________________
૦-૦-૧-૦-૦-૦-૦-૦ = ૧
બારમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧ પ્રકૃતિ બંધાય છે.
૦-૦-૧-૦-૦-૦-૦-૦ = ૧
તેરમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧ પ્રકૃતિ બંધાય છે.
૦-૦-૧-૦-૦-૦-૦-૦ = ૧
ચૌદમા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી. આ રીતે કુલ ૧૦૦ બંધસ્થાનો થાય છે.
ઉત્તર પ્રકૃતિના કુલ ૨૯ બંધસ્થાનો થાય છ. તે આ પ્રમાણે છે.
૭૪-૭૩-૭૨-૭૧-૭૦-૬૯-૬૮-૬૭-૬૬-૬૫-૬૪-૬૩-૬૧-૬૦-૫૯-૫૮-૫૭-૫૬-૫૫-૫૪
-૫૩-૨૬-૨૨-૨૧-૨૦-૧૯-૧૮-૧૭-૧
આ ૨૯ બંધસ્થાનમાં ૨૮ ભૂયસ્કાર બંધ થાય છે. ૨૮ અલ્પતર બંધ થાય છે, ૨૯ અવસ્થિત બંધ થાય છે, અને અવકતવ્ય બંધ એક પણ હોતો નથી.
આ રીતે કુલ ઉત્તર પ્રકૃતિનાં ભૂયસ્કાર આદિ બંધસ્થાનો ૨૮ + ૨૮ + ૨૯ = ૮૫ થાય છે. સ્થિતિબંધ અધિકાર
ર્મોનાં નામો
૧ જ્ઞાનાવરણીય કર્મ
૨ દર્શનાવરણીય કર્મ ૩ વેદનીય
૪ મોહનીય કર્મ
૫ આયુષ્ય કર્મ
૬ નામ કર્મ
૭ ગોત્ર કર્મ
૮ અંતરાય કર્મ
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
૩૦ કોટાકોટી સાગરોપમ
૩૦ કોટાકોટી સાગરોપમ ૩૦ કોટાકોટી સાગરોપમ ૭૦ કોટાકોટી સાગરોપમ ૩૩ સાગરોપમ
૨૦ કોટાકોટી સાગરોપમ
૨૦ કોટાકોટી સાગરોપમ
૩૦ કોટાકોટી સાગરોપમ
હવે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઘન્યસ્થિતિબંધ કેટલો હોય છે. તે ઉત્તરપ્રકૃતિઓનું કોષ્ટક વર્ણન
કરાય છે.
નં. પ્રકૃતિઓનાં નામો
૧
મતિજ્ઞાનાવરણીય ક્મ
૨ શ્રુતજ્ઞાનાવરણીય ક્મ અવધિજ્ઞાનાવરણીય ક્મ
3
૪
૫ ક્વલ જ્ઞાનાવરણીય
૬
૭
८
મન: પર્યવજ્ઞાનાવરણીય
મુળ કર્મોમાં ઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિનું કોષ્ટક
ઘન્ય સ્થિતિબંધ
અંતર્મુહૂર્ત
અંતમુહૂર્ત
૧૨ મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
૮ મુહૂર્ત
૮ મુહૂર્ત
અંતર્મુહૂર્ત
ચક્ષુ દર્શનાવરણીય ક્મ
અચક્ષુ દર્શનાવરણીય ક્મ
અવધિ દર્શનાવરણીય ક્મ
ઉત્કૃષ્ટસ્થિતિબંધ જ્જન્યસ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત ૩૦ કોટાકોટી સાગરોપમ અંતર્મુહૂર્ત
Page 280 of 325