SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથાથાનાવરણ ભૂલા વષષધિ ભાવિ ન સ્વિર્યગતિ દાયિનો દેશવિરાતિ ના wયાણાના: I એતદ્ વિશિષ્ટા પૂર્વોક્ત સ્વરૂપ : ક્રોઘાદયો પ્રત્યાખ્યાન દોવાદથ: I પચ્ચક્ખાણને રોકનાર, વર્ષની સ્થિતિવાળા, તિર્યંચ ગતિને દેનાર, દેશ વિરતિને રોકનાર, પૂર્વોકત સ્વરૂપવાળા ક્રોધ-માન-માયા-લોભ અપ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. આ અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયને અવિરતિના ઉદય રૂપે કહેવાય છે. પહેલા ગુણસ્થાનકે આ કષાયના ઉદયકાળમાં તિર્યંચગતિ બંધાય છે. જ્યારે આગળના ગુણસ્થાનકમાં દેવગતિ કે મનુષ્યગતિ પણ બંધાય છે. જ્યારે જીવને ક્રોધનો ઉદય હોય તો અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીયપ્રત્યાખ્યાનીય-સંજ્વલન એ ચારે ક્રોધનો ઉદય એક સાથે એક અંતર્મુહૂર્ત સુધી હોય છે. એજ રીતે ચારેય પ્રકારના માનનો, ચારે પ્રકારની માયાનો અને ચારેય પ્રકારના લોભનો ઉદય એક એક અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે ફર્યા જ કરે છે. પ્રત્યાખ્યાનીય ક્ષાયનું વર્ણન સર્વવિરયાવરણ કારિણો માસ ચતુષ્ટય ભાવિનો મનુજાતિ પ્રદાયિ નરસાઘુ ધર્મ પતિન: પ્રયાથાના: I ઈદશા: ક્રોધાય એવ પ્રત્યાખ્યાન શોધાદથ: I સર્વ વિરતિને રોધ કરનાર, ચાર મહિનાની સ્થિતિવાળા, મનુષ્યગતિને આપનાર, સાધુધર્મ પર ઘા કરનાર એવા સ્વભાવવાળા પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ કહેવાય છે. આ કષાયના ઉદયકાળમાં પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધીમાં મનુષ્યગતિ બાંધે છે. તેમાં દેવતા અને નારકીના જીવો ત્રીજા-ચોથા ગુણસ્થાનકે નિયમા મનુષ્યગતિ બાંધી શકે છે. જ્યારે મનુષ્ય અને તિર્યંચો ત્રીજા ગુણસ્થાનકથી નિયમા દેવગતિ બાંધે છે. આ કષાયના ઉદયકાળમાં સર્વવિરતિ ના પચ્ચકખાણ ન થઇ શકે. કોઇને થયા હોય તો આ કષાય તેનો ઘાત કરે છે એટલે સર્વવિરતિવાળાને આ કષાય ઉદયમાં આવે તો સર્વવિરતિપણાનો નાશ કરે છે. સંજવલન કષાયનું વર્ણન ઇષત સંજવલન કારિણ: પ્રક્ષાવધય દેવગતિ પ્રદા યથાથાત ચારિત્રપતિન: સંજવલના: I ઈદશાધદથ: સંજવલન છોઘાવ્ય: I કાંઇક પ્રદીપ્ત થનારા, પંદર દિવસની સ્થિતિવાળા, દેવગતિ દેનારા, યથાખ્યાત ચારિત્રને રોકનાર એવા સ્વભાવવાળા સંવલનના ક્રોધ, માન, માયા, લોભ કહેવાય. આ કષાયના ઉદયકાળમાં જીવોને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થઇ શકતું નથી. પ્રાપ્ત થયા પછી આ કષાયના ઉદયથી એ ચારિત્રનો નાશ થાય છે. આ કષાય જીવને અંતરમાં બળાપો પેદા કરાવ્યા કરે છે. આ ચારે પ્રકારના કષાયના ૬૪ ભદો પણ થાય છે. અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય ક્રોધ માન માયા લોભ ૮ % % % પ્રત્યાખ્યાનીયા ૮૪ ૮૮ ૮૮ ૮૮ સંજ્વલન ૮ ૮ % % % અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય (૨) % % % % પ્રત્યાખ્યાનીય (૩) “ ઇ ઇ અનંતાનુબંધિ (૧) . Page 89 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy