________________
આવે છે. ૬૨ માર્ગણાઓ આ પ્રમાણે સમજવી. (૧) ગતિમાર્ગણા - ૪
૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિર્યંચગતિ
૪. નરકગતિ (૨) ઇન્દ્રિયમાર્ગણા - ૫
૧. એકેન્દ્રિયજાતિ ૨. હીન્દ્રિયજાતિ ૩. ત્રીન્દ્રિયજાતિ ૪. ચતુરિન્દ્રિયજાતિ
૫. પંચેન્દ્રિયજાતિ (૩) કાયમાર્ગણા - ૬
૧. પૃથ્વીકાય ૨. અપૂકાય ૩. તેજસકાય (તેઉકાય) ૪. વાયુકાયા ૫. વનસ્પતિકાય
૬. ત્રસકાય (૪) યોગમાર્ગણા - ૩
૧. મનોયોગ ૨. વચનયોગ
૩. કાયયોગ (૫) વેદમાર્ગણા - ૫
૧. સ્ત્રીવેદ ૨. પુરુષવેદ
૩. નપુંસર્વેદ (૬) કષાયમાર્ગણા - ૪
૧. ક્રોધ ૨. માન ૩. માયા
૪. લોભ (૭) જ્ઞાનમાર્ગણા - ૮
૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન
Page 308 of 325