાળો છે. અને આખોય લોક ગોળાક્ષરે રહેલો છે તે લોક ત્રણ વિભાગમાં રહેલો છે ૧) અધોલોક ૨) તિર્થાલોક ૩) ઉર્ધ્વલોક રૂપે છે. અધોલોક સાત રાજ પ્રમાણ છે. એક રાજ એ અસંખ્યાતા કોટાકોટી યોન થાય છે. તે અધોલોક માં સાત નારકીઓ છે. તેમાં નારકીના જીવો અસંખ્યાતા રહેલા છે. અને નિરંતર પ્રતિ સમય ભયંકર દુ:ખોનો અનુભવ કરી રહ્યા છે. સાત પૃથ્વીઓ છે. તેમાં અસંખ્યાતા પૃથ્વીકાયના જીવો છે. પ્રાયે કરીને તે પૃથ્વીકાય જીવો પણ અશુભ કર્મના ઉદયવાળા કહેવાય છે. તેમાં પહેલી પૃથ્વી એક રાજ પહોળી છે, બીજી પૃથ્વી બે રાજ પહોળી છે, ત્રીજી પૃથ્વી ત્રણ રાજ પહોળી, ચોથી પૃથ્વી ચાર રાજ પહોળી અને પાંચમી પૃથ્વી પાંચ રાજ પહોળી, છઠી પૃથ્વી છ રાજ પહોળી અને સાતમી પૃથ્વી સાત રાજ પહોળી છે. એ સાતેય પૃથ્વીઓ છત્રાથી છત્ર આકારે રહેલી છે. તેમાં જે પહેલી પૃથ્વી છે તે એક લાખ એંશી હજાર જોન જાડી છે. બીજી પૃથ્વી ૧ લાખ સિત્તેર હજાર જોજન જાડી છે. પહેલી પૃથ્વી જે ૧ લાખ ૮૦ હજાર યોજન જાડી છે તેમાં પહેલી નારકીના ૧૩ પ્રત્તર છે. જે અહીંયા તેર માળનું મકાન હોય તે રીતે ત્યાં પ્રતર ૧૩ છે. તે દરેક પ્રતરો અસંખ્યાતા કોટાકોટી યોન પહોળા છે. તે ૧૩ પ્રતરોના આંતરમાં દશ પ્રકારના ભવનપતિ દેવોના વિમાનો આવેલા છે. તે દશે Page 228 of 325 Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના ભવનપતિ દેવોના વિમાનો પણ ઘણા છે, તે પહોળા એક રાજ યોજન એવા લોક્માં રહેલા છે. એજ રત્નપ્રભા પૃથ્વીની જે જાડાઇ છે તેની ઉપરની એક હજાર યોજન જાડાઇની વચમાં વ્યંતર દેવોના નગરો આવેલા છે, તે પણ ઘણા છે. તેની ઉપરના એટલેકે રત્નપ્રભા પૃથ્વીના સો યોન જાડાઇની વચમાં વાણવ્યંતર-તિર્યંચ જીભંક દેવોના નગરો આવેલા છે. આ બધા વ્યંતર જાતિના દેવો ફરવા માટે જંબુદ્વીપ વગેરે દ્વીપોમાં જાય છે. તિÁલોક્માં અસંખ્યાતા દ્વીપો, અસંખ્યાતા સમુદ્રો આવેલા છે. તેની મધ્યમાં જંબુદ્વીપ નામનો દ્વીપ એક લાખ યોન લાંબા-પહોળા વિસ્તારવાળો રહેલો છે. તેની મધ્યમાં મેરૂપર્વત એક લાખ યોજન ઉંચાઇવાળો છે. તેની નીચેના ભાગમાં એટલેકે સપાટી ઉપરની જે ભૂમિતે સમભૂતલા પૃથ્વી વ્હેવાય છે તે પૃથ્વીથી ૯૦૦ યોજન નીચેના ભાગમાં અને ૯૦૦ યોજન ઊંચાઇમાં એમ કુલ ૧૮૦૦ યોજ્નવાળો તિńલોક કહેવાય છે. જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર રહેલો છે જે બે લાખ યોજનનો છે. તેના પછી ધાતકી નામનો દ્વીપ આવેલો છે જે ચાર લાખ જોન પહોળો છે. પછી કાલોદધિ સમુદ્ર રહેલો છે જે આઠ લાખ જોન પહોળો છે. પછી પુષ્કરવર દ્વીપ આવેલો છે જે ૧૬ લાખ જોન પહોળો છે. જે પુષ્કર દ્વીપ છે તેને અર્ધગણત્રીમાં લઇને તે અઢીદ્વીપ અને વચલા બે સમુદ્ર એટલા ભાગમાં મનુષ્યોનો જ્ન્મ તથા મરણ થાય છે. તેની બહાર મનુષ્યો અવરજ્વર કરે છે. પરંતુ તેઓનું મરણ અને જ્ન્મ થતો નથી. તે પુષ્કર દ્વીપ પછી ડબલ યોનના એક સમુદ્ર તેના ડબલ યોનનો એક દ્વીપ એ રીતે ડબલ ડબલ યોજ્ન પ્રમાણવાલા દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા તિર્હાલોમાં રહેલા છે. મનુષ્યલોકની બહારના દ્વીપ અને સમુદ્રોમાં અસંખ્યાતા તિર્યંચો રહેલા છે, અને ઘણા દેવતાઓના રમણીય સ્થાનો, સૌથી છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. જે અર્ધા રાજ્યી કાંઇક અધિક યોજન પહોળો છે. એટલે તિર્હાલોક મોટા ભાગે પાણીથી વધારે ભરેલો છે. પ્રાય: કરીને કહેવાય છે કે એક છાપરાના નળીયાના આકારને છોડીને તથા બંગડી જેવા ગોળ આકારને છોડીને બાકીના બધા આકારવાળાં માછલાઓ રહેલા છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં જે મધ્યમાં સમભૂતલા નામની પૃથ્વી છે. ત્યાંથી ૭૯૦ યોજન ઉંચાઇએ ઇએ અને મેરૂપર્વતથી પ્રાય: ૧૧૫૨ યોન દૂર લંબાઇએ ઇએ અને ત્યાં જ્યોતીષીના વિમાનો શરૂ થાય છે. શરૂઆતમાં સૂર્ય છે, પછી ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ આવેલા છે. તે જ્યોતીષી વિમાનો ૧૧૦ યોન ઉંચાઇમાં રહેલા છે. અને તે મનુષ્યક્ષેત્રમાં ફરતા રહેલા છે. મનુષ્ય ક્ષેત્રની બહારના ભાગમાં અસંખ્યાતા વિમાનો છે. જે બધા સ્થિર છે. અને આ બધા વિમાનો શાશ્વત છે. એ વિમાનોમાં અસંખ્યાતા દેવતાઓ રહેલા છે. જે જ્યોતિષી તરીકે ઓળખાય છે. એટલે તિર્આલોના ઉપલા અને નીચલા ભાગમાં દેવતાઓ રહેલા છે. જ્યારે મધ્યમાં મનુષ્યો અને તિર્યંચો રહેલા છે. આ રીતે તિર્હાલોક રહેલો છે, ઉર્ધ્વલોક સાત રામાં કાંઇક ન્યુન (૯૦૦ યોન જ્યુન) જેટલો હેલો છે. તે ઉર્ધ્વલોક્માં બાર દેવલોક્માં વિમાનો રહેલા છે. તેમાં પહેલા-બીજા દેવલોક્ની નીચે પહેલા કિલ્બિષિયા દેવોના વિમાનો છે. જે દેવોને ચાંડાલ જાતિ નામર્મ જેવી દેવગતિનો ઉદય હોય છે. એટલે તે જીવોને નીચકર્મો કરવા પડે છે. પહેલા-બીજા દેવલોક્માં દેવીઓ હોય છે. જે દેવીઓ બે પ્રકારની હોય છે. ૧) પરીગૃહિતા અને ૨) અપરીગૃહિતા (વેશ્યા જેવી). ત્યાર બાદ બે દેવલોક ઉપર બીજા કિલ્બિષિયા દેવોના વિમાનો છે તેના ઉપર ત્રીજો અને ચોથો દેવલોક છે, તે દેવોના વિમાનો આવેલા છે. તેના ઉપર ત્રીજા કિલ્બિષિયા દેવોના વિમાનો છે અને તેના ઉપર પાંચમો દેવલોક આવેલો છે, કેટલાક આચાર્યોનાં મતે પાંચમા દેવલોક્માં વિમાનની ઉપર ત્રીજા કિલ્બિષિયા દેવોના વિમાનો છે. તેના ઉપર છટ્ઠા દેવલોક્ના દેવોના વિમાનો આવેલા છે. પાંચમાં દેવલોકમાં દેવોના જે વિમાનો છે તેમાં નવ લોકાંતિક દેવોના વિમાનો એક બાજુ આવેલા છે. પાંચમાં દેવલોની પાસે ચૌદરાજ લોક્ની આકૃતિ એટલેકે પહોળાઇ પાંચ રાજ્યોક પ્રમાણ છે. આ નવ લોકાંતિક દેવોના વિમાનોમાં રહેલા Page 229 of 325 Page #230 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય જે ઇન્દ્રો છે તે નવે ઇન્દ્રો તીર્થંકરાદિ ભગવંતોના ક્લ્યાણકોના દિવસે ભગવાન પાસે આવે છે, અને ભગવાનને દિક્ષા લેવાનો સમય નજીક આવે તે ટાઇમ સૂચવવા માટે તે નવે ઇન્દ્રો આવીને તીર્થંકર ભગવંતોને દિક્ષા માટેનું સુચન કરે છે. અર્થાત્ વિનંતી કર છે અને તીર્થને પ્રવર્તાવો એમ ણાવે છે. પ્રાય: કરીને તે નવે ઇન્દ્રો એકાવતારી કહેવાય છે. છટ્ઠા દેવલોક્ની ઉપર સાતમો દેવલોક છે તેના ઉપર આઠમો દેવલોક આવેલો છે. આ આઠમા દેવલોક સુધી પંચેન્દ્રિય તિર્યંચો મરીને ઉત્પન્ન થઇ શકે છે, ત્યાર પછી આગળ નવમો અને દશમો દેવલોક આવેલા છે. તેના ઉપર અગિયારમો અને બારમો દેવલોક આવેલા છે, તેના ઉપરાઉપર મસર નવÅવયના વિમાનો આવેલા છે. જેની અંદર અભવ્ય જીવો નિરતિચાર દ્રવ્ય ચારિત્રની ક્રિયા કરીને ઉત્પન્ન થઇ શકે અને ગ્રેવયના વિમાનો પછી પાંચ અનુત્તરના વિમાનો આવેલા છે. જ્યાં જે સમકિતી જીવો ાય તે ભાવ ચારિત્રની આરાધના કરીને મોક્ષમાં ન જ્વાના હોય તે જીવો આયુષ્ય બાંધીને ઉત્પન્ન થાય છે. તે દેવતાઓ નિયમા સમકિતી હોય છે. તે પાંચ અનુત્તરના વિમાનોમાં સૌથી વચમાં સર્વાર્થસિદ્ધ નામનું વિમાન છે, જે એક લાખ યોન લાંભુ પહોળું છે અને ત્યાં રહેલા બધા દેવતા એકાવતારી હોય છે. તે વિમાનની ચારેય બાજુની ચાર દિશાઓમાં મસર વિજ્ય, વૈજ્યંત, જ્યંત અને અપરાજીત નામના વિમાનો આવેલા છે. જે વિમાનો અસંખ્યાતા યોજ્ન લાંબા-પહોળા છે તેની અંદર રહેલા દેવતાઓ બધાય એકાવતારિ હોતા નથી, પરંતુ વધારેમાં વધારે સંસારમાં ૨૪ ભવો કરે છે. તે ચોવીશ ભવો કરનારા જીવોની વિશેષતા એ છે કે જે અનુત્તરમાં ઇ આવે તે જીવોના નરક તિર્યંચગતિના દ્વારો બંધ થઇ જાય છે. અને તે જીવો ચોવીશ ભવો નિયમા મનુષ્ય અને વૈમાનિક દેવલોક્ના જ કરે છે. બીજા નહીં. આ પાંચ અનુત્તરના વિમાનો પછી બાર યોજ્ડ ઉપર જઇએ ત્યાં સિદ્વશીલા નામની પૃથ્વી આવેલી છે. જે પૃથ્વી સ્ફટીક જેવી નિર્મળ છે. આ પૃથ્વી ઉપર એક યોજન ઇએ ત્યારે સિદ્ધના જીવો આવેલા છે. તે સિદ્ધના જીવો પહોળાઇમાં ૪૫ લાખ યોનમાં રહેલા છે. સિદ્ધરૂપે તેજ જીવો ઉત્પન્ન થઇ શકે છે કે જે પૂર્વભવમાં મનુષ્ય થયા હોય, ઉત્તમ ધર્મની સામગ્રી પ્રાપ્ત કરી આઠ કર્મનો ક્ષય કરે તે ત્યાં જાય છે. માટે મનુષ્યનું ક્ષેત્ર પ્રમાણ, સિધ્ધક્ષેત્રનું પ્રમાણ છે. એ જીવો જ્યાં રહેલા છે તે લોક્ના અંતે છે એટલે ત્યાં ચૌદ રાજ્યોનો અંત આવે છે. આ રીતે ચૌજ રાજ્યોનું વર્ણન કર્યું. હવે ભાવનામાં આ રીતે વિચાર કરતા આત્માને રોજ વિચાર કરવાનો હાય છે કે આ રીતે ચારેય ગતિમાં ભમતાં ભમતાં ચૌદ રાજ્લોક ક્ષેત્રમાં જીવ ભમ્યો છે અને છેક જ્યાં સિદ્ધના જીવો રહેલા છે ત્યાં પણ જઇ આવ્યો છે. પરંતુ તે સૂક્ષ્મ પૃથ્વી આદિ રૂપે હતો તેથી પાછું ભટક્વાનું રહ્યું છે, તો હવે આ સ્વરૂપ જાણ્યા પછી એવો પુરૂષાર્થ કરૂં કે જેથી લોક્ના અંતે સિદ્વરૂપે મારો આત્મા બની જાય એમ રોજ ભાવનામાં ભાવનાનું છે. કારણકે આત્માને ખરેખરૂં રહેવાનું સ્થાન જો હોય તો એજ છે જ્યાં ગયા પછી જીવને મરવાનું નથી અને પોતાના સ્વભાવમાં રહેવાનું છે તે માટે જ બધો પુરૂષાર્થ કરવાનો છે. ૧૧ બોધિ દુર્લભ ભાવના આ સંસાર અનાદિ અનંત છે તેમાં જીવો અનાદિ કર્મના સંયોગ વાળા અનાદિ કાળથી રહેલા છે તેમાંથી જે જીવોની ભવિતવ્યતા પાકે તેજીવો અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળી શકે છે પણ તે ત્યારે જ બહાર નીકળે કે તે ટાઇમે કોઇ જીવો સલ કર્મથી રહિત થઇ મુક્તિમાં જ્યાં હોય ત્યારે જ. આજીવો આ રીતે બહાર નીકળે તે વ્યવહારાશીમાં આવ્યા ગણાય છે. એ વ્યવહાર રાશીમાં આવ્યા બાદ અકામ નિર્જરા કરતાં કરતાં પુણ્ય એકઠું કરીને ત્રસપણાને પણ પામે એ ત્રસપણામાં સન્નીપણાને પામે, મનુષ્યપણાને પામે, લાંબા આયુષ્યને પામે, દેવગુરૂ ધર્મની સામગ્રીને, પામે તેની આરાધના પણ સારી રીતે કરો જ્ઞાનાવરણીય કર્મનાં ક્ષયોપશમને પામીને સાડા નવપૂર્વ સુધીનાં જ્ઞાનને ભણે પણ જો સાથે Page 230 of 325 Page #231 -------------------------------------------------------------------------- ________________ દર્શન મોહનીયમાં મિથ્યાત્વ મોહનીય ગાઢ હોય ત્યાં સુધી એ જીવોને બોધિ પ્રાપ્ત થતું નથી. બોધિને પ્રાપ્ત કરવા માટે ચરમાવર્ત કાળ જોઇએ તેમાં પણ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ કરતાં ઓછો કાળ જોઇએ અને દેવ ગુરૂ ધર્મની સામગ્રી પ્રાપ્ત થયેલી જોઇએ. તે ધર્મ સાંભળતા સાંભળતા ધર્મ પ્રત્યેની રૂચિ થાય પોતાના આત્માની યોગ્યતા પ્રાપ્ત કરવાની તીવ્ર ભાવના જોઇએ. એ યોગ્યતા પેદા કરવાનો પુરૂષાર્થ કરતા જાય ત્યારે જીવો બોધિને પ્રાપ્ત કરી શકે. એ પુરૂષાર્થમાં અનાદિકાળથી જીવો અનુકૂળ પદાર્થોમાં ગાઢરાગવાળા હોય છે અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ વૈષ વાળા હોય છે તે જ મારા આત્માને માટે દુ:ખનું કારણ છે એમ સમજતા જાય. તે સમજી રાગને અને દ્વેષને ઓછો કરતાં તે રાગનો ઢાળ બદલવા પ્રયત્ન કરી દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે રાગનો ઢાળ વધારી તેની સ્થિરતા મેળવવા પ્રયત્ન કરતો સુખ દુનિયાના પદાર્થોમાં નથી પણ એથી ભિન્ન સ્થાનમાં એટલેકે મારા આત્મામાં રહેલું છે એવો વિચાર કરી તે સુખને પેદા કરવાની તીવ્ર ઇચ્છા પેદા થાય તેની સ્થિરતા આવે ત્યારે જીવને મોક્ષની રૂચિ થયેલ છે એમ ગણાય છે. આ સ્થિરતા પેદા કરી અનુકૂળ પદાર્થોના રાગ પ્રત્યે અત્યંત ગુસ્સો પેદા કરી તે રાગનો નાશ કરવાની જ્યારે તીવ્ર ઇચ્છા થશે ત્યારે ગ્રંથી ભેદાશે અને પછી સમ્યગ્દર્શન રૂ૫ બોધિની પ્રાપ્તિ થશે તો મળેલા મનુષ્ય જન્મમાં એવો પુરૂષાર્થ કરવાની ક્યારે શકિત આવે કે જેથી જ્ઞાનીઓએ કહ્યા મુજબનું બોધિ પ્રાપ્ત કરું. આવી ભાવના રાખી પ્રયત્ન કરવો તે બોધિ દુર્લભ ભાવના કહેવાય છે. ૧૨ અહંદુ દુર્લભ ભાવના સંસારમાં પરિભ્રમણ કરતાં જીવોને અનંતી પુણ્ય રાશી ભેગી થયેલ હોય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. તે મનુષ્ય જન્મ અનાર્ય ક્ષેત્ર આદિમાં જો મળી જાય તો અહંદુ ધર્મ પણ ન મળે માટે તેનાથી અનંતપુણ્ય રાશી ભેગી થયેલી હોય તોજ જીવને આર્યદેશમાં મનુષ્ય જન્મ મળે તે આર્યદેશમાં મળ્યો હોય પણ અનાર્ય જાતિ કુળ વગેરેમાં જન્મ મળે તો પણ અહંદુ ધર્મ ન મળે માટે તેનાથી અનંતી પુણ્ય રાશી ભેગી થયેલી હોય તોજ જીવને આર્ય જાતિ અને કુળમાં મનુષ્ય ન્મ મળે છે પણ તે આર્ય જાતિ કુળમાં પણ જો ઇતર દર્શનનાં ધર્મની પ્રાપ્તિ થયેલ હોય તો ય અહંદુ ધર્મ મળતો નથી માટે તેનાથી અનંત પુણ્ય રાશી ભેગી થયેલ હોય તો જૈન જાતિ અને કુળમાં મનુષ્ય જન્મ મલે છે. જૈન કુળ અને જાતિ મલવા છતાં એવા ક્ષેત્રમાં જન્મ મળ્યો હોય કે જ્યાં અહંદુ ધર્મ પણ ન મળે દેવનું દર્શન પણ ન મળે તો પાછો મનુષ્ય ન્મ એળે જાય છે માટે એનાથી અનંત પુણ્ય ભેગું થયેલ હોય તો દેવ, ગુરૂ, ધર્મનું દર્શન થઇ શકે તેવા ક્ષેત્રમાં જન્મ મળે છે. આ બધી સામગ્રી મળવા છતાં આરાધના કરવા છતાંય જો ધર્મ મેળવવાની ઇચ્છા ન થાય તોય અહંદુ ધર્મ હારી જવાય છે માટે તે ઇચ્છા થવી એ પણ જ્ઞાની ભગવંતોએ અનંતી પુણ્યરાશી સાથે પુરૂષાર્થનું કારણ કહેલ છે. આ રીતે સામગ્રી મળેલી છે તેમાં પુરૂષાર્થ કરીને કયારે હું અહંદુ પામું. આ રીતની ભાવના ના વિચારો કરી અહંદુ ધર્મ પામવાનો પ્રયત્ન કરવો તે અહંદુ ધર્મ ભાવના કહેવાય છે. બાર ભાવના સિવાય ઉપલક્ષણથી મૈત્રી-પ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ ભાવનાની વિચારણા કરાય આ ભાવનાને મૂર્તિમંત બનાવનારી ભાવનાઓ આવી ઉત્તમ ભાવનાને અવિચલ, જીવતી ને જાગતી તથા દરેક સ્થિતિમાં ટકાવી રાખવા શું કરવું જોઇએ ? -એ તો ભાવનાની અન્તર્ગત આવી જ જાય છે. આ ભાવનાને સતત ઉદયવંતી રાખવા માટે ચાર ભાવનાથી જીવનને ઓતપ્રોત બનાવી દેવું જોઇએ. (૧) મૈત્રી, (૨) પ્રમોદ, (૩) કરૂણા અને (૪) Page 231 of 325 Page #232 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થતા. પહેલાં બતાવેલી ભાવનાને પ્રગટાવનારી, ટકાવનારી અને ખીલવનારી આ ચાર ભાવનાઓ છે. આ ચાર ભાવના વિના કોઇપણ ધર્મકાર્ય દીપે નહિ: આત્માને ઉપકારક નિવડે નહિ: અને જે પોતાને ઉપકારક ન નિવડે તે પારકાને તો ઉપકારક ક્યી રીતે નિવડે ? સામો યોગ્ય હોય અને પામી જાય તો પણ એ ઉપકારક તરીકે ઓળખાવાય નહિ. આજે આપણે આ ચારેય ભાવનાઓનો ભાવ વિચારવો છે, કારણ કે-પહેલી ભાવનાને મૂતિમંત બનાવનારી, જીવનને સુવાસિત બનાવનારી આ ચાર ભાવનાઓ છે. મૈત્રી ભાવનાનું સ્વરૂપ પહેલી મૈત્રી ભાવના. મૈત્રી કોને વ્હેવાય ? પરહિત વિન્તા મૈત્રી।” પરના હિતની જે ચિન્તા તે મૈત્રી હેવાય છે. જે કોઇ અન્ય તે પર. પરમાં કોઇ બાકી નહિ. પરના હિતમાં સ્વહિત આવી જાય છે : કારણ કે-પોતાના આત્મહિતને હણીને પરહિત થઇ શકતું નથી : વાસ્તવિક રીતે પરહિત કરનાર સ્વહિતસ્વી હોય. પરમાં કોઇ બાદ નહિ : સ્વજન કે પરન, મિત્ર કે દુશ્મન, નાનો કે મોટો, સૂક્ષ્મ કે બાદર સૌ કોઇના હિતની ચિંતા એ મૈત્રી. સાથે બેસવું-ઉઠવું, ખાવું-પીવું, ફરવું-હરવું, ભેટવું-એજ મૈત્રી નથી, પણ સૌના હિતની ચિંતા એજ વાસ્તવિક મૈત્રી છે. આવી મૈત્રી ભાવનાથી વાસિત આત્માના અંતરમાં ક્યી જાતિની ભાવના હોય, તેની ક્લ્પના કરો. જ્ઞાનીના કહ્યા મુજબ આપણે પહેલાં હી આવ્યા તે- “સારાય વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણી માત્ર પરહિતમાં રક્ત બનો. દોષો નાશ પામો અને સર્વત્ર લોક સુખી થાવ !" એમ ઇચ્છીએ તો સુખના પ્રતિપક્ષીનો નાશ ઇચ્છવો જ જોઇએ ન ? સુખનું પ્રતિપક્ષી કોણ ? દુ:ખ ! અને તેનું મૂળ પાપ ! આથી જ સુવિહિતશિરોમણિ આચાર્ય દેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પોતાના રચેલા ‘શાસ્રવાર્તા-સમુચ્ચય' નામના શાસ્રરત્નમાં ફરમાવે છે કે “दुःख पापात् सुखं धर्मात्, सर्वशास्त्रेषु संस्थितिः । ન ર્તવ્ય મત: પાપં, ńવ્યો ધર્મસંવયઃ [9]]" સારૂંય વિશ્વ સુખનું અર્થી છે. કોઇને દુઃખ જોઇતું નથી. આ બન્ને વાતો મતભેદ વિનાની છે. અને જ્યારે સાર્વત્રિક ઉપદેશ આપવો હોય ત્યારે આવી સર્વને સ્વીકાર્ય બાબતો પહેલી વ્હેવાય. દુ:ખ પાપથી થાય છે અને સુખ ધર્મથી મળે છે, એ સિદ્ધાંત પણ સર્વમાન્ય છે. આથી જ કહ્યું કે- “સર્વશાસ્ત્રપુ સંરિસ્થતિઃ ।” અર્થાત્- એ વાતમાં કોઇ પણ આસ્તિક દર્શનકારનો મતભેદ નથી કે-દુ:ખનું મૂળ, દુ:ખની જડ, દુ:ખનું કારણ પાપ છે. અને સુખનું મૂળ, સુખની ડ, સુખનું કારણ ધર્મ છે. તો પછી મૈત્રી ભાવનાથી વાસિત, પરનું હિત ઇચ્છનાર આત્મામાં ક્યી ભાવના હોય ? -એ સહેલાઇથી સમજાય તેમ છે; છતાં એનું સ્વરૂપ સમવું અત્યંત જરૂરી છે. એ વસ્તુનું નિરૂપણ કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, “શ્રી યોગ શાસ્ર” નામના તેઓશ્રીએ રચેલા ગ્રન્થરત્નમાં ફરમાવે છે કે" मा कार्षीत्कोsपि पापानि, माच भूत् कोडपि दुःखितः । મુન્યતાં નમવ્યેષા, મતિમૈત્રી નિઘરે ||9||” આ શાસનની મૈત્રી ભાવનાથી વાસિત થયેલો આત્મા, પારકાનું હિત ચિન્તવતાં એજ ચિન્તવે કે“કોઇ પણ આત્મા પાપ ન કરો !” કોઇ પણ દુ:ખી ન થાવ ! સારૂંય વિશ્વ મુક્ત થઇ જાઓ આવી બુદ્ધિ, એનું જ નામ સાચી મૈત્રી ભાવના. ભાવના ખીલવવાનો પ્રયત્ન જે આદમી એમ ઇચ્છતો હોય કે-કોઇપણ આત્મા પાપ ન કરો, એ આદમી કદિ પણ ગત્ની Page 232 of 325 Page #233 -------------------------------------------------------------------------- ________________ સમક્ષ પાપ સાધવાની સામગ્રી એકઠી કરવામાં મશગુલ બને ? પાપ સાધવાની કોઇને પ્રેરણા કરે ? જગત્ પાપના કારણમાં રક્ત બને એ એને ઇષ્ટ હોય ? નહિ જ. સારાય વિશ્વને સુખી બનાવવાની ભાવનાવાળો, સાય વિશ્વ સુખી થાય એવી ઇચ્છાવાળો તો ગત્ દુ:ખથી બચે એમ ઇચ્છે. એ ઇચ્છાના પ્રતાપે ગત્સ્ને પાપના માર્ગથી બચાવવું, એ એને મન ફરજ રૂપ થઇ પડે છે. ભાવના સીધી થાય તો અમલ અલ્પષ્ટ પ્રાપ્ય છે. અમલ કે અમલ કરવાનો યત્ન દેખાતો નથી, કારણ કે-ભાવના સીધી નથી. એ ભાવના ખીલવવા માટેનો આપણો આ પ્રયત્ન છે. પાપ વધારવાના પ્રયત્નો ન હોય ! મૈત્રીવાસિત આત્માની ભાવના એજ હોય કે- કોઇ પાપ ન કરો, કારણ કે-ઇચ્છા કોઇ દુઃખી ન થાય એ છે. એનાથી કોઇનું દુ:ખ ખમાય નહિ, દુ:ખીને જોઇને એ દુ:ખી થાય અને જે પરદુ:ખે દુ:ખી થાય તે કેમ જ ઇચ્છે કે- ‘કોઇ પાપ કરો !’ એની એવી ઇચ્છા કે ભાવના હોય જ નહિ. હવે જેને ‘કોઇ તક્લીફ પામો' -એ ઇચ્છા કે ભાવના ન હોય, તે પાપ વધારવાના, ગત્ત્ને પાપમાં ભાનભૂલું બનાવવા પ્રયત્નો કેમ જ કરે ? સંસાર કોને કહેવાય ? આત્મા દુ:ખી ક્યારે ન થાય ? આત્મા સાથે જે સંસાર લાગેલો છે તે છૂટે ત્યારે. સંસાર એટલે વિષય-કષાયનો યોગ. પાંચેય ઇન્દ્રિયોના સુખની અભિલાષા રૂપ વિષય-અને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય જ્યાં સુધી આત્મા સાથે છે ત્યાં સુધી આત્મા દુ:ખી જ છે. પાપ ન જાય ત્યાં સુધી દુ:ખ ન જાય અને વિષય-કષાય ન જાય ત્યાં સુધી પાપ ન જાય, એટલે હવે શું ઇચ્છવું પડશે ? સંસારનો નાશ. સંસારનો અર્થ દુનિયામાં દેખાતી બધી વસ્તુઓ નહિ લેવી. એ બધી જડ વસ્તુઓ તો એક યા બીજા સ્વરૂપે રહેવાની જ. સંસારનો નાશ એટલે આત્મા સાથેથી વિષય-કષાયના યોગનો નાશ. આ આત્મા જ સંસાર અને મોક્ષ છે, એમ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે. સંસાર કે મોક્ષ, એ બહારની વસ્તુઓ નથી. વિષય-કષાયની આધીનતા, એ સંસાર છે : અને વિષયકષાયનો વિજ્ય, એનો ત્યાગ, એ મોક્ષ છે. એટલે કોઇ દુ:ખી થાય નહિ માટે કોઇ પાપ ન કરો એમ ઇચ્છનારે એજ ઇચ્છવાનું કે-સારોય સંસાર વિષયકષાયથી મુક્ત થાઓ ! વિષયકષાયની ગુલામીથી મુક્ત થવું, એજ સાચી મુક્તિ. વિષયકષાયથી મુક્તિ મેળવ્યા વિના કોઇ સાચો સુખી થયો નથી, થતો નથી અને થશે પણ નહિ. આવી ભાવના, એનુંજ નામ મૈત્રી ભાવના. મૈત્રી ભાવનાવાળાએ ત્રણ વસ્તુઓ ભાવનાની : એની ત્રણ મન:કામના હોય. (૧) સારૂંય વિશ્વ સુખી થાઓ, (૨) સુખી થવા માટે સાય વિશ્વ પાપ ન કરો, અને (૩) પાપથી બચવા માટે સઘળાયે જીવો વિષયકષાયરૂપ સંસારથી મુક્તિ પામો ! આ દેખાય છે તે સંસાર તો અનાદિ-અનંત છે. એના સંસર્ગથી બચે તેજ સુખી. ન બચે તે સુખી નહિ. સુખ વિષયકષાયથી મુક્તિ થાય તો! આ ભાવનાવાળો પોતે કેવો હોય ? હવે જેના અંતરમાં એ ભાવના હોય કે-કોઇ દુ:ખી ન થાવ, કોઇ પાપ ન કરો, કોઇ વિષયકષાયના સંસર્ગમાં ડૂબો નહિ, તેવો આત્મા સ્વયં પાપ કરે ? જેને પારકાની મુક્તિ ન થાય એ ખટકે, જેને પાપનું કારણ વિષયકષાયનો સંગ છે એમ લાગે, અને જેને પાપથી દુ:ખ થાય છે એમ લાગે, એમ સમજ્જાર પોતે કેવો હોય ? એને વિષય-કષાયનો સંગ ખટકે ખરો કે નહિ ? પાપમાં એ રાચે ખરો ? મૈત્રીભાવનાવાળો આત્મા પાપમાં રાચે નહિ, બને ત્યાં સુધી વિષયકષાયને આધીન થઇ જ્વાય તો એ Page 233 of 325 Page #234 -------------------------------------------------------------------------- ________________ એને ખટકે જ, પારકા ઉપર જેને મૈત્રી હોય એને પોતા ઉપર મૈત્રી ન હોય, એ કેમ બને ? પોતાના આત્મા સાથે એને મૈત્રી હોય જ. જે પારકાની મુકિત ઇચ્છે તે સ્વયં ડૂબવા ન ઇચ્છે. આવો આત્મા સ્વયં ગુણવાન જ હોય. મિથ્યાત્વવાસિત જ્ઞમાં બીજો કોઇ ગુણવાન આત્મા એની જોડીનો નથી. પ્રમોદળો અર્થ આવા ગુણી આત્મામાં બીજું શું હોય ? ગુણીના ગુણો પ્રત્યે પ્રમોદ મૈત્રી ભાવનાવાળા ગુણીને ગુણ જોઇને પ્રેમ ન થાય, આનંદ ન થાય, એનું અંતર પ્રકુશ ન થાય, એ કદિ બનવાજોગ નથી. પ્રમોદ એટલે ગુણીના ગુણોનો પક્ષપાત. મતભેદ ગુણ માં નથી, કુણીમાં છે_ ગુણ કયાં હોય? ગુણીમાં : એટલે ખરી મારામારી જ ગુણી નક્કી કરવામાં છે. ગુણમાં મારામારી ન હોય. ગુણ, એ તો મતભેદવિનાની વસ્તુ છે. ગુણીમાં અસલી ને નકલી બન્ને હોય. એક રૂપીઆના ચોસઠ પૈસા એમાં વાંધો નહિ, પણ જે વાંધો હોય તે રૂપીઆમાં હોય. રૂપીઓ બોદો હોય તો કોઇ ચોસઠ પૈસા ન આપે : કારણ કે-આકાર રૂપીઆનો છે પણ લાયકાત રૂપીઆની નથી : એજ રીતે ગુણમાં મતભેદ નથી, પણ ગુણીમાં મતભેદ છે. ગુણોને વિષે પક્ષપાત કહેતાં પહેલાં, એજ માટે ગુણીનું સ્પષ્ટીકરણ કર્યું છે. ગુણ સારા હોવા છતાં પણ આડંબરીઓ, દંભીઓ, એને ઠગવાના-કારસ્થાન કરવાના કારણરૂપ બનાવી દે છે. એવા દેખીતા ગુણો તો દુર્ગુણો કરતાંય વધુ ભયંકર છે. આજે એવા ગુણાભાસના ઉપાસકોએ ધર્મના નામે, અહિસાદિના નામે, સત્યાદિના નામે, સંયમાદિના નામે દુનિયાને બહાવરી બનાવી મૂકી છે. એવાઓ જગના શુભેચ્છકો નથી પણ સન્માર્ગથી ભ્રષ્ટ કરી ભવમાં ભમાવનારાઓ છે. આજે દુનિયાને દેવ-ગુરૂ-ધર્મની વિરોધી બનાવનારા ગુણીઓના નામે પૂજાઇ રહ્યા છે, એ આ આર્યદેશની કમનશીબી છે. આજે એવા જ અહિસાદિના ઉપાસકો, દયાની ભાવનાને તીલાંજલી આપીને, આ આર્યદેશમાં ઉદરડાને શેકાવી રહ્યા છે અને કુતરાને ઝેર આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગુણાભાસને ગુણ તરીકે ઓળખાવવાનું જ એ માઠું પરિણામ છે, નહિતર આર્યદેશમાં કે જ્યાં દયાની ભાવના તો સ્વભાવિક ગણાય, ત્યાં જીવતા ઉંદરડાને શેકી નખાય અને મૂંગા કૂતરાંને ઝેર દેવાય, એ બને જ કેમ ? ગુણી બનીને ગુણવાન કહેવડાવવા જીવનને કસવું પડશે પણ આજે ગુણનો આડંબર કરનારા દંભીઓ દુનિયાને પાયમાલ કરવાનો ધંધો લઇ બેઠા છે, દુનિયાની દયા ને નીતિની સ્વાભાવિક ભાવનાઓ ઉપર છીણી ફેરવી રહ્યા છે. જ્ઞાનીઓ જાણતા જ હતા કે-જો માત્ર ગુણોનો પક્ષપાત એટલું જ લખીશું તો દંભીઓ દુનિયાને ગુણોના નામે ભમાવશે; આથી તેઓએ સ્પષ્ટ લખ્યું કે-ગુણીના ગુણોનો પક્ષપાત: અને ગુણી કહેવાય કોને, તેનું પણ સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યું. આજે તો આપણા ઘરમાં પણ એવા માણસો પાક્યા છે, કે જેઓ ગુણાભાસના ઉપાસકો હોવા છતાં સાચા ગુણી તરીકે પૂજાવા-મનાવા ઇચ્છે છે : એટલે તમે જગને સંભળાવી દ્યો કે-અમે ગુણના પક્ષપાતી જરૂર છીએ, પરન્તુ જ્યાં અમૂકને ગુણી તરીકે પૂજવાની વાત આવશે ત્યાં એક નહિ પણ બાર આંખે જોઇશું. ગુણોના વિષયમાં અમે સારું જ કહીશું, પણ જો અમારી પાસે ફલાણો સારો એમ બોલાવવું હશે, તો અમે એની બધી કસોટી કરીશું. માટે જ કહ્યું કે- “પોપ પક્ષપાત:પ્રમોદ્રા” ગુણનો પક્ષપાત એ પ્રમોદ : નહિ કે-ગુણીનો : ગુણીનો પક્ષપાત જરૂર હોય, પણ ગુણાભાસના ઉપાસકોના આડંબરીપણાનો પક્ષપાત ન હોય. આવો પ્રમોદ જેનામાં સાચી મૈત્રી ભાવના હોય તેનામાં હોય જ. આવો ગુણરાગ જેનામાં નહિ તેનામાં સાચો મૈત્રી પણ નહિ. જેનામાં એવી મૈત્રી અને એવો પ્રમોદ ન હોય તેના માટે હું પહેલાં જ ક્લી ચૂકયો તેમ, આજનો દિવસ ચઢતા વર્ષનો Page 234 of 325 Page #235 -------------------------------------------------------------------------- ________________ નથી પણ પડતા વર્ષનો દિવસ છે. ગુણી કોને કહેવાય ? હવે જ્યારે ગુણમાં પક્ષપાત એ પ્રમોદ એમ નક્કી જ છે, તો ગુણી કોને કહેવાય ? આધાર વિના આધેય હોય નહિ. દૂધ, ઘી વિગેરે આધેય તો એને રાખવા માટે ભાનરૂપ આધાર જોઇએ ને ? ગુણ એ આધેય છે, તો એ ગુણ માટે આધાર કોણ ? આપણે હવે આધારની શોધ કરવાની છે. આપણે ગુણના દાસ છીએ. એવા ગુણી પુરૂષોની સેવા કરવા સદા તૈયાર છીએ. એમની કાયમ પ્રશંસા કરવા તત્પર છીએ : કારણ કે-સાચા ગુણીની પ્રશંસામાં હરક્ત શી ? પણ આજે અનેક એવા વ્યવહારકુશલો છે કે-જેઓ ગુણના નામે ગમે ત્યાં ભટકે છે અને ગુણના નામે ગુણાભાસોમાં ફસાય છે : પણ તેવું તો માત્ર ધર્મમાં જ જોવાય છે. વ્યવહારની દુનિયા વ્યવહારમાં એમ કરતી નથી. ત્યાં તો એ ચાલાક, ચબરાક ને ચકોર રહે છે. ખરીદવા આવનારની પેઢીને ન જાણતો હોય તો એને અડધો વાર પણ ઉધાર નહિ આપે. સામાએ રેશમી કપડાં પહેર્યાં હોય, ઝરીયાન દુપટ્ટો ખભે નાખ્યો હોય, લાલચોળ પાઘડી પહેરી હોય, સુંદર ધોતીયું પહેર્યું હોય અને ચમ-ચમ કરતા બુટ પહેર્યા હોય, છતાં વ્યાપારી એનાં કપડાં, દુપટ્ટા, પાઘડી, ધોતીયા કે બુટની ઉપર મુંઝાય નહિ. એ જાણે છે કે-કેઇ ઠગ આવા વેષ પહેરી ઠગી જાય છે. એટલે એની પહેલાં ખાત્રી કરે અને જો ખાત્રી ન મળે, પેલો ઠગારો લાગે તો દેખાવે સારો છતાં ઉઠાડી મૂકે. વ્યવહારમાં આવી ચબરાક દુનિયા ધર્મમાં આજે કેમ ભોળી બની છે ? તમારા જેવી આંખો મીંચીને દોડનારી જાતિ દુનિયામાં બીજે ક્યાંય મળશે કે નહિ, એ સવાલ છે. ત્યારે શું તમને ધર્મની બે-ચાર આના જેટલી પણ મિંત નથી ? બે-ચાર આનાનું કપડું આપતાં સુંદર પહેરવેશ આદિમાં, મીઠ્ઠી વાણી આદિમાં નહિ મુંઝાનારા તમે ધર્મમાં કેમ જ્યાં ને ત્યાં ઢળી પડો છો ? આના જેવી બીજી ક્યી દુર્દશા હોઇ શકે ? આવી રીતે ધર્મમાં આંધળીયાં કરવાથી જ દુનિયા ગુણવિચાર ભૂલી છે. એમ કરવામાં તમને ઘણું ભારે નુકશાન છે. તમે જ્યાં ને ત્યાં ગુણના નામે ન દોડતા. ગુણ જોજો, અને એ ગુણ સાચા છે કે દેખાવના છે તે નક્કી કરવા માટે ગુણીને જોજો. ગુણીની પ્રવૃત્તિ ગુણની સાક્ષી બને. ગુણ ધર્મનો અને ગુણના નામે પ્રવૃત્તિ ધર્મદ્રોહની, ધર્મથી દુનિયાને બહેકાવવાની, એ કેમ બને ? માટે જ પ્રમોદ ભાવનાનું નિરૂપણ તાં કહ્યું કે“अपास्ताशेषुदोषाणां, वस्तुतत्वावलोकिनाम् | મુોવુ પત્રપાતો ય:, સ પ્રમોવઃ પ્રીર્તિત: ||9||” આમાં ગુણીનું વર્ણન કર્યું છે. ગુણીના વર્ણનની અન્તર્ગત ગુણનું વર્ણન આવી જ જાય છે. પ્રાણિવધ આદિ સર્વ દોષોના ત્યાગી અને વસ્તુતત્ત્વને જોનારા ગુણીના ગુણોનો જે પક્ષપાત, તે પ્રમોદ. આવા ગુણીના ગુણોનો જ ધર્માર્થીને પક્ષપાત હોય. બીજાના ગુણાભાસના પક્ષપાત નહિ, પણ એથી એ બચે એવી બુદ્ધિ હોય. વ્હેપારીમાં કેવી ક્ષમા હોય છે ? ગ્રાહક ગમે તેટલો ખીજાય, ગમે તેમ બોલે, ક્રોધ પણ કરે, છતાં વ્હેપારી હસતું મોઢું રાખે. આ શું સાચી ક્ષમા છે ? નહિ જ ! તેજ રીતે ચોરની હુશીયારી કે વેશ્યાની સુંદરતા એ શું ગુણ હેવાય ? હુંશીયારી, એ ગુણ ખરો કે નહિ ? ખરો, પણ ચોરમાં કે શાહુકારમાં ? સુંદરતા કે સ્વચ્છતા એ ગુણ ખરો કે નહિ ? ખરો, પણ વશ્યામાં કે કુલવધૂમાં ? ક્ષમા, એ ગુણ ખરો કે નહિ ? ખરો, પણ સ્વાથિમાં કે નિસ્વાર્થિમાં ? વ્યાપારીની ક્ષમા, ચોરની હુંશીયારી કે વેશ્યાની સુંદરતા અ ગુણરૂપ નથી જ. ગુણનો પ્રમોદ રાખવા સાથે કોના ગુણ, એ ન જોવાય તો સત્યાનાશ વળે. બજારમાં જતા દીકરાને તમે શું શીખવો છો ? ક્લે છો ને કે- ‘સામાની મીઠાશથી લોભાઇશ નહિ, દૂધના કે ાના પ્યાલામાં મુંઝાઇશ નહિ, એવા દૂધના પ્યાલા વિગેરે ખીસ્સા ઉપર કાતર Page 235 of 325 Page #236 -------------------------------------------------------------------------- ________________ મૂક્વાના ઉપાય છે.' એમ શીખવો છો ને ? તમે તો છોકરાને એવા તૈયાર કરો છો કે-શાક લેવા જાયતો પણ વાસી લઇને ન આવે. દુકાને જાય એટલે વેચનારની સામું ન જૂએ પણ શાક સામું જૂએ. હાથમાં લઇને તોડી જૂએ. પછી ખાત્રી થાય કે-વાસી નથી, તાજું છે, તો લે નહિતર આગળ ચાલે. કાછીયો બૂમ પાડે આવો શેઠ ! સારૂં આપું ' છતાં- પાછું વાળીને ન જુઓ. એ સમજે કેનવાસી શાક વળગાડવા માટે શેઠ કહે છે. એ કહે કે-મીઠાશમાં મુંઝાતો મા, એમ બાપાએ કહ્યાં છે. હુંશીયાર કાપડીઓ ગ્રાહક ગફલતમાં રહે તો બેઠો માલ પધરાવી દે : એટલે માનપાનમાં મુંઝાયા તો મર્યાજ સમજ્જો. એજ રીતે ગુણમાં સમજવાનું | શાંતિ વખાણાય નહિ અને વખાણીએ તો એની લુચ્ચાઇના ભાગીદાર આપણેય ઠરીએ. પક્ષપાત તો એવા ગુણનો હોય કે-જે ગુણથી એકેનું અહિત ન થાય. ગુણાભાસના ઉપાસની, દૈભિની, આડંબરિની પ્રશંસા કરાય તો અનેક્નો નાશ, સંહાર થઇ જાય. માટે એવાની પ્રશંસા નજ હોય. આપણે ગુણના વિરોધી નથી, આપણે ગુણના પૂજક છીએ, ગુણ હોય ત્યાં આપણું હૃદય પ્રફુલ્લ થાય છે, સાચા ગુણીની પાસે આપણું માથું ઢળી પડે છે, અને ગુણનો આપણને પક્ષપાત છે. વાસ્તવિક રીતે ગુણના વિરોધી તો તે છે કે-જે સુદેવ, સુગરૂ અને સુધર્મના વિરોધી છે, માટે જ સાચા ગુણી તેમને જણાવ્યા કે-જેઓ સઘળાય હિસા આદિ દોષોના ત્યાગી હોય અને વસ્તુને વસ્તુગતે જોનારા હોય. આવાના ગુણોનો દરેક ધમિને પક્ષપાત હોય જ. તેવી તિવાળાના મણોનોય પણuid જે સઘળાય દોષોના ત્યાગી ન હોય, પરન્ત અમૂક દોષોના ત્યાગી હોય અને બાકીના દોષોને ત્યાગવાની વૃત્તિવાળા હોય, તેઓમાં જો પ્રતિપક્ષી દોષો ન હોય, સમાદિ બીજાને લૂંટવા માટે ન હોય, અને એને લીધે વસ્તુતત્ત્વને સમજનારા વિવેકી હોય, તેમના ગુણોનો પણ પક્ષપાત એ પ્રમોદ છે. મૂખ્યતયા શ્રી વીતરાગ અનન્તજ્ઞાનીના ગુણોમાં પક્ષપાત હોય, પરન્તુ તેમના જે સાચા અનુયાયી હોય તેમની આજ્ઞામાં જ જે પોતાનું ને પરનું કલ્યાણ માનતા હોય, એમની આજ્ઞાના ઉલ્લંઘનમાં-ઉત્થાપનમાં જે જીવનનાશ સમજતા હોય, અને જેઓ એમની આજ્ઞાના પાલન સાથે એનો જ પ્રચાર કરવા દ્વારા સ્વપર શ્રેય સાધતા હોય, તેમના ગુણોનો પણ આપણને પક્ષપાત જરૂર હોય. આપણે ગણના પક્ષપાતી ખરા, પણ તે ગુણીના ગુણના પક્ષપાતી, કે જે અનન્તજ્ઞાની હોય અથવા તેમના અનુયાયી હોય. ભીલ જાતિ લુંટારું ગણાય છે, જંગલમાં એક્તા મળ્યા હોઇએ તો લૂંટી લે, પણ ભીલ જો વળાવું કરવા આવનાર હોય તો વાંધો નહિ : એની સાથે જવાય. એવી રીત જેના સઘળા દોષ ગયા નથી કે જે સઘળું જાણતા પણ નથી, પરન્તુ જે અનન્તજ્ઞાનીની આજ્ઞા મુજબ દોષો ટાળવાના પ્રયત્નમાં છે, તેમની આજ્ઞા મુજબ વસ્તુને વસ્તુગતે જાણવા પ્રયત્નશીલ છે, તેમનો નાનામાં નાનો ગુણ પણ પહાડ જેવડો ગણી પૂજવા લાયક છે. એ ગુણો પ્રત્યે પણ પક્ષપાત હોય. એનું નામ કરૂણા નથી ! - હવે જ્યાં સુધી સાચી મૈત્રી અને સાચો પ્રમોદ હોય, ત્યાં કરૂણા હોય જ. મૈત્રી અને પ્રમોદ બન્નેમાં કરૂણાનો અંશ છે. કોઇ પાપ ન કરો, કોઇ દુ:ખી ન થાવ અને સઘળાય જીવો સંસારથી મુકત થઇ જાઓ -એ ભાવનામાં કરૂણા ભારોભાર ભરેલી છે. ગુણના પક્ષપાતમાં પણ ગણહીન ઉપર કરૂણા છે જ. કરૂણા કોની હોઇ શકે ? ગરીબની? દુ:ખીની ? સાધનહીનની ? તમને તો એજ કરૂણાપાત્ર લાગે ને ? અરે, એવાને પણ કરૂણાપાત્ર માનીને શકિતસંપન્ન એવા તમે કર્યું શું ? સાધનહીનને તમે કરૂણાના ભાન માન્યા, પણ તેમનુંય દારિદ્ર નથી ફીચ્યું. તમારા દયાપાત્ર તો તમારા ઠેલા ખાનારા છે ! તમારા ઓટલા Page 236 of 325 Page #237 -------------------------------------------------------------------------- ________________ ભાંગનારા છે ! તમારા કડવા ને ગુસ્સાખોર શબ્દો સાંભળનારા છે. આ શું કરૂણા છે ? સાધનહીનને ઠેલા ખવડાવો, ક્લાકોના કલાકો સુધી ઓટલા ભંગાવો અને ગમે તેવા શબ્દો સંભળાવો, -એ શું કરૂણા છે ? એ કોઇ પણ અંશે કરૂણા નથી. કરૂણા કોને કહેવાય ? બીજાના દુ:ખના નાશની ઇચ્છા, એજ વાસ્તવિક કરૂણા છે. “પરવું:વિનાશિની રુા ।” કરૂણા એ પરના દુ:ખની વિનાશિની છે. એવી કરૂણા, એ આત્માને ઉન્નતદશાનો અધિકારી બનાવનારી છે. કરૂણા કોની ને કેવી હોય ? કલિકાસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, કરૂણા ભાવનાનું સ્વરૂપ આલેખતાં, સ્વરચિત શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે "दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जोवितम् | પ્રતીરપરા વૃદ્ધિ:, ગરુબ્યાંમઘીયતે IIII” અજ્ઞાનના બળે ઉન્માર્ગદેશક બની પોતાના નાશ સાથે પરનો નાશ કરી રહેલા દીન આદિને બચાવી લેવાની ભાવના, અ કરૂણા કહેવાય છે. સર્વ જીવોને, કે જે દીનતા આદિથી રીબાતા હોય, તેમને તે રીબામણમાંથી બચાવી લેવાની ભાવના, એ કરૂણા છે. અશુભના ઉદયે આવી પડેલા દુ:ખમાં જે વિવેક્ના યોગે દીન ન થાય, એ તો કરણાપાત્ર નહિ પણ ભક્તિપાત્ર છે. દુ:ખ થાય તેવીસ્થિતિમાં પણ જે પ્રસન્ન રહે, તેના તરફ દયાબુદ્ધિ થવી, એ તો હલકટ મનોવૃત્તિ છે. જેણે સલ કર્મોના ક્ષયરૂપ મુક્તિની ઇચ્છા પૂર્વક ભોગસાધનો તજ્યાં હોય, જેણે ભોગસાધનો ગ્રહણ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હોય, જેણે કાયાને દમીને આત્મકલ્યાણ સાધવાનો નિર્ણય ર્યો હોય, જે આનંદથી ક્ષુધા ને તૃષા, ટાઢ ને તડકો સહતા હોય, અને જેઓને જરૂરી અસાવદ્ય વસ્તુઓ ન મળે તો પણ મુંઝવણ ન થતી હોય, એ તો ગભરમાં પૂજાવા લાયક આત્માઓ છે. એવા આત્માઓની જેઓને દયા આવે, તેજ આત્માઓ દયાપાત્ર છે. કરૂણા સાધનહીનની જ નહિ પણ દીન આદિની હોય. જેણે સ્વયં સાધનહીનતા વહોરી છે અને જેને અ સ્થિતિમાં દુ:ખને બદલે આનંદ થાય છે, તે આત્માઓ જેવા જ્ગમાં બીજા કોઇ ભક્તિપાત્ર નથી. એમાં પણ ત્યાગનો દંભ ન જોઇએ. ત્યાગી તરીકે ઓળખાવું અને રાગમાં રખડવું, આહારત્યાગી વ્હેવડાવવું અને દૂધમેવા મોથી ઉડાવવા, પરોપકારનો દંભ કરવો અને દુનિયાને પાપમાર્ગમાં ઘસડી જ્વી, એ ભક્તિપાત્રતા નથી જ. ભક્તિપાત્ર ત્યાગમાં દંભ ન હોય, પણ આજે તો અજ્ઞાન દુનિયાને ભક્તિ પાત્ર ત્યાગીની દયા આવે છે. સંપત્તિશાલી એમ માને છે કે-બુદ્દિના પ્રતાપે અમે આ બધું મેળવ્યું છે. કેટલાયની એવી માન્યતા છે. ખરેખર, એવી માન્યતા જ બુદ્ધિનો અભાવ સૂચવે છે. કેટલાક સંપત્તિવાળા ગરીબોને ધૂતકારી કાઢે છે કે- ‘સાલા મઅક્લ' જાણે આખી દુનિયાની બુદ્ધિ જ અહીં એમનામાં ઠલવાઇ હોય ! એવા બુદ્ધિના ગુમાનીઓને એમના કરતાં વધારે બુદ્ધિ ધરાવનારા, વધારે અક્ક્સવાળા, એમની બુદ્ધિને છક્કડ ખવડાવે એવા સંખ્યાબંધ માણસો બતાવવા હું તૈયાર છું. આના કેટલાક શ્રીમંતોની આ અધમ મનોદશા છે અને તેથી જ તેઓને કરૂણાપાત્ર ઉપર પણ કરૂણા આવવાને બદલે તિરસ્કાર આવે છે, પણ જ્યારે પુણ્ય ખપી જશે ત્યારે એના એ એથીય ભયંકર તિરસ્કાર સહતા હશે. આવી અધમ મનોદશાવાળા પ્રાય: કોઇનું ભલું તો કરી શક્તા નથી પણ બધાનું, એમના પનારે પડેલાનું પ્રાય: ભૂંડું જ કરે છે. આજે કેટલાક સાધનસંપન્ન તો એવા છે કે-એમની ભીતરની દશા જોતાં એમ ક્હી શકાય કે Page 237 of 325 Page #238 -------------------------------------------------------------------------- ________________ આવાઓ જેલમાં ગોંધવાને લાયક છે. એમના મગજમાં દુર્બુદ્ધિ જાગે, એમનો સ્વાર્થ સહજ પણ હણાતો જણાય, તો અનેક્ન નીકંદન કાઢે, અનેકને પાયમાલ કરે, એવા એ નાલાયક છે. ને ને તેને કરડે એ માટે તો જંગલી જાનવરને શહેરમાં પેસવા નથી દેતા, તો આવા કયી રીતે શહેરમાં રહેવાને લાયક છે ? બીજા શોની કરૂણા ? એક તો અજ્ઞાનમાં સબડતા દીનની કરૂણા પછી ‘ાર્તy' એટલે, નવા નવા વિષયો મેળવવા આદિની તૃષ્ણાથી સળગતા, હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવારની વૃત્તિથી વિપરીત વૃત્તિને ધરનારા તથા અર્થના અને આદિની પીડાથી પીડાતા આત્માઓ ઉપર : અને “મીતેષ' એટલે વિવિધ પ્રકારનાં દુ:ખોથી પીડાતા અનાથ આદિ ઉપર તથા શત્રુઓના પરાભવથી અને રોગ આદિની પીડાથી મરવા પડેલાઓની માફક જીવિતની યાચના કરનારાઓ ઉપર પણ કરૂણા. આજે ઉદરડા અને કુતરાં જીવિતવ્યની યાચના કરી રહ્યાા છે. કરૂણા ભાવનાવાળો આવા વખતે છતી શકિતએ મૌન કેમ રહી શકે ? શક્તિ મુજબ યોગ્ય કર્યા વિના કેમ રહી શકે ? આ ભાવના કહેવા રૂપે ન હોય, શાબ્દિક જ ન હોય, તો આ દશા ન હોય. માટે કહે છે કે-દીન, આર્ત, ભીત અને જીવિતવ્યને યાચતા જીવો પ્રત્યે “પ્રતિor૨૫૨ા વૃદ્ધિ: રુખ્યમામઘિયતે I” એ એ દુ:ખોનો પ્રતિકાર કરવાની બુદ્ધિ-પ્રતિકાર કરવામાં તત્પર બુદ્ધિ એજ કરૂણા કહેવાય છે. જ્યાં મૈત્રી અને પ્રમોદ ભાવના હોય ત્યાં આ કરૂણા ભાવના જરૂર હોય. જેનામાં જાણવા અને સાંભળવા છતાં પણ આવી મૈત્રી ભાવના, આવી પ્રમોદ ભાવના અને આવી કરૂણા ભાવના ન આવે અને જેને એનું દુ:ખ પણ ન થાય તેને માટે આજનો દિવસ ચડતા વર્ષનો પ્રથમ દિવસ નહિ, પણ પડતા વર્ષનો પ્રથમ દિવસ છે એમ સમજવું જોઇએ. હું તો ઇચ્છું છું કે-સારી ય દુનિયા આબાદ બને, સઘળાય જીવો બરબાદીથી છૂટી જાય, કોઇ દુ:ખી ન થાય, કોઇ પાપ ન કરે અને સૌ સંસારથી મુકત થાય, પરન્તુ એ ઇચ્છા સાથે એ પણ નિશ્ચિત જ છે કે-જે આત્માઓ આવી મૈત્રી, પ્રમોદ અને કારૂણ્ય ભાવનાથી ઇરાદા પૂર્વક વંચિત રહે, એની કારમી ઉપેક્ષા કરે, એ ભાવનાને જીવનમાં ઉતારવાનો વિરોધ કરે તે આત્માઓ માટે આજથી પડતું જ વર્ષ શરૂ થાય છે : માટે આ નવા વર્ષને જો ચઢતું વર્ષ બનાવવું હોય તો આ ભાવનાઓ મેળવો અને ખીલવો, આ ભાવનાઓને ઉદીત બનાવો, અને એ ભાવનાઓના અમલ માટે યથાશકિત પ્રયત્નશીલ બનો ! આ મૈત્રી, પ્રમોદ અને કારૂણ્ય ભાવના વિના વાસ્તવિક ધર્મ આવે નહિ અને જે હોય તે દીપે નહિ. માધ્યરચ્ય ભાવના મૈત્રી, પ્રમોદ અને કારૂણ્ય ભાવના પછીથી ચોથી માસ્થ ભાવના છે. આ ભાવના ખૂબ સમજવા જવી છે, નહિતર ધર્મની આરાધના થઇ શકશે નહિ. માધ્યચ્ય ભાવનાને નામે આજે ઘણા ગોટાળા થઇ રહ્યા છે. માનલોલુપ અને કીર્તિ ભૂખ્યા આત્માઓ, આજે માધ્યચ્ય ભાવનાને નામે જ ગતુના ઉન્માર્ગીઓને ઉત્તેજી રહ્યા છે અને સન્માર્ગીઓને પીડી રહ્યાા છે. જેનામાં આવી મૈત્રી, આવી પ્રમોદ ભાવના અને આવો કરૂણાભાવ હોય, તેને કોઇપણ પ્રાણી ઉપર બુરું કરનારો રોષ ન હોય, પરન્તુ તેની સન્માર્ગનાશક પ્રત્યે પણ ઉપેક્ષા હોય કે નહિ તેજ વિચારણીય છે. કોની ઉપેક્ષા હોય અને કોનો પ્રતિકાર હોય, એ સમજવા જેવું છે. ઉપેક્ષા અને પ્રતિકાર બન્ને વખતે મૈત્રી, પ્રમોદ અને કારૂણ્ય ભાવના તો ચાલુ જ હોય. પ્રતિકાર કરતાં એ ભાવનાઓને વિસરવાની નથી. જેઓ પાપી બની સુધરી શકે તેવા જ ન હોય તેની ઉપેક્ષા હોય, પરન્તુ જે અગ્નિની માફક બીજાને બાળવા તૈયાર થાય તેમનો પ્રતિકાર હોય અને એ વસ્તુ વિસ્તારથી સમજાવવા માટે જ “ધર્મરક્ષા” નો વિષય માધ્યચ્ય ભાવના ક્યાં હોય ? એ દર્શાવતાં Page 238 of 325 Page #239 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે ર0ર્મસુ નિ:શંë, દેવતાગુરુનાન્દ્રિy I માત્મશરિપુ યોપેક્ષા, તન્માધ્યરશ્યમુવીરિતમ્ IIકા” જે આત્માઓ કશા પણ ભય વિના ક્રૂર કર્મો કરવામાં નિ:શંક હોય, અર્થાતુ-જેમને ન પાપનો ભય કે ન તો દુનિયાની લજ્જા હોય, તે આત્માઓ ઉપેક્ષાને પાત્ર છે : દેવ અને ગુરૂના જે નિર્દક હોય, અને આત્મપ્રશંસા કરવામાં જેઓ ભાંડ જેવા હોય તે આત્માઓ પ્રત્યે જે ઉપેક્ષાબુદ્ધિ, એ માધ્યચ્ય ભાવના ઉપેક્ષ અને પ્રતિકાર બીજાના દોષની ઉપેક્ષા, એ ભાવના છે. પરન્તુ એ દોષ જો પ્રતિકાર્ય હોય અને જો બીજાઓને દોષિત કરતો હોય, તો તેનું નિવારણ કરવું જ જોઇએ. એ દોષથી એજ એક દોષિત હોય તો ઉપેક્ષા થાય, પણ બીજાને દોષિત કરવા મથે ત્યાં ઉપેક્ષા કેમ થાય ? દેવ-ગુરૂની એ નિન્દા જ કરીને અટકે તો ઉપેક્ષા થાય, પરન્તુ બીજાઓને ધર્મથી વિમુખ બનાવવા મથે તો તેની ઉપેક્ષા ન થાય. ધર્મનિન્દક કરતાં ધર્મથી વિમુખ બનાવનારા-દુનિયાને ધર્મથી વિમુખ કરવાને મથનારા વધારે મૂંડા છે. ધર્મનિન્દક કરતાં એ વધુ અધમ છે. એવાઓ પ્રત્યે હિતબુદ્ધિ-દયાબુદ્ધિ તો છે જ, પરન્તુ તેથી તેમની ઉપેક્ષા ન હોય. પ્રતિકાર કરતાં કરતાં પણ આપણી મૈત્રી આદિ ભાવનાઓ તો અખંડ રહેવી જોઇએ. એમનું બુરું ચિંતવીએ નહિ, બુરું કરીએ નહિ,પણ ભલું ચિંતવતાં ચિતવતાં પ્રતિકાર જરૂર કરીએ. પેટભરીને પૈસા આપી સધારો ! આજના દેવ-ગુરૂ-ધર્મના નિર્દકોમાં જે કોઇ પેટભરા હોય, પેટ ભરવા ખાતર જ દેવ-ગુરૂ-ધર્મની નિન્દા કરતા હોય, પૈસા આપવાથી સુધરે તેવા હોય, તેવાને પૈસા આપીને, તેમનાં પેટ ભરીને પણ દેવ-ગુરૂ-ધર્મની નિન્દા કરતા અટકાવવા જોઇએ. પેટ ખાતર જ જો તેઓ દેવ-ગુરૂ-ધર્મની નિન્દાના દંડપાત્ર ઠરતા હોય, તો તેમને પેટ ભરાય તેથી પણ વધારે પૈસા આપીને બચાવી લેવા જોઇએ. તમારી લક્ષ્મીથી જો દેવ-ગુરૂ-ધર્મના નિન્દકો નિન્દા કરતા અટકી જતા હોય, તો એ લક્ષ્મીનો જેવો તેવો સદુપયોગ નથી. પૂર્વકાળમાં પુણ્યાત્માઓ સુદેવ-સુગુરૂ-સુધર્મની પ્રશંસા કરનારાઓને ઉદારતાથી દાન આપતા, તો તમે શું પેટભરા નિર્દકોને નિન્દા કરતા અટકાવવા માટેય ન આપી શકો ? છતી સામગ્રીએ જો પોતે તેવી નિન્દા ન અટકાવી શકે તો પોતાની જાતને અને સામગ્રીને, સાધનસંપન્ન તુચ્છ માને. “ધર્મરક્ષા” ની પીઠિકા પણ આજે તો બહુ વિચિત્ર દશા છે. કરૂણામાં જેમ બધાને મૂર્ખ માને અને પોતાને ડાહ્યા માને છે, કરૂણા જેમ બનાવટી થઇ ગઇ છે, તેમ તમારી માનેલી મધ્યસ્થતા પણ મૂર્ખતા લાવનારી છે. દુ:ખ દૂર કરવાની વૃત્તિ કરૂણામાં સમાઇ જાય છે, તો પેટપીડાથી દેવ-ગુરૂ-ધર્મને નિન્દનારાઓની તેવી નિન્દા અટકાવવા માટે કરૂણા કરવી જોઇએ કે નહિ? એવી કરૂણા કરવા છતાં પણ નિન્દા કરતા ન અટકે તો ઉપેક્ષા. એ ઉપેક્ષાય કયાં સુધી ? જ્યાં સુધી એ નિન્દક દેવ-ગુરૂ-ધર્મનો નાશ કરવા ન નીકળે ત્યાં સુધી ! મિથ્યાદ્રષ્ટિ નજ સુધરે તો ઉપેક્ષા હોય, પણ એ સુદેવ-ગુરૂ-ધર્મનો નાશ કરવાના પ્રયત્નમાં પડે તો ઉપેક્ષા ન હોય. એવા આત્માઓ અગ્નિની ઉપમાને લાયક છે. અગ્નિ કેવો ? બાળનારો, છતાં એનાથી કામ લેવાય છે કે નહિ ? પણ કામ કયાં રાખીને લેવાય છે ? એને તમે કયાં ઘાલ્યો છે ? નગરમાં રખડતો નહિ, ઘરમાં. ઘરમાં પણ કયે ઠેકાણે રાખો છો ? રસોડામાં, અને તે પણ ચુલામાં. એવી રીતે કે-એનાથી Page 239 of 325 Page #240 -------------------------------------------------------------------------- ________________ રસોઇ પકાવાય, પણ એ આગ ન લગાડે તેટલી સાવધાની રાખો છો ને ? તેજ રીતે અહીં સમજવાનું છે. અગ્નિ અટવીમાં પડ્યો હોય તો દરકાર નહિ, ઉપેક્ષા : તેમ સુધારવાના પ્રયત્ન છતાં પણ નિર્દક નિન્દા જ કરતો હોય અને તે તેની જ જાતને બાળતો હોય તો ઉપેક્ષા. એવો નિન્દક પણ જો પૈસા લઇને નિન્દા કરતાં અટકતો હોય તોચલામાં ઘાલેલા અગ્નિથી રસોઇ પકાવાય છે તેમ તેનાથી કામ લેવાય, પણ અગ્નિ જ્યારે શહેરમાં આગ લગાડે, ઘરો બાળવા માંડે, લોકોનાં જાન-માલને નુકશાન પહોંચાડે, ત્યારે એનો સામનો કરવો પડે. એજ રીતે દેવ-ગુરૂ-ધર્મનો નિર્દક જ્યાર એના નાશના પ્રયત્નમાં પડે ત્યારે ઉપેક્ષા ન થઇ શકે. આ વસ્તુ વિસ્તારથી આપણે વિચારવી જોઇએ આ તો માત્ર પીઠિકા કરી. આશિકdiમાં uોલ ! ઉપર કહ્યું તેમ જે આત્મામાં મૈત્રી, પ્રમોદ, કરૂણ્ય અને માધ્યચ્ય, એ ચાર ભાવનાઓ હોય, એ ચારેય ભાવનાઓને જે સારી માનતો હોય, સારાય વિશ્વને સુખી જોવાની જેની ભાવના હોય અને કોઇ પણ આત્મા પાપ કરીને દુ:ખી ન થાઓ, એવી જેના અંતરમાં બુદ્ધિ હોય. તે આત્માની પોતાની દશા કેવી હોય ? પરલોને માનનારો હસીને પાપ કરે ? જુઠ બોલે ? ચોરી કરે? બે ભાવ કરે ? ખોટાં ભરતીયા કરે? આત્મા પુણ્ય પાપ વિગરેને માનનારો આવી રીતે પાપરકત બને? પાપ કરવા છતા પુણ્યનો દંભ કરે ? ઉઘાડી આંખે દેખાય તેવી અનીતિ કરે અને પાછો એમ કહે કે- હોય, હું ને અનીતિ કરૂં ? જુઠું બોલવા છતાં એમ કહે કે- હોય, હું જુઠું બોલું? નહિ જ,પરન્તુ આજે માત્ર મોઢેથી આત્મા, પરલોક, પુણ્ય, પાપ આદિને માનવાની વાતો કરનારા, એ બધું પ્રાય: વાતોમાં જ માને છે, એમ એમની કરણી ઉપરથી જણાય છે : અન્યથા, આત્માદિને હૃદયપૂર્વક માનનારનું દુનિયામાં-વ્યવહારમાં જીવન કેવું હોય ? એનું જીવન કેટલું ઉજળું હોય? શું એ બીજાના ભૂંડાથી પોતાનું ભલું કરનારો હોય ? પણ નહિ; આજે તો મૈત્રી આદિ ચાર ભાવનાઓમાં જેમ પોલ ચલાવી છે, તેમ આસ્તિકતામાં પણ પોલ ચાલે છે. આસ્તિક આત્માની દશા દુનિયાના ઇતર આત્માઓની દશા કરતાં જુદી જ હોય. હૃદયમાં પણ ભેદ હોય અને કરણીમાં પણ ભેદ હોય. જો સરખી જ દશા હોય તો આસ્તિકતા ફળી કેમ કહેવાય ? માનuો જોઈને કદિ રડયા છો ? આજે તો મોટે ભાગે એ દશા છે કે-સૌને સન્મ કહેવરાવવું છે ખરું, પણ સન બનવું નથી. આવડી મોટી સભામાં સૌને પૂછી જૂઓ, બધા જ્હશે કે- “અમે આત્માદિને માનીએ છીએ, મૈત્રી આદિ ભાવનાઓ અમારામાં છે. સૌ સુખી થાય એમ અમે ઇચ્છીએ છીએ.” આવું આવું બધું કહે, કારણ કે-કહેવામાં શો વાંધો છે? કોઇ પોતાને દુર્જન કહે છે ? નહિ જ, તોતો કોઇ ઉભું પણ ન રાખે. અહીં પચાસ હજારની ટીપ કરવી હોય તો? પણ જો એમ કહેવામાં આવે કે- ભાઇ ! માત્ર લખાવવાના છે, દેવાના નથી, તો પચાસ હજારની તો શું પણ પચાસ અબજની પણ ટીપ થાય ! પણ એ ટીપ શા કામની? એજ રીતે માત્ર મોઢેથી હું આત્માદિ માનું છું એમ કહો આસ્તિક ન થઇ જવાય. હૃદયની સાચી માન્યતા જોઇએ અને સાચી માન્યતા પરિણામ પેદા કર્યા વિના રહે ? આજે એ પરિણામની દરકાર કેટલી છે ? જેટલી સન કહેવડાવવાની દરકાર છે, તેટલી સજ્જન બનવાની દરકાર છે? જે દિવસે એ દરકાર આવશે તે દિવસે તમારા જીવનની દશા કોઇ જૂદી જ હશે. આજે સાધનસંપન્ન માણસોનાં દીવાનખાનાં જૂઓ તો તે મોટે ભાગે માનપત્રોથી પણ શણગારેલાં હશે. દીવાનખાનામાં માનપત્ર ટાંગનારાઓને હું પૂછું છું કે-કદિ એ માનપત્ર જોઇને રડવું આવ્યું છે? અંદર લખ્યું હોય દાનવીર અને હોય કૃપણનો કાકો, છતાં દાનવીર શબ્દ વાંચીને મલકાય એ કયી દશા? ત્યાં તો રડવું આવવું જોઇએ કે-હું કમનશીબ છતી સામગ્રીએ દાન Page 240 of 325 Page #241 -------------------------------------------------------------------------- ________________ આપી શક્તો નથી ! અંદર સંઘવી લખ્યું હોય પણ ભાઇ સાહેબે જીંદગીમાં ય આજ્ઞા મુજબનો સંઘ કાઢવા વિચાર સરખો પણ ર્યો ન હોય. એ તો કહેશે-મેં નહિ તો મારા બાપાએ, મારા દાદાએ સંઘ કાઢ્યો હતો ને ? માનપત્ર જોઇને કદિ એમ થયું કે-આમાં લખ્યું છે એ મારામાં નથી ! આમાં લખ્યું છે એવું હૈયામાં ય નથી ! વ્હેવાનું તાત્પર્ય એ છે કે-ભાવનાનો કોઇ ઇન્કાર નહિ કરે, પણ સાચી ભાવના પ્રાય: વાંઝણી હોતી નથી. સાચી ભાવનાના પ્રતાપે કાંઇ ને કાંઇ પરિણામ આવ્યા વિના રહેતું નથી. ઉત્તમ આત્માના લક્ષણો હો, જેનામાં મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય જેવી પવિત્ર ભાવનાઓ પ્રત્યે પ્રેમ હોય, જે આત્માદિને માનતો હોય, તેની દશા ક્યી હોય ? ઉત્તમ દશા હોય તો તેને વધુ ઉત્તમ બનાવવા અને ન હોય તો આણવા અનેક ગુણોની આવશ્યકતા છે. શરૂઆતમાં દાક્ષિણ્ય આદિ ગુણો આવશ્યક છે. એ ગુણો, આ લોક અને પરલોકમાં સમ્પદા માટે થાય છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે“ક્ષિગ્યલને ગુરુદેવપૂના, पित्रादिभक्ति: सुकृताभिलाषः । परोपकारव्यवहारशुद्धी, नृणामिहामूत्र च सम्पदे स्युः ।। " દાંક્ષણ દાક્ષિણ્ય એટલે ગમે તે પ્રકારે કોઇથી લેવાઇ જવું એમ નહિ, પણ સારાનું સારૂં વચન કદિ ન અવગણવું, એનું નામ દાક્ષિણ્ય છે. સજ્જન પુરૂષ કોઇ સારી વાત હે અને તે સ્વીકારી શકાય નહિ, સ્વીકારવા તૈયાર થવાય નહિ, અર્થાત્ તેનો અમલ થઇ શકે તેમ ન હોય તો મોઢું નીચું નમવું જોઇએ. સજ્જની સારી પણ વાતને હસી કાઢનારમાં દાક્ષિણ્ય નથી. એવા આત્મામાં મૈત્રી આદિ ભાવના આવે ક્યાંથી ? સજ્જનની સારી વાતનો અમલ ન થઇ શકે ત્યારે તો આંખમાંથી આસું ટપક્યાં જોઇએ. આ બધા ગુણ એવા છે કે-એક્માંથી અનેક ગુણ પેદા થાય, એટલે એક ગુણ સારી રીતે કેળવો તોય બેડો પાર. લજા લજ્જા, એ બીજો ગુણ છે. જે કરવું શિષ્ટ જ્મોમાં ન શોભે તે કરતાં આત્મા લાજે. કદાચ એવું કામ થઇ જાય, તો એને મોઢું બતાવવું ભારે થઇ પડે. બુધવારીયામાં ઇન એ મોટરમાં ન ફરે. લેણદારને હાથ જોડે અને કહે કે-હું મનશીબ છું, જેથી તમારાં નાણાં ચૂક્વી શક્તો નથી. ભલે મેં દેવાળું કાઢ્યું. પણ મારી પાસે જ્યારે નાણાં આવશે ત્યારે હું વ્યાજ સાથે ચૂક્વીશ. લજ્જાળુ આત્માની આવી દશા હોય. ભાષિતાની જરૂર પણ આજે તો મ્હોટે ભાગ દાક્ષિણ્ય અને લજ્જા, એ બન્ને ગુણોનું દેવાળું નીકળ્યું છે એમ કહીએ તો ચાલે. આજે તો ઉપદેશ આપીએ, ક્હીએ કે-આવી આવી રીતે પાપ ન કરવું જોઇએ. વ્યાપારમાં પણ નીતિ જાળવવી જોઇએ, અસત્ય ન બોલવું જોઇએ, લજ્જાહીન ન બનવું જોઇએ, દોષને દોષ તરીકે પીછાની સુગુરૂની પાસે બુલતાં અને ખોટો દંભ ન કરતાં શીખવું જોઇએ, આવું આવું કહેવામાં આવે ત્યારે દાક્ષિણ્ય અને લજ્જાના ગુણોથી પરવારી બેઠેલા ઉચ્છંખલો ક્યે છે કે- ‘મહારાજ ક્યા માનામાં જીવો છો ?' એવાને વ્હેવું જોઇએ કે- ‘ભાઇ ! તું જે માનામાં જીવે છે એજ જમાનામાં અમે જીવીએ Page 241 of 325 Page #242 -------------------------------------------------------------------------- ________________ છીએ. તારી દ્રષ્ટિમાં ને અમારી દ્રષ્ટિમાં ભેદ છે.' ધર્મનો નાશ કરવાને ઇચ્છનારાઓને સૌએ જડબાતોડ વાબ આપવાની જરૂર છે. દરેક ઉપકાર કરવા ઇચ્છતા ધર્મગુરૂઓએ સ્પષ્ટભાષિતા કેળવવી પડશે. શ્રીમંતોની શ્રીમંતાઇ કે હાજીએ ભકતોની ખોટી ભકિતથી અંજાયે કામ નહિ ચાલે. જેઓ એવાની શરમમાં અંજાઇ શે તે ઉપકાર નહિ કરી શકે. એવા તો ઉલ્ટા અશ્રિતોના હિતનો પણ નાશ કરશે. માટે ઉપારીઓએ સ્પષ્ટભાષી-સ્પષ્ટવકતા થવું જોઇએ. ગુરૂદેવ પૂજા ત્રીજું લક્ષણ છે-ગુરૂદેવ પૂજા, દાક્ષિણ્ય અને લજ્જાવાળો દેવ-ગુરૂનો પૂજક ન હોય એ બને ? જેના માથે દેવ-ગુરૂ નહિ તેનામાં દાક્ષિણ્ય-લજ્જા નહિ. એનામાં સાચા ગુણો હોય, એ ન ભૂતો ન ભવિષ્યતિ. આજે નગરાઓ પણ અહિસાને નામે કારમી હિસાની ભાવના ફેલાવી રહ્યા છે, અને ધર્મને નામે અધર્મ પ્રસરાવી રહ્યા છે. એવાઓ આજે દુનિયાને દેવ-ગુરૂથી વંચિત બનાવી રહ્યા છે. દેશનું એ ભયંકર કમનશીબ છે. કહે છે કે-દુનિયામાં કોઇ લાયક ગુરૂ નથી. કહેવું જોઇએ કે-ગુરૂઓનું એ સદ્ભાગ્ય છે કે એવા શિષ્યો નથી મળ્યા. આજના વાતાવરણને એવાઓએ કદરૂપું બનાવી મૂક્યું છે. એ કદરૂપા બનેલા વાતાવરણને ઠીક કરવા, દેવ-ગુરથી વિના કારણે ખોટા પ્રચારથી ઉભગી ગએલી દુનિયામાં પુન: તે શ્રદ્ધા સ્થાપિત કરવા આ ઉત્સવની યોજના છે. uિત્રાદિ વ્યકિત ચોથું લક્ષણ છે-પિત્રાદિ ભકિત. આવો આત્મા માતાપિતાદિ વડિલોનો ભકત હોય. વડિલો તેજ કે જે સન્માર્ગે યોજે. સન્માર્ગે યોજે તેજ સાચાં માતાપીતા ને બંધુ. આવો આત્મા પત્નીની ખાતર માતાપીતાને લાત ન મારે. ત્યાગની વાતમાં આજ્ઞાની વાતો કરનારાઓ આવા વખતે કેમ મૌન સેવે છે ? એવાને પૂછો કે-બૈરીની ખાતર મા બાપને લાત મારનારા કેટલા કુભાંડી પાકયા છે ? અને એવાનાં મા બાપ બની ફુલાનારા મા બાપ પણ કેટલાં છે? ત્યાં કેમ આજ્ઞાની વાતો નથી કરતા? સાચી વાત તો એ છે કે-જે આત્મા સંસારમાં રકત ન હોય, વિષય-કષાય-મોહ-આદિને સર્વથા આધીન ન હોય, એ બધાને ત્યાજ્ય માનતો હોય, તે સ્વપે પણ મા બાપની આશાતના કરે નહિ. જ્યાં સુધી એ સંસારમાં રહે ત્યાં સુધી માતા પિતાદિની ભકિત જરૂર કરે. ત્યાગવૃત્તિવાળો વડીલોની આજ્ઞા જેવી પાળે તેવી બીજો નહિ પાળે. જેઓ એમ કહે છે કે-ત્યાગીઓ માતાપિતાદિની ભકિત નથી કરવા દેતા, તેઓ જુઠ્ઠા છે. સાચા ત્યાગીઓ તરફથી તો માતા પિતાદિની યોગ્ય અને સાચી ભકિત કરવાનું વારંવાર કહેવાય છે. માતાપિતાદિની યોગ્ય અને સાચી ભકિતથી ભ્રષ્ટ કરનારા તો તે છે કે જેઓને ત્યાગ ગમતો નથી. ત્યાગ ગમતો નથી માટે જ તેઓ સ્વચ્છન્દમાં ભાન ભૂલ્યા છે, માતા-પિતાદિને તરછોડે છે અને ત્યાગીઓને હેરાન કરે છે. એવા મોહના ફિરસ્તાઓ જ દુનિયાને દેવ-ગુરૂથી બ્લેકાવે છે ને માતાપિતાદિની ભકિતથી ભ્રષ્ટ કરે છે. સકતની અભિલાષા પાંચમું લક્ષણ છે-સુકૃતની અભિલાષા. આવો આત્મા દાન, શીલ, તપ આદિ સુકૃતમાં તત્પર હાય. એનામાં આ ગુણો આજે ક્યાં છે ? આજે પરનારીસહોદર શોધવા ભારે પડે. મૈત્રી આદિ ભાવનાવાળામાં સદાચાર વિગેરેની અભિલાષા હોય જ. પરોપકાર છઠું લક્ષણ છે-પરોપકાર. એનામાં પરના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ હોય. ઉન્માર્ગે નારાઓને Page 242 of 325 Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉન્માર્ગથી ઉગારી સન્માર્ગે ચઢાવવાનો અનો પ્રયત્ન અખંડપણે ચાલુ હોય. દ્રવ્યથી ને ભાવથી એ પરોપકારી હોય. વ્યવહારશુદ્ધિ સાતમું લક્ષણ છે-વ્યવહારશુદ્ધિ. માર્ગાનુસારીનો સૌથી પહેલો ગુણ છે. જાયસંપન્ન વિમવ: 1 તમારી લક્ષ્મી ન્યાયોપાર્જિત છે? તમારો વ્યાપાર નીતિમય છે? તમારું જીવન અનુકમ્પાવાનું છે? આજે તો કેટલેક સ્થળે ઘોર પાપ અને આવક થોડી, એ દશા છે. એમાં કોણ રાચે ? પૈસાનો પૂજારી હોય તે. ઉત્તમાં આત્માનો દરેક વ્યવહાર ઉત્તમ હોવો જોઇએ જેનામાં આ સાત હોય જે આત્મામાં દાક્ષિણ્ય હોય, લજ્જા હોય, ગુરૂદેવપૂજા હોય, પિત્રાદિની ભકિત હોય, સુકૃતની અભિલાષા હોય, પરોપારિપણું હોય અને વ્યવહારશુદ્ધિ હોય, તે આત્મામાં મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યચ્ય ભાવના જરૂર હોય અગર આવે અને જેનામાં એ ભાવનાઓ હોય અને આવે તેનામાં સૌથી પહેલી કહી તે ભાવના પણ જરૂર હોય અને આવે. આ ન હોય અને એનું દુ:ખ પણ ન હોય, તો આસ્તિકતાની વાતો એ પોલી વાતો જ છે. પાંચ પ્રકારના સંયમ (ચારિત્ર) નું વર્ણન ચારિત્રમોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રકટ થયેલો આત્માનો શુદ્ધ સ્વભાવ તે ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર પાંચ પ્રકારનું છે: (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્થાપન કે છેદોપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહારવિશુધ્ધિ ચારિત્ર, (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર અને (૫) યથાવાત ચારિત્ર. આ પાંચ ચારિત્રનું સ્વરૂપ અનુક્રમે આ પ્રમાણે જાણવું: (૧) સામાયિક ચારિત્ર આત્મા કર્મના સંયોગે અનાદિકાળથી વિષમ સ્થિતિમાં રહેલો છે. આ વિષમ સ્થિતિને દૂર કરીને સમસ્થિતિમાં-સમભાવમાં લાવવાનું મુખ્ય સાધન સામાયિક ચારિત્ર છે. તે હિસાદિ સાવદ્ય યોગનો ત્યાગ કરવાથી તથા સંવર નિર્જરાનું સેવન કરવાથી સિદ્ધ થાય છે. સમ એટલે સમસ્થિતિ કે સમભાવ, તેનો માય એટલે લાભ તે સમાય તેનાથી યુકત જે ક્રિયા તે સામાયિ. આ સામાયિક ચારિત્ર બે પ્રકારનું છે (૧) ઇત્વરકથિક અને (૨) વાવ કથિક. ભરતાદિ દશ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પ્રથમ લઘુ દીક્ષા અપાય છે, તે ઇતરકથિકસામાયિક ચારિત્ર કહેવાય છે, કારણ કે તે થોડા કાળ માટે જ હોય છે. શ્રાવકો શિક્ષાવતના અધિકારે સમાયામિ, પૌષધ, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરે છે, તેનો સમાવેશ પણ આ ઇત્વરકથિક સામાયિક ચારિત્રમાં જ થાય છે. મધ્યના બાવીશ તીર્થકરના શાસનમાં તેમજ મહાવિદેહમાં સર્વદા પ્રથમ લઇ, દીક્ષા અને પુન: વડી, દીક્ષા એવો વ્યવહાર નથી. ત્યાં પ્રથમથી જ વડી દીક્ષા હોય છે, માટે તેને યાવતુકથિક સામાયિક ચારિત્ર કહેવામાં આવે છે. આ બે ચારિત્રો પૈકી ઇત્વરકથિક સાતિચાર અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે, જ્યારે યાવત્ કથક નિરતિચાર (અલ્પ અતિચાર) અને જીવનભરનું હોય છે. (૨) છેuસ્થાપનીય ચારિત્ર પર્વના સામાયિક ચારિત્રના સદોષ કે નિર્દોષ પર્યાયનો છેદ કરીને ઉપસ્થાપન કરવું, એટલે કે પુન: Page 243 of 325 Page #244 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેવી, વિશુદ્ધ મહાવ્રતો અંગીકાર કરવા, તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તેના સાતિચાર અને નિરતિચાર એવા બે પ્રકારો છે. તેમાં જેણે મહાવ્રતોનો મૂળથી ભંગ ર્યો હોય તેને પુન: મહાવ્રતો આપવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય અને લઘુ દીક્ષાવાળા સાધુને શસ્રપરિજ્ઞા નામનું અધ્યયન પુરું થયા પછી વડી દીક્ષા આપવામાં આવે તેને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય. વિશેષમાં એક તીર્થંકરના સાધુને બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરવો હોય ત્યારે તેમણે પણ પુન: ચારિત્ર ઉચ્ચરવું પડે છે, (ચારિત્રને લગતી પ્રતિજ્ઞા ગ્રહણ કરવી પડે છે ) તે પણ નિરતિચાર છેદપસ્થાપનીય ચારિત્ર કહેવાય. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાધુઓ ચાર મહાવ્રતોથી યુક્ત હતા. તેમણે શ્રી મહાવીર પ્રભુના પાંચ મહાવ્રતોવાળો માર્ગ અંગીકાર ર્યો, ત્યારે પુન: ચારિત્ર ગ્રહણ ર્યું હતું, એ હકીકત આગમપ્રસિદ્ધ છે. મધ્યના બાવીશ તીર્થંકરના શાસનમાં તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી. તાત્પર્ય કે તે પહેલા તથા છેલ્લા તીર્થંકરના શાસનમાં તેમજ ભરતાદિ ક્ષેત્રમાં જ હોય છે. પરિહારિવિશુદ્ધિ ચારિત્ર પરિહાર એટલે ગચ્છના ત્યાગપૂર્વક જે વિશિષ્ટ તપ કરી આત્માની વિશુદ્ધિ કરવામાં આવે તેને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું : સ્થવિરલ્પી સાધુઓના ગચ્છમાંથી ગુરુની આજ્ઞા પામી ૯ સાધુઓ ગચ્છનો પરિહાર કરે છે, એટલે કે તેને છોડીને કેવલી ભગવંત અથવા ગણધર અથવા પૂર્વે જેમણે પરિહારક્લ્પ અંગીકાર કર્યો હોય તેવા સાધુ મુનિરાજ પાસે જાય છે અને પરિહારલ્પ અંગીકાર કરે છે. તેમાં ચાર સાધુ છ માસ સુધી તપ કરે છે અને બીજા ચાર સાધુ તેમનું વૈયાવૃત્ત્વ કરે છે તથા એક સાધુ વાચનાચાર્ય ગુરુ થાય છે. છ મહિના બાદ તપ પૂર્ણ થયે તે સાધુઓ વૈયાવૃત્ય કરનારા થાય છે અને વૈયાવૃત્ય કરનારા સાધુઓ છ માસનો તપ આરંભે છે. તેમનો તપ પૂર્ણ થયે વાચનાચાર્ય પોતે છ માસનો તપ કરે છે. એ વખતે ઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી સાત સાધુ તેમનું વૈયાવૃત્ય કરનારા થાય છે. આ પ્રમાણે અઢાર માસે પરિહારક્લ્પ પૂર્ણ થાય છે. પરિહારક્લ્પ અંગીકાર કરનાર સાધુઓ ગ્રીષ્મકાલમાં ઘન્ય ચતુર્થભકત એટલે એક ઉપવાસ, મધ્યમ ષષ્ઠભક્ત એટલે બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ અષ્ટમભકત એટલે ત્રણ ઉપવાસ કરે છે શિશિરઋતુમાં જઘન્ય ષષ્ઠભકત, મધ્યમ અષ્ટમ ભક્ત અને ઉત્કૃષ્ટ દશમભકત એટલે ચાર ઉપવાસ કરે છે તથા વર્ષાકાલમાં ઘન્ય અષ્ટમ ભક્ત, મધ્યમ દશમભકત અને ઉત્કૃષ્ટ દ્વાદશભક્ત એટલે પાંચ ઉપવાસ કરે છે. આ દરેક તપમાં પારણે આયંબિલ કરે છે.વળી વૈયાવૃત્ત્વ કરનાર અને વાચનાચાર્ય પણ હંમેશા આયંબિલ કરે છે. આ કલ્પ પૂરો થયા પછી કેટલાક સાધુઓ ફરી તેજ પરિહારવિશુધ્ધિ ચારિત્રનો સ્વીકાર કરે છે, તો કેટલાક સાધુઓ નિલ્પનો સ્વીકાર કરે છે અને કેટલાક સાધુઓ પુન: ગચ્છમાં આવે છે. તેમાં તરત જ નિલ્પને સ્વીકારનારા યાવથિક પરિહારવિશુધ્ધિક અને બીજા ઇત્વર કથિક પરિહારવિશુધ્ધિક કહેવાય છે. આ કલ્પમાં તપશ્ચર્યા કરનારા સાધુઓ તપશ્ચર્યા કરતાં સુધી નિવિશમાનક કહેવાય છે અને તપશ્ચર્યા કરી રહ્યા બાદ નિવિષ્ટકાયિક સ્હેવાય છે. આ ચારિત્ર પ્રથમ અને ચરમ તીર્થંકરના તીર્થમાં હોય છે, મધ્યના બાવીશ તીર્થંકરના સમયમાં Page 244 of 325 Page #245 -------------------------------------------------------------------------- ________________ હોતું નથી. (૪) સમસંહરાય ચારિત્ર જે ચારિત્રમાં મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ પૈકી ૨૭ પ્રકૃતિઓનો ક્ષય થયેલો હોય છે અને માત્ર સંજ્વલન લોભ કે જેને માટે અહીં સંપરાય સંજ્ઞાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેનો અતિ સૂક્ષ્મ ભાગ-સ્વલ્પ અંશ બાકી રહ્યો હોય, તે ચારિત્રને સૂક્ષ્મ સંપરાય કહેવામાં આવે છે. દશમા ગુણસ્થાનકે વર્તતા આત્માને આ પ્રકારનું ચારિત્ર હોય છે. (૫) યથાથાત ચારિત્ર યથા એટલે જે પ્રમાણે ભાત એટલે કહેલું છે. તાત્પર્ય કે સર્વજ્ઞ ભગવંતોએ ચારિત્રનું શુદ્ધ સ્વરૂપ જે પ્રકારનું પ્રકાશ્ય છે, તેવા ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. આ ચારિત્રમાં કષાયનો સર્વથા ઉપશમ કે ક્ષય થવાથી વીતરાગપણાની પ્રાપ્તિ હોય છે. તેના ચાર પ્રકારો છે. (૧) ઉપશાન્ત યથાખ્યાત, (૨) ક્ષાયિક યથાખ્યાત, (૩) છાઘસ્થિક યથાખ્યાત તથા (૪) કેવલિક યથાખ્યાત. અગિયારમા ગુણસ્થાનકે મોહનીય કર્મ સત્તામાં હોય છે, પણ તદન શાંત હોવાથી તેનો ઉદય હોતો નથી. તે વખતનું ચારિત્ર તે ઉપશાંત યથાવાત. બારમાં, તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકે મોહનીય કર્મનો તદન ક્ષય થવાથી જે ક્ષાયિક ભાવનું ચારિત્ર હોય, તે ક્ષાયિક યથાખ્યાત. અગિયારમે અને બારમે ગુણસ્થાનકે રહેલો આત્મા છદ્મસ્થ હોવાથી તેના ચારિત્રને છાઘસ્થિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે અને તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકે રહેલો આત્મા કેવલી હોવાથી તેમનું સાયિક ભાવનું ચારિત્ર તે કેવલિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે વાસ્તવમાં સામાયિક એ જ ચારિત્ર છે, પરંતુ તેની જુદી જુદી અવસ્થાઓને લીધે તેનાં જદાં જુદાં નામો પડેલાં છે. દાખલા તરીકે પૂર્વ પર્યાયનો છેદ અને નવા પર્યાયનું ઉપસ્થાપન કરવાથી જે સામાયિક ચારિત્રનો સદુભાવ તેનું નામ છેદોપસ્થાપનીય ચારિત્ર પરિહારલ્પ કરવાથી જે વિશુદ્ધિ થાય એ વખતનું સામાયિક ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર. માત્ર સૂક્ષ્મ સંપરાય જ ઉદયમાં હોય, તે વખતે જે જાતનું સામાયિક ચારિત્ર તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને સંપૂર્ણ શઢિવાનું સામાયિક ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. મોક્ષની પ્રાપ્તિ યથાખ્યાત ચારિત્રથી જ થાય છે. સંવરતત્ત્વ' નામનું નવમું પ્રકરણ અહીં પુરું થાય છે. ૭ નિર્જરા dવ. નિર્જરા એટલે આત્મામાં પૂર્વે બંધાયેલા જે કર્યો છે તેનું નિર્જરવું એટલે કે ખરવું તેનો નાશ થવો તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે ભેદવાળી છે. (૧) દ્રવ્ય નિર્જરા. (૨) ભાવ નિરા (૧) દ્રવ્ય નિર્જરા - કર્મ યુગલોને આત્મ પ્રદેશોમાંથી ખેરવવા તે દ્રવ્ય નિર્જરા ધેવાય છે. (૨) ભાવ નિર્જરા - જેનાથી કર્મ પુદગલો ખરે એવા આત્માનો તપશ્ચર્યાદિવાળો શુધ્ધ પરિણામ તે ભાવ નિર્જરા કહેવાય છે. અન્ય રીતે નિરાના બે પ્રકારો કહેલા છે. (૧) અકામ નિર્જરા અને (૨) સકામ નિર્જરા. Page 245 of 325 Page #246 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયથી માંડીને અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સુધીનાં જીવો દુ:ખ વેઠીને જે કર્મોની નિર્જરા કરે છે તે નિયમા અકામ નિર્જરા કહેવાય છે. તેમજ સન્ની પર્યાપ્તપણાને પામેલા જીવો આવેલા દુ:ખના નાશ માટે આ લોક્ના કે પરલોક્ના સુખના પદાર્થોને મેળવવા માટે જીવનમાં જે કાંઇ તપશ્ચર્યા વગેરે કરીને સહન શકિત કેળવી સારામાં સારી રીતે તપ કરે તેનાથી પણ એ જીવો નિયમા અકામ નિર્જરા કરે છે. જેમકે અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેર્મી ભવ્ય જીવો અને એક્વાર સમકીત પામીને વમીને દુર્લભ બોધિ થયેલા જીવો મનુષ્યપણું પામી ચારિત્ર લઇ નિરતિચાર ચારિત્રનું પાલન કરે તો પણ તેઓ અકામ નિર્જરા કરે છે. કારણ કે આ જીવોનું લક્ષ્ય પરલોક્ના સુખના માટેનું હોય છે. એટલે જ્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવોને શુધ્ધ યથા પ્રવૃત્ત કરણ રૂપ, અપુનર્બંધક પરિણામનો અધ્યવસાય પ્રાપ્ત થાય કે જેથી મોક્ષની રૂચિની પ્રાપ્તિ થાય. ન થાય ત્યાં સુધી નાં જીવો નિયમા અકામ નિર્જરા કરે છે. (૨) સકામ નિર્જરા - જ્યારે જીવ પુરૂષાર્થ કરીને શુધ્ધ યથાપ્રવૃત્તકરણ ના અધ્યવસાયને પ્રાપ્ત કરે એટલે કે મોક્ષની રૂચિનો પરિણામ પેદા થાય ત્યારથી જીવો સકામ નિર્જરાની શરૂઆત કરે છે અને તે જીવોને એ પરિણામ અને તેનાથી આગળના પરિણામોની વૃધ્ધિ થયા કરે છે તે પરિણામની સ્થિરતામાં સમયે સમયે સકામ નિર્જરા જીવો કરતાં જાય છે. તે પરિણામમાં કર્મોની જે નિર્જરા થાય છે તે સકામ નિર્જરા કહેવાય છે. આ નિર્જરા આત્મિક ગુણ ને પેદા કરવામાં સ્થિરતા લાવવામાં સહાયભૂત થાય છે. નિર્જરાના મુખ્ય બે ભેદો છે. અને તેના બાર ભેદો છે. (૧) બાહ્ય તપ તેના છ ભેદ છે (૨) અત્યંતર તપ તના છ ભેદો છે. તપ એટલે ઈચ્છાઓનો નિરોધ સ. તપ એટલે ? આત્માને લાગેલાં કર્મોને જે તપાવે, એનું નામ તપ. શરીરને જ તપાવે, તે તપ નહિ. એટલે તપનું લક્ષણ એ કે- ફચ્છાવિરોઘસ્તપ:। ઇચ્છાનો જેનિરોધ, તેનું નામ તપ. વધતી ઇચ્છાઓને રોક્વી-ઇચ્છા માત્રનો નિરોધ કરવો, એ તપ ! તેમાં, ખાવાની ઇચ્છાઓને રોક્વી, એ તપ તરીકે વિશેષ રૂઢ છે. જ્યાં સુધી સહાય ત્યાં સુધી ભૂખને સહ્યા જ કરવી અને ભૂખ જ્યારે અસહ્ય જ બની જાય ત્યારે ખાવું, આવું કરવાનો વિચાર છે ? અરે, ભૂખને સહવાની વાત તો દૂર રહી, પરન્તુ ભૂખ લાગ્યા વિના ખાવું નહિ અને ખાવ ત્યારે રસ માણવા માટે ખાવું નહિ પણ માત્ર ભૂખના દુ:ખને શમાવવાને માટે જ ખાવું, આવુંય કરવાનો વિચાર છે ? ત્યારે તપ ગુણ એમ ને એમ આવી જશે ? તપ બાર પ્રકારે શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવેલા માર્ગમાં, માત્ર ખાવાના ત્યાગને જ તપ તરીકે ઓળખાવેલ નથી, પણ તપ બાહ્ય અને અત્યંતર-એ બે પ્રકારે અને બે પ્રકારોમાં દરેક્ના છ છ પ્રકારોને જ્માવીને, એમ કુલ બાર પ્રકારે તપને વિવિધ રીતિએ વર્ણવવામાં આવ્યો છે. તપના બાર પ્રકારોમાં છ પ્રકારો એવા છે, કે જે પ્રકારોને બીજાઓ જોઇ-જાણી શકે. એ આદિ કારણે એ જ પ્રકારોને બાહ્ય તપ વ્હેવામાં આવે છે; જ્યારે બીજા અંદરના છ પ્રકારો એવા છે, કે જેને યથાર્થ સ્વરૂપમાં તો અન્તર્મુખ બનેલા મહાનુભાવો જાણી શકે છે; એટલે એ વગેરે કારણોએ એ છ પ્રકારોને આત્યંતર તપ કહેવામાં આવે છે. એ બારના સવિસ્તાર વિવેચનમાં અહીં આપણે ઉતરવું નથી : એટલે એ બાર પ્રકારોનાં નામ દઇને, એના ભેદ-પ્રભેદાની વિગતમાં ઉતર્યા વિના, એના સ્વરૂપનો સામાન્ય સ્થૂલ ખ્યાલ જ આપવાનો વિચાર રાખ્યો છે. તમારે એ બાર પ્રકારોનાં નામ તો જાણવા છે ને ? Page 246 of 325 Page #247 -------------------------------------------------------------------------- ________________ (૬) વિવેચન તપની વ્યાખ્યા જુદા જુદા ધર્મમાં જુદા જુદા પ્રકારે કરવામાં આવી છે. કોઇએ અમુક વ્રતને જ તપ માન્યું છે, કોઇએ વનવાસ, કંદમૂળ ભક્ષણ કે સૂર્યની આતાપનાને જ તપ ગણ્યું છે, તો કોઇએ કેવળ દેહ અને ઇન્દ્રિયોના દમનથી જ તપની પૂર્ણતા સ્વીકારી છે. પરંતુ જૈન પરંપરામાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. रसरुधिरमांसमेदोडस्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ।। જેનાથી રસ, ધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એ શરીરની સાતેય ધાતુઓ તથા અશુભ કર્મો તપે, એ તપ જાણવું.” આ વ્યાખ્યા પ્રમાણે કોરું દેહદમન એ તપ નથી અને માત્ર માનસિક તિતિક્ષા એ પણ તપ નથી. તેમાં દેહ અને મન ઉભયની શુદ્ધિ કરનારાં તત્ત્વો જોઇએ. જૈન તપ આ બંને પ્રકારની શઢિ પર રચાયેલું શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે કે “નો ભોગદયાણ નો પરલોયાણ નો ૩મયોગદયા નો વહીતિવન્નરહસિલોગરિયા નન્નત્યં નિરયા- હે મુમુક્ષુઓ ! તમે કોઇ પણ પ્રકારનું તપ આ લાકના સુખની ઇચ્છાથી નહિ, પરલોક્ના સુખની ઇચ્છાથી નહિ, ઉભય લોક્ના સુખની ઇચ્છાથી નહિ, કીર્તિ, મહત્તા કે પ્રશંસાની ઇચ્છાથી નહિ, પણ માત્ર કર્મની નિર્જરા અર્થે જ કરજો.” અહીં એ પણ સમજી લેવું જરૂરનું છે કે અમુક દિવસે કે અમુક વખત ભૂખ્યા રહેવું તે તપ નહિ પણ લંઘન-લાંઘણ છે. “અમુક વસ્તુ નહિ મળે તો ઉપવાસ કરીશ.” એ પ્રકારની ચેતવણીપૂર્વક થતા ઉપવાસ વગેરે એક પ્રકારનાં તાગાં છે, પણ શુદ્ધ શાસ્ત્રીય તપ નથી. જે તપ મોક્ષપ્રાપ્તિના હેતુથી માત્ર કર્મની નિર્જરા માટે કરવામાં આવે, તેને જ શુદ્ધ શાસ્ત્રીય તપ ગણવાનો છે. તપના બાહો અને અત્યંતર એવા બે પ્રકારો છે. તેમાં જે તપ બાહ્ય વસ્તુના ત્યાગની અપેક્ષાવાળું છે તથા જેને દેખીને લોકો “આ તપસ્વી છે' એમ સમજી શકે છે તથા જે મુખ્યત્વે શરીરને તપાવે છે તેને બાહાતપ કહેવામાં આવે છે. આ તપના છ પ્રકારો અનુક્રમે નીચે મુજબ જાણવા :અનશન અનશન નામનો પહેલા પ્રકારનો તપ છે, કે જેમાં ખાવાનુય નહિ અને જરૂર નહિ તો પીવાનુંય નહિ. પીવામાં વિધિપૂર્વક તૈયાર કરાએલું ગરમ કરેલું પાણી જ સમજવાનું. આ તપ વિશેષ પ્રમાણમાં તો બહુ શકિતસંપન્ન કરી શકે ને ? ભૂખ ઉપર વિજય મેળવ્યા વિના, આ તપ થઇ શકે નહિ. આ તપ કરવો હોય, તો ગમે તેવી ભૂખને પણ સહવાની તાકાત કેળવવી પડે. ભૂખ એ દુ:ખ છે અને એ દુ:ખને સહવું એ સહેલું નથી, પણ એ દુ:ખને સહા વિના શરીર માત્રના સંબંધથી છૂટાવું મુશ્કેલ છે અને એ વિના તો મોક્ષપદને પામી શકાય નહિ. માટે તો એક મહાપુરૂષે કહ્યું છે કે- “ખાવત,પીવત મોક્ષ જે માનત, તે શિરદાર બહુ ક્ટમાં ! (૧) અનાનnu શરીરનાં ધારણ-પોષણ માટે ગ્રહણ કરવામાં આવતો આહાર ચાર પ્રકારનો છે : (૧) અશનરૂપ, (૨) પાનરૂપ, (૩) ખાદિમરૂપ અને (૪) સ્વાદિમરૂપ. તેમાં રોટલી, પુરી, ભાત, મીઠાઇ વગેરે જે વસ્તુઓ વડે સુધાનું પુરું શમન થઇ શકે છે, તેને અનશન કહેવાય છે. પાણી પાન કહેવાય છે, અમુક અંશે Page 247 of 325 Page #248 -------------------------------------------------------------------------- ________________ સધાની તૃપ્તિ કરી શકે તે ફૂલ-ફલાદિ તથા મેવા પ્રમુખ વસ્તુઓને ખાદિમ કહેવાય છે અને લવીંગ, એલચી, તાંબૂલ વગેરે મુખશુદ્ધિ કરનારાં દ્રવ્યોને સ્વાદિમ કહેવાય છે. આ ચાર પ્રકારના આહાર પૈકી ચારે પ્રકારના આહારોનો ત્યાગ કરવો તેને ચઉવિહાહાચૌવિહારું અનશન અને પાન સિવાયના બીજા ત્રણ પ્રકારના આહારોનો ત્યાગ કરવો તેતિવિહાહારૂતિવિહારું અનશન કહેવાય છે. આવું અનશન બે પ્રકારે થાય છે : (૧) ઇત્વર કાલિક એટલે થોડા સમય માટે અને (૨) યાવતુકથિક એટલે જીવનપર્યત. તેમાં ઇત્વરકાલિક અનશનને સામાન્ય રીતે ઉપવાસ કહેવામાં આવે છે. એકાસણું, આયંબિલ વગરે તપોનો સમાવેશ પણ આ પ્રકારમાં જ થાય છે. યાવર્કથિક અનશનને સામાન્ય રીતે અનશન કે સંથારો કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકારો છે: (૧) પાદપોપગમન ઇંગિનીમરણ અને (૩) ભકતપરિજ્ઞા. તેનો વિસ્તાર આચારાંગસૂત્ર આદિથી જાણવો. ઉણોક્સી બીજો ઉણોદરી નામનો તપ. આ તપ એવો છે કે-ભાણેથી ઉઠે ને પેટને પંપાળવું પડે, એવું બને નહિ. આ તપ સામાન્ય નથી. એવા ઘણા માણસો છે કે-એમને એક બે દિ ખાવા ન મળે તો ચાલે, પણ ભાણે બેઠા પછી જો એમાં ફાવતું આવી જાય, તો પેટને પૂછીને ખાય-એ બને નહિ. ખાવું નહિ એમ નહિ, પણ ઉણા પેટે ઉઠવું-એ પણ એક તપ છે. ભાણે બધી અનુકૂળ સામગ્રી આવી જાય, તો ઉણા પેટે ઉઠાય ? કેટલાક કહે છે કે-ભાણે ન બેસીએ તે ચાલે, પણ બેસી ગયાને ચીજોની ફાવટ આવી ગઇ, જીભને ગમતી ચીજો મળી ગઈ, તો ઉણા પેટે ઉઠાય નહિ. જે ઉણોદરી તપને બરાબર કરતો હોય, તેને પ્રાય: ડૉકટરને ત્યાં જવું પડે નહિ ને ? મિત્રતાદિને સંબંધ હોય ને જાય તે જુદી વાત છે, પણ દર્દી તરીકે તો જવું પડે નહિ ને? એને પ્રાય: ગમતી-અણગમતી દવાના ડોઝ લેવા પડે નહિ કે ઇંજેકશનના ગોદા ખાવા પડે નહિ. ખવાયેય ખરું, તપેય થાય અને શારીરિક સ્વાથ્ય જળવાય તથા દવા વગેરેનો ખર્ચ પણ બચે, એવો આ તપ છે ને ? (૨) ઉળોદરિકા નu જેમાં ઉદર એટલે પેટ, ઊન એટલે થોડું ઓછું કે અધુરું હોય તે ઊનોદરિકા એવું જે તપ તે ઊનોદરિા તપ. તાત્પર્ય કે પુરુષનો આહાર બત્રીશ કોળિયા જેટલો અને સ્ત્રીનો આહાર અઠ્ઠાવીસ કોળિયા જેટલો છે, તેનાથી થોડું ઓછું જમવું, તેને ઊનોદરિકા નામનું તપ કહેવામાં આવે છે. કોળિયાનું પ્રમાણ મુખમાં સુખેથી ગ્રહણ કરી શકાય તેટલું સમજવું. અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “થોડું ઓછું જમવું તેને તપ કેમ કહેવાય ?' તેનો ઉત્તર એ છે કે પ્રમાણ કરતાં થોડું ઓછું જમવું એમાં એક પ્રકારની તિતિક્ષા છે, તેથી તેને તપ કહેવાય છે. સામાન્ય રીતે મનુષ્યો જમવા બેઠા કે તૃપ્ત થાય તેટલું ખાય છે અને કોઈ કોઈ વાર ભોજનની સમાપ્તિ થઇ ગઇ હોય છતાં કોઇ સ્વાદિષ્ટ વાનગી આવી પડે તો તરત જ તેના પર હાથ અજમાવવા લાગી જાય છે. આ જાતની વૃત્તિ પર કાબૂ મેળવવો, તે ઊનોદરિકા તપનો હેતુ છે. ઠાંસીને જમવાથી મગજ પર લોહીનું દબાણ વિશેષ થાય છે. પરિણામે સ્કૃતિનો નાશ થાય છે તથા આળસ અને ઊંઘ આવવા માંડે છે. વળી ઠાંસીને જમવાથી શરીરમાં મેદનું પ્રમાણ વધે છે અને બીજા દોષો પણ ઊભા થાય છે. આ કારણથી જિન ભગવંતોએ બ્રહ્મચર્યના રક્ષણની આઠમી વાડમાં ‘તિમાત્રામોદર :- પ્રમાણથી અધિક આહાર કરવો નહિ' એવો આદેશ આપેલો છે. આધુનિક આહારશાસ્ત્રીઓએ ઘણા સંશોધન પછી જાહેર કર્યું છે કે મિતાહારી માણસો પ્રમાણમાં Page 248 of 325 Page #249 -------------------------------------------------------------------------- ________________ લાંબું જીવે છે, જ્યારે અકરાંતિયા થઇને ભોજન કરનારાઓ અનેક રોગના ભોગ બની રહેલા મૃત્યુ પામે gરિસંક્ષેપ ત્રીજો તપ વૃત્તિસંક્ષેપ નામનો છે. આ તપમાં જેમ બને તેમ ચીજો ઓછી ખાવી, એ પ્રધાન વસ્તુ છે. ખાવાને માટે દસ ચીજો તૈયાર હોય, એ વખતેય વિચાર કરવો કે- “મારે આટલી બધી ચીજોને ખાવાનું શું પ્રયોજન છે? ઓછામાં ઓછી કેટલી ચીજોએ હું ચલાવી શકું તેમ છું?' કોઇને થાય કેમારે માત્ર ચાર જોઇશે.' અને કોઇ નક્કી કરે કે- “મારે તો બેજ બસ થશે.' એમ ચીજોનો જે ત્યાગ કરવો, એ પણ વૃત્તિસંક્ષેપ નામનો તપ છે. (૩) guસંtu du જેનાથી જીવતું રહેવાય તેને વૃત્તિ દ્ધ છે. તેમાં ભોજન, જલ વગેરેનો સમાવેશ થાય છે. આ વૃત્તિનો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સંક્ષેપ કરવો-સંકોચ કરવો, તેને વૃત્તિસંક્ષેપ નામનું તપ કે અભિગ્રહની ધારણા કહેવાય છે. સાધુ-મહાત્માઓ આ તપ નીચે મુજબ કરે છે : (૧) દ્રવ્યસંક્ષેપ - અમુક જાતિની ભિક્ષા મળે તો જ લેવી. (૨) ક્ષેત્રસંક્ષેપ - એક, બે કે અમુક ઘરમાંથી જ ભિક્ષા મળે તો લેવી. (૩) કાલસંક્ષેપ - દિવસના પ્રથમ પહોરમાં કે મધ્યાહ્યા પછી ભિક્ષા મળે તો જ લેવી. (પ્રાચીન કાળમાં ગોચરી મધ્યલ કાળે જ થતી, તે અપેક્ષાએ આ કાલસંક્ષેપ છે.) (૪) ભાવસંક્ષેપ - અમુક સ્થિતિમાં રહેલી વ્યકિત દ્વારા મળે તો જ ભિક્ષા ગ્રહણ કરવી. આ પ્રકારના અભિગ્રહથી ઉગ્ર તિતિક્ષા થાય છે અને સ્વાભાવિક રીતે જ તપશ્ચર્યા થાય છે. શ્રમણ ભગવાન મહાવીરદેવ અનેક પ્રકારનો અભિગ્રહ ધારણ કરતા હતા અને આત્માની કસોટી કરતા હતા. તેમાં એક વાર તેમણે દશ બોલનો અતિ ઉગ્ર અભિગ્રહ નીચે પ્રમાણે ધારણ કર્યો હતો : (૧) દ્રવ્યસંક્ષેપ - સૂપડામાં અડદના બાકળા હોય. (૨) ક્ષેત્રસંક્ષેપ - વહોરાવનારનો એક પગ ઉંબરાની અંદર હોય અને બીજો પગ બહાર હોય. (૩) કાલસંક્ષેપ - બધા ભિક્ષુઓ ભિક્ષાચરી કરી ગયેલા હોય. (૪) ભાવસંક્ષેપ - રાજપુત્રી દાસીપણાને પામેલી હોય, માથું મુંડાવેલું હોય, પગમાં લોખંડની બેડી હોય, અટ્ટમની તપશ્ચર્યાવાળી હોય, અને આંખમાં આસુ હોય, તે વહોરાવે તો જ ભિક્ષા લેવી. તેમનો આ અભિગ્રહ પાંચ માસ અને પચીસ દિવસના ઉપવાસ પછી કૌશાંબી નગરીમાં ચંદનબાળા દ્વારા પૂર્ણ થયો હતો. ગૃહસ્થોએ આ તપ સરલ રીતે કરવો હોય તો અમુક જ વસ્તુથી ચલાવી લેવું.” એવી પ્રતિજ્ઞાપૂર્વક પણ કરી શકે છે. ૨સયા પણ ખાવા બેસવા છતાંય ઉણા પેટે ઉભા થઇ જવું અને ખાવાને તૈયાર હોય એવી ચીજોમાંથી પણ અમુક ચીજોને તજી દેવી, એ તપ કોણ કરી શકે? રસનાના રસ ઉપર જેણે કાબૂ મેળવ્યો હોય તે ને ? વિગઈઓ આદિના પ્રતાપે જુદા જુદા જે છ રસો ગણાય છે, તેનો કે તેમાંના અમુકનો ત્યાગ કરવો, એ રસત્યાગ નામનો ચોથો તપ છે. ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, અને રસત્યાગ-એ ત્રણ પ્રકારના તપોને સુલભ Page 249 of 325 Page #250 -------------------------------------------------------------------------- ________________ બનાવવાને માટે ડાહ્યા માણસે શું કરવું જોઇએ ? ભાણે બેઠા તે જે ચીજ વધારે રસવાળી લાગે, તે ચીજને છોડી દેવી. રસ-પુરીનું જમણ હોય, તો તેમાં ખરેખરી ગમતી ચીજ કયી ? રસ. એને મૂકી દે. આ રીતિએ તમે જો ગમતી ચીજોને તજીને જમવાનો અભ્યાસ કેળવ્યો હોય, તો તમારા સંબંધિઓ ઉપર તો ઠીક, પણ તમે જો કોઇને ઘેર જમવા ગયા હોય તો જેના ઘરે તમે જમવા ગયા હો, તેના આખા ઘર ઉપર સુન્દર છાપ પડે ને ? બધાંને થાય કે-ગજબનો કાબૂવાળો માણસ છે ! તમને કેટલો લાભ ? તપનો લાભ તો ખરો, પણ બીજોય ઘણો લાભ ને? પણ જીભના ઉછાળાઓ ઉપર કાબૂ મેળવ્યો હોય, તો આ બને ને ? ખાવું નહિ એ જુદી ચીજ છે અને ખાવા બેસવું ને રસવાળી ચીજો છોડી દેવી, ઓછામાં ઓછી ચીજો લેવી અને ઉણા પેટે ઉભા થઇ જવું એ જુદી ચીજ છે. કેટલાકો અનશન તપ કરી શકે છે, પણ જીભ ઉપર કાબૂ રાખી શકતા નથી. જે ચીજ ફાવતી આવે, તેને એ એવી રીતિએ ઉઠાવ્ય રાખે કે-સામાને એમ થઇ જાય કે-આ તપસ્વી ભલે રહા, પણ જીભ ઉપર આમનો કાબૂ નથી. તપના હેતુને પાર પાડવા માટે, જીભ ઉપરના કાબૂની ખાસ જરૂર છે, એમ લાગે છે ? (૪) ૨સયામ du જેનાથી શરીરની ધાતુઓ વિશેષ પુષ્ટ થાય તેને રસ કહેવામાં આવે છે. જેમકે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ વગેરે. તેનો ત્યાગ કરવો,તે રસત્યાગ નામનું તપ કહેવાય છે. રસને શાસ્ત્રીય પરિભાષામાં વિકૃતિ અથવા વગઈ કહેવામાં આવે છે, કારણ કે તેને ગ્રહણ કરવાથી શરીર તથા મનમાં વિષયનો વિકાર ઉત્પન્ન થાય છે. આ વિકૃતિના મુખ્ય ભેદો દશ છે : (૧) મધ, (૨) મદિરા, (૩) માખણ, (૪) માંસ, (૫) દૂધ, (૬) દહીં, (૭) ઘી, (૮) તેલ, () ગોળ અને (૧૦) પક્વાન્ન. તેમાં મધ, મદિરા, માખણ અને માંસમાં તે તે પ્રકારના અસંખ્ય જીવો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા હોવાથી તથા તે તામસી કે વિકારી હોવાથી મુમુક્ષુઓને માટે સર્વથા અભક્ષ્ય છે અને બાકીની છ વિકૃતિઓનો-વિગઈઓનો યથાશકિત ત્યાગ કરવો ઘટે છે. સ્વાદની ખાતર નાખવામાં આવતું મરચું પણ અપેક્ષા-વિશેષથી રસ જ છે, એટલે તેમાં પણ સંયમી બનવાની જરૂર છે. રસત્યાગમાં આયંબિલની તપશ્ચર્યા મુખ્ય છે. તેમાં છ વિગઇ તથા મરચાં વગેરે મસાલાઓના ત્યાગપૂર્વક એકાસણું અર્થાત્ એક જ ટંક ભોજન કરવાનું હોય છે. આ તપની તાલીમ માટે ચૈત્ર સુદિ સાતમથી પૂનમ અને આસો સૂદિ સાતમથી પૂનમ એમ નવ-નવ દિવસની બે ઓળીઓ નિયત થયેલી કાયલેશ પાંચમો કાયક્લેશ નામનો તપ છે. વિવિધ પ્રકારોથી, પણ મહાપુની આજ્ઞાને બાધ પહોંચે નહિ એવી રીતિએ, આ શરીરને કષ્ટ આપી આપીને, કષ્ટ વેઠતાં શીખવું જોઇએ. આ શરીર તો ગધેડાની જાત જેવું છે. કુંભાર ગધેડા પાસેથી હોશિયારીથી કામ લે છે. એના ઉપર કુંભાર ચાર મણનું છાલકું ચઢાવી દે. ભારને લીધે પલ્લાં તો એ ન ચાલે, એટલે કુંભાર કરે છે શું? એ છાલકા ઉપર પાછો પોતે ચઢી બેસે છે. ઊલટું વન વધી જાય ને ? પછી ગધેડાને મારીને ચલાવે છે. થોડેક સુધી જઇને કુંભાર ગધેડા ઉપરથી નીચે ઉતરી પડે છે, એટલે ગધેડું હૃતિથી ચાલવા માંડે છે. એ એમ સમજે છે કે-હાશ, વન ઉતર્યું ! મૂર્ખ જાત ખરી ને ? ચાર મણ વન હતું અને ઉપર કુંભાર ચઢી બેઠો એટલે સાડાસાત મણ વજન થયું. એમાંથી કુંભારના શરીરનું સાડા ત્રણ મિત્ર વન ઉતરે, એટલે “મારા ઉપર હવે વજન Page 250 of 325 Page #251 -------------------------------------------------------------------------- ________________ નથી.' એમ માનીને એ ચાલે. શરીર પણ એવી જાત છે. સુખ જેમ જેમ મળે. તેમ તેમ એ સુખ વધારે માગે. પણ જો ઘણું દુઃખ વેઠવું પડ્યું હોય, તો થોડું દુ:ખ ઘટે એટલે સુખ મળ્યું માને. શરીરને તમે જેમ પંપાળો, તેમ તે આડું ચાલે. શરીરને ટાઢ-તડકો વેઠવાની ટેવ પાડવી જોઇએ. ધીરે ધીરે શરીરને તમે ટેવ પાડી દો, તો શરીર ઘણું ખમી શકે એવું છે. બહુ સુખશીલિયા માણસો એવા બની જાય છે કે-તાઢ-તડકો રાક વધે, એટલે વેઠી ન શકે. રાક બપોર થાય, એટલે કહેશે કે- “મારાથી બહાર નહિ નીકળાય.' જેણે પોતાના શરીરને કેળવ્યું હોય, તેની વાત તો જુદી છે. પણ સામાન્ય લોકોય કહે છે કે“એ બિચારો પોમલો છે. અહીં પંખા હોવા છતાંય નથી ચલાવાતા, તે તમને ફાવતું નથી ને ? પંખા ચાલે તો ઠીક -એમ થયા કરે છે ને ? પણ તમે સમજો છે કે- આ પણ એક મર્યાદા છે. અહીં આપણાથી પંખા ખાતા બેસાય નહિ. આપણો એ અવિનય કહેવાય. લેવા આવ્યા છીએ જ્ઞાન અને કરીએ અવિનય, તે ચાલે ? પણ પંખા કેમ ચાલતા નથી ? એવું અમને નહિ લાગે. અમારું શરીર અને મન એવી રીતિએ ટેવાએલું કે વિચાર ન આવે. બાકી ગરમી તમને લાગે ને અમને ન લાગે ? ગરમી તો લાગે, પણ સહવાની શકિત કેળવી હોય તો દુ:ખ ન થાય, સહવાની શકિત ન હોય, તો કદાચ દુર્ગાનેય થઇ જાય. આ કાળમાં તો દરેકે સહવાની શકિત ખાસ કેળવવા જેવી છે ને ? ગમે તેવો સમય આવી લાગે, તો પણ મુંઝાઇએ નહિ અને મનની શાન્તિને ગુમાવીએ નહિ. એવી તાકાત કેળવવા જેવી નથી ? પછી કદાચ ભાગવું પડે. તોય ફેર પડે ને ? બાકી આ શરીરને ચેન પડે, શરીરને સુખ મળે, શરીરને દુ:ખ ભોગવવું ન પડે, એ માટે કાંઇ ઓછાં પાપો થાય છે ? પાપથી બચવાને માટે અને પાપને ખપાવવાને માટે, શરીરને કષ્ટને સહવાની ટેવ પાડવી જોઇએ અને એ માટે કાયાને, બીજાઓને કલેશ ન થાય એવી રીતિએ, ફ્લેશ આપવો જોઇએ. એમ આજ્ઞાથી અવિરૂદ્ધપણે કાયાને લેશ આપવો એ પણ તપ છે. કાયા ફ્લેશ અનુભવે અને આત્મા સાત્વિક પ્રસન્નતા અનુભવે, ત્યારે એ તપ કહેવાય. સાધુઓને માટે તો ખાસ આજ્ઞા છે કે-કાયાને જેમ બને તેમ સહન કરવાની ટેવ પાડવી. સાધુઓએ માથાના, દાઢીના ને મૂછના વાળ પણ હાથે જ ચૂંટવાના કે ચૂંટાવવાના પૈસા આપનાર ને હજામ લાવનાર હોય તોય ! વાળ ખેંચાય ને પીડા થાય, તો વિચારવાનું કે- “આ તો હજ થોડી પીડા છે. બીમારીમાં કદાચ આનાથી પણ વધારે ભયંકર પીડા ભોગવવી પડે.” સહવાની ટેવ પાડી હોય, તો ગમે તેવું સહન કરવાનો વખત આવ્યેય કહેવાય કે- મઝામાં છીએ, કેમ કે-ટેવ પાડી છે. ડૉકટરને તમે જ્હો કે-ભાઇસાબ ! બચાવો, પણ પીડા એવી હોયકે- મટે એવી ન હોય અથવા તરત મટે એવી ન હોય, તો શું થાય ? સહવાની તાકાત ન કેળવી હોય, તો સામાન્ય પીડા વખતે પણ દુર્ગાનથી બચવું મુશ્કેલ થઈ પડે. કાયાને લેશ આપવા દ્વારા પણ આત્માનું કલ્યાણ સાધી શકાય છે, એ વાત તમને ગળે તો ઉતરે છે ને ? જો શરીરનો અતિશય રાગ હશે, તો આ વાત બનશે તો નહિ, પણ ગળેય ઉતરશે નહિ. (૫) કાયફલેશ તા. કાય એટલે શરીર. તેને સંયમના નિર્વાહ અર્થે જે કષ્ટ આપવું, તે કાયક્લેશ કહેવાય છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ઠંડા પાણીમાં ઊભા રહેવું, પંચાગ્નિની આતાપના લેવી, ઝાડની ડાળીએ ઊંધા મસ્તકે લટકી રહેવું વગેરે અજ્ઞાન કષ્ટનો તપમાં સમાવેશ થતો નથી, કારણ કે તેમાં જીવોની હિસા રહેલી છે અને સંયમના સાધનરૂપ ઇન્દ્રિયો વગેરેની હાનિ થવાનો સંભવ છે. પરંતુ તેમાં સુખપૂર્વક કરી શકાય તેવાં આસનોનો સમાવેશ થાય છે. કહયું છે કે ठाणा वीरासणाया, जीवस्स उ सुहावहा । Page 251 of 325 Page #252 -------------------------------------------------------------------------- ________________ उग्गा जहा धरिज्जंति, कायकिलेस तमाहियं ।। જીવ સુખે કરી શકે તેવાં વીરાસનાદિ આસનો ઉગ્ર પ્રકારે ગ્રહણ કરવાં તેને કાયકલેશ કહેવાય છે.' અહીં વિરાસનાદિ શબ્દથી પદ્માસન, ગોદોતિકાસન વગેરે સુખ-સાધ્ય સાધનો અભિપ્રેત છે. તિતિક્ષા બુદ્ધિથી ઉઘાડા પગે ચાલવું, ખુલ્લા માથે રહેવું, કેશનો લોચ કરવો, ટાઢ-તડકો વેઠી લેવો, તથા ડાંસ-મચ્છર વગેરેનો ઉપદ્રવ સહન કરવો, તે પણ કાય ક્લેશ નામનું તપ ગણાય છે. કાયાની કોમળતા દૂર કરવા માટે તથા અપ્રમત્ત દશા કેળવવા માટે આ તપ અત્યંત આવશ્યક છે. સંલીdi છઠો સંલીનતા નામનો તપ છે. પાંચ ઇન્દ્રિયોના જે પાંચ વિષયા છે, તેની અનુકૂળતાની વેળાએ રાગી નહિ બનવું અને તેની પ્રતિકૂળતાની વેળાએ રોષાયમાન નહિ બનવું, ક્રોધાદિ કષાયોને ઉત્પન્ન થવા દેવા નહિ અને ઉત્પન્ન થયેલા કષાયોને ડામવા તથા મન-વચન-કાયાના યોગોને અશુભ પ્રવૃત્તિઓથી રોકીને શુભ પ્રવૃત્તિઓમાં યોજવા, એ વગેરેનો સમાવેશ આ તપમાં થાય છે. (૬) સંલીનri du સલીનતા એટલે શરીરનું સંગોપન કે પ્રવૃત્તિનો સંકોચ. તે અંગે શાસ્ત્રોમાં કહ્યું છે કે इंदिअ-कसाय-जोए, पडुच्च संलीणया मुणेयव्वा । तह य विवित-चरिआं पण्णता वीयरायेहिं ।। “ઇન્દ્રિય, કષાય અને યોગને આશ્રીને સંલીનતા સમજવી, તથા વિવિકતચર્યાને પણ વીતરાગોએ સંલીનતા કહેલી છે.' તાત્પર્ય કે ઇન્દ્રિયોને તેના વિષયમાંથી પાછી વાળવી, એ ઇન્દ્રિયજય નામની પ્રથમ સંલીનતા છે, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોને ઉદયમાં આવવા ન દેવા અથવા ઉદયમાં આવે તો નિષ્ફળ કરવા, એ કષાયજય નામની બીજી સંલીનતા છે, અપ્રશસ્ત યોગનો નિરોધ કરવો અને કુશલ યોગની ઉદીરણા કરવી એ યોગનિરોધ નામની ત્રીજી સંલીનતા છે, અને સ્ત્રી, પશુ, તથા નપુંસક આદિ અયોગ્ય સંસર્ગવાળા સ્થાનનો ત્યાગ કરી એકાંતમાં શુદ્ધ સ્થાનને વિષે શયન તથા આસન રાખવું, એ વિવિકતચર્યા નામની ચોથી સંલીનતા છે. આ તપનું મહત્વ સ્પષ્ટ છે. જ્યાં સુધી તોફાની ઘોડા જેવી ઇન્દ્રિયો પર કાબૂ આવે નહિ, ત્યાં સુધી સંયમની સાધના થઇ શકતી નથી. વળી જ્યાંસુઘી ક્રોધ, માન, માયા અને લોભનું દમન કરવામાં આવે નહિ,ત્યાં સુધી માનસિક શાંતિ મળવી મુશ્કેલ છે. તેજ રીતે અપ્રશસ્ત યોગ કર્મબંધનનું મુખ્ય કારણ, હોઇને તેને રોકવાની પણ તેટલી જ જરૂર છે, અને બ્રહ્મચર્યના શુદ્ધ પાલન માટે તથા એકત્વ ભાવના કેળવવા માટે વિવિકત ચર્યાની જેટલી ઉપયોગિતા સ્વીકારીએ તેટલી ઓછી જ છે. ઘણીવાર મનુષ્યો ઉપવાસ, આયંબિલ, ઊનોદરિકા કે વૃત્તિસંક્ષેપ વગેરે તો કરી શકે છે, પણ સહવાસ છોડી એકાંત-નિર્જન સ્થાનમાં વસી શકતા નથી. તેનાં મુખ્ય કારણો બે છે : એક તો તેમણે પોતાની આસપાસ જે સૃષ્ટિ ઊભી કરેલી છે, તેની મોહકતા તેમના મનમાંથી છૂટતી નથી અને બીજું તેમના મનમાં કોઇને કોઇ પ્રકારનો ભય રહેલો હોય છે આ બંને દોષો જીતવા માટે સંલીનતા એ ઉત્તમ પ્રકારનું તપ છે. પ્રાયશ્ચિત Page 252 of 325 Page #253 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર તપના છ પ્રકારોમાં પહેલો તપ પ્રાયશ્ચિત નામનો છે. જે પાપ જ રીતિએ કર્યું હોય, તે રીતિએ તે પાપ કર્યાનું કહીને, તેનો દંડ માગવાની જે વૃત્તિ, તે પ્રાયશ્ચિત તપની વૃત્તિ છે. પોતાના પાપને સુયોગ્ય સ્થાને કહીને, એ પાપનો દંડ માગવો અને પ્રાયશ્ચિત્તદાતા તરફથી જે દંડ અપાય તે દંડ પૂરો કરી આપવો, એવો આ તપ છે. પાપડંખે અને પાપથી છૂટવાની ભાવના જોરદાર બને, એ સાથે સત્ત્વ અને સરલતા હોય, તો આ તપને સારી રીતિએ કરી શકાય. જે પાપ જેમ બન્યાં હોય તેમ કહેવાં પડે. કાંઇ છૂપાવવાનું નહિ. રોગીને ડૉકટર કહે તો તે નાગો પણ થઇ જાય ને? તેમ સદ્ગુરૂ પાસે જરા પણ છૂપાવ્યા વિના પાપનું પ્રકાશન કરવાનું આ તપ સહેલો નથી. આમાં પાપની ધ્રુજારી જોઇએ ને ? જોયું જશે. કોણે જોયું છે પાપ ? -આવા વિચારના જે હોય, એવા નાસ્તિકશિરોમણિઓ ભલે આસ્તિકના ઝભ્ભામાં બેઠેલા હોય, તો પણ એ આ તપને કરી શકે ખરા? એવાને તો, ગુરૂ પૂછે તોય ના કહે. જેમ કોર્ટમાં કેટલાક આરોપીઓ એવા આવે છે કે-ગુન્હાની એક એક બાબતનો ઇન્કાર જ કરે. બાકી તો આજે પણ સેંકડો માણસો અમારી પાસે પોતાના પાપને ભૂલ કરી જાય છે. જેમના હૈયામાં પાપનું દુ:ખ હોય, એથી આંખમાં આંસુ હોય અને વાત કરે. કોઇ કોઇ તો કહે છે કે- “આ પાપ થયા પછી સુખે ખાઇ શકાતું નથી. આ પાપ હૈયાને કોર્યા કરે છે. પાપને ખાઇ બદેલા અને તેમ છતાં પણ પુણ્યશાલી ને ધર્મી તરીકે પોતાને ઓળખાવવામાં મહાલનારાઓ પાપ તો ઘણું કરે છે, પણ તેમને આવું કાંઇ થાય નહિ. એ વાત જરૂર છે કે-પાપ પણ જ્યાં-ત્યાં કહેવાય નહિ. પ્રાયશ્ચિત તેમની પાસે લેવાય, કે જે સાગરથીય ગંભીર હોય અને સમજુ તથા દયાળુ હોય ! એમને કોઇ પોતાનું પાપ કહી ગયા હોય, તો અમે તે બીજા કોઇને પણ કોઇ પણ સંયોગોમાં કહી શકીએ નહિ. જો સાધુ બીજાને કહે, તો સાધુ પાપનો ભાગીદાર બને. જ્યાં-ત્યાં પાપ કહેવામાં તો ભવાઇ થાય. પછી એ સહન નહિ થાય, તો શું થાય ? માટે ગમે તેની આગળ કબૂલ કરાયા નહિ, પણ પાપ ડંખે છે ખરાં? પાપથી છૂટવાની ભાવના છે? એ વિના તો, પ્રાયશ્ચિત્તની વાતો કરવી એમાં ફાયદો શો ? જે તપ લોકો બાહા દ્રષ્ટિથી સ્પષ્ટપણે સહસા જાણી શકતા નથી, જે તપથી લોકો તપ કરનારને તપસ્વી કહેતા નથી કે જેનાથી બાહા શરીર તપતુ નથી, પરંતુ જે આત્મા અને મનને તપાવે છે અને વિશેષતાએ અંતરંગ પ્રવૃત્તિવાળું હોય છે, તેને અત્યંતર તપ કહેવામાં આવે છે. આ તપના છ પ્રકારો નીચે મુજબ જાણવા : (૧) પ્રાયશ્ચિત તપ મનુષ્ય માત્ર અપૂર્ણ કે છદ્મસ્થ હોય ત્યાં સુધી ભૂલને પાત્ર છે. તેના વડે નાની-મોટી ભૂલો થયા કરે છે. પરંતુ એ ભૂલોનું ભાન થાય એટલે કે હૃદયમાં પશ્ચાત્તાપ થાય અને તેનું યોગ્ય પ્રાયશ્ચિત કરવામાં આવે તો આત્મા શુદ્ધ થાય છે. તેથી જ પ્રાયશ્ચિતને એક પ્રકારનું અત્યંતર તપ ગણવામાં આવ્યું છે. “પ્રાયશો વાવિત્ત નીવં શોઘતિ ઇર્મમભિનં તત પ્રયતમ- કર્મ વડે મલિન થયેલા ચિત્તને એટલે જીવને ઘણા ભાગે શોધે તે પ્રાયશ્ચિત. “પાયછિત્ત' શબ્દનો સંસ્કૃત સંસ્કાર “પાછિત્ત' પણ થાય છે. એટલે પાપનું છેદન કરનારી જે ક્રિયા, તે પ્રાયશ્ચિત એવો અર્થ પણ સમુચિત છે. શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે મૂલ ગુણો અને ઉત્તર ગુણોમાં લાગેલા અતિચારની શુદ્ધિ માટે જે વિશિષ્ટ યિા કે અનુષ્ઠાન કરવું, તે પ્રાયશ્ચિત કહેવાય છે. આ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે. તે અંગે શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે જીતલ્પસૂત્રમાં કહ્યું છે કે तं दशविहमालोयण पडिक्कमणोमयविवेगवोस्सग्गे । तवछेयमूल अणवट्ठया य पारंचिए चेव ।। Page 253 of 325 Page #254 -------------------------------------------------------------------------- ________________ (૧) આલોચન, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂળ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત એમ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે.” તત્ત્વાર્થ સૂત્રના નવમા અધ્યાયમાં કહ્યું છે કે- “ઊભોવનપ્રતિ મણ તદુમવિવેbયુતપછે૫ારહારોપરથાપનાનિ - આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રકારો પ્રાયશ્ચિત્તના છે. એટલે તેમાં મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત પ્રાયશ્ચિત્તને બદલે પરિવાર અને ઉપસ્થાપનનો નિર્દેષ છે. એ રીતે તેમાં પ્રાયશ્ચિત્તના નવ પ્રકારો જણાવેલા છે.” પ્રાયશ્ચિત્તના દશ પ્રકારનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે સમજવું. (૧) આલોચના પ્રાયશ્ચિત ગુરુ સમક્ષ પોતાનો અપરાધ નિખાલસપણે પ્રકટ કરવો, તે આલોચના પ્રાયશ્ચિત કહેવાય. આલોચના એટલે દોષોનું પ્રકાશન. ખ્રિસ્તી ધર્મમાં આ ક્રિયાને “એકરાર” (Confession) કહેવામાં આવે છે. (૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત , થયેલા અપરાધ માટે પશ્ચાત્તાપ કરવો અને નવી ભૂલ ન થાય, તે માટે સાવધાન રહેવું, એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કહેવાય. પ્રતિ એટલે પાછું, ક્રમણ એટલે ફરવું. તાત્પર્ય કે આપણે જે અપરાધ કર્યો હોય કે ભૂલ કરી હોય, તે સ્થિતિમાંથી પાછા ફરી મુળ નિર્દોષ સ્થિતિમાં આવી જવું, તે પ્રતિક્રમણ કહેવાય. તે માટે જૈન પરંપરામાં “ મિચ્છા મિ ત્વપૂછવું' એ શબ્દો બોલવાનો વ્યવહાર પ્રચલિત છે. મિચ્છા- એટલે મિથ્યા. મિ-એટલે મારુ. ત્વપDયું. એટલે દુષ્કત. તાત્પર્ય કે ‘મેં જ દુષ્કૃત્ય કર્યું છે-પાપ કર્યું છે, તે મારું આચરણ મિથ્યા છે, ખોટું છે. તે માટે હું દિલગીર થાઉં છું,' પ્રતિક્રમણ પ્રાયશ્ચિત એ અત્યંતર તપ છે, એટલે તેમાં અંતરની દિલગીરી હોવી જોઇએ. માત્ર મોઢેથી “ મિચ્છામિ દ્વDડું” એવા શબ્દો બોલી, પણ અંતરમાં તેને માટે દિલગીરી, વ્યથા કે પશ્ચાતાપ ન હોય તો તેની ગણના અત્યંતર તપમાં થઇ શકે નહિ. (૩) મિશ્ર પ્રાયશ્ચિત. આલોચના અને પ્રતિક્રમણ બંને કરવામાં આવે, તેને મિશ્ર પ્રાયશ્ચિત કહેવાય. (૪) વિવેક પ્રાયશ્ચિત. શુદ્ધ જાણીને ગ્રહણ કરેલાં અન્નપાણી અશુદ્ધ જણાતાં તેનો ત્યાગ કરવો, તે વિવેક પ્રાયશ્ચિત કહેવાય. (૫) વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત દોષની શુદ્ધિ માટે ગુરુએ જેટલો કાયોત્સર્ગ કરવાનો કહ્યો હોય, તેટલો કાયોત્સર્ગ કરવો, એ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત કહેવાય.વિ એટલે વિશેષ પ્રકારે ૩૯ એટલે કાયચેષ્ટાદિનો ત્યાગ. કાયોત્સર્ગનું વિશેષ વર્ણન આગળ આવશે. (૬) તપ પ્રાયશ્ચિત દોષની શુદ્ધ માટે ગુએ ફરમાવેલ નોવી, આયંબિલ, ઉપવાસ વગેરે કરવાં, તે તપ પ્રાયશ્ચિત કહેવાય. () છેદ પ્રાયશ્ચિત . Page 254 of 325 Page #255 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતોનું આરોપણ થયું હોય તે દિવસથી માંડીને કેટલા દિવસ, પક્ષ, માસ કે વર્ષ થયાં હોય, તેમાંથી અમુક દીક્ષા સમય કાપી નાખવો, એટલે કે દીક્ષાપર્યાયમાં ઘટાડો કરવો, તે છેદ પ્રાયશ્ચિત કહેવાય. દીક્ષાપર્યાયમાં ઘટાડો થતાં તેનું સ્થાન નીચું આવે, તે દંડ સમજવો. (૮) મુળ પ્રાયશ્ચિત મોટો અપરાધ થતાં ફરી ચારિત્ર આપવું, તે મૂળ પ્રાયશ્ચિત્ત કહેવાય. આરીતે ચારિત્ર આપતાં તેનું સ્થાન નૂતન દીક્ષિત જેવું થાય છે, એટલે કે તે પોતાની મૂળ પાયરીથી ઘણો નીચો આવી જાય છે, એટલે તેને મોટો દંડ સમજવાનો છે. (૯) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કરેલા અપરાધનો જે તારૂપ દંડ આપ્યો હોય, તે ન કરે ત્યાં સુધી તેને મહાવ્રતમાં ન સ્થાપવો, તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કહેવાય. (૧૦) પારાંચિત પ્રાયશ્ચિત મહાન અપરાધ થતાં ૧૨ વર્ષ સુધી ગચ્છ અને વેશનો ત્યાગ કરી અમુક પ્રકારની મોટી શાસનપ્રભાવના કરીને પુન: દીક્ષા લઇ ગચ્છમાં આવવું, તે પારાંચિત પ્રાયશ્ચિત્ત કહેવાય. આ પ્રાયશ્ચિત્તો કેવા દોષોને જ્યારે લાગુ પડે છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણ “વ્યવહારસૂત્ર' તથા જિતકલ્પસૂત્ર' આદિ ગ્રંથોમાં જણાવેલું છે. વિનય વિનય, એ પણ એક તપ છે. ગુણી આત્માઓ પ્રત્યે સાચું બહુમાન હોય અને એથી પચાંગ પ્રણિપાત આદિ જ્યાં જે ઉચિત હોય તે ત્યાં કરાય, એ પણ તપ છે. આજે તો ભગવાનને અને ગુરૂને જે પ્રણિપાત કરાય છે, તેમાંય જે બહુમાનભાવ દેખાવો જોઇએ, તેની કેટલાકોમાં ઉણપ જણાય છે. (૨) વિનય 4u વિનય એટલે શિષ્ટાચાર, ભકિત, અંતરનું બહુમાન અને આશાતનાનું વજન. તેના વડે અભિમાનનો નાશ થાય છે, નમ્રતા પ્રકટે છે અને ધર્મારાધનની યોગ્યતા આવે છે, તેથી જ તેનો સમાવેશ અત્યંતર તપમાં કરવામાં આવ્યો છે. વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિપ્રકરણમાં વિનયની મહત્તા દર્શાવતાં કહ્યું છે કે વિનય-પpણં શુશ્રષા, અશુશ્રષા-પpભ શ્રુતજ્ઞાનમ્ | જ્ઞાની પpલં વિરાતિવિરતિભં વાસ્ત્રવ-નિરોધ: IToશા संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं द्रष्टम् । तस्मात् क्रियानिवृत्ति:, क्रियानिवृत्तेरयोगित्वम् ।।७३।। योग-निरोधाद् भवसन्तति-क्षय: सन्ततिक्षयान्मोक्ष: । તસ્માન ન્યાનાં, સર્વેષાં માનવં વિનય: ITo8II” વિનયનું ફલ ગુરૂશુશ્રુષા છે, ગુરુ-શુશ્રુષાનું ફલ શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાનનું ફલ વિરતિ છે અને વિરતિનું ફલ આસવ-નિરોધ છે. આસ્રવ નિરોધ એટલે સંવર, તેનું ફલ તપોબલ છે અને તપોબલનું ફલ નિર્જરા કહેલી છે. તેનાથી ક્રિયા-નિવૃત્તિ થાય છે અને ક્રિયા નિવૃત્તિથી અયોગિપણું પ્રાપ્ત થાય છે. અયોગિપણું એટલે યોગનિરોધ, તેથી ભવ-સંતતિ અર્થાત્ ભવ-પરંપરાનો ક્ષય થાય છે અને ભવ-પરંપરાનો ક્ષય થતાં મોક્ષ મળે છે. આ રીતે સર્વ લ્યાણોનું ભાન ‘વિનય' છે. Page 255 of 325 Page #256 -------------------------------------------------------------------------- ________________ વિનયની એક વ્યાખ્યા એમ પણ કરવામાં આવે છે કે- ‘વિનીયતે-વિશેષે દૂરી વિઝ્યતેડવિધ વર્માનેનેતિ વિનય:- જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય તે વિનય.' આ પ્રકારના વિનયને મોક્ષવિનય હેવામાં આવે છે. તેના દશવૈકાલિકનિર્યુક્તિમાં પાંચ પ્રકારો ણાવ્યા છે. જેમ કે હંસા-નાળ-રિતે, તવ 1 તહ ગોવયારણ વેવ । સો 1 મોવવ-વિળો, પંવિદો હોફ નાયવ્યો ।। ‘દર્શન સંબંધી, જ્ઞાન સંબંધી, ચારિત્ર સંબંધી, તપ સંબંધી, તેમજ ઔપચારિક એવી રીતે મોક્ષવિનય પાંચ પ્રકારે જાણવા યોગ્ય છે.' (૧) દર્શનવિનય દર્શનાચરણમાં વ્હેલા નિ:શંક્તિ, નિ:કાંક્ષિત આદિ આઠ પ્રકારના નિયમો પાળવા તથા પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય (ધર્મ, અધર્મ, દેવલોક, નારક ઇત્યાદિ પદાર્થો છે એવી પ્રતીતિ) તે સમ્યક્ત્વ લક્ષણને ધારણ કરવાં, તે દર્શનવિનય હેવાય. (૨) જ્ઞાનવિનય જ્ઞાનાચારમાં વ્હેલા કાલ, વિનય આદિ આઠ પ્રકારના નિયમો પાળવા તથા મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનું શ્રદ્વાન અને બહુમાન કરવું, તે જ્ઞાનવિનય હેવાય. (૩) ચારિત્રવિનય સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધા, તેનું વિધિપૂર્વક પાલન તથા તેની સત્પ્રરૂપણા, તે ચારિત્ર વિનય હેવાય. (૪) તવિનય બાર પ્રકારના તપમાં શ્રદ્દા તથા તેનું યથાશક્તિ આચરણ, તેને તપવિનય કહેવાય. (૫) ઉપચારવિનય સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ઉત્તમ ગુણયુક્ત મુનિ વગેરેને દેખી ઊભા થવું, સામે વું, હાથ જોડવા, પ્રણિપાત કરવો, મિષ્ટ સંભાષણ કરવું ઇત્યાદિ શુદ્ધ ક્રિયાના વ્યવહારરૂપ જે વિનય કરવો, તે ઉપચાર વિનય હેવાય. વૈયાવચ્ચ કોઇ પણ ગુણસમ્પન્નની તક્લીફમાં કે સારી સ્થિતિમાં, યથોચિતપણે, તેના તરફના કશા પણ બદલાની આશા વગર સેવા કરવી, એ વૈયાવચ્ચ નામનો તપ છે. (૩) વૈયાવૃત્ય તા ધર્મસાધનનિમિત્તે અત્રપાન વગેરે વિધિપૂર્વક મેળવી આપવાં, તેમજ સંયમની આરાધના કરનાર ગ્લાન વગેરેની સેવાભક્તિ કરવી, તે વૈયાવૃત્ત્વ ક્લેવાય છે. નિ:સ્વાર્થ સેવાભક્તિ અને તિતિક્ષા વિના આવું વૈયાવૃત્ત્વ થઇ શક્યું નથી, તેથી તેનો સમાવેશ અત્યંતર તપમાં કરેલો છે. ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં ક્યું છે કે ‘વેયાવજ્યેળ હિત્થવરનામનુત્તે માંં નિબંધફ- વૈયાવૃત્ત્વથી તીર્થંકર નામગોત્ર બંધાય છે.’ ભગવતીસૂત્રના પચીશમા શતક્ના સાતમા ઉદ્દેશમાં વૈયાવૃત્ત્વના દશ પ્રકારો નીચે મુજબ ણાવેલા છે : Page 256 of 325 Page #257 -------------------------------------------------------------------------- ________________ "से किं तं-वेयावच्ये? वेयावच्ये दसविहे पन्नते, तं जहा (१) आयरिय-वेयावच्ये, (૨) વહ્વાય-વેરાવળે, (3) શેર-વેરાવળે, (૪) તરિક્ષ-વેરાવળે, (9) વિભાણ-વેરાવળે, (૬) સેદ-વેયાવળે (૭) 9-વેયાવચ્ચે, (૮) ગા-વેયાવચ્ચે, (2) संघ-वेयावच्ये, (१०) साहम्मिय-वेयावच्ये | से तं वेयावच्ये। “હે ભગવંત્ ! તે વૈયાવૃત્ય કેવું હોય ? (ભગવાન કહે છે. તે આયુષ્યનું) વૈયાવૃત્ય દશ પ્રકારનું કહેલું છે, તે આ રીતે : (૧) આચાર્યનું વૈયાવૃત્ય (૨) ઉપાધ્યાયનું વૈયાવૃત્ય. (૩) સ્થવિર એટલે વૃદ્ધ સાધુનું વૈયાવૃત્ય. (૪) તપસ્વીનું વૈયાવૃત્ય. ગ્લાન એટલે માંદા કે અશકત સાધુનું વૈયાવૃત્ય. (૬) શૈક્ષ એટલે નવદીક્ષિત હોઇને જે શિક્ષા પ્રાપ્ત કરે છે, તે સાધુનું વૈયાવૃત્ય. (૭) કુલ એટલે એક આચાર્યનો સમુદાય, તેનું વૈયાવૃત્ય. (૮) ગણ એટલે જુદા જુદા આચાર્યોના સમાન વાંચનાવાળા સહાધ્યાયીઓ, તેમનું વૈયાવૃત્ય. (૯) સંઘ એટલે સક્લ શ્રમણસંઘ,તેન વૈયાવૃત્ય. (૧૦) સાધર્મિક એટલે સમાન ધર્મ પાળનારા મુનિઓનું વૈયાવૃત્ય. વૈયાવૃત્ય કરનારે કેવી નમ્રતા રાખવી જોઇએ, તે માટે કૂબડા-નંદિષેણ મુનિનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. ગૃહસ્થો પણ સાધુ, સાધ્વી, તેમજ સાધમિકોની નિષ્કામ સેવાભકિત કરીને આ તપનું આચરણ કરી શકે છે. સ્વાધ્યાય અને દયાન તત્ત્વચિન્તનાદિ કરવું, એ સ્વાધ્યાય નામનો તપ છે અને ચિત્તને સારી જગ્યાએ વિધિ મુજબ સ્થિર કરી દેવું, એ ધ્યાન નામનો તપ છે. (૪) સ્વાધ્યાય 4u મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન કરવું તે સ્વાધ્યાય કહેવાય છે. અથવા સ્વ એટલે આત્મા, તેના હિતાથ આપવચનનો અધ્યાય કરવો, અર્થાત્ મનન કરવું, તે પણ સ્વાધ્યાય કહેવાય છે. અથવા ઇષ્ટમંત્રનો જપ કરવો, તે પણ સ્વાધ્યાય કહેવાય છે. સ્વાધ્યાય કરતાં અશુભ પ્રવૃત્તિઓ રોકાય છે, તથા મનના ભાવો નિર્મળ થતાં કર્મની નિર્જરા થાય છે, તેથી સ્વાધ્યાયનો સમાવેશ અત્યંતર તપમાં કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે वायणा पुच्छणा चेव, तहेव परियट्टणा । अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ।। સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે : (૧) વાચના, (૨) પૃચ્છના (૩) પરિવર્તના (૪)અનપેક્ષા અને (૫) ધર્મકથા. તત્ત્વાર્થસૂત્રમાં પણ સ્વાધ્યાય પાંચ પ્રકારનો જ કહાો છે, પણ તેના ક્રમમાં થોડો ફેર છે. જેમકેવાવનાપ્રચ્છનાડનુ પ્રેક્ષીડબ્બાયધર્મોપદેશ: વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આખાય અને Page 257 of 325 Page #258 -------------------------------------------------------------------------- ________________ ધર્મોપદેશ એ સ્વાધ્યાયના પાંચ પ્રકારો છે.” અહીં અનુપ્રેક્ષાને ત્રીજી મૂકેલી છે તથા પરિવતના (આખાય) ને ચોથી મૂકેલી છે. (૧) વાચના વાચનાચાર્ય કે વિદ્યાગુરુ સમીપે જઇ વિધિવત્ વંદન કર્યા બાદ તેમની પાસેથી વિનયપૂર્વક સૂત્ર અને અર્થનો પાઠ લેવો, તે યાચના કહેવાય છે. અહીં સૂત્રથી નિગ્રંથપ્રવચન અને તેના આધારે રચાયેલાં અન્યશાસ્ત્રો સમજવાનાં છે. (૨) પ્ર છના ગહણ કરેલાં સૂત્ર તથા અર્થ સંબંધી જે કંઇ પ્રશ્નો ઉઠે, તે વિનમ્ર ભાવે ગુરુ સમક્ષ રજૂ કરી, તેનું સ્પષ્ટીકરણ કે સમાધાન મેળવવું, તે પૃચ્છના કહેવાય છે. અહીં એટલું સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ જગતુમાં માત્ર બે જ મનુષ્યોને પ્રશ્ન ઉઠતા નથી. એક તો જે જડ છે અને બીજો જે પૂરેપૂરો જ્ઞાની છે. તે સિવાયના સર્વ મનુષ્યોને ઓછા કે વત્તા પ્રશ્નો ઉઠવાના. આ પ્રશ્નોનું યોગ્ય સમાધાન થાય તો જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને તે જ્ઞાનવૃદ્ધિ જીવનમાં ઘણી ઉપકારક નીવડે છે. (૩) uરિવર્તના ગુરુ પાસેથી ગ્રહણ કરેલા સૂત્રના પાઠ તેમજ અર્થની પુન: પુન: આવૃત્તિ કરવી, તેને પરિવર્તના કહેવામાં આવે છે. પરાવર્તના, પુનરાવૃત્તિ, આવૃત્તિ, આખાય એ તેના પર્યાયશબ્દો છે. આવૃત્તિ કર્યા વિના શાસ્ત્ર જ્ઞાન તાજું રહેતું નથી. (૪) અનુપ્રેક્ષા ગ્રહણ-ધારણ કરેલા સત્ર અને અર્થ સંબંધી અનુપ્રેક્ષણ એટલે ચિંતન-મનન કરવું, તેને અનુપ્રેક્ષા કહેવાય છે. અનુપ્રેક્ષા વિના સૂત્ર-સિદ્ધાંતનું વાસ્તવિક રહસ્ય સમજાતું નથી. અન્યત્ર નિદિધ્યાસન શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે. (૫) ધર્મ કથા સૂત્ર-સિદ્ધાંતનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ર્યા પછી અન્યને ધર્મનું કથન કરવું, ધર્મનો ઉપદેશ આપવો, તે ધર્મકથા કહેવાય છે. સ્વાધ્યાયકારા સાધકે વિશ્વનું સ્વરૂપ, ષડદ્રવ્યો અને તેના ગુણપર્યાય, આત્માની જુદી જુદી અવસ્થાઓ તથા મોક્ષમાર્ગના ઉપાયરૂપ સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન તથા સમ્યક ચારિત્રનો વિશદ બોધ પ્રાપ્ત કરી લેવાનો હોય છે કે જે તેને શ્રેયસની સિદ્ધિમાં ઘણો સહાયક નીવડે છે. (૫) ધ્યાન નu ચિતનીય વિષયમાં મનને એકાગ્ર કરવું તેને ધ્યાન કહેવાય છે. આ ધ્યાન બે પ્રકારનું છે : (૧) અશુભ અને (૨) શુભ. તેમાં અશુભ ધ્યાન કર્મબંધનું કારણ હોઇ છોડવા યોગ્ય છે અને શુભ ધ્યાન કર્મની નિર્જરાનું કારણ હોઇ ઉપાદેય છે. અશુભ ધ્યાન બે પ્રકારનું છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્ર ધ્યાન. તેમાં આર્ત ધ્યાન એટલે દુ:ખ કે પીડાનું ચિંતન મુખ્ય હોય, તેને આર્તધ્યાન અને જેમાં સ્કતા એટલે હિસા, ક્રોધ, વૈર વગેરેનું ચિંતન મુખ્ય હોય, તેને રૌદ્રધ્યાન સમજવાનું છે. આર્તધ્યાનના ચાર પ્રકારો છે : (૧) અનિષ્ટવસ્તુ સંયોગ-અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયોગને Page 258 of 325 Page #259 -------------------------------------------------------------------------- ________________ માટે નિરંતર ચિંતા કરવી તે. (૨) ઇષ્ટવિયોગ- કોઇ ઇષ્ટ એટલે મનોનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુન: પ્રાપ્તિ માટે સતત ચિંતા કરવી તે (૩) પ્રતિકૂલવેદના-શારીરિક પીડા, માનસિક પીડા કે રોગ થતાં તેને દૂર કરવાની સતત ચિંતા કરવી તે. (૪) ભોગ-લાલસા-ભોગની તીવ્ર લાલસાને વશ થઇ અપ્રાપ્ત ભોગોને પ્રાપ્ત કરવાનો દ્રઢ સંકલ્પ કરવો અને મનને તેમાં જ જોડાયેલું રાખવું તે. રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકારો છે : (૧) હિસાનુબંધી-હિસા સંબંધી સતત વિચારો કરવા તે. (૨) અમૃતાનુબંધી-અસત્ય બોલવા સંબંધી સતત વિચારો કરવા તે. (૩) તેયાનુબંધી-ચોરી સંબંધી સતત વિચારો કરવા તે. (૪) વિષયસંરક્ષણાનુબંધી-વિષય ભોગની સામગ્રીનું રક્ષણ કરવા અંગે સતત વિચારો કરવા તે. આ ચાર પ્રકારના આર્તધ્યાન તથા ચાર પ્રકારના રૌદ્રધ્યાનને છોડીએ, ત્યારે જ શુભ ધ્યાન ધરી શકાય છે. શુભ ધ્યાન બે પ્રકારનું છે : (૧) ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાં ધર્મ સંબંધી સતત ચિંતન કરવું, તે ધર્મધ્યાન કહેવાય છે અને વ્યાક્ષેપ તથા સંમોહાદિથી રહિત ઉજ્જવલ ધ્યાન ધરવું, તે શુક્લધ્યાન કહેવાય છે. ધર્મધ્યાન ચાર પ્રકારનું છે : (૧) આજ્ઞાવિચય-વીતરાગ મહાપુરુષોની ધર્મ સંબંધી જે આજ્ઞાઓ છે, તે અંગે સતત ચિંતન કરવું તે. (૨) અપાયરિચય-સાંસારિક સુખો વડે થતાં અપાય કે અનિષ્ટનું સતત ચિંતન કરવું તે. (૪) સંસ્થાનવિચય-દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત ચિંતન કરવું તે. અહીં દ્રવ્ય શબ્દથી જિનાગમોમાં વર્ણવાયેલા ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદગલ અને જીવ એ છ દ્રવ્યો સમજવાનાં છે તથા ક્ષેત્ર શબ્દથી ચૌદ રાજપ્રમાણ લોક સમજવાનો છે. તાત્પર્ય કે વિશ્વનું સ્વરૂપ ચિતવવું, તે આ ધ્યાનનો મુખ્ય હેતુ છે. શુકલધ્યાન પણ ચાર પ્રકારનું છે : (૧) પૃથકત્વ-વિતર્ક-સવિચાર-અહીં પૃથકત્વનો અર્થ છે ભિન્ન, વિચારનો અર્થ છે એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર, અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થપર તથા એક યોગથી બીજા યોગ પર ચિન્તનાર્થે થતી પ્રવૃત્તિ. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલંબન પૂર્વક ચેતન અને અચેતન પદાર્થમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, રૂપિવ, અરૂપિવ, સયિત્વ, અયિત્વ આદિ પર્યાયોનું ભિન્ન ભિન્ન રૂપથી ચિતન કરવું, તે આ ધ્યાનનો મુખ્ય વિષય છે. (૨) એકત્વ-વિતર્ક-નિર્વિચાર- અહીં એકત્વનો અર્થ અભિન્નતા છે, વિતર્કનો અર્થ શ્રુતજ્ઞાન છે અને નિવિચારનો અર્થ એક અર્થથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર, કે અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થ પર તથા એક યોગથી બીજા યોગ પર ચિંતનાર્થે કોઇ પ્રવૃત્તિ ન કરવી, એ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્વક માનસિકાદિ કોઇપણ એક યોગમાં સ્થિર થઇને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું, તે આ ધ્યાનનો મુખ્ય વિષય છે.અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે પ્રથમ ધ્યાનના દ્રઢ અભ્યાસથી આ બીજા ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયોથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ અખિલ ગતના ભિન્ન ભિન્ન વિષયોમાં ભટકતાં મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઇ જાય છે, એટલે કે તે પોતાની સર્વ ચંચળતા છોડી નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માના જ્ઞાનાદિ ગુણ પર લાગેલાં સર્વ કમો-સર્વ આવરણો દૂર થઇ જાય છે અને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે કે જેના લીધે આત્મા સમસ્ત લોકાલોક્ના Page 259 of 325 Page #260 -------------------------------------------------------------------------- ________________ સર્વ દ્રવ્યોના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિન સર્વ પર્યાયો જાણી-જોઇ શકે છે. (૩) સૂક્ષ્મયિા અપ્રતિપાતી-જ્યારે સર્વજ્ઞતાને પામેલો આત્મા યોગનિરોધના ક્રમથી અન્તે સૂક્ષ્મ શરીરયોગનો આશ્રય લઇન બાકીના સર્વયોગોને રોકી દે છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પડવાપણું હોતું નથી, એટલે તેને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી કહેવામાં આવે છે. (૪) વ્યુપરતયિા અનિવૃત્તિ-જ્યારે શરીરની શ્વાસપ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઇ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્કપ થઇ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્થૂલ કે સૂક્ષ્મ કોઇપણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી અને તે સ્થિતિ પાછી તી પણ નથી. કે આ ધ્યાનનો કાળ ૬, હૈં, ૩, ૬, ભૃ એ પાંચ હસ્વ અક્ષર બોલીએ એટલો જ ગણાય છે. આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો ક્ષીણ થઇ જતાં આત્મા પોતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લોક્ના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી સિધ્ધશિલામાં સ્થિર થઇને અનંતકાળ સુધી અનિર્વચનીય સુખનો ભોગ કરે છે. શુક્લધ્યાનના આ છેલ્લા બે પ્રકારોમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોતું નથી, એટલે તે નિરાલંબન ધ્યાન હેવાય છે. શુક્લધ્યાનના ચાર ભેદોમાં પહેલા બે શુક્લધ્યાન છદ્મસ્થને અને છેલ્લાં બે ધ્યાન કેવલિ ભગવંતને હોય છે તથા પહેલા ત્રણ ધ્યાન સયોગીને અને છેલ્લું ધ્યાન અયોગીને હોય છે. તથા એ ચારે ધ્યાનનો પ્રત્યેક્નો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણનો હોય છે. છાપ્રસ્થિક ધ્યાન યોગની એકાગ્રતારૂપ હોય છે અને કૈવલિક ધ્યાન યોગ નિરોધરૂપ હોય છે. તાત્પર્ય કે કેવલિ અવસ્થામાં યોગના નિરોધને જ ધ્યાન ગણવામાં આવે છે. કાયોત્સર્ગ કાયાને છોડવાનો અવસર આવી લાગે, તો પણ મનને લાગે નહિ અને આત્માની પ્રસન્નતા જળવાઇ રહે તેવી ટેવ પડે એમ કરવું, એ વગેરે કાયોત્સર્ગ નામના તપમાં આવે છે. આ શરીર છૂટવાનું તો ખરૂં જ, પણ હૈયાથી છૂટે તો કામનું. કાયાનો ત્યાગ વખત આવ્યે એવી રીતિએ કરીએ કે-જરાય મુંઝવણ થાય નહિ. એમ થાય કે-છૂટવા લાયક છૂટી રહ્યું છે. ડૉકટર આવ્યો હોય ને ક્યે કે-હવે બે ક્લાક બાકી છે, , તો એ સાંભળીને આનંદ થાય, સારૂં થયું કે-મને જાણવા મળ્યું. એમ થાય. પછી સારા ધ્યાનમાં લીન બનવાનો પ્રયત્ન થાય. તમને શું થાય ? સ. બીજા સારા ડૉક્ટરને બોલાવો એમ કહીએ. બીજો આવ્યો ને એણેય એવું જ કહ્યું તો ? અથવા બીજો આવે તે પહેલાં ખલાસ થઇ ગયા તો ? એવા કોઇ પણ વખતે સમાધિને હાનિ ન પહોંચે, એ માટે રોજ અભ્યાસ કરવો જોઇએ. રોજ વારંવાર ૫-૧૦-૧૫ મીનીટ કે વધુ સમય કાયાનો ઉત્સર્ગ કરવો જોઇએ. એવા સ્થિર થઇ જવું કે-માખી બેસે, મચ્છર કરડે કે બીજું કાંઇ ગમે તે થાય, પણ કાયા હાલે નહિ. (૬) ઉત્સર્ગ કે વ્યુસ તપ ઉત્સર્ગ એટલે ત્યાગ. વ્યુત્સર્ગ એટલે વિશેષતાપૂર્વક ત્યાગ. તેના બે પ્રકારો છે : (૧) દ્રવ્યવ્યુત્સર્ગ અને (૨) ભાવ વ્યુત્સર્ગ. તેમાં દ્રવ્યુત્સર્ગ ચાર પ્રકારનો છે : (૧) ગણવ્યુત્સર્ગ - ગચ્છનો ત્યાગ કરી નિત્પાદિ ક્સ્પ અંગીકાર કરવોતે. (૨) શરીરવ્યુત્સર્ગ- કાયયિાનો ત્યાગ કરવો, કાયોત્સર્ગ અવસ્થાએ રહેવું તે. (૩) ઉપધિવ્યુત્સર્ગ - અન્ય ક્લ્ય અંગીકાર કરતાં સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે Page 260 of 325 Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉપધિ એટલે વન્ન-પાત્ર આદિનો ત્યાગ કરવો તે. (૪) અશુદ્ધ ભક્તપાનબુત્સર્ગ-અશુદ્ધ આહારપાણીનો ત્યાગ કરવો તે. ભાવવ્યત્સર્ગ ત્રણ પ્રકારનો છે : (૧) કષાયવ્યત્સર્ગ- કષાયનો ત્યાગ કરવો તે. (૨) ભવોત્સર્ગભવના કારણ-રૂપ મિથ્યાત્વાદિ બંધહેતુઓનો ત્યાગ કરવો તે. (૩) કર્મોત્સર્ગ-જ્ઞાનાવરણ આદિ કર્મોનો ત્યાગ કરવો તે. સક્ષેપમાં કહીએ તો ત્યાગવૃત્તિ ઉત્કૃષ્ટતાએ કેળવવા માટે આ તપ કરવામાં આવે છે. કાયાને એક આસને સ્થિર કરવી, વાણીનો મૌન વડે નિગ્રહ કરવો અને મનને ધ્યાનમાં જોડવું, એવી જ અવસ્થાવિશેષ તે કાયોત્સર્ગ કહેવાય છે. તે મુખ્યતાએ ઉભા રહીને કરવામાં આવે છે. કાયોત્સર્ગ કેવી રીતે કરવો ? તે સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે વરંપુર્ભ મુહપતી, ડેપૂu sqહસ્થ રયદરપt I वोसट्ठचत्तदेहो, काउस्सग्गं करिज्जाहि ।।१।। બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં કાંઇક ઓછું અંતર રાખવું અને તે વખતે સીધા લટકતા રાખેલા જમણા હાથમાં મુહપત્તી અને ડાબા હાથમાં રજોહરણ ગ્રહણ કરવાં. પછી દેહની મમતાનો સંપૂર્ણ રીતે ત્યાગ કરવાપૂર્વક કાયોત્સર્ગ કરવાં. ' કાયોત્સર્ગ કરતી વખતે એવી ભાવના રાખવી જોઇએ કે वासी चंदणकप्पो, जो मरणे जीविए य सममण्णो । देहे य अपडिबद्धो, काउसग्गो हवइ तस्स ।।१।। શરીરને કોઇ વાંસલાથી છેદી નાખે કે તેના પર ચંદનનો શાંતિદાયક લેપ કરે અથવા જીવન ટકે કે જલદી તેનો અંત આવે, છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને સમભાવમાં રાખે. તેને જ કાયોત્સર્ગ હોય છે.' નિર્ગથ મહર્ષિઓએ કાયોત્સર્ગને સqકુવuાવમોuri એટલે સર્વ દુઃખોથી મૂકવનારો કહ્યો છે. ભેદજ્ઞાન પ્રત્યેક વસ્તુનાં બે સ્વરૂપો છે. એક ભ્રમાત્મક ને બીજું સત્ય સ્વરૂપ. વસ્તુની પૂલ બાજુને વળગીએ છીએ પણ સુક્ષ્મ પરિચય મેળવતા નથી એટલે ભ્રમ ઉત્પન્ન થાય છે. કબીર આથી જ ગાય છે. ભ્રમક તાલા લગા મહેલમેં પ્રેમ કી કુંજી લગા' અર્થ :- ભ્રમનું તાળું તારા મહેલમાં લાગ્યું છે તેને પ્રેમની કુંચીથી ઉઘાડ. વસ્તુની પૂલ બાજુ કે બાહા સ્વરૂપ છોડીને તે વસ્તુની સૂક્ષ્મ બાજુ કે આંતરસ્વરૂપમાં પ્રવેશવાથી ભ્રમનું જાળું ઊખડી જાય છે. પ્રત્યેક બાહા જ્ઞાન ભ્રમાત્મક છે. આંતરજ્ઞાન સત્યથી વિભૂષિત છે. બાહા જ્ઞાન એટલે કેવળ માહિતીઓનો જ ભંડોળ. આંતરજ્ઞાન એટલે જ્યોતિદર્શન કે સત્યમય જીવનદ્રષ્ટિ. બાહાજ્ઞાની બહુ બહુ તો પંડિતો કે શાસ્ત્રી થઇ શકે. આંતરજ્ઞાનવાળો તત્ત્વજ્ઞને સંતપુરુષ થઇ શકે. બાહા જ્ઞાનમાં વિષયોનું વૈવિધ્ય છે, ભૂસ્તરશાસ્ત્ર એટલે પૃથ્વીના પડળોનું સંશોધન કરતું શાસ્ત્ર, ઘોડાને કેમ ઉછેરવા તેનુંય શાસ્ત્ર છે. શ્વાસોશ્વાસથી લાભહાનિ કે સુખદુઃખ જાણવાનું શાસ્ત્ર સ્વરોદય શાસ પણ છે. બાહા જ્ઞાનમાં આવાં અનેક શાસ્ત્રો છે. આંતરજ્ઞાનમાં આવું વિષયોનું વૈવિધ્ય નથી. ત્યાં તો એક Page 261 of 325 Page #262 -------------------------------------------------------------------------- ________________ જવિષય છે તે વિષય છે ભેદજ્ઞાનનો. સ્વ ને પરના ભેદજ્ઞાનનો. પોતાનું ને પારકું શું એ ઓળખનાર સૂક્ષ્મ દ્રષ્ટિ એ છે આંતર જ્ઞાનનો સાર. નવ તત્ત્વોમાં બંધ, આસવને છોડી સંવર, નિર્જરા ગ્રહણ કરવાનું જણવ્યું છે. તેનું કારણ આ ભેદજ્ઞાન જ છે. બંધ ને આસ્રવ તે પારકું સ્વરૂપ-પરપરિણતિ છે. સંવર ને નિર્જરા આપણું સ્વરૂપ-સ્વપરિણતિ છે, તેથી જ તે ગ્રહણ કરવી જોઇએ. જેતવનમાં ભગવાન બુદ્ધે પણ શિષ્યોને આજ બોધ આપેલો કે, “વૃક્ષ પર પડતા કઠિયારાની કુહાડીના ઘા તમને વાગતા નથી. કારણ કે વૃક્ષ ને તમે ભિન્ન છો, એવી રીતે શરીરાદિ પંચ સ્કંધને તમે ભિન્ન ગણતાં શીખો. જે તમારું નથી તેનો ત્યાગ કરો.” મહમ્મદ પયગમ્બરે જે મૂર્તિનો નાશ કરવાનું કહ્યું તે હિન્દુમંદિરોની પાષાણમૂતિઓ નહોતી. મૂર્તિ એટલે ઇંદ્રિયગ્રાહ્ય ગુણો. સ્પર્શ રસ, રૂપ ગંધાદિ. તેનો નાશ થતાં ઇંદ્રિયાતીત આત્મગુણો પ્રકટે. મહમ્મદ મૂર્તિનો નાશ કરવાનું કહી ઇંદ્રિયગ્રાહ્ય ગુણો નાશ કરવાનું કહેતો. અને એનું કારણ એ કે દેહને ઇંદ્રિય પારકાં છે ‘સ્વ'થી પર છે, તેને છોડવાં જ જોઇએ. આવું ‘સવત્વ’ તેજ ઇશ્વરી તત્ત્વ છે. ધર્મ એટલે જ ‘પર’ માંથી ‘સ્વ’ માં ગતિ. ‘પર’ થી જેટલા દૂર તેટલા ‘સ્વ’ ની વધુ અંદર. આ સ્વત્વ એ જ ઇશ્વરી રાજ્ય છે, તેથી જ સિસ ક્રાઇસ્ટ વ્હેતા “The kingdom of God is within you” -ઇશ્વરનું રાજ્ય તમારી અંદર છે. ભેદજ્ઞાન ‘સ્વત્વ’ ની પ્રાપ્તિ પર ભાર મૂકે છે ને ‘પર' પદાર્થોનો ત્યાગ શીખવે છે. કારણ, નરનો ભય કે સ્વર્ગનું પ્રલોભન નથી. ભેદજ્ઞાન ‘સ્વ’ ને ગ્રહવાનું ને ‘પર’ ને ત્યાગવાનું શીખવે છે. કારણ, ‘સ્વ’ એ પોતાનું છે, ‘પર’ તે પારકું છે. માનવ સ્વભાવ જે ‘સ્વ’ છે તેને અપનાવવા કારણ શોધતો નથી તે ‘પર’ છે તેને છોડવા પણ કારણ શોધતો નથી. તેના સ્વભાવમાં ઊંડે જ એ સત્ય છુપાયું છે કે જે મારું નથી તે મારી બહાર ઊભું રહો. ભેદજ્ઞાન છે આવી સ્વ ને પરના વિવેક્ની ફિલસુફી. ૮ બંધ તત્વનું વર્ણન બંધ ચાર પ્રકારનો હોય છે. (૧) પ્રકૃતિ બંધ (૨) સ્થિતિબંધ (૩) રસબંધ અને (૪) પ્રદેશ બંધ. (૧) પ્રકૃતિ બંધ પ્રકૃતિ એટલે સ્વભાવ. જીવ વડે મિથ્યાત્વ-અવિરતિ-કષાય અન યોગ દ્વારા જે પ્રવૃત્તિ થાય છે તેનાથી ગતમાં રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેમાં સર્વ જીવો કરતાં અનંત ગુણો અધિક રાગાદિના પરિણામની ચીકાસ વાળો રસ નાંખીને એટલે એવા રસવાળા બનાવીને આત્માની સાથે દૂધ અને પાણીની જેમ અથવા લોખંડ અને અગ્નિની જેમ એક મેક કરે છે તે કર્મ વ્હેવાય છે. તે કર્મમૂલ આઠ પ્રકારના છે અને તેના ભેદો ૧૫૮ હોય છે. (૧) જ્ઞાનવરણીય કર્મ - ચક્ષુએ બાંધેલા પાટા જેવું હોય છે. તેના ૫ ભેદ છે. જેમ આંખે પાટો બાંધવાથી જીવોને દેખાતું બંધ થાય છે એમ આત્મપ્રદેશો ઉપર જ્ઞાનવરણીયનું પડલ આવવાથી જીવને જ્ઞાન પેદા થઇ શકતું નથી. આંખના પાટાનું કારણ એમ ણાય છે કે આંખે પાટો બાંધતા બે આંખની વચમાં નાક આવે છે તેનું ટેરવું વચમાં હોવાથી સાઇડમાં થોડી જ્ગ્યા રહી શકે છે સંપૂર્ણ આંખ ઢંકાતી નથી માટે ત્યાંથી સોય પેસાડતાં અંદર પેસી શકે છે. આથી એમ ણાય છે કે આત્મપ્રદેશો ઉપર ગમે તેટલા આવરણો જ્ઞાનાવરણીયના આવે તો પણ અક્ષરના અનંતમા ભાગ જેટલો આત્મપ્રદેશ ખુલ્લો રહે છે માટે જ જીવ જીવરૂપે રહે છે એ જ્ગાવવા માટે જ્ઞાનને ચક્ષુના પાટાની ઉપમા આપી હોય એમ ણાય છે. Page 262 of 325 Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨) દર્શનાવરણીય કર્મ - ૯ ભેદ છે. દ્વારપાલ જેવું છે. જેમ કોઇ મનુષ્યને રાજાના દર્શન કરવા હોય તો દરવાજા પાસે રહેલ દ્વારપાલને પુછવું પડે તે રજા આપે તો જવાય અને દર્શન થાય. એમ આ કર્મપણ જીવને જે પદાર્થનું સામાન્ય જ્ઞાન કરવું હોય તે ક્ષયોપશમ ભાવ હોય તો જ્ઞાન થઇ શકે નહિતર નહિ. અહીં દર્શન એટલે સામાન્ય જ્ઞાન અર્થ કરેલો છે. (3) વેદનીય કર્મ - ૨ ભેદ છે. આ કર્મ તલવારની ધાર ઉપર રહેલ મધને ચાટવા જેવું કહ્યું છે. જેમ મધને ચાટતાં સુખ થાય અને તરત જ જીભ કપાતા વેદના થાય છે એમ આ કર્મ પણ સુખની સાથે જ દુ:ખ રહેલું છે એમ સુચવે છે. (૪) મોહનીય કર્મ - ૨૮ ભેદો છે. મદિરા પીધેલા મનુષ્ય જેવું આ કર્મ છ જેમ મદિરા પીધેલો માણસ જેમ ફાવે તેમ બોલે વર્તે વિચારો કરે ગાંડા જેવો લાગે તેમ આ મોહનીય કર્મને આધીન પરવશ થયેલો મનુષ્ય પોતાના હિત અને અહિતના વિવેકને ભૂલીને ગમે તેમ વર્તે છે ન વિચારવાનું વિચારે છે ન બોલવાનું બોલે છે ન કરવાની પ્રવૃત્તિઓ કર્યા કરે છે. (૫) આયુષ્ય કર્મ - ૪ ભેદ છે. બેડી સરખું છે. જેમ બેડીમાં રહેલો મનુષ્ય છૂટવા માગે તો પણ છૂટી શકતો નથી અને જકડાયેલો રહે છે તેમ નરકગતિની વેદનામાંથી નીકળવું હોય છૂટવું હોય તો આ આયુષ્યકર્મ જ્યાં સુધી સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી છૂટી શકતો નથી એવી જ રીતે બધા જ આયુષ્ય માટે સમજવું કેટલાક મનુષ્યો દુ:ખથી કંટાળીને મનુષ્યપણામાંથી છૂટકારો મેળવવા માગે છે પણ છૂટી શકતા નથી ઉપરથી આપઘાત કરતાં હાથ-પગ વગેરે ભાંગી જાય અથવા કોઇ ભયંકર રોગાદિ પેદા થાય એવી વેદનાઓ થાય પણ મરણ પામતા નથી તે આયુષ્ય બાકી રહેલું હોય તો આવું બની શકે છે. | (૬) નામ કર્મ - ૧૦૩ ભેદ છે. ચિત્રકાર જેવું છે. જેમ ચિત્રકાર સારા ચિત્રો અને ખરાબ ચિત્રો બન્નેમાંથી કોઈપણ બનાવી શકે છે તેમ આ નામકમે જીવને શાસ્ત્રમાં કહા મજબ શુભ લક્ષણોવાળા અંગોપાંગ પેદા કરાવે તેમજ અશુભ લક્ષણોવાળા અંગો પણ પેદા કરાવે ઇત્યાદિ જે શરીરાદિમાં ફેરફારી થાય છે તે આ નામકર્મને આભારી છે. (૭) ગોત્ર કર્મ - ૨ ભેદ છે. કુંભાર જેવું છે. જેમ કુંભાર સારા ઘડા બનાવે અને ખરાબ ઘડા પણ બનાવે છે. તેમાં સારા ઘડાં મંગલ રૂપે ઉપયોગી થાય એવા કરી શકે છે. અને ખરાબ ઘડા દારૂ ભરવા રૂપે પણ બનાવી શકે છે. તેમ આ ગોત્ર કર્મ સારૂંકળ સારી જાતિ આદિમાં પેદા કરાવે તે ઉચ્ચ ગોત્ર રૂપે ગણાય છે અને સારું કુળ ખરાબ જાતિ, ખરાબ કુળ સારી જાતિ તેમજ ખરાબ કુળ ખરાબ જાતિ આદિમાં ઉત્પન્ન કરે તે નીચગોત્ર કહેવાય છે. (૮) અંતરાય કર્મ - ૫ ભેદવાળું છે. તે ભંડારી સરખું છે. રાજાનો ભંડારી કોઇ દાન લેવા આવે રાજા ખુશ થઇ જાય દાન આપવા તૈયાર થાય ભંડારી પાસે મોક્લે પણ ભંડારી બરાબર ન હોય તો દાન મળતું નથી તેમ આ કર્મના ઉદયથી જીવોને દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યનો અંતરાય હોય તો તે ચીજોને પ્રાપ્ત કરી શકતો નથી. તેના ક્ષયોપશમ ભાવની મહેરબાની હોય તો જ આ બધુ થઇ શકે આ પ્રકૃતિ બંધનો ખુબ મોટો વિસ્તાર હોય છે. કયા કયા જીવો કેવા કેવા પરિણામોથી કેટલી કેટલી પ્રકૃતિઓનો બંધ સમયે સમયે કરી રહેલા હોય છે. તેનો વિસ્તાર પાંચમા અને છટ્ટા કર્મગ્રંથમાં જાણવા મળે છે તે ત્યાંથી જાણી લેવો. જીવો જ્યારે આઠ કર્મ બાંધતા હોય ત્યારે સૌથી ઓછા કર્મો આયુષય કર્મને આપે છે. Page 263 of 325 Page #264 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય- આ ત્રણ કર્મોને સરખે ભાગે પણ આયુષ્ય કરતાં વિશેષાધિક નામ અને ગોત્ર એ કર્મોને સરખા પણ વિશેષાધિક તેના કરતાં મોહનીય કર્મને વિશેષાધિક અને સૌથી વધારે વેદનીય કર્મને પુદગલો મળે છે કારણકે સુખ અને દુ:ખનો અનુભવ વેદનીયથી થાય છે. સ્થિતિ બંધ. કાલનું નિયમન કરવું. જે કર્મો આત્માની સાથે જ્યારથી બંધાયેલા હોય છે ત્યારથી તે પુદ્ગલો કેટલા કાળ સુધી આત્માની સાથે રહેશે તેનું જે નક્કી કરવું તે સ્થિતિ બંધ કહેવાય છે. કર્મોનાં નામા ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મ ૩૦ કોટાકોટી સાગરોપમ એક અંતર્મુહૂર્ત દર્શનાવરણીય કર્મ ૩૦ કોટાકોટી સાગરોપમ એક અંતર્મુહૂર્ત વેદનીય કર્મ ૩૦ કોટાકોટી સાગરોપમ ૧૨ મુહૂર્ત મોહનીય કર્મ ૭૦ કોટાકોટી સાગરોપમાં એક અંતર્મુહૂર્ત નામ કર્મ ૨૦ કોટાકોટી સાગરોપમાં ૮ મુહૂર્ત ગોત્ર કર્મ ૨૦ કોટાકોટો સાગરોપમ ૮ મુહૂર્ત અંતરાય કર્મ ૩૦ કોટાકોટી સાગરોપમ એક અંતર્મુહૂર્ત આયુષ્ય કર્મ ૩૩ સાગરોપમ ૧ અંતર્મુહૂર્ત આ રીતે મૂલ કર્મોની સ્થિતિ જીવો બાંધી શકે છે. એકેન્દ્રિય જીવો કર્મોની જઘન્ય સ્થિતિને ઉત્કૃષ્ટ રૂપે બાંધે છે. અને જઘન્ય રૂપે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી બાંધે છે. આયુષ્ય ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વરસનું બાંધી શકે છે. બેઇન્દ્રિય જીવો- આયુષ્ય સિવાય દરેક કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકેન્દ્રિય જીવો કરતાં પચ્ચીશ ગુણી અધિક બાંધે છે. જઘન્ય પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન બાંધે છે. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વક્રોડ વરસની બાંધી શકે છે. તે ઇન્દ્રિય જીવો-એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ગુણી અધિક સ્થિતિ બાંધે છે. આયુષ્યની પૂર્વક્રોડ વરસની બાંધે છે. ચહેરીન્દ્રિય જીવો એકેન્દ્રિય જીવો કરતાં સો ગુણી બાંધે છે. આયુષ્યની પૂર્વકોડ વરસની બાંધે. અસન્ની પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિય જીવો કરતાં હજાર ગણી અધિક બાંધે છે. આયુષ્યમાં ચારે ગતિના આયુષ્યની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી બાંધે છે. સત્રી જીવો - ઉત્કૃષ્ટ કર્મોની જે સ્થિતિ કહી છે તે બાંધે છે. અને જઘન્ય અંત: કોટાકોટી સાગરોપમની બાધી શકે છે. અત:કોટાકોટી - એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી જાણવી. અબાધાકાળ - જેટલી સ્થિતિ બાંધ્યા પછી તે સ્થિતિના પુદગલો જીવને ક્યારે ઉદયમાં આવી શકે કેટલા કાળ પછી આવી શકે તે જણાવનારને અબાધાકાળ કહેવાય છે. જે કર્મોની અંત: ક્રેટાકોટી સાગરોપમ કે એથી ઓછી સ્થિતિ બંધ કરનારને તે પુદગલો એક અંતર્મુહુર્ત પછી અવશ્ય ઉદયમાં આવી શકે છે તે સ્થિતિનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિનો અબાધાકાળ જાણવા માટે ૧ કોટાકોટી સાગરોપમ = એક સો વર્ષ સમજવા. એટલે કે ૨૦ કોટાકાટી સાગરોપમ સ્થિતિ બાંધરનારને બે હજાર વર્ષ પછી તે કર્મ ઉદયમાં આવે એમ સમજવું આ રીતે દરેક કર્મોમાં જાણવું. Page 264 of 325 Page #265 -------------------------------------------------------------------------- ________________ રસબંધનુ વર્ણન રસબંધ એટલે કર્મના પુગલોને ભોગવવા લાયક જે મંદ-મંદતર તીવ- તીવ્રતર રૂપે રસ બાંધેલો હોય તે પ્રમાણે વિપાથી ભોગવવો તે રસબંધ હેવાય છે. શુભ પ્રકૃતિઓનો રસ શેલડીના રસ જેવો હોય છે. અશુભ પ્રકૃતિઓનો રસ કડવા લીમડાના રસ જેવો હોય છે. શેલડીના એક શેર રસને કાઢીએ તેમાં જેવી સ્વાભાવિક મીઠાશ હોય છે તેવી મીઠાશ વાળા શુભ ર્મના પુદ્ગલોનો રસ બાંધવો તે એક ઠાણીયો રસ કહેવાય છે. તે એક શેર શેલડીના રસના એક ભાગને બાળીને ત્રણ ભાગ જેટલો રાખવામાં આવે તેમાં પાણી બળી જતાં ઘટ્ટતા થાય છે. તેમાં મીઠાશ વધે છે. તેવી મીઠાશ વાળા શુભ પુદ્ગલોના રસને બાંધવો તે બેઠાણીયો રસ વ્હેવાય છે. એક શેર શેલડીના રસમાંથી બે ભાગ ઉકાળીને બે ભાગ જેટલો ઘટ્ટ બનાવવો તેમાં મીઠાશ વધે છે એવા મીઠાશવાળા શુભ પુદ્ગલોનો રસ કરવો તે ત્રણ ઠાણીયો રસ કહેવાય છે. એક શેર શેલડીના રસના ત્રણ ભાગ ઉકાળી એક ભાગ રાખવામાં આવે તેમાં ઘટ્ટતા ઘણી જોરદાર થાય છે. એવા ઘટ્ટરૂપે શુભપ્રકૃતિઓનાં પુદ્ગલોમાં રસ નાંખવો એટલે એવા રસવાળા કરવા તે ચાર ઠાણીયો રસ વ્હેવાય છે. આ દરેક ઠાણીયા રસોમાં ઘન્ય-મધ્યમ ઉત્કૃષ્ટ રૂપે તરતમતા ભેદો અસંખ્યાતા રૂપે અને અનંતા રૂપે રહેલા હોય છે. શુભ પ્રકૃતિઓનો એક ઠાણીયો રસ બંધાતો નથી. અશુભ પ્રકૃતિઓનો રસ એક શેર કડવા લીમડાના રસમાં જેવી સ્વાભાવિક કડવાસ હોય છે તેવા રસવાળી પ્રકૃતિઓનો બધ કરવો તે એક ઠાણીયો રસ કહેવાય છે. એક શેર કડવા લીમડાના રસમાંથી એક ભાગ ઉકાળી ત્રણ ભાગ રાખવામાં આવે તેમાં જેટલી કડવાસ હોય છે તેટલી કડવાસવાળા રસવાળી અશુભ પ્રકૃતિઓનો બંધ કરવો તે બે ઠાણીયો રસ કહેવાય. એક શેર કડવા લીમડાના રસના બે ભાગ ઉકાળી બે ભાગ રાખવામાં જેટલી કડવાસ તીવ્ર બને તેટલા રસવાળી અશુભ પ્રકૃતિઓનો રસ બાંધવો તે ત્રણ ઠાણીયો રસ કહેવાય છે. એક શેર કડવા લીમડાના રસના ત્રણ ભાગ ઉકાળીને એક ભાગ રાખવો તેમાં રસની ઘટ્ટતા થાય છે અને કડવાસ એકદમ તીવ્ર બને છે. તેવી તીવ્રતાવાળી અશુભપ્રકૃતિઓનો રસ બાંધવો તે ચાર ઠાણીયો રસ વ્હેવાય છે. પ્રદેશ બંધ આઠ કર્મો બાંધતા ઓછા દલીકો (પુદ્ગલો) આયુષ્યને મલે સાત કર્મો (આયુષ્ય સિવાય) બાંધતા તે આયુષ્યના ભાગના પુદ્ગલો સરખે ભાગે દરેક્ને થોડા થોડા મલે છે. આયુષ્ય-મોહનીય સિવાય છ કર્મો બાંધતા બન્નેનાં પુદ્ગલો દરેક્ને થોડા થોડા અધિકમલે દરેક્માં સૌથી વધારે વેદનીય કર્મોને પુગલો મલે છે. એક કર્મ વેદનીય રૂપે બાંધતાં બધાય પુદ્ગલો વેદનીયને મલે છે. (૧) પ્રકૃતિ બંધ-પ્રદેશ બંધ યોગથી થાય છે. (૨) સ્થિતિ બંધ કષાયથી થાય છે અને (૩) રસ બંધ લેશ્યા સહિત કષાયથી થાય છે. Page 265 of 325 Page #266 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાના અધ્યવસાયો આઠ આઠ સમયે તીવ્ર મંદરૂપે થયા કરે છે માટે એક સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાનમાં રસબંધના અસંખ્યાતા સ્થાનો પ્રાપ્ત થાય છે. જીવો અનાદિકાળથી શુભાશુભ પરિણામવાળા હોવાથી કોઇ વખત એકલી અશુભ પ્રકૃતિઓનો બંધ કે કોઇ વખત એકલી શુભ પ્રકૃતિઓનો બંધ કરતા જ નથી. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જ્યારે જીવ તીવ્ર સંકલેશના અધ્યવસાયમાં રહીને અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ બાંધતો હોય છે ત્યારે બંધાતી શુભ પ્રકૃતિઓનો મંદ રસ બાંધે છે. જ્યારે વિશધ્ધિમાં રહેલો જીવ શુભ પ્રકૃતિઓનો તીવ રસ બાંધતો હોય છે ત્યારે બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ નિયમો મંદ બાંધે છે એટલે એક ઠારીયા રસે બાંધે છે. અહીં પ્રકરણકારે અનુભાગબંધ તથા પ્રદેશબંધનું સ્વરૂપ ગાથા દ્વારા કહ્યું નથી, એટલે તે અંગે પણ કેટલીક સ્પષ્ટતા કરીશું. કર્મ બાંધતી વખતે જીવના જેવા પરિણામો-અધ્યવસાયો હોય છે, તેવો રસ પડે છે અને જેવો રસ પડે છે, તે પ્રમાણે તેનું અતિ તીવ્ર, તીવ્ર, મંદ કે મંદતર ફળ મળે છે. અધ્યવસાયોની તીવ્રતા-મંદતા સમજવા માટે શાસ્ત્રકારોએ જંબૂવૃક્ષ અને છ પુરુષોનું દ્રષ્ટાંત નીચે મુજબ આપ્યું છે : છ મુસાફરો એક જંબવૃક્ષ નીચે આવ્યા. તેમાંના પહેલાએ કહ્યું : “આ જાબુંડાને તોડી પાડીએ તો મનગમતાં જાંબુ ખાઇ શકાય.” બીજાએ કહ્યું : “આખા ઝાડને તોડી પાડવાને બદલે તેનું એક મોટું કાળું જ તોડી પાડીએ, તો આપણું કામ થઇ જશે.” ત્રીજાએ કહ્યું : “એમાં ડાળું પાડવાની શું જરૂર છે? એક મોટી ડાળીને જ તોડી પાડોને? એમાંથી આપણે જોઇએ તેટલાં જાંબૂ મળી રહેશે. ચોથાએ કહ્યું : “મોટી કે નાની ડાળી તોડવાની જરૂર નથી, માત્ર ફળવાળા ગુચ્છાઓ જ તોડી પાડો.પાંચમાએ કહ્યું : “મને તો એ પણ વ્યાજબી જણાતું નથી. જો આપણે જાંબૂડાં ખાવાનું જ કામ છે, તો માત્ર જાંબૂડાં જ તોડી લ્યો.” એ સાંભળી છઠ્ઠાએ કહ્યું કે “ભૂખ શમાવવી એ આપણે પ્રજન છે, તો નિષ્કારણ વૃક્ષને ઉખેડવાની, તોડવાની કે તેનાં ફળો પાડવાની ચેષ્ટા શું કામ કરવી ? અહીં ઘણાં જાબુંડા પોતાની મેળે જ નીચે પડેલાં છે, જે તાંજા અને સ્વાદિષ્ટ છે, માટે તેનાથી જ કામ ચલાવો.' અધ્યવસાયોની આ તરતમતા વ્યવહારની દરેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. એટલે એક પ્રવૃત્તિ બાહા દ્રષ્ટિએ સરખી હોવા છતાં વાસ્તવિક રીતે સરખી નથી. “જેવા અધ્યવસાય તેવો બંધ' એ ન્યાયે એક પ્રવૃત્તિ એક વ્યકિતને નિકાચિત કર્મબંધનું કારણ બને છે, જ્યારે તે જ પ્રવૃત્તિ બીજી, ત્રીજી અને ચોથી વ્યકિતને અનુક્રમે નિધત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધનો અધિકારી બનાવે છે. અહીં નિધત્તથી ગાઢ, બહથી કંઇક ગાઢ અને કંઇક શિથિલ તથા ધૃષ્ટથી શિથિલ કર્મબંધ સમજવાનો છે. નિધત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધનું સ્વરૂપ સોયના દ્રષ્ટાંતથી સમજાશે. કેટલીક સોયોને દોરામાં પરોવેલી હોય અને તે કટાઇ જવાથી અરસપરસ ચોટી ગયેલી હોય, તો તેને છૂટી પાડવામાં મહેનત પડ છે, તેમ જે કર્મબંધન ગાઢ હોઇ તેને તોડવા માટે તપાદિ વિશિષ્ટ અનુષ્ઠાન કરવું પડે, તે નિધત્ત કર્મબંધ કહેવાય છે. કેટલીક સોયોને દોરાથી પરાવેલી હોય, તો તેને છૂટી પડતાં વાર લાગે છે, તેમ જે કર્મનું બંધન વિશિષ્ટ આલોચના વગેરેથી તૂટે, તેને બધ્ધ કર્મબંધ કહેવાય છે. અને કેટલીક સોયોનો ઢગલો પડેલો હોય તો એના પર હાથ મૂક્તાં જ તે વિખરાઇ જાય છે, તેમ જે કર્મોનું બંધન અતિ શિથિલ હોઇ સામાન્ય પશ્ચાત્તાપ આદિથી તૂટી જાય, તેને સ્પષ્ટ કર્મબંધ કહેવાય Page 266 of 325 Page #267 -------------------------------------------------------------------------- ________________ છે. આત્માના અધ્યવસાયો બદલાયા કરે છે અને નવા નવા અધ્યવસાયો ઉત્પન્ન થાય છે, એટલે અધ્યવસાયોનાં સ્થાનકો અસંખ્યાત માનવામાં આવ્યાં છે. આત્માના અધ્યવસાયો બદલાતા ન હોત ને બધો વખત એક સરખા જ રહેતા હોત તો ચડતી કે પડતીનો અનુભવ થાત નહિ, તેમ જ કર્મની સ્થિતિમાં જે વિચિત્રતા દેખાય છે, તે પણ દેખાત નહિ. અહીં એટલું લક્ષ્યમાં રાખવું ઘટે કે આત્મા નિાદમાં જ્ડ પ્રાય: અવસ્થામાં હોય છે, ત્યારે પણ તેનામાં અધ્યવસાયો હોય છે અને તેજ કારણે તેનું કર્મબંધન ચાલુ રહે છે. જો તેને કોઇ પ્રકારના અધ્યવસાય ન હોય તો તેનામાં અને જ્ડમાં કોઇ તફાવત રહે નહિ. વનસ્પતિને અધ્યવસાયો હોય છે, એ વાતબંગાળના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી જ્ગદીશચંદ્ર બોઝે પ્રયોગો દ્વારા સાબીત કરી આપેલી છે. જ્યારે વનસ્પતિ જેવા એકેન્દ્રિય જીવોને અધ્યવસાય હોય, ત્યારે વિક્લેન્દ્રિય, તેમજ તિર્યંચ પંચેન્દ્રિય એટલે પશુ, પક્ષી, લચર વગેરેને અધ્યવસાય હોય એમાં આશ્ચર્ય શું ? જૈન શાસ્ત્રોએ તિર્યંચોને થતા અધ્યવસાયની કેટલીક સુંદર નોંધ કરેલી છે. છેવટે એ પણ યાદ રાખવું ઘટે છે કે અશુભ પ્રકૃતિનો રસ લીમડાના રસ જેવો કડવો એટલે જીવને પીડાકારી હોય છે અને શુભપ્રકૃતિનો રસ શેલડી જેવો મધુર એટલે જીવને આહ્લાદકારી હોય છે. અશુભ પ્રકૃતિનો રસ જેટલો મંદ હોય તેટલો સારો અને શુભ પ્રકૃતિનો રસ જેટલો તીવ્ર હોય તેટલો સારો સરવાળે તો બધાં કર્મોને નીરસ-નિ:સત્ત્વ બનાવી દેવાનાં છે, જેથી આત્માને સંસારનો ઉપદ્રવ થાય નહિ. પ્રદેશબંધ અંગે એટલું લક્ષ્યમાં રાખવું કે યોગ વ્યાપારની વિશેષતા પ્રમાણે તેની વિશેષતા હોય છે, અર્થાત્ યોગબળના પ્રમાણમાં જ કાર્પણ વર્ગણાના દલિકો ગ્રહણ થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે અને ઘન્ય યોગે જઘન્ય પ્રદેશબંધ થાય છે. અને તે જ કારણે પ્રદેશબંધમાં અનેક પ્રકારની ન્યૂનાધિક્તા હોય છે. બંધનું વિશેષ સ્વરૂપ ર્મગ્રંથ, પંચસંગ્રહ વગેરે ગ્રંથોથી જાણવું. ‘બંધતત્ત્વ’ નામનું અગિયારમું પ્રકરણ અહીં પુરું થાય છે. પ્રકૃતિ બંધ અધિકાર (૧) જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓનું એક બંધસ્થાન હોય છે. ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત બંધાય (૨) દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનો હોય છે. (૧) નવ પ્રકૃતિનું પહેલા બીજા ગુણસ્થાનકે હોય છે. (૨) છ પ્રકૃતિઓનું ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી હોય. (૩) ચાર પ્રકૃતિઓનું આઠમાના બીજા ભાગથી દસમા સુધી હોય. (૪) વેદનીય કર્મનું એક પ્રકૃતિનું બંધસ્થાન શાતા અથવા અશાતા અંતર્મુહૂર્તે પરાવર્તમાન રૂપે છ ગુણસ્થાનક સુધી. સાતમાથી તેરમા સુધી એક શાતા વેદનીયનું બંધસ્થાન હોય છે. (૪) મોહનીય કર્મના દશ બંધસ્થાનો હોય છે. (૧) બાવીશ પ્રકૃતિઓનું :- ૧૬ કષાય, ભય-જુગુપ્સા-મિથ્યાત્વ-હાસ્ય-રતિ અથવા Page 267 of 325 Page #268 -------------------------------------------------------------------------- ________________ અરતિ-શોક ત્રણવેદમાંથી એક વેદ = ૨૨ પહેલા ગુણસ્થાનકે હોય છે. (૨) એકવીશ પ્રકૃતિઓનું :- ૧૬ કષાય ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ શોક, પુરૂષવેદ, અથવા સ્ત્રીવેદમાંથી એક = ૨૧ બીજા ગુણસ્થાનકે હોય છે. (૩) સત્તર પ્રવૃતિઓનું :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય. ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ શોક પુરૂષ વેદ = ૧૭ ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે હોય છે. (૪) તેર પ્રકૃતિઓનું :- પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય. ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ શોક પુરૂષવેદ પાંચમા ગુણસ્થાનકે હોય. (૫) નવ પ્રકૃતિઓનું :- સંજ્વલન ૪ કષાય. ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ શોક પુરૂષવેદ, છઠ્ઠા ગુણસ્થાનકે હોય. સંજ્વલન ૪ કષાય. ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ આ નવ સાતમાથી આઠમાના સાતમા ભાગ સુધી હોય છે. (૬) પાંચ પ્રકૃતિઓનું :- સંજ્વલન ૪ કષાય પુરૂષવેદ નવમાના પહેલા ભાગે. (૭) ચાર પ્રકૃતિઓનું :- સંજવલન ૪ કષાય. નવમાના બીજા ભાગે. ત્રણ પ્રકૃતિઓનું :- સંજ્વલન માન-માયા-લોભ નવમાના ત્રીજા ભાગે. (૯) બે પ્રકૃતિઓનું :- સંજ્વલન માયા-લોભ-નવમાના ચોથા ભાગે. (૧૦) એક પ્રકૃતિનું :- સંજ્વલન લોભ નવમાના પાંચમા ભાગે હોય. (૫) આયુષ્ય કર્મ - એક પ્રકૃતિનું બંધસ્થાન હોય. ૧-૨-૪ થી ૬ અથવા ૪ થી ૭ ગુણસ્થાનકમાં હોય. (૬) ગોત્ર કર્મ - એક પ્રકૃતિનું બંધસ્થાન. પહેલા બીજા ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે હોય અને ૩ થી ૧૦ સુધી એક ઉચ્ચ ગોત્રનો બંધ હોય છે. (૭) અંતરાય કર્મ - પાચ પ્રકૃતિનું એક બંધસ્થાન ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત બંધમાં હોય છે. (૮) નામ કર્મ - બંધસ્થાન આઠ હોય છે. ૧. ૨૩ પ્રકૃતિનું, ૨. ૨૫ પ્રકૃતિનું, ૩. ૨૬ પ્રકૃતિનું, ૪. ૨૮ પ્રકૃતિનું, ૫. ૨૯ પ્રકૃતિનું, ૬. ૩૦ પ્રકૃતિનું, ૭. ૩૧ પ્રકૃતિનું, ૮. ૧ પ્રકૃતિનું. (૧) ૨૩ પ્રકૃતિનું બંધ સ્થાન નિયમા, અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય એટલે કે તેને લાયક બંધસ્થાન હોય છે. તે બાંધનાર એટલે બંધક જીવો-અપર્યામા- પર્યામા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૨૩ પ્રકૃતિનાં નામ- તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક, તેજસ કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, અપર્યાપ્તા, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અયશ. (૨) ૨૫ પ્રકૃતિનાં બંધ સ્થાનો. ૧. અપર્યાપા બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ નું બંધસ્થાન બંધક અપર્યાપા પર્યાપા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૨૫ પ્રકૃતિના નામ- તિર્યંચ ગતિ, બેઇન્દ્રિય જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટહું સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપુર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અયશ. Page 268 of 325 Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨. અપર્યાપ્ત તેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ નું બંધસ્થાન બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ તિર્યંચ ગતિ, તેઇન્દ્રિ જાતિ, ઔદારિક, વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટઠું સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્તા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય અને અયશ. (૩) અપર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ- તિર્યંચ ગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ઔદારિક તૈજ્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, છવટઠુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ બાદર અપર્યાપ્ત પ્રત્યેક, અસ્થિર, અશુભ દુર્ભાગ અનાદેય અને અયશ. (૪) અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા, એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ-તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટઠુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર-અપર્યાપ્ત, પ્રત્યેક,અસ્થિર-અશુભ દુર્ભાગ-અનાદેય અને અયશ. (૫) અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યામા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર-અપર્યાપ્ત- પ્રત્યેક, અસ્થિર-અશુભ દુર્ભાગ-અનાદેય અને અયશ. છેવટું સંઘયણ-હુંડસંસ્થાન ચાર વર્ણાદિ તિર્યંચાનુપૂર્વી અગુરૂલઘુ. (૬) અપર્યાપ્તા અસંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યામા પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ- મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ- કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટઠુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર-અપર્યાપ્ત પ્રત્યેક, અસ્થિર-અશુભ-દુર્ભાગ અનાદેય અને અયશ. (૭) અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૫ પ્રકૃતિનાં નામ -મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકસૈક્સ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટઠુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર- અપર્યાપ્ત-પ્રત્યેક, અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય અને અયશ. (૮) પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનું બંધસ્થાન. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, અને વૈમાનિક્તા પહેલા, બીજા દેવલોક્ના દેવો બાંધે છે. ૨૫ Page 269 of 325 Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિનાં નામ -તિર્યંચ ગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર-સૂક્ષ્મ અથવા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ. (સ્થિર અને શુભ વિકલ્પ) (૧) ૨૬ પ્રકૃતિનું બંધ રસ્થાન આ બંધ સ્થાન નિયમા પયામા એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હોય છે. બંધક અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યચ, મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકના પહેલા, બીજા દેવલોકના દેવો બાંધે છે. ૨૬ પ્રકૃતિનાં નામ-તિર્યંચ ગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈસ-કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર-બાદર-પર્યામા-પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અયશ. (સ્થિર, શુભ-યશ વિકલ્પ). (૨) ૨૬ પ્રકૃતિનું બંધસ્થાન નિયમા બાદર પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હોય છે. બંધક-અપર્યાપ્તા, પર્યામા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અસંજ્ઞી, પંચેન્દ્રિય-તિર્યંચ મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ૨૬ પ્રકૃતિના નામ-તિર્યંચ ગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર-પર્યાપ-પ્રત્યેક, સ્થિર કે અસ્થિર શુભ કે અશુભ દુર્ભગ અનાદેય અને યશ કે અયશ. (૩) ૨૮ પ્રકૃતિનું બંધસ્થાન ૧. નરકગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ- નરકગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈજ્યિ, તૈસ-કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, નરકાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ-બાદર-પર્યાપ્તા-પ્રત્યેક, અસ્થિર-અશુભ દુર્ભગ-દુ:સ્વર-અનાદેય અને અયશ. ૨. દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય-તૈસ-કાશ્મણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ શુભગ, સુસ્થર, આદેય યશ અથવા અયશ. (૪) ૨૯ પ્રકૃતિનાં બંધ રસ્થાન ૧. બેઇદ્રિ પર્યામા પ્રાયોગ્ય-તિર્યંચ ગતિ, બેઇન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટÚસંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિરશુભ અથવા અશુભ દુર્ભગ, દુ:સ્વર, અનાદેય-યશ અથવા અયશ. ૨. તે ઇન્દ્રિય પર્યાપા પ્રાયોગ્ય- તિર્યંચ ગતિ, તે ઇન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટહુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક Page 270 of 325 Page #271 -------------------------------------------------------------------------- ________________ સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુ:સ્વર, અનાદેય યશ અથવા અયશ. ૩. ચહેરીન્દ્રિય પર્યાપા પ્રાયોગ્ય- તિર્યંચ ગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ,અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુ:સ્વર, અનાદેય યશ અથવા અયશ. ૪. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટહુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુ:સ્વર, અનાદેય, યશ અથવા અયશ. ૫. સંજ્ઞી પંચન્દ્રિય તિર્યંચ પર્યાપ્તા પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-તેસ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છેવટહુ સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક- સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ-દુર્ભગ, દુ:સ્વર, અનાદેયયશ અથવા અયશ. ૬. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય - મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ-કાર્પણ શરીર, ઔદારીક અંગોપાંગ, છ સંઘયણમાંથી એક સંઘયણ, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, ચાર વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, બે વિહાયોગતિમાંથી એક વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત, ત્રસ-બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ શુભગ અથવા દુર્ભગ, સુસ્વર અથવા દુ:સ્વર, આદેય અથવા અનાદેય યશ અથવા અયશ. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં છ સંઘયણ - છ સંસ્થાન માંથી કોઇપણ એક, બે વિહાયોગતિમાંથી કોઇપણ એક, અને શુભગત્રિક અને દુર્ભગત્રિક માંથી કોઇપણ એક એક પ્રકૃતિઓ જાણવી. ૧. દેવગતિ પ્રાયોગ્ય - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય-તૈક્સ કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચછવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ સુભગ, સુસ્વર, આદેય યશ અથવા અયશ. (૫) ૩૦ પ્રકાતિનાં બંધ સ્થાન ૧. પર્યામા બેઇન્દ્રિય પ્રાયોગ્ય- તિર્યંચ ગતિ, બેઇન્દ્રિય જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર-પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુસ્વર, અનાદેય-યશ અથવા અયશ. ૨. પર્યાપ્તા તેઇન્દ્રિય પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, તેઇન્દ્રિય જાતિ, ઔદારિક-તૈક્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અથવા અયશ. Page 271 of 325 Page #272 -------------------------------------------------------------------------- ________________ ૩. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર-પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ, અથવા અયશ. ૪. પર્યાપ્તા અસંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત,અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર શુભ અથવા અશુભ દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અથવા અયશ. ૫. પર્યામા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય - તિર્યંચ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈજ્સ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાગ, છ સંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, બે વિહાયોગતિમાંથી એક પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદરપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા અશુભ, શુભગ અથવા દુર્ભગ, સુસ્વર અથવા દુઃસ્વર, આઠેય અથવા અનાદેય યશ અથવા અયશ. ૬. મનુષ્ય ગતિ પ્રાયોગ્ય - મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક તૈજાસ, કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, જીનનામ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર શુભ અથવા અશુભ, શુભગ, સુસ્વર, આઠેય, યશ અથવા અયશ. ૭. દેવગતિ પ્રાયોગ્ય - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈયિ, આહારક, વૈજ્સ, કાર્પણ શરીર, વૈક્તિ, આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભગ, સુસ્વર, આર્દય, યશ. (૬) ૩૧ પ્રકૃતિના બંધસ્થાન ૧. દેવગતિ પ્રાયોગ્ય - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈયિ, આહારક તૈજ્સ, કાર્પણ શરીર, વૈયિ, આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ચાર વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભગ, સુસ્વર, આઠેય, યશ. (૭) ૧ પ્રકૃતિનુ બંધસ્થાન અપ્રાયોગ્ય યશનામ કર્મ ૧. નરકગતિ પ્રાયોગ્ય ૨૮ નું બંધસ્થાન પર્યાપ્તા, સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્ય સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તથા અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો બાંધે છે. ૨. દેવગતિ પ્રાયોગ્ય ૨૮ નું બંધસ્થાન સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો તથા અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો બાંધે છે. ૩. બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૪. તેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન, એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી તિર્યંચો અને Page 272 of 325 Page #273 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યો બાંધે છે. ૫. ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૬. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૭. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન ચારે ગતિના જીવો બાંધે છે. ૮સંજ્ઞી પર્યામાં મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન ચારેય ગતિનાં જીવો બાંધે છે. તેમાં પૃથ્વીકાય, અક્ષય, વનસ્પતિકાયનાં જીવો બંધ કરતાં નથી. ૯. દેવગતિ પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન નિયમા મનુષ્યો બાંધે છે. ચારથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા. ૧૦. ઉદ્યોત સાથે બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૧૧. ઉદ્યોત સાથે તે ઇન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૧૨. ઉદ્યોત સાથે ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૧૩. ઉદ્યોત સાથે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૧૪. ઉદ્યોત સાથે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - ચારે ગતિના જીવો બાંધે છે. તેમાં સાત નારકી અને વૈમાનિના આઠમા દેવલોક સુધીના દેવો બાંધે છે. ૧૫. નિનામ સાથે મનુષ્ય ગતિ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન નિયમા દેવતા અને નારકી બાંધે છે. તેમાં એક થી ત્રણ નારકીનાં નારકીઓ અને વૈમાનિકનાં દેવો બાંધે છે. ૧૬. આહારદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - નિયમા મનુષ્યો જ બાંધે છે. તે પણ સાતમા ગુણઠાણાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા મનુષ્યો જાણવા. ૧૭. નિનામ અને આહારદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૧ નું બંધસ્થાન સાતમા ગુણસ્થાનકથી આઠમાં ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી રહેલા મનુષ્યો બાંધે છે. ૧૮. એક પ્રકૃતિનું અપ્રાયોગ્ય બંધ સ્થાન આઠમા ગુણસ્થાનક્ના સાતમા ભાગ થી દસમા ગુણસ્થાનક સુધી રહેલા મનુષ્યો જ બાંધે છે. ઉત્તર પ્રકૃતિ આશ્રયી બંધ સ્થાનોનું વર્ણન . ગુણ રથાનક ૧લું ૧. અપર્યાપા એકેન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૬ પ્રકૃતિઓનો બંધ હોય છે. પ-૯-૧-૨૨-૦-૨૩-૧-૫ = ૬૬ ૨. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૭ પ્રકૃતિઓનો બંધ હોય છે. પ-૯-૧-૨૨-૧-૨૩-૧-૫ = ૬૭ ૩. અપર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૮ પ્રકૃતિઓનો બંધ હોય છે. Page 273 of 325 Page #274 -------------------------------------------------------------------------- ________________ પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૪. અપર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૯ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૫. અપર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૮ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૬. અપર્યાપા તેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૯ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૭. અપર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૮ પ્રકૃતિઓનો બંધ હોય છે. પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૮. અપર્યાપા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૯ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૯. અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૮ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૦. અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૯ પ્રકૃતિઓનો બંધ હોય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૧. અપર્યાપ્તા અસંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૬૮ બંધાય છે. પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૨. અપર્યાપ્તા અસંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૬૯ બંધાય છે. પ-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૩. અપર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૬૮ બંધાય છે. પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૪. અપર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધકને ૬૯ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૫. અપર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૬૮ બંધાય છે. પ-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૬. અપર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૬૯ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૭, પર્યામા એકેન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૬૮ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૫-૧-૫ = ૬૮ ૧૮. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૬૯ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૫-૧-૫ = ૬૯ ૧૯. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય આતા સાથે આયુષ્ય અબંધકને ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૬-૧-૫ = ૬૯ Page 274 of 325 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય આતપ સાથે આયુષ્ય બંધક્કે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૬-૧-૫ = ૭૦ ૨૧. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધક્કે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૬-૧-૫ = ૬૯ ૨૨. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૬-૧-૫ = ૭૦ ૨૩. નારકી પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૮-૧-૫ = ૭૧ ૨૪. નારકી પ્રાયોગ્ય આયુષ્ય બંધક્કે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૮-૧-૫ = ૭૨ ૨૫. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૮-૧-૫ = ૭૧ ૨૬. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૮-૧-૫ = ૭૨ ૨૭. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨ ૨૮. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭૩ ૨૯. પર્યાપ્તા તેઇન્દ્રિયપ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨. ૩૦. પર્યાપ્તા તેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭ ૩૧. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨ ૩૨. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭૩ ૩૩. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨ ૩૪. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭3 ૩૫. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨ ૩૬. પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધક્કે ૭૩ પ્રકૃતિ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭3 ૩૭. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્ને ૭૨ પ્રકૃતિ બંધાય છે. Page 275 of 325 Page #276 -------------------------------------------------------------------------- ________________ ૫-૯-૧-૨૨-૦-૨૯-૧-૫ = ૭૨ ૩૮. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૩ પ્રકૃતિ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૨૯-૧-૫ = ૭૩ ૩૯. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધક્કે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩ ૪૦. પર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪ ૪૧. પર્યાપ્તા તેઇન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધક્કે ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩ ૪૨. પર્યાપ્તા તેઇન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪ ૪૩. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩ ૪૪. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪ ૪૫. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધકને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. છે. ૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩ ૪૬. પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત આયુષ્ય બંધક્કે ૭૪ પ્રકૃતિઓ બંધાય ૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪ ૪૭. પર્યામા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત આયુષ્ય અબંધને ૭૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૦-૩૦-૧-૫ = ૭૩ ૪૮. પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત આયુષ્ય બંધને ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૨-૧-૩૦-૧-૫ = ૭૪ ગુણસ્થાનક બીજુ ૧. દેવગતિ પ્રાયોગ્ય ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. (આયુષ્યઅબંધને) ૫-૯-૧-૨૧-૦-૨૮-૧-૫ = ૭૦ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધક્કે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૧-૧-૨૮-૧-૫ = ૭૧ ૩. પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૯-૧-૨૧-૦-૨૯-૧-૫ = ૭૧ ૪. પર્યાપ્તા સંજ્ઞી તિર્યંચ પ્રાયોગ્ય આયુષ્ય બંધકને ૭૨ પ્રકૃતિ બંધાય છે. ૫-૯-૧-૨૧-૧-૨૯-૧-૫ = ૭૨ ૫. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૭૧ પ્રકૃતિ બંધાય છે. Page 276 of 325 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૫-૯-૧-૨૧-૦-૨૯-૧-૫ = ૭૧ ૬. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૨ પ્રકૃતિ બંધાય છે. ૫-૯-૧-૨૧-૧-૨૯-૧-૫ = ૭૨ ૭. પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિ બંધાય છે. છે. ૫-૯-૧-૨૧-૦-૩૦-૧-૫ = ૭૨ ૮. પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૩ પ્રકૃતિ બઠધાય છે. ૫-૯-૧-૨૧-૧-૩૦-૧-૫ = ૭૩ ગુણસ્થાનક ત્રીજુ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્ને ૬૩ પ્રકૃતિ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૮-૧-૫ = ૬૩ ૨. મનુષ્યગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૬૪ પ્રકૃતિ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૯-૧-૫ = ૬૪ આ બીજું બંધસ્થાન દેવતા અને નારકી બાંધે છે અને પહેલું બંધસ્થાન મનુષ્યો અને તિર્યંચો બાંધે ગુણસ્થાનક ચોથુ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૮-૧-૫ = ૬૩ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધન્ને ૬૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૧-૨૮-૧-૫ = ૬૪ ૩. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય અબંધક્કે ૬૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૯-૧-૫ = ૬૪ ૪. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય બંધને ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૧-૨૯-૧-૫ = ૬૫ પહેલું અને બીજુ સંસ્થાન તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ત્રીજું અને ચોથું બંધસ્થાન નિયમા મનુષ્યો બાંધે છે. ૫. મનુષ્ય ગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધન્ને ૬૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૯-૧-૫ = ૬૪ ૬. મનુષ્ય ગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધક્કે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૧-૨૯-૧-૫ = ૬૫ ૭. મનુષ્યગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય અબંધક્કે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૩૦-૧-૫ = ૬૫ ૮. મનુષ્યગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય બંધક્કે ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૧-૩૦-૧-૫ = ૬૬ આ બે બંધસ્થાનો એક થી ત્રણ નારકીનાં જીવો તેમજ વૈમાનિક્ના દેવતાઓ બાંધે છે. ગુણસ્થાનક પાચમુ Page 277 of 325 Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૫૯ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૧૩-૦-૨૮-૧-૫ = ૫૯ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધકને ૬૦ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૩-૧-૨૮-૧-૫ = ૬૦ ૩. દેવગતિ પ્રાયોગ્ય, જિનનામ સહિત આયુષ્ય અબંધકને ૬૦ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૩-૦-૨૯-૧-૫ = ૬૦ ૪. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય બંધને ૬૧ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૧૩-૧-૨૯-૧-૫ = ૬૧ આ ત્રીને ચોથું બંધસ્થાન નિયમા મનુષ્યો બાંધે છે. ત્રણ રસ્થાનક છઠ્ઠ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૮-૧-૫ = પપ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૯-૧-૫ = ૫૬ ૩. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય અબંધકને પ૬ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૯-૦-૨૯-૧-૨ = પ૬ ૪. દેવગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત આયુષ્ય બંધને પ૭ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૯-૧-૨૯-૧-= પ૭ ગણરથાનક સાતમું ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને પ૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૮-૧-૫ = પપ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને નિનામ સહિત ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૧-૨૮-૧-૨ = પ૬ ૩. દેવગતિ પ્રાયોગ્ય આહારકહિક સહિત આયુષ્ય અબંધને સહિત પ૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૩૦-૧-૫ = ૫૭ ૪. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને આહારકદ્વિક અને જિનનામ સહિત ૫૮ પ્રકૃતિઓ બંધાય ૫-૬-૧-૯-૦-૩૧-૧-૫ = ૫૮ ૫. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને પ૬ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૯-૧-૨૮-૧-૨ = પ૬ ૬. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને જિનનામ સહિત પ૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૧-૨૯-૧-૫ = ૫૭ ૭. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને આહારકહિક સહિત ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૧-૩૦-૧-૫ = ૫૮ ૮. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધક આહારકહિક અને જિનનામ સહિત ૫૯ પ્રકૃતિઓ બંધાય છે. Page 278 of 325 Page #279 -------------------------------------------------------------------------- ________________ ૫-૬-૧-૯-૧-૩૧-૧-૫ = ૫૯ ગુણસ્થાનક આઠમુ આઠમાંનો પહેલો ભાગ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૮-૧-૫ = ૫૫ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્ત નિનામ સહિત ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૯-૧-૫ = ૫૬ ૩. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને આહારકદ્દિક સહિત ૫૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૩૦-૧-૫ = ૫૭ ૪. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને નિનામ, આહારકદ્દિક સહિત ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૩૧-૧-૫ = ૫૮ આઠમાના બે થી છ ભાગ સુધી ૧. દેવગતિ પ્રાયોગ્ય ૫૩ પ્રકૃતિ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૨૮-૧-૫ = ૫૩ ૨. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સાથે ૫૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૨૯-૧-૫ = ૫૪ ૩. દેવગતિ પ્રાયોગ્ય આહારકદ્વિક સહિત ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૩૦-૧-૫ = ૫૫ ૪. દેવગતિ પ્રાયોગ્ય આહારકદ્વિક અને નિનામ સહિત ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૩૧-૧-૫ = ૫૬ આઠમાના સાતમા ભાગે અપ્રાયોગ્ય ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૧-૧-૫ = ૨૬ નવમાના પહેલા ભાગે અપ્રાયોગ્ય ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૫-૦-૧-૧-૫ = ૨૨ નવમાના બીજા ભાગે અપ્રાયોગ્ય ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૪-૦-૧-૧-૫ = ૨૧ નવમાના ત્રીજા ભાગે અપ્રાયોગ્ય ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૩-૦-૧-૧-૫ = ૨૦ નવમાના ચોથા ભાગે અપ્રાયોગ્ય ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૨-૦-૧-૧-૫ = ૧૯ નવમાના પાંચમાં ભાગે અપ્રાયોગ્ય ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૧-૦-૧-૧-૫ = ૧૮ દસમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૦-૦-૧-૧-૫ = ૧૭ અગ્યારમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧ પ્રકૃતિ બંધાય છે. Page 279 of 325 Page #280 -------------------------------------------------------------------------- ________________ ૦-૦-૧-૦-૦-૦-૦-૦ = ૧ બારમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧ પ્રકૃતિ બંધાય છે. ૦-૦-૧-૦-૦-૦-૦-૦ = ૧ તેરમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧ પ્રકૃતિ બંધાય છે. ૦-૦-૧-૦-૦-૦-૦-૦ = ૧ ચૌદમા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી. આ રીતે કુલ ૧૦૦ બંધસ્થાનો થાય છે. ઉત્તર પ્રકૃતિના કુલ ૨૯ બંધસ્થાનો થાય છ. તે આ પ્રમાણે છે. ૭૪-૭૩-૭૨-૭૧-૭૦-૬૯-૬૮-૬૭-૬૬-૬૫-૬૪-૬૩-૬૧-૬૦-૫૯-૫૮-૫૭-૫૬-૫૫-૫૪ -૫૩-૨૬-૨૨-૨૧-૨૦-૧૯-૧૮-૧૭-૧ આ ૨૯ બંધસ્થાનમાં ૨૮ ભૂયસ્કાર બંધ થાય છે. ૨૮ અલ્પતર બંધ થાય છે, ૨૯ અવસ્થિત બંધ થાય છે, અને અવકતવ્ય બંધ એક પણ હોતો નથી. આ રીતે કુલ ઉત્તર પ્રકૃતિનાં ભૂયસ્કાર આદિ બંધસ્થાનો ૨૮ + ૨૮ + ૨૯ = ૮૫ થાય છે. સ્થિતિબંધ અધિકાર ર્મોનાં નામો ૧ જ્ઞાનાવરણીય કર્મ ૨ દર્શનાવરણીય કર્મ ૩ વેદનીય ૪ મોહનીય કર્મ ૫ આયુષ્ય કર્મ ૬ નામ કર્મ ૭ ગોત્ર કર્મ ૮ અંતરાય કર્મ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ ૩૦ કોટાકોટી સાગરોપમ ૩૦ કોટાકોટી સાગરોપમ ૭૦ કોટાકોટી સાગરોપમ ૩૩ સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૩૦ કોટાકોટી સાગરોપમ હવે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઘન્યસ્થિતિબંધ કેટલો હોય છે. તે ઉત્તરપ્રકૃતિઓનું કોષ્ટક વર્ણન કરાય છે. નં. પ્રકૃતિઓનાં નામો ૧ મતિજ્ઞાનાવરણીય ક્મ ૨ શ્રુતજ્ઞાનાવરણીય ક્મ અવધિજ્ઞાનાવરણીય ક્મ 3 ૪ ૫ ક્વલ જ્ઞાનાવરણીય ૬ ૭ ८ મન: પર્યવજ્ઞાનાવરણીય મુળ કર્મોમાં ઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિનું કોષ્ટક ઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત અંતમુહૂર્ત ૧૨ મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૮ મુહૂર્ત ૮ મુહૂર્ત અંતર્મુહૂર્ત ચક્ષુ દર્શનાવરણીય ક્મ અચક્ષુ દર્શનાવરણીય ક્મ અવધિ દર્શનાવરણીય ક્મ ઉત્કૃષ્ટસ્થિતિબંધ જ્જન્યસ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત Page 280 of 325 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૯ ક્વલ દર્શનાવરણીય ૧૦ નિદ્રા ૧૧ નિદ્રા નિદ્રા ૧૨ પ્રચલા ૧૩ પ્રચલા-પ્રચલા ૧૪ થીણધ્ધિ ૧૫ શાતાવેદનીય ર્ક્સ ૧૬ અશાતા વેદનીય ર્ક્સ ૧૭ મિથ્યાત્વ મોર્નીય ૧૮ અનંતાનુબંધી ક્રોધ ૧૯ અનંતાનુબંધી માન ૨૦ અનંતાનુબંધી માયા ૨૧ અનંતાનુબંધી લોભ ૨૨ અપ્રત્યાખ્યાનીય ક્ષેધ ૨૩ અપ્રત્યાખ્યાનીય માન ૨૪ અપ્રત્યાખ્યાનીય માયા ૨૫ અપ્રત્યાખ્યાનીય લોભ ૨૬ પ્રત્યાખ્યાનીય ક્ષેધ ૨૭ પ્રત્યાખ્યાનીય માન ૨૮ પ્રત્યાખ્યાનીય માયા ૨૯ પ્રત્યાખ્યાનીય લોભ ૩૦ સંજવલન ધ ૩૧ સંજ્વલન માન ૩૨ સંજ્વલ માયા ૩૩ સંજ્વલન લોભ ૩૪ હસ્ય મોહનીય ૩૫ રતિ મોનીય ૩૬ અરતિ મોર્નીય ૩૭ શોક મોર્નીય ૩૮ ભય મોર્નીય ૩૯ ગુપ્સા મોર્નીય ૪૦ નપુસંક વેદ ૪૧ સ્ત્રીવેદ ૪૨ પુરૂષવેદ ૪૩ દેવ આયુષ્ય ૩૦ મેટાકેટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કેટકેટી સાગરોપમ ૩/૭ સાગરોપમાં ૩૦ મેટાકેટી સાગરોપમ ૩/૭ સાગરોપમાં ૩૦ ઘેટાકેટી સાગરોપમ ૩/૭ સાગરોપમ ૩૦ બેટાકેદી સાગરોપમ ૩/૭ સાગરોપમ ૩૦ ઘેટાકેટી સાગરોપમ ૩/૭ સાગરોપમ ૧૫ બેટાકેટી સાગરોપમ ૩/૧૪ સાગરોપમ ૩૦ બેટાકેદી સાગરોપમ ૩/૭ સાગરોપમ ૭૦ કટાકેટી સાગરોપમ ૧ સાગરોપમ ૪૦ બેટાકેદી સાગરોપમ ૪/૭ સાગરોપમાં ૪૦ કટાકેટી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ લેટાકેદી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ બેટાકેટી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ બેટાકેટી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ બેટાકેટી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ ઘેટાકેટી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ ટાકેદી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ કટાકેટી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ બેટાકેદી સાગરોપમ ૪૭ સાગરોપમ ૪૦ ટાકેટી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ બેટાકેટી સાગરોપમ ૪/૭ સાગરોપમ ૪૦ બેટાકેટી સાગરોપમ બે માસ ૪૦ કેટકેટી સાગરોપમ એક માસ ૪૦ ટામેટી સાગરોપમ પંદર દિવસ ૪૦ કટાકેટી સાગરોપમ અંતર્મુર્ત ૧૦ બેટાકેદી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૦ બેટાકેટી સાગરોપમ ૧૭ સાગરોપમાં ૨૦ કેટકેટી સાગરોપમ ૨૭ સાગરોપમાં ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૨૦ કટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૫ કેટકેટી સાગરોપમ ૩/૧૪ સાગરોપમાં ૧૦ કટાકેદી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૩૩ સાગરોપમ ૧૦ %ાર વર્ષ Page 281 of 325 Page #282 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નરક આયુષ્ય ૩૩ સાગરોપમ ૧૦ જાર વર્ષ ૪૫ તિર્યંચ આયુષ્ય ૩ પલ્યોપમ અંતર્મુહૂર્ત ૪૬ મનુષ્ય આયુષ્ય ૩ પલ્યોપમાં અંતર્મુહૂર્ત શુલ્લકભવ ૨૫૬ આવલીક પ્રમાણ ૪૭ દેવગતિ નામર્મ ૧૦ કેટકેટી સાગરોપમ ૧૭ સાગરોપમ ૪૮ મનુષ્યગતિ નામર્મ ૧૫ બેટાકેટી સાગરોપમ ૩/૧૪ સાગરોપમ ૪૯ તિર્યંચગતિનામર્મ ૨૦ બેટાકેદી સાગરોપમ ૨૭ સાગરોપમ ૫૦ નરક્શતિ નામર્ભ ૨૦ મેટાબેટી સાગરોપમાં ૨૭ સાગરોપમ ૫૧ એન્દ્રિય જાતિ ૨૦ મેટાબેટી સાગરોપમાં ૨૭ સાગરોપમ પર બેઇન્દ્રિય જાતિ ૧૮ કેટાકેટી સાગરોપમાં ૯/૩૫ સાગરોપમ પડે તે ઇન્દ્રિય જાતિ ૧૮ બેટાકેદી સાગરોપમાં ૯/૩પ સાગરોપમ ૫૪ ચહેરીન્દ્રિય જાતિ ૧૮ બેટાકેટી સાગરોપમાં ૯/૩૫ સાગરોપમ પપ પંચેન્દ્રિય જાતિ ૨૦ બેટાકેદી સાગરોપમ ૨૭ સાગરોપમ પ૬ ઔદારીક શરીર ૨૦ કેટકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૫૭ વૈશ્ચય શરીર૨૦ બેટાકેદી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૫૮ આતરક શરીર અંત: કેટકેટી સાગરોપમ સંખ્યાતભાગ ન્યૂન પલ તૈક્સ શરીર ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૬૦ કર્મણ શરીર ૨૦ બેટાકેદી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૬૧ ઔદારીક અંગોપાંગ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૬૨ વૈશ્ચય અંગોપાંગ ૨૦ ટામેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૬૩ આરક અંગોપાંગ અંત: કેટકેટી સાગરોપમ સંખ્યાત ભાગ ન્યૂન ૬૪ ઔદા, ઔદા બંધન ૨૦ કેટકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૬૫ આદા તૈક્સ બંધન ૨૦ બેટાકેદી સાગરોપમ ૨૭ સાગરોપમ ૬૬ ઔદા કર્મણ બંધન ૨૦ કટાકેદી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૬૭ ઔદા તૈક્સ કર્મણ બંધન ૨૦ બેટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૬૮ વૈક્રય વૈશ્ચય બંધન ૨૦ બેટાકેદી સાગરોપમ ૨૭ સાગરોપમ ૬૯ વૈશ્ચય તૈક્સ બંધન ૨૦ બેટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૭૦ વૈશ્ચય કર્મણ બંધન ૨૦ કેટકેટી સાગરોપમ ૨૭ સાગરોપમાં ૭૧ વૈશ્ચય તૈક્સ કર્મણ બંધન ૨૦ ક્રેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૭૨ આલઆર. બંધન અંત: બેટાકેટી સાગરોપમ સંખ્યાતભાગ ન્યૂન ૭૩ આત. તૈક્સબિંધન અંત: કેટકેટી સાગરોપમ સંખ્યામભાગ ન્યૂન ૭૪ આત. કર્મણ બંધન અંત: બેટાકેટી સાગરોપમ સંખ્યાતભાગ ન્યૂન ૭૫ આત. તૈક્સ કર્મણ બંધન અંત: કેટકેટી સાગરોપમ સંખ્યામભાગ ન્યૂન ૭૬ તૈક્સ તૈક્સ બંધન ૨૦ ટાકેદી સાગરોપમ ૨૭ સાગરોપમ ૭૭ તૈક્સ કર્મણ બંધન ૨૦ કટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ Page 282 of 325 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કર્મણ કાર્મણ બંધન ૭૯ ઔદારીક સંઘાતન ૮૦ વૈીય સંઘાતન ૮૧ આારક સંઘાતન ૮૨ તૈજ્સ સઘાતન ૮૩ કર્મણ સંઘાતન ૮૪ વરૂષભનારાચ સંઘયણ ૮૫ ઋષભનારાચ સંઘયણ ૮૬ નારાચ સંઘયણ ૮૭ અર્ધનારાચ સંઘયણ ૮૮ કીલી સંઘયણ ૮૯ છેવટ્ઠ સંઘયણ ૯૦ સમચતુરસ સંસ્થાન ૯૧ ન્યગાધ સંસ્થાન ૯૨ સાદિ સંસ્થાન ૯૩ કુબ્જ સંસ્થાન ૯૪ વામન સંસ્થાન ૯૫ હુંડક સંસ્થાન ૯૬ શ્વેતવર્ણ ૯૭ દિવર્ણ ૯૮ રૂક્ષવર્ણ ૯૯ નીલ વર્ણ ૧૦૦ કૃષ્ણવર્ણ ૧૦૧ સુરભિગંધ ૧૦૨ દુરભિ ગંધ ૧૦૩ મધુર રસ ૧૦૪ આમ્લ રસ ૧૦૫ સાય રસ ૧૦૬ ટુ રસ ૧૦૭ તિક્ત રસ ૧૦૮ મૃદુ સ્પર્શ ૧૦૯ લઘુ સ્પર્શ ૧૧૦ સ્નિગ્ધ સ્પર્શ ૧૧૧ ઉષ્ણ સ્પર્શ ૧૧૨ કર્કશ સ્પર્શ ૨૦ કોટાકોટી સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ અંત: કોટાકોટી સાગરોપમ સંખ્યાતભાગ ન્યૂન ૨૦ કોટાકોટી સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૧૦ કોટાકોટી સાગરોપમ ૧૨ કોટાકોટી સાગરોપમ ૧૪ ક્રેટાકોટી સાગરાપમ ૧૬ કોટાકોટી સાગરોપમ ૧૮ કોટાકોટી સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૧૦ કોટાકોટી સાગરોપમ ૧૨ કોટાકોટી સાગરોપમ ૧૪ કેટોટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૨/૭ સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૬ કોટાકોટી સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧/૭ સાગરોપમ ૬/૩૫ સાગરોપમ ૧/૫ સાગરોપમ ૬/૩૫ સાગરોપમ ૧/૫ સાગરોપમ ૮/૩૫ સાગરોપમ ૧૮ કોટાકોટી સાગરોપમ ૯/૩૫ સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૦ કોટાોટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૨॥ કોટાકોટી સાગરોપમ ૫/૨૮ સાગરોપમ ૧૫ કોટાકોટી સાગરોપમ ૩/૧૪ સાગરોપમ ૧૭ કોટાકોટી સાગરોપમ ૧/૪ સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૦ કોટાકોટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૦ કોટાકોટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૨॥ ક્રેટાોટી સાગરોપમ ૫/૨૮ સાગરોપમ ૧૫ કોટાકાટી સાગરોપમ ૩/૧૪ સાગરોપમ ૧૭ના કોટાકોટી સાગરોપમ ૧/૪ સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૦ કોટાકોટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૦ કોટાકોટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૦ કોટાકોટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૦ કોટાકોટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૨૦ કોટાકોટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૮/૩૫ સાગરોપમ ૯/૩૫ સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧/૭ સાગરોપમ Page 283 of 325 Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ગુરૂ સ્પર્શ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમાં ૧૧૪ રૂક્ષ સ્પર્શ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૧૫ શીત સ્પર્શ ૨૦ કટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૧૬ શુભ વિયોગતિ ૧૦ ઘેટાકેટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૧૭ અશુભ વિવયોગતિર૦ કેટકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૧૮ દેવાનુપૂર્વી ૧૦ કટાકેદી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૧૯ મનુષ્યાનુપૂર્વી ૧૫ કેટામેટી સાગરોપમ ૩/૧૪ સાગરોપમ ૧૨૦ તિર્યંચાનુપૂર્વી ૨૦ કેટકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૨૧ નરકનુપૂર્વી ૨૦ કેટકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમાં ૧૨૨ પરાઘાત ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમાં ૧૨૩ ઉચ્છવાસ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૨૪ આતપ ૨૦ ટામેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૨૫ ઉદ્યોત ૨૦ મેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૨૬ અગુરુલઘુ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમાં ૧૨૭ ક્તિનામ અંત: કેટકેટી સાગરોપમ સંખ્યામભાગ ન્યૂન ૧૨૮ નિર્માણ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૨૯ ઉપઘાત ૨૦ મેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૩૦ ત્રસનામર્મ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૩૧ બાદર ૨૦ બેટાકેટી સાગરોપમ ર૭ સાગરોપમ ૧૩૨ પર્યાપ્ત ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૩૩ પ્રત્યેક ૨૦ કટાકેદી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૩૪ સ્થિર ૧૦ બેટાકેટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૩૫ શુભ ૧૦ બેટાકેદી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૩૬ સુભગ ૧૦ ટામેટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૩૭ આદેય ૧૦ કટાકેદી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૩૮ સુસ્વર ૧૦ બેટાકેટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૩૯ યશ ૧૦ બેટાકેટી સાગરોપમ ૧૭ સાગરોપમ ૧૪૦ સ્થાવર ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૪૧ સૂક્ષ્મ ૧૮ બેટાકેટી સાગરોપમ ૯૩૫ સાગરોપમ ૧૪૨ અપર્યાપ્ત ૧૮ બેટાકેટી સાગરોપમ ૯/૩૫ સાગરોપમ ૧૪૩ સાધારણ ૧૮ કટાકેટી સાગરોપમ ૯/૩૫ સાગરોપમ ૧૪૪ અસ્થિર ૨૦ બેટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૪૫ અશુભ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૪૬ દુર્ભગ ૨૦ ક્રેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૪૭ દુસ્વર ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ Page 284 of 325 Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અનાદેય ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમાં ૧૪૯ અયશ ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૫૦ ઉચ્ચગોત્ર ૧૦ ટાટી સાગરોપમ ૧/૭ સાગરોપમ ૧૫૧ નીચગોત્ર ૨૦ બેટાકેટી સાગરોપમ ૨૭ સાગરોપમ ૧૫ર દાનાંતરાય ૩૦ બેટાકેદી સાગરોપમ ૩/૭ સાગરોપમ ૧૫૩ લાભાંતરાય ૩૦ બેટાકેટી સાગરોપમ ૩/૭ સાગરોપમ ૧૫૪ ભોગાંતરાય ૩૦ મેટાકેટી સાગરોપમ ૩/૭ સાગરોપમાં ૧૫૫ ઉપભોગાંતરાય ૩૦ ભેટાસેટી સાગરોપમ ૩/૭ સાગરોપમ ૧૫૬ વીર્યંતરાય ૩૦ બેટાકેટી સાગરોપમ ૩/૭ સાગરોપમ ૧૫૭ સમ્યક્ત મોહનીય ૨૦ બેટાકેટી સાગરોપમ ૨/૭ સાગરોપમ ૧૫૮ મિશ્ર મોદ્ગીય ૨૦ બેટાકેદી સાગરોપમ ૨/૭ સાગરોપમ સમ્યક્ત મોનીય અને મિશ્ર મોક્લીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સંમ્મવડે ઉત્કૃષ્ટ થાય ઉત્કૃષ્ટ સ્થિતિબંધના અને જઘન્યસ્થિતિ બંધના સ્વામીનું કોષ્ટક આ પ્રમાણે છે. નં. પ્રકૃતિઓના નામો ઉષ્ટ સ્થિતિના સ્વામી જઘન્યસ્થિતિના સ્વામી ૧ મતિજ્ઞાનાવરણીય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સૂક્ષ્મ સંપરાયે રહેલા જીવો ૨ શ્રુતજ્ઞાનાવરણીય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સૂક્ષ્મ સંપરાયે રદ્ધા જીવો ૩ અવધિજ્ઞાનવરણીય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સૂક્ષ્મ સંપરાયે રદ્ધા જીવો ૪ મન:પર્યવ જ્ઞાનાવરણીય ચારગતિના મિથ્યાદ્રષ્ટિ સુક્ષ્મ સંપરા રોલાવે ૫ કેવલ જ્ઞાનાવરણીય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સૂક્ષ્મ સંપરાયે રદ્ધા જીવો ૬ ચક્ષુ દશનાવરણીય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સૂક્ષ્મ સંપરાયે રહેલા જીવો ૭ અચકું દર્શનાવરણીય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સૂક્ષ્મ સંપાયે રક્ષા જીવો ૮ અવધિ દર્શનાવરણીય ચારગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સૂક્ષ્મ સંપરાયે રહેલા જીવો ૯ ક્વલ દર્શનાવરણીયચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સૂક્ષ્મ સંપરામે રક્લા જીવો ૧૦ નિદ્રા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે. જીવો ૧૧ નિદ્રા-નિદ્રા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યામા એકે. જીવો ૧૨ પ્રચલા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યામા એકે. જીવો ૧૩ પ્રચલા પ્રચલા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૧૪ થીણદ્ધિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૧૫ શાતા વેદનીય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સૂક્ષ્મસંપરાય રદ્ધા જીવો ૧૬ અશાતા વેદનીય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૧૭ મિથ્યાત્વ મોક્લીય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપા એકે જીવો ૧૮ અનંતાનુબંધી #ધ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૧૯ અનંતાનુબંધી માન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપા એકે જીવો ૨૦ અનંતાનુબંધી માયા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૨૧ અનંતાનુબંધી લોભ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો Page 285 of 325 Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અપ્રત્યાખ્યાનીય ક્ષેધ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૨૩ અપ્રત્યાખ્યાનીય માન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યામા એકે જીવો ૨૪ અપ્રત્યાખ્યાનીય માયા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૨૫ અપ્રત્યાખ્યાનીય લોભ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપા એકે જીવો ૨૬ પ્રત્યાખ્યાનીય ક્ષેધ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યામા એકે જીવો ૨૭ પ્રત્યાખ્યાનીય માન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૨૮ પ્રત્યાખ્યાનીય માયા ચારગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૨૯ પ્રત્યાખ્યાનીય લોભ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૩૦ સંજ્વલન ક્ષેધ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ૯મા ગુણ.કે રદ્ધા જીવો ૩૧ સંજ્વલન માન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ૯ મા ગુણ.કે રહેલા જીવો ૩૨ સંજ્વલન માયા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ૯ મા ગુણ.કે રહેલા જીવો ૩૩ સંજ્વલન લોભ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ૯ મા ગુણ કે રક્ષા જીવો ૩૪ હસ્યા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપા એકે જીવો ૩૫ રતિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૩૬ અરતિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૩૭ શોક ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપા એકે જીવો ૩૮ ભય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૩૯ ગુપ્તા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપા એકે જીવો ૪૦ સ્ત્રીવેદ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપા એકે જીવો ૪૧ નપુંસક ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૪૨ પુરૂષવેદ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો લ્માં ગુણકે રદ્ધા જીવો ૪૩ દેવાયુષ્ય પ્રમતથી અપ્રમતે જ્યાં જીવો સન્ની અસત્રી જીવો ૪૪ મનુષ્યાયુષ્ય તિર્યંચ મનુષ્ય જીવો સન્ની અસત્રી જીવો ૪૫ તિર્યંચાયુષ્ય તિર્યંચ મનુષ્યો જીવો સત્રી અસત્રી જીવો ૪૬ નરકયુષ્ય તિર્યંચ મનુષ્યો જીવો સન્ની અસત્રી જીવો ૪૭ દેવગતિ તિર્યંચ મનુષ્યો જીવો અસત્રી પર્યા. જીવો ૪૮ નરક્યુતિ તિર્યંચ મનુષ્યો જીવો અસત્રી પર્યા. જીવો ૪૯ મનુષ્યગતિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપ્તા એકે. જીવો ૫૦ તિર્યંચગતિ દેવતા અને નારીના જીવો બાદર પર્યામા એકે. જીવો ૫૧ એન્દ્રિય જાતિ ઇશાન સુધીના દેવો બાદર પર્યાપ્તા એકે. જીવો પર બેઇન્દ્રિય જાતિ તિર્યંચો મનુષ્યો બાદર પર્યાપ્તા એકે. જીવો પ૩ ઇન્દ્રિય જાતિ તિર્યંચો મનુષ્યો બાદર પર્યાપ્તા એકે. જીવો ૫૪ ચઉરીન્દ્રિય જાતિ તિર્યંચો મનુષ્યો બાદર પર્યામા એકે. જીવો પપ પંચેન્દ્રિય જાતિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો બાદર પર્યાપા એકે. જીવો પ૬ ઔદારીક શરીર દેવતા અને નારી બાદર પર્યાપા એકે. જીવો Page 286 of 325 Page #287 -------------------------------------------------------------------------- ________________ પ૭ વૈશ્ચય શરીર તિયચ મનુષ્યો અસત્રી પર્યાપ્તા જીવો ૫૮ આતરક શરીર અપ્રમતથી પ્રમત સન્મુખી અપૂર્વકરણ ગુણઠાણાવાલા પ૯ તૈક્સ શરીર ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે. જીવો ૬૦ કર્મણ શરીર ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે. જીવો ૬૧ ઔદારીક અંગોપાંગ દેવતા અને નારકના જીવો બાદર પર્યાપ્તા એકે. જીવો ૬૨ વૈશ્ચય અંગોપાંગ તિર્યંચો અને મનુષ્યો અસત્રી પર્યાપ્તા જીવો ૬૩ આતરક અંગોપાંગ અપ્રમતથી પ્રમત સન્મુખી અપૂર્વકરણ ગુણઠાણાવાલા ૬૪ ઔદા દા. બંધન દેવતા અને નારીઓ બાદર પર્યાપ્તા એકે. જીવો ૬૫ ઔદા તૈક્સ બંધન દેવતા અને નારદ્ધઓ બાદર પર્યાપ્તા એકે. જીવો ૬૬ ઔદા કર્મણ બંધન દેવતા અને નારીઓ બાદર પર્યાપ્તા એકે. જીવો ૬૭ ઔદા તૈક્સ કર્મણબંધન દેવતા અને નારઓ બાદર પર્યાપ્તા એકે. જીવો ૬૮ વૈશ્ચય વૈ. બંધન તિર્યંચો અને મનુષ્યો અસત્રી પર્યા. જીવો ૬૯ વૈશ્ચય તૈક્સ બંધન તિર્યો અને મનુષ્યો અસત્રી પર્યા. જીવો ૭૦ વૈશ્ચય કર્મણ બંધન તિર્યો અને મનુષ્યો અસત્રી પર્યા. જીવો ૭૧ વૈશ્ચયતૈક્સ કર્મણબંધનતિર્યંચે અને મનુષ્ય અસત્રી પર્યા.વે. ૭૨ આત. આવ. બંધન અપ્રમતથી પ્રમતે ક્લા અપૂર્વકરણ ગુણઠાણાવાળા ૭૩ આત. તૈક્સ બંધન અપ્રમતથી પ્રમતે તા અપૂર્વકરણ ગુણઠાણાવાળા ૭૪ આત. કર્મણ બંધન અપ્રમતથી પ્રમતે ક્તા અપૂર્વકરણ ગુણઠાણાવાળા ૭૫ આત. તે.. બંધન અપ્રમતથી પ્રમતે તા અપૂર્વકરણ ગુણઠાણાવાળા ૭૬ તૈક્સ તૈક્સ બંધન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે. જીવો ૭૭ તૈક્સ કર્મણ બંધન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપા એકે. જીવો ૭૮ કર્મણ કર્મણ બંધન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે. જીવો ૭૯ ઔદા. સંધાતન દેવતા અને નારીઓ બાદર પર્યાપ્તા એકે. જીવો ૮૦ વૈશ્ચય સંધાતન તિર્યંચો અને મનુષ્યો અસત્રી પર્યાપ્તા જીવો ૮૧ આત. સંધાતન અપ્રમતથી પ્રમતવાળા અપૂર્વકરણ ગુણઠાણાવાળા ૮૨ તૈક્સ સંધાતના ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપા એકે. જીવો ૮૩ કર્મણ સંધાતન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે. જીવો ૮૪ વષભ નારાજ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપા એકે. જીવો ૮૫ ઋષભનારાચ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપા એકે. જીવો ૮૬ નારાજ સંધયણ ચારગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે. જીવો ૮૭ અર્ધનારાચ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે. જીવો ૮૮ લીક ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપા એકે. જીવો ૮૯ છેવટહુ સંધયણ દેવતા અને નારીઓ બાદર પર્યાપ્તા એકે. જીવો ૯૦ સમચતુરગ્ન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે. જીવો ૯૧ ન્યગ્રોધ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યામા એકે જીવો Page 287 of 325 Page #288 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાદિ ૯૩ કુબ્જ ૯૪ વામન ૯૫ હુંડક ૯૬ શ્વેતવર્ણ ૯૭ નીલવર્ણ ૯૮ લિવર્ણ ૯૯ રક્તવર્ણ ૧૦૦ કૃષ્ણવર્ણ ૧૦૧ સુરભિ ગંધ ૧૦૨ દુરભિ ગંધ ૧૦૩ તિક્ત રસ ૧૦૪ ટુ રસ ૧૦૫ ક્યાય રસ ૧૦૬ મધુર રસ ૧૦૭ ખાટો રસ ૧૦૮ ગુરૂ સ્પર્શ ૧૦૯ લઘુ સ્પર્શ ૧૧૦ સ્નિગ્ધ સ્પર્શ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ૧૧૧ રૂક્ષ સ્પર્શ ૧૧૨ શીત સ્પર્શ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ૧૧૩ ઉષ્ણ સ્પર્શ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ૧૧૪ કર્કશ સ્પર્શ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ૧૧૫ મૃદુ સ્પર્શ ૧૧૬ શુભવિયોગતિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ૧૧૭ અશુભ વિહાયોગતિચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ૧૧૮ દેવાનુપૂર્વી ૧૧૯ નરાનુપૂર્વી ૧૨૦ મનુષ્યાનુપૂર્વી ૧૨૧ તિર્યંચાનુપૂર્વી ૧૨૨ પરાઘાત ૧૨૩ ઉચ્છવાસ ૧૨૪ આતપ ૧૨૫ ઉદ્યોત ૧૨૬ અગુરુલઘુ બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યામા એક જીવો બાદર પર્યામા એક જીવો બાદર પર્યાપ્તા એક જીવો તિર્યંચો અને મનુષ્યો તિર્યંચો અન મનુષ્યો ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ દેવતા અને નારીઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ ઇશાન સુધીના દેવો દેવતા અને નારીઓ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યામા એક જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યામા એકે જીવો બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યામા એક જીવો બાદર પર્યાપ્તા એક જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યામા એક જીવો અસન્ની પર્યાપ્તા જીવો અસન્ની પર્યામા જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યામા એકે જીવો બાદર પર્યામા એકે જીવો બાદર પર્યામા એકે જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યાપ્તા એકે જીવો બાદર પર્યાપ્તા એકે જીવો Page 288 of 325 Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ નિર્માણ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૨૮ ઉપઘાત ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૨૯ ક્તિનામ અવિરત સમ્યષ્ટિ અપૂર્વકરણ ગુણઠાણાવાળા જીવો ૧૩૦ ત્રસ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપા એકે જીવો ૧૩૧ બાદર ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૩૨ પર્યાપ્ત ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૩૩ પ્રત્યેક ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૩૪ સ્થિર ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૩૫ શુભ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૩૬ સુભગ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૩૭ સુસ્વર ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપા એકે જીવો ૧૩૮ આદેયા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૩૯ યશ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ દશમાં ગુણ ૧૪૦ સ્થાવર ઇશાન સુધીના જીવો બાદર પર્યાપ્તા એકે જીવો ૧૪૧ સુક્ષ્મ તિર્યો અને મનુષ્યો બાદર પર્યાપ્તા એકે જીવા ૧૪૨ અપર્યાપ્ત તિર્યંચો અને મનુષ્યો બાદર પર્યાપા એકે જીવો ૧૪૩ સાધારણ તિર્યંચો અને મનુષ્યો બાદર પર્યાપ્તા એકે જીવો ૧૪૪ અસ્થિર ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપા એકે જીવો ૧૪૫ અશુભ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૪૬ દુર્ભગ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૪૭ દુ:સ્વર ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૪૮ અનાદેય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૪૯ અયશ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપ્તા એકે જીવો ૧૫૦ ઉચ્ચગોત્ર ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ સૂક્ષ્મસંપરાયવાળા જીવો ૧૫૧ નીચગોત્ર ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ બાદર પર્યાપા એકે જીવો ૧૫ર દાનાંતરાય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ સૂક્ષ્મસંપરાયવાળા જીવો ૧૫૩ લાભાંતરાય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ સૂક્ષ્મસંપરાયવાળા જીવો ૧૫૪ ભોગવંતરાય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ સૂક્ષ્મસંપરાયવાળા જીવો ૧૫૫ ઉપભોગવંતરાય ચારગતિના મિથ્યાદ્રષ્ટિ સૂક્ષ્મસંપરાયવાળા જીવો ૧૫૬ વીર્યંતરાય ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ સૂક્ષ્મસંપરાયવાળા જીવો ૧૫૭ સમ્યફ્યુમોનીય ૪ થી ૭ ગુણઠાણાવાળા જીવો ૪ થી ૭ ગુણવાળા જીવો ૧૫૮ મિશ્ર મોક્લીય ૪ થી ૭ ગુણઠાણાવાળા જીવો ૪ થી ૭ ગુણવાળા જીવો રસબંધ અધિકાર ઉદષ્ટ રસબંધ સ્વામી વર્ણન ક્રમ પ્રકૃતિનાં નામો ઉત્કૃષ્ટ રસબંધના સ્વામી વર્ણન શ્વાકાષ્ટ Page 289 of 325 Page #290 -------------------------------------------------------------------------- ________________ ને જે જ » જ આ ૭ ઇ . - ૧૪ મતિજ્ઞાનાવરણીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો શ્રુતજ્ઞાનાવરણીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો અવધિજ્ઞાનાવરણીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો મન:પર્યવ જ્ઞાનાવરણીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો કેવલ જ્ઞાનાવરણીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ચક્ષુ દર્શનાવરણીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો અચકું દર્શનાવરણીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો અવધિ દર્શનાવરણીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો કેવલ દર્શનાવરણીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો નિદ્રા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ૧૧ નિદ્રા નિદ્રા ચાર ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ૧૨ પ્રચલા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો પ્રચલા પ્રચલા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો થીણધ્ધી ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ૧૫ આશાતા વેદનીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ૧૬ શાતા વેદનીય દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે મિથ્યાત્વ મોહનીય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો અનંતાનુબંધી ક્રોધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ૧૯ અનંતાનુબંધી માન ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ૨૦ અનંતાનુબંધી માયા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો અનંતાનુબંધી લોભ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો અપ્રત્યાખ્યાનીય ક્રોધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો અપ્રત્યાખ્યાનીય માન ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો અપ્રત્યાખ્યાનીય માયા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો અપ્રત્યાખ્યાનીય લોભ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો પ્રત્યાખ્યાનીય ક્રોધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો પ્રત્યાખ્યાનીય માન ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો પ્રત્યાખ્યાનીય માયા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો પ્રત્યાખ્યાનીય લોભ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો સંજ્વલન ક્રોધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો સંજવલન માન ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ૩૨ સંજ્વલન માયા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો સંજ્વલન લોભ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો હાસ્ય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ૦ ૦ u - ૨૬ રતિ Page 290 of 325 Page #291 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૪૬ તે ૦ ૦ અરતિ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો શોક ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ભય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ૩૯ જુગુપ્સા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો ४० પુરૂષવેદ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો સ્ત્રીવેદ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવો નપુંસર્વેદ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિજીવા ૪૩ દેવાયુષ્ય અપ્રમત ગુણસ્થાનકે રહેલા યતિ જીવો ૪૪ મનુષ્પાયુષ્ય (મિથ્યાદ્રષ્ટિ) તિર્યંચો અને મનુષ્યો ૪૫ તિર્યંચાયુષ્ય (મિથ્યાદ્રષ્ટિ) તિર્યંચો અને મનુષ્યો નરકાયુષ્ય (મિથ્યાદ્રષ્ટિ) તિર્યંચો અને મનુષ્યો ४७ નરકગતિ (મિથ્યાદ્રષ્ટિ) તિર્યંચો અને મનુષ્યો ૪૮ તિર્યંચગતિ મિથ્યાદ્રષ્ટિ દેવતા અને નારકીઓ મનુષ્યગતિ સમ્યકુદ્રષ્ટિ દેવતાઓ ૫૦ દેવગતિ અપૂર્વકરણના છઠ્ઠાભાગે એકેન્દ્રિય જાતિ ઇશાન સુધીનાં મિથ્યાદ્રષ્ટિ દેવો પર બેઇન્દ્રિય જાતિ મિથ્યાદ્રષ્ટિ તિર્યંચો અને મનુષ્યો તે ઇન્દ્રિય જાતિ મિથ્યાદ્રષ્ટિ તિર્યંચો અને મનુષ્યો ૫૪ ચઉરીન્દ્રિય જાતિ મિથ્યાદ્રષ્ટિ તિર્યંચો અને મનુષ્યો પ૫ પંચેન્દ્રિય જાતિ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ઔદારીક શરીર દેવતાઓ સમ્યકુદ્રષ્ટિ પ૭ વૈક્રીય શરીર અપૂર્વકરણના છઠ્ઠા ભાગે આહારક શરીર અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૫૯ તૈક્સ શરીર અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૬૦ કાર્પણ શરીર અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ઔદારીક અંગોપાંગ સમ્યકુદ્રષ્ટિ દેવતાઓ ૬૨ વૈક્રીય અંગોપાંગ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે આહાકરક અંગોપાંગ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે વજઋષભનારાજ સમ્યગદ્રષ્ટિ દેવો ઋષભનારાચ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ૬૬ નારાચ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ૬૭ અર્ધનારાચ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ६८ કીલીકા ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ૬૯ છેવટહુ દેવતા અને નારકીઓ ૭૦ સમચતુરગ્ન અપૂર્વકરણના છઠ્ઠા ભાગે પ૬ ૫૮ ૬૧ w w w ૬૫ w Page 291 of 325 Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૮૨ < ૭૧ ન્યગ્રોધ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો સાદિ ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો şug ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો વામન ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો હુંડક ચારેગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો વર્ણ-શુભ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૭૭ રસ શુભ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૭૮ ગંધ શુભ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે સ્પર્શ શુભ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે દેવાનુપૂર્વી અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૮૧ મનુષ્યાનુપૂર્વી સમ્યક દ્રષ્ટિ દેવતાઓ તિર્યંચાનુપૂર્વી દેવતા અને નારકીઓ ૮૩ નરકાનુપૂર્વી મિથ્યાદ્રષ્ટિ તિર્યંચો અને મનુષ્યો શુભ વિહાયોગતિ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે અશુભ વિહાયોગતિ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો પરાઘાત અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ઉચ્છવાસ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે આતપ મિથ્યાદ્રષ્ટિ ઇશાન સુધીનાં દેવો ઉદ્યોત સાતમી નારકીના જીવો સમ્યક્ત્વાભિમુખ થયેલા અગુરુલઘુ આઠમાં ગુણસ્થાનના છઠ્ઠા ભાગે ૯૧ નિર્માણ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે નિનામ આઠમાં ગુણસ્થાનના છઠ્ઠા ભાગે ૯૩ ઉપઘાત ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ૯૪ ત્રસ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૯૫ બાદર અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૯૬ પર્યાપ્ત અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૯૭ પ્રત્યેક અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૯૮ સ્થિર અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૯૯ શુભ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૧૦૦ સુભગ અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૧૦૧ સુસ્વર અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૧૦૨ આદેય અપૂર્વકરણના છઠ્ઠા ભાગે ૧૦૩ યશ સૂક્ષ્મ સંપરાયના ચરમસમયે ૧૦૪ સ્થાવર મિથ્યાદ્રષ્ટિ ઇશાન સુધીના દેવો ૧૦૫ સૂક્ષ્મ તિર્યંચો અને મનુષ્યો ૮૯ ઉઘા ૯૨ Page 292 of 325 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૧૦૭ મિથ્યાદ્રષ્ટિ તિર્યંચો અને મનુષ્યો મિથ્યાદ્રષ્ટિ તિર્યંચો અને મનુષ્યો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો દશમા ગુણસ્થાનના અંતે ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો જઘન્ય રસબંધ સ્વામી વર્ણન ઘન્યરસબંધના સ્વામી વર્ણન દશમા ગુણસ્થાનના અંતે દશમા ગુણસ્થાનના અંતે દશમા ગુણસ્થાનના અંતે દશમા ગુણસ્થાનના અંતે દશમા ગુણસ્થાનના અંતે દશમા ગુણસ્થાનના અંતે દશમા ગુણસ્થાનના અંતે દશમા ગુણસ્થાનના અંતે દશમા ગુણસ્થાનના અંતે અપૂર્વકરણ ગુણસ્થાનકના અતે સર્વવિરતિ સન્મુખથયેલો મિથ્યાત્વના અંતે અપર્યાપ્ત સાધારણ અસ્થિર ૧૦૮ ૧૦૯ અશુભ ૧૧૦ દુર્ભાગ ૧૧૧ દુસ્વર ૧૧૨ અનાય ૧૧૩ અયશ ૧૧૪ ઉચ્ચગોત્ર ૧૧૫ નીચગોત્ર ૧૧૬ દાનાંતરાય ૧૧૭ લાભાંતરાય ૧૧૮ ભોગાંતરાય ૧૧૯ ઉપભોગાંતરાય ૧૨૦ વીર્યંતરાય ૧૨૧ અશુભ વર્ણ A ૧૨૨ અશુભ રસ ૧૨૩ અશુભ ગંધ ૧૨૪ અશુભ સ્પર્શ પ્રકૃતિનાં નામો મતિજ્ઞાનાવરણીય શ્રુતજ્ઞાનાવરણીય અવિધ જ્ઞાનાવરણીય ક્ર્મ. ૧ ૨ 3 ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય ૫ કેવલ જ્ઞાનાવરણીય ૬ ચક્ષુ દર્શનાવરણીય ૭ અચક્ષુ દર્શનાવરણીય ૮ અવધિ દર્શનાવરણીય G કેવલ દર્શનાવરણીય ૧૦ નિદ્રા ૧૧ નિદ્રા નિદ્રા ૧૨ પ્રચલા ૧૩ પ્રચલા પ્રચલા ૧૪ થીણધ્ધી અપૂર્વકરણ ગુણસ્થાનના અંતે સમ્યકત્વવિરતિ પામતો મિથ્યાત્વના અંતે સમ્યકત્વવિરતિ પામતો મિથ્યાત્વના અંતે Page 293 of 325 Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અશાતાવેદનીય સમ્યકત્વ પામતો મિથ્યાત્વના અંતે ૧૬ શાતા વેદનીય સમ્યકત્વથી પડતો મિથ્યાત્વભિમુખ થયેલો મિથ્યાત્વમોર્નીય સમ્યક્વ વિરતિ પામવાની સન્મુખથયેલો મિથ્યાત્વી અનંતાનુબંધી ક્રોધ સમ્યકત્વ વિરતિ પામતો મિથ્યાત્વના અંતે ૧૯ અનંતાનુબંધી માન સમ્યકત્વ વિરતિ પામતો મિથ્યાત્વના અંતે અનંતાનુબંધી માયા સમ્યકત્વ વિરતિ પામતો મિથ્યાત્વના અંતે ૨૧ અનંતાનુબંધી લોભ સમ્યકત્વ વિરતિપામતો મિથ્યાત્વના અંતે અપ્રત્યાખ્યાનીય ક્રોધ દેશવિરતિ સન્મુખ થયેલો અવિરતિ સમ્યક્રષ્ટિ અપ્રત્યાખ્યાનીય માન દેશવિરતિ સન્મુખ થયેલો અવિરતિ સમ્યદ્રષ્ટિ ૨૪ અપ્રત્યાખ્યાનીય માયા દેશવિરતિ સન્મુખ થયેલો અવિરતિ સમ્યદ્રષ્ટિ અપ્રત્યાખ્યાનીય લોભ દેશવિરતિ સન્મુખ થયેલો અવિરતિ સખ્યદ્રષ્ટિ પ્રત્યાખ્યાનીય ક્રોધ પ્રમત સન્મુખ થયેલો દેશવિરતિ પ્રત્યાખ્યાનીય માન પ્રમત સન્મુખ થયેલો દેશવિરતિ પ્રત્યાખ્યાનીય માયા પ્રમત સન્મુખ થયેલો દેશવિરતિ પ્રત્યાખ્યાનીય લોભ પ્રમત સન્મુખ થયેલો દેશવિરતિ સંજ્વલન ક્રોધ નવમાં ગુણસ્થાનના બીજા ભાગના અંતે ક્ષપકશ્રેણીવાળો સંજ્વલન માન નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે ક્ષપકશ્રેણીવાળો સંજ્વલન માયા નવમા ગુણસ્થાનના ચોથા ભાગના અંતે ક્ષપકશ્રેણીવાળો સંજ્વલન લોભ નવમાં ગુણસ્થાનના પાંચમા ભાગના અંતે ક્ષપકશ્રેણીવાળો હાસ્ય અપૂર્વકરણના સાતમા ભાગના અંતે ક્ષપકશ્રેણીમાં રતિ અપૂર્વકરણના સાતમા ભાગના અંતે ક્ષપકશ્રેણીમાં અરતિ પ્રમતથી અપ્રમતેજતા પ્રમતના અંતે શોક પ્રમતથી અપ્રમતે જતા પ્રમતના અંતે ભય અપૂર્વકરણના સાતમા ભાગના અંતે ક્ષપકશ્રેણીમાં જુગુપ્સા અપૂર્વકરણના સાતમા ભાગના અંતે ક્ષપકશ્રેણીમાં ૪૦ પુરૂષવેદ અનિવૃત્તિકરણના પહેલા ભાગના અંતે ક્ષપકશ્રેણીમાં ૩૧ ૩૯ Page 294 of 325 Page #295 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૫૫ ૪૧ સ્ત્રીવેદ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો નપુંસક્વેદ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો દેવાયુષ્ય મનુષ્યો અને તિર્યંચો ૪૪ મનુષ્પાયુષ્ય મનુષ્યો અને તિર્યંચો ૪૫ તિર્યંચાયુષ્ય મનુષ્યો અને તિર્યંચો ૪૬ નરક આયુષ્ય મનુષ્યો અને તિર્યંચો ૪૭ નરકગતિ મનુષ્યો અને તિર્યંચો તિર્યંચગતિ સાતમી નારકીનાં જીવો સમ્યકત્વાભિમુખ થયેલા મનુષ્યગતિ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો ૫૦ દેવગતિ મનુષ્યો અને તિર્યંચો પ૧ એકેન્દ્રિય જાતિ નરકગતિ સિવાયના ત્રણ ગતિના જીવો પર બેઇન્દ્રિય જાતિ મનુષ્યો અને તિર્યંચો પડે તે ઇન્દ્રિય જાતિ મનુષ્યો અને તિર્યંચો ચઉરીન્દ્રિય જાતિ મનુષ્યો અને તિર્યંચો પંચેન્દ્રિય જાતિ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિએ પ૬ ઔદારીક શરીર દેવતા અને નારકીઓ પ૭ વૈક્રીય શરીર મનુષ્યો અને તિર્યંચો ૫૮ આહારક શરીર અપ્રમતથી પ્રમતાભિમુખ યતિને તૈક્સ શરીર ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ કાર્પણ શરીર ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ઔદારીક અંગોપાંગ દેવતા અને નારકીઓ વૈક્રીય અંગોપાંગ મનુષ્યો અને તિર્યંચો આહારક અંગોપાંગ અપ્રમતથી પ્રમતા ભિમુખ યતિને ૬૪ વઋષભનારાચ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ ૬૫ ઋષભનારાચ સંઘયણ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૬૬ નારાચ સંઘયણ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૬૭ અર્ધનારાચ સંઘયણ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ કિીલીકા સંઘયણ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ છેવટહુ સંઘયણ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ સમચતુરન્સ સંસ્થાન ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ વગ્રોધ સંસ્થાન ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ સાદિ સંસ્થાના ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૭૩ કુન્જ સંસ્થાન ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ વામન સંસ્થાન ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૬૦ w ૦ ૬૨ w A + 8 ૭૧ 0 ૭૪ પાન દે Page 295 of 325 Page #296 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૭૬ ᏭᏭ હુંડક સંસ્થાન વર્ણ ગંધ રસ સ્પર્શ ७८ ૭૯ ८० દેવાનુપૂર્વી મનુષ્યાનુપૂર્વી ૮૧ ૮૨ તિર્યંચાનુપૂર્વી ૭મી નારકીના જીવો સમ્યકત્વા ભિમુખથયેલા મનુષ્યો અને તિર્યંચો ૮૩ નરકાનુપૂર્વી ૮૪ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૮૫ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૮૬ પરાઘાત ૮૭ ઉચ્છવાસ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ઇશાન સુધીના દેવતાઓ દેવતા અને નારકીઓ ૮૮ ૮૯ G-O ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ અપૂર્વકરણના છટ્ટાભાગે અવિરતિથી મિથ્યાત્વભિમુખ થયેલા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ સમ્યકત્વથી મિથ્યાત્વાભિમુખ થયેલા સમ્યકત્વથી મિથ્યાત્વાભિમુખ થયેલા ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ શુભવિહાયોગતિ અશુભવિહાયોગતિ આતપ ઉદ્યોત અગુરુલઘુ નિર્માણ ઉપઘાત નિનામકર્મ ૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯૯ શુભ ૧૦૦ સુભગ ૧૦૧ સુસ્વર ૧૦૨ આઠેય ૧૦૩ યશ ૧૦૪ સ્થાવર ૧૦૫ સુક્ષ્મ ૧૦૬ અપર્યાપ્ત ૧૦૭ સાધારણ ૧૦૮ અસ્થિર ૧૦૯ અશુભ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક સ્થિર ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ સમ્યકત્વથી મિથ્યાત્વાભિમુખ થયેલા નરકસિવાયનાં ત્રણગતિના જીવો મનુષ્યો અને તિર્યંચો મનુષ્યો અને તિર્યંચો મનુષ્યો અને તિર્યંચો મિથ્યાત્વથી સમ્યક્ત્વપામતા મિથ્યાત્વના અંતે મિથ્યાત્વથી સમ્યકત્વાભિમુખ થયેલા Page 296 of 325 Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ દુર્ભગ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૧૧૧ દુસ્વર ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૧૧૨ અનાદેય ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૧૧૩ અયશ મિથ્યાત્વથી સમ્યકત્વાભિમુખ થયેલા ૧૧૪ ઉચ્ચગોત્ર ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિઓ ૧૧૫ નીચગોત્ર ૭મી નારીના જીવો સમ્યક્તાભિમુખ થયેલા ૧૧૬ દાનાંતરાય ક્ષપકશ્રેણીમાં દશમા ગુણસ્થાનક્તા અંતે ૧૧૭ લાભાંતરાય ક્ષપકશ્રેણીમાં દશમા ગુણસ્થાનક્ના અંતે ૧૧૮ ભોગાંતરાય ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણસ્થાનક્તા અંતે ૧૧૯ ઉપભોગાંતરાય ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણસ્થાનના અંતે ૧૨૦ વર્યાતરાય ક્ષપકશ્રેણીમાં દશમાં ગુણસ્થાનક્તા અંતે પ્રદેશ બંધ અધિકાર જે જે કર્મોના જેટલા જેટલા દલીયા ગયા હોય તેમાં જે જે કર્મોનાં સર્વઘાતી પ્રવૃતિઓમાં બંધાતા હોય તો તે કર્મનાં દલીયાંનો અનંતમા ભાગ સર્વઘાતી પ્રકૃતિઓને મળે છે. શાથી? પોતપોતાના મૂળ પ્રકૃતિઓનાં અતિ નિગ્ધતા વાળાં પુદગલો પોતાના અનંતમા ભાગ જેટલાજ હોવાથી અને સર્વઘાતી પ્રકૃતિઓને યોગ્ય હોવાથી તેને મલે છે. જેમકે જ્ઞાનાવરણીયકર્મની પાંચ પ્રકૃતિઓ છે. તેમાં એકજ સર્વઘાતી પ્રકૃતિ છે. કેવલ જ્ઞાનાવરણીય. તો તેને કર્મના દલીયાનો અનંતમો ભાગ આપે છે અને બાકી જ દલીયાં રહતા તેના ચાર ભાગ પાડીને બાકીની ચાર પ્રકૃતિઓને વહેંચે છે. દર્શનાવરણીય કર્મનાં મળેલા દલીકોનો અનંતમો ભાગ સર્વઘાતી પ્રકૃતિઓને આપે છે. દર્શનાવરણીય કર્મમાં સર્વઘાતીની છ પ્રકૃતિઓ છે. તો તે અનંતમા ભાગના દલીયાનાં છ ભાગ કરે છે. અને છને આપે છે. બાકીનાં જે દલીયાં રહ્યા તેનાં ત્રણ ભાગ કરીને ત્રણેય પ્રકૃતિઓને વહેંચાય છે. ૩ વદળીય કર્મ વેદનીય કર્મમાં અંતર્મુહૂર્ત સુધી એક જ પ્રકૃતિ બંધાય છે. તો જે સમયે જે બંધાતી હોય તેના ભાગના આવેલાં બધાં દલીયા તે રૂપે જ રહે છે. શાતા બંધાય ત્યારે શાતા રૂપે અને અશાતા બંધાય ત્યારે અશાતા રૂપે તે દલીયા થઇ જાય છે. મોહનીય કર્મમાં જે મળેલા દલીકો હોય તેનો અનંતમો ભાગ સર્વઘાતી પ્રકૃતિઓને આપે છે. તે સર્વઘાતી પ્રકૃતિઓને મળેલા દલીયાનાં બે ભાગ પડે છે. તેમાંનો એક ભાગ દર્શન મોહનીય ને આપે છે. અને બીજો ભાગ ચારિત્ર મોહનીયને આપે છે. દર્શન મોહનીયને મળેલાં દલીયા તે બધા મિથ્યાત્વ મોહનીયને જ જાય છે. કારણકે દર્શન મોહનીયની એજ્જ મિથ્યાત્વ પ્રકૃતિ બંધમાં હોય છે. ચારિત્રમોહનીયને મળેલા દલીયાંનો જે ભાગ તેના બાર ભાગ કરે છે. અને બાર સર્વઘાતી પ્રકૃતિઓન આપે છે. હવે બાકી રહેલા અનંતમાં ભાગ સિવાયનાં શેષ દલીયા તેના બે ભાગ કરે છે. અને એક કષાય મોહનીયને અને બીજો નોકષાય મોહનીયને આપે છે. હવે જે કષાય મોહનીયને મળેલા દલીયાં તેના ચાર ભાગ કરે છે. બાકીના બંધાતા ચાર કષાયોને આપે છે. અને નોકષાય મોહનીયનાં દલીયાં પાંચ ભાગ કરીને બંધાતી પાંચ પ્રકૃતિને આપે છે. Page 297 of 325 Page #298 -------------------------------------------------------------------------- ________________ નો કષાય મોહનીયની નવ પ્રકૃતિઓ છે. પરંતુ એકી સાથે એક સમયે જીવને પાંચ જ બંધાય છે કારણકે ત્રણવેદમાંથી એક વેદ બંધાય અને હાસ્ય-રતિ અરતિ-શોકમાંથી બે જ પ્રકૃતિઓ બંધાય છે તેથી ચાર બાદ કરતાં પાંચ બંધાય છે માટે પાંચ ભાગ પડે છે. આયુષ્યકર્મમાં જ્યારે જીવ એક ભવમાં કોઇપણ ગતિનું એ% આયુષ્ય બાંધે છે માટે તેના ભાગે મળેલા બધા દલીયાં તે આયુષ્યનાં ભાગે જ જાય છે. અને આખાએ એક જ ભવમાં એજ આયુષ્ય અને એક જ વાર બાંધે છે. નામકમ' નામકર્મમાં પોતાની જાતિમાં રહેલી બંધાતી પ્રકૃતિઓનાં મૂલ વિભાગો આ પ્રમાણે કરે છે. ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-સંઘયણ-સંસ્થાન-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-આનુપૂર્વી-વિહાયોગતિ -અગુરુલઘુ-પરાઘાત-ઉપઘાત-ઉચ્છવાસ-નિર્માણ-જિનનામ-આતપ અથવા ઉદ્યોત શુભ, અશુભ, ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ યા બાદર પર્યાપ્ત યા અપર્યાપ્ત, પ્રત્યેક યા સાધારણ, સુભગ અથવા દુર્ભગ, સુસ્વર અથવા દુસ્વર, આદેય અથવા અનાદેય, યશ અથવા અયશ આટલાં તો નામકર્મનાં દલીયાંનાં મૂલ વિભાગો કરે છે. વિશેષમાં ગતિ જે બંધાતી હોય તેનાં દલીયાં તે ગતિ નામકર્મને ફાળે જાય. જાતિ જે બંધાતી હોય તેનાં દલીયાં તે જાતિ નામકર્મને ફાળે જાય. જીવો જ્યારે શરીર બાંધે તો ત્રણ અથવા ચારથી વધારે બાંધે નહીં તેમાં ત્રણ ઔદારીક-તૈસ-કાશ્મણ, વૈક્રીય-તૈક્સ-કાર્પણ અને ચાર બંધાય ત્યારે આહાર-વૈક્રીય-તૈક્સ-કાર્પણ એમ ચાર બંધાય. હવે ત્રણ બંધાય ત્યારે શરીરના ભાગે આવેલા દલીયાનાં ત્રણ ભાગ કરે. એક ઔદારીને-તૈક્સને અને એક કાર્મણને આપે તે શરીરના નામ વાળા બંધન અને સંધાતન હોવાથી તે તે દલીના ભાગોમાંથી તેના ભાગો કરે છે. ઔદારીક બંધન ચાર અને એક એક સંધાતન એમ પાંચ અને પોતાનો એમ છ ભાગ કરે છે. તૈક્સ અને કાર્પણ શરીરમાંથી ત્રણ બંધન અને બે સંધાતન અને પોતાના બે એમ બન્નેના ભેગા થઇને સાત ભાગ કર છે. એજ રીતે વૈકીયની સાથે ત્રણ શરીર બંધાયતો તે રીતે વિક્રીયનાં ભાગો કરે છે. અને ચાર શરીર બંધાયતો પાંચ ભાગ વધારે પાડે છે. કારણ કે ચાર બંધન અને એક સંધાતનનો, ભાગ વધારે થાય છે. અંગોપાંગતો જે શરીર બંધાતું હોય તે બંધાય અને તેજલીયાં તેનાં ફાળે જ જાય છે. સંઘયણનાં દલીયાં કોઇપણ એક બંધાતું હોવાથી જે બંધાયતેના ફાળે જાય એજ રીતે સંસ્થાનમાં પણ સમજવું એજ રીતે આનુપૂર્વી અને વિહાયોગતિમાં સમજવું. વર્ણ નામકર્મને મળેલા દલીયામાંથી તેનાં બાકીનાં પાંચ ભાગ કરીને પાંચેય વર્ણને થોડા થોડા દલીયા આપે છે. ગંધને મળેલા લીયાના બે ભાગ કરે છે. રસને મળેલા દલીયાના પાંચ ભાગ કરે છે. સ્પર્શનાં ચાર ભાગ કરીને ચારને આપે છે કારણકે સ્પર્શ એક સાથે બંધાય તો ચાર જ બંધાય આ વહેંચણીનું વિશેષ વર્ણન કર્મ પ્રકૃતિ ગ્રંથમાંથી જોવું. ગોત્રકર્મમાં બંધાતી વખતે એક જ ગોત્ર બંધાય છે માટે તે દલોયાં બધા તેના ફાળે જાય છે. અને અંતરાયકર્મમાં સર્વ પ્રકૃતિઓ દેશઘાતી હોવાથી તેના પાંચ ભાગ કરીને પાંચેયને દલીયા Page 298 of 325 Page #299 -------------------------------------------------------------------------- ________________ આપે છે. નામ કર્મમાં જે જે ગતિ પ્રાયોગ્ય જે જે પ્રકૃતિઓ બંધાતી હોય તેનાં તેટલા ભાગો કરે છે તેમ સમજ્યું અને તે ભાગોનાં દલીયા તેતે પ્રકૃતિઓને મળે છે. આ રીતે ર્મદલીની વહેંચણીનું વિશેષ વર્ણન ર્મપ્રકૃતિ પંચ સંગ્રહ આદિ ગ્રંથોમાંથી જોવું આ ટુંકુ જે કાઇ લખાણ છે તે કર્મપ્રકૃતિનાં આધારે લખેલ છે. હવે તે પ્રકૃતિઓનું કોષ્ટક દર્શાવાય છે. કર્મદલીની વહેંચણીનું ઉત્કૃષ્ટ પદે કર્મ પ્રકૃતિમાં દર્શાવેલું કોષ્ટક આ પ્રમાણે છે : ઉત્કૃષ્ટ પદે સૌથી થોડા પ્રદેશો પ્રકૃતિ નામ કેવલ જ્ઞાનાવરણીયને મન:પર્યવ જ્ઞાનાવરણીયને અવધિ જ્ઞાનાવરણીયને શ્રુત જ્ઞાનાવરણીયને મતિ જ્ઞાનાવરણીય દર્શના વરણીય કર્મમાં :પ્રકૃતિનાં નામ પ્રચલા દર્શનાવરણીયને નિદ્રા દર્શનાવરણીયને પ્રચલા પ્રચલા દર્શનાવરણીય નિદ્રા નિદ્રા દર્શનાવરણીય થીણદધી દર્શનાવરણીય કેવલ દર્શનાવરણીય અવધિ દર્શનાવરણીય અચક્ષુ દર્શનાવરણીય ચક્ષુ દર્શનાવરણીય અશાતાવેદનીય કર્મને શાતાવેદનીય કર્મને મોહનીય કર્મમાં :પ્રકૃતિનાં નામો અપ્રત્યાખ્યાનીય માનને અપ્રત્યાખ્યાનીય ક્રોધને અપ્રત્યાખ્યાનીય માયાને અપ્રત્યાખ્યાનીય લોભને પ્રત્યાખ્યાનીય માનને પ્રત્યાખ્યાનીય ક્રોધને પ્રત્યાખ્યાનીય માયાને પ્રત્યાખ્યાનીય લોભને અનંતગુણા વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક ઉત્કૃષ્ટ પદે સૌથી થોડા વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક અનંતગુણા વિશેષાધિક વિશેષાધિક થોડા એથી થોડાં ઉત્કૃષ્ટ પદે સૌથી થોડા વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક ઘન્યપદ સૌથી થોડા પ્રદેશો અનંતગુણા વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક ઘન્યપદે સૌથી થોડા વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક વિશેષાધિક અનંતગુણા વિશેષાધિક વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક Page 299 of 325 Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટપà :અનંતાનુબંધી માનને અનંતાનુબંધી ક્રોધને અનંતાનુબંધી માયાને અનંતાનુબંધી લોભને મિથ્યાત્વને જુગુપ્સાને ભયને હાસ્યશોક (પરસ્પરતુલ્ય) રતિઅરતિ (પરસ્પરતુલ્ય) સ્ત્રીવેદ-નપુંસક્વેદ (પરસ્પરતુલ્ય) સંજ્વલન ક્રોધ સંજ્વલન માન પુરૂષવેદ સંજ્વલન-માયા સંજ્વલન લોભ ચારે આયુષ્યના પરસ્પર તુલ્ય પ્રદેશો હોય છે. દેવગતિ નરકગતિનાં મનુષ્યગતિના તિર્યંચગતિના બેઇન્દ્રિયઆદિ ચાર જાતિના એકેન્દ્રિયજાતિના આહારક વૈક્રીયના ઔદારીક શરીરનાં તૈફ્સ શરીરનાં કાર્મણ શરીરનાં એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી અનંતગુણા એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક આહારક સંધાતનનાં દલીયાં વૈક્રીય સંધાતનનાં દલીયાં ઔદારોક સંધાતનનાં દલીયાં વૈજ્સ સંધાતનનાં દલીયાં કાર્પણ સંધાતનનાં દલીયાં આહારક આહારક બંધનનાં દલીયાં આહારક તૈજ્ય બંધનનાં દલીયાં આહારક કાર્યણ બંધનનાં દલીયાં અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા સૌથી થોડાં એથી વિશેષાધિક એથી વિશેષાધિક સૌથી થોડા વિશેષાધિક શરીરના થોડા વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક સૌથી થોડા એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક એથી વિશેષાધિક. સૌથી થોડા એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી Page 300 of 325 આવરક તૈા ક્રર્મણ Page #301 -------------------------------------------------------------------------- ________________ બંધનનાં દલીયા વિશેષાધિક એનાથી વૈક્રીય વૈક્રીય બંધનનાં દલીયાં વૈક્રીય તૈજ્ય બંધનનાં દલીયાં વૈક્રીય કાર્યણ બંધનનાં દલીયાં વૈીય તૈજ્સ કાર્પણ બંધનનાં દલીયાં ઔદારીક ઔદારીક બંધનનાં દલીયાં ઔદારીક વૈજ્ય બંધનનાં દલીયાં ઔદારીક કાર્પણ બંધનનાં દલીયાં ઔદારીક વૈજ્સ કાર્પણ બંધનનાં દલીયા તેંજ્ડ તૈજ્ય બંધનનાં દલીયાં વૈજ્સ કાર્યણ બંધનનાં દલીયાં કાર્પણ બંધનનાં દલીયા મધ્યમ ચાર સંસ્થાનનાં દલીયા સમચતુરસ્ર સંસ્થાનના દલીયા હુંડક સંસ્થાનનાં દલીયાં આહારક અંગોપાંગના દલીયાં વૈક્રીય અંગોપાંગના દલીયાં ઔદારીક અંગોપાંગના દલીયાં પહેલાં સંધયણનાં દલીયાં છેલ્લા પાંચ સંઘયણનાં દલીયાં કૃષ્ણ વર્ણનાં દલીયાં નીલ વર્ણના દલીયાં રક્ત વર્ણના દલીયાં હરિદ્ર વર્ણનાં દલીયાં શ્વેત વર્ણનાં દલીયાં સુરભિ ગંધના દલીયાં દુરભિ ગંધના દલીયાં સૌથી થોડાં એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક. સૌથી થોડા એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક. સૌથી થોડા એનાથી વિશેષાધિક સૌથી થોડા એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક. સૌથી થોડા વિશેષાધિક સૌથી થોડા એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી પરસ્પરતુલ્ય થોડા એનાથી મૃદુ અને લઘુ ગુરૂસ્પર્શના દલીયાં પરસ્પરતુલ્ય વિશેષાધિક એનાથી સ્નિગ્ધ અને ઉષ્ણ ગુરૂસ્પર્શનાં દલીયાં પરસ્પરતુલ્ય વિશેષાધિક એનાથી ટુરસના દલીયાં તિક્તરસના દલીયાં વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક એનાથી વિશેષાધિક. કષાયરસના દલીયાં આમ્લરસના દલીયાં મધુર રસના દલીયાં કર્કશ અને ગુરૂસ્પર્શના દલીયાં Page 301 of 325 Page #302 -------------------------------------------------------------------------- ________________ રૂક્ષ અને શીત ગુરૂસ્પર્શનાં દલીયાં પરસ્પરતુલ્ય વિશેષાધિક એનાથી દેવાનુપૂર્વી અને નરકાસુપૂર્વીનાં દલીમાં થોડા તેનાથી મનુષ્યાનુપૂર્વીના દલીયા વિશેષાધિક એનાથી તિર્યંચાનુપૂર્વીના દલીયા વિશેષાધિક ત્રસ નામકર્મના થોડા એનાથી સ્થાવર નામકર્મના વિશેષાધિક પર્યાપ્ત નામકર્મના થોડા એનાથી અપર્યાપ્ત નામકર્મના વિશેષાધિક સ્થિર નામકર્મના થોડા એનાથી અસ્થિર નામકર્મના વિશેષાધિક શુભ નામકર્મના થોડા એનાથી અશુભ નામકર્મના વિશેષાધિક સુભગ નામકર્મના થોડા એનાથી દુર્લગ નામકર્મના વિશેષાધિક આદેય નામકર્મના થોડા એનાથી અનાદેય નામકર્મના વિશેષાધિક સૂક્ષ્મના નામકર્મના થોડા એનાથી બાદર નામકર્મના વિશેષાધિક પ્રત્યેક નામકર્મના થોડા એનાથી સાધારણ નામકર્મના વિશેષાધિક અયશ નામકર્મના થોડા એનાથી યશ નામકર્મના વિશેષાધિક નામકર્મની બાકીની પ્રકૃતિઓનું અલ્પબદુત્વ નથી નીચગોત્રનાં દલીમાં સૌથી થોડાં એનાથી ઉચ્ચગોત્રનાં દલીયાં વિશેષાધિક દાનાંતરાય કર્મના દલીયાં થોડા એનાથી લાભાંતરાય કર્મના દલીયાં વિશેષાધિક એનાથી ભોગાંતરાય કર્મના દલીયાં વિશેષાધિક એનાથી ઉપભોગાંતરાય કર્મના દલીયાં વિશેષાધિક એનાથી વીર્યંતરાય કર્મના દલીયાં વિશેષાધિક. આ પ્રમાણે ઉત્કૃષ્ટથી પ્રદેશ વહેંચણી કરી હવે જઘન્યથી મોહનીય કર્મમાં ફેરફાર છે તે આ પ્રમાણે છે :અપ્રત્યાખ્યાનીય માનના પ્રદેશો થોડાં તેનાથી અપ્રત્યાખ્યાનીય ક્રોધના પ્રદેશો વિશેષાધિક તેનાથી અપ્રત્યાખ્યાનીય માયાના પ્રદેશો વિશેષાધિક તેનાથી Page 302 of 325 Page #303 -------------------------------------------------------------------------- ________________ અપ્રત્યાખ્યાનીય લોભના પ્રદેશો વિશેષાધિક તેનાથી પ્રત્યાખ્યાનીય માનના પ્રદેશો વિશેષાધિક તેનાથી પ્રત્યાખ્યાનીય ક્રોધના પ્રદેશો વિશેષાધિક તેનાથી પ્રત્યાખ્યાનીય માયાના પ્રદેશો વિશેષાધિક તેનાથી પ્રત્યાખ્યાનીય લોભના પ્રદેશો વિશેષાધિક તેનાથી અનંતાનુબંધીય માનના પ્રદેશો વિશેષાધિક તેનાથી અનંતાનુબધી ક્રોધના પ્રદેશો વિશેષાધિક તેનાથી અનંતાનુબંધી માયાના પ્રદેશો વિશેષાધિક તેનાથી અનંતાનુબંધી લોભના પ્રદેશો વિશેષાધિક તેનાથી મિથ્યાત્વમોહનીયના પ્રદેશો વિશેષાધિક તેનાથી જુગુપ્સા મોહનીયના પ્રદેશો અનંતગુણા તેનાથી ભય મોહનીયના પ્રદેશો વિશેષાધિક તેનાથી હાસ્ય શોક મોહનીયના પ્રદેશો વિશેષાધિક તેનાથી રતિ અરતિ મોહનીયના પ્રદેશો વિશેષાધિક તેનાથી અન્યતરવેદના મોહનીયના પ્રદેશો વિશેષાધિક તેનાથી સંજ્વલન ક્રોધ પ્રદેશો વિશેષાધિક તેનાથી સંજ્વલન માન પ્રદેશો વિશેષાધિક તેનાથી સંજ્વલન માયા પ્રદેશો વિશેષાધિક તેનાથી સંજ્વલન લોભ પ્રદેશો વિશેષાધિક તેનાથી તિર્યંચ અને મનુષ્યયુગનાં થોડા (પરસ્પર સરખાં) તેનાથી દેવ આયુષ્યના અસંખ્યાતગુણા તેનાથી નરકઆયુષ્યના અસંખ્યાતગુણા ઔદારીક અંગોપાંગના થોડા તિર્યંચગતિનાં થોડા તેનાથી વૈક્રીય અંગોપાંગના અસંખ્યાતગણા મનુષ્યગતિનાં વિશેષાધિક તેનાથી આહારક અંગોપાંગના અસંખ્યાતગુણા દેવગતિના અસંખ્યાતગુણા તેનાથી દેવ-નરકાનુપૂર્વીના થોડા નરકગતિના અસંખ્યાતગુણા તેનાથી મનુષ્યાનું પૂર્વીના વિશેષાધિક બેઇન્દ્રિયઆદિ ચાર જાતિના થોડા તિર્યંચાનુપૂર્વીના વિશેષાધિક એકેન્દ્રિયજાતિના વિશેષાધિક ત્રસનામકર્મના થોડા ઔદારીક શરીરના થોડા તેનાથી સ્થાવરના વિશેષાધિક તૈક્સના વિશેષાધિક તેનાથી એ પ્રમાણે બાદર સૂક્ષ્મ પર્યાપ્ત કાર્પણના વિશેષાધિક તેનાથી અપર્યાપ્ત પ્રત્યેક સાધારણનાં વૈક્રીયના અસંખ્યાતગુણા તેનાથી વિશેષાધિક જાણવા બાકીના નામ પ્રકૃતિઓનું આહારક અસંખ્યાતગુણા તેનાથી જઘન્યપદે અલ્પબદુત્વ નથી શાતા અશાતા ઉચ્ચનીચગોત્રનું જાણવું. અંતરાય કર્મનાં ઉત્કૃષ્ટ પદની માફક જાણવું. જ્યારે જીવો ઉત્કૃષ્ટ યોગે વર્તમાન હોય ત્યારે અથવા અલ્પ પ્રકૃતિઓ બાંધતા હોય ત્યારે અથવા ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ કરતા હોય ત્યારે જીવો ઉત્કૃષ્ટ પ્રદેશો ગ્રહણ કરે છે. Page 303 of 325 Page #304 -------------------------------------------------------------------------- ________________ છે. અને ઘન્ય પ્રદેશોમાં એથી વિપરીત જાણવું. આ રીતે ઉત્તરપ્રકૃતિઓમાં ર્મના દલીકોની વહેંચણી કર્મ પ્રકૃતિનાં ગ્રંથના આધારે ટુંકમાં જ્હાવી આ રીતે બંધ તત્વમાં પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ બંધનું સામાન્યથી વર્ણન કર્યું તેનો વિસ્તાર પાંચમા તથા છઠ્ઠા કર્મગ્રંથમાંથી જાણી લેવો. બંધતત્વ સમાપ્ત. મોક્ષતત્વ પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિ સુખને માટે થાય છે પણ એ ખબર નથી કે મારે જે સુખ જોઇએ છે તે ક્યાં છે ? આથી જીવો દુનિયાના પદાર્થોમાં એ સુખની શોધ કરતાં જાય છે અને દુ:ખની પરંપરા સર્જતા જાય છે. કારણ જ્ઞાની ભગવંતો ક્યે છે કે આત્મા સિવાયના પર-પદાર્થોમાં સુખની શોધ કરવી અ આત્માની બરબાદીનો અથવા આત્માને દુ:ખી કરવાનો રસ્તો કહેલો છે. જે સુખને પ્રાણીઓ ઇચ્છે છે તેવું સુખ દરેક જીવોને જોઇએ છે કે (૧) જે સુખ પેદા થયા પછી એટલે મલ્યા પછી નાશ ન પામે એવું (૨) પરિપૂર્ણ એટલે અધુરૂં નહિ અને (૩) સુખમાં કોઇપણ પ્રકારનું દુ:ખ ન હોય એટલે દુ:ખના લેશ વિનાનું. આવું સુખ સૌ ઇચ્છે છે આ સુખ જે મલે તેને જ જ્ઞાની ભગવંતો મોક્ષનું સુખ ક્યે છે એ સુખ પોત પોતાના આત્મામાં સદા માટે રહેલું છે તેને પરૂષાર્થ કરીને પેદા કરવાનું છે તેના બદલે જીવો પર પદાર્થોમાં આ સુખને મેળવવા અને શોધવા પ્રયત્ન કરે છે. આ સુખ (જે મોક્ષનું કહ્યું તે) મોક્ષની અવસ્થામાં અનુભવાય છે તેથી જ મોક્ષ એ શુધ્ધ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) તત્વ ગણાય છે. આત્મા પુરૂષાર્થના યોગે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, એટલે અનંતાનુબંધિ ૪ કષાય-મિથ્યાત્વ-મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોનો સંપૂર્ણ ક્ષય કરીન-સર્વવિરતિના પરિણામને પેદા કરી-અપ્રમત્ત ભાવ પેદા કરી-ચારિત્ર મોહનીયની એક્વીશ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરીને વીતરાગ દશાને પામી, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને સર્વજ્ઞ એટલે કેવલ જ્ઞાની બને છે ત્યાર પછી જ્યારે પોતાનો દેહ છોડે છે ત્યારે વેદનાય-નામ-ગોત્ર અને આયુષ્ય કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ મોક્ષનું સ્થાન સર્વાર્થસિધ્ધ નામે મહા વિમાનના શિખરના અગ્રભાગથી ઉપર બાર યોજ્જ દૂર ઇષપ્રાક્ભારા નામની પૃથ્વી છે. તે પૃથ્વી પીસ્તાલીશ લાખ યોજ્ન લાંબી અને એટલી જ પહોળી છે તેની પરિધિ એક ક્રોડ બેંતાલીશ લાખ ત્રીશ હજાર બસો ને ઓગણપસાચ યોનથી કાંઇક વિશેષાધિક છે. તે ઇષપ્રાક્ભારા પૃથ્વીના બરોબર વચ્ચેના ભાગનું આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર જાડાઇમાં આઠ યોન છે ત્યાર પછી તે થોડી થોડી પ્રદેશની પરિહાનિથી એટલે ઘટતી ઘટતી સર્વ બાજુઓના છેડાઓમા માંખીની પાંખ કરતાં પણ વધારે પાતળી છે અને જાડાઇમાં અંગુલના અસંખ્યાતમા ભાગની છે. આ પૃથ્વીના બાર નામો કહેલા છે. (૧) ઇષત્ (૨) ઇષત્ પ્રાક્ભારા (૩) તન્વી (૪) તનુતન્વી (૫) સિધ્ધિ (૬) સિધ્ધાલય (૭) મુક્તિ (૮) મુક્તાલય (૯) લોકાગ્ર (૧૦) લોકાગ્ર સ્તુપિકા (૧૧) લોકાગ્રપતિવાહિની અને (૧૨) સર્વ પ્રાણ-ભૂત-જીવ-સત્વ સુખાવા. (૩) તન્વી = બાકીની પૃથ્વીની અપેક્ષાએ અતિ પાતળી હોવાથી તન્વી વ્હેવાય છે. (૪) તનુતન્વી = ગમાં પ્રસિધ્ધ પાતળા પદાર્થોથી પણ પાતળી છે કારણકે માંખીની પાંખથી પણ Page 304 of 325 Page #305 -------------------------------------------------------------------------- ________________ છેડાના ભાગમાં અતિપાતળી છે. (૫) સિધ્ધિ = સિધ્ધ ક્ષેત્રની પાસે હોવાથી સિધ્ધિ વ્હેવાય છે. (૬) સિધ્ધાલય = સિધ્ધ ક્ષેત્રને નજીક હોવાથી ઉપચારથી સિધ્ધોનું આલય = આધાર છે માટે સિધ્ધાલય કહેવાય છે. ઇષત્ (૭) લોકાગ્ર = લોક્ના અગ્રભાગમાં સિધ્ધો હોવાથી લોકાગ્ર વ્હેવાય. ભારા પૃથ્વી શ્વેત છે. તે ઉપમાથી ણાવે છે. (૧) શંખદલના ચૂર્ણનો નિર્મલ સ્વસ્તિક હોય તેવી. (૨) ક્મલના નાડલા એટલે દંડ વી. (૩) પાણીના રજણ જેવી. તુષાર = હિમ જેવી શ્વેત. પ્રાગ્ (૫) દૂધ જેવી. અને (૬) મોતીના હારના જેવા વર્ણવાળી છે. ચત્તા રાખેલા છત્રના જેવા આકારવાળી છે તથા સર્વથા શ્વેત સુવર્ણમય છે તે ઇષામ્ભારા પૃથ્વીથી એક યોજન ઉપર ઇએ એટલે લોકાન્ત એટલે લોક્ના અંતનો ભાગ પ્રાપ્ત થાય છે. તે એક યોનના ઉપરનો ચોથો ગાઉ છે તે ગાઉનો સૌથી ઉપરનો છઠ્ઠો ભાગ ત્રણસો તેત્રીશ ધનુષ અને એક હાથ તથા આઠ આંગળ પ્રમાણ જે ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં જ સિધ્ધના જીવો રહેલા છે તે સાદિ છે કારણકે કર્મક્ષય થયા પછી જ સિધ્ધ થાય છે અને અંત રહિત છે કારણકે તેઓને કર્મરજ રહેલી નથી માટે પડવાનો અસંભવ છે એટલે કદી ત્યાંથી પડવાના જ નથી. આથી સિધ્ધો શાશ્વત કાળ સુધી ત્યાં રહે છે. સિધ્ધો વેદરહિત-વેદના રહિત-મમત્વરહિત અસંગ સંસારથી મુક્ત થયેલા અને આત્મપ્રદેશ વડે બનેલી છે આકૃતિ જેઓની એવા સિધ્ધો રહે છે. સિધ્ધો - અલોકાકાશના પ્રદેશો વડે કરીને રોકાયેલા છે કારણકે તે પ્રદેશોમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો નથી માટે આગળ ઇ શકતા નથી માટે લોકાચે રહેલા છે. આ સિધ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના-ત્રણસો તેત્રીશ ધનુષ અને એક ધનુષનો ત્રીજો ભાગ હોય છે. મધ્યમ અવગાહના-ચાર હાથ અધિક ત્રીજો ભાગ ન્યૂન એક હાથ એટલી હોય છે અને ઘન્ય અવગાહના એક હાથ અધિક આઠ અંગુલ હોય છે આથી સિધ્ધોનું સંસ્થાન અનિયત હોય છે. શરીરાતીત છે આત્મપ્રદેશોના ધનવાળા છે. દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા સિધ્ધો છે. કેવલજ્ઞાનના ઉપયોગવાળા સિધ્ધા સર્વ પદાર્થના ગુણો અને પર્યાયોને સર્વથા જાણે છે અને અનંત કેવલ દર્શન વડે સર્વથા જૂએ છે. અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. સિધ્ધ બુધ્ધ પારગત પરંપરાગત જેને કર્મરૂપ કચરાનો ત્યાગ કર્યો છે એવા જરારહિત-મરણરહિત અને સંગ રહિત છે મોક્ષનું નવદ્વારો દ્વારા વર્ણન (૧) સત્પદપ્રરૂપણાદ્વાર, (૨) દ્રવ્યપ્રમાણદ્વાર, (૩) ક્ષેત્રદ્વાર, (૪) સ્પર્શનાદ્વાર, (૫) કાલદ્વાર, (૬) અંતરદ્વાર, (૭) ભાગદ્વાર, (૮) ભાવદ્વાર અને (૯) અલ્પબહુત્વદ્વાર એ નિશ્ચયે નવ અનુયોગદ્વારો છે. (૬) વિવેચન : સૂત્ર અને અર્થનું વ્યાખ્યાન કરવું તેને અનુયોગ કહેવામાં આવે છે. આ અનુયોગનું જે દ્વાર એટલે Page 305 of 325 Page #306 -------------------------------------------------------------------------- ________________ માર્ગ કઉપાય, તે અનુયોગદ્વાર. તેનો ઉપયોગ કોઇ પણ વસ્તુ કે તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઇ શકે તત્વાર્થસૂત્રના છે. પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કે ‘સત્-સંધ્યા-ક્ષેત્ર-સ્પર્શન-ગલાન્તર-માવાલ્વવર્તીશ્વ- સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ અનુયોગદ્વાર વડે જ્વિાદિતત્ત્વોનું જ્ઞાન થાય છે. અહીં ભાગ સિવાયના આઠેય અનુયોગદ્વારનાં નામો જોઇ શકાય છે. મોક્ષનો વિષય ગહન હોવાથી તેનો વિશદ બોધ થવા માટે પ્રકરણકાર મહર્ષિએ નવ અનુયોગદ્વારની આવશ્યકતા દર્શાવી છે અને તેનાં નામો પણ ણાવ્યાં છે. જેમ કે(૧) સત્પદપ્રરૂપણાદ્વાર સત્ એટલે વિદ્યમાનતા, તેની સિદ્ધિ અર્થેનું જે પદ તે સત્પદ્. તેની પ્રરૂપણા કરનાર એટલે કે તેનું પ્રતિપાદન કરનાર જે દ્વાર, તે સત્પદપ્રરૂપણા દ્વાર. તાત્પર્ય કે કોઇ પણ પદવાળો પદાર્થ સત્ છે કે અસત ? એટલે આ ગતમાં વિદ્યમાન છે કે નહિ ? તેનું પ્રમાણ આપીને તે અંગે પ્રતિપાદન કરવું, તે સત્પદપ્રરૂપણાદ્વાર વ્હેવાય છે. (૨) દ્રવ્યપ્રમાણદ્વાર તે પદાર્થ ગતમાં કેટલા છે ? તેની સંખ્યા દર્શાવવી, તે દ્રવ્યપ્રમાણદ્વાર કહેવાય છે. (૩) ક્ષેત્રદ્વાર ક્ષેત્ર એટલે ગા. તે પદાર્થ કેટલી જગામાં રહેલો છે ? એમ ણાવવું, તે ક્ષેત્રદ્વાર કહેવાય છે. આ દ્વારને અવગાહનાદ્વાર પણ કહે છે. અવગાહવું એટલે વ્યાપીને રહેવું. (૪) સ્પર્શનાદ્વાર તે પદાર્થ કેટલા આકાશપ્રદેશને સ્પર્શીને રહેલો છે ? એમ જ્માવવું, તે સ્પર્શનાદ્વાર કહેવાય છે. (૫) કાલદ્વાર તે પદાર્થની સ્થિતિ કેટલા કાલપર્યંત છે ? એમ દર્શાવવું, તે કાલદ્વાર વ્હેવાય છે. (૬) અંતરદ્વાર જે પદાર્થ જે રૂપે છે, તે પદાર્થ મટીને બીજા રૂપે થઇ પુન: મૂળરૂપે થાય કે નહિ ? અને થાય તો તે અન્યરૂપે કેટલો કાળ રહીને ફરી થાય ? એમ ણાવવું, તે અંતરદ્વાર વ્હેવાય છે. અહીં અંતર શબ્દથી કાલનું વ્યવધાન સમવાનું છે. (૭) ભાગદ્વાર તે પદાર્થની સંખ્યા સ્વજાતીય કે પરજાતીય પદાર્થોના કેટલામે ભાગે અથવા કેટલા ગુણી છે ? એમ જે દર્શાવવું, તે ભાગદ્વાર કહેવાય છે. (૮) ભાવદ્વાર ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક આ પાંચ ભાવોમાંથી તે પદાર્થ ક્યા ભાવમાં અંતર્ગત છે ? એમ જે દર્શાવવું, તે ભાવદ્વાર કહેવાય છે. (૯) અલ્પબહુત્વદ્વાર તે પદાર્થના ભેદોમાં પરસ્પર સંખ્યાનું અલ્પત્વ તથા બહુત્વ એટલે હીનાધિકતા દર્શાવવી, તે અલ્પબહુત્વદ્વાર કહેવાય છે. મોક્ષ એ સત્ છે. એક પદ હોવાથી વિદ્યમાન છે, પરંતુ આકાશના પુષ્પની પેઠે અવિદ્યમાન નથી. Page 306 of 325 Page #307 -------------------------------------------------------------------------- ________________ ‘મોક્ષ’ એ જાતનું પદ છે, (માટે તેનો અર્થ છે) અને તેની પ્રરૂપણા માર્ગણાઓ વડે થાય છે. (૬) વિવેચન કોઇ પણ વસ્તુ સિદ્ધ કરી આપવા માટે ન્યાય શાસ્ત્રમાં પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવવાળો પ્રયોગ થાય છે. જેમાં અને જે સિદ્ધ કરવાનું હોય તે બેનું ક્થન તે પ્રતિજ્ઞા; તેનું કારણ આપવું તે હેતુ; તે અંગે અનુકૂળ કે પ્રતિકૂળ દાખલો આપવો તે ઉદાહરણ; તેને યોગ્ય રીતે ઘટાવવો તે ઉપનય; અને પ્રતિજ્ઞા અનુસાર પ્રમાણ જાહેર કરવું તે નિગમન. અહીં આ પાંચ અવયવનો પ્રયોગ થયેલો છે. તે આ પ્રમાણે : (૧) પ્રતિજ્ઞા - મોક્ષ સત્ છે. (૨) હેતુ - એક પદના અર્થરૂપ હોવાથી વિદ્યમાન છે. (૩) ઉદાહરણ - આકાશ પુષ્પની પેઠે અવિદ્યમાન નથી. જે શુદ્ધ એટલે એક પદ હોય, તેનો અર્થ હોય જ. જેમકે- સુવર્ણ, આભરણ, રત્ન, તેજ, વંધ્યા પુત્ર, આકાશ પુષ્પ વગેરે. આ બધાં એક પદો છે, માટે તેના અર્થો છે, એટલે કે તે પ્રકારના પદર્થો વિદ્યમાન છે. અને જે શુદ્ધ એટલે એક્યું પદ નથી, પણ જોડાયેલાં પદો છે, તેના અર્થો હોય કે ન પણ હોય. જેમકેસુવર્ણાભરણ-સોનાનું આભરણ, એ પદવાળી વસ્તુ વિદ્યમાન છે; રત્નતેજ-રત્નનું તેજ, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન છે; અને વંધ્યાપુત્ર-વાંઝણીનો પુત્ર, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન નથી; તે જ રીતે આકાશપુષ્પ આકાશનું પુષ્પ, એ બે પદવાળી વસ્તુ પણ વિદ્યમાન નથી. અહીં વિરુદ્ઘ ઘટનાવાળું ઉદાહરણ આપેલું છે. (૪) ઉપનય - મોક્ષ એ શુદ્ધ પદ છે, માટે તેનો અર્થ છે. (૫) નિગમન - તે મોક્ષ પદનો અર્થરૂપ જે પદાર્થ, તે જ મોક્ષ છે. અહીં ઉપનય અને નિગમન એક સાથે ટુંક્માં વ્હેલા છે, પણ ન્યાયની પરિભાષા અનુસાર તે ઉપર પ્રમાણે જુદા સમજ્વાના છે. અહીં કોઇ એમ કહે કે ‘ડિત્ય, કિત્થ આદિ એક એક પદની કલ્પના કરીએ તો શું તે જાતનો પદાર્થ હોય છે ખરો ? નથી જ. તેમ મોક્ષ એ પદ કલ્પનાવાળું હોય તો તે જાતનો પદાર્થ કેમ સંભવી શકે ? તાત્પર્ય કે ન જ સંભવી શકે. વળી એક એક પદવાળી સર્વ વસ્તુઓ વિદ્યમાન હોય એમ પણ બની શકે નહિ.' તેનો ઉત્તર એ છે કે જે શબ્દના અર્થ કે વ્યુત્પત્તિ થઇ શકે તે જ પદ કહેવાય. અર્થશૂન્ય શબ્દને પદ વ્હેવાય નહિ. મોક્ષ શબ્દ અર્થ અને વ્યુપત્તિયુક્ત છે, માટે પદ છે, અને તે પદ છે, માટે જ તે પ્રકારનો પદાર્થ છે. ડિત્ય, કિત્થ આદિ શબ્દો અર્થશૂન્ય છે, એથી તે પદો નથી અને તે પદો નથી, માટે જ તે પ્રકારનો પદાર્થ નથી. આથી ઉપર જે એમ કહ્યું છે કે ‘જે શુદ્ધ એટલે એક પદ હોય, તેનો અર્થ હોય જ’ એ યથાર્થ છે. અહીં પ્રકરણકારે એમ સૂચન કર્યું છે કે આ સત્પદની પ્રરૂપણા માર્ગણાઓ વડે થાય છે. માર્ગણા એટલે વિવક્ષિત ભાવનું અન્વેષણ કે શોધન. તેનું વર્ણન આગામી ગાથામાં આવશે. (૬) વિવેચન - અહીં વિવક્ષિત મોક્ષભાવનું અન્વેષણ-શોધન ગતિ આદિ દ્વારા કરવાનું છે અને બીજા પણ અનેક ભાવોનું અન્વેષણ-શોધન શાસ્ત્રોમાં ગતિ આદિ દ્વારા કરેલું હોવાથી ગતિ આદિ ૧૪ વસ્તુઓને માર્ગણા કહેવામાં આવે છે. તેના ઉત્તરભેદો ૬૨ છે, તેને પણ સામાન્ય રીતે માર્ગણા જ કહેવામાં Page 307 of 325 Page #308 -------------------------------------------------------------------------- ________________ આવે છે. ૬૨ માર્ગણાઓ આ પ્રમાણે સમજવી. (૧) ગતિમાર્ગણા - ૪ ૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિર્યંચગતિ ૪. નરકગતિ (૨) ઇન્દ્રિયમાર્ગણા - ૫ ૧. એકેન્દ્રિયજાતિ ૨. હીન્દ્રિયજાતિ ૩. ત્રીન્દ્રિયજાતિ ૪. ચતુરિન્દ્રિયજાતિ ૫. પંચેન્દ્રિયજાતિ (૩) કાયમાર્ગણા - ૬ ૧. પૃથ્વીકાય ૨. અપૂકાય ૩. તેજસકાય (તેઉકાય) ૪. વાયુકાયા ૫. વનસ્પતિકાય ૬. ત્રસકાય (૪) યોગમાર્ગણા - ૩ ૧. મનોયોગ ૨. વચનયોગ ૩. કાયયોગ (૫) વેદમાર્ગણા - ૫ ૧. સ્ત્રીવેદ ૨. પુરુષવેદ ૩. નપુંસર્વેદ (૬) કષાયમાર્ગણા - ૪ ૧. ક્રોધ ૨. માન ૩. માયા ૪. લોભ (૭) જ્ઞાનમાર્ગણા - ૮ ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન Page 308 of 325 Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩. અવધિજ્ઞાન ૪. મન:પર્યવજ્ઞાન ૫. કેવળજ્ઞાન ૬. મતિઅજ્ઞાન ૭. શ્રુતઅજ્ઞાન ૮. વિભંગજ્ઞાન અહીં અજ્ઞાન શબ્દથી ઉતરતા દરજ્જાનું જ્ઞાન સમવું. વિભંગજ્ઞાન એ ઉતરતા દરજ્જાનું એક પ્રકારનું અવધિજ્ઞાન છે. (૮) ચારિત્રમાર્ગણા - ૭ ૧. સામાયિક ચારિત્ર ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર ૩. પરિહારવિશુદ્વિચારિત્ર ૪. સૂક્ષ્મસં૫રાયચારિત્ર ૫. યથાખ્યાતચારિત્ર ૬. દેશવિરતિચારિત્ર ૭. અવિરતિચારિત્ર સર્વવિરતિને પ્રથમના પાંચ પ્રકારમાંથી કોઇપણ એક ચારિત્ર હોય, વ્રતધારી શ્રાવકને દેશવિરતિચારિત્ર હોય અને જેણે કોઇપણ પ્રકારના વ્રતની ધારણા કરી નથી, તેને અવિરતિચારિત્ર હોય. (૯) દર્શનમાર્ગણા - ૪ ૧. ચક્ષુ:દર્શન ૨. અચક્ષુ:દર્શન ૩. અવધિદર્શન ૪. કેવલદર્શન (૧૦) લેશ્યામાર્ગણા - ૬ ૧. કૃષ્ણ ૨. નીલ ૩. કાપોત ૪. તેજો ૫. પદ્મ ૬. શુક્લ મન-વચન અને શરીરમાં રહેલા એક જાતના પુદ્ગલોના સંબંધથી જીવના જે શુભાશુભ પરિણામ થાય, તેને લેશ્યા કહે છે. તેના બે ભેદ છે: (૧) દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા. યોગાંતર્ગત કૃષ્ણાદિ પુદ્ગલો તે દ્રવ્યલેશ્યા અને તેના સંબંધો જીવના જે શુભાશુભ પરિણામ થાય તે ભાવલેશ્યા. જ્યારે જીવનો પરિણામ તીવ્ર કષાયયુક્ત હોય છે, ત્યારે કૃષ્ણ આદિ અશુભ લેશ્યાઓ હોય છે અને કષાયની મંદતા કે અભાવ હોય ત્યારે તેજો વગેરે શુભ લેશ્યાઓ હોય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ અશુભ Page 309 of 325 Page #310 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાઓ છે અને તેજો, પદ્મ તથા શુક્લ એ શુભ લેશ્યાઓ છે. અગિયામાં પ્રકરણમાં જંબવૃક્ષ અને છ પુરૂષોનું દ્રષ્ટાંત આપેલું છે, તે અનુસાર વેશ્યાની તીવ્રતા-મંદતા સમજવી. (૧૧) ભવ્યમાર્ગણા - ૨ ૧. ભવ્ય ૨. અભવ્ય મોક્ષે જવાની યોગ્યતા જનામાં હોય તે ભવ્ય અને તે યોગ્યતા જેનામાં ન હોય તે અભવ્ય. અહીં સંપ્રદાયથી જાતિભવ્યને ભવ્યમાંથી બાદ કરવામાં આવે છે, કારણ કે તેમનો પણ મોક્ષ થતો (૧૨) સમ્યકત્વમાર્ગણા - ૬ ૧. ઔપથમિક ૨. ક્ષાયોપથમિક ૩. ક્ષાયિક ૪. મિશ્ર ૫. સાસ્વાદન ૬. મિથ્યાત્વ સમ્યક્ત્વનું વર્ણન તેરમા પ્રકરણમાં કરેલું છે, જીવને સમ્યકત્વની સ્પર્શના ન થઇ હોય, ત્યારે મિથ્યાત્વ હોય છે, તેથી સમ્યકત્વમાર્ગણામાં મિથ્યાત્વને પણ સ્થાન આપેલું છે. (૧૩) સંજ્ઞીમાર્ગણા - ૨ 1. સંજ્ઞી ૨. અસંજ્ઞી જેને દીર્ધકાલિકી સંજ્ઞા એટલે વિશિષ્ટ મનોવિજ્ઞાન હોય તે સંજ્ઞી અને જે વિશિષ્ટ મનોવિજ્ઞાન રહિત હોય તે અસંજ્ઞી (૧૪) આહારમાર્ગણા - ૨ ૧. આહારક ૨. અનાહારક ભવધારણીય શરીરને લાયક ઓજ કે ઓક્સ આહાર, લોમાહાર અને ક્વલાહાર પૈકી યથાસંભવ આહારવાળા તે આહારક અને એ ત્રણેય આહારથી રહિત તે અનાહારક. અપર્યાપ્તા અવસ્થામાં તૈક્સ-કાર્પણ શરીર વડે ગ્રહણ કરાતો આહાર તે ઓસઆહાર, શરીર પર્યામિ પૂર્ણ થયા બાદ ત્વચા કે શરીર દ્વારા ગ્રહણ કરાતો આહાર તે લોમઆહાર અને કોળિયાથી મુખ દ્વારા લેવાતો આહાર તે ક્વલાહાર. ઉત્તરભેદોની સંખ્યા ૪ + ૫ + ૬ + ૩ * ૩ + ૪ + ૮ + ૭ + ૪ + ૬ + ૨ + ૬ + ૨ + ૨ + = ૬૨ આ દરેક માર્ગણામાં સર્વ સંસારી જીવોનો સમાવેશ થાય છે. અન્ય રીતે કહીએ તો સર્વ સંસારી જીવો ગતિની દ્રષ્ટિએ ચાર પ્રકારના છે, ઇન્દ્રિયની અપેક્ષાએ પાંચ પ્રકારના છે, કાયની દ્રષ્ટિએ છ પ્રકારના છે, એમ સર્વત્ર સમજવાનું છે. Page 310 of 325 Page #311 -------------------------------------------------------------------------- ________________ (૬) વિવેચન મોક્ષ કઇ માર્ગણાઓમાં હોય ? અને કઇ માર્ગણામાં ન હોય ? તેનું સ્પષ્ટીકરણ આ ગાથમાં કરવામાં આવ્યું છે. સંસારી પ્રાણીઓ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ પૈકી કોઇ પણ એક ગતિમાં હોય છે. તેમાં મનુષ્યગતિમાં રહેલો જીવ મોક્ષ પામી શકે, પણ બાકીની ત્રણ ગતિમાં રહેલો જીવ મોક્ષ પામી શકે નહિ. અહીં કોઇ પ્રશ્ન કરે કે ‘એમ શાથી ?’ તો સર્વવિરતિચારિત્ર વિના મોક્ષ નથી અને સર્વવિરતિચારિત્ર માત્ર મનુષ્ય ગતિમાં જ સંભવે છે, તેથી અન્ય ત્રણ ગતિવાળાને મોક્ષનો સંભવ નથી. સંસારી પ્રાણીઓ એકેન્દ્રિય આદિ પાંચ જાતિમાં વિભક્ત છે, તેમાંની પંચેન્દ્રિય જાતિમાં રહેલો જીવ મોક્ષ પામી શકે, પણ બાકીની ઇન્દ્રિયોવાળા મોક્ષ પામી શકે નહિ, તેનું કારણ સ્પષ્ટ છે. પંચેન્દ્રિય જાતિ સિવાય મનુષ્યનો ભવ સંભવી શકતો નથી અને મનુષ્યના ભવ સિવાય મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સંસારી પ્રાણીઓ પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય કે ત્રસકાય, એ છ કાયો પૈકી કોઇ પણ એક કાયમાં હોય છે. તેમાં પૃથ્વીકાય આદિ પાંચ પ્રકારના જીવો સ્થાવરકાય વ્હેવાય છે. તેમને ચારિત્રનો યોગ નહિ હોવાથી મોક્ષમાં જઇ શકતા નથી, જ્યારે ત્રસકાયમાં મનુષ્ય દેહે ચારિત્રનો યોગ હોઇ તેને મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. સંસારી પ્રાણીઓ ભવ્ય અને અભવ્ય એવા બે પ્રકારના છે. તેમાં ભવ્ય પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે અને અભવ્ય પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ભવ્ય પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થવાનું કારણ એ છે કે તે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં એક કાળે રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ કરી સમ્યકત્વને સ્પર્શી શકે છે, તેથી વધારેમાં વધારે અર્ધપુગલપરાવર્તકાળમાં તેનો મોક્ષ થાય છે, જ્યારે અભવ્ય આત્માઓ રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિ સોપ અનંતી વાર આવવા છતાં તેનો ભેદ કરી શક્તા નથી, તેથી તેઓ મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. ‘ કેટલાક આત્માઓ ભવ્ય અને કેટલાક આત્માઓ અભવ્ય કેમ ?' તેનો ઉત્તર એ છે કે ‘વસ્તુસ્થિતિ જ એવી છે. અર્થાત્ એ પ્રાકૃતિક ભેદો છે, એટલે તેમાં કોઇ કાળે કંઇ પરિવર્તન થઇ શકતું નથી.' ભવ્ય આત્માઓ સામાન્ય રીતે પાપભીરુ હોય છે, એટલે કે તેમનાથી કોઇ પાપ થઇ જાય, તો તેમનું હૃદય દુભાય છે, જ્યારે અભવ્ય આત્માઓના પરિણામ સામાન્ય રીતે નિષ્ઠુર હોય છે, એટલે કે તેમનાથી કોઇ પાપ થઇ જાય તો પણ તેમના હૃદય પર કોઇ અસર થતી નથી. આ બાબતમાં અંગારમર્દસૂરિનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. સંસારી જીવો સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારના હોય છે. તેમાં સંજ્ઞી એટલે વિશિષ્ટ મનોવિજ્ઞાનવાળા જીવને ચારિત્રનો યોગ હોવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે, પણ અસંજ્ઞી એટલે વિશિષ્ટ મનોવિજ્ઞાનથી રહિતને ચારિત્રનો યોગ નહિ હોવાથી, તમને મોક્ષની પ્રાપ્તિ થઇ શકતી નથી. સંસારી જીવો સંયમ કે ચારિત્રની અપેક્ષાએ સાત પ્રકારના છે. જેમકે-સામાયિક્ચારિત્રવાળા, છેદોપસ્થાપન ચારિત્રવાળા, પરિહારવિશુદ્ધ ચારિત્રવાળા, સૂક્ષ્મસંપરાય ચારિત્રવાળા, યથાખ્યાત ચારિત્રવાળા, દેશવિરતિને ધારણ કરનાર તથા અવિરતિ એટલે જેમણે કોઇ પણ પ્રકારની વિરતિ-વ્રતધારણા કરી નથી એવા. આ જીવો પૈકી યથાખ્યાત ચારિત્રવાળાને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે એ ચારિત્ર સંપૂર્ણ શુદ્ધ છે. તેથી ભિન્ન અન્ય ચારિત્રોમાં ઓછી કે વત્તી અશુદ્ધિ હોઇ તેમને Page 311 of 325 Page #312 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અન્ય રીતે કહીએ તો અવિરતિવાળા આત્માઓનો મોક્ષ થતો નથી, દેશવિરતિ વાળા આત્માઓનો પણ તે જ અવસ્થામાં મોક્ષ થતો નથી, જ્યારે સર્વવિરતિવાળા આત્માઓ યથાખ્યાત એટલે સંપૂર્ણ શુદ્ધ ચારિત્રની અવસ્થાએ પહોંચે ત્યારે તેમનો મોક્ષ થાય છે. સમ્યકત્વની દ્રષ્ટિએ સંસારી જીવ ઔપથમિક આદિ છ પ્રકારની માર્ગણાઓમાં રહેલા છે. તેમાંથી સાયિક સમ્યકત્વવાળા આત્માને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, અન્ય સમ્યકત્વવાળાને નહિ. ક્ષાયિક સમ્યકત્વ યથાખ્યાત ચારિત્રવાળાને જ હોય છે, એટલે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વના અન્ય પ્રકારોમાં યથાખ્યાત ચારિત્ર હોતું નથી, એટલે તેમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સંસારી જીવો તેરમા ગુણસ્થાનક સુધી સયોગી હોઇ તેઓ આહારક માર્ગણામાં અંતર્ગત થાય છે અને ચૌદમાં ગુણસ્થાનકે અયોગી બનતાં અનાહારક માર્ગણામાં આવે છે. આ અનાહારક માર્ગણામાં આવેલા જીવોનો મોક્ષ થાય છે, અન્યનો નહિ. સંસારી જીવો જ્ઞાનની દ્રષ્ટિએ આઠ પ્રકારના છે : જેમકે મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા, મન:પર્યવજ્ઞાનવાળા, કેવળજ્ઞાનવાળા, મતિઅજ્ઞાનવાળા, શ્રતઅજ્ઞાનવાળા અને વિર્ભાગજ્ઞાનવાળા. તેમાંથી કેવળજ્ઞાનવાળા જીવને જ મોક્ષ હોય, અન્યને નહિ. અન્ય બધા જ્ઞાનમાં જ્ઞાનાવરણીયનું ઓછું કે વતું આવરણ હોય છે અને જ્યાં સુધી કોઇ પણ કર્મનું આવરણ હોય, ત્યાં સુધી જીવ મોક્ષ પામી શકતો નથી. સંસારી જીવો દર્શનની અપેક્ષાએ ચાર પ્રકારના છે. જેમકે ચક્ષુદર્શનવાળા, અચક્ષુદર્શનવાળા, અવધિદર્શનવાળા અને કેવલદર્શનવાળા. તેમાં કેવલદર્શનવાળા જીવો જ મોક્ષ પામી શકે, પણ અન્ય દર્શનવાળા મોક્ષ પામી શકે નહિ, કારણકે તેમને દર્શનાવરણીય કર્મનું અમુક આવરણ હોય છે. - હવે શેષ ચાર માર્ગણાઓ રહી : (૧) કષાય (૨) વેદ (૩) યોગ અને (૪) લેશ્યા. આ માર્ગણામાં વર્તતા જીવોને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એટલે કે જીવ જ્યારે કષાયથી રહિત બને, વેદ (જાતીય સંજ્ઞા) થી રહિત બને, સર્વ યોગોને થ્રીને અયોગી બને, તેમજ સર્વ લેશ્યાઓથી રહિત એવું પોતાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરે, ત્યારે જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે માર્ગણા દ્વારા સત્પદની પ્રરૂપણા સમજવી. (૬) વિવેચન અહીં દ્રવ્યપ્રમાણ નામના દ્વારે એમ કહેવામાં આવ્યું છે કે સિકના જીવદ્રવ્યો અનંત છે. સિદ્ધ એટલે મોક્ષમાં ગયેલો જીવ. તે અંગે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે दीहकालस्यं जं तु, कम्मं से सियमट्ठहा । सियं धंतं ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ ।। પ્રવાહની અપેક્ષાએ દીર્ધકાળની સ્થિતિવાળું અને સ્વભાવથી આત્માને મલિન કરનારું એવું જે કર્મ, તે આઠ પ્રકારે બંધાય છે. આ અષ્ટવિધ કર્મને બાળી નાખવાથી સિદ્ધની સિકતા ઉત્પન્ન થાય છે.' તાત્પર્ય કે જીવ આઠેય કર્મોનો ક્ષય કરી મોક્ષમાં જાય, તેને સિદ્ધ કહેવામાં આવે છે. જે જીવ સિદ્ધ થાય, તે દ્રવ્યરૂપે તો કાયમ જ રહે છે અને આવા સિદ્ધો આજુધીમાં અનંત થયા છે, કારણ કે જઘન્યથી એક સમયના અંતરે અને ઉત્કૃષ્ટથી છ માસના અંતરે અવશ્ય કોઇ જીવ મોક્ષે જાય એવો નિયમ છે. હવે આ રીતે આજ સુધીમાં અનંતકાળ વહી ગયો છે. તાત્પર્ય કે અનંતકાળના પ્રમાણમાં સિદ્ધ જીવો પણ અનંત હોય, એ સ્વાભાવિક છે. Page 312 of 325 Page #313 -------------------------------------------------------------------------- ________________ અહીં ક્ષેત્ર નામના અનુયોગદ્વારે એમ વ્હેવામાં આવ્યું છે કે ‘એક સિદ્ધનો જીવ લોક્ના અસંખ્યાતમા ભાગમાં રહેલો છે અને સર્વ સિદ્ધ જીવો પણ લોક્ના અસંખ્યાતમા ભાગમાં જ રહેલા છે.' પ્રથમ ક્ષણે તો એમ જ લાગે છે કે આ કેમ બની શકે ? પણ સર્વ પરિસ્થિતિ લક્ષ્યમાં લેવાથી આ ક્શનની યથાર્થતા સમજાય છે. સૌથી ઘન્ય બે હાથના શરીરવાળા અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યના શરીરવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. હવે સિદ્દ થનારો આત્મા જ્યારે શરીરનો ત્યાગ કરે છે, ત્યારે શરીરની અંદરનો પોલાણનો ભાગ પૂરાઇ આત્મપ્રદેશોનો ધન થાય છે, તેથી તેમના મૂળ શરીરની અવગાહનાનો એક તૃતીયાંશ ભાગ ઘટે છે અને બે તૃતીયાંશ ભાગ બાકી રહે છે. આ રીતે સિદ્ધની ઘન્ય અવગાહના ૧ હાથ અને ૮ આંગળ તથા ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળ હોય છે. ક્ષેત્રનું આ પ્રમાણ લોક્ના અસંખ્યાતમા ભાગ જેટલું છે. હવે સિદ્વના સમગ્ર જીવો લોક્ના અગ્રભાગે, ૪૫ લાખયોન પ્રમાણ સિદ્ધશિલા છે, ત્યાંથી ૧ યોજ્ન દૂર લોક્નો અંત છે, તે યોનના મા ભાગમાં લોકાંતને અડીને ૪૫ લાખ યોજનપ્રમાણ ક્ષેત્રમાં રહેલા છે. ક્ષેત્રનું આ પ્રમાણ લોક્ના અસંખ્યાતમા ભાગ જેટલું જ છે. અહીં એટલું યાદ રાખવું ઉચિત લેખાશે કે સમસ્ત લોક ૧૪ રજ્જૂપ્રમાણ ઊંચો છે. તેમાં ૧ રજ્જુનું પ્રમાણ નિમિષ માત્રમાં ૧ લાખ યોન નારો દેવ છ માસમાં જેટલું અંતર વટાવે તેટલું છે; અથવા તો ૩૮,૧૨૭,૯૭૦ મણનો એક ભાર એવા એજાર મણ ભારવાળા તપેલા ગોળાને જોરથી ફેંક્વામાં આવે અને તે ગતિ કરતો ૬ માસ, ૬ દિવસ, ૬ પહોર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર કાપે, તેટલું છે. તેથી જ ઉપરના ક્ષેત્રોને લોક્ના અસંખ્યાતમા ભાગ જેટલા કહેલા છે. અહીં પ્રકરણકાર મહર્ષિએ સંક્ષિપ્તમાં ત્રણ દ્વારો કહ્યાં છે. તેમાં સ્પર્શનાદ્વારના અધિકારે કહ્યું છે કે ‘સ્પર્શના અધિક હોય છે,’ એટલે કે સિદ્ધના જીવોનું જેટલું અવગાહનાક્ષેત્ર હોય છે, તે કરતાં સ્પર્શનાક્ષેત્ર અધિક હોય છે. અહીં એટલું સમજી લેવું જરૂરી છે કે કોઇ પણ પદાર્થના અવગાહનાક્ષેત્ર કરતાં તેનું સ્પર્શનાક્ષેત્ર અધિક જ હોય છે. દાખલા તરીકે એક પરમાણુ લોકાકાશના એક પ્રદેશમાં અવગાહેલો છે, પણ તે છયે દિશાના પ્રદેશોને સ્પર્શે છે. છ દિશા એટલે પૂર્વાદિ ચાર દિશા, ઉર્ધ્વદિશા તથા અધોદિશા. તે જ રીતે સિદ્ધના જીવો અમુક ક્ષેત્રમાં રહેલા હોય છે, પણ તેઓ છયે દિશાને સ્પર્શે છે, એટલે તેમનું સ્પર્શનાક્ષેત્ર અવગાહના કરતાં અવશ્ય અધિક હોય છે. અહીં કાલદ્વારના અધિકારે કહ્યું છે કે ‘એક સિદ્ધની અપેક્ષાએ કાલ સાદિ-અનંત છે.' એનો અર્થ એમ સમવાનો કે દરેક સિદ્ધ જીવ અમુક કાલે મોક્ષે ગયેલો હોય છે, એટલે તેની આદિ હોય છે, પણ તેનું સિદ્ધપણું શાશ્વત હોવાથી તેનો અંત હોતો નથી. જે કાલની આદિ છે, પણ અંત નથી, તે સાદિ-અનંત. અહીં અંતરદ્વારના અધિકારે કહ્યું છે કે ‘પડવાનો અભાવ હોવાથી સિદ્ધોમાં અંતર નથી.' આ ક્શનનું તાત્પર્ય એ છે કે એક જીવ સિદ્ધ થાય પછી તેને પડવાપણું હોતું નથી, એટલે કે તે સંસારમાં પુનઃ આવતો નથી. સંસારપરિભ્રમણનું ખાસ કારણ કર્મ છે, તેનો અભાવ થવાથી સંસાર પરિભ્રમણનો પણ અભાવ જ થાય છે. અથવા તો બળી ગયેલાં બીજ ઉગી શક્તાં નથી, તેમ જે કર્મો એક વાર દગ્ધ થયાં-બળી ગયાં, તે પોતાનું કંઇ પણ સામર્થ્ય બતાવી શકતા નથી. આ સંયોગોમાં સિદ્ધાવસ્થાને પામેલો જીવ સંસારમાં પાછો કેમ આવી શકે ? Page 313 of 325 Page #314 -------------------------------------------------------------------------- ________________ કોઇક દર્શનકાર એમ માને છે કે સિદ્ધાવસ્થાને પામેલા જીવો સંસારને દુ:ખી જોઇને તેના ઉદ્ધાર માટે ફરી સંસારમાં આવે છે અને પોતાનું કર્તવ્ય બજાવે છે; પણ આ વિધાનથી તેનું નિરસન થાય છે. કારણ વિના કાર્ય સંભવી શકતું નથી, તેમ કર્મ વિના સંસારનું પરિભ્રમણ સંભવી શકતું નથી. સિકોમાં અંતર હોતું નથી, એનો અર્થ એમ સમજવાનો છે કે પહેલું સિકત્વ, પછી સંસારિત્વ, પાછું સિદ્ધત્વ એમ સિદ્ધત્વમાં કોઇ અંતર હોતું નથી. તાત્પર્યકે એકવાર સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઇ કે તે નિરંતર સિદ્ધાવસ્થા જ રહે છે. તેમાં કોઇ પણ પ્રકારનું કાલનું વ્યવધાન થતું નથી. સિદ્ધ જીવો અનંત છે, એ વસ્તુ દ્રવ્યપ્રમાણહાર વડે કહેવામાં આવી, પરંતુ અન્ય જીવોની સરખામણીમાં સિદ્ધ જીવોની એ સંખ્યાને કેટલી સમજવી? તેનો ઉત્તર અહીં ભાગદ્વારથી આપવામાં આવ્યો છે. “સિદ્ધ જીવો સર્વ જીવોના અનંતમા ભાગ છે. આનો અર્થ એમ સમજવાનો છે કે સિદ્ધ જીવોની સંખ્યા યદ્યપિ અનંત છે, પણ સંસારી જીવોની સંખ્યા સાથે તેની સરખામણી કરવામાં આવે તો તેના અનંતમા ભાગ જેટલી જ થાય છે. અહીં એ જાણી લેવું જરૂરનું છે કે સિકોની સંખ્યા સર્વ સંસારી જીવોના અનંતમા ભાગે તો છે જ, પણ તે એક નિગોદના પણ અનંતમા ભાગે જ છે. તે અંગે નિર્ચથપ્રવચનમાં નીચેની ગાથા પ્રસિદ્ધ છે : जइआ य होइ पुच्छा, जिणाण भग्गंभि उत्तरं तइया । इकस्स निगोयस्सवि, अणंतभागो उ सिद्धिगओ ।। જિનમાર્ગમાં જ્યારે જ્યારે શ્રી જિનેશ્વર દેવને પૂછવામાં આવે છે કે “હે ભગવન્! અત્યાર સુધીમાં કેટલા જીવો મોક્ષે ગયા ?' ત્યારે ત્યારે ઉત્તર મળે છે કે “હજી એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષમાં ગયો આ લોકમાં નિગોદના નામથી ઓળખાતા અસંખ્યાત ગોળાઓ છે. આ દરેક ગોળામાં અસંખ્યાત નિગોદ હોય છે અને તે દરેક નિગોદમાં અનંત અનંત જીવ હોય છે. આવી એક નિગોદના અનંતમા ભાગ જેટલા જીવો જ હજી સુધી સિદ્ધિગતિ એટલે મોક્ષને પામેલા છે. આમાંથી એ વસ્તુ ફલિત થાય છે કે નિગોદમાંથી વ્યવહારરાશિમાં આવીને તથા અનુક્રમે પ્રગતિ સાધીને ગમે તેટલા જીવો મોક્ષમાં જાય તો પણ આ સંસાર કદી જીવ-રહિત થવાનો નહિ. અનંત ઓછા અનંત = અનંત, એ ગણિતનો સિદ્ધાંત અહીં બરાબર લાગુ પડે છે. અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે સંખ્યાઓ ત્રણ પ્રકારની છે : (૧) સંખ્યાત (૨) અસંખ્યાત અને (૩) અનંત. તેમાં સંખ્યાતનો અધિકાર પૂરો થયા પછી અસંખ્યાતનો અધિકાર શરૂ થાય છે અને અસંખ્યાતનો અધિકાર પૂરો થયા પછી અનંતનો અધિકાર શરૂ થાય છે. આ અનંતનું ગણિત આપણી કલ્પનામાં એકદમ આવે તેવું નથી, કારણ કે આપણે સંખ્યાતના ગણિતથી જ ટેવાયેલા છીએ. સંખ્યાતના ગણિતમાં ૫ માંથી ૩ લઇએ તો ૨ રહે અને ૨ માંથી ૨ લઇએ તો ૦ રહે, અહીં વાતનો છેડો આવે. પણ અનંતમાં તેવું નથી. અનંતમાંથી અનંત જાય તો પણ અનંત જ રહ્યા કરે. જો તેનો છેડો આવતો હોય તો તેને અનંત કહેવાય જ કેમ ? એટલે અનંત નિગોદમાંથી અનંત જીવો મોક્ષે જાય તો પણ અનંત જ બાકી રહે. અનંતની લ્પના આવે તે માટે અહીં એક બે ઉદાહરણો આપીશું. ૧ ની સંખ્યાને ૨ થી ગુણતાં જ રહીએ તો કયાં સુધી ગણી શકાય ? અથવા ૧ ની સંખ્યાને ૨ થી ભાગતાં રહીએ તો ક્યાં સુધી ભાગી Page 314 of 325 Page #315 -------------------------------------------------------------------------- ________________ શકાય? તેનો છેડો આવશે નહિ, એટલે ત્યાં અનંતવાર એમ કહીને જ સંતોષ માનવો પડે. જૈન શાસ્ત્રકારોએ અસંખ્યાત તથા અનંતના પણ કેટલાક પ્રકારો પાડેલા છે, તે અન્ય ગ્રંથોથી જાણવા. સિદ્ધાત્માઓ દ્રવ્યરૂપે શાશ્વત હોય છે, પણ તેમાં કોઇ પ્રકારનો ભાવ હોય છે કે નહિ? તેનો ઉત્તર ભાવકારથી સાંપડે છે. તેમાં જણાવ્યું છે કે સિદ્ધોનું જ્ઞાન અને દર્શન સાયિક હોય છે અને જીવત્વ પારિણામિક ભાવે હોય છે. આનો અર્થ એમ સમજવાનો કે (૧) ઔપશમિક, (૨) સાયિક, (૩) લાયોપથમિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક એ પાંચ પ્રકારના ભાવો પૈકી સિદ્ધાત્માઓને સાયિક તથા પારિણામિક એ બે ભાવો હોય છે, પણ ઔપશમિક, સાયોપથમિક કે ઔદયિક ભાવ હોતો નથી, કારણકે આ ત્રણેય ભાવો કર્મન્ય છે. (મોહનીય કર્મની ઉપશાંત અવસ્થા (અનુદય અવસ્થા) ને ઉપશમ કહેવામાં આવે છે. તેથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ તે ઔપથમિક ભાવ. કર્મનો સર્વથા નાશ થવો તે ક્ષય. તેનાથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ તે ક્ષાયિક ભાવ, ઉદયમાં આવેલા કર્મનો ક્ષય અને ઉદયમાં નહિ આવેલાં કર્મોનો ઉપશમ તે ક્ષયોપશમ. તેથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ તે ક્ષાયોપથમિક ભાવ. કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ગતિ, વેશ્યા, કષાય આદિ આત્મપરિણામ તે ઔદયિક ભાવ અને વસ્તુનો અનાદિ સ્વભાવ તે પારિણામિક ભાવ.) ‘ક્ષાયિક ભાવના નવ પ્રકારો છે : (૧) કેવલજ્ઞાન (૨) કેવલદર્શન (૩) ક્ષાયિક સમ્યકત્વ (૪) સાયિક ચારિત્ર (૫) દાનલબ્ધિ (૬) લાભલબ્ધિ (૭) ભોગલબ્ધિ (૮) ઉપભોગલબ્ધિ અને (૯) વીર્યલબ્ધિ. તેમાંથી સિદ્ધ જીવોને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ભાયિક ભાવો જ કેમ કહા ?' આ પ્રશ્નનો ઉત્તર એ છે કે આ બે ભાવો આત્માના મૂળગણની મુખ્યતાએ કહ્યા છે અને તેનો કોઇ અપેક્ષા-વિશેષથી નિષેધ નથી, જ્યારે બીજા ભાવોનો અપેક્ષા-વિશેષથી નિષેધ છે. જેમકે - “શ્રી વીતરાગના વચન ઉપર પ્રતીતિરૂપ શ્રદ્ધા” ને સમ્યકત્વ ક્વીએ. તો સિદ્ધાત્મા પોતે વીતરાગ છે, તેમને બીજા કયા વીતરાગના વચન પરની શ્રદ્ધા ઘટી શકે ? અહીં ક્ષાયિકભાવની શ્રદ્ધાના અભાવે સિદ્ધાત્માને શાયિક સમ્યકત્વ ઘટી શકે નહિ, પરંતુ દર્શન-મોહનીય અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી જે આત્મિક ગુણરૂપ સાયિક સમ્યકત્વ, તે ઘટી શકે. “જેના વડે મોક્ષમાં જવાય તે ચારિત્ર અથવા આઠ પ્રકારના કર્મસમૂહનો નાશ કરનાર તે ચારિત્ર.' એ પ્રમાણે ચારિત્રની વ્યાખ્યા થાય છે. હવે ચારિત્રના આ વ્યુત્પત્તિ-લક્ષણમાંનું કોઇ લક્ષણ સિદ્ધાત્માઓમાં ઘટતું નથી, તેમ જ ચારિત્રના પાંચ ભેદોમાંનો કોઇ ભેદ શ્રી સિદ્ધાત્મામાં છે નહિ, તે કારણથી સિદ્ધમાં ચારિત્રનો અભાવ છે. પરંતુ મોહનીય કર્મના ક્ષયથી પ્રકટ થયેલ સ્વસ્વરૂપમાં રમણતારૂપ જે ક્ષાયિક ચારિત્ર, તે સિદ્ધાત્મામાં અવશ્ય હોય છે. આ જ કારણે શાસ્ત્રોમાં સિદ્ધાત્માઓને ‘નો વારિત્તી નો વારિત્તી' કહ્યાા છે. વળી દાનાદિક ચાર પ્રવૃત્તિઓ ગ્રહણ-ધારણ યોગ્ય બાદરપરિણામી પુદગલ સ્કંધોના લીધે સંભવે છે અને સિદ્ધાત્મામાં ગ્રહણ-ધારણ યોગ્ય બાદરપરિણામી પુદગલ સ્કંધોનો અભાવ હોય છે, એટલે તેમાં આ ચાર લબ્ધિઓ હોતી નથી. અને જેમાં ક્રિયા-પ્રવૃત્તિ હોય, તેને વીર્ય કહીએ તો એ લક્ષણ પણ સિદ્ધાત્મામાં ઘટી શકતું નથી, કારણકે ‘સિદ્ધા vi વિરિયા' એવું આગમવચન છે. પરંતુ અંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા આત્મપરિણામરૂપ દાનાદિક લબ્ધિઓ સિદ્ધાત્માને હોય છે. આ વિવેચનના સાર રૂપે એમ સમજવું કે સિદ્ધાત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ક્ષાયિક Page 315 of 325 Page #316 -------------------------------------------------------------------------- ________________ S; 9. ભાવો મુખ્યતાયે હોય છે, પણ બીજા સાત ભાવોનો સર્વથા નિષેધ નથી. પારિણામિક ભાવના ત્રણ પ્રકારો છે : (૧) જીવત્વ (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ. તેમાં સિદ્ધાત્માઓને જીવત્વ હોય છે અને ભવ્યત્વ કે અભવ્યત્વ હોતું નથી. મોક્ષમાં જવાની યોગ્યતા તે ભવ્યત્વ અને અયોગ્યતા તે અભવ્યત્વ. સિદ્ધાત્માએ તો મોક્ષ પ્રાપ્ત કરી લીધું છે, એટલે આ બેમાંથી એક પણ ભાવ તેમને ઘટી શકતો નથી. શાસ્ત્રમાં સિદ્ધાત્માઓને ‘નો મવા નો રૂમવા કહ્યા છે, તેનું રહસ્ય આ જ છે. સિદ્ધાત્માઓને જીવત્વ હોય છે અને તેથી જ તેઓ જીવરૂપે સદાકાળ ટકી રહે છે. આને પારિણામિક ભાવ સમજવાનો છે. સત્પદપ્રરૂપણા આદિ આઠ વારોનું વર્ણન પુરું થયું. હવે અલ્પબદુત્વ નામનું નવમું બાર બાકી રહતું. આ દ્વારમાં કયા સિદ્ધ જીવો થોડા હોય અને ક્યા વધારે હોય ? તેનું વર્ણન કરવાનું છે. તે અંગે અહીં કહ્યું છે કે “નપુંસકલિગે સિદ્ધ થયેલા જીવો થોડા છે. સ્ત્રીલિગે સિદ્ધ થયેલા અને પુરુષલિગે સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાતગુણા છે.” અહીં પ્રથમ એ સ્પષ્ટતા કરી દઇએ કે સિદ્ધના જીવોમાં લિગનો અભાવ હોવાથી તેઓ એકસરખા હોય છે. પણ છેલ્લા જે દેહથી તેઓ મોક્ષ પામે છે, તેની અપેક્ષાએ અહીં નપુંસકલિગ, સ્ત્રીલિગ અને પુરુ ષલિગ એવા ત્રણ ભેદો કરેલા છે અને તેમનું અલ્પબદુત્વ દર્શાવેલું છે. મનુષવર્ગમાંથી જેઓ મોક્ષે જાય છે, તેમાં નપુંસકલિંગવાળા સહુથી થોડા હોય છે, કારણ કે તેવા જીવા એક સમયમાં માત્ર ૧૦ જ મોક્ષે જઇ શકે છે, તેથી વધારે નહિ. જ્યારે સ્ત્રીલિંગવાળા એક સમયમાં ૨૦ મોક્ષે જઇ શકે છે. આ રીતે સ્ત્રીલિગથી મોક્ષમાં જનારનું પ્રમાણ વધારે હોવાથી તેમને સંખ્યાત ગુણ એટલે અમુક સંખ્યાથી ગુણીએ તેટલા વધારે કહેવા છે. ૧૦ કરતાં ૨૦ની સંખ્યા બમણી છે. હવે સ્ત્રીલિગથી મોક્ષે જનારા કરતાં પુરુષલિગથી મોક્ષે જનારા વધારે હોય છે, કારણ કે તેઓ સમકાળે ૧૦૮ સુધી મોક્ષે જઇ શકે છે, જ્યારે સ્ત્રીલિંગમાં સમકાળે ૨૦ થી વધારે મોક્ષે જઇ શકતા નથી. ૨૦ કરતાં ૧૦૮ની સંખ્યા લગભગ સાડાપાંચ ગણી છે, એટલે સ્ત્રીલિગ કરતાં પુસ્પલિગે સિદ્ધ થનારને સંખ્યાતગુણા કહેલા છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ૧૦ પ્રકારના જન્મ નપુંસકોને ચારિત્રનો જ અભાવ હોવાથી તેઓ મોક્ષે જઇ શકતા નથી, પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા ૬ પ્રકારના નપુંસકોને ચારિત્રનો લાભ હોવાથી તેઓ મોક્ષે જઇ શકે છે. સિહોના અલ્પબદુત્વનો વિષય ઘણો વિસ્તારવાનો છે. તે અન્ય ગ્રંથોથી જાણવો. આ રીતે મોક્ષતત્ત્વનું વર્ણન પુરુ થયું અને તે સાથે નવતત્ત્વોનું સંક્ષિપ્ત વર્ણન પણ પુરું થયું. પરંતુ તેના અનુસંધાનમાં બીજું જ કહેવાનું છે, તે હવે પછીનાં બે પ્રકરણોમાં કહેવાશે. બુદ્ધિમાન મનુષ્યો નિષ્ફળ પ્રવૃત્તિ કરતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તો તેઓ કોઇપણ પ્રવૃત્તિનો પ્રારંભ કરતાં પહેલાં તેનું પરિણામ કે ફળ શું ? તે જાણી લે છે. તેમાં જો એમ જણાય કે આ પ્રવૃત્તિનું પરિણામ ખરેખર સારું કે સુંદર આવશે, તો તેઓ એમાં પ્રવૃત્ત થાય છે, અન્યથા તેમાં પ્રવૃત્ત થતા નથી. આ રીતે અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “જીવ આદિ નવતત્ત્વોને જાણવાનું ફળ શું ?' તેથી પ્રકરણકાર મહર્ષિ જણાવે છે કે જે પુરુષ કે સ્ત્રી જીવઆદિ નવપદાર્થોને જાણે છે, તેને સમ્યકત્વ અર્થાત્ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે.” Page 316 of 325 Page #317 -------------------------------------------------------------------------- ________________ અહીં કદાચ એવો પ્રશ્ન થાય કે “જીવ આદિ નવતત્ત્વને જાણવાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ શી રીતે થાય ?' તેનો ઉત્તર એ છે કે જીવ આદિ નવતત્ત્વો જાણનાર એટલું જરૂર સમજી જાય છે કે (૧) જીવ છે. (૨) તે નિત્ય છે. (૩) તે કર્મનો કર્તા છે. (૪) તે કર્મફળનો ભોકતા છે. (૫) તે પોતાના પુરુષાર્થથી સજ્જ કર્મબંધનોને તોડી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. અને (૬) એ મોક્ષનો ઉપાય પુણ્યક પ્રવૃત્તિ તથા સંવર અને નિર્જરાની આરાધના છે. આ રીતે છ સ્થાનો-સિદ્ધાંતો જેના મનમાં બરાબર ઠસે, તેને તત્ત્વભૂત પદાર્થો પર શ્રદ્ધા થઇ ગણાય અને તેજ સમ્યકત્વ છે. કહ્યું છે કે “તત્વાશ્રદ્ધાનં સભ્યદૃર્શનમ્ તત્ત્વભૂત પદાર્થોનું યથાર્થ શ્રદ્વાન તે, સમ્યગદર્શન છે.' અહીં કોઇ એમ પૂછે કે “શું જીવ આદિ નવતત્વો જાણનારને જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય ? અન્યને નહિ?' તો પ્રકરણકાર મહર્ષિ તેના સમાધાન અર્થે જણાવે છે કે જ્ઞાનાવરણીય કર્મના તથાવિધ ક્ષયોપશમના અભાવે કોઇ આત્મા જીવ આદિ નવતત્ત્વોનું સ્વરૂપ બરાબર જાણી શકે નહિ, પરંતુ તેની આંતરિક શ્રદ્વા એવી હોય કે આ નવતત્ત્વો યથાર્થ છે, સત્ય છે, તો તેને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે પ્રગવિદં વિદંતિવિÉ, ૨૩દા પંવવિહંસવદં સન્મસમ્યકત્વ એક પ્રકારનું, બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું તથા દશ પ્રકારનું હોય સમ્યક તત્ત્વની રુચિ એટલે શ્રી જિનકથિત તત્ત્વોમાં યથાર્થપણાની બુદ્ધિ, એ સમ્યકત્વનો એક પ્રકાર છે. નૈસર્ગિક અને આધિગમિક એ સમ્યકત્વના બે પ્રકારો છે. નૈસર્ગિક એટલે સ્વાભાવિક રીતે થવું અને આધિગમિક એટલે ગુસ્સા ઉપદેશ આદિનિમિત્તોથી થવું. અથવા દ્રવ્યસમ્યકત્વ અને ભાવસમ્યકત્વ એવા પણ તેના બે પ્રકારો છે. તેમાં શ્રી જિનેશ્વરદેવકથિત તત્ત્વોમાં સામાન્ય સચ તે દ્રવ્યસમ્યકત્વ છે અને વસ્તુને જાણવાના ઉપાયરૂપ પ્રમાણ-નય વગેરેથી જીવાજીવાદિ તત્ત્વોને વિશુદ્ધ રૂપે જાણવા એ ભાવસમ્યકત્વ છે. વળી શાસ્ત્રોમાં નિશ્ચયસમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વ એવા બે પ્રકારો પણ માનેલા છે. તેમાં આત્માનો જે શુદ્ધ પરિણામ, તે નિશ્ચય સમ્યકત્વ અને તેમાં હેતુભૂત સડસઠ ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી તેનું શ્રદ્ધા અને ક્રિયા રૂપે પાલન કરવું, તે વ્યવહારસમ્યકત્વ છે. ઔપથમિક, શાયિક અને સાયોપથમિક એ સખ્યત્વના ત્રણ પ્રકારો છે. તેમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય એ સાત કર્મપ્રકૃતિઓનો અંતર્મુહુર્ત સુધી તદન ઉપશમ થવાથી જે સમ્યકત્વ પ્રકટ થાય તેને ઔપથમિક સમ્યકત્વ કહેવાય; આવું સમ્યકત્વ એક ભવમાં બે વાર અને સમસ્ત સંસારચક્રમાં પાંચ વાર પ્રાપ્ત થઇ શકે છે. આ સમ્યકત્વ અંતર્મુહૂર્તથી વધારે રહેતું નથી, ઉપર હેલી સાતેય કર્મ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય થવાથી જે સમ્યકત્વ પ્રકટ થાય તેને ક્ષાયિક સમ્યકત્વ કહેવાય. તેનો કાલ સાદિ-અનંત છે. અને ઉપર કહેલી સાત પ્રકૃતિમાંથી ઉદયમાં આવેલાનો ક્ષય તેમજ સત્તામાં પડેલાનો વિપાકથી ઉપશમ થતાં જે સમ્યકત્વ પ્રકટ Page 317 of 325 Page #318 -------------------------------------------------------------------------- ________________ થાય, તેને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હેવાય. આ સમ્યક્ત્વનો વધારેમાં વધારે કાળ ૬૬ સાગરોપમ છે. પહેલું અને બીજું સમ્યક્ત્વ નિરતિચાર છે, જ્યારે ત્રીજું સમ્યક્ત્વ સાતિચાર છે, તેથી આ સમ્યકત્વને શંકા, કાંક્ષા આદિ અતિચારો લાગે છે. ઔપશમિક આદિ ત્રણ પ્રકારોમાં મિશ્રસમ્યકત્વ ઉમેરીએ તો તેના ચાર પ્રકારો થાય. ઉપર વ્હેલી સાતમાંની ફકત મિશ્ર મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં હોય અને બાકીની પ્રકૃતિ ઉપશાંત હોય, તે વખતે જે સમ્યકત્વ-મિથ્યાત્વરૂપ મિશ્રભાવ અંતર્મુહૂર્ત પર્યંત હોય, તેને મિશ્ર સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યકત્વમાં જિનપ્રણીત તત્ત્વ પર ન રાગ-ન દ્વેષ એવી સ્થિતિ હોય છે. કેટલાક ઔપશમિક આદિ ત્રણ પ્રકારોમાં વેદક સમ્યકત્વ ઉમેરીને તેના ચાર પ્રકારો માને છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રકટ થતાં પહેલાં સમ્યકત્વ મોહનીયનાં જે ચરમ દલો વેદાય છે, તેને વેદક સમ્યકત્વ કહેવામાં આવે છે. આ ચાર પ્રકારોમાં સાસ્વાદનસમ્યકત્વ ઉમેરીએ તો સમયકત્વના પાંચ પ્રકારો થાય છે. ઉપર ણાવેલા અંતર્મુહૂર્તના વખતવાળા ઔપશમિક સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે પહોંચતાં પહેલાં એક સમયથી માંડીને ૬ આવલિકા સુધી સમ્યકત્વના કિંચિત્ સ્વાદરૂપ જે સમ્યક્ત્વ હોય છે, તેને સાસ્વાદન સમ્યકત્વ વ્હે છે. સમ્યકત્વના દશ પ્રકારો નીચે પ્રમાણે ગણાય છે : - (૧) નિસર્ગરુચિ જે જીવ શ્રી નેિશ્વરદેવોએ યથાર્થ અનુભવેલા ભાવોને પોતાની મેળે જાતિસ્મરણાદિ જ્ઞાનથી જાણીને ‘તે એમ જ છે, પણ અન્યથા નથી' એવી અડગ શ્રદ્વા રાખે, તે નિસર્ગ ચિ. (૨) ઉપદેશરુચિ - કેવલી કે છદ્મસ્થ ગુરુઓ વડે કહેવાયેલા ઉપર્યુક્ત ભાવો પર શ્રદ્ધા રાખે તે ઉપદેશચિ. (૩) આજ્ઞારુચ - રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન વગેરે દોષોથી રહિત મહાપુરુષની આજ્ઞા પર ચિ ધરાવે, તે આજ્ઞાચ. (૪) સૂત્રચ - જે અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય સૂત્રો ભણીને તત્ત્વમાં સચિવાળો થાય, તે સૂત્રરુ ચિ. વર્તમાન શાસનમાં શ્રી ગૌતમસ્વામી આદિ ગણધરોએ રચેલાં શાસ્ત્રો અંગપ્રવિષ્ટ કહેવાય છે. તેના આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી), જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તકૃદ્દશાંગ, અનુત્તરોપપાતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાશ્રુત અને દ્રષ્ટિવાદ એવા બાર પ્રકારો છે. તેને સમગ્રપણે દ્વાદશાંગી હેવામાં આવે છે. આ ઉપરાંત જૈન શ્રુતમાં શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે ચતુર્દશપૂર્વધરાદિ વૃદ્વ આચાર્યોએ રચેલાં બીજાં સૂત્રો પણ છે, તે અનંગપ્રવિષ્ટ હેવાય છે. (૫) બીચિ - જેમ એક બીજ વાવવાથી અનેક બીજો ઉત્પન્ન થાય છે, તેમ એક પદ, હેતુ કે એક દ્રષ્ટાંત સાંભળીને જે જીવ ઘણાં પદો, ઘણા હેતુઓ અન ઘણાં દ્રષ્ટાંતો પર શ્રદ્વાવાળો થાય, તે બીરુ ચિ. (૬) અભિગમચિ - જે શાસ્ત્રોનો વિસ્તૃત બોધ પામીને તત્ત્વ પર ચિ ધરાવે, તે અભિગમરુ (૭) વિસ્તારચિ - જે છ દ્રવ્યોને પ્રમાણ અને નયો વડે જાણીને અર્થાત્ વિસ્તારથી બોધ પામીને તત્ત્વ પર રુચિવાળો થાય, તે વિસ્તારચિ. ચિ. Page 318 of 325 Page #319 -------------------------------------------------------------------------- ________________ (૮) ક્રિયારુચિ - જે અનુષ્ઠાનોમાં કુશલ હોયતથા ક્રિયા કરવામાં રુચિ વાળો હોય, તે ક્રિયાચિ. (૯) સંક્ષેપચિ - જે થોડું સાંભળીને પણ તત્ત્વની ચિવાળો થાય, તે સંક્ષેપચિ. ચિલાતીપુત્ર મહાત્મા ઉપશમ, વિવેક અને સંવર, એ ત્રણ પદો સાંભળીને જ તત્ત્વમાં રુચિવાળા થયા હતા. (૧૦) ધર્મચિ - જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે પદાર્થોને ક્લેનારાં નિવચનો સાંભળીને શ્રુતચારિત્રરૂપ ધર્મ પર શ્રદ્વાવાળો થાય, તે ધર્મચિ. એમ દશ પ્રકારો સમજ્યા. આ દરેક આત્માનું સમ્યકત્વ તે સમ્યક્ત્વનો એક પ્રકાર, પ્રાપ્ત થયેલું સમ્યકત્વ ચાલ્યું ન જાય, મલિન ન થાય, ડગમગે નહિ, તે માટેનો મુખ્ય ઉપાય શ્રી જ્ઞેિશ્વર ભગવંતના વચનો પરની પરમ શ્રદ્ધા છે. વધારે સ્પષ્ટ કહીએ તો જે મનુષ્ય એમ માને છે કે ‘શ્રી જ્ઞેિશ્વર ભગવંત ક્રોધ, લોભ, ભય, હાસ્ય વગેરે દોષોથી રહિત વીતરાગ પરમાત્મા હોઇ કદી અસત્ય બોલે નહિ, તેમને અસત્ય બોલવાનું પ્રયોજન શું ? તેઓ જે કંઇ વચન બોલે તે સત્ય જ હોય,' તેનું સમ્યકત્વ સ્થિર રહે છે, નિર્મળ રહે છે અને જરાપણ ચલાયમાન થતું નથી. અહીં માત્ર ‘નિગેસર-માસિયારૂં વયળાડું' ન કહેતાં ‘સવ્વા’ વિશેષણ લગાડ્યું છે, તેનું કારણ એ છે કે નેિશ્વરનાં અમુક વચનોને સત્ય માને અને અમુક વચનોને અસત્ય માને, તો તેનું સમ્યકત્વ દૂષિત થાય છે અને ચાલ્યું જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે पयमक्खरंपि इक्कं, जो न रोएइ सुत्तनिदिट्टं । सेसं रोयंतो वि हु, मिच्छदिठ्ठी मुणेयत्वो ॥ ‘સૂત્રમાં નિર્દિષ્ટ કરેલા એવા એક પદને કે એક પણ અક્ષરને જે માનતો નથી, તેને બાકીનું બધું માનવા છતાં મિથ્યાદ્રષ્ટિ સમજ્યો.' અહીં એ પણ સમજી લેવું ઘટે કે નય, નિક્ષેપ અને અનેકાંતથી યુક્ત એવા નિવચનોને સત્ય માને અને એકાંત પ્રતિપાદનવાળાં અન્ય દર્શનીઓનાં વચનોને પણ સત્ય માને, તેને સમ્યક્ત્વ હોઇ શકતું નથી, કારણ કે તેમાં ગોળ અને ખોળન અથવા કંચન અને થીરને એક માની લેવા જેવી વિવેકશૂન્યતા રહેલી છે. આવી વિવેકશૂન્યતાને શાસ્ત્રમાં અનભિગ્રહિક મિથ્યાત્વ હેલું છે. સમ્યકત્વમાં મુખ્ય વસ્તુ સત્ય અને અસત્યના ભેદરૂપ વિવેક્ની જાગૃતિ છે, એ ભૂલવાનું નથી. અહીં પ્રસંગવશાત્ એ પણ ણાવી દઇએ કે સદ્ગુરૂની પર્વપાસના કરવાથી જિનવચનો સાંભળવા મળે છે અને તેનું યથાર્થ રહસ્ય સમજાય છે. પછી તેમાં શંકા-કુશંકાનેસ્થાન રહેતું નથી; એટલે સમ્યકત્વની સ્થિરતા માટે સદ્ગુરુની પર્યાપાસના પણ અતિ મહત્વની છે. વિશેષમાં જ્ઞાની ભગવંતોએ એમ પણ કહ્યું છે કે સમ્યક્ત્વને સ્થિર રાખવું હોય, તેમાં કોઇ પણ પ્રકારનો ડાઘ પાડવો ન હોય, તો વ્યાપત્રદર્શની અને કુદ્રષ્ટિનો ત્યાગ કરવો, અર્થાત્ તેના સહવાસમાં વિશેષ આવવું નહિ. કદાચ કોઇ કારણ-પ્રસંગે આવી જ્વાય તે જુદી વાત છે. જેને એક વાર જીવ-અજીવ વગેરે તત્ત્વો પર શ્રદ્વા હોય, પણ પછીથી કદાગ્રહ, મિથ્યાગ્રહ કે મિથ્યાત્વનો ઉદય થવાને લીધે તે શ્રદ્ઘા વ્યાપન્ન થયેલી છે-નાશ પામેલી છે,તે વ્યાપન્ન દર્શની કહેવાય; અને જેની દ્રષ્ટિ મિથ્યાત્વથી કુત્સિત થયેલી છે, તે કુદ્રષ્ટિ કહેવાય. ‘સંગ તેવો રંગ' એ ન્યાયે આવી વ્યક્તિઓના સહવાસથી મનમાં પણ શંકા જાગે અને છેવટે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થવાય, એ દેખીતું છે. અનુભવી પુરુષોની એ વાણી છે કે Page 319 of 325 Page #320 -------------------------------------------------------------------------- ________________ कुसंगते: कुबुद्धि: स्यात्, कुबुद्धेः कुप्रवर्तनम् | कुप्रवृत्तेर्भवेज्जन्तुर्भाजनं दुःखसन्ततेः || ‘કુસંગતિથી કુબુદ્ધિ થાય છે, કુબુદ્ધિથી કુપ્રવર્તન થાય છે અને કુપ્રવર્તનથી પ્રાણી દુ:ખપરંપરાનું ભાજન બને છે. ૯ સમયનું ઘન્ય અંતમુહૂર્ત અને ૨ ઘડીમાં ૧ સમય ન્યૂન કાળનું ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ગણાય છે. તેની વચ્ચેનો કાળ એટલે ૧૦ સમયથી માંડીને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધીનો કાળ મધ્યમ અંતર્મુહૂર્ત ગણાય છે. અહીં અંતર્મુહૂર્ત શબ્દથી અસંખ્ય સમયપ્રમાણ મધ્યમ અંતર્મુહૂર્ત ગ્રહણ કરવાનું છે. કોઇ જીવને માત્ર આ અંતર્મુહૂર્ત જેટલા કાળ માટે જ સમ્યક્ત્વની સ્પર્શના થઇ હોય અને ત્યારબાદ તે ત્યાંથી પડી, મિથ્યાત્વ પામી, તીવ્ર કર્મબંધ કરી, સંસારમાં પરિભ્રમણ કરે તો વધારેમાં વધારે કંઇક ન્યનૂ અર્ધપુદ્ગલપરાવર્ત કાળ સુધી જ કરે, પછી તે પુન: સમ્યકત્વ પામી, ચારિત્ર ગ્રહણ કરી, અવશ્ય મોક્ષે જાય. અહીં એટલું યાદ રાખવુ ઘટે કે સમ્યકત્વને પામેલા કેટલાક જીવો તેજ ભવે મોક્ષે જાય છે, તો કેટલાક જીવો બે-ત્રણ ભવે અને કેટલાક જીવો સાત-આઠ ભવે મોક્ષે જાય છે. આચાર્યવર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉવસગ્રહરં સ્તોત્રમાં કહ્યું છે કે तुह सम्मते लदे, चिंतामणिकप्पपायवब्भहिए | पावंति अविग्धेणं, जीवा अयरामरं ठाणं || ‘હે ભગવન્ ! ચિંતામણિરત્ન અને ક્લ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યકત્વ પામ્યે છતે જીવો કોઇ પણ વિઘ્ન વિના મોક્ષને પામે છે.’ તાત્પર્ય કે તેમને સરલતાથી થોડા સમયમાં જ મોક્ષ મળે છે. અનંત ભવ ભ્રમણની અપેક્ષાએ એક, બે, ત્રણ, સાત કે આઠ ભવને અહીં થોડો સમય સમજ્જાનો છે. સમ્યકત્વની સ્પર્શના અંગે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે સંસારી જીવ-અનંત પુદ્ગલપરાવર્ત કાળ સુધી મિથ્યાત્વનો અનુભવ કરતો સંસારમાં પરિભ્રમણ કરે છે. નદીનો પત્થર અહીં-તહીં કૂટાતો છેવટે ગોળ બની જાય છે, તેમ આ જીવ અનાભોગપણ (સમષ્ણ વિના, સ્વાભાવિક) પ્રવૃત્તિ કરતો જ્યારે આયુષ્ય સિવાયના સાતેય કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછી એવી એક કોડાકોડી સાગરોપની કરે છે, ત્યારે તે રાગદ્વેષના અતિ નિબિડ પરિણામરૂપ ગ્રંથિપ્રદેશ સમીપે આવે છે. અભવ્ય જીવો પણ આ રીતે કર્મસ્થિતિ હળવી કરીને અનતી વાર ગ્રંથિપ્રદેશ સમીપે આવે છે, પણ તેઓ એનો ભેદ કરી શક્તા નથી; જ્યારે ભવ્ય જીવો અપૂર્વકરણના યોગે એ ગ્રંથિનો ભેદ કરી નાખે છે અને સમ્યકત્વની સ્પર્શના કરે છે. જે કરણ-ક્રિયા પૂર્વે થઇ નથી, તે અપૂર્વકરણ. (૫) અર્થ-સંક્લના અનંત ઉત્સર્પિણીઓ (અને અવસર્પિણીઓ) નો એક પુદ્ગલપરાવર્ત કાળ જાણવો. તેવા અનંત પુદ્ગલપરાવર્તનો ભૂતકાળ અને તેથી અનંતગુણો ભવિષ્યકાલ જાણવો. જેમાં રસ-કસ શુભાદિ ભાવોનું ઉત્સર્પણ થાય, એટલે કે અનુક્રમે ચડતા પરિણામો ણાય, તેને ઉત્સર્પિણી કાલ કહેવામાં આવે છે. ઉત્સર્પિણી કાલ પૂરો થયા પછી તરત જ અવસર્પિણી કાલ શરૂ થાય છે. તેમાં રસ-ક્સ શુભાદિ ભાવોનું અવસર્પણ થાય છે, એટલે કે તે અનુક્ર્મ ઓછા થતા જાય છે. ઉત્સર્પિણી કાલ પછી અવસર્પિણી કાલ અને પછી પાછો ઉત્સર્પિણી કાલ આવે છે, એટલે અહીં Page 320 of 325 Page #321 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણીઓ શબ્દથી ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બંને પ્રકારો ગ્રહણ કરવાના છે. ઉત્સર્પિણી કાલ ૧૦ કોડાકોડી સાગરોપમ જેટલો હોય છે અને અવસર્પિણી કાલ પણ ૧૦ કોડાકોડી સાગરોપમ જેટલો હોય છે. આ રીતે ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણીમાં ૨૦ કોડાકોડી સાગરોપમ જેટલો કાલ વ્યતીત થાય છે, તેને કાલચક્ર કહેવામાં આવે છે. ઉત્સર્પિણી કાળમાં છ આરા હોય છે, તેનાં નામ અને તેનું કાલમાન આ પ્રમાણે સમજવું. પહેલો દુષમ-દુષમ આરો ૨૧૦૦૦ વર્ષ બીજો દુષમ આરો ૨૧૦૦૦ વર્ષ ત્રીજો દુષમ-સુષમ આરો બેંતાલીશ હજાર વર્ષ જૂન ૧ કોડાકોડી સાગરોપમ કાળ ચોથો સુષમ-દુષમ આરો ૨ કોડાકોડી સાગરોપમ કાળ પાંચમો સુષમ આરો ૩ કોડાકોડી સાગરોપમ કાળ છઠ્ઠો સુષમ-સુષમા આરો ૪ કોડાકોડી સાગરોપમ કાળ અવસર્પિણીનો ક્રમ આથી ઉલટો હોય છે, એટલે કે તેમાં પ્રથમ સુષમ-સુષમાં આરો, પછી સુષમ આરો અને છેવટે દુષમ-દુષમા આરો હોય છે. તે દરેક આરાનું કાલમાન તો ઉપર મુજબ જ હોય છે. હાલ અવસર્પિણી કાલનો પાંચમો દુષમ નામનો આરો ચાલી રહેલો છે. આવી અનંત ઉત્સપિણી અને અવસર્પિણીઓ વ્યતીત થાય, ત્યારે એક પુદ્ગલપરાવર્ત જેટલો કાલ વ્યતીત થયેલો ગણાય. પુદ્ગલપરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારો છે અને તે પ્રત્યેક બાદર અને સૂક્ષ્મ હોવાથી તેના નીચે મુજબ આઠ પ્રકારો પડે છે (૧) બાદર દ્રવ્યપુદ્ગલપરાવર્ત સૂક્ષ્મ (૩) બાદર ક્ષેત્રપુગલપરાવર્ત (૪) સૂક્ષ્મ (૫) બાદર કાળ પુદ્ગલપરાવર્ત (૬) સૂક્ષ્મ કણ પુદ્ગલપરાવર્ત (૭) બાદર ભાવપુદ્ગલપરાવર્ત (૮) સૂક્ષ્મ “ ચૌદ રાજલોકમાં રહેલાં સર્વ પુદ્ગલોને એક જીવ ઔદારિક આદિ કોઇ પણ વર્ગણાપણે (આહારક વિના) ગ્રહણ કરી કરીને મૂકે, તેમાં જેટલો કાલ વ્યતીત થાય તે દ્રવ્યપુદ્ગલપરાવર્ત. એક જીવ મરણ વડે લોકકાશના પ્રદેશોને સ્પર્શીને મૂકે, તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેક્ષેત્રપુદગલપરાવર્ત. એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણીના સમયોને વારંવાર મરણ વડે સ્પર્શીને મૂકે, તેમાં જેટલો કાળ વ્યતીત થાયતે કાળપુદ્ગલપરાવર્ત, અને એક જીવ રસબંધના અધ્યવસાયોને પૂર્વોકત રીતે મરણ વડે સ્પર્શી સ્પર્શીને મૂકે, તેમાં જેટલો કાળ વ્યતીત થાય તે ભાવપુદ્ગલપરાવર્ત. જ્યારે કોઇપણ અનુક્રમ વિના પુદગલોને જેમ તેમ સ્પર્શીને મૂકે ત્યારે બાદર પુદગલપરાવર્ત કહેવાય અને અનુક્રમે સ્પર્શીને મૂકે ત્યારે સૂક્ષ્મ પુદ્ગલપરાવર્ત કહેવાય. અહીં સૂક્ષ્મ ક્ષેત્રપુદ્ગલપરાવર્ત વિવક્ષિત છે, એટલે તેનું સ્વરૂપ વધારે સ્પષ્ટતાથી સમજવું જોઇએ. Page 321 of 325 Page #322 -------------------------------------------------------------------------- ________________ એમ માનો કે એક જીવ લોકાકાશના અમુક પ્રદેશમાં રહીને મરણ પામ્યો હવે કેટલોક કાળ વ્યતીત થયા બાદ તે જીવ સ્વાભાવિક રીતે તે આકાશ પ્રદેશની પંકિતમાં રહેલા બીજા પ્રદેશમાં રહીને મરણ પામ્યો. ત્યાર બાદ કેટલાક સમયે તે આકાશપ્રદેશની પંક્તિમાં રહેલા ત્રીજા પ્રદેશમાં રહીને મરણ પામ્યો. આમ તેણે જે આકાશ પ્રદેશની જે શ્રેણી શરૂ કરી હોય તે પૂરી કરે. ત્યારબાદ આકાશના પ્રતરમાં રહેલી તેની સાથેની અસંખ્ય શ્રેણીઓને એ જ રીતે પૂરી કરે. તેમાં જેટલો કાલ વ્યતીત થાય તથા વચમાં બીજા ભવો કરવામાં જેટલો કાલ વ્યતીત થાય. તે સૂક્ષ્મ ક્ષેત્રમુગલપરાવર્ત કહેવાય. આવા અનંત પુદગલપરાવર્ત આ જીવે વ્યતીત કર્યા છે અને તે સમ્યકત્વ પામે નહિ તો હવે પછી અનંત પુદ્ગલપરાવર્ત કાલ સુધી તને આ જ રીતે ભવભ્રમણ કરવું પડે, એ નિશ્ચિત છે. ભૂતકાલ અનંત પુદગલપરાવર્ત જેટલો છે અને ભવિષ્યકાલ તેથી પણ અનંતગણો મોટો છે, એટલે ભૂત કરતાં ભવિષ્ય કાલ ઘણો મોટો છે. આ બધો કાલ જીવને સંસારમાં પરિભ્રમણ કરવું ન પડે તે માટે તેણે સમ્યકત્વની પ્રાપ્તિ કરી લેવી જોઇએ. કહ્યું છે કે अतुलगुणनिधानं सर्वकल्याणबीजं, जननजलधिपोतं भव्यसत्त्वैकचिह्नम् । दुरिततरुकुठारं पुण्यतीर्थं प्रधानम्, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ।। હે લોકો ! તમે સમ્યગદર્શનરૂપી અમૃત જલનું પાન કરો, કારણ કે તે અતુલ ગુણોનું નિધાન છે, સર્વ કલ્યાણનું બીજ છે, જન્મ-મરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ છે, ભવ્યજીવોનું એક લક્ષણ છે, પાપરૂપી વૃક્ષને છેદવા માટે કૂહાડો છે, પવિત્ર એવું તીર્થ છે, સર્વ રીતે શ્રેષ્ઠ છે અને મિથ્યાત્વને જિતનારું છે.' અહીં “સમ્યકત્વ' નામનું તેરમું પ્રકરણ પૂરું થાય છે. તીર્થકરો જિનપદ પામીને સિદ્ધ થયેલા છે, માટે તેમને જિનસિક સમજ્યા અને પુંડરિક ગણધર વગેરે જિનપદ પામ્યા વિના સિદ્ધ થયેલા છે, તેથી તેમને અજિનસિક સમજવા. તાત્પર્ય કે જિન તથા અજિન બંને અવસ્થામાં મોક્ષે જઇ શકાય છે. તીર્થકર ભગવંતે તીર્થ પ્રવર્તાવ્યું હેય, તે સમયમાં તીર્થનો આશ્રય પામીને જે જીવો મોક્ષે જાય, તે તીર્થસિદ્ધ કહેવાય, જેમકે-ગણધર ભગવંતો. અને તીર્થકરો દ્વારા તીર્થનું પ્રવર્તન ન થયું હોય અને તેવા સમયે જે જીવો મોક્ષે જાય, તે અતીર્થસિદ્ધ હેવાય. શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરુદેવી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા, તે વખતે તીર્થકર દ્વારા તીર્થ પ્રવર્તેલું ન હતું. આ રીતે બીજા પણ જે જીવો આવા સમયે મોલમાં ગયા હોય તે બધા અતીર્થસિદ્ધ કહેવાય. આનો અર્થ એમ સમજવાનો કે તીર્થની અવિદ્યમાનતામાં મોક્ષનો દરવાજો બંધ થતો નથી. કેટલાક જીવો શરીર પર ગૃહસ્થનો વેશ હોય છતાં કર્મનો ક્ષય થવાને લીધે મોક્ષ પામે છે, તેમને ગૃહસ્થલિગસિદ્ધ જાણવા. દાખલા તરીકે ભરત ચક્રવર્તી. તેઓ અરીસાભુવનમાં ઊભા ઊભા વિવિધ આભૂષણોથી અલંકૃત પોતાના દેહની શોભા જોતા હતા. એવામાં એક આંગળી પરથી અંગુઠી સરકી પડી અને તે આંગળી વરવી લાગી. આથી તેમણે બીજાં પણ આભૂષણો ઉતારીને શરીરને નિહાળ્યું, તો આખું શરીર શોભારહિત લાગ્યું. આથી તેમને શરીર વગેરેની અનિત્યતા સમજાઇ અને અનિત્ય ભાવનાનો ઉત્કૃષ્ટ આશ્રય લેતાં ચારેય ઘાતી કર્મનો ક્ષય થયો, એટલે કેવલજ્ઞાન પામ્યા અને અનુક્રમે મોક્ષે Page 322 of 325 Page #323 -------------------------------------------------------------------------- ________________ સિધાવ્યા. કેટલાક જીવો અચલિગ એટલે તાપસ વગેરેના વેશમાં પણ મોક્ષ પામે છે. મહાત્મા વલ્કલચીરી તાપસના વેશમાં હતા, પણ ભાવશુદ્ધિને કારણે કર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન પામ્યા અને મોક્ષમાં સિધાવ્યા. આવા સિકોને અચલિગસિદ્ધ સમજવા. કેટલાક જીવો જૈન શ્રમણના વેશમાં મોક્ષે જાય છે, તેમને સ્વલિગસિદ્ધ સમજવા. સ્વલિગ એટલે જિનશાસનનું પોતાનું લિગ, જિનશાસનમાં નિયત થયેલો સાધુનો વેશ. લિગનો અર્થ જાતીયસંજ્ઞા કરીએ તો સ્ત્રીલિગ, પુષલિગ અને નપુંસકલિગ એ ત્રણેય લિગમાં જીવો મોક્ષે જાય છે. દાખલા તરીકે ચંદનબાળા સ્ત્રી હતાં, ગૌતમસ્વામી વગેરે પુરુષ હતા અને ગાંગેય વગેરે (કૃત્રિમ) નપુંસક હતા. કેટલાક એમ માને છે કે સ્ત્રીલિગે મોક્ષ ન મળે, તેનું આ વિધાનથી નિરસન થાય છે. કેટલાક જીવો સંધ્યાના રંગ, વૃદ્ધત્વ વગેરે નિમિત્તો પામી વૈરાગ્યવાન બને છે અને મોક્ષે જાય છે, જેમકે રાજર્ષિ કરકંડુ; તો કેટલાક જીવો સંધ્યાના રંગ, વૃદ્ધત્વ આદિ કોઇ પણ નિમિત્ત પામ્યા વિના, તેમજ ગુસ્સા ઉપદેશ વિના પણ મોક્ષમાં જાય છે, જેમકે મહાત્મા કપિલ. તેમજ કેટલાક જીવો ગુસ્થી બોધ પામીને ચારિત્ર ગ્રહણ કરે છે તથા તેના નિરતિચાર પાલનથી મોક્ષે જાય છે. તેમને અનુક્રમે પ્રત્યેકબુદ્ધસિહ, સ્વયંબુદ્રસિદ્ધ અને બુહબોધિતસિહ જાણવા. કેટલીક વાર એક સમયમાં એક જીવ મોક્ષે જાય છે, તેમને એકસિદ્ધ સમજવા અને કેટલીક વાર એક સમયમાં અનેક જીવો સિદ્ધ થાય છે, તેમને અનેકસિદ્ધ સમજવા. સિદ્ધ ભગવંતોની સ્તુતિના અધિકારે કહેવાયું છે કે सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपर-गयाणं । लोअग्गमुवगयाणं, नमो सया सव्व-सिद्धाणं ।। ઓ સિદ્ધ છે, બુઢ છે, પારગત છે, પરંપરાગત છે અને લોકના અગ્રભાગે ગયેલા છે, એવા સર્વ સિહોને સદા નમસ્કાર હો. અહીં સિદ્ધ વિશેષણથી આઠે કર્મનો ક્ષય કરનાર, બુદ્ધ વિશેષણથી સર્વજ્ઞ અને સર્વદર્શી, પારગત વિશેષણથી સંસારનો પાર પામેલા, પરંપરાગત વિશેષણથી ગુણસ્થાનની પરંપરાનો આશ્રય લઈ મસમાં નારા, એવો અર્થ અભિપ્રેત છે. મોક્ષમાં નાર સર્વ જીવો કર્મરહિત થાય કે પોતાની સ્વાભાવિક ઊર્ધ્વ ગતિથી લોકના અગ્રભાગે રહેલી સિદ્ધશિલામાં પહોંચી જાય છે અને સદાકાલ સ્થિર રહે છે. (૧) ઉર્ધ્વલોકમાંથી એક સાથે ચાર મોક્ષમાં જાય છે. (૨) અધોલોકમાંથી એક સાથે ૨૦-૨૨ અથવા ૪૦ મોક્ષે જાય છે. તિર્યંગ લોકમાંથી એટલે તિર્જી લોકમાંથી ૧૦૮ મોક્ષે જાય છે. સમુદ્રોમાંથી બે એકસાથે મોક્ષે જાય. અન્ય જળાશયોમાંથી ત્રણ મોક્ષે જાય. મહાવિદેહ ક્ષેત્રની દરેક વિજ્યમાંથી ૨૦-૨૦ મોક્ષે જાય. નંદન વનમાંથી ચાર મોક્ષ જાય છે. (૮) પાંડુક વનમાંથી બે મોક્ષે જાય છે. Page 323 of 325 Page #324 -------------------------------------------------------------------------- ________________ (૯) દરેક કર્મભૂમિમાંથી ૧૦૮ મોક્ષે જાય છે. (૧૦) દરેક અર્મભૂમિમાંથી દશ મોક્ષે જાય છે. (૧૧) પાંચસો ધનુષની અવગાહનાવાળા બે મોક્ષે જાય છે. (૧૨) બે હાથની અવગાહનાવાળા ચાર મોક્ષે જાય. (૧૩) મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ માક્ષે જાય છે. (૧૪) ઉત્સરપિણીના ત્રીજા આરામાં ૧૦૮ મોક્ષે જાય છે. (૧૫) ઉત્સરપિણીના ૧-૨-૪-૫-છઠ્ઠા આરામાં ૧૦ મોક્ષે જાય. (૧૬) અવસરપિણીના ચોથા આરામાં ૧૦૮ મોક્ષે જાય. (૧૭) અવસરપણીના પાંચમા આરામાં ૨૦ મોક્ષે જાય. (૧૮) અવસરપણીના ૧-૨-૩-છઠ્ઠા આરામાં ૧૦-૧૦ મોક્ષે જાય. (૧૯) પુરૂષ લિંગે ૧૦૮ મોક્ષે જાય. (૨૦) સ્વલિગે ૧૦૮ મોક્ષે જાય. (સાધુ વેશમાં) (૨૧) અન્યલિગે ૧૦ મોક્ષે જાય. (૨૨) ગૃહસ્થ લિગે ૪ મોક્ષે જાય. (૨૩) એક સમયમાં ૧૦૩,૧૦૪,૧૦૫,૧૦૬,૧૦૭ અને ૧૦૮માંથી કોઇપણ સંખ્યાવાળા મોક્ષે જાય છે. છે. (૨૪) બે સમય સુધી લગાતાર ૯૭ થી ૧૦૨ સંખ્યામાંથી કોઇપણ મોક્ષે જઇ શકે છે. (૨૫) ત્રણ સમય સુધી લગાતાર ૮૫ થી ૯૬ ની સંખ્યામાંથી કોઇપણ મોક્ષે જાય છે. (૨૬) ચાર સમય સુધી લગાતાર મોક્ષે જાય તો ૭૩ થી ૮૪ ની સંખ્યાના આંક્યાંથી મોક્ષે જાય (૨૭) પાંચ સમય સુધી લગાતાર ૬૧ થી ૭૨ સંખ્યામાંથી કોઇપણ સંખ્યાવાળા મોક્ષે જાય છે. (૨૮) છ સમય સુધી લગાતાર ૪૯ થી ૬૦ સુધીની સંખ્યામાંથી કોઇને કોઇ સંખ્યાવાળા મોક્ષે જાય છે. (૨૯) સાત સમય સુધી લગાતાર મોક્ષે જાય તો ૩૩ થી ૪૮ સુધીની સંખ્યાના આંમાંથી કોઇને કોઇ મોક્ષે જાય છે. (૩૦) આઠ સમય સુધી લગાતાર મોક્ષે જાય તો ૧ થી ૩૨ સંખ્યાના આંકમાંથી કોઇને કોઇ આંક્વાળા જીવો મોક્ષે જાય છે. (૩૧) વૈમાનિક દેવીઓમાંથી મનુષ્યમાં આવી મોક્ષે જાય તો ૨૦ જાય. (૩૨) જ્યોતિષ દેવીઓમાંથી મનુષ્યમાં આવી ૨૦ મોક્ષે જાય. (૩૩) ભવનપત્યાદિની દેવીઓમાંથી મનુષ્યમાં આવી મોક્ષે જાય તા પાંચ. (૩૪) તિર્યંચ સ્ત્રીમાંથી મનુષ્યમાં આવી મોક્ષે ૧૦ જાય. (૩૫) મનુષ્ય પુરૂષમાંથી મનુષ્ય થયેલા ૧૦ મોક્ષે જાય. (૩૬) જ્યોતિષ દેવમાંથી મનુષ્ય થઇ ૧૦ મોક્ષે જાય. (૩૭) ભવનપતિ વ્યંતરમાંથી મનુષ્ય થઇ ૧૦ મોક્ષે જાય. (૩૮) તિર્યંચ પુરૂષમાંથી મનુષ્ય થઇ ૧૦ મોક્ષે જાય. Page 324 of 325 Page #325 -------------------------------------------------------------------------- ________________ (39) પૃથ્વીકાય, અકાય, ચોથી નારકીમાંથી મનુષ્ય થઇ 4 મોક્ષે જાય. (40) પહેલી ત્રણ નરકમાંથી મનુષ્ય થઇ 10-10 મોક્ષે જાય. (41) વનસ્પતિમાંથી મનુષ્ય થઇ મોક્ષે 6 જાય છે. (42) વૈમાનિક દેવમાંથી મનુષ્ય થઇ 108 મોક્ષે જાય. (43) પુરૂષ થી પુરૂષ થઇ મોક્ષે 108 જાય. (44) પુરૂષથી સ્ત્રી તથા પુરૂષથી નપુંસક થઈ મોક્ષે 10-10 જાય. (45) સ્ત્રીથી પુરૂષ અને સ્ત્રીથી નપુંસક થઇ મોક્ષે 10-10 જાય. (46) નપુંસકમાંથી સ્ત્રી કે પુરૂષ અને નપુંસક થઇ મોક્ષે 10-10 જાય. આ રીતે મોક્ષતત્વ સમાપ્ત નવતત્વ સમાપ્ત પરિષ્ટિ Page 325 of 325