Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
Catalog link: https://jainqq.org/explore/005116/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ BURUDUOMICO વાચના પ્રમુખ આચાર્ય તુલસી સંપાદક: વિવેચક, આચાર્ય મહાપ્રજ્ઞ Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ [૨] (મૂલ પાઠ, સંસ્કૃત છાયા, ગુજરાતી અનુવાદ, તુલનાત્મક ટિપ્પણ) વાચના-પ્રમુખ આચાર્ય તુલસી સંપાદક-વિવેચક આચાર્ય મહાપ્રજ્ઞા ગુજરાતી આવૃત્તિ સંપાદક-અનુવાદક ડૉ. રમણીક શાહ પ્રકાશક જૈન વિશ્વભારતી લાડનૂ (રાજસ્થાન) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: જૈન વિશ્વભારતી લાડનું - ૩૪૧ ૩૦૬ © જૈન વિશ્વભારતી ગુજરાતી અનુવાદ પ્રથમ સંસ્કરણ – ૨૦૦૨ આર્થિક સૌજન્ય : બચ્ચભાઈ, અશોક, કિરીટ, કમલેશ, નરેશ, વસન્ત શાહ ઓરલેનડો (લોરિડા) યુ.એસ.એ. પૃષ્ઠ સંખ્યા : ૧૦૬૦ (ભાગ ૧ - ૨) મુલ્ય : ૫૦૦/સેટ : ૧000/ લેસર ટાઈપ સેટિગ : મયંક રમણિકભાઈ શાહ, અમદાબાદ (૦૭૯) – ૭૪પ૧૬૦૩ મુદ્રક : સી. ક્યૂબ (ચોપરા કમ્યુટર સેન્ટર ). અમદાબાદ (ફોન: ૦૭૯-૬૪૬૨૫૧૩) Page #4 -------------------------------------------------------------------------- ________________ Uttarajjhayanani [2] (Prakrit Text, Sanskrit renderings, Gujarati translation and Comparative notes) Vacana Pramukh ACARYA TULSI Editor and Annotator ACARYA MAHAPRAJNA Gujarati Edition: Editor-Translator Dr. Ramanik Shah Publisher Jain Vishwa-Bharati Ladnun (Raj.) Page #5 -------------------------------------------------------------------------- ________________ Publisher: Jain Vishva Bharati Ladnun - 341 306 © Jain Vishva Bharati Gujarati Edition : 2002 Courtesy : Bachubai, Ashok, Kirit, Kamlesh, Naresh, Vasant Shah Orlando, (Florida) U.S.A. Pages : 1060 (in 2 Volumes) Price: Rs. 500/Set : Rs. 1000/ Laser Type Setting : Mayank Ramnikbhai Shah, Ahmedabad (079 - 7451603) Printed by: C CUBE (Chopra Computer Centre) Ahmedabad (079) 6462513 Page #6 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ | || पुट्ठो वि पण्णा-पुरिसो सुदक्खो, आणा-पहाणो जणि जस्स निच्चं । सच्चप्पओगे पवरासयस्स , भिक्खुस्स तस्स प्पणिहाण पुव्वं ।। જેનો પ્રજ્ઞા-પુરુષ પુષ્ટ પત્, થઈને ય આગમ-પ્રધાન જે; સત્ય-યોગમાં હતો પ્રવર ચિત્ત, તે ભિક્ષને વિમળ ભાવથી. विलोडियं आगमदुद्धमेव, लद्धं सुलद्धं णवणीय मच्छं । सज्झायसन्झाणरयस्स નિર્ચ, जयस्स तस्स प्पणिहाण पुव्वं ॥ જેણે આગમ-દોહન કરીને, પામ્યું પ્રવર પ્રચુર નવનીત; શ્રુત-સ ધ્યાન લીન ચિર ચિંતન, જયાચાર્યને વિમળ ભાવથી. | ૩ || पवाहिया जेण सुयस्स धारा, गणे समत्थे मम माणसे वि । जो हेउभूओ स्स पवायणस्स, कालुस्स तस्स प्पणिहाण पुव्वं ॥ જેણે શ્રતની ધાર વહાવી, સકળ સંઘમાં મારામાં હેતુભૂત શ્રુત-સંપાદનમાં, કાલગણીને વિમળ ભાવથી. વિનયાવનત આચાર્ય તુલસી Page #7 -------------------------------------------------------------------------- ________________ અન્તસ્તોષ અન્તસ્તોષ અનિર્વચનીય હોય છે, તે માળીનો કે જે પોતાના હાથે વાવેલા અને સીંચેલા કુમ-નિકુંજને પલ્લવિત, પુષ્પિત અને ફલિત થયેલું જુએ છે, તે કલાકારનો કે જે પોતાની પીંછીથી નિરાકારને સાકાર થયેલું જુએ છે અને તે કલ્પનાકારનો કે જે પોતાની કલ્પનાથી પોતાના પ્રયત્નોને પ્રાણવાન બનેલા જુએ છે. ચિરકાળથી મારું મન એ કલ્પનાથી ભરેલું હતું કે જૈનઆગમોનું સંશોધન-પૂર્ણ સંપાદન થાય અને મારા જીવનની બહુશ્રમી ક્ષણો તેમાં ખર્ચાય. સંકલ્પ ફળવાન બને અને તેમ જ થયું. મને કેન્દ્ર માનીને મારો ધર્મ-પરિવાર તે કાર્યમાં સંલગ્ન બની ગયો. આથી મારા આ અન્તસ્તોષમાં હું તે બધાને સહભાગી બનાવવા ઈચ્છું છું કે આ પ્રવૃત્તિમાં સંવિભાગી બની રહ્યાં છે. સંક્ષેપમાં તે સંવિભાગ આ પ્રમાણે છે– સંપાદક : વિવેચક યુવાચાર્ય મહાપ્રજ્ઞા સહયોગી મુનિ દુલહરાજ મુનિ સુમેરમલ લાડનું મુનિ શ્રીચંદ “કમલ' સંસ્કૃત છાયા સંવિભાગ આપણો ધર્મ છે. જેણે-જેણે આ ગુરુતર પ્રવૃત્તિમાં ઉન્મુક્તભાવે પોતાનો સંવિભાગ સમર્પિત કર્યો છે, તે બધાને હું આશીર્વાદ આપું છું અને કામના કરું છું કે તેમનું ભવિષ્ય આ મહાન કાર્યનું ભવિષ્ય બને. આચાર્ય તુલસી અહમ્ ઉત્તરાધ્યયન એક આગમ છે, એક મહાકાવ્ય છે, એક વૈરાગ્યનો કથાગ્રંથ છે. તેમાં જીવન જીવવાની કળાના મહત્ત્વપૂર્ણ સૂત્રો છે. અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. આચાર્ય તુલસીના વાચના પ્રમુખત્વમાં અમે તેનું સંપાદન કર્યું હતું. તેમાં કેટલીક વિશેષતા છે, આધુનિકતા છે. તેના વાચક વિદ્વાન પોતે જ તેનું મૂલ્યાંકન કરી શકે છે. કીર્તિભાઈ જુવાલિયાના મનમાં એક ભાવના જાગી–આગમોનો ગુજરાતી ભાષામાં અનુવાદ થવો જોઈએ. જૈન વિશ્વભારતીના માધ્યમથી આ કાર્ય ચાલી રહ્યું છે. આનો અનુવાદ ડૉ. રમણીક શાહે કર્યો છે. જૈન વિશ્વભારતી દ્વારા અનેક આગમ ગ્રંથો પ્રકાશિત થયા છે. ગુજરાતી ભાષામાં અનુવાદિત આ પ્રથમ ગ્રંથ વાચકોના હાથમાં છે. ગુજરાતી ભાષાનો વાચકવર્ગ આનું યથાયોગ્ય મૂલ્યાંકન કરશે, એમ વિશ્વાસપૂર્વક કહી શકાય. ૨૧-૫-૨૦૦૨ આચાર્ય મહાપ્રજ્ઞ ભાભર Page #8 -------------------------------------------------------------------------- ________________ बाइसमं अज्झयणं रहनेमिज्ज બાવીસમું અધ્યયન રથનેમીય Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનમાં અંધક-કુળના નેતા સમુદ્રવિજયના પુત્ર રથનેમિનો વૃત્તાંત છે, એટલા માટે તેનું નામ ‘રહનેમિજ્જ’– ‘રથનેમીય’ છે. સોરિયપુર નામનું નગર હતું. ત્યાં વૃષ્ણિ-કુળના વસુદેવ રાજ્ય કરતા હતા. તેમને બે રાણીઓ હતી—રોહિણી અને દેવકી. રોહિણીને એક પુત્ર હતો. તેનું નામ ‘બલરામ' હતું અને દેવકીના પુત્રનું નામ ‘કેશવ’ હતું. તે જ નગરમાં અંધક-કુળના નેતા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. તેમની પટરાણીનું નામ શિવા હતું. તેને ચાર પુત્રો હતા—અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દઢનેમિ, અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકર થયા અને રથનેમિ તથા સત્યનેમિ પ્રત્યેક-બુદ્ધ થયા.૧ તે સમયે સોરિયપુરમાં તૈધ-રાજ્ય હતું. અંધક અને વૃષ્ણિ—આ બે રાજનૈતિક દળો ત્યાંનું શાસન ચલાવતા હતા. વસુદેવ વૃષ્ણિઓના નેતા હતા અને સમુદ્રવિજય અંધકોના. આ પ્રકારની રાજ્ય-પ્રણાલીને ‘વિરુદ્ધ-રાજ્ય’ તરીકે ઓળખાવવામાં આવતી. કાર્તિક કૃષ્ણા દ્વાદશીના દિવસે અરિષ્ટનેમિનો જીવ શિવા રાણીના ગર્ભમાં આવ્યો. માતાએ ચૌદ સ્વપ્રો જોયાં. શ્રાવણ શુક્લ પંચમીએ રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. સ્વપ્રમાં રિષ્ટ-રત્નમય નેમિ જોયા હોવાને કારણે પુત્રનું નામ અરિષ્ટનેમિ રાખવામાં આવ્યું. તે આઠ વર્ષના થયા. કૃષ્ણે કંસનો વધ કર્યો. મહારાજ જરાસંધ યાદવો ૫૨ કોપાયમાન થયા. મરવાના ભયથી બધા યાદવો પશ્ચિમી સમુદ્રતટ પર ચાલ્યા ગયા. ત્યાં દ્વારવતી નગરીમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. કેટલાક સમય પછી બલરામ અને કૃષ્ણે જરાસંધને મારી નાખ્યો અને તેઓ રાજા બની ગયા. અરિષ્ટનેમિ યુવાન થયા. તેઓ ઈન્દ્રિય-વિષયોથી પરાળમુખ રહેવા લાગ્યા. એક વાર સમુદ્રવિજયે કેશવને કહ્યું–‘એવો કોઈ ઉપક્રમ કરવામાં આવે કે જેથી કરી અરિષ્ટનેમિ વિષયોમાં પ્રવૃત્ત થઈ શકે.’ કેશવે રુક્મણિ, સત્યભામા વગેરેને આ રીતનો પ્રયત્ન કરવા માટે કહ્યું. અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. અનેક પ્રલોભનોથી તેમને વિચલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પણ તેઓ પોતાના લક્ષ્ય પર સ્થિર રહ્યા. એક વાર કેશવે કહ્યું–‘કુમાર ! ઋષભ આદિ અનેક તીર્થંકરો પણ ગૃહસ્થાશ્રમના ભોગો ભોગવી-કરી પાછલી વયમાં દીક્ષિત થયા હતા. તેમણે પણ મોક્ષ પ્રાપ્ત કરેલ. આ પરમાર્થ છે.' અરિષ્ટનેમિએ નિયતિની પ્રબળતા જાણી કેશવની વાત સ્વીકારી લીધી. કેશવે સમુદ્રવિજયને બધી વાત કરી. તેઓ અત્યંત પ્રસન્ન થયા અને યોગ્ય કન્યાની શોધખોળ કરવા લાગ્યા. ભોજ કુળના રાજન્ય ઉગ્રસેનની પુત્રી રાજીમતીને અરિષ્ટનેમિ માટે યોગ્ય સમજી વિવાહની વાતચીત ચલાવી. ઉગ્રસેને તેને અનુગ્રહ માની તે વાત સ્વીકારી લીધી. બંને કુળોમાં વધામણું થયું. વિવાહ પૂર્વે સમસ્ત કાર્ય સંપન્ન થયું. વિવાહનો દિવસ આવ્યો. રાજીમતીએ શણગાર સજ્યા. કુમાર પણ અલંકૃત થઈ મત્ત હાથી ઉપર આરૂઢ થયા. બધા દસારો એકત્રિત થયા. વાજાં વાગવા લાગ્યાં. મંગળ દીપ પ્રગટાવવામાં આવ્યા. વરયાત્રા પ્રારંભ થઈ. હજારો લોકોએ તે જોઈ. તે વિવાહ-મંડપ પાસે આવી પહોંચી. રાજીમતીએ દૂરથી પોતાના ભાવિ પતિને જોયો. તે અત્યંત પ્રસન્ન થઈ. તે જ સમયે અરિષ્ટનેમિના કાનમાં કરુણ શબ્દો પડ્યા. તેમણે સારથિને પૂછ્યું—‘આ કરુણ અવાજ શાનો છે ?’ સારથિએ ૧. ઉત્તરાધ્યયન નિર્યુત્તિ, ગાથા ૪૪૩-૪૪૯ : सोरियपुरंमि नयरे, आसी राया समुद्दविजओ त्ति । तस्सासि अग्गमहिसी, सिव त्ति देवी अणुज्जंगी ॥ तेसिं 1 પુત્તા ઘડો, અનેિની તદેવ રનેમી । तइओ अ सच्चनेमी, चउत्थओ होई दढनेमि ॥ जो सो अरिनेमी, बावीसइमो अहेसि सो अरिहा । रहनेमि सैच्चनेमी, एए पत्तेयबुद्धा उ ॥ Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ અધ્યયન-૨૨ : આમુખ કહ્યું—‘દેવ ! આ કરુણ અવાજ પશુઓનો છે. તેઓ આપના વિવાહમાં સમ્મિલિત થનાર વ્યક્તિઓ માટે ભોજ્ય પદાર્થ બનશે. મરણભયથી તેઓ આક્રંદ કરી રહ્યાં છે.' અરિષ્ટનેમિએ કહ્યું–‘આ કેવો આનંદ કે જેમાં હજારો મૂક અને દીન પશુઓનો વધ કરવામાં આવે છે ? આવા વિવાહથી શું કે જે સંસારના પરિભ્રમણનું કારણ બને છે ?' હાથીને પોતાના નિવાસ તરફ પાછો વાળવામાં આવ્યો. અરિષ્ટનેમિને પાછા વળતાં જોઈ રાજીમતી મૂકિત બની ભૂમિ પર પડી ગઈ. સ્વજનોએ ઠંડું પાણી છાંટ્યું, પંખો વીંઝ્યો. મૂર્છા દૂર થઈ. ચૈતન્ય પ્રાપ્ત કરી તે વિલાપ કરવા લાગી. અરિષ્ટનેમિએ પોતાના માતા-પિતા પાસે પ્રવ્રજ્યા માટે આજ્ઞા માગી. તેઓ ત્રણસો વર્ષ સુધી અગારવાસમાં રહી શ્રાવણ સુદ પાંચમના દિવસે સહસ્રવન ઉદ્યાનમાં છઠની તપસ્યા સાથે દીક્ષિત થયા. હવે રથનેમિ રાજીમતી પાસે આવવા-જવા લાગ્યા. તેમણે કહ્યું–‘દેવી ! વિષાદ ન કરો. અરિષ્ટનેમિ વીતરાગ છે. તેઓ વિષયાનુબંધ નથી કરતા. તમે મને સ્વીકારો. હું જીવનભર તમારી આજ્ઞા માનીશ.' ભગવતી રાજીમતીનું મન કામ-ભોગોથી નિર્વિણ થઈ ચૂક્યું હતું. તેમને રથનેમિની પ્રાર્થના અયોગ્ય લાગી. એક વાર તેમણે મધુશ્રૃત સંયુક્ત પીણું પીધું અને જ્યારે રથનેમિ આવ્યા ત્યારે મદન-ફળ ખાઈ ઊલટી કરી અને રથનેમિને કહ્યું–‘આ પીણું પીવો.’ તેમણે કહ્યું–‘વમન કરેલું કેવી રીતે પીઉં ?' રાજીમતીએ કહ્યું-‘શું તમે એ જાણો છો ?' રથનેમિએ કહ્યું–‘આ વાત તો બાળક પણ જાણે છે.’ રાજીમતીએ કહ્યું–‘જો એમ વાત છે તો હું પણ અરિષ્ટનેમિ દ્વારા વમન કરાયેલી છું. મને ગ્રહણ કરવા કેમ ઈચ્છો છો ? ધિક્કાર છે તમને જે વમન કરેલી વસ્તુને પીવાની ઈચ્છા કરો છો ! આનાથી તો તમારું મરવું શ્રેયસ્કર છે.' તે પછી રાજીમતીએ ધર્મ કહ્યો. રથનેમિ જાગૃત થયા અને આસક્તિથી ઉપરત થયા. રાજીમતી દીક્ષાભિમુખ થઈ અનેક પ્રકારના તપ અને ઉપધાન કરવા લાગ્યાં. ભગવાન અરિષ્ટનેમિ કેવળજ્ઞાની બન્યા. દેવોએ કેવળી મહોત્સવ કર્યો. રથનેમિ પ્રવ્રુજિત થયા. રાજીમતી પણ અનેક રાજકન્યાઓ સાથે પ્રવ્રુજિત થયાં. એક વાર ભગવાન અરિષ્ટનેમિ રૈવતક પર્વત પર સમોસર્યા હતા. સાધ્વી રાજીમતી અનેક સાધ્વીઓ સાથે વંદના કરવા ગયાં. અચાનક જ વરસાદ વરસવા લાગ્યો. સાથેની બધી સાધ્વીઓ આમ-તેમ ગુફાઓમાં ચાલી ગઈ. રાજીમતી પણ એક ગુફામાં ગયાં. તે જ ગુફામાં મુનિ રથનેમિ પહેલાંથી જ બેઠા હતા. રાજીમતીને તેનો ખ્યાલ ન હતો. ગુફામાં અંધકાર વ્યાપ્ત હતો. તેમણે પોતાના કપડાં સૂકવવાં માટે ફેલાવ્યાં. નગ્ન અવસ્થામાં તેમને જોઈને રથનેમિનું મન વિચલિત થઈ ગયું. અચાનક જ રાજીમતીએ રથનેમિને જોઈ લીધા અને તરત જ પોતાના હાથ વડે પોતાને ઢાંકતાં તેઓ ત્યાં બેસી ગયાં. રથનેમિએ કહ્યું–‘હું તારામાં અત્યંત અનુરક્ત છું. તારા વિના હું શરીર ધારણ કરી શકતો નથી. તુ મને સ્વીકાર. અવસ્થા થતાં આપણે બંને સંયમ-માર્ગ સ્વીકારી લઈશું.' રાજીમતીએ વિષયોના દારુણ વિપાક, જીવનની અસ્થિરતા અને વ્રતભંગના ફળનું નિરૂપણ કર્યું. તેમને ધર્મ સંભળાવ્યો. તે સંબુદ્ધ થયા. રાજીમતીની અભિવંદના કરી તે પોતાના માંડલિક સાધુઓ સાથે ચાલ્યા ગયા. રાજીમતી પણ આર્થિકા પાસે ચાલ્યા ગયાં. ૫૪૦ નિર્યુક્તિકાર અનુસાર પ્રત્યેકબુદ્ધ રથનેમિ ચારસો વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા, એક વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં અને પાંચસો વર્ષ સુધી કેવળી પર્યાયમાં રહ્યા. સંયમનું વિશુદ્ધ પાલન કરતાં-કરતાં બંને—રથનેમિ અને રાજીમતી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયાં. રાજીમતીનો જીવનકાળ પણ રથનેમિ જેટલો જ હતો.૩ આ અધ્યયનના ૪૨, ૪૩, ૪૪, ૪૬ અને ૪૯–આ પાંચ શ્લોકો દશવૈકાલિકના બીજા અધ્યયનમાં જેમના તેમ આવ્યા છે. ૧. આ અધ્યયનમાં આવેલા ભોજ, અંધક અને વૃષ્ણિ આ ત્રણ શબ્દો પ્રાચીન કુળોના ઘોતક છે. પૂરા કથાનક માટે જુઓ—સુખબોધા, પત્ર ૨૭૭-૨૮૨. તે ગુફાને આજે પણ રાજીમતી ગુફા કહેવામાં આવે છે—વિવિધ તીર્થકલ્પ, પૃ. ૬. ૨. ૩. उत्तराध्ययननियुक्ति, गाथा ४४६ । એજન, ગાથા ૪૪૭ । Page #12 -------------------------------------------------------------------------- ________________ बाइसमं अज्झयणं : पावीसभुं अध्ययन रहनेमिज्जं:२थनेभीय મૂળ સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ ૧. સોરિયપુર નગરમાં રાજ-લક્ષણોથી યુક્ત વસુદે નામે મહાન ઋદ્ધિમાન રાજા હતો. सोरियपुरंमि नयरे आसि राया महिड्डिए। वसुदेवे त्ति नामेण रायलक्खणसंजुए॥ सोरियपुरे नगरे आसीद्राजा महद्धिकः। वसुदेव इति नाम्ना राजलक्षणसंयुतः ॥ ૨. તેને રોહિણી અને દેવકી નામે બે ભાર્યાઓ હતી. બંનેના રામ અને કેશવ-એવા બે પ્રિય પુત્રો હતા. २. तस्स भज्जा दुवे आसी रोहिणी देवई तहा। तासिं दोण्हं पि दो पुत्ता इट्ठा रामकेसवा ॥ तस्य भार्ये द्वे आस्तां रोहिणी देवकी तथा। तयोर्द्वयोरपि द्वौ पुत्रौ इष्टौ रामकेशवौ ॥ ૩. સોરિયપુર નગરમાં રાજ-લક્ષણોથી યુક્ત સમુદ્રવિજ નામે મહાન ઋદ્ધિમાન રાજા હતો. ३. सोरियपुरंमि नयरे आसि राया महिड्दिए। समुद्दविजए नामं रायलक्खणसंजुए॥ सोरियपुरे नगरे आसीद्राजा महद्धिकः। समुद्रविजयो नाम राजलक्षणसंयुतः ॥ ૪. તેને શિવા નામે ભાર્યા હતી. તેને ભગવાન અરિષ્ટને નામે પુત્ર થયો. તે લોકનાથ તથા જિતેન્દ્રિયોમાં પ્રધા ४. तस्स भज्जा सिवा नाम तीसे पुत्तो महायसो। भगवं अरिठ्ठनेमि त्ति लोगनाहे दमीसरे॥ तस्य भार्या शिवा नाम तस्याः पुत्रो महायशाः। भगवानरिष्टनेमिरिति लोकनाथो दमीश्वरः ॥ डतो. ५. सोरिटुनेमिनामो उ लक्खणस्सरसंजुओ। अट्ठसहस्सलक्खणधरो गोयमो कालगच्छवी॥ सोऽरिष्टनेमिनामा तु स्वरलक्षणसंयुतः। अष्टसहस्रलक्षणधरः गौतमः कालकच्छविः ॥ ૫. તે અરિષ્ટનેમિસ્વર-લક્ષણો થી યુક્ત, એક હજાર આ શુભ લક્ષણોનો ધારક", ગૌતમગોત્રી અને શ્યા વર્ણવાળો હતો. ६. वज्जरिसहसंघयणो समचउरंसो झसोयरो। तस्स राईमई कन्नं भज्जं जायइ केसवो ॥ वज्रऋषभसंहननः समचतुरस्रो झषोदरः । तस्य राजीमती कन्यां भार्यां याचते केशवः ।। ૬. તે વજઋષભ સંહનન અને સમચતુરગ્ન સંસ્થાનવાળે टतो. तेन पेट भावाना पेट तु. शवे ते. માટે રાજીમતી કન્યાનું માંગું કર્યું. Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ७. अह सा रायवरकन्ना सुसीला चारुपेहिणी । सव्वलक्खणसं पुन्ना विज्जुसोयामणिप्पभा | ८. अहाह जणओ तीसे वासुदेवं महिड्डियं । इहागच्छऊ कुमारो जा से कन्नं दलाम हं ॥ ९. सव्वोसहीहि हविओ कयको उयमंगलो | दिव्वजुयलपरिहिओ आभरणेहिं विभूसिओ ॥ १०. मत्तं च गंधहत्थि वासुदेवस्सगं । आरूढो सोहए अहियं सिरे चूडामणी जहा ॥ ११. अह ऊसिएण छत्तेण चामराहिय सोहिए । दसारचक्केण य सो सव्वओ परिवारिओ ॥ १२. चउरंगिणीए सेनाए रइयाए जहक्कमं । तुरियाण सन्निनाएण दिव्वेण गगणं फुसे ॥ १३. एयारिसीए इड्डीए जुई उत्तिमाय । नियगाओ भवणाओ निज्जाओ वण्हिपुंगवो ॥ १४. अह सो तत्थ निज्जंतो दिस्स पाणे भयहुए । वाडेहिं पंजरेहिं च सन्निरुद्धे सुदुक्खि ॥ अथ सा राजवरकन्या सुशीला चारुप्रेक्षिणी । सर्वलक्षणसम्पूर्णा विद्युत्सौदामिनीप्रभा ॥ अथाह जनकस्तस्याः वासुदेवं महर्द्धिकम् । इहागच्छतु कुमार : येन तस्मै कन्यां ददाम्यहम् ॥ सर्वौषधिभिः स्त्रापित: कृतकौतुक मंगल: । परिहितदिव्ययुगलः आभरणैर्विभूषितः ॥ मत्तं च गन्धहस्तिनं वासुदेवस्य ज्येष्टकम् | आरूढ़ : शोभतेऽधिकं शिरसि चूडामणिर्यथा । अथोच्छ्रितेन छत्रेण चामराभ्यां च शोभित: दशारचक्रेण च स सर्वतः परिवारितः || चतुरङ्गिण्या सेनया रचितया यथाक्रमम् । तूर्याणां सन्निनादेन दिव्येन गगनस्पृशा ॥ ૫૪૨ एतादृश्या ऋद्धया द्युत्या उत्तमया च । निजकात् भवनात् निर्यातो वृष्णिपुङ्गवः ॥ अथ स तत्र निर्यन् दृष्ट्वा प्राणान् भयद्रुतान् । वाटैः पञ्जरैश्च सन्निरुद्धान् सुदुःखितान् ॥ अध्ययन- २२ : सोड ७-१४ ७. ते राहुन्या सुशील, यार -प्रेक्षिली (मनोहर - दर्शना), સ્ત્રીજનોચિત સર્વ-લક્ષણોથી પરિપૂર્ણ અને ચમકતી વીજળી જેવી પ્રભાવાળી હતી. ૮. તેના પિતા ઉગ્રસેને મહાન ઋદ્ધિમાન વાસુદેવને કહ્યું– ‘કુમાર અહીં આવે તો હું તેને પોતાની કન્યા આપી शत्रुंछं.' ૯. અરિષ્ટનેમિને બધી વનસ્પતિઓના જળ વડે નવરાવવામાં આવ્યા, કૌતુક અને મંગલ કરવામાં આવ્યું, દિવ્ય વસ્ત્રયુગલ' તેમને પહેરાવવામાં આવ્યું અને આભરણોથી તેમને વિભૂષિત કરવામાં આવ્યા. ૧૦.વાસુદેવના મદમસ્ત જ્યેષ્ઠ ગંધહસ્ત પર આરૂઢ અરિષ્ટનેમિ મસ્તક પરના ચૂડામણિની માફક ખૂબ જ શોભવા લાગ્યા. ૧૧.અરિષ્ટનેમિ ઊંચા છત્ર-ચામરો વડે સુશોભિત અને દસાર-ચક્ર વડે બધી બાજુથી ઘેરાયેલા હતા. ૧૨.યથાક્રમ સજાવેલી ચતુરંગિણી સેના અને વાદ્યોના ગગનસ્પર્શી દિવ્ય નાદ ૧૩.એવી ઉત્તમ ઋદ્ધિ અને ઉત્તમ દ્યુતિ સાથે તે વૃષ્ણિપુંગવ'' પોતાના ભવનેથી ચાલ્યા. ૧૪.ત્યાં જતાં તેમણે ભયથી સંત્રસ્ત, વાડા અને પાંજરાઓમાં નિરુદ્ધ, સુદુઃખિત પ્રાણીઓને જોયાં.૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય ૫૪૩ अध्ययन-२२ : यो १५-२१ १५. जीवियंतं तु संपत्ते मंसट्ठा भक्खियव्वए। पासेत्ता से महापन्ने सारहिं इणमब्बवी॥ जीवितान्तं तु सम्प्राप्तान् मांसार्थं भक्षयितव्यान्। दृष्ट्वा स महाप्रज्ञः सारथिमिदमब्रवीत् ।। ૧૫.તેઓ મરણાસન્ન દશાને પ્રાપ્ત હતાં અને માંસાહારી માટે ૧૭ ખાવા માટે રાખેલા હતાં. તેમને જોઈને મહાપ્રજ્ઞ અરિષ્ટનેમિએ સારથિને આ પ્રમાણે धु ૧૬ ‘સુખની ચાહના રાખનારા આ સર્વ પ્રાણીઓ શા માટે આ વડા અને પાંજરામાં રંધાયેલાં છે?” १६.कस्स अट्ठा इमे पाणा एए सव्वे सुहेसिणो। वाडेहिं पंजरेहिं च सन्निरुद्धा य अच्छहिं?॥ कस्यार्थादिमे प्राणा एते सर्वे सुखैषिणः। वाटैः पञ्जरैश्च सनिरुद्धाश्च आसते?॥ १७. अह सारही तओ भणइ एए भद्दा उ पाणिणो। तुझं विवाहकज्जंमि भोयावेउं बहुं जणं॥ अथ सारथिस्ततो भणति एते भद्रास्तु प्राणिनः। तव विवाहकार्ये भोजयितुं बहुं जनम् ॥ ૧૭, સારથિએ કહ્યું-“આ ભદ્ર૧ પ્રાણીઓ તમારા વિવાહકાર્યમાં ઘણા લોકોને ખવડાવવા માટે અહીં રુધી. રાખવામાં આવ્યા છે.' १८. सोऊण तस्स वयणं बहुपाणिविणासणं चिंतेड़ से महापन्ने साणुक्कोसे जिएहि उ॥ श्रुत्वा तस्य वचनं बहुप्राणिविनाशनम्। चिन्तयति स महाप्रज्ञः सानुक्रोशो जीवेषु तु ॥ ૧૮.સારથિનું ઘણાં જીવોના વધનું પ્રતિપાદક વચન સાંભળી જીવો પ્રત્યે કરુણાધારી તે મહાપ્રજ્ઞ અરિષ્ટનેમિએ वियाथु ૧૯. “જો મારા નિમિત્તે આ ઘણાં બધાં જીવોનો વધ થવાનો હોય તો તે પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય.' १९. जइ मज्झ कारणा एए हम्मिहिंति बहू जिया। न मे एयं तु निस्सेसं परलोगे भविस्सई॥ यदि मम कारणादेते हनिष्यन्ते बहवो जीवाः। न मे एतत्तु निःश्रेयसं परलोके भविष्यति ॥ ૨૦.તે મહાયશસ્વી અરિષ્ટનેમિએ બે કુંડળ, કંદોરો અને બધાં આભૂષણો ઉતારીને સારથિને આપી દીધાં. ૨૪ २०. सो कुंडलाण जुयलं सुत्तगं च महायसो। आभरणाणि य सव्वाणि सारहिस्स पणामए ।। स कुण्डलयोयुगलं सूत्रकं च महायशाः। आभरणानि च सर्वाणि सारथये अर्पयति ॥ २१. मणपरिणामे य कए देवा य जहोइयं समोइण्णा। सव्वड्डीए सपरिसा निक्खमणं तस्स काउंजे॥ मनःपरिणामश्च कृतः देवाश्य यथाचितं समवतीर्णाः । सर्वा सपरिषदः निष्क्रमणं तस्य कर्तुं 'जे' ॥ ૨૧. અરિષ્ટનેમિના મનમાં જેવી નિષ્ક્રમણ (દીક્ષા)ની ભાવના થઈ કે તરત જ તેમનો નિષ્ક્રમણ-મહોત્સવ કરવા માટે ઔચિત્ય અનુસાર દેવતાઓ આવ્યા. તેમનો સમસ્ત વૈભવ અને તેમની પરિષદો તેમની સાથે હતી. २२. देवमणुस्सपरिवुडो देवमनुष्यपरिवृतः सीयारयणं तओ समारूढो।। शिबिकारनं ततः समारूढः । निक्खमिय बारगाओ निष्कम्य द्वारकात: वययंमि ट्रिओ भगवं॥ रैवतके स्थितो भगवान् ॥ ૨૨.દેવો અને મનુષ્યોથી ઘેરાયેલા ભગવાન અરિષ્ટનેમિ શિબિકા-રત્નમાં આરૂઢ થયા. દ્વારકાથી નીકળી તેઓ રૈવતક (ગિરનાર) પર્વત પર સ્થિત થયા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ५४४ अध्ययन-२२ : दो २२-२८ २३. उज्जाणं संपत्तो उद्यानं सम्प्राप्तः ओइण्णो उत्तिमाओसीयाओ। अवतीर्णः उत्तमाया: शिबिकातः । साहस्सीए परिवुडो साहस्रया परिवृतः अह निक्खमई उचित्ताहिं॥ अथ निष्कामति तु चित्रायाम् ।। ૨૩.અરિષ્ટનેમિ સહસ્રામ્રવન ઉદ્યાનમાં પહોચી ઉત્તમ શિબિકામાંથી નીચે ઉતર્યા. તેમણે એક હજાર મનુષ્યો સાથે ચિત્રા નક્ષત્રમાં નિષ્ક્રમણ કર્યું. २४.अह से सुगंधगंधिए तुरियं मउयकंचिए। सयमेव लुचई केसे पंचमट्टीहिं समाहिओ॥ अथ स सुगन्धिगन्धिकान् त्वरितं मृदुककुंचितान्। स्वयमेव लुंचति केशान् पंचमुष्टिभिः समाहितः ॥ ૨૪.સમાહિત અરિષ્ટનેમિએ સુગંધથી સુવાસિત સુકોમળ અને વાંકડિયા કેશનો પંચમુષ્ટિ વડે પોતાની જાતે જ તરત લોચ કર્યો. २५. वासुदेवो च णं भणइ लुत्तकेसं जिइंदियं। इच्छियमणोरहे तुरियं पावसू तं दमीसरा !॥ वासुदेवश्चमं भणति लुप्तकेशं जितेन्द्रियम्। ईप्सितमनोरथं त्वरितं प्राप्नुहि त्वं दमीश्वर ! ।। ૨૫.વાસુદેવે કુંચિત કેશ અને જીતેન્દ્રિય એવા અરિષ્ટનેમિને કહ્યું–‘દમીશ્વર ! તમે પોતાના ઈચ્છિત મનોરથો શીઘ प्रात रो. २६.तमे शान., शन, यारित्र, शान्ति भने मुतिमा १५ो.' २६. नाणेणं दंसणेणं च चरित्तेण तहेव य। खंतीए मुत्तीए वड्डमाणो भवाहि य॥ ज्ञानेन दर्शनेन च चारित्रेण तथैव च। क्षान्त्या मुक्त्या वर्धमानो भव च ॥ ૨૭.આ રીતે રામ, કેશવ, દસાર તથા બીજા ઘણા લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરીમાં પાછા ફર્યા. २७. एवं ते रामकेसवा दसारा य बहू जणा। अरिटुणेमि वंदित्ता अइगया बारगापुरिं॥ एवं तौ रामकेशवौ दशाराश्च बहवो जनाः। अरिष्टनेमि वन्दित्वा अतिगता द्वारकापुरीम् ॥ २८. सोऊण रायकन्ना पव्वज्जं सा जिणस्स उ। नीहासा य निराणंदा सोगेण उसमुत्थया । श्रुत्वा राजकन्या प्रव्रज्यां सा जिनस्य तु। निर्हासा च निरानन्दा शोकेन तु समवस्तृता ॥ ૨૮.અરિષ્ટનેમિની પ્રવ્રજયાની વાત સાંભળી રાજકન્યા રાજીમતી પોતાનાં હાસ્ય અને આનંદને ખોઈ બેઠી. તે શોકથી સ્તબ્ધ બની ગઈ. २९. राईमई विचिंतेइ धिरत्थु मम जीवियं । जा हं तेण परिच्चत्ता सेयं पव्वइउं मम ॥ राजीमती विचिन्तयति धिगस्तु मम जीवितम्। याऽहं तेन परित्यक्ता श्रेयः प्रव्रजितुं मम॥ ર૯.રાજીમતીએ વિચાર્યું–મારા જીવનને ધિક્કાર છે, કે જે હું અરિષ્ટનેમિ દ્વારા પરિત્યક્ત છું. હવે મારા માટે પ્રવ્રજિત થવું એ જ શ્રેયસ્કર છે. ३०. अह सा भमरसन्निभे कुच्चफणगपसाहिए। सयमेव लुचई केसे धिइमंता ववस्सिया॥ अथ सा भ्रमरसन्निभान् कूर्चफणकप्रसाधितान् । स्वयमेव लुंचति केशान् धृतिमती व्यवसिता॥ 30.धीर तथा इत-निश्चयरामतीमे सने इस વડે સમારેલા ભ્રમર જેવા કાળા કેશોનો પોતાની જાતે ४ सोयो .२८ Page #16 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય ૫૪૫ अध्ययन-२२ : सो5 30-39 ३१. वासुदेवो य णं भणइ लुत्तकेसं जिइंदियं । संसारसागरं घोरं तर कन्ने ! लहुं लहुँ । वासुदेवश्चमां भणति लुप्तकेशां जितेन्द्रियाम्। संसारसागरं घोरं तर कन्ये! लघु लघु ॥ ૩૧.વાસુદેવે કુંચિત કેશવાળી અને જિતેન્દ્રિય રાજીતીને - न्या ! तु घोर संसार-सागरने गति શીઘ્રતાથી પાર કર.' ૩૨. શીલવતી અને બહુશ્રુત રાજીમતીએ પ્રવ્રજિત થઈ દ્વારકામાં ઘણાં સ્વજનો અને પરિજનોને પ્રવ્રજિત કર્યા. ३२.सा पव्वइया संती पव्वावेसी तहिं बहं। सयणं परियणं चेव सीलवंता बहुस्सुया ॥ सा प्रव्रजिता सती प्रावीव्रजत् तत्र बहुं। स्वजनं परिजनं चैव शीलवती बहुश्रुता ॥ ३३. गिरि रेवययं जंती वासेणुल्ला उ अंतरा। वासंते अंधयारम्मि अंतो लयणस्स सा ठिया ॥ गिरि रैवतकं यान्ती वर्षेणार्द्रा त्वन्तरा। वर्षत्यन्धकारे अन्तर्लयनस्य सा स्थिता ।। ૩૩.તે અરિષ્ટનેમિને વંદના કરવા રૈવતક પર્વત પર જઈ રહી હતી. વચમાં વર્ષો વડે ભીંજાઈ. વરસાદ વરસી રહ્યો હતો, અંધારું છવાયું હતું, તે સમયે તે લયન (१)मा रो18. ३४. चीवराई विसारंती जहाजाय त्ति पासिया। रहनेमी भग्गचित्तो पच्छा दिट्ठो य तीइ वि॥ चीवराणि विसारयन्ती यथाजातेति दृष्टा । रथनेमिर्भग्नचित्तः पश्चाद् दृष्टश्च तयाऽपि ।। ૩૪.ચીવરો સુકવવા માટે ફેલાવતી રાજુમતીને રથનેમિએ યથાજાત (નગ્ન) રૂપે જોઈ. તે ભગ્નચિત્ત બની ગયો. ત્યાર પછી રાજીમતીએ પણ તેને જોઈ લીધો. ३५. भीया य सा तहिं दटुं एगते संजयं तयं। बाहाहि काउं संगोफं' वेवमाणी निसीयई॥ भीता च सा तत्र दृष्ट्वा एकान्ते संयतं तकम्। बाहुभ्यां कृत्वा 'संगोफं' वेपमाना निषीदति ॥ ૩૫. એકાંતમાં તે સંયતિને જોઈને તે ડરી ગઈ અને બંને બાહુઓ વડે ગુંફન કરી વક્ષસ્થળ ઢાંકી કાંપતી-કાંપતી असी 18. ૩૬ તે સમયે સમુદ્રવિજયના અંગજ રાજ-પુત્ર રથનેમિએ રાજીમતીને ભયભીત અને પ્રકૃપિત જોઈ આવું વચન ३६. अह सो वि रायपुत्तो समुद्दविजयंगओ। भीयं पवेवियं दटुं इमं वक्त उदाहरे ॥ अथ सोऽपि राजपुत्रः समुद्रविजयाऽङ्गजः। भीतां प्रवेपितां दृष्ट्वा इदं वाक्यमुदाहरत् ॥ यु ३७. रहनेमी अहं भद्दे सुरूवे ! चारुभासिणि !। ममं भयाहि सुयणू ! न ते पीला भविस्सई॥ रथनेमिरहं भद्रे! सुरूपे ! चारुभाषिणि! मां भजस्व सुतनु ! न ते पीडा भविष्यति ।। 39. मद्रे ! ९ २थनेमिछु. सु३५ ! या२मावि ! तुं મારો સ્વીકાર કર. હે સુતનુ ! તને કોઈ પીડા નહિ थाय. ३८. एहि ता भुजिमो भोए माणुस्सं खु सुदुल्लहं। भुत्तभोगा तओ पच्छा जिणमग्गं चरिस्सिमो॥ एहि तावत् भुंजामहे भोगान् मानुष्यं खलु सुदुर्लभम् । भुक्तभोगास्तत: पश्चाद् जिनमार्ग चरिष्यामः ॥ 3८. 'भाव. आप भोगो मोगवा. ४२ ४ मनुष्य જીવન અત્યંત દુર્લભ છે. ભક્ત-ભોગી બની પછી આપણે જિન-માર્ગ પર ચાલીશું.’ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ३९. दट्ठूण रहनेमिं तं भगुज्जोयपराइयं । राईमई असंभंता अप्पाणं संवरे तहिं || ४०. अह सा रायवरकन्ना सुट्टिया नियमव्वए । जाई कुलं च सीलं च रक्खमाणी तयं वए ॥ ४१. जड़ सि रूवेण वेसमणो ललिएण नलकूबरो । तहा वि ते न इच्छामि जहसि सक्खं पुरंदरो ॥ (पक्खंदे जलियं जोइं धूमकेडं दुरासवं । च्छंति वंतयं भोक्तुं कुले जाया अगंधणे ॥ ) ४२. धिरत्थु ते जसोकामी ! जो तं जीवियकारणा । वतं इच्छसि आवेडं सेयं ते मरणं भवे ॥ ४३. अहं च भोयरायस्स तं च सि अंधगवहिणो । माकुगंधणा होमो संजम निहुओ च ॥ ४४. जड़ तं काहिसि भावं जा जा दिच्छसि नारिओ । वायाविद्धो व्व ढो अट्ठअप्पा भविस्ससि || ४५. गोवालो भंडवालो वा जहा तद्दव्वऽणिस्सरो । एवं अणिस्स तं पि सामण्णस्स भविस्ससि ॥ दृष्ट्वा रथनेमिं तं भग्नोद्योतपराजितम् । राजीमत्यसम्भ्रान्ता आत्मानं समवारीत् तत्र ॥ अथ सा राजवरकन्या सुस्थिता नियमव्रते । जातिं कुलं च शीलं च रक्षन्ती तकमवदत् ॥ ૫૪૬ यद्यसि रूपेण वैश्रमणः ललितेन नलकूबरः । तथापि त्वां नेच्छामि यद्यसि साक्षात् पुरन्दरः ॥ (प्रस्कन्दन्ति ज्वलितं ज्योतिषं धूमकेतुं दुरासदम् । नेच्छन्ति वान्तकं भोक्तुं कुले जाता अगन्धने || धिगस्तु त्वां यशस्कामिन् ! यस्त्वं जीवितकारणात् । वान्तमिच्छस्यापातुं श्रेयस्ते मरणं भवेत् ॥ अहं च भोजराजस्य त्वं चाऽसि अन्धकवृष्णेः । मा कुले गन्धनौ भूव संयमं निभृतश्च ॥ यदि त्वं करिष्यसि भावं या या द्रक्ष्यसि नारीः । वाताविद्धः इव हट: । अस्थितात्मा भविष्यसि ॥ गोपालो भाण्डपालो वा यथा तद् द्रव्यानीश्वरः । एवमनीश्वरस्त्वमपि श्रामण्यस्य भविष्यसि ॥ अध्ययन- २२ : सोड ३८-४४ ૩૯.૨થનેમિને સંયમમાં ઉત્સાહહીન અને ભોગો વડે પરાજિત જોઈને રાજીમતી સંભ્રાન્ત ન બની. તેણે ત્યાં જ પોતાના શરીરને વસ્ત્રોથી ઢાંકી દીધું. ૪૦.નિયમ અને વ્રતમાં સુસ્થિત રાજવર-કન્યા રાજીમતીએ જાતિ, કુળ અને શીલની રક્ષા કરતાં રથનેમિને કહ્યું– ૪૧.‘જો તું રૂપમાં વૈશ્રમણ હો, લાલિત્યમાં નલકૂબર હો, બીજું તો ઠીક, જો તું સાક્ષાત ઈન્દ્ર હો, તો પણ હું તને थाहती नथी. ' (गंधन द्रुणमा उत्पन्न सर्यो भ्वलित, विश्राण, ધૂમશિખ-અગ્નિમાં પ્રવેશ કરી લે છે પરંતુ (જીવવા માટે) વમન કરેલાં વિષને ફરી પીવાની ઈચ્છા કરતાં नथी.) ४२. 'हे यशडाभी ! अधिकार छे तने. तुं लोगी वन માટે વમન કરેલી વસ્તુને પીવાની ઈચ્છા કરે છે. કે આનાથી તો તારું મરવું શ્રેયસ્કર છે.’ ૪૩.‘હું ભોજરાજાની પુત્રી છું અને તું અંધક વૃષ્ણિનો પુત્ર. આપણે કુળમાં ગંધન સર્પમ્પ જેવાં ન બનીએ. તું નિભૃત બન—સ્થિર મનવાળો થા—સંયમનું પાલન કર.' ૪૪.જો તું જે જે સ્ત્રીને જોઈ આ રીતે રાગભાવ દર્શાવીશ તો વાયુથી આહત હઠ (પાણીની એક વનસ્પતિ−) ની જેમ અસ્થિતાત્મા બની જઈશ. ૪૫.જેવી રીતે ગોપાલ અને ભાંડપાલ ગાયો અને કરિયાણાના માલિક નથી હોતા એ જ રીતે તું પણ શ્રામણ્યનો સ્વામી નહિ થાય. Page #18 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય ( कहि माणं निगिरिहत्ता मायं लोभं च सव्वसो । इंदियाई वसे काउं अप्पाणं उवसंहरे || ) ४६. तीसे सो वयणं सोच्चा संजयाए सुभासियं । अंकुसेण जहा नागो धम्मे संपडिवाइओ || ४७. मगुत्तो वयगुत्तो कायगुत्तो जिइंदियो । सामण्णं निच्चलं फासे जावज्जीवं दढव्वओ | ४८. उग्गं तवं चरित्ताणं जाया दोण्णि वि केवली । सव्वं कम्मं खवित्ताणं सिद्धि पत्ता अणुत्तरं ॥ ४९. एवं करेंति संबुद्धा पंडिया पवियक्खणा । विणियति भोगे जहा सो पुरिसोत्तमो ॥ -त्ति बेमि । (क्रोधं मानं निगृह्य मायां लोभं च सर्वशः । इन्द्रियाणि वशीकृत्य आत्मानमुपसंहरेः ॥) तस्याः स वचनं श्रुत्वा संयतायाः सुभाषितम् । अंकुशेन यथा नागो धर्मे सम्प्रतिपादितः ॥ मनोगुप्तो वचोगुप्तः जितेन्द्रियः । श्रामण्यं निश्चलमस्प्राक्षीत् यावज्जीवं दृढव्रतः ॥ उग्र तपश्चरित्वा जातौ द्वावपि केवलिनौ । सर्व कर्म क्षपयित्वा सिद्धि प्राप्तावनुत्तराम् ॥ ૫૪૭ एवं कुर्वन्ति सम्बुद्धा: पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यः यथा स पुरुषोत्तमः ॥ - इति ब्रवीमि । अध्ययन- २२ : सोड ४५-४८ ક્રોધ અને માનનો નિગ્રહ કર. માયા અને લોભ પર બધી રીતે વિજય મેળવ. ઈન્દ્રિયોને પોતાને અધીન કરે. પોતાના શરીરનો ઉપસંહાર કર-એને અનાચારથી निवृत्त ४२ ) ૪૬.સંયમીના આ સુભાષિત-વચનો સાંભળીને રથમિ ધર્મમાં તેવી રીતે સ્થિર બની ગયો જેવી રીતે અંકુશથી હાથી થઈ જાય છે. ૪૭.તે મન, વચન અને કાયા વડે ગુપ્ત, જિતેન્દ્રિય તથા દૃઢવ્રતી બની ગયો. તેણે પછી આજીવન નિશ્ચળભાવે શ્રામણ્યનું પાલન કર્યું. ૪૮.ઉગ્ર તપનું આચરણ કરી તથા બધા કર્મોને ખપાવી તે अंने (रामती तथा रथनेमि ) अनुत्तर सिद्धि पाम्यां ૪૯.સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણ પુરુષો એવું જ કરે છે– તેઓ ભોગોથી એવી રીતે દૂર થઈ જાય છે જેવી રીતે પુરુષોત્તમ રથનેમિ થઈ ગયા. -जाम हुं हुं छु Page #19 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૨૨ : રથનેમીય ૧. સોરિયપુર (નોરિયપુfમ) આ કુશાવર્ત જનપદની રાજધાની હતી. વિશેષ વિવરણ માટે જુઓ–પરિશિષ્ટ ૧, ભૌગોલિક પરિચય. ૨. રાજ-લક્ષણોથી યુક્ત (રયત્નમigg) સામુદ્રિક શાસ્ત્ર અનુસાર રાજાનાં લક્ષણો ચક્ર, સ્વસ્તિક, અંકુશ વગેરે હોય છે અને યોગ્યતાની દૃષ્ટિએ ત્યાગ, સત્ય, શૌર્ય વગેરે ગુણો.' ત્રીજા શ્લોકની વૃત્તિમાં રાજાનાં લક્ષણો છત્ર, ચામર, સિંહાસન વગેરે રાજચિહ્નો બતાવવામાં આવ્યાં છે.' ૩. સ્વર-લક્ષણો.. (7+gUરૂર..). શાન્તાચાર્યમાં સૌદર્ય, ગાંભીર્ય વગેરેને સ્વર-લક્ષણ માનવામાં આવ્યાં છે. આર્ષ પ્રાકૃત અનુસાર અહીં ‘સર’ અને “નgl’નો વ્યત્યય છે. “અર79'ના સ્થાને ‘ ક્ષર' એવો પ્રયોગ થયેલો છે.* ૪. એક હજાર આઠ શુભ લક્ષણોનો ધારક (અટ્ટહસ્સવનgઘરો) શરીરની સાથે-સાથે ઉત્પન્ન થનારા છત્ર, ચક્ર, અંકુશ વગેરે રેખા-જનિત આકારોને ‘લક્ષણ' કહેવામાં આવે છે.” સાધારણ મનુષ્યના શરીરમાં ૩૨, બળદેવ તથા વાસુદેવના ૧૦૮, ચક્રવર્તી અને તીર્થકરનાં ૧૦૦૮ લક્ષણ હોય છે.” ૫. વજઋષભ સંહનન ( વરસહસંયો ) સંહનનનો અર્થ છે–અસ્થિ-બંધન–હાડકાઓનું બંધારણ. તેના છ પ્રકાર છે– (૧) વજઋષભ-નારાચ | (૩) નારાચ (૫) કીલિકા (૨) ઋષભ-નારાચ (૪) અર્ધનારાજ (૬) અસંપ્રાપ્તસૃપાટિકા. જેમાં સંધિના બંને હાડકાં એકબીજામાં આંટી લગાવેલાં હોય, તેના પર ત્રીજા હાડકાનું વેપ્ટન હોય, ચોથા હાડકાંની ખીલી તે ત્રણેને ભેદીને રહેલી હોય, તેવા સુદઢતમ અસ્થિ-બંધનનું નામ ‘વજઋષભ-નારાચ સંહનન’ છે. ૬. સમચતુરગ્ન સંસ્થાનવાળો (સમરસ) સંસ્થાનનો અર્થ છે–શરીરની આકૃતિ. તેના છ પ્રકાર છે(૧) સમચતુરગ્ન (૩) સ્વાતિ (સાદિ) (૨) ન્યગ્રોધ પરિમંડલ (૪) વામન १. बृहद्वृत्ति, पत्र ४८९ : राजेव राजा तस्य એજન, પત્ર ૪૮૬ I लक्षणानि-चक्र स्वस्तिकाङ्कशादीनि ५. प्रवचनसारोद्धार, वृत्ति, पत्र ४१० : जं सरीरेण सह समुप्पन्नं त्यागसत्यशौर्यादीनि वा। तं लक्खणं। એજન, પત્ર ૪૮૬ : નનક્ષન એજન, વૃત્તિ પત્ર ૪૬૦-૪૨૨ ! छत्रचामरसिंहासनादीन्यपि गृह्यन्ते । પUાવ, ૨૩ / ૪૬ ! ૩. એજન, પત્ર ૪૮૬ : નક્ષન– सौन्दर्यगाम्भीर्यादीनि। (૫) કુન્જ Page #20 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય ૫૪૯ અધ્યયન-૨૨ : ટિ. ૭-૧૦ પલાંઠી મારીને બેઠેલ વ્યક્તિના ચારે ખૂણા સમ હોય છે, તે સમચતુરગ્ન સંસ્થાન છે.' ૭. ચમકતી વીજળી જેવી પ્રભાવાળી હતી (વિનુસોયાMિAT) શાન્તાચાર્યું ‘વિઘત સૌદામિની'નો અર્થ “ચમકતી વીજળી” અથવા “અગ્નિ ને વીજળી’ એવો કર્યો છે. મતાંતરથી સૌદામિનીનો અર્થ ‘પ્રધાનમણિ” થાય છે.” ૮. પિતા ઉગ્રસેન ( ) રાજીમતીના પિતાનું નામ ઉગ્રસેન હતું. ઉત્તર પુરાણ અનુસાર ઉગ્રસેનનો વંશ આ પ્રમાણે છે?— શૂરસેન શૂરવીર અંધકવૃષ્ટિ (વૃષ્ણિ) નરવૃષ્ટિ (વૃષ્ણિ) સમુદ્રવિજય વગેરે દસ પુત્રો ઉગ્રસેન, દેવસેન, મહાસેન (જુઓ–શ્લોક ૧૧નું ટિપ્પણ) અને બે પુત્રીઓ-કુંતી, માદ્રી. વિષ્ણુપુરાણ અનુસાર ઉગ્રસેનને નવ પુત્રો અને ચાર પુત્રીઓ હતી. પુત્રોના નામ હતાં–કંશ, ન્યગ્રોધ, સુનામ, આનકાહૂ, શંકુ, સભૂમિ, રાષ્ટ્રપાલ, યુદ્ધતુષ્ટિ અને સુતુષ્ટિમાન. પુત્રીઓના નામ હતાં–કંસા, કંસવતી, સુતનું અને રાષ્ટ્રપાલિકા. સુતનું રાજીમતીનું બીજું નામ છે. જુઓ–શ્લોક ૩૭નું ટિપ્પણ. ૯. બધી ઔષધિઓનાં જળથી (સવ્યો હીદ) શાન્તાચાર્યે સ્નાનમાં પ્રયુક્ત થનારી કેટલીક વનસ્પતિઓ બતાવી છે—જયા, વિજયા, ઋદ્ધિ, વૃદ્ધિ વગેરે." ૧૦. કૌતુક અને મંગલ કરેલો (યો થiાતો) વિવાહ પૂર્વે વરના કપાળમાં મૂશળનો સ્પર્શ કરાવવો વગેરે કાર્યો કૌતુક કહેવાય છે અને દહીં, અક્ષત, દૂર્વા, ચંદન વગેરે દ્રવ્યો “મંગલ' કહેવાય છે. આ બધાનો વિવાહ વગેરે મંગળ કાર્યોમાં ઉપયોગ થાય છે. વાલ્મીકીય રામાયણ અનુસાર સમારોહ વેળાએ ઘરની સજાવટ કરવામાં આવતી હતી, જેને “કૌતુક-મંગલ' કહેતા. પUવUT, ૨૩ / ૪૭૩ ૪. ઉત્તરપુરા, ૭૦ ૨૩-૨૦૦I २. बृहद्वृत्ति, पत्र ४९० : विज्जुसोयामणिप्पह त्ति વિMલુપુરા, ૪ 18ા ૨૦-૨૧. विशेषेण द्योतते-दीप्यत इति विद्युत् सा चासौ बृहद्वृत्ति, पत्र ४९० : सर्वाश्च ता औषधयश्चसौदामिनी च विद्युत्सौदामिनी, अथवा विद्युदग्निः जयाविजयार्द्धवृद्ध्यादयः सर्वोषधयस्ताभिः । सौदामिनी च तडित्, अन्ये तु सौदामिनी ૭. એજન, પત્ર ૪૨૦ : કૌતુવાન્નિનાદ મુશનસ્પप्रधानमणिरित्याहुः। नादीनि मंगलानि च-दध्यक्षतर्वाचन्दनादीनि । ૩. એજન, પત્ર ૪૨૦ : ગન તથા:- રાગીયા रामायणकालीन संस्कृति, पृ. ३२ । उग्रसेन इत्युक्तम्। Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ પપ0 અધ્યયન-૨૨ : ટિ. ૧૧-૧૪ ૧૧. દિવ્ય વસ્ત્ર-યુગલ (દિવ્યકુત્તિ) પ્રાચીન કાળમાં ઘણા ભાગે બે જ વસ્ત્રો પહેરવામાં આવતાં–(૧) અંતરીય–નીચે પહેરવા માટેની ધોતી અને (૨) ઉત્તરીય–ઉપર ઓઢવા માટેની ચાદર ૧ ૧૨. ગન્ધહસ્તી ઉપર (ઘસ્થિ) ગન્ધહસ્તી બધા હાથીઓમાં શ્રેષ્ઠ હોય છે, એટલા માટે તેને જયેષ્ઠક (પટ્ટ-હસ્તી) કહેવામાં આવેલ છે. તેની ગિંધથી બીજા હાથીઓ ભાગી જાય છે અથવા નિર્વીર્ય બની જાય છે. ૧૩. દસારચક્રથી (સારવા ) સમુદ્રવિજય વગેરે દસ યાદવો અને તેમનો સમૂહ “દસારચક્ર' તરીકે ઓળખાતો. શાજ્યાચાર્ય તથા અભયદેવસૂરિએ “સાર'નું સંસ્કૃત રૂપ “શાર્ણ કર્યું છે. દશવૈકાલિક ચૂર્ણિમાં ‘સાર' શબ્દ જ મળે છે. સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્વિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર, વસુદેવ-એ દસ ભાઈઓ હતા.૫ ઉત્તરપુરાણમાં “ધરણ'ના સ્થાને “ધારણ’ અને ‘અભિચંદ્ર'ના સ્થાને “અભિનંદન' નામ મળે છે.* સંભવ છે કે એમના જ કારણે ‘દસાર' શબ્દ નીકળ્યો પરંતુ આગળ જતા તે યદુસમૂહના અર્થમાં રૂઢ બની ગયો. અત્તકૃતુદશામાં ‘સર્દૂ સારા' પાઠ મળે છે. તેમાં દસારની સાથે દસ શબ્દ વધારાનો જોડાયેલો છે. આનાથી લાગે છે કે બીજો શબ્દ પ્રત્યેક ભાઈ કે યદુવંશી માટે પ્રયોજાવા લાગ્યો હતો. ૧૪. વૃષ્ણિપુંગવ (ખ્રિપુંગવો) અન્ધક અને વૃષ્ણિ એ બે ભાઈઓ હતા. વૃષ્ણિ અરિષ્ટનેમિના દાદા હતા. તેમનાથી વૃષ્ણિ કુળનું પ્રવર્તન થયું. અરિષ્ટનેમિ વૃષ્ણિ કુળમાં મુખ્ય પુરુષ હતા આથી તેમને અહીં વૃષ્ણિપુંગવ કહેવામાં આવ્યા છે. દશવૈકાલિક તથા આ અધ્યયનના ૪૩મા શ્લોકમાં તેમનું કુળ “અંધક-વૃષ્ણિ' કહેવામાં આવ્યું છે. અંધક-વૃષ્ણિ કુળ બંને ભાઈઓના સંયુક્ત નામે પ્રચલિત હતું. ઉત્તરપુરાણમાં “અંધક-વૃષ્ટિ’ શબ્દ છે અને તે એક જ વ્યક્તિનું નામ છે. કુશાર્થ (કુશાર્ત?) દેશના સૌર્યપુર નગરના સ્વામી શૂરસેનનો શૂરવીર નામનો પુત્ર હતો. તેના બે પુત્રો થયા–અંધકવૃષ્ટિ અને નરવૃષ્ટિ. સમુદ્રવિજય વગેરે १. बृहवृत्ति, पत्र ४९० : दिव्ययुगलमिति प्रस्तावाद् दृष्ययुगलम्। એજન, પત્ર ૪૨૦ : કનેર अतिशयप्रशस्यमतिवृद्धं वा गुणैः पट्टहस्ति નમિયર્થ: ૩. (ક) વૃત્તિ , પત્ર ૪૨૦ : સારવ ' ઉત્ત दशार्हचक्रेण यदुसमूहेन । (ખ) દશા શ, વૃત્તિ – ૨ तेऽश्चि-पूज्या इति दशार्हाः । ૪. વૈશાન્નિ, નિના શૂળ, પૃ. ૪૬ : ના दसारा महुराओ जरासिंधुरायभयात् बारवई गया। अंतगडदसाओ ११, वृत्तिदसण्हं दसाराणं ति तत्रैते दशसमुद्रविजयोऽक्षोभ्यः, स्तिमितः सागरस्तथा। हिमवानचलश्चैव, धरण: पूरणस्तथा ॥ अभिचन्द्रश्च नवमो, वसुदेवश्च वीर्यवान् । वसुदेवानुजे कन्ये, कुन्ती माद्री च विश्रुते ॥ ઉત્તરપુરા, ૭૦ -૭T धर्मावान्धकवृष्टश्च सुभद्रायाश्च तुग्वराः । समुद्रविजयोऽक्षोभ्यस्ततः स्तिमितसागरः ।। हिमवान् विजयो विद्वान्, अचलो धारणाह्वयः । पूरणः पूरितार्थीच्छो, नवमोऽप्यभिनन्दनः ॥ वसुदेवोऽन्तिमश्चैवं, दशाभूवन् शशिप्रभाः । कुन्ती माद्री च सोमे वा, सुते प्रादुर्बभूवतुः॥ ७. बृहद्वृत्ति, पत्र ४९० : 'वृष्णिपुंगवः' यादवप्रधानो માવીષ્ટ પિત્તિ થવા ૮. રવૈઋનિશ, રા૮૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય પપ૧ અધ્યયન-૨૨ : ટિ. ૧૫-૧૬ અંધકવૃષ્ટિના પુત્રો હતા.' જુઓ–શ્લોક ટનું ટિપ્પણ. ૧૫. (શ્લોક ૧૪-૨૨) ઉત્તરાધ્યયન અનુસાર અરિષ્ટનેમિએ વાડાઓમાં બાંધેલાં પ્રાણીઓને જોયા, તેમની બાબતમાં સારથિને પૂછ્યું. સારથિએ કહ્યું- આ બધા આપના વિવાહપ્રસંગના ભોજન માટે છે.” અરિષ્ટનેમિને આ વસ્તુ પોતાને માટે ઉચિત ન લાગી. તેમણે પોતાના બધા આભરણો ઉતારીને સારથિને આપી દીધા અને તેઓ અભિનિષ્ક્રમણ માટે તૈયાર થઈ ગયા. પેલા પ્રાણીઓ ક્યાં બાંધેલાં હતાં અને કોણે બાંધેલાં હતાં? મૂળ આગમમાં આની કોઈ ચર્ચા નથી. સુખબોધા અનુસાર તે ઉગ્રસેન દ્વારા વિવાહ-મંડપની આજુ-બાજુમાં જ વાડામાં બાંધેલાં હતાં. ઉત્તરપુરાણમાં આનાથી જુદી કલ્પના છે. તે પ્રમાણે શ્રી કૃષ્ણ અરિષ્ટનેમિને વિરક્ત કરવા માટે વાડામાં હરણો એકઠાં કરાવ્યાં હતાં. શ્રીકૃષ્ણ વિચાર્યું–નેમિકુમાર વૈરાગ્યનું કંઈક કારણ મળતાં ભોગોથી વિરક્ત બની જશે. આમ વિચારી તેઓ વૈરાગ્યનું કારણ શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમની સમજમાં એક ઉપાય આવ્યો. તેમણે મોટામોટા શિકારીઓ પાસે પકડાવીને અનેક મૃગોનો સમૂહ મંગાવ્યો અને તેને એક જગ્યા ઉપર એકઠો કરી તેની ચારે બાજુ વાડ બંધાવી દીધી તથા ત્યાંના જે રક્ષક નિયુક્ત કર્યા હતા તેમને કહી દીધું કે જો ભગવાન નેમિનાથ દિશાઓનું અવલોકન કરવા માટે આવે અને આ મૃગોના વિષયમાં પૂછે તો તેમને ચોખેચોખ્ખું કહી દેવું કે આપના વિવાહમાં મારવા માટે ચક્રવર્તીએ આ મૃગોનો સમૂહ મંગાવ્યો છે. એક દિવસ નેમિકુમાર ચિત્રા નામની પાલખી પર સવાર થઈ દિશાઓનું અવલોકન કરવા નીકળ્યા. ત્યાં તેમણે ઘોર કરુણ સ્વરે પોકારતા, આમ-તેમ દોડતાં, તરસ્યા, રાંક નજરથી જોતા અને ભયથી વ્યાકુળ મૃગોને જોઈ કરુણાવશ ત્યાંના રક્ષકોને પૂછયું કે આ પશુઓનો આટલો મોટો સમૂહ અહીં એક જગ્યાએ શા માટે એકઠો કરાયો છે ? ઉત્તરમાં રક્ષકોએ કહ્યું- હે દેવ ! આપના વિવાહોત્સવમાં વ્યય કરવા માટે મહારાજ શ્રીકૃષ્ણ તેમને એકઠાં કરેલ છે.” આ સાંભળતાં જ ભગવાન નેમિનાથ વિચાર કરવા લાગ્યા કે આ પશુઓ જંગલમાં રહે છે, તણ ખાય છે અને ક્યારેય કોઈનો કોઈ અપરાધ કરતા નથી છતાં પણ લોકો તેમને પોતાના ભોગ માટે પીડા પહોંચાડે છે. આવો વિચાર કરી તેઓ વિરક્ત બન્યા અને પાછા વળી પોતાના ઘરે આવ્યા. રત્નત્રય પ્રગટ થવાથી તે જ સમયે લોકાંતિક દેવોએ આવીને તેમને સમજાવ્યા. પોતાના પૂર્વભવોનું સ્મરણ કરી તેઓ ભયથી કંપી ઉઠ્યા. તે જ સમયે તેમણે આવી દીક્ષા કલ્યાણનો ઉત્સવ કર્યો. પરંતુ આની અપેક્ષાએ ઉત્તરાધ્યયનનું વિવરણ અધિક હૃદયસ્પર્શી છે. ૧૬. મરણાસન્ન દશાને પ્રાપ્ત (ગોવિયંત તુ સંપત્તેિ) નીવિયંત તું સંપન્ન –અહીં નિકટ ભવિષ્યમાં માર્યા જનાર અથવા જીવનની અંતિમ દશામાં રહેલાં પ્રાણીઓને ‘મૃત્યુ-સંપ્રાપ્ત’ કહેલ છે.* ૧. છે જ ઉત્તરપુરા ૭૦ ૨૨-૧૪ तदा कुशार्थविषये, तद्वंशाम्बरभास्वतः । अवार्यनिजशौर्येण, निर्जिताशेषविद्विषाः । ख्यातशौर्यपुराधीश-सूरसेनमहीपतेः ॥ सुतस्य शूरवीरस्य, धारिण्याश्च तनुद्भवौ । विख्यातोऽन्धकवृष्टिश्च, पतिवृष्टिर्नरादिवाक्॥ सुखबोधा, पत्र २७९ । ઉત્તરપુરા, ૭૨ ૨૫૨-૨૬૮ बृहवृत्ति, पत्र ४९० : जीवितस्यान्तो-जीवितान्तो मरणमित्यर्थस्त्रं संप्राप्तानिव संप्राप्तान, अतिप्रत्यासन्नत्वात्तस्य, यद्वा जीवितस्यान्तः-पर्यन्तवर्ती भागस्तymહેતો: સંપ્રાણાના Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ પપર અધ્યયન-૨૨ : ટિ. ૧૭-૨૨ ૧૭. માંસાહાર માટે (કંસટ્ટા) (૧) માંસને માટે અથવા (૨) માંસ વડે માંસનો ઉપચાર થાય છે એટલા માટે પોતાનું માંસ વધારવા માટે–આ બંને સા'ના અર્થ થઈ શકે છે.' ૧૮. મહાપ્રજ્ઞ (મહીપન્ન) આનો પ્રકરણગત અર્થ છે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન વડે સંપન્ન.” ૧૯. સારથિને (સાહિં) -અરિષ્ટનેમિ રાજભવનથી ગંધહસ્તિ પર સવાર થઈ નીકળ્યા હતા. પરંતુ સંભવ છે કે વિવાહ-મંડપ પાસે પહોંચીને તેઓ રથ પર સવાર થયા આ વાત આ સાથ’ શબ્દથી સુચિત થાય છે અથવા મહાવતના અર્થમાં જ સારથિ શબ્દ પ્રયોજાયો છે. ૨૦. આ (રે.) આ શબ્દોનો ઉહાપોહ કરતાં વૃત્તિકારે બે વિકલ્પો રજૂ કર્યા છે ૧. ‘’નો અર્થ છે–આ બધા. આવી સ્થિતિમાં ‘Ug' શબ્દ નિરર્થક બની જાય છે. પરંતુ તેનું પુનઃકથન અરિષ્ટનેમિના કરુણાÁ હૃદયમાં તે પ્રાણીઓ વારંવાર ઊમટી રહ્યાં છે–એમ બતાવવા માટે છે.’ આચાર્ય નેમિચન્દ્રનું કથન છે કે આનો પ્રયોગ ગભરાટ બતાવવા માટે થયો છે.” ૨. ‘’નો અર્થ છે–પ્રત્યક્ષ નજરે પડનારાં અને “'નો અર્થ છે-નિકટવર્તીએ કહ્યું પણ છે કે રૂમ: પ્રત્યક્ષત સમીપતિવત્ત વૈતવો પણ્ ". ૨૧. ભદ્ર (મા) તે પ્રાણીઓ શ્રેષ્ઠ' અથવા ‘નિરપરાધ' હતાં એટલા માટે તેમને અહીં ‘ભદ્ર' કહેવામાં આવ્યાં છે. કૂતરાં, શિયાળ વગેરે અભદ્ર મનાય છે.? ૨૨. પરલોકમાં (પરત્નો) ભગવાન અરિષ્ટનેમિ ચરમ-શરીરી અને વિશિષ્ટ-જ્ઞાની હતા. છતાં પણ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય—આમ જે કહ્યું તેનું તાત્પર્ય એવું છે કે આ પાપકારી પ્રવૃત્તિ છે. કોઈપણ પાપકારી પ્રવૃત્તિ માટે-“આ પરલોકમાં શ્રેયસ્કર નહીં થાય' –એવી સામાન્ય ઉક્તિનો પ્રયોગ કરવામાં આવે છે. ૧. बृहवृत्ति, पत्र ४९०-४९१ : मांसार्थ' मांसनिमित्तं च भक्षयितव्यान् मांसस्यैवातिगद्धिहेतु त्वेन तद्भक्षण-निमित्तत्वादेवमुक्तं, यदि वा 'मांसेनैव मांसमुपचीयते' इति प्रवादतो मांसमुपचितं स्यादिति मांसार्थम् । એજન, પત્ર ૪૨૨ : મદત પ્રજ્ઞા-પ્રશ્નાતश्रुतावधिज्ञानत्रयात्मिका यस्यासौ महाप्रज्ञः । बृहद्वृत्ति, पत्र ४९१ : 'सारथिं' प्रवर्त्तयितारं प्रक्रमाद्गन्धहस्तिनो हस्तिपकमितियावत् यद्वाऽत एव तदा रथारोहणमनुमीयत इति स्थप्रवर्त्तयितारम् । એજન, પત્ર ૪૨૨ : તે ત્તિ પુfપ્રધાનતાहृदयतया पुनः पुनस्त एव भगवतो हदि विपरिवर्तन्त इति ख्यापनार्थम्। ૫. સુવવધા, પત્ર ૨૨ : તે રૂતિ પુનાથાનં 25મ ख्यापनार्थम् । ૬. વૃત્તિ , પત્ર ૪૨૨ . એજન, પત્ર ૪૨૨: ‘મ ૩' fa‘પદ્ વ' ન્યા एव न तु श्वश्रृगालादयः एव कुत्सिताः, अनपराधतया વા મદ્રા: बृहद्वृत्ति, पत्र ४९१-४९२ : नैव 'निस्सेसं' त्ति ‘નિઃશ્રેય' ન્યા, પત્ની પવિષ્યતિ, પરંતુत्वादस्येति भावः, भवान्तरेषु परलोकभीरुत्वस्यात्यन्तसभ्यस्ततयैवमभिधानमन्यथा चरमशरीरत्वादतिशयज्ञानित्वाच्च भगवतः कुत एवंविधचिन्तावसरः? ૪. Page #24 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય પરલોકનો એક અર્થ-પશુ-જગત પણ છે. માટે કલ્યાણકારી નહીં બને'–આમ પણ કરી શકાય છે. જુઓ—પરિશિષ્ટ ૧–ભૌગોલિક પરિચય. ૨૬. કૂર્ચ (ä) ૨૩. આપી દીધાં (પમQ) ‘પં’ ધાતુનો ‘પળામ’ આદેશ થાય છે. તેનો અર્થ છે—આપવું. ૨૪. શિબિકા રત્નમાં (સીયાચળ) આ શિબિકાનું નામ ‘ઉત્તરકુરુ' હતું અને તેનું નિર્માણ દેવોએ કર્યું હતું. ૨૫. દ્વારકાથી (વાઓ) ગુંચવાયેલાં વાળને સમારવા માટે ઉપયોગમાં લેવાતું વાંસનું બનેલું સાધવિશેષ.. ૨૭. કાંસકીથી (UTI) આ દેશી શબ્દ છે. તેનો અર્થ છે—કાંસકી." સૂત્રકૃતાંગમાં આ જ અર્થમાં ‘'િ શબ્દ પ્રયોજાયો છે. ૨૮. (શ્લોક ૩૦) ૧. ૨. ભગવાન અરિષ્ટનેમિ દીક્ષા લઈ જનપદમાં વિચરણ કરવા લાગ્યા. તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જ્યારે તેઓ વિચરણ કરતાં-કરતાં ફરી દ્વારકા આવ્યા ત્યારે રાજીમતીએ તેમની દેશના સાંભળી. પહેલાંથી જ તે વિરક્ત હતી, હવે વિશેષ વિરક્ત બની. ત્યાર પછી તેણે જે કર્યું તે આ શ્લોકમાં વર્ણવાયું છે. ૩. ૨૯. ભુજાઓના ગુંફનથી વક્ષસ્થળને ઢાંકીને (વાર્દિ બાનું સંશોળ) ‘સંગોપ’નો અર્થ છે—ભુજાઓનું પરસ્પર ગુંફન–સ્તનો પર મર્કટબંધ કરી દેવો. નેમિચન્દ્રાચાર્યે આનો અર્થ ‘પંજુટિબંધ’ કર્યો છે. તેમના અનુસાર આનું સંસ્કૃત રૂપ ‘સંશો’ છે. ૩૦. સુતનુ ! (સુચનૂ) આ શબ્દ વડે રાજીમતીને સંબોધવામાં આવી છે. ચૂર્ણિ અને ટીકાઓમાં આનો કોઈ વિશેષ અર્થ નથી. વિષ્ણુપુરાણ અનુસાર ઉગ્રસેનની ચાર પુત્રીઓમાં એકનું નામ સુતનુ હતું.॰ સંભવ છે કે આ રાજીમતીનું બીજું નામ હોય. ૪. અધ્યયન-૨૨ : ટિ. ૨૩-૩૦ આ સંદર્ભમાં પ્રસ્તુત ચરણોનો અર્થ-‘આ મારું કાર્ય પશુ જગત ૫. ૬. આવાતંગ, ૨ ૫ ૨૬, વૃત્તિ વૃ. રૂ૭૨ । हेमशब्दानुशासन, ८।४।३९ : अर्पेल्लिवचचुप्प ૫૫૩ પપ્પામા: बृहद्वृत्ति पत्र ४९२ : शिविकारनं ' देवनिर्मितमुत्तरकुरु-नामकमिति गम्यते । એજન, પત્ર ૪૧ : ચોં—મૂહમેશોમોવો वंशमयः । એજન, પત્ર ૪૧૩ : હા:-દ્રુત: । सूयगडो, १।४।४२ : संडासगं च फणिहं च, सीहलिपासगं च आणाहि । ર ૭. .. बृहद्वृत्ति, पत्र ४९३ : इत्थं चासौ तावदवस्थिता यावदन्यत्र प्रविहृत्य तत्रैव भगवानाजगाम तत उत्पन्नकेवलस्य भगवतो निशम्य देशनां विशेषत उत्पन्नवैराग्या किं कृतवतीत्याह - ' अहे' त्यादि । એજન, પત્ર ૪૪ : ‘મોપ' પરસ્પરવાન્નુમુન સ્તનોपरिमर्कटबन्धमितियावत् । ૯. सुखबोधा, पत्र २८३ : 'संगोफं' पंकुटीबन्धनरूपम् | ૧૦. વિષ્ણુપુરાળ ૪। શ્૪ / ૨૨ : માસવતીપુતનુराष्ट्रपालिकाह्वाश्चोग्रसेनस्य तनूजा कन्याः । Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૩૧. નિયમ અને વ્રતમાં (નિયમન) નિયમનો અર્થ છે—પાંચેય ઈન્દ્રિયો તથા મનનું નિયમન અને વ્રતનો અર્થ છે—પ્રવ્રજ્યા, દીક્ષા. નિયમના વિસ્તૃત અર્થ માટે જુઓ–૧૯પનું ટિપ્પણ. ૩૨. હે યશસ્કામી (નસોામી) વૃત્તિકારે મૂળ ‘અવળ: મિન્ માનીને આનો અર્થ અકીર્તિની ઈચ્છા કરનાર એવો કર્યો છે. આનો વૈકલ્પિક અર્થ છે ‘યજ્ઞ:ામિન્’. મહાન કુળમાં જન્મ લેવાને કા૨ણે પ્રાપ્ત યશની વાંછના કરનાર.૨ જુઓ–દસવેઆલિઅં, ૨૪ ૭નું ટિપ્પણ. ૩૩. વમેલી વસ્તુને પીવાની ઈચ્છા કરે છે (વંત કૃમિ આવેલું) વૃત્તિમાં એક સુંદર શ્લોક ઉદ્ભુત છે – ૩૪. ભોજરાજની .... અને તું અન્ધકવૃષ્ણિનો (મોયરાયમ્સ અન્યાવળિો) વિષ્ણુપુરાણમાં કંસને ભોજરાજ કહ્યો છે. કીર્તિરાજ (વિ.સં.૧૪૯૫થી પૂર્વવર્તી) દ્વારા રચિત ‘નેમિનાથચરિત'માં ઉગ્રસેનને ભોજરાજ તથા રાજીમતીને ભોજપુત્રી કે ભોજરાજપુત્રી કહેવામાં આવેલ છે.પ કેટલીક પ્રતિઓમાં ‘મોગરાયસ્સ’ પાઠ મળે છે. ‘જ્ઞ’નો ‘T’ વર્ગાદેશ થાય છે. એટલા માટે ‘મોરાયસ્પ’ પાઠ પણ શુદ્ધ છે. તેનું સંસ્કૃત રૂપ ‘મોગરાનસ્ય’ જ થશે. ૩૫. ગંધન સર્પ (જંઘા) ૧. ભોજ યાદવોનો એક વિભાગ હતો. કૃષ્ણ જે સંઘરાજયના નેતા હતા, તેમાં યાદવ, કુકુર, ભોજ અને અંધક-વૃષ્ણિ સામેલ હતા. અંધક અને વૃષ્ણિ—એ બંને જુદા-જુદા રાજનીતિક દળો હતા. તેમનો ઉલ્લેખ પાણિનિએ પણ કર્યો છે. આ બંને દળો એક જ ભૂમિભાગ પર શાસન કરતા હતા. આવી શાસનપ્રણાલી વિરુદ્ધ-રાજ્ય તરીકે ઓળખાતી. અંધકોના નેતા અક્રૂર, વૃષ્ટિઓના નેતા વાસુદેવ અને ભોજના નેતા ઉગ્રસેન હતા. જુઓ—દસવેઆલિયં, ૨। ૮નું ટિપ્પણ. ર. ૩. ૪. ૫. ૫૫૪ विज्ञाय वस्तु निन्द्यं त्यक्त्वा गृह्णन्ति किं क्वचित् पुरुषाः । वान्तं पुनरपि भुंक्ते, न च सर्वः सारमेयोऽपि ॥ સર્પની બે જાતિઓ છે—ગંધન અને અગંધન. ગંધન જાતિના સર્પ ડસ્યા પછી મંત્રો વડે આકર્ષવાથી ડંસવાળી વ્યક્તિના ઘા ઉપર મોં રાખી ઝેર પાછું ખેંચી લેતાં. તેઓ અગ્નિથી સળગી મરવા ઈચ્છતા નહિ. અગંધન જાતિના સર્પ અગ્નિમાં સળગી ભસ્મ થઈ જવાનું પસંદ કરે છે, પરંતુ વમેલું વિષ ફરી ચૂસવા ઈચ્છતા નથી. बृहद्वृत्ति, पत्र ४९४ : नियमव्रते - इन्द्रियनोइन्द्रियनियमने प्रव्रज्यायां च । એજન, પત્ર ૪૦૯ । એજન, પત્ર ૪ । વિષ્ણુપુરાન, રૂ ।૧ | ૨૧ । नेमिनाथ चरितः અધ્યયન-૨૨ : ટિ. ૩૧-૩૫ इतश्चाऽम्भोज तुल्याऽक्षो, भोजराजांगभूरभूत् । उग्रसेनो महीजानिरुग्रसेनासमन्वितः । ९ । ४३ । F. स्त्रिग्धां विदग्धां नृपभोजपुत्र, साम्राज्यलक्ष्मी स्वजनं च हित्वा । पितृमनुज्ञाप्य च माननीयान् बभूव दीक्षाऽभिमुखोऽथनेमिः ॥ o ૫ ૪૪ ।। अथभोजनरेन्द्रपुत्रिका, प्रविमुक्ताः प्रभुणा तपस्विनी । व्यलपद् गलदश्रुलोचना, शिथिलांगा लुठिता महीतले ।। ११ । १ । बृहद्वृत्ति, पत्र ४९५ : सप्पाणं किले दो जाईओ-गंधणा य गंधा, तत्थ गंधणा णाम जे डसिए मंतेहिं आकड्डिया तं विसं वणमुहात आवियंति । अगंधणा उण अवि मरणमज्झवसंति यवतमाइयंति । Page #26 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય ૫૫૫ જુઓ–દસવેઆલિયં, ૨૦ ૬નું ટિપ્પણ. ૩૬. પાણીમાં થતી એક વનસ્પતિ–સેવાળ (તો) વૃત્તિકારે આનો અર્થ વનસ્પતિ-વિશેષ કર્યો છે. દશવૈકાલિકની હારિભદ્રીયા વૃત્તિમાં આનો અર્થ છે—એક પ્રકારની અબદ્ધ-મૂલ વનસ્પતિ. આને સેવાળ કહેવામાં આવે છે. ૧. : હો—વનસ્પતિવિશેષ: 1 એજન, પત્ર ૪ ૨. વૃત્તિ, પત્ર ૨૭ : ફૂડો....અથવ નમૂનો વનસ્પતિવિશેષઃ । વિશેષ વિવરણ માટે જુઓ–દસવેઆલિયં, ૨। ૯નું ટિપ્પણ. ૩૭. ભાંડપાલ (મંડવાતો) ભાંડપાલ તે વ્યક્તિને કહેવામાં આવે છે જે બીજાની વસ્તુઓની ભાડું લઈને રક્ષા કરે છે. અધ્યયન-૨૨ : ટિ. ૩૬-૩૭ ૩. बृहद्वृत्ति, पत्र ४९५ : भाण्डपालो वा यः परकीयानि भाण्डा भाटकादिना पालयति । Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ तेविंसइमं अज्झयणं केसिगोयमिज्जं ત્રેવીસમું અધ્યયન કેશિ-ગૌતમીય Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનમાં પાર્થાપત્યય કુમાર-શ્રમણ કેશી અને ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમનો સંવાદ છે. એટલ માટે આનું નામ સિયમિi’–‘કેશિ-ગૌતમીય' છે.* ભગવાન પાર્શ્વનાથ જૈન પરંપરાના ત્રેવીસમા તીર્થંકર હતા અને તેમનો શાસન-કાળ ભગવાન મહાવીર પૂર્વે અઢી શતાબ્દીનો હતો. ભગવાન મહાવીરના શાસનકાળમાં અનેક પાર્વાપત્યીય શ્રમણો તથા શ્રાવકો વિદ્યમાન હતા. પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો તથા શ્રાવકોનો ભગવાન મહાવીરના શિષ્યો સાથે આલાપ-સંલાપ અને મિલન થયું. તેનો ઉલ્લેખ આગમો તથા વ્યાખ્યા-ગ્રંથોમાં મળે છે. ભગવાન મહાવીરના માતા-પિતા પાર્શ્વનાથની પરંપરાને માનનારા શ્રમણોપાસક હતા. ભગવતી સૂત્રમાં ‘કાલાસ્યવૈશિક પુત્ર' પાર્વાપત્યીય શ્રમણનો ઉલ્લેખ છે. તેઓ અનેક નિર્ગથ સ્થવિરોને મળે છે. તેમની સાથે તાત્ત્વિક ચર્ચા કરી સમાધાન મેળવે છે અને પોતાની પૂર્વ પરંપરાનું વિસર્જન કરી ભગવાન મહાવીરની પરંપરા સ્વીકારી લે છે.* એક વાર ભગવાન મહાવીર રાજગૃહમાં સમોસર્યા હતા. ત્યાં ભગવાન પાર્શ્વની પરંપરાના કેટલાક સ્થવિરો આવ્યા અને ભગવાન સાથે તાત્ત્વિક ચર્ચા કરી. તેમનો મૂળ પ્રશ્ન આવો હતો-“આ પરિમિત લોકમાં અનંત રાત-દિવસ અથવા પરિમિત રાત-દિવસની વાત કેવી રીતે સંગત બની શકે ?” ભગવાન મહાવીર તેમને સમાધાન આપે છે અને તેઓ બધા સ્થવિરો ચાતુર્યામ-ધર્મમાંથી પંચનયામ ધર્મમાં દીક્ષિત બની જાય છે." ભગવાન મહાવીર વાણિજ્યગ્રામમાં હતા. પાર્વાપત્યીય શ્રમણ ગાંગેય ભગવાન પાસે આવ્યા. તેમણે જીવોની ઉત્પત્તિ અને શ્રુતિ વિષયક પ્રશ્ન કર્યા. તેમને પૂરેપૂરું સમાધાન પ્રાપ્ત થયું. તેમણે ભગવાન મહાવીરની સર્વજ્ઞતા પર વિશ્વાસ કર્યો અને તે તેમના શિષ્ય બની ગયા.' ઉદક પેઢાલ પાનાથની પરંપરામાં દીક્ષિત થયા હતા. એક વાર જયારે ગણધર ગૌતમ નાલંદામાં રહેલા હતા ત્યારે તે તેમની પાસે ગયા, ચર્ચા કરી અને સમાધાન મેળવી તેમના શિષ્ય થઈ ગયા. ભગવાન મહાવીર કાલાય સંનિવેશમાંથી વિહાર કરી પત્રાલય ગામ થઈને કુમાર સન્નિવેશમાં આવ્યા અને ચંપકના રમણીય ઉદ્યાનમાં ઉતર્યો. તે જ સવિશમાં પાવાપીય સ્થવિર મુનિચંદ્ર પોતાના શિષ્ય-પરિવાર સાથે કૂપનક નામના કુંભારની શાળામાં ઉતરેલા હતા. તેઓ જિનકલ્પ-પ્રતિમાની સાધના કરી રહ્યા હતા. તેઓ પોતાના શિષ્યને ગણનો ભાર સોંપી પોતે ‘સત્ત્વ-ભાવના'માં પોતાના આત્માને ભાવિત કરતાં-કરતાં વિચરી રહ્યા હતા. ગોશાલક ભગવાન સાથે હતો. તેણે ગામમાં ફરતાં-ફરતાં પાર્થાપત્યય સ્થવિર મુનિચંદ્રને જોયા. તેમની પાસે જઈ તેણે પૂછ્યું–તમે કોણ છો? તેમણે કહ્યું અમે શ્રમણ-નિર્ઝન્યો છીએ. ગોશાલકે કહ્યું –અહો ! તમે કેવા શ્રમણ-નિર્ચન્થ? નિર્ઝન્ય હોવા છતાં પણ તમે પોતાની પાસે આટલો ગ્રંથ-પરિગ્રહ કેમ રાખો છો? એટલું કહીને તેણે ભગવાનની વાત તેમને કહી અને પૂછ્યું–શું તમારા સંઘમાં પણ આવા કોઈ મહાત્મા છે ? * ૧ , ૧. 3. ઉત્તરાધ્યયન નિયુક્ટ્રિ, માથા B+૨: गोअम-केसीओ आ, संवायसमुट्ठियं तु जम्हेयं । तो केसिगोयमिज्जं, अज्झयणं होइ नायव्वं । आवश्यक नियुक्ति, मलयगिरिवत्ति, पत्र २४१ : पासजिणाओ य होइ वीरजिणो। अड्डाइज्जसएहि गएहिं चरिमो समुप्पन्नो ।। आयारचूला १५। २५ : समणस्स णं भगवओ महावीरस्स अम्मापियरो पासावच्चिज्जा समणोवासग यावि होत्था। મવડું, ૨૪૨૩-૪રૂરૂ I એજન, કાર૬૪-૨૫૭૫ એજન, ૨૨૦-૩૪ I સૂયગડો, બીજા શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન. ૭. Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૫૬૦ અધ્યયન-૨૩ : આમુખ મુનિચન્ટે કહ્યું–જેવો તું છે તેવા જ તારા આચાર્ય પણ હશે. આથી ગોશાલક કોપાયમાન થઈ ગયો. ક્રોધાગ્નિથી સળગતાં તેણે કહ્યું–જો મારા ધર્માચાર્યના તપનો પ્રભાવ હોય તો તારો આ પ્રતિશ્રય-આશ્રય સળગીને ભસ્મ થઈ જાઓ. મુનિચન્દ્ર કહ્યુંતારા કહેવા માત્રથી અમે સળગી નહિ જઈએ. ગોશાલક ભગવાન પાસે આવ્યો અને બોલ્યો–ભગવાન ! આજ મેં સારંભ સપરિગ્રહી સાધુઓ જોયા. ભગવાને કહ્યું તેઓ પાર્શ્વનાથની પરંપરાના સાધુ છે. રાતનો સમય થયો. કુંભાર કૃપક વિકાળ વેળાએ બહારથી પોતાને ઘરે પહોંચ્યો. તેણે એક બાજુ એક વ્યક્તિને ધ્યાનમાં ઊભેલ જોયો અને એમ સમજીને કે “આ ચોર છે, તેને ગળેથી પકડ્યો. સ્થવિર મુનિચંદ્રનું ગળું ઘુંટાવા લાગ્યું. અસહ્ય વેદના થઈ રહી હતી પરંતુ તેઓ નિષ્કપ રહ્યા. ધ્યાનની લીનતા વધી, તેઓ કેવળજ્ઞાની બન્યા અને સમસ્ત કર્મોનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની ગયા.' એક વાર ભગવાન મહાવીર “ચોરાક’ સન્નિવેશમાં ગયા. ગોશાલક સાથે હતો. ત્યાંના અધિકારીઓએ તેઓને ગુપ્તચર સમજી પકડી લીધા. ગોશાલકને એક દોરડાથી બાંધી કૂવામાં લટકાવી દીધો. ત્યાં ઉત્પલની બે બહેનો-શોભા અને જયંતિ રહેતી હતી, તે બંને દીક્ષિત થવા માટે અસમર્થ હતી, આથી કરીને પાર્વીપીય પરિવ્રાજિકાઓના રૂપમાં રહેતી હતી. તેમણે લોકોને મહાવીરના વિષયમાં યથાર્થ જાણકારી આપી. અધિકારીઓએ મહાવીર તથા ગોશાલકને બંધનમુક્ત કરી દીધા. ૨ એક વાર ભગવાન ‘તમ્બાક' ગામમાં ગયા. ત્યાં પાર્વાપત્યય સ્થવિર નંદીસેન પોતાના બહુશ્રુત મુનિઓના ઘણા મોટા પરિવાર સાથે આવેલા હતા. આચાર્ય નંદીસેન જિનકલ્પ-પ્રતિમામાં સ્થિત હતા. ગોશાલકે તેમને જોયા અને તેમનો તિરસ્કાર કર્યો. ગામના અધિકારીઓએ પણ આચાર્યને ગુપ્તચર સમજી પકડ્યા અને ભાલાઓ વડે ઘાયલ કર્યા. અસહ્ય વેદના સમભાવપૂર્વક સહન કરતાં તેમને કેવળજ્ઞાન થયું. તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા. એક વાર ભગવાન કૃવિય” સંનિવેશમાં ગયા. ગોશાલક સાથે હતો. ત્યાંના અધિકારીઓએ બંનેને ગુપ્તચર સમજી પકડી લીધા. ત્યાં પારર્થાપત્યીય પરંપરાની બે પરિવ્રાજિકા–-વિજયા અને પ્રગલ્યાએ આવીને તેમને છોડાવ્યા.* આ રીતે પાર્શ્વનાથની પરંપરાના સાધુઓની જાણકારી આપનારા અનેક પ્રસંગો ઉપલબ્ધ થાય છે. મુળ આગમ-સાહિત્યમાં અનેક સ્થળે ભગવાન મહાવીરના મુખેથી પાર્શ્વ માટે ‘પુરુષાદાનીય’ શબ્દનો પ્રયોગ થયો છે. આ આદરસૂચક શબ્દ છે. કુમાર-શ્રમણ કેશી ભગવાન પાર્શ્વનાથની પરંપરાના ચોથા પટ્ટધર હતા. પ્રથમ પટ્ટધર આચાર્ય શુભદત્ત થઈ ગયા. તેમના ઉત્તરાધિકારી આચાર્ય હરિદત્તસૂરિ હતા, જેમણે વેદાંત-દર્શનના પ્રસિદ્ધ આચાર્ય ‘લોહિય' સાથે શાસ્ત્રાર્થ કરી તેમને ૫૦૦ શિષ્યો સાથે દીક્ષિત કર્યા હતા. આ નવદીક્ષિત મુનિઓએ સૌરાષ્ટ્ર, તેલંગાણા વગેરે પ્રાંતોમાં વિહાર કરી જૈન શાસનની પ્રભાવના કરી, ત્રીજા પટ્ટધર આચાર્ય સમુદ્રસૂરિ હતા. તેમના કાળમાં વિદેશી નામે એક પ્રચારક આચાર્યે ઉજ્જૈની નગરીમાં મહારાજા જયસેન, તેમની રાણી અનંગસુંદરી અને તેમના રાજકુમાર કેશીને દીક્ષિત કર્યા. આગળ ચાલતાં મુનિ કેશીએ નાસ્તિક રાજા પરદેશીને સમજાવ્યો અને તેને જૈન ધર્મમાં સ્થાપિત કર્યો." એક વાર કુમાર-શ્રમણ કેશી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં-કરતાં ‘શ્રાવસ્તી'માં આવ્યા અને ‘હિંદુક' ઉદ્યાનમાં ઉતર્યા. ભગવાન મહાવીરના શિષ્ય ગણધર ગૌતમ પણ સંયોગવશાત તે જ નગરમાં આવ્યા અને કોઇક' ઉદ્યાનમાં ઉતર્યા, નગરમાં આવતાં-જતાં બંને પરંપરાઓના શિષ્યો એકબીજાને મળ્યા. બંનેના મનમાં જિજ્ઞાસા પેદા થઈ. આપસમાં ઉહાપોહ કરતાં ૧. માવાન, વૃત્તિ પત્ર, ર૭૮. ૨. એજન, પત્ર, ૨૭૮, ૨૭૬ . ૩-૪. એજન, પત્ર, ર૮૨ . ૫. સમરસિંહ, પૃષ્ઠ ૭૫, ૭૬ ! ૬. નમિનોદ્ધાર પ્રવચ શરૂદ્દ : केशिनामा तद्-विनेयः, यः प्रदेशीनरेश्वरम् । प्रबोध्य नास्तिकाद् धर्माद, जैनधर्मेऽध्यरोपयत् ॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ કેશિ-ગૌતમીય ૫૬૧ અધ્યયન-૨૩: આમુખ કરતાં તેઓ પોતપોતાના આચાર્યો પાસે પહોંચ્યા, તેમની સાથે પારંપરિક ભેદોની ચર્ચા કરી. કુમાર-શ્રમણ કેશી અને ગણધર ગૌતમ વિશિષ્ટ જ્ઞાનીઓ હતા. તેઓ સઘળું જાણતા હતા. પરંતુ પોતાના શિષ્યોના સમાધાન માટે તેઓ કંઈક વ્યાવહારિક પ્રયત્ન કરવા ઈચ્છતા હતા. કુમાર-શ્રમણ કેશી પાર્શ્વની પરંપરાના આચાર્ય હોવાને કારણે ગૌતમથી જયેષ્ઠ હતા, એટલા માટે ગૌતમ પોતાના શિષ્યોને સાથે લઈ ‘તિદુક' ઉદ્યાનમાં ગયા. આચાર્ય કેશીએ આસન વગેરે આપી તેમનો સત્કાર કર્યો. બીજા પણ કેટલાક અન્ય મતાવલંબી સંન્યાસીઓ તથા તેમના ઉપાસકો પણ આવ્યા. આચાર્ય કેશી તથા ગણધર ગૌતમ વચ્ચે સંવાદ થયો. પ્રશ્નોત્તર ચાલ્યા. તેમાં ચાતુર્યામ અને પંચયામ ધર્મ તથા સચેલકત્વ અને અચેલકત્વના પ્રશ્નો મુખ્ય હતા. આચાર્ય કેશીએ ગૌતમને પૂછ્યું–‘ભંતે ! ભગવાન પાર્વે ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરી અને ભગવાન મહાવીરે પંચયામ ધર્મની. બંનેનું લક્ષ્ય એક છે, તો પછી આ ભેદ શા માટે ? શું આ પાર્થક્યથી સંદેહ પેદા નથી થતો?' (શ્લોક ૨૩, ૨૪). ગૌતમે કહ્યું–‘ભંતે ! પ્રથમ તીર્થંકરના શ્રમણો 8જુ-જડ, અંતિમ તીર્થકરના વક્ર-જડ અને મધ્યવર્તી બાવીસ તીર્થકરોના શ્રમણ ઋજુ-પ્રાશ હોય છે. પ્રથમ તીર્થંકરના શ્રમણો માટે મુનિ-આચારને યથાવત ગ્રહણ કરવો કઠણ છે, ચરમ તીર્થકરના શ્રમણો માટે આચારનું પાલન કરવું કઠણ છે અને મધ્યવર્તી તીર્થકરોના મુનિઓ તેને યથાવત્ ગ્રહણ કરે છે તથા સરળતાથી તેનું પાલન પણ કરે છે. આ કારણોને લઈને ધર્મના આ બે ભેદ થયા છે.' (શ્લોક ૨૫, ૨૬, ૨૭) આચાર્ય કેશીએ ફરી પૂછ્યું–‘ભંતે! એક જ પ્રયોજન માટે અભિનિષ્ક્રમણ કરનારા આ બંને પરંપરાના મુનિઓના વેશમાં આવી વિવિધતા કેમ છે ? એક સવસ્ત્ર છે અને બીજા અવઢ. (શ્લોક ૨૯, ૩૦). ગૌતમે કહ્યું–‘ભંતે ! મોક્ષનાં નિશ્ચિત સાધન તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. વેશ તો બાહ્ય ઉપકરણ છે. લોકોને એમ પ્રતીત થાય કે આ સાધુ છે એટલા માટે વિવિધ પ્રકારના ઉપકરણોની પરિકલ્પના કરવામાં આવી છે. સંયમ-જીવનયાત્રા નિભાવવી અને હું સાધુ છું—તેવું ધ્યાન રાખતા રહેવું–વેશધારણનું પ્રયોજન છે.” (શ્લોક ૩૨, ૩૩) આ બે વિષયો પરથી એમ આકલન કરી શકાય છે કે કેવી રીતે ભગવાન મહાવીરે પોતાના સંઘમાં પરિષ્કાર, પરિવર્તન અને સંવર્ધન કર્યું હતું. તેઓએ ચાર મહાવ્રતોની પરંપરાને બદલી પાંચ મહાવ્રતોની સ્થાપના કરી, સચેલ પરંપરાના સ્થાને અચેલ પરંપરાને માન્ય કરી, સામાયિક ચારિત્રની સાથે-સાથે છેડોપસ્થાપનીય ચારિત્રની પ્રરૂપણા કરી તથા સમિતિ-ગુપ્તિનું પૃથક નિરૂપણ કરી તેમનું મહત્ત્વ વધાર્યું.' ભગવાન મહાવીરે સચેલ અને અચેલ બંને પરંપરાઓના સાધકોને માન્યતા આપી અને તેમની સાધના માટે નિશ્ચિત પથનો નિર્દેશ કર્યો. બંને પરંપરાઓ એક જ છત્રછાયામાં વિકસી, ફુલી-ફાલી અને તેમનામાં ક્યારેય સંઘર્ષ ન થયો. ભગવાન પ્રારંભમાં સચેલ હતા. તેમણે એક દેવદૂષ્ય ધારણ કર્યું હતું. ત્યારબાદ તેઓ અચેલ બન્યા અને જીવનભર અચલ રહ્યા, પરંતુ તેમણે સચેલ કે અચેલ કોઈ એકને એકાંગી માન્યતા ન આપી. બંનેના અસ્તિત્વનો સ્વીકાર કરી તેમણે સંઘનો વિસ્તાર કર્યો. આ અધ્યયનમાં આત્મ-વિજય અને મનોનુશાસનના ઉપાયોનું સુંદર નિરૂપણ છે. ૧. મૂના ઘાર, ૭ી રૂદ્દ-૩૮ : बावीसं तित्थयरा, सामाइयसंजमं उवदिसंति । छेदुवट्ठावणियं पुण, भयवं उसहो य वीरो य ।। आचक्खिदुं विभजिदूं, विण्णादुं चावि सुहदरं होदि । एदेण कारणेण दु, महव्वदा पंच पण्णत्ता ।। आदीए दुब्बिसोधणे, णिहणं तह सुट्ट दुरणुपाले य । पुरिमा य पच्छिमा वि हु, कप्पाकप्यं ण जाणंति ।। Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ મૂળ १. जिणे पासे त्ति नामेण अरहा लोगपूड़ओ । संबुद्धाय सव्वण्णू धम्मतित्थयरे जिणे ॥ २. तस्स लोगपईवस्स आसि सीसे महायसे । सकुमार विज्जाचरणपारगे || ३. ओहिनाणसुए बुद्धे सीससंघसमाउने । तेविंसइमं अज्झयणं : ঈवीसभुं अध्ययन केसिगोयमिज्जं : शि- गौतमीय गामाणुगामं यं सावथि नगरिमागए ॥ ४. हिंदुयं नाम उज्जाणं तम्मी नगरमंडले | फासुए सिज्जसंथारे तत्थ वासमुवागए ॥ ५. अह तेणेव कालेणं धम्मतित्थयरे जिणे | भगवं वद्धमाणो ति सव्वलोम्मि विस्सुए | ६. तस्स लोगपईवस्स आसि सीसे महायसे । भगवं गोयमे नामं विज्जाचरणपारगे || સંસ્કૃત છાયા जिनः पार्श्व इति नाम्ना अर्हन् लोकपूजितः । संबुद्धात्मा च सर्वज्ञः धर्मतीर्थकरो जिनः । । तस्य लोकप्रदीपस्य आसीच्छिष्यो महायशाः । केशी कुमारश्रमण: विद्याचरणपारगः । अवधिज्ञानश्रुताभ्यां बुद्धः शिष्यसंघसमाकुलः । ग्रामानुग्रामं रीयमाणः श्रावस्ती नगरीमागतः ।। तिन्दुकं नामोद्यानं तस्मिन् नगरमण्डले । स्पर्शके शय्यासंस्तारे तत्र वासमुपागतः । । अथ तस्मिन्नेव काले धर्मतीर्थकरो जिन: । भगवान् वर्धमान इति सर्वलोके विश्रुतः ।। तस्य लोकप्रदीपस्य आसच्छिष्यो महायशा: । भगवान् गौतमो नाम विद्याचरणपारगः ।। ગુજરાતી અનુવાદ १. पार्श्व' नामना नि थई गया तेस्रो अर्हन्, લોકપૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા. ૨. લોકને પ્રકાશિત કરનારા તે અર્હત્ પાર્શ્વનાથના કેશી નામે શિષ્ય થઈ ગયા. તેઓ મહાન યશસ્વી વિદ્યા અને खायारना पारगामी कुमार- श्रमश हता. ૩. તેઓ અવધિ-જ્ઞાન અને શ્રુત-સંપદાનાં તત્ત્વોને જાણતા હતા. તેઓ શિષ્ય સંઘથી પરિવેષ્ટિત થઈ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં-કરતાં શ્રાવસ્તી નગરીમાં આવ્યા. ४. ते समये ते नगरनी पासे 'तिहुए' नामे उद्यान हतो. ત્યાં જીવ-જંતુ રહિત શય્યા (આશ્રય-સ્થાન) અને संस्तार (आसन) सहने तेजो वास हुर्यो. ૫. તે સમયે ભગવાન વર્ધમાન વિહાર કરી રહ્યા હતા. તેઓ ધર્મતીર્થના પ્રવર્તક, જિન અને સમગ્ર લોકમાં विश्रुत एता. ६. લોકને પ્રકાશિત કરનારા તે ભગવાન વર્ધમાનના ગૌતમ નામે શિષ્ય હતા. તેઓ મહાન યશસ્વી, ભગવાન તથા વિદ્યા અને આચારના પારગામી હતા. Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ७. बारसंगविऊ बुद्धे सीससंघसमाउले । गामाशुगामं यंते से वि सावत्थिमागए ॥ ८. कोट्टगं नाम उज्जाणं तम्मी नयरमंडले । फासुए सिज्जसंथारे तत्थ वासमुवागए || ९. केसी कुमारसमणे गोयमे य महायसे । ओवि तत्थ विहरिं अल्लीणा सुसमाहिया ॥ १०. उभओ सीससंघाणं संजयाणं तवस्सिणं । तत्थ चिंता समुप्पन्ना गुणवंताण ताइणं ॥ ११. रिसो वा इमो धम्मो ? इमो धम्मो व केरिसो ? । आयारधम्मपणही इमा वा सा व केरिसी ? ॥ १२. चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ । सिओ वद्धमाण पासेण य महामुनी ॥ १३. अचेलगो य जो धम्मो जो इमो संतरुत्तरो । एगकज्जपवन्त्राणं विसेसे किं नु कारणं ? ॥ द्वादशांगविद् बुद्धः शिष्यसंघसमाकुलः । ग्रामानुग्रामं रीयमाणः सोऽपि श्रावस्तीमागतः । । कोष्ठकं नामोद्यानं तस्मिन् नगरमण्डले । स्पर्शके शय्यासंस्तारे तत्र वासमुपागतः । केशी कुमारश्रमणः गौतमश्च महायशाः । उभावपि तत्र व्यहाम् आलीनौ सुसमाहितौ ।। उभयोः शिष्यसङ्घानां संयतानां तपस्विनाम् । तत्र चिन्ता समुत्पन्ना त्राणाम् ।। ૫૬૪ कीदृशो वायं धर्म: ? अयं धर्मो वा कीदृश: ? | आचारधर्मप्रणिधिः अयं वा स सा कीदृश: ? ।। चातुर्यामश्च यो धर्मः योऽयं पंचशिक्षितः । देशितो वर्धमानेन पार्श्वेन च महामुनिना ।। अचेलकश्च यो धर्मः योऽयं सान्तरोत्तरः । एककार्यप्रपन्नयोः विशेषे किन्नु कारणम् ? ।। अध्ययन- २३ : सो 9-93 ७. तेखो बार संगोना भागअर अने बुद्ध हता. शिष्यસંઘ વડે પરિવેષ્ટિત થઈ ગ્રામાનુગ્રામ વિહાર કરતાંકરતાં તેઓ પણ શ્રાવસ્તીમાં આવી પહોંચ્યા. ૮. તે નગરની નજીકના ભાગમાં ‘કોષક’ નામે ઉઘાન હતું. ત્યાં જીવ-જંતુ રહિત શય્યા અને સંસ્તારક સ્વીકારી તેઓએ વાસ કર્યો. ૯. કુમાર-શ્રમણ કેશી અને મહાન યશસ્વી ગૌતમબંને ત્યાં વિહાર કરી રહ્યા હતા. તેઓ આત્મલીન અને મનની સમાધિથી સમ્પન્ન હતા." १०. ते अंनेनो शिष्य-समूह ने संयत, तपस्वी, गुणवान અને ત્રાયી હતો— ના મનમાં એક વિચાર ઉત્પન્ન થયો. ૧૧.આ આપણો ધર્મ કેવો છે ? અને આ ધર્મ કેવો છે ? આચાર-ધર્મની આપણી આ વ્યવસ્થા કેવી છે ? અને ते तेमनी देवी छे ? ૧૨ .જે ચાતુર્યામ-ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વ કર્યું છે અને આ જે પંચ-શિક્ષાત્મક-ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. ૧૩.મહામુનિ વર્ધમાને જે આચાર-ધર્મની વ્યવસ્થા કરી છે તે અચેલક છે અને મહામુનિ પાર્શ્વ જે આ આચારધર્મની વ્યવસ્થા કરી છે તે સાન્તર (આંતર વસ) તથા (उत्तर (उत्तरीय वस्त्र) छे. ११ भ्यारे आपले खेड ४ ઉદ્દેશ્ય માટે નીકળ્યા છીએ તો પછી આ ભેદનું કારણ शुंछे ? Page #36 -------------------------------------------------------------------------- ________________ કેશિ-ગૌતમીય ૫૬૫ अध्ययन-२३ : दो १४-२१ ૧૪.તે બંને દેશી અને ગૌતમે પોતપોતાના શિષ્યોની વિચારણાને જાણીને અન્યોન્ય મળવાનો વિચાર કર્યો. १४. अह ते तत्थ सीसाणं विण्णाय पवितक्कियं । समागमे कयमई उभओ केसिगोयमा ॥ अथ तौ तत्र शिष्याणां विज्ञाय प्रवितर्कितम् । समागमे कृतमती उभौ केशिगौतमौ ।। १५.गोयमे पडिरूवण्णू सीससंघसमाउले। जेटुं कुलमवेक्खंतो तिदुयं वणमागओ॥ गौतमः प्रतिरूपज्ञः शिष्यसङ्घसमाकुलः। ज्येष्ठं कुलमपेक्षमाणः तिन्दुकं वनमागतः ।। ૧૫.ગૌતમે વિનયની મર્યાદાનું ઔચિત્ય જોયું. કેશીનું કુળ જયેષ્ઠ હતું, એટલા માટે ગૌતમ શિષ્યસંઘને સાથે લઈને હિંદુક વનમાં આવી પહોંચ્યા. ૧૬.કુમાર-શ્રમણ કેશીએ ગૌતમને આવેલા જોઈને સમ્યફ પ્રકારે તેમનો યથાયોગ્ય આદર કર્યો. ૧૩ १६. केसी कुमारसमणे गोयमं दिस्समागयं। पडिरूवं पडिवर्ति सम्मं संपडिवज्जई । केशी कुमारश्रमणः गौतमं दृष्ट्वागतम्। प्रतिरूपां प्रतिपत्तिम् सम्यक् संप्रतिपद्यते।। १७. पलालं फासुयं तत्थ पंचमं कुसतणाणि य। गोयमस्स निसेज्जाए खिप्पं संपणामए ।। पलालं स्पर्शकं तत्र पंचमं कुशतृणानि च। गौतमस्य निषद्यायै क्षिप्रं समर्पयति ॥ ૧૭.તેમણે તરત જ ગૌતમને બેસવા માટે પ્રાસુક પરાળ (ચાર પ્રકારના અનાજના ફોતરાં) અને પાંચમું દર્ભનું ઘાસ આપ્યું. ૧૮.ચંદ્ર અને સૂર્ય સમાન શોભાવાળા કુમાર-શ્રમણ કેશી, અને મહાન યશસ્વી ગૌતમ-બંને બેઠેલા શોભાયમાન १८. केसी कुमारसमणे गोयमे व महायसे। उभओ निसण्णा सोहंति चंदसूरसमप्यभा ॥ केशी कुमारश्रमणः गौतमश्च महायशाः। उभौ निषण्णौ शोभेते चन्द्रसूरसमप्रभौ।। थई २६या. १९. समागया बहू तत्थ पासंडा कोउगामिणा। गिहत्थाणं अणेगाओ साहस्सीओ समागया॥ समागता बहवस्तत्र पाषण्डाः कौतुकामृगाः। गृहस्थानामनेकाः साहस्त्रयः समागताः ।। ૧૯.ત્યાં કુતૂહલ ખોળનારા ૧૫ બીજા -બીજા સંપ્રદાયના અનેક સાધુઓ આવ્યા અને હજારો-હજારો ગૃહસ્થો माव्या. २०.हेव, धान, गंधर्व, यक्ष, राक्षस, निरसने अदृश्य ભૂતોનો ત્યાં જાણે કે મેળો ભરાયો. २०. देवा दाणवगंधव्वा जक्खरक्खसकिन्नरा। अदिस्साणं च भूयाणं आसी तत्थ समागमो॥ देवदानवगन्धर्वाः यक्षराक्षसकिनराः। अदृश्यानां च भूतानाम् आसीत् तत्र समागमः ।। ૨૧.હે મહાભાગ ! હું તમને પૂછું છું– કેશીએ ગૌતમને કહ્યું કેશીના કહેતાં-કહેતાં જ ગૌતમે આ પ્રમાણે કહ્યું २१. पुच्छामि ते महाभाग ! केसी गोयममब्बवी। तओ केसि बुवंतं तु गोयमो इणमब्बवी॥ पृच्छामि त्वां महाभाग ! केशी गौतममब्रवीत्। ततः केशिनं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। , Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ २२. पुच्छ भन्ते ! जहिच्छं ते केसिं गोयममब्बवी । तओ केसी अणुन्नाए गोयमं इणमब्बवी ॥ २३. चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ । देसिओ वद्धमाणेण पासेण य महामुनी ॥ २४. एगकज्जपवन्नाणं विसेसे किं नु कारणं ? | धम् दुविहे मेहावि ! कहं विप्पच्चओ न ते ? ॥ २५. तओ केसिं बुवंतं तु गोयमो इणमब्बवी । troot समक्ख धम्मं तत्तं तत्तविणिच्छयं ॥ २६. पुरिमा उज्जुजडा उ वंकजडा य पच्छिमा । मज्झिमा उज्जुपण्णा य धम्मे दुहाए ॥ २७. पुरिमाणं दुव्विसोज्झो उ चरिमाणं दुरणुपालओ । कप्पे मज्झिमाणं तु सुविसोझो सुपालओ ॥ २८. साहु गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो । अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा ! ॥ २९. अचेलगो य जो धम्मो जो इमो संतरुत्तरो । देसिओ वद्धमाणेण पासेण य महाजसा ॥ पृच्छ भदन्त ! यथेच्छं ते केशिनं गौतमोऽब्रवीत् । ततः केश्यनुज्ञातः गौतममिदमब्रवीत् ।। चातुर्यामश्च यो धर्मः योऽयं पंचशिक्षितः । देशितो वर्धमानेन पार्श्वेन च महामुनिना ।। ૫૬ एककार्यप्रपन्नयोः विशेषे किन्नु कारणम् ? | धर्मे द्विविधे मेधाविन् ! कथं विप्रत्ययो न ते ? । । ततः केशिनं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् । प्रज्ञा समीक्षते धर्मं तत्त्वं तत्त्वविनिश्चयम् ।। पूर्वे ऋजुडास्तु वक्रजडाश्च पश्चिमाः । मध्यमा ऋजुप्राज्ञाश्च तेन धर्मो द्विधा कृतः ।। पूर्वेषां दुर्विशोध्यस्तु चरमाणां दुरनुपालकः । कल्पो मध्यमकानां तु सुविशोध्यः सुपालक: ।। साधुः गौतम ! प्रज्ञा ते छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मे तं मां कथय गौतम ! ।। अचेलकश्च यो धर्मः योऽयं सान्तरोत्तरः । देशितो वर्धमानेन पार्श्वेन च महायशा अध्ययन- २३ : लोड२२-२८ ૨૨.ભંતે ! જે ઈચ્છા હોય તે પૂછો. કેશીએ પ્રશ્ન પૂછવાની અનુજ્ઞા મેળવીને ગૌતમને આ પ્રમાણે કહ્યું– ૨૩.જે ચાતુર્યમ-ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વ કર્યું છે અને આ જે પંચશિક્ષાત્મક ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. ૨૪.એક જ ઉદ્દેશ્ય માટે આપણે નીકળ્યા છીએ. તો પછી આ ભેદનું કારણ શું ? મેધાવી ! ધર્મના આ બે પ્રકારોમાં તમને સંદેહ કેમ નથી થતો ? २५. शीना उतां तां ४ गौतमे आ प्रमाणे ऽधुं - धर्मતત્ત્વ અને તત્ત્વ-વિનિશ્ચયની સમીક્ષા પ્રજ્ઞા વડે થાય छे. ૨૬.પહેલા તીર્થંકરના સાધુઓ ઋજુ અને જડ હોય છે. અંતિમ તીર્થંકરના સાધુઓ વક્ર અને જડ હોય છે. વચ્ચેના તીર્થંકરોના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે. એટલા માટે ધર્મના બે પ્રકાર કરાયા છે.૧૯ ૨૭.પૂર્વવર્તી સાધુઓ માટે મુનિના આચારને યયાવત્ સ્વીકારી લેવો મુશ્કેલ હોય છે. ચરમવર્તી સાધુઓ માટે મુનિના આચારનું પાલન કઠણ હોય છે. મધ્યવર્તી સાધુઓ તેને યથવત્ ગ્રહણ કરી લે છે અને તેનું પાલન પણ તેઓ સરળતાથી કરે છે. ૨૮.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તે વિષયમાં પણ તમે મને બતાવો. ૨૯.મહામુનિ વર્ધમાને જે આચાર-ધર્મની વ્યવસ્થા કરી છે તે અચેલક છે અને મહાન યશસ્વી પાર્શ્વ જે આ આચાર-ધર્મની વ્યવસ્થા કરી છે તે સાન્તર (આંતર पत्र) तथा उत्तर (उत्तरीय वस्त्र) छे. Page #38 -------------------------------------------------------------------------- ________________ કેશિ-ગૌતમીય ૫૬૭ અધ્યયન-ર૩: શ્લોક ૨૯-૩૫ ३०. एगकज्जपवन्नाणं विसेसे किं नु कारणं?। लिंगे दुविहे मेहावि! कहं विप्पच्चओ न ते?॥ एककार्य-प्रपन्नयोः विशेषे किन्नु कारणम् ?। लिङ्गे द्विविधे मेधाविन् ! कथं विप्रत्ययो न ते?।। ૩૦.એક જ ઉદેશ્ય માટે આપણે નીકળ્યા છીએ તો પછી આ ભેદનું કારણ શું? મેધાવી ! વેશના આ પ્રકારોમાં તમને સંદેહ કેમ નથી થતો? ३१. केसिमेवं बुवाणं तु गोयमो इणमब्बवी। विण्णाणेण समागम्म धम्मसाहणमिच्छियं ॥ केशिनमेवं ब्रुवाणं तु गौतम इदमब्रवीत्। विज्ञानेन समागम्य धर्मसाधनमिप्सितम् ।। ૩૧.કેશીનાં બોલતાં બોલતાં જ ગૌતમે આ પ્રમાણે કહ્યું વિજ્ઞાન વડે યથોચિત જાણીને જ ધર્મનાં સાધનોઉપકરણોની અનુમતિ આપવામાં આવી છે. ३२. पच्चयत्थं च लोगस्स नाणाविहविगप्पणं। जत्तत्थं गहणत्थं च लोगे लिंगप्पओयणं । प्रत्ययार्थं च लोकस्य नानाविधविकल्पनम् । यात्रार्थं ग्रहणार्थं च लोके लिङ्गप्रयोजनम् ।। ૩૨ લોકોને એમ પ્રતીતિ થાય કે આ સાધુઓ છે, એટલા માટે વિવિધ પ્રકારના ઉપકરણોની પરિકલ્પના કરવામાં આવી છે. જીવનયાત્રા નિભાવવી અને હું સાધુ છું' એવું ધ્યાન આવતું રહેવું–વેશધારણનાં આ લોકમાં આ પ્રયોજનો છે. ३३.अह भवे पइण्णा उ मोक्खसब्भूयसाहणे। नाणं च दंसणं चेव चरित्तं चेव निच्छए॥ अथ भवेत् प्रतिज्ञा तु मोक्षसद्भूतसाधने। ज्ञानं च दर्शनं चैव चारित्रं चैव निश्चये।। ૩૩.જો મોક્ષનાં વાસ્તવિક સાધનોની પ્રતિજ્ઞા હોય તો નિશ્ચય-દૃષ્ટિમાં તેનાં સાધનો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ४७.२१ ३४. साहु गोयम ! पण्णा ते छिनो मे संसओ इमो। अन्नो वि संसओ मझं तं मे कहसु गोयमा !॥ साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम !।। ૩૪.ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તે વિષયમાં પણ તમે મને બતાવો. ३५.अणेगाणं सहस्साणं मज्झे चिट्ठसि गोयमा ! ते य ते अहिगच्छंति कहं ते निज्जिया तुमे ?!! अनेकेषां सहस्राणां मध्ये तिष्ठसि गौतम !। ते य त्वामभिगच्छन्ति कथं ते निजितास्त्वया? ।। उप.गौतम ! तमे रो-रो शमी (४पाय-नित વૃત્તિઓ)ની વચ્ચે ઊભા છો. તેઓ તમને જીતવા માટે તમારી સામે આવી રહેલ છે. તમે તેમને કેવી રીતે પરાજિત કર્યા? ३६.एगे जिए जिया पंच पंच जिए जिया दस। दसहा उजिणित्ताणं सव्वसत्तू जिणामहं ॥ एकस्मिन् जिते जिता: पंच पंचसु जितेषु जिता दश। दशधा तु जित्वा सर्वशत्रून् जयाम्यहम्।। ૩૬ એક (ચિત્ત)ને જીતી લેવાથી પાંચ જીતાઈ ગયા. પાંચને જીતી લેવાથી દસ જીતાઈ ગયા. દસને જીતીને હું બધા શત્રુઓને જીતી લઉં છું. 3७.शत्रु ओडेवायछ?-शीर गौतमने यु. शीना બોલતાં બોલતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યાં– ३७. सत्तू य इइ के वुत्ते? केसी गोयमब्बवी। तओ केसि बुवंतं तु गोयमो इणमब्बवी॥ शत्रवश्च इति के उक्ताः? केशी गौतममब्रवीत्। तत: केशिनं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ પ૬૮ अध्ययन-२३ : Rो उ8-४3 ३८. एगप्पा अजिए सत्तू कसाया इंदियाणि य। ते जिणित्तु जहानायं विहरामि अहं मुणी!॥ एक आत्माऽजितः शत्रुः कषाया इन्द्रियाणि च । तान् जित्वा यथाज्ञातं विहराम्यहं मुने!।। ૩૮,એક ન જીતાયેલ આત્મા (ચિત્ત) શત્રુ છે. કષાય અને ઈન્દ્રિયો શત્રુ છે. મુનિ ! હું તેમને યથાજ્ઞાત ઉપાયો વડે જીતીને વિહાર કરી રહ્યો છું. ३९.साह गोयम ! पण्णा ते छिन्नो मं संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा !॥ साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम! ।। ૩૯ ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તેના વિષયમાં પણ તમે મને કહો. ४०. दीसंति बहवे लोए पासबद्धा सरीरिणो। मुक्कपासो लहुब्भूओ कहं तं विहरसी? मुणी!॥ दृश्यन्ते बहवो लोके पाशबद्धाः शरीरिणः । मुक्तपाशो लघुभूतः कथं त्वं विहरस्ति? मुने! || ૪૦.આ સંસારમાં ઘણા જીવો પોશ વડે બંધાયેલા દેખાય છે. હે મુનિ ! તમે પાશથી મુક્ત અને પવનની જેમ પ્રતિબંધ-રહિત બની કેવી રીતે વિહાર કરી રહ્યા છો ४१. ते पासे सव्वसो छित्ता निहंतूण उवायओ। मुक्कपासो लहुब्भूओ विहरामि अहं मुणी !॥ तान् पाशान् सर्वशश्छित्त्वा निहत्योपायतः। मुक्तपाशो लघुभूतः विहराम्यहं मुने!।। ૪૧.હે મુનિ ! આ પાશોને બધી રીતે કાપી નાખીને, ઉપાયો વડે વિનષ્ટ કરીને, હું પાશમુક્ત અને પ્રતિબંધ-રહિત બની વિહાર કરું છું. ४२. पासा य इइ के वुत्ता? केसी गोयमब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ पाशाश्चेति के उक्ता:? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। ૪૨.પોશ કોને કહેવામાં આવ્યા છે ?– કેશીએ ગૌતમને કહ્યું. કેશીના બોલતા-બોલતાંમાં જ ગૌતમ આ પ્રમાણે बोल्या ४३. रागद्दोसादओ तिव्वा नेहपासा भयंकरा। ते छिदित्तु जहानायं विहरामि जहक्कम ॥ रागद्वेषादयस्तीवाः स्नेहपाशा भयङ्कराः । तान् छित्त्वा यथाज्ञातं विहरामि यथाक्रमम् ।। ૪૩.પ્રગાઢ રાગ-દ્વેષ અને સ્નેહ ભયંકર પશિ છે. હું તેમને યથાજ્ઞાત ઉપાયો અનુસાર છેદી નાખીને મુનિ-આચાર સાથે વિહાર કરી રહ્યો છું. ४४.साह गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा !॥ साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम!।। ૪૪.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો. ४५.गौतम ! मंतहय (मन)मा उत्पन्न सता छ,”ने વિષતુલ્ય ૧ ફળ ઉગે છે, તેને તમે કેવી રીતે ઉખાડી ? ४५. अंतोहिययसंभूया लया चिट्ठइ गोयमा !। फलेड़ विसभक्खाणि पा उ उद्धरिया कहं ?॥ अन्तर्हृदयसंभूता लता तिष्ठति गौतम!। फलति विषभक्ष्याणि सा तृद्धता कथम् ?।। Page #40 -------------------------------------------------------------------------- ________________ કેશિ-ગૌતમીય ४६. तं लयं सव्वसो छित्ता उद्धरित समूलियं । विहरामि जहानायं विभक्खणं ॥ ४७. लया य इइ का वृत्ता ? केसी गोयमब्बवी | सिमेवं बुवंतंतु गोयमो इणमब्बवी ॥ ४८. भवतण्हा लया वुत्ता भीमा भीमफलोदया । तमुद्धरत्तु जहाना विहरामि महामणी ! | ४९. साहु गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो । अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा ! ॥ ५०. संपज्जलिया घोरा अग्गी चिट्ट गोयमा ! | जेडहंति सरीरत्था कहं विज्झाविया तुमे ? ॥ ५१. महामेहप्पसूयाओ गिज्झ वारि जलुत्तमं । सिंचामि सययं देहं सित्ता नो व डहंति मे ॥ ५२. अग्गी य इइ के वुत्ता केसी गोयमब्बवी | सिमेवं बुवंतंतु गोयमो इणमब्बवी ॥ ५३. कसाया अग्गिणो वृत्ता सुयसीलतवो जलं । सुधाराभिहया संता भिन्ना हुन sहंति मे ॥ तां तां सर्वशश्छित्त्वा उद्धृत्य समूलिकाम् । विहरामि यथाज्ञातं मुक्तोऽस्मि विषभक्षणात् ।। लता च इति का उक्ता ? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। भवतृष्णा लता उक्ता भीमा भीमफलोदया । तामुद्धृत्य यथाज्ञातं विहरामि महामुने ! ।। ૫૬૯ साधुः गौतम! प्रज्ञा छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम तं मां कथय गौतम ! ।। संप्रज्वलिता घोराः अग्नयस्तिष्ठन्ति गौतम ! | ये दहन्ति शरीरस्थाः कथं विध्यापितास्त्वया ? ।। महामेघप्रसूतात् गृहीत्वा वारि जलोत्तमम् । सिंचामि सततं देहं सिक्ता नो वा दहन्ति माम् ।। अग्नयश्चेति के उक्ता: ? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। कषाया अग्नय उक्ता: श्रुतशीलतपो जलम् । श्रुतधाराभिहताः सन्तः भिन्ना 'हु' न दहन्ति माम् ।। अध्ययन- २३ : सो ४४ - ५१ ૪૬.તે લતાને યથાજ્ઞાત ઉપાયો અનુસાર બધી રીતે કાપીને, જડમૂળમાંથી ઉખાડીને હું વિહાર કરું છું, એટલા માટે હું વિષફળ ખાવાથી બચ્યો છું. ૪૭.લતા કોને કહેવામાં આવી છે ?- કેશીએ ગૌતમને કહ્યું. કેશીના બોલતાં-બોલતાંમાં જ ગૌતમ આ પ્રમાણે जोल्या ૪૮.ભવ-તૃષ્ણાને લતા કહેવામાં આવી છે. તે ભયંકર છે અને તેમાં ભયંકર ફળોનો પરિપાક થાય છે. મહામુનિ ! હું તેને યથાજ્ઞાત ઉપાયો અનુસાર ઉખાડીને વિહાર अरं छं. ૪૯.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે અમારા આ સંશયને દૂર કર્યો. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તે વિષયમાં પણ તમે મને કહો. ५०. गौतम ! घोर अग्निजो सणगी रह्या छे, ४ शरीरमां રહેનારા મનુષ્યને સળગાવી રહ્યા છે. તેમને તમે કેવી रीते जुआाव्या ? ૫૧.મહામેઘ વડે ઉત્પન્ન ઝરણાંમાંથી બધા જળમાં ઉત્તમ જળ" લઈને હું તેમને સીંચતો રહું છું. તે સીંચેલ અગ્નિઓ મને સળગાવતા નથી. ૫૨ અગ્નિ કોને કહેવામાં આવેલ છે ?–કેશીએ ગૌતમને કહ્યું. કેશીના બોલતાં-બોલતાંમાં જ ગૌતમ આ પ્રમાણે जोल्या ૫૩.કષાયોને અગ્નિ કહેવામાં આવેલ છે. શ્રુત, શીલ અને તપ આ જળ છે. શ્રુતની ધારા વડે આહત કરવાથી નિસ્તેજ બની ગયેલ તે અગ્નિઓ મને સળગાવતા नथी. Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ५७० अध्ययन-२३: यो: ५२-५८ ५४. साहु गोयम ! पण्णा ते । छिनो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा ! ॥ साधुः गौतम ! प्रज्ञा ते छिन्नो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम ! ।। ૫૪.ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારો આ સંશય દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તેના વિષયમાં પણ તમે મને કહો. ५५. अयं साहसिओ भीमो दुटुस्सो परिधावई। जंसि गोयम ! आरूढो कहं तेण न हीरसि?॥ अयं साहसिको भीमः दुष्टाश्वः परिधावति। यस्मिन् गौतम ! आरूढः कथं तेन न हियसे? ।। પપ.આ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે. ગૌતમ ! તમે તેના પર સવાર થયા છો. તે તમને ઉન્માર્ગમાં કેમ નથી લઈ જતો? ५६. पधावंतं निगिण्हामि सुयरस्सीसमाहियं । न मे गच्छइ उम्मग्गं मग्गं च पडिवज्जई॥ प्रधावन्तं निगृह्णामि श्रुतरश्मिसमाहितम् । न मे गच्छत्युन्मार्ग मार्गं च प्रतिपद्यते।। પદ મેં તેને શ્રુતની લગામ વડે બાંધી લીધો છે. એ જ્યારે ઉન્માર્ગ તરફ દોડે છે ત્યારે હું તેને અટકાવી દઉં છું. એટલા માટે મારો અશ્વ ઉન્માર્ગે જતો નથી, માર્ગમાં ४ याद छ. ५७.२४ ओने वामां माव्यो छ?-शाम गौतमने ४. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યા ५७. अस्से य इइ के वुत्ते? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ अश्वश्चेति क उक्त? केशी गौतममब्रवीत्। केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। ५८. मणो साहसिओ भीमो दुट्ठस्सो परिधावई। तं सम्मं निगिण्हामि धम्मसिक्खाए कंथगं ॥ मनः साहसिको भीमः दुष्टाश्वः परिधावति। तत् सम्यक् निगृह्णामि धर्मशिक्षया कन्थकम् ।। ૫૮.આ જે સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે તે મન છે. તેને હું બરાબર પોતાને અધીન રાખું છું. ધર્મશિક્ષા વડે તે ઉત્તમ-જાતિનો અશ્વ બની ગયો છે. ५९. साहु गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मझं तं मे कहसु गोयमा !॥ साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम तं मां कथय गौतम!।। ૫૯ ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો. ६०.कुप्पहा बहवो लोए जेहिं नासंति जंतवो। अद्धाणे कह वटुंते तं न नस्ससि ? गोयमा !॥ कुपथा बहवो लोके यैर्नश्यन्ति जन्तवः । अध्वनि कथं वर्तमानः त्वं न नश्यसि ? गौतम! ।। ૬૦.લોકમાં કુમાર્ગો ઘણા છે. તેના પર ચાલનારા લોકો ભૂલા પડે છે. ગૌતમ! માર્ગમાં ચાલતાં તમે કેમ ભૂલા પડતા નથી ? ६१.जे य मग्गेण गच्छंति जे य उम्मग्गपट्ठिया। ते सव्वे विइया मज्झं तो न नस्सामहं मुणी !॥ ये च मार्गेण गच्छन्ति ये योन्मार्गप्रस्थिताः । ते सर्वे विदिता मया ततो न नश्याम्यहं मुने ! ।। ૬૧.જે માર્ગમાં ચાલે છે અને જે ઉન્માર્ગમાં ચાલે છે તે બધું મને જ્ઞાત છે. હે મુનિ ! એટલા માટે હું ભૂલો પડતો नथी. Page #42 -------------------------------------------------------------------------- ________________ કેશિ-ગૌતમીયા ૫૭૧ अध्ययन-२३:ASE0-६७ ६२. मग्गे य इइ के वुत्ते? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ मार्गश्चेति क उक्त:? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। ૬૨ માર્ગ કોને કહેવામાં આવ્યો છે?– કેશીએ ગૌતમને કહ્યું. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે भोल्या ६३. कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपट्ठिया। सम्मग्गं तु जिणक्खायं एस मग्गे हि उत्तमे ॥ कुप्रवचनपाषण्डिनः सर्वे उन्मार्गप्रस्थिताः। सन्मार्गस्तु जिनाख्यातः एष मार्गो हि उत्तमः ।। ૬૩.જે કુપ્રવચનના દાર્શનિકો છે, તેઓ બધા ઉન્માર્ગ તરફ જઈ રહ્યા છે. જે રાગ-દ્વેષને જીતનારા જિને કહ્યો છે તે સન્માર્ગ છે, કેમ કે તે સહુથી ઉત્તમ માર્ગ છે. ६४. साहु गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहस गोयमा !॥ साधुः गौतम । प्रज्ञा ते छिन्नो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम!।। ૬૪.ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો. ૬૫.હે મુનિ ! મહાન જળના વેગથી વહી રહેલા જીવો માટે તમે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ કોને માનો છો ? ६५. महाउदगवेगेणं वुज्झमाणाण पाणिणं। सरणं गई पइट्ठा य दीवं कं मन्नसी ? मुणी !॥ महोदकवेगेन उह्यमानानां प्राणिनाम् । शरणं गति प्रतिष्ठां च द्वीपं कं मन्यसे? मुने!।। ૬૬ જળ મળે એક લાંબો-પહોળો મહાદ્વીપ છે. ત્યાં મહાન ४जना वेगनी गति (पहाय) नथी. ६६.अस्थि एगो महादीवो वारिमज्झे महालओ। महाउदगवेगस्स गई तत्थ न विज्जई ॥ अस्त्येको महाद्वीपः वारिमध्ये महान् । महोदकवेगस्य गतिस्तत्र न विद्यते।। ६७.६५ोने वामां आव्योछ?-डेशी गौतमने धु. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યા ६७. दीवे य इइ के वुत्ते? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी॥ द्वीपश्चेति क उक्तः? केशी गौतममब्रवीत्। केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। ૬૮.જરા અને મૃત્યુના વેગ વડે વહેતા પ્રાણીઓ માટે ધર્મ द्वीप, प्रतिभा ति भने उत्तम ॥२९॥ . ६८. जरामरणवेगेणं बुज्झमाणाण पाणिणं। धम्मो दीवो पइट्ठा य गई सरणुत्तमं ॥ जरामरणवेगेन उह्यमानानां प्राणिनाम्। धर्मो द्वीपः प्रतिष्ठा च गतिः शरणमुत्तमम् ।। ६९. साह गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा !॥ साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम ! ।। ૬૯ ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૫૭૨ अध्ययन-२3:45६८-७५ ७०. अण्णवंसि महोहंसि नावा विपरिधावई। जंसि गोयममारूढो कहं पारं गमिस्ससि? ॥ अर्णवे महौघे नौविपरिधावति। यस्यां गौतम ! आरूढः कथं पारं गमिष्यसि?।। ૭૦.મહા-પ્રવાહવાળા સમુદ્રમાં નૌકા તીવ્ર ગતિથી ચાલી જઈ રહી છે. ગૌતમ! તમે તેમાં સવાર છો. પેલે પાર કેવી રીતે પહોંચી શકશો? ७१. जा उ अस्साविणी नावा न सा पारस्स गामिणी। जा निरस्साविणी नावा सा उपारस्स गामिणी॥ या त्वाश्राविणी नौः न सा पारस्य गामिनी। या निराश्राविनी नौः सा तु पारस्य गामिनी।। ૭૧.જે છેદવાળી નૌકા હોય છે, તે પેલે પાર જઈ શકતી નથી. પરંતુ જે નૌકા છેદવાળી હોતી નથી, તે પેલે પાર ચાલી જાય છે. ७२.नी आने वाम मावीछ?-शामे गौतमने ४. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યા ७२. नावा य इइ का वुत्ता? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी॥ नौश्चेति कोक्ता? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। ७३.सरीरमाहु नाव त्ति जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो जं तरंति महेसिणो॥ शरीरमाहुनौरिति जीव उच्यते नाविकः। संसारोऽर्णव उक्तः यं तरन्ति महैषिणः ।। ૭૩ શરીરને નૌકા, જીવને નાવિક અને સંસારને સમુદ્ર કહેવામાં આવ્યો છે. મહાનની (મોક્ષની) એપણા કરનારાઓ તેને તરી જાય છે. ७४. साहु गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा ! ॥ साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम ! ।। ૭૪.ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તેના વિષયમાં પણ તમે મને કહો. ७५. अंधयारे तमे घोरे चिट्ठति पाणिणो बहु। को करिस्सइ उज्जोयं सव्वलोगंमि पाणिणं? ॥ अन्धकारे तमसि घोरे तिष्ठन्ति प्राणिनो बहवः। कः करिष्यत्युद्योतं सर्वलोके प्राणिनाम् ? ।। ૭૫.લોકોને અંધ બનાવનાર ઘોર અંધકારમાં ઘણા લોકો રહી રહ્યા છે. આ સમગ્ર લોકમાં તે પ્રાણીઓ માટે પ્રકાશ કોણ કરશે? ૭૬.સમગ્ર લોકમાં પ્રકાશ કરનાર એક વિમળ ભાનુ ઉગ્યો छ.ते समसोम प्र ७२शे. ७६. उग्गओ विमलो भाणू सव्वलोगप्पभंकरो। सो करिस्सइ उज्जोयं सव्वलोगंमि पाणिणं॥ उद्गतो विमलो भानुः सर्वलोकप्रभाकरः। स: करिष्यत्युद्योतं सर्वलोके प्राणिनाम् ।। ७७. भाणू य इइ के वुत्ते? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी॥ भानुश्चेति क उक्त:? केशी गौतममब्रवीत्। केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। ७७.भानु आने वाम माव्योछ?- शीश गौतमने કહ્યું. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે जोल्या Page #44 -------------------------------------------------------------------------- ________________ કેશિ-ગૌતમીય ૫૭૩ अध्ययन-२३ : यो ७६-८3 ७८. उग्गओ खीणसंसारो सव्वण्णू जिणभक्खरो। सो करिस्सइ उज्जोयं सव्वलोयंमि पाणिणं॥ उद्गतः क्षीणसंसारः सर्वज्ञो जिनभास्करः। स करिष्यत्युद्योतं सर्वलोके प्राणिनाम् ।। ૭૮.જેનો સંસાર ક્ષીણ થઈ ચૂક્યો છે, જે સર્વજ્ઞ છે, તે અર્પતરૂપી ભાસ્કર સમગ્ર લોકના પ્રાણીઓ માટે પ્રકાશ ३२. ७९. साहु गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मझं तं मे कहसु गोयमा !॥ साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम तं मां कथय गौतम!।। ૭૯.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો. ८०.सारीरमाणसे दुक्खे बज्झमाणाण पाणिणं। खेमं सिवमणाबाहं ठाणं किं मन्नसी ? मुणी!॥ शारीरमानसैर्दुःखैः बाध्यमानानां प्राणिनाम्। क्षेमं शिवमनाबाधं स्थानं किं मन्यसे? मुने ! ।। ૮૦.હે મુનિ !તમે શારીરિક અને માનસિક દુ:ખો વડે પીડિત થતા પ્રાણીઓ માટે ક્ષેમ, શિવ અને અનાબાધ સ્થાન કોને માનો છો? ८१. अस्थि एगं धुवं ठाणं लोगग्गंमि दुरारुहं। जत्थ नत्थि जरा मच्चू वाहिणो वेयणा तहा ॥ अस्त्येकं ध्रुवं स्थानं लोकाग्रे दुरारोहं। यत्र नास्ति जरा मृत्युः व्याधयो वेदनास्तथा।। ૮૧.લોકના અગ્રભાગે એક એવું શાશ્વત સ્થાન છે, જયાં પહોંચવું ઘણું મુશ્કેલ છે અને જ્યાં નથી–જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના. ૮૨.સ્થાન કોને કહેવામાં આવ્યું છે? કેશીએ ગૌતમને કહ્યું. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યા ८२. ठाणे य इइ के वुत्ते? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी॥ स्थानं चेति किमुक्तं? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।। ८३. निव्वाणं ति अबाहं ति सिद्धी लोगग्गमेव य। खेमं सिवं अणाबाहं जं चरंति महेसिणो॥ निर्वाणमित्यबाधमिति सिद्धिर्लोकाग्रमेव च। क्षेमं शिवमनाबा, यच्चरन्ति महैषिणः।। ८3. निala छ, अनाथ, सिद्धि, सो, क्षेम, शिव અને અનાબાધ છે, જેને મહાનની એષણા કરનારા प्रात २२५ ८४. तं ठाणं सासयं वासं लोगग्गंमि दुरारुहं। जं संपत्ता न सोयंति भवोहंतकरा मुणी॥ तत् स्थानं शाश्वतं वासं लोकाग्रे दुरारोहम्। यत्सम्प्राप्ता न शोचन्ति भवौधान्तकरा: मुनयः ।। ૮૪.ભવ-પ્રવાહનો અંત કરનારા મુનિઓ જેને પ્રાપ્ત કરી શોકથી મુક્ત થઈ જાય છે, જે લોકના શિખરે શાશ્વત રૂપે અવસ્થિત છે, જ્યાં પહોંચવું કઠણ છે, તેને હું સ્થાન ८५. साहु गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। नमो ते संसयाईय! सव्वसुत्तमहोयही !॥ साधुः गौतम ! प्रज्ञा ते छिन्नो मे संशयोऽयम्। नमस्तुभ्यं संशयातीत! सर्वसूत्रमहोदधे !।। ૮૫.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે મારા આ સંશયને ९२ यो छ. हे संशयातीत ! हे सर्पसूत्र-मडोपि! તમને નમસ્કાર કરું છું. Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૫૭૪ अध्ययन-२३ :सोड ८४-८९ ૮૬ આ રીતે સંશય દૂર થવાથી ઘોર પરાક્રમી કેશીએ મહાન યશસ્વી ગૌતમનું મસ્તક વડે અભિવંદન કરી ८६. एवं तु संसए छिन्ने केसी घोरपरक्कमे। अभिवंदित्ता सिरसा गोयमं तु महायसं ॥ एवं तु संशये छिन्ने केशी घोरपराक्रमः। अभिवन्द्य शिरसा गौतमं तु महायशसम्। ८७. पंचमहव्वयधम्म पडिवज्जइ भावओ। पुरिमस्स पच्छिमंमी मग्गे तत्थ सुहावहे ॥ पंचमहाव्रतधर्म प्रतिपद्यते भावतः। पूर्वस्य पश्चिमे मार्गे तत्र सुखावहे ।। ૮૭.ગૌતમ પાસે ભાવપૂર્વક પંચ મહાવ્રત ધર્મનો સ્વીકાર કર્યો. તેઓ પૂર્વમાર્ગ–ભગવાન પાર્શ્વની પરંપરા–માંથી પશ્ચિમમાર્ગ–ભગવાન મહાવીરની સુખાવહ પરંપરાभांविरथया. ८८. केसीगोयमओ निच्चं तम्मि आसि समागमे। सुयसीलसमुक्करिसो महत्थत्थविणिच्छओ॥ केशिगौतमयोनित्यं तस्मिन्नासीत् समागमे। श्रुतशीलसमुत्कर्षः महार्थार्थविनिश्चयः ।। ૮૮ તે ઉદ્યાનમાં થયેલ કેશી અને ગૌતમનું સતત મિલન શ્રત અને શીલનો ઉત્કર્ષ કરનારું અને મહાન પ્રયોજનવાળા અર્થોનો વિનિશ્ચય કરનારું હતું. ८६. तोसिया परिसा सव्वा सम्मग्गं समुवट्ठिया संथुया ते पसीयंतु भयवं केसिगोयमे॥ तोषिता परिषत् सर्वा सन्मार्ग समुपस्थिता। संस्तुतौ तौ प्रसीदताम् भगवन्तौ केशिगौतमो।। ૮૯ જેમની ગતિવિધિ વડે પરિષદને સંતોષ થયો અને તે સન્માર્ગ પર ઉપસ્થિત થઈ તેવા પરિષદ વડે પ્રશંસિત ભગવાન કેશી અને ગૌતમ પ્રસન્ન થાઓ. -त्ति बेमि। -इति ब्रवीमि। -माम हुं हुं धुं. Page #46 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ર૩ઃ કેશિ-ગૌતમીય ૧. પાર્થ (પાસ) આચાર્ય નેમિચન્દ્ર સુખબોધી વૃત્તિમાં તીર્થંકર પાર્થનું જીવનવૃત્ત પ્રસ્તુત કર્યું છે. જુઓ-સુખબોધા વૃત્તિ, પત્ર ૨૮૫-૨૯૫. ૨. કુમાર-શ્રમણ (મીરામો) કુમાર શબ્દનો સંબંધ ‘કુમાર-શ્રમણ” અને “કેશિ-કુમાર'—આ રીતે બંને રૂપોમાં દર્શાવી શકાય છે. શાન્તાચાર્યે પ્રથમ રૂપ માન્ય કર્યું છે. કુમાર-શ્રમણ કેશીનું એક વિશેષણ છે. તેઓ અવિવાહિત હતા, એટલા માટે ‘કુમાર' કહેવાતા હતા અને તેઓ તપસ્યા કરતા હતા તેથી કરીને તેઓ ‘શ્રમણ' કહેવાતા હતા. આવો વૃત્તિનો અભિમત છે.* ૩. નગરની પાસે (નારમંત્મ) નગરમંડળનો અર્થ છે–નગરના કોટનો પરિસર.૨ ૪. આત્મલીન (મસ્ત્રી) ચૂર્ણિ અને વૃત્તિમાં આલીનનો અર્થ–મન, વચન અને કાયાની ગુપ્તિથી ગુપ્ત એવો કરવામાં આવ્યો છે.' દશવૈકાલિકમાં સ્ત્રીન” (સં. માનીન)નો અર્થ થોડું લીન એવો કરવામાં આવ્યો છે. તાત્પર્યની ભાષામાં જે ગુરુથી ન અતિ દૂર કે ન અતિ નિકટ બેસે છે તેને “આલીન’ કહેવામાં આવે છે." ૫. મનની સમાધિથી સંપન્ન હતા (સુસમાદિયા) સમાધિનો અર્થ છે–ચિત્તનું સ્વાશ્ય. તેના ત્રણ પ્રકાર છે– જ્ઞાન સમાધિ, દર્શન સમાધિ અને ચારિત્ર સમાધિ. આ ત્રણે માનસિક સમાધિના હેતુઓ છે. ૬. વિચાર (fઘતા) ચિંતા શબ્દના અનેક અર્થ થાય છે. અહીં તેનો પ્રયોગ તર્ક કે વિચારના અર્થમાં થયો છે. તત્ત્વાર્થની વૃત્તિમાં ચિંતાનો અર્થ તર્ક કરવામાં આવ્યો છે.” ૭. આચાર-ધર્મની વ્યવસ્થા (શાયરથમપદી) અહીં ‘આચાર’નો અર્થ છે- વેષધારણ આદિ બાહ્ય ક્રિયા-કલાપ અને પ્રસિધિનો અર્થ છે-વ્યવસ્થા. આનો સમગ્ર અર્થ છે–બાહ્ય ક્રિયાકલાપ રૂપ ધર્મની વ્યવસ્થા. બાહ્ય ક્રિયા-કલાપોને ધર્મ એટલા માટે કહેલ છે કે તેઓ પણ આત્મિકવિકાસના હેતુઓ બને છે. ૧. ૪. ५. વૃદવૃત્તિ, પત્ર ૪૬૮ : શિના IT HTJTसावपरिणीततया श्रमणश्च तपस्वितया कुमारશ્રમો .... એજન, પત્ર ૪૨૮ : નHU–પુરપરિક્ષેપરિક્ષા (ક) ઉત્તરાધ્યયન ટૂળ, પૃ. ૨૨૪ : તાપ अत्यर्थं लीनौ, मनोवाक्कायगुप्तावित्यर्थः । (4) बृहद्वृत्ति, पत्र ४९९ : अल्लीण त्ति आलीनौमनोवाकायगुप्तावाश्रितौ वा । તિર્થ, નિનવા , પૃષ્ઠ ૨૮૮ बृहद्वृत्ति, पत्र ४९९ : सुसमाहितौ-सुष्ठज्ञानादिसमाधिमन्तौ। સર્વાર્થસિદ્ધિ, પૃ. ૩૧81 बृहद्वृत्ति, पत्र ४९८ : आचरणमाचारो-वेषधारणादिको बाह्यःक्रियाकलाप इत्यर्थः स एव सुगतिधारणाद्धर्मः, प्राप्यते हि बाह्यक्रियामात्रादपि नवमग्रैवेयकमितिकृत्वा, तस्य प्रणिधिः-व्यवस्थापनमाचारधर्मप्रणिधिः। Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૫૭૬ અધ્યયન-૨૩ : ટિ. ૮-૧૧ ૮. ચાતુર્યામ ધર્મ... પંચશિક્ષાત્મક ધર્મ (વાડનાનો.... પંવિમg) પહેલા અને અંતિમ તીર્થકર સિવાયના બાકીના બાવીસ તીર્થકરોના શાસનમાં ચાતુર્યામ-ધર્મની વ્યવસ્થા હોય છે. બીજા શબ્દોમાં ચાર મહાવ્રતાત્મક ધર્મ છે ૧. સર્વ પ્રાણાતિપાત વિરતિ. ૨. સર્વ મૃષાવાદ વિરતિ. ૩. સર્વ અદત્તાદાન વિરતિ. ૪. સર્વ બાહ્ય-આદાન વિરતિ જુઓ–ઠાણું ૪ ૧૩૬. પંક્ષિgિો ’–આ પાંચ મહાવ્રતોનો સુચક શબ્દ છે. પાંચ મહાવ્રતોનાં નામ આ જ આગમના ૨૧ ૧૨માં ઉપલબ્ધ છે. ૯. (શ્લોક ૧૨) સરખાવો–ઠાણું ૪ ૧૩૬ -૧૩૭. ૧૦. અચેલક છે ( તો) આના બે અર્થ છે(૧) સાધનાનો તે પ્રકાર કે જેમાં વસ્ત્રો રાખવામાં આવતા નથી, (૨) સાધનાનો તે પ્રકાર કે જેમાં શ્વેત અને અલ્પમૂલ્યવાળા વસ્ત્રો રાખવામાં આવે છે. અહીં અચેલક શબ્દ વડે આ બંને અર્થોનું સૂચન કરાયેલ છે. " ૧૧. (સંતરુત્તરો) શાન્તાચાર્યે “અંતરનો અર્થ વિશેપિત (વિશેષતાયુક્ત) અને “ઉત્તરનો અર્થ પ્રધાને કર્યો છે. બંનેની તુલનામાં આનો અર્થ એમ થાય છે કે ભગવાન મહાવીરે અચેલ કે કુચેલ (માત્ર શ્વેત અને અલ્પ મૂલ્ય વસ્ત્રવાળા) ધર્મનું નિરૂપણ કર્યું અને ભગવાન પાર્શ્વનાથે પ્રમાણ અને વર્ણની વિશેષતાથી વિશિષ્ટ તથા મૂલ્યવાન વસ્ત્રવાળા ધર્મનું અર્થાત્ સચેલ ધર્મનું નિરૂપણ કર્યું. આચારાંગ (૧૮૫૧) તથા કલ્પસૂત્ર (સૂ. ૨૫૬)માં સંતeત્તર શબ્દ મળે છે. શીલાંકસૂરિએ આચારાંગના “સંતરુત્તર શબ્દનો અર્થ આ પ્રમાણે કર્યો છે– ઉત્તર અર્થાત પ્રાવરણીય, સાન્તર અર્થાત ભિન્ન-ભિન્ન સમયમાં, મુનિ પોતાના આત્માની તુલના માટે સાન્તરોત્તર પણ હોય છે. તે વસ્ત્રને ક્યારેક કામમાં લે છે. ક્યારેક પાસે રાખે છે અને ઠંડીની આશંકાથી તેનું વિસર્જન કરતા નથી. ૧. છે. આ વૃદવૃત્તિ, પત્ર ૧૦૦ / દિત્તિ , પત્ર ૫૦૦ : ‘ ત્ત ' 3 ન્યા येनाविद्यमानचेलकः कुत्सितचेलको वा यो धर्मों वर्धमानेन देशित, इत्यपेक्ष्यते, तथा 'जो इमो'त्ति पूर्ववद् यश्चायं सांतराणि-वर्द्धमानस्वामिसत्कयतिवस्त्रापेक्षया कस्यचित्कदाचिन्मानवर्णविशेषतो विशेषितानि उत्तराणि च-महाधनमूल्यतया प्रधानानि प्रक्रमाद्वस्त्राणि यस्मिन्नसौ सांतरोत्तरो धर्मः पाइँन देशित इतीहापेक्ष्यते। आचारांग १।८।५१ वृत्ति, पत्र २५२ :अथवा क्षेत्रादिगुणाद् हिमकणिनि वाते वाति सति आत्मपरितुलनार्थं शीतपरीक्षार्थं च सांतरोत्तरो भवेत्-सांतरमुत्तरं-प्रावरणीयं यस्य स तथा, क्वचित् प्रावृणोति क्वचित् पार्श्ववर्ति बिभर्ति, शीताशंकया नाद्यापि परित्यजति। Page #48 -------------------------------------------------------------------------- ________________ કેશિ-ગૌતમીય ૫૭૭ અધ્યયન-૨૩: ટિ. ૧૨-૧૪ કલ્પસૂત્રના ચૂર્ણિકાર અને ટિપ્પણકારે ‘અન્તર' શબ્દના ત્રણ અર્થ કર્યા છે– (૧) સુતરાઉ વસ્ત્ર, (૨) રજોહરણ અને (૩) પાત્ર, તેમણે ઉત્તર શબ્દના બે અર્થ કર્યા છે-(૧) કામળો અને (૨) ઉપર ઓઢવાનું વસ્ત્ર–ઉત્તરીય, ત્યાં પ્રકરણપ્રાપ્ત અર્થ એવો છે કે અંદર સુતરાઉ કપડું અને ઉપર ઊનનું કપડું ઓઢીને ભિક્ષા માટે જવું. શાત્ત્વાચાર્યો જે અર્થ કર્યો છે તે કુચેલ શબ્દની તુલનામાં સંગત થઈ શકે છે, પરંતુ અચેલ સાથે તેની પૂરી સંગતિ બેસતી નથી. વર્ષા સમયે અંદર સુતરાઉ કપડું અને તેની ઉપર ઊનનું કપડું ઓઢીને બહાર જવાની પરંપરા રહી છે. શાન્તાચાર્યે પણ 30મા શ્લોકમાં લિંગ શબ્દનો અર્થ વર્ષા-કલ્પ આદિ રૂપ-વેષ કર્યો છે અને ૩૨મા શ્લોકના ‘નાનાવિધ- વિત્પન' તથા ‘ાત્રાર્થ'ની. વ્યાખ્યામાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. અહીં આવેલ અને સચેલનું વર્ણન છે એટલા માટે અંતરનો અર્થ અંતરીયઅધોવસ્ત્ર અને ઉત્તરનો અર્થ ઉત્તરીય–ઉપરનું વસ્ત્ર પણ કરી શકાય છે. આ રીતે સાન્તરોત્તરના ત્રણ અર્થો મળે છે(૧) ઉત્તરાધ્યયન ઍવૃત્તિ-શ્વેત અને અલ્પમૂલ્ય વસ્ત્રનું નિરૂપણ કરનાર ધર્મ. (૨) આચારાંગવૃત્તિ–વસ્ત્રને ક્યારેક ઓઢનાર અને ક્યારેક પાસે રાખનાર. (૩) કલ્પસૂત્ર ચૂર્ણિ અને ટિપ્પણ–સુતરાઉ વસને અંદર અને ઊનના વસ્ત્રને ઉપર ઓઢીને ભિક્ષા માટે જનાર. આ ત્રણે અર્થ વિભિન્ન દિશામાં વિકસિત થયા છે. ૧૨. ( રૂવાપ) પ્રતિરૂપજ્ઞનો અર્થ છે–વિનયના ઔચિત્યને જાણનાર.૫ ૧૩. (હવે પરિત્તિ) આનો અર્થ છે-યથાયોગ્ય આદર અથવા વિનયની પ્રતિપત્તિ." ૧૪. પાચમું કુશ નામનું ઘાસ (પંચ સતિપI[fT) અહીં પાંચ પ્રકારના તૃણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે– (૧) શાલિ–કલમ શાલિ વગેરેની પરાળ. (૨) વ્રીહિક-સાઠી ચોખા વગેરેની પરાળ. (૩) કોદ્રવ–કોદ્રવ ધાન્ય, કોદરાની પરાળ, ૪. ૧. (ક) વૃધ્ધિ, સૂત્ર રદ્દ ા (ખ) વન્યસૂત્ર બિનક્ર, મૂત્ર રદ્દ ! (ક) મોવનિયુnિ, જાથા ૭ર૬ વૃત્તિ (4) धर्मसंग्रह वृत्ति, पत्र ६६ : कम्बलस्य च वर्षासु बर्हिनिर्गतानां तात्कालिकवृष्टावकायरक्षणमुपयोगः, यतो बालवृद्धग्लाननिमित्तं वर्षत्यपि जलधरे भिक्षायै असह्योच्चारग्रस्त्रवणपरिष्ठापनार्थं च निःसरतां कम्बलावृत्तदेहानां न तथाविधाप्कायविराधनेति । ૩. વૃત્તિ , પત્ર ૫૦૩ : તિ–વર્ષાવહત્યરૂપો વેશ: I (ક) એજન, પત્ર ૧૦૩ : 'નાનાવિધવિનાને' प्रक्रमान्नानाप्रकारोपकरणपरिकल्पनं, नानाविधं हि वर्षाकल्पाद्युपकरणं यथावद्यतिष्वेव સંવતતિા (ખ) એજન, પત્ર ૧૦૩: યાત્રા-સંથનિર્વાદતર્થ विना हि वर्षाकल्पादिकं वृष्टयादौ संयमबाधैव થાત્ | એજન, પન્ન ૫૦૦ : પદવ ત્તિ તરૂપવિનયોयथोचितप्रतिपत्तिरूपस्तं जानातीति प्रतिरूपज्ञः । એજન, પત્ર ૫૦૦ : પ્રતિરૂપવિતા, પિત્ત— अभ्यागतकर्त्तव्यरूपाम् । Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ (૪) રાલક–કાંગની પરાળ. (૫) અરણ્ય-તૃણ—શ્યામાક વગેરે.૧ ૧૫. કુતૂહલ શોધનાર (જોમિT) વૃત્તિકાર અનુસાર મૂળ પાઠ ‘છોડાસિયા’ છે. આનો અર્થ છે– કુતૂહલપ્રાપ્ત. તેમણે ‘જો મિ’ને પાઠાંતર માની તેના બે અર્થ કર્યા છે—(૧) કુતૂહલના કારણે મૃગની માફક અજ્ઞાની, (૨) અમિત કુતૂહલવાળું. બીજા અર્થમાં કૌતુક અને અમિત–આ બે શબ્દોનો યોગ સ્વીકારાયો છે. અમે ‘મૃગંળ અન્વેષો’ ધાતુના આધારે ‘જોમિT’નો અર્થ-કૌતુક શોધનાર એવો કર્યો છે. આની ‘જોડાસિયા’ સાથે અર્થસંગતિ થાય છે. ૧૬. બીજા સંપ્રદાયોના .... સાધુ (પાખંડા) પાસંડ શબ્દ શ્રમણનું પર્યાયવાચી નામ છે. જૈન અને બૌદ્ધ સાહિત્યમાં ‘પસંદ’ શબ્દ શ્રમણ સંપ્રદાયના અર્થમાં પ્રયોજાતો હતો. આવશ્યક (૪)માં ‘પરમંડ પસંસા' અને ‘પરવાસંડ સંથવો'એવા પ્રયોગો મળે છે. ઉત્તરાધ્યયન ૧૭૦૧૭માં ‘પરવાસંદ’ શબ્દ પ્રયુક્ત થયો છે. અહીં ‘પાપહ’ની સાથે ‘પર’ શબ્દ છે, તેનાથી ‘આત્મ-પાષવુ’ અને ‘પરપાપ૬’–એવા બે પ્રકારો સ્વયં ફલિત થાય છે. ૫૭૮ અશોક પોતાના બારમા શિલાલેખમાં કહે છે—‘દેવોનો પ્રિય પ્રિયદર્શી રાજા સર્વ પ્રકારે શ્રમણોની (પાખંડીઓની) પરિવ્રાજકોની અને ગૃહસ્થોની દાન-ધર્મ વડે તથા અન્ય અનેક પ્રકારે પૂજા કરે છે. પણ દેવોનો પ્રિય દાન અને પૂજાને એટલું મહત્ત્વ નથી આપતો જેટલું સહુ પાખંડીઓની સાર-વૃદ્ધિને આપે છે.' સાર-વૃદ્ધિના અનેક પ્રકારો છે. તેનું મૂળ છે વાચા-ગુપ્તિ. ઉદાહરણાર્થ આત્મ-પાખંડીની સરભરા ન કરે અને પરપાખંડીની નિંદા ન થવા દે. જો કોઈ ઝઘડાનું કારણ ઉપસ્થિત થઈ પણ જાય તો તેને મહત્ત્વ ન આપે. ‘પર-પાખંડ’નું માન રાખવું અનેક પ્રકારે યોગ્ય છે. આવું કરવાથી તે ‘આત્મ-પાખંડ’ની નિશ્ચયપૂર્વક અભિવૃદ્ધિ કરે છે અને ‘૫૨-પાખંડ’ ઉપર પણ ઉપકાર કરે છે. ૧. વૃત્તવૃત્તિ, પત્ર ૬૦૦ : સ્થાનાંગ ૧૦।૧૩૫ માં દસ ધર્મોમાં ચોથો ધર્મ ‘પાખંડ’ ધર્મ છે. અભયદેવસૂરિએ તેનો અર્થ−‘પાખંડીઓનો આચાર' કર્યો છે.’ સ્થાનાંગ ૧૦।૧૩૬માં દસ પ્રકારના સ્થવિરો દર્શાવવામાં આવ્યા છે. તેમની સાથે તુલના કરવાથી લાગે છે કે પાખંડનો અર્થ ‘ધર્મ-સંપ્રદાય’ થવો જોઈએ. ગ્રામધર્મ ગ્રામસ્થવિર નગરધર્મ નગરસ્થવિર રાષ્ટ્રધર્મ રાષ્ટ્રવિર પાખંડધર્મ પ્રશાસ્ત્રસ્થવિર કુલધર્મ કુલસ્થવિર અસ્તિકાયધર્મ સંખ્યાક્રમથી પ્રશાસ્ત્ર-સ્થવિર ચોથો છે. તેનો અર્થ છે—ધર્મોપદેશક. દસ ધર્મોમાં તેની સંખ્યાક્રમથી પાખંડ-ધર્મ સાથે તુલના થાય છે, એટલા માટે તેનો અર્થ ‘ધર્મ-સમ્પ્રદાય' જ હોવો જોઈએ. ૨. गणपणगं पण भणियं जिणेहिं कम्मट्टगठिमहणेहिं । साली वीही कोद्दवरालगरण्णे तिणाई च ।। એજન, પત્ર ૦૧ : hૌતુ ભૂતમ્, આશ્રિતા:-- પ્રતિપન્ના:, ઋતુાશ્રિતા:, પદ્યતે = ‘જોઙામિન'ત્તિ, અધ્યયન-૨૩ : ટિ. ૧૫-૧૬ ૩. ૪. ગણધર્મ સંઘધર્મ શ્રુતધર્મ ચારિત્રધર્મ ગણસ્થવિર સંઘસ્થવિર જાતિસ્થવિર શ્રુતસ્થવિર પર્યાયસ્થવિર तत्र कौतुकात् मृगा इव मृगा अज्ञत्वात् अमितकौतुका वा । दशवैकालिक नियुक्ति गाथा १६४, १६५ । દાળ, ૧૦ । ૧૩, વૃત્તિ, પત્ર ૪૮૧ : પહ≤ધર્મ: पाखण्डिनामाचार: । Page #50 -------------------------------------------------------------------------- ________________ કેશિ-ગૌતમીય પ૭૯ અધ્યયન-૨૩ઃ ટિ. ૧૭-૧૯ શાન્તાચાર્ય અહીં અને ત્રેસઠમા શ્લોકની વ્યાખ્યામાં પાખંડનો અર્થ ‘વ્રતી’ કયો છે. મનુસ્મૃતિમાં પાખંડનો પ્રયોગ નિદાસૂચક અર્થમાં થયો છે. તેનું તાત્પર્ય શ્રમણ-પરંપરાના અર્ચિત શબ્દનો અર્થાપકર્ષ કરવો એ જ હોઈ શકે છે. ૧૭. (શ્લોક ૨૨) ગૌતમે કેશીને પ્રશ્નો પૂછવા માટે કહ્યું. પૂછીને અનુમતિ મેળવીને કેશીએ ગૌતમ સમક્ષ જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા તેનો સંગ્રહ નિર્યુક્તિકારે ત્રણ ગાથાઓમાં આપ્યો છે. તે પ્રશ્નો બાર છે અને તેમનો વિષય આ પ્રમાણે છે – ૧. પાર્વે ચાતુર્યામની વ્યવસ્થા કરી અને મહાવીરે પાંચ મહાવ્રતોની. આ ભેદ શા માટે ? ૨. બંને પરંપરાઓમાં લિંગ-વેષની દ્વિવિધતા કેમ? ૩. આત્મા, કષાય અને ઈન્દ્રિયો–આ શત્રુઓનો પરાજય કેમ થાય ? ૪. પાશ શું છે? તેમનો ઉચ્છેદ કેમ થાય? ૫. ભવતૃષ્ણાનું ઉન્મેલન કેમ થાય? ૬. અગ્નિઓ કયા-કયા છે? તેમનું નિવપન કેવી રીતે થાય ? ૭. મનરૂપી દુષ્ટ અશ્વનો નિગ્રહ કેવી રીતે કરાય? ૮. માર્ગ કોને કહેવાય? ૯. આ જળપ્રવાહમાં દ્વીપ કોને કહેવામાં આવેલ છે ? ૧૦. સંસારરૂપી મહાસમુદ્રનું પારગમન કેવી રીતે થાય ? ૧૧, અંધકાર છે અજ્ઞાન. તેનો વિનાશ કેવી રીતે થાય ? ૧૨. અનાબાધ સ્થાન કયું છે ? ૧૮. ધર્મતત્ત્વ (થí તત્ત) આનો અર્થ છે—ધર્મનો પરમાર્થ. વૃત્તિમાં “ધH' શબ્દના અનુસ્વારને અલાક્ષણિક માનીને ધમ્મતત્ત'ને એક શબ્દ માનવામાં આવ્યો છે.” ૧૯. (૩ળુ, વંગ, 1નુપન્ના) ૩નડ–ઋજુ અને જડ. પ્રથમ તીર્થકરના સાધુઓ “ઝ જુ-જડ’ હોય છે. તેઓ સ્વભાવથી ઋજુ હોય છે, પરંતુ મતિથી જડ હોય છે. આથી તેમને તત્ત્વનો બોધ કરાવવો અત્યંત મુશ્કેલ બને છે. १. बृहद्वृत्ति, पत्र ५०१ : पाषण्डं-व्रतं तद्योगात् पासावगत्तणे चेव, तंतूद्धरणबंधणे।। ‘પSUg:' શેષવૃતિન: अगणिणिव्वावणे चेव, तहा दुगुस्स निग्गहे। એજન, પત્ર ૧૦૮ : પ્રવરનેપુ-કાપાટું तहा पहपरिनाय, महासोअनिवारणे ।। प्ररूपित-कुत्सितदर्शनेषु पाषण्डिनो-व्रतिनः । संसारपारगमणे, तमस्स य विघायणे। મનુસ્મૃતિ, ૪ ૨૦ : ठाणोवसंपया चेव, एवं बारससू कमो ।। पाषण्डिनो विकर्मस्थान्वैडालव्रतिकान् शठान् । ૫. વૃ ત્ત, પત્ર ૯૦૨ : ‘થનું તત્ત' ઉત્ત, વિજુરहैतुकान् बकवृत्तींश्च वाड्मात्रेणापि नार्चयेत् ।। लाक्षणिकस्तत: धर्मतत्त्वं धर्मपरमार्थम् । ૪. ઉત્તરાધ્યયન નિશ, અથા ૪૨-૪૬૪ : निशीथसूत्र चूर्णी, तृतीय भाग पृ. १७ श्लोक २६८० । सिक्खावए अ लिंगे अ, सत्तूणं च पराजए। बृहवृत्ति, पत्र ५०२: उज्जुजड्डे'त्ति, ऋजवश्च प्राञ्जलतया जडाश्च तत एव दुष्प्रतिपाद्यतया ऋजुजडाः । 9. Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૫૮) અધ્યયન-૨૩ઃ ટિ. ૨૦ વંઝા -વક્ર અને જડ. અંતિમ તીર્થકરના મુનિઓ “વક્ર-જડ' હોય છે. તેઓ સ્વભાવથી વક્ર હોય છે, તેમના માટે તત્ત્વને સમજવાનું અને તેનું પાલન કરવાનું અત્યંત મુશ્કેલ હોય છે. કેમકે તેઓ પોતાની જ તર્કજાળમાં ફસાયેલા રહે છે." ૩ryપન્ના-ઋજુ અને પ્રાજ્ઞ, મધ્યવર્તી બાવીસ તીર્થકરોના મુનિઓ ‘ઋજુ-પ્રાજ્ઞ' હોય છે. તેઓ સ્વભાવથી સરળ, સુબોધ્ય અને આચાર-પ્રવણ હોય છે. પ્રસ્તુત પ્રકરણમાં ઋજ, વક્ર અને જડનો પ્રયોગ સાપેક્ષ છે. તેમાં તત્કાલીન મનોદશાનું ચિત્રણ છે. જડના સંદર્ભ બે છે–(૧) અવ્યુત્પન્ન વ્યક્તિને સમજાવવામાં મુશ્કેલી પડે છે, એટલા માટે તેને જડ કહી શકાય. (૨) અતિવ્યુત્પન્ન વ્યક્તિ પોતાની તર્કજાળમાં ફસાયેલો રહે છે, એટલા માટે તેને સમજાવવાનું પણ મુશ્કેલ હોય છે. પ્રાજ્ઞ જ્ઞાની પણ હોય છે અને તર્કથી પર એવું સત્ય છે–તેવું સ્વીકારનાર પણ હોય છે. એટલા માટે તે સુબોધ્ય હોય ઋષભનો કાળ, મધ્યવર્તી તીર્થકરોનો કાળ અને મહાવીરનો કાળ–આ ત્રણે કાળ-સંધિઓમાં મનુષ્યની જે ચિંતનધારા રહી તેનું નિદર્શન આ સૂત્રમાં મળે છે. સ્થાનાંગમાં આ સ્થિતિનું ચિત્રણ દુર્ગમ અને સુગમ શબ્દ વડે કરવામાં આવ્યું છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ તથા અંતિમ તીર્થંકરના શાસનમાં પાંચ સ્થાનો દુર્ગમ હોય છે (૧) ધર્મ-તત્ત્વનું આખ્યાન કરવું. (૨) તત્ત્વનું અપેક્ષાની દૃષ્ટિએ વિભાજન કરવું. (૩) તત્ત્વનું યુક્તિપૂર્વક નિદર્શન કરવું. (૪) ઉત્પન્ન પરીષણો સહન કરવા. (૫) ધર્મનું આચરણ કરવું. મધ્યવર્તી તીર્થકરોના શાસનમાં પાંચ સ્થાનો સુગમ હોય છે(૧) ધર્મ-તત્ત્વનું આખ્યાન કરવું. (૨) તત્ત્વનું અપેક્ષાની દૃષ્ટિથી વિભાજન કરવું. (૩) તત્ત્વનું યુક્તિપૂર્વક નિદર્શન કરવું. (૪) ઉત્પન્ન પરીષહો સહન કરવા. (૫) ધર્મનું આચરણ કરવું.' ૨૦. હું સાધુ છું એવું ધ્યાન થતું રહેવું () આ શબ્દ વિશેષ વિચારણીય છે. ગ્રહણનો અર્થ છે–જ્ઞાન. Tહત્યં–અર્થાત્ જ્ઞાન માટે. સંયમયાત્રામાં ચાલતા le! बृहद्वृत्ति, पत्र ५०२:'वक्कजड्डा य'त्ति, वक्राश्च वक्रबोधतया जडाश्च तत एव स्वकानेककुविकल्पतो विविक्षितार्थप्रतिपत्त्यक्षमतया વૈનડા: I એજન, Fત્ર ૫૦૨ : ગુwજ્ઞા:' ગવશ તે प्रकर्षेण जानन्तीति प्रज्ञाश्च सुखेनैव विवक्षितमर्थ ૩. ૪. ग्राहयितुं शक्यन्त इति ऋजुप्रज्ञाः । avi ૬ રૂરી તપ, જે પુરૂ Page #52 -------------------------------------------------------------------------- ________________ કેશિ-ગૌતમીય ૫૮૧ અધ્યયન-૨૩: ટિ. ૨૧-૨૪ ચાલતા પરિસ્થિતિવશ મુનિના મનમાં ઉચ્ચાવચભાવ આવી જાય, ચિત્તની વિહુતિ થઈ જાય તો તેને એવું ભાન થાય કે હું મુનિ છું, મેં નિવેશ ધારણ કર્યો છે.' ૨૧. (શ્લોક ૩૩) પ્રસ્તુત શ્લોકમાં વેશની ગૌણતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વ્યવહાર નય અનુસાર વેશની ઉપયોગિતા પૂર્વ શ્લોકમાં પ્રદર્શિત છે. નિશ્ચય નય અનુસાર મુક્તિનું સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, વેશ નહીં. વૃત્તિકારે લખ્યું છે–ભરત વગેરે વેશ વિના જ કેવલી બની ગયા. ૨૨. યથાજ્ઞાત ઉપાયથી (હીના) વૃત્તિકારે આનું સંસ્કૃત રૂપ થાવાર્થ આપીને તેનો અર્થ યથોક્તનીતિનું અતિક્રમણ એવો કર્યો છે. આનું સંસ્કૃત રૂપ થાજ્ઞાત' પણ થઈ શકે છે. તાત્પર્યની દૃષ્ટિએ એ વધુ પ્રાસંગિક છે. છત્રીસમા શ્લોકમાં દસને જીતવાની વાત કહેવામાં આવી છે. પ્રસ્તુત શ્લોક અનુસાર તે દસ આ છે–એક આત્મા, ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયો, એ અજિત અવસ્થામાં શત્રુઓ હોય છે. તેમને જીતનારો બધા શત્રુઓને જીતી લે છે. વૃત્તિકારે આત્માના બે અર્થ કર્યા છે–જીવ અને ચિત્ત. અહીં ચિત્ત અર્થ પ્રાસંગિક છે. તેનો તાત્પર્યાર્થ છે-નિષેધાત્મક ભાવવાળો આત્મા શત્રુ હોય છે. ૨૩. (શ્લોક ૪૦) પ્રસ્તુત શ્લોકના પ્રશ્નની પૃષ્ઠભૂમિ એવી છે કે ગૃહસ્થ ગૃહવાસના પાશ વડે બદ્ધ રહે છે અને અનેક તપસ્વી, પરિવ્રાજક પણ આશ્રમમાં નિવાસ કરીને જ સાધના કરે છે. કુમાર-શ્રમણ કેશીએ જાણવા ઈછ્યું કે આપ ‘લઘુભૂત વિહાર'-વાયુની માફક અપ્રતિબદ્ધ વિહાર કેવી રીતે કરો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમે કહ્યું-રાગ-દ્વેષ અને સ્નેહ-એ પાશ છે. અપ્રતિબદ્ધ વિહારી આ પાશોમાંથી સહજપણે જ બચી જાય છે. આ સંદર્ભમાં દશવૈકાલિક ચૂલિકાનો આ શ્લોક મનનીય છે न पडिन्नवेज्जा सयणासणाई, सेज्जं निसेज्जं तह भत्तपाणं । गामे कुले वा नगरे व देसे, ममत्तभावं न कहिं चि कुज्जा ॥ (ચૂલિકા ૨ા ૮) ૨૪. ઉપાયોથી (૩વાયો) વૃત્તિમાં ઉપાયનો અર્થ–સબૂત ભાવનાનો અભ્યાસ એવો કરવામાં આવ્યો છે." પાશને છિન્ન કરવા માટે પૃથફપૃથફ ભાવનાઓનો દીર્ઘકાલીન અભ્યાસ કરવાનો હોય છે. ઉદાહરણસ્વરૂપ-રાગના પાશને છેદવા માટે અન્યત્વ ભાવનાનો અભ્યાસ અને દ્વેષના પાશને છેદવા માટે મૈત્રી ભાવનાનો અભ્યાસ આવશ્યક છે. व्यवहारनये तु लिंगस्यापि कथंचिन् मुक्तिसद्-भूतहेतुतेष्यत ૧. વૃત્તિ , પત્ર ૧૦૩ : પ્રહરાનં તવ , कथंचि चित्तविप्लवोत्पत्तावपि गृह्णातु-यथाऽहं व्रतीत्येतदर्थ । એજન, પત્ર ૫૦૪ : જ્ઞાનાવ સાથi लिंगमिति, श्रूयते हि भरतादीनां लिंगं विनाऽपि केवलज्ञानोत्पत्तिः, निश्चये इति निश्चयनये विचायें, એજન, પત્ર ૬૦૫ : યથાવાયં–થોન-તિબેન ( એજન, પત્ર ૫૦૪: માત્મતિ-નીશ્ચત્ત વI એજન, પz ૦૫ : ૩પથતિ:-સમૂતાવ-નાગ્યાRIK ૫. Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્કયણાણિ ૨૫. વિષ-તુલ્ય (વિસમસ્ત્રી)િ ‘વિસમસ્ત્રી’િ—આ વિશેષણ છે. વૃત્તિકારે વિશેષ્યને ગમ્ય માનેલ છે. આનો અર્થ છે—તે લતા વિષતુલ્ય ફળો ઉત્પન્ન કરે છે. ૨૬. જળમાં ઉત્તમ જળ (વારિ ખત્તુત્તમ) પ્રસ્તુત ચરણમાં ‘વરિ’ અને ‘નત’—બંને શબ્દોનો પ્રયોગ છે. ‘નત્યુત્તમં’ એ વારિનું વિશેષણ છે. તેનો અર્થ છે– જળમાં ઉત્તમ જળ.૨ ૨૭. સાહસિક (માતૃત્તિઓ) સૂત્રકારના સમયમાં આનો અર્થ ‘વિના વિચાર્યે કામ કરનાર’ રહ્યો છે. તદંતર આના અર્થનો ઉત્કર્ષ થયો અને આજ આનો અર્થ ‘સાહસવાળો', ‘સાહસિક' એવો કરવામાં આવે છે. ૨૮. જે કુપ્રવચનના દાર્શનિકો છે (પ્પવયળામંડી) પ્રવચન શબ્દના અનેક અર્થો છે—શાસ્ત્ર, શાસન, દર્શન વગેરે. જે દર્શન એકાંતવાદી હોય છે, તેને કુપ્રવચન કહેવામાં આવે છે. વૃત્તિકા૨ે ‘પાસખ્ખી’નો અર્થ વ્રતી કર્યો છે.' પ્રાચીન સાહિત્યમાં પાખંડનો અર્થ—ભ્રમણ સંપ્રદાય છે. પ્રસ્તુત પ્રસંગમાં આનો અર્થ કોઈ એક સંપ્રદાય કે વિચારધારાને માનનારો દાર્શનિક કરી શકાય. ૨૯. (શ્લોક ૮૦-૮૩) પ્રસ્તુત શ્લોકોમાં સ્થાનના ત્રણ વિશેષણો પ્રયુક્ત છે–ક્ષેમ, શિવ અને અનાબાધ. ક્ષેમ અને શિવ—બંને શબ્દો કલ્યાણના પર્યાયવાચી છે. અહીં આરોગ્ય અવસ્થા માટે ક્ષેમ અને ઉપદ્રવ-મુક્ત અવસ્થા માટે શિવનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અનાબાધનો અર્થ છે—વેદનામુક્ત. ૫૮૨ વૃત્તિકારે વ્યાધિના અભાવની સાથે ક્ષેમત્વની, જરા અને મરણના અભાવની સાથે શિવત્વની અને વેદનાના અભાવની સાથે અનાબાધકત્વની સંબંધ-યોજના કરી છે. ૧. ૩૦. પૂર્વમાર્ગ. પશ્ચિમમાર્ગ (પુરિમસ્ત પચ્છિમંમી) અર્હત્ પાર્શ્વ પૂર્વવર્તી છે અને ભગવાન મહાવીર ઉત્તરવર્તી. એટલા માટે પાર્શ્વના માર્ગને માટે ‘પુરિમ’ શબ્દ અને મહાવીરના માર્ગને માટે ‘પશ્ચિમ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વૃત્તિકારે ‘પુરિમસ્સ’નો અર્થ આદ્ય તીર્થંકર ઋષભ અને ‘પચ્છિમંમી’નો અર્થ ચરમ તીર્થંકર મહાવીર કર્યો છે. ૩. ૩. અધ્યયન-૨૩: ટિ. ૨૫-૩૦ बृहद्वृत्ति, पत्र ५०६ : आर्षत्वात् फलति विषवद् भक्ष्यन्त इति विषभक्ष्याणि - पर्यन्तदारुणतया विषोपमानि फलानीति गम्यते । એજન, પત્ર ૦૬ : વાળ...પાનીયું, બહ્મોત્તમંशेषजलापेक्षया प्रधानं । એજન, પત્ર ૬૦૭ : સમા અસમીક્ષ્ય પ્રવર્ત્તત इति साहसिकः । ૪. ૫. ૬. એજન, પત્ર ૯૦૮ : પાન્ડિનો—વ્રુત્તિન: 1 એજન, પત્ર ૬૦ : આધ્યમાવેન ક્ષમત્વ, जरामरणाभावेन शिवत्वं, वेदनाऽभावेनानाबाधकत्वमुक्तमिति । એજન, પત્ર ૧૧, ૧૨। Page #54 -------------------------------------------------------------------------- ________________ चडविंसइमं अज्झयणं पवयण-माया ચોવીસમું અધ્યયન પ્રવચન-માતા Page #55 -------------------------------------------------------------------------- ________________ Page #56 -------------------------------------------------------------------------- ________________ આમુખ જાલ સરપેન્ટિયર અનુસાર બધા પાસાઓ તપાસતાં આ અધ્યયનનું નામ “સમયો છે. સમવાયાંગમાં પણ તેનું એ જ નામ છે. નિર્યુક્તિકારે તેનું નામ ‘પ્રવન-માત” અથવા “પ્રવવન-માતા' માન્યું છે. ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ–આ પાંચ સમિતિઓ તથા મનો-ગુપ્તિ, વાગુ-ગુપ્તિ અને કાયગુણિ–આ ત્રણે ગુણિઓનું સંયુક્ત નામ પ્રવચન-માતા” અથવા “પ્રવચન-માત’ છે. શ્લો- ૧) રત્નત્રયી (સમ્યગ-જ્ઞાન, સમ્યગ-દર્શન અને સમ્યગુ-ચારિત્ર)ને પણ પ્રવચન કહેવામાં આવે છે. તેમની રક્ષા માટે પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ માતા-સ્થાનીય છે. અથવા પ્રવચન (મુનિ)ના સમસ્ત ચારિત્રના ઉત્પાદન, રક્ષણ અને વિશોધનનાં આ આઠેય અન્ય સાધનો છે. આથી તેમને ‘પ્રવચન-માતા' કહેવામાં આવેલ છે." આમાં પ્રવચન (ગણિપિટક-દ્વાદશાંગ) સમાઈ જાય છે. એટલા માટે તેમને “પ્રવચન-માત’ પણ કહેવામાં આવે છે. (પ્લોટ ૩) મન, વાણી અને શરીરનાં ગોપન, ઉત્સર્ગ કે વિસર્જન ગુપ્તિ અને સમ્યગુ ગતિ, ભાષા, આહારની એષણા, ઉપકરણોનું ગ્રહણ-નિક્ષેપ અને મળ-મૂત્ર વગેરેના ઉત્સર્ગને સમિતિ કહેવામાં આવે છે. ગુપ્તિ નિવર્તન છે અને સમિતિ સમ્યક્ પ્રવર્તન. પ્રથમ શ્લોકમાં તેમનો જુદો વિભાગ છે પરંતુ ત્રીજા શ્લોકમાં આ આઠેયને સમિતિ પણ કહેવામાં આવેલ છે. સમિતિનો અર્થ છે સમ્યકુ-પ્રવર્તન. સમ્યફ અને અસમ્યક્તો માપદંડ અહિંસા છે. જે પ્રવૃત્તિ અહિંસાથી સંવલિત છે તે સમિતિ છે. સમિતિઓ પાંચ છે ૧. ઈર્ષા સમિતિ-ગમનાગમન સંબંધી અહિંસાનો વિવેક. ૨. ભાષા સમિતિ–ભાષા સંબંધી અહિંસાનો વિવેક. ૩, ઐષણા સમિતિ–જીવનનિર્વાહનાં આવશ્યક ઉપકરણો–આહાર, વસ્ત્ર વગેરેના ગ્રહણ અને ઉપયોગ સંબંધી અહિંસાનો વિવેક.. ૪. આદાન સમિતિ–દૈનિક વ્યવહારમાં આવનારા પદાર્થોના વ્યવહાર સંબંધી અહિંસાનો વિવેક. ૫. ઉત્સર્ગ સમિતિ–ઉત્સર્ગ સંબંધી અહિંસાનો વિવેક. આ પાંચ સમિતિઓનું પાલન કરનાર મુનિ જીવાકુલ સંસારમાં રહેવા છતાં પણ પાપો વડે લિપ્ત થતો નથી." જે રીતે દઢ કવચધારી યોદ્ધો બાણોનો વરસાદ થવા છતાં પણ વધાતો નથી, તેવી જ રીતે સમિતિઓનું સમ્યફ પાલન કરનાર મુનિ સાધુજીવનના વિવિધ કાર્યોમાં પ્રવર્તમાન રહેવા છતાં પણ પાપોથી લિપ્ત થતો નથી." ૧. ધી ઉત્તરાધ્યયન સૂત્ર, પૃષ્ઠ ૩૯૫. ૨. સમવાય, સમવાય રૂદ્દ | ૩. (ક) ઉત્તરાધ્યયન નિરૂિ, થા ૪૮ : जाणगसरीरभविए तव्वइरिते अभायणे दव्यं । भावंमि अ समिईओ मायं खलु पवयणं जत्थ ॥ (ખ) એજન, તથા ૪૨ : अट्ठसु वि समिईसु अदुवालसंगं समोअरइ जम्हा । तम्हा पवयणमाया अज्झयणं होइ नायव्व ।। मूलाराधना, आश्वास ६, श्लोक ११८५; मूलाराधना दर्पण, पृष्ठ ११७२ : प्रवचनस्य रत्नत्रयस्य मातर इव पुत्राणां मातर इव सम्यग्दर्शनादीनां अपायनिवारणपरायणास्तिस्रो गुप्तयः, पंचसमितयश्च । अथवा प्रवचनस्य मुनेश्चारित्रमात्रस्योत्पादनरक्षणविशोधन-विधानात् तास्तथा व्यपदिश्यन्ते। મૂનારાથના, ૬ ! ૨૨૦૦ : एदाहिं सदा जुत्तो, समिदीहिं जगम्मि विहरमाणे हु। हिंसादिहिं न लिप्पइ, जीविणिकायाउले साहू ।। એજન, દા૨૨૦૨: सरवासे वि पड़ते, जह दढकवचो ण विज्झदि सरहिं। तह समिदीहिंण लिप्पई, साधू काएस इरियंतो ।। Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ગુપ્તિનો અર્થ છે નિવર્તન. તે ત્રણ પ્રકારની છે ૧. મનોગુપ્તિ—અસત્ ચિંતનથી નિવર્તન. ૨. વચનગુપ્તિ—અસત્ વાણીથી નિવર્તન. ૩. કાયગુપ્તિ—અસત્ પ્રવૃત્તિથી નિવર્તન. જે રીતે ખેતરની રક્ષા માટે વાડ, નગરની રક્ષા માટે ખાઈ કે કિલ્લો હોય છે, તે જ રીતે શ્રામણ્યની સુરક્ષા માટે, પાપના નિરોધને માટે ગુપ્તિ છે.' મહાવ્રતોની સુરક્ષાનાં ત્રણ સાધન છે— ૧. રાત્રિ-ભોજનથી નિવૃત્તિ. ૨. આઠ પ્રવચન-માતાઓમાં જાગરૂકતા. ૩. ભાવના (સંસ્કારપ્રદાન—એક જ પ્રવૃત્તિનો ફરી ફરી અભ્યાસ) આ રીતે મહાવ્રતોની પરિપાલના સમિતિ-ગુપ્તિ-સાપેક્ષ છે. તેમના રહેવાથી મહાવ્રત સુરક્ષિત રહે છે અને ન રહેવાથી અસુરક્ષિત. ૫૮૬ આ અધ્યયન સાધુ-આચારનું પ્રથમ અને અનિવાર્ય અંગ છે. કહેવામાં આવ્યું છે કે ચૌદ પૂર્વોનો અભ્યાસ કરી લેવા છતાં પણ જે મુનિ પ્રવચન-માતામાં નિપુણ નથી, તેનું જ્ઞાન અજ્ઞાન છે. જે વ્યક્તિ કંઈ નથી જાણતો અને માત્ર પ્રવચન-માતાઓમાં નિપુણ છે, સચેત છે, તે વ્યક્તિ સ્વ-૫૨ને માટે ત્રાણ છે. મુનિ શું ખાય ? કેમ બોલે ? કેમ ચાલે ? વસ્તુઓનો વ્યવહાર કેવી રીતે કરે ? ઉત્સર્ગ કેવી રીતે કરે ?—આનું સ્પષ્ટ વિવેચન આ અધ્યયનમાં આપવામાં આવ્યું છે. મુનિ જ્યારે ચાલે ત્યારે ગમનની ક્રિયામાં ઉપયુક્ત બની જાય, એકરસ બની જાય. પ્રત્યેક ડગલે તેને એમ ભાન રહે કે ‘હું ચાલી રહ્યો છું.' તે ચાલવાની સ્મૃતિને ક્ષણમાત્ર માટે પણ ન ત્યજે. યુગ-માત્ર ભૂમિ જોઈને ચાલે. ચાલતી વેળાએ બીજા-બીજા વિષયોનો ત્યાગ કરે. (શ્લો ૬, ૭, ૮) અધ્યયન-૨૪ : આમુખ મુનિ જૂઠું ન બોલે. જૂઠનાં આઠ કારણો છે—ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથા. મુનિ તેમનો ત્યાગ કરે. આ ભાષા સમિતિનો વિવેક છે. ૨. મુનિ શુદ્ધ એષણા કરે. ગવેષણા, ગ્રહણૈષણા અને ભોગૈષણાના દોષોનો ત્યાગ કરે. (શ્લો ૧૧, ૧૨) મુનિને પ્રત્યેક વસ્તુ યાચનાથી મળે છે. તેનો પૂરો ઉપયોગ કરવો તે તેનું કર્તવ્ય છે. પ્રત્યેક પદાર્થનો વ્યવહાર ઉપયોગસહિત થવો જોઈએ. વસ્તુને લેવા કે મૂકવામાં અહિંસાની દૃષ્ટિ હોવી જોઈએ. (શ્લો ૧૩, ૧૪) મુનિએ ઉત્સર્ગ કરવાની વિધિ પણ ખૂબ વિવેકપૂર્ણ હોવી જોઈએ. જેમ-તેમ, જ્યાં-ત્યાં તે ઉત્સર્ગ કરી શકે નહિ. જ્યાં લોકોનું આવાગમન ન હોય, જ્યાં ઉંદર વગેરેના દર ન હોય, જે ત્રસ કે સ્થાવર પ્રાણીઓથી યુક્ત ન હોય—એવા સ્થાને મુનિએ ઉત્સર્ગ કરવો જોઈએ. આ વિધિ અહિંસાની પોષક તો છે જ પરંતુ સભ્યજન-સંમત પણ છે. (શ્લોટ ૧૫, ૧૬, ૧૭, ૧૮) ૧. એજન, ૬ । ૧૮૨ : માનસિક તથા વાચિક સંક્લેશોમાંથી પૂર્ણ પણે નિવૃત્ત થવું તે મનોગુપ્તિ તથા વચનગુપ્તિ છે. छेत्तस्स वदी णयरस्स, खाइया अहव होड़ पायारो । तह पावस्स णिरोहो, ताओ गुत्तीओ साहुस्स ।। 2784, & 18864: तेसिं चेव वदाणं, रक्खटुं रादिभोयणणियत्ती । अट्टप्पवयणमादाओ भावणाओ य सव्वाओ ।। विजयोदयावृत्ति, पृष्ठ १९७२ : सत्यां रात्रिभोजननिवृत्तौ प्रवचनमातृकासु भावनासु वा सतीषु हिंसादिव्यावृत्तत्वं भवति । न तास्वसतीषु इति । Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-માતા ૫૮૭ અધ્યયન-૨૪: આમુખ મનોયોગના ચાર પ્રકાર છે૧. સત્ય મનોયોગ. ૩. મિશ્ર મનોયોગ. ૨. અસત્ય મનોયોગ. ૪. વ્યવહાર મનોયોગ. વચનયોગ ચાર પ્રકારનો છે– ૧. સત્ય વચનયોગ ૩. મિશ્ર વચનયોગ. ૨. અસત્ય વચનયોગ ૪. વ્યવહાર વચનયોગ. કાયયોગ-સ્થાન, નિશીદન, શયન, ઉલ્લંઘન, ગમન અને ઈન્દ્રિયોના વ્યાપારમાં અસત્ અંશનો ત્યાગ કરવો તે કાયયોગ છે, કાયગતિ છે. સંપૂર્ણ દષ્ટિએ જોવામાં આવે તો આ અધ્યયન સમગ્ર સાધુ-જીવનનો આધારસ્તંભ છે. તેના માધ્યમથી જ શ્રાધ્યનું શુદ્ધ પરિપાલન સંભવે છે. જે મુનિની પ્રવચન-માતાઓના પાલનમાં વિશુદ્ધતા છે તેનો સમગ્ર આચાર વિશુદ્ધ છે. જે તેમાં અલિત થાય છે તે સમગ્ર આચારમાં ખ્ખલિત થાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ Page #60 -------------------------------------------------------------------------- ________________ મૂળ चउविंसइमं अज्झयणं : योवीसभुं अध्ययन पवयण - माया : प्रवयन-भाता १. अट्ठ पवयणमायाओ समिई गुत्ती तहेव य । पंचेवय समिईओ ओ गुत्तीओ आहिया ॥ २. इरियाभासेसणादाणे उच्चारे समिई इय । मणगुत्ती वयगुत्ती कायगुत्तीय अट्टमा ॥ ३. एयाओ अट्ठ समिईओ समासेण वियाहिया । दुवालसंग जिणक्खायं मायं जत्थ उ पवयणं ॥ ४. आलंबणेण कालेण मग्गेण जयणाइ य । चउकारणपरिसुद्धं संजए इरियं रिए ॥ ५. तत्थ आलंबणं नाणं दंसणं चरणं तहा । काय दिवसे वृत्ते मग्गे उप्पहवज्जिए || ६. दव्वओ खेत्तओ चेव कालओ भावओ तहा । जयणा चउव्विहा वृत्ता तं मे कित्तयओ सुण ॥ સંસ્કૃત છાયા अष्टौ प्रवचनमातरः समितयो गुप्तयस्तथैव च । पंचैव य समितयः तिस्रो गुप्तय आख्याताः । ईर्याभाषैषणादाने उच्चारे समितिरिति । मनोगुप्तिर्वचोगुप्तिः तश्चाष्टमी ।। एता अष्टौ समितयः समासेन व्याख्याताः । द्वादशाङ्गं जिनाख्यातं मातं यत्र तु प्रवचनम् ।। आलम्बनेन कालेन मार्गेण यतनया च । चतुष्कारण परिशुद्धां संयत ईय रीयेत ।। तत्रालम्बनं ज्ञानं दर्शनं चरणं तथा । कालश्च दिवस उक्तः मार्ग उत्पथवर्जितः ।। द्रव्यत: क्षेत्रतश्चैव कालतो भावतस्तथा यतना चतुर्विधा उक्ता तां मे कीर्तयतः श्रृणु ।। ગુજરાતી અનુવાદ १. आठप्रवयन-भाताखो' छे–समितियो भने गुभिमो સમિતિઓ પાંચ અને ગુપ્તિઓ ત્રણ કહેવાઈ છે. २. र्या समिति, भाषा समिति, भेषला समिति, आधान-समिति, उय्यार-समिति, मनो-गुप्ति, वयनगुप्ति जने खामी अय-गुमि छे. ૩. આ આઠેય સમિતિઓ સંક્ષેપમાં કહેવામાં આવી છે. તેમનામાં જિન-ભાષિત દ્વાદશાંગ રૂપ પ્રવચન સમાયેલ छे. उ ४. संयमी भुनि आसंजन, अण, मार्ग भने यतना-आ यार असो वडे परिशुद्ध र्या (गति) थी याते. ૫. તેમાં ઈર્યાનું આલંબન જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેમનો કાળ દિવસ છે અને ઉન્માર્ગનો ત્યાગ કરવો તે તેમનો માર્ગ છે. ૬. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વડે યતના ચાર પ્રકારની उहेवामां खावी छे. खाम हुंडडी रह्यो छं, सांभणो. Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૫૯૦ अध्ययन-२४ : सो59-१३ ७. दव्वओ चक्खुसा पेहे जुगमित्तं च खेत्तओ। कालओ जाव रीएज्जा उवउत्ते य भावओ॥ द्रव्यतश्चक्षुषा प्रेक्षेत युगमात्रं च क्षेत्रतः। कालतो यावद्रीयेत उपयुक्तश्च भावतः ।। ७. द्रव्यथी-माजी मो. क्षेत्री-युग मात्र (Julनी धूसरी ४26) (भूभिने मो. आगी જ્યાં સુધી ચાલો ત્યાં સુધી જુઓ. ભાવથીउपयुक्त (मनमा त्तिचित्त बानी) २हो.. ८. इंदियत्थे विवज्जित्ता संज्झायं चेव पंचहा। तम्मुत्ती तप्पुरकारे उवउत्ते इरियं रिए॥ इन्द्रियार्थान् विवM स्वाध्यायं चैव पंचधा। तन्मूत्तिः तत्पुरस्कारः उपयुक्त ईयाँ रीयेत ।। ૮. ઈન્દ્રિયોના વિષયો અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનો ત્યાગ કરી, ઈર્યામાં તન્મય બની, તેને મુખ્ય બનાવી ઉપયોગપૂર્વક ચાલો." ९. कोहे माणे च मायाए लोभे य उवउत्तया। हासे भए मोहरिए विगहासु तहेव च ॥ क्रोधे माने च मायायां लोभे चोपयुक्तता। हासे भये मौखर्ये विकथासु तथैव च ।। ८. ५, मान, माया, सोम, हास्य, भय, वायाणता અને વિકથા પ્રત્યે સાવધાન રહો...તેમનો પ્રયોગ नरो. ૧૦.પ્રજ્ઞાવાન મુનિ આ આઠ સ્થાનોનો ત્યાગ કરી યથાસમય નિરવદ્ય અને પરિમિત વચનો બોલે.* १०. एयाइं अट्ठ ठाणाई परिवज्जित्तु संजए। असावज्जं मियं काले भासं भासेज्ज पन्नवं ॥ एतान्यष्टौ स्थानानि परिवर्त्य संयतः। असावद्यां मितां काले भाषां भाषेत प्रज्ञावान् ।। ११. गवेसणाए गहणे य परिभोगेसणा य जा। आहारोवहिसेज्जाए एए तिन्नि विसोहए॥ गवेषणायां ग्रहणे च परिभोगैषणा च या। आहारोपधिशय्यायां एतास्तिस्रो विशोधयेत् ।। ૧૧.આહાર, ઉપાધિ અને શયાના વિષયમાં ગવેષણા, ગ્રહરૈષણા અને પરિભોગેષણા-આ ત્રણે ની विशुद्धि ४३. १२. उग्गमुप्यायणं पढमे बीए सोहेज्ज एसणं। परिभोयंमि चउक्कं विसोहेज्ज जयं जई॥ उद्गमोत्पादनं प्रथमायां द्वितीयायां शोधयेदेषणाम्। परिभोगे चतुष्कं विशोधयेद् यतं यतिः ।। ૧૨.યતનાશીલ યતિ પ્રથમ એપણા (ગવેષણા એષણા)માં ઉદ્ગમ અને ઉત્પાદન બંનેની શુદ્ધિ કરે. બીજી એષણા (ગ્રહણ-એષણા)માં એષણા (ગ્રહણ) સંબંધી દોષોની શુદ્ધિ કરે અને परिभाषामहोप-यतु (संयोना, अप्रभास, अंगार-धूम भने १२९५)नी शुद्धि ४२. १३. ओहोवहोवग्गहियं भंडगं दुविहं मुणी। गिण्हंतो निक्खिवंतो य पउंजेज्ज इमं विहिं॥ ओघोपध्यौपग्रहिक भाण्डकं द्विविधं मुनिः। गृह्णन्निक्षिपश्च प्रयुंजीतेमं विधिम् ।। ૧૩.મુનિ ઓઘ-ઉપાધિ (સામાન્ય ઉપકરણ) અને औप४ि -५पि (विशेष ५४२५५)-ने પ્રકારના ઉપકરણોને લેવા તથા મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે १४. चक्खुसा पडिलेहित्ता पमज्जेज्ज जयं जई। आइए निक्खिवेज्जा वा दुहओ वि समिए सया॥ चक्षुषा प्रतिलिख्य प्रमार्जयेद् यतं यतिः। आददीत निक्षिपेद् वा द्वावपि समितः सदा।। ૧૪.સદા સમ્યફ પ્રવૃત્ત યતિ બંને પ્રકારના ઉપકરણોનું ચક્ષુ વડે પ્રતિલેખન કરી તથા રજોહરણ વગેરેથી પ્રમાર્જન કરી સંયમપૂર્વક તેમને લે અને મૂકે. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-માતા ૫૯૧ अध्ययन-२४ : दो १४-१८ १५. उच्चारं पासवणं खेलं सिंघाणजल्लियं । आहारं उवहिं देहं अन्नं वावि तहाविहं॥ उच्चारं प्रस्रवणं क्ष्वेल सिङ्घाणं जल्लकम्। आहारमुपधि देहं अन्यद्वापि तथाविधम्।। १५.य्या२, प्रश्न, वेष्म, नानी भेट, भेद, આહાર, ઉપધિ, શરીર કે તેવા પ્રકારની બીજી કોઈ ઉત્સર્ગ કરવા યોગ્ય વસ્તુનો ઉપયુક્ત અંડિલમાં उत्सर्ग ३. १६.अणावायमसंलोए अणावाए चेव होइ संलोए। आवायमसंलोए आवाए चेय संलोए ॥ अनापातमसंलोकम् आनापातं चैव भवति संलोकम्। आपातमसंलोकम् आपातं चैव संलोकम् ।। १६.स्थंडिल यार प्रारना होयछे १.मनापात-मसंमो-यांसोडीन भावागमनन હોય, તેઓ દૂરથી પણ દેખાતા ન હોય. ૨. અનાપાત-સંલોક–જયાં લોકોનું આવાગમન ન હોય, પરંતુ તેઓ દૂરથી દેખાતા હોય. ૩. આપાત-અસંલોક-જયાં લોકોનું આવાગમન હોય, પરંતુ તેઓ દૂરથી ન દેખાતા હોય. ૪. આપાત-લોક–જયાં લોકોનું આવાગમન પણ હોય અને તેઓ દૂરથી દેખાતા પણ હોય. १७.अणावायमसंलोए परस्सणुवघाइए। समे अज्झुसिरे यावि अचिरकालकयंमि य ॥ अनापातेऽसंलोके परस्याऽनुपघातिके। समेऽशुषिरे चापि अचिरकालकृते च ।। ૧૭.જે સ્થડિલ અનાપાત-અસંલોક, બીજા માટે અનુપઘાતકારી, સમ, અશુષિર (પોલું કે તિરાડ વિનાનું) કેટલાક સમય પહેલાં જ નિર્જીવ બનેલું– १८. वित्थिण्णे दूरमोगाढे नासन्ने बिलवज्जिए। तसपाणबीयरहिए उच्चाराईणि वोसिरे ।। विस्तीर्णे दूरमवगाढे नासन्ने बिलवजिते। त्रसप्राणबीजरहिते उच्चारादीनि व्युत्सृजेत् ।। ૧૮.ઓછામાં ઓછું એક હાથ વિસ્તારવાળું તથા તળિયે ચાર આંગળના નિર્જીવ પડવાળું, ગામ વગેરેથી દૂર, દર વિનાનું અને ત્રસ પ્રાણી તથા બીજરહિત હોયતેમાં ઉચ્ચાર વગેરેનો ઉત્સર્ગ કરે.૧૧ ૧૯ આ પાંચ સમિતિઓની સંક્ષિપ્ત વ્યાખ્યા થઈ. અહીંથી હવે પછી ત્રણ ગુતિઓ ક્રમથી કહીશ. १९. एयाओ पंच समिईओ समासेण वियाहिया। एत्तो य तओ गुत्तीओ वोच्छामि अणुपुव्वसो॥ एताः पंचसमितयः समासेन व्याख्याताः। इतश्च तिस्रो गुप्तीः वक्ष्याम्यनुपूर्वशः ।। २०.सत्या, भृषा, सत्याभूषा भने योथी असत्याभूषा मारीते मनो-तिना यार आर. २०. सच्चा तहेव मोसा य सच्चामोसा तहेव य। चउत्थी असच्चमोसा मणगुत्ती चउव्विहा ॥ सत्या तथैव मृषा च सत्यामृषा तथैव च। चतुर्थ्यसत्यामृषा मनोगुप्तिश्चतुर्विधा ।। ૨૧.યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન મનનું સંયમપૂર્વક નિવર્તન કરે. २१. संरंभसमारंभे आरंभे य तहेव य। मणं पवत्तमाणं तु नियत्तेज्ज जयं जई॥ संरम्भसमारम्भे आरम्भे च तथैव च। मनः प्रवर्तमानं तु निवर्तयेद् यतं यतिः ।। | Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ૫૯૨ अध्ययन-२४ : यो २०-२७ २२.सत्या, भृषा, सत्याभूषा भने योथा असत्यामृषा मारीते वयन-गुमिना यार ४१२ . २२. सच्चा तहेव मोसा य सच्चामोसा तहेव य। चउत्थी असच्चमोसा वइगुत्ती चउव्विहा ॥ सत्या तथैव मृषा च सत्यामृषा तथैव च। चतुर्थ्यसत्यामृषा वचोगुप्तिश्चतुर्विधा ।। २३. संरंभसमारंभे आरंभे य तहेव य। वयं पवत्तमाणं तु नियत्तेज्ज जयं जई॥ संरम्भसमारम्भे आरम्भे च तथैव च। वचः प्रवर्तमानं तु निवर्तयेद् यतं यतिः ।। ૨૩.યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન વચનનું સંયમપૂર્વક નિવર્તન કરે. २४.3भारसेवामासपामां, सुपामां, संधन-प्रबंधन કરવામાં અને ઈન્દ્રિયોના વ્યાપારમાં २४.ठाणे निसीयणे चेव तहेव य तुयट्टणे। उल्लंघणपल्लंघणे इंदियाण य जुंजणे ॥ स्थाने निषदने चैव तथैव च त्वग्वर्तने। उल्लङ्घनप्रलङ्घने इन्द्रियाणां च योजने।। ૨૫.સંરંભ, રામારંભ અને આરંભમાં પ્રવર્તમાન કાયાનું યતિ સંયમપૂર્વક નિવર્તન કરે ૧૨ २५. संरंभसमारंभे आरंभम्मि तहेव य। कायं पवत्तमाणं तु नियत्तेज्ज जयं जई॥ संरम्भसमारम्भे आरम्भे तथैव च । कायं प्रवर्तमानं तु निवर्तयेद् यतं यतिः ।। २६. एयाओ पंच समिईओ चरणस्स य पवत्तणे। गुत्ती नियत्तणे वुत्ता असुभत्थेसु सव्वसो॥ एताः पंच समितयः चरणस्य च प्रवर्तने। गुप्तयो निवर्तने उक्ताः अशुभार्थेभ्य: सर्वशः ।। ૨૬.આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિને માટે છે અને ત્રણ ગુપ્તિઓ સર્વ અશુભ વિષયોમાંથી નિવૃત્ત થવા भाटे छे. ૨૭.જે પંડિત મુનિ આ પ્રવચન-માતાઓનું સમ્યફ આચરણ કરે છે, તે શીધ્ર જ ભવ-પરંપરાથી મુક્ત થઈ જાય છે. २७. एया पवयणमाया जे सम्मं आयरे मुणी। से खिप्पं सव्वसंसारा विप्पमुच्चई पंडिए॥ एताः प्रवचनमातृः यः सम्यगाचरेन्मुनिः। स क्षिप्रं सर्वसंसारात् विप्रमुच्यते पण्डितः ।। -त्ति बेमि। -इति ब्रवीमि। -२मा ९९ ७. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧. આઠ પ્રવચન-માતાઓ (અ પવવામાયાો) ‘માયાો’ શબ્દના ‘માતા:’ અને ‘માતર:’—એવા બે સંસ્કૃત રૂપો કરી શકાય છે. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ—આ આઠમાં સમગ્ર પ્રવચન સમાઈ જાય છે, એટલા માટે તેમને ‘પ્રવચન-માતા’ તરીકે ઓળખવામાં આવે છે. આ આઠમાંથી પ્રવચનનો જન્મ થાય છે, એટલા માટે તેમને ‘પ્રવચન-માતા’ કહેવામાં આવે છે. પહેલામાં ‘સમાને'નો અર્થ છે, બીજામાં ‘માતા’નો.' આ જ અધ્યયનના ત્રીજા શ્લોકમાં ‘સમારે’ના અર્થમાં પ્રયોગ છે. ‘માતા’નો અર્થ વૃત્તિમાં જ મળે છે. ટિપ્પણ અધ્યયન ૨૪ : પ્રવચન-માતા ભગવતી આરાધના અનુસાર સમિતિ અને ગુપ્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રની એવી રીતે જ રક્ષા કરે છે જેવી રીતે માતા પોતાના પુત્રની. એટલા માટે સમિતિ-ગુપ્તિને માતા કહેવામાં આવેલ છે. ૨. આઠ સમિતિઓ (અટ્ટ સમિઓ) પ્રસ્તુત શ્લોકમાં ‘સમિતિઓ' આઠ બતાવાઈ છે. પ્રશ્ન થાય છે કે સમિતિઓ પાંચ જ છે તો પછી અહીં આઠનું કથન શા માટે ? ટીકાકારે આનું સમાધાન કરતાં કહ્યું કે ‘ગુપ્તિઓ માત્ર નિવૃત્યાત્મક જ નથી હોતી, પરંતુ પ્રવૃત્યાત્મક પણ હોય છે. આ જ અપેક્ષાએ તેમને સમિતિ કહેવામાં આવેલ છે. જે સમિત હોય છે તે નિયમથી જ ગુપ્ત પણ હોય છે અને જે ગુપ્ત હોય છે તે સમિત હોય પણ અને ન પણ હોય. ૩. (યુવાનસંગ...માય નત્વ ૩ પવયાં) આઠ પ્રવચન-માતાઓમાં જિનભાષિત દ્વાદશાંગી સમાયેલ છે. વૃત્તિકારે આની સંગતિ આવી રીતે કરી છે— 7 ઈર્યા સમિતિમાં પ્રાણાતિપાત-વિરમણ વ્રતનું અવતરણ હોય છે. બાકીના બધા વ્રતો તેની રક્ષા માટે છે. એટલા માટે તેમનો પણ આમાં અંતર્ભાવ થઈ જાય છે. શ્લોક ૧ ભાષા સમિતિમાં સાવદ્ય વચનનો પરિહાર થાય છે. તે નિરવઘ વચનરૂપ હોય છે. તેમાં સમગ્ર વચનાત્મક શ્રુત ગૃહીત થઈ જાય છે. દ્વાદશાંગ પ્રવચન તેનાથી બહિર્મૂત નથી. ૧. बृहद्वृत्ति, पत्र ५१३-५१४ : ईर्यासमित्यादयो माता અમિથીયો ‘માતમ્’-અન્તરવસ્થિત 'હનુ' નિશ્ચિત ‘પ્રવચન 'તાવાનું ‘યંત્ર’રૂતિ યાસુ તલેવું નિયુત્તિતા मातशब्दो निक्षिप्तः, यदा तु 'माय' त्ति पदस्य मातरइतिसंस्कारस्तदा द्रव्यमातरो जनन्यो भावमातरस्तु समितयः, एताभ्यः प्रवचनप्रसवात्, उक्तं हि 'एया पवयणमाया दुवालसंग पसूयातो 'ति । ૨. 3. उत्तरज्झयणाणि २४ । ३ : दुवालसंगं जिणक्खायं, मायं जत्थ उ पवयणं । भगवती आराधना, गाथा १२०५ : ૪. एदाओ अपवयणमादाओ णाणदंसणचरितं । रक्खति सदा मुणिओ माया पुत्तं व पयदाओ ।। बृहद्वृत्ति, पत्र ५१४ : गुप्तीनामपि 'प्रवचनविधिना मार्गव्यवस्थापनमुन्मार्गगमननिवारणं गुप्ति' रिति वचनात्कथंचित्सच्चेष्टात्मकत्वात्समितिशब्दवाच्यत्वमस्तीत्येवमुपन्यासः, यत्तु भेदेनोपादानं तत्समितीनां प्रवीचाररूपत्वेन गुप्तीनां प्रवीचाराप्रवीचारात्मकत्वेनान्योऽन्यं कथंचिदभेदात्, तथा चागमः "समिओ णियमा गुत्तो गुत्तो समियत्तणंमि भइयव्वो । सलवइमुदीरंतो जं वइगुत्तोऽवि समिओऽवि । ।" Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ અધ્યયન-૨૪ : ટિ. ૪-૬ વૃત્તિકારે વૈકલ્પિક રૂપે એમ પણ માન્યું છે કે પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ ચારિત્રરૂપ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો અવિનાભાવી સંબંધ છે. આ ત્રણેની વિના દ્વાદશાંગી કંઈ પણ નથી. એટલા માટે આ આઠેયમાં સમગ્ર પ્રવચન સમાયેલ છે. ૪. યુગ-માત્ર (ગાડાંની ધૂંસરી જેટલી) (નુમિત્ત) ‘યુ’ શબ્દનો અર્થ છે શરીર કે ગાડાંની ધૂંસરી. ચાલતી વેળાએ સાધુની દૃષ્ટિ યુગમાત્ર હોવી જોઈએ અર્થાત્ શરીર જેટલી યા તો ગાડાંની ધૂંસરી જેટલી લંબાઈની હોવી જોઈએ. ધૂંસરી જેવી રીતે સાંકડી અને આગળથી પહોળી હોય છે તેવી જ રીતે સાધુની દૃષ્ટિ હોવી જોઈએ. યુગ-માત્રનો બીજો અર્થ છે ‘ચાર હાથ પ્રમાણ’. આનું તાત્પર્ય એ છે કે મુનિ ચાર હાથ પ્રમાણ ભૂમિને જોતાં-જોતાં ચાલે. વિશુદ્ધિ-માર્ગમાં પણ ભિક્ષુને યુગમાત્રદર્શી કહેવામાં આવેલ છે—‘એટલા માટે લોલુપ સ્વભાવનો ત્યાગ, આંખો નીચી કરીને, યુગમાત્રદર્શી—ચાર હાથ સુધી જોનાર બને. ધીર (ભિક્ષુ) સંસારમાં ઈચ્છાનુરૂપ વિચરવાનો ઈચ્છુક સપદાનચારી બને.’૪ આયુર્વેદના ગ્રંથોમાં પણ યુગમાત્ર ભૂમિને જોઈને ચાલવાનું વિધાન છે.' સરખાવો—–દસવેયાલિયં, પા૧/૩નું ટિપ્પણ. ક્યાંક-ક્યાંક ‘યુગ’ના સ્થાને ‘કુક્કુટના ઉડ્ડયન જેટલા અંતરની ભૂમિ ઉપર દૃષ્ટિ નાખીને ચાલવા'ની વાત મળે છે. આ રીતે ચાલનાર ભિક્ષુ ‘કૌક્રેટિક’ કહેવાય છે. પ. (શ્લોક ૮) પ્રસ્તુત શ્લોકમાં ગમનયોગનો નિર્દેશ છે. ચાલતી વેળાએ પણ ધ્યાન કરી શકાય છે. ધ્યાનનું લક્ષણ છે ઉપયુક્ત હોવું– લક્ષ્ય પ્રતિ એકાગ્રચિત્ત, દત્તચિત્ત અને સમર્પિત હોવું. ઉપયુક્ત અવસ્થામાં વ્યક્તિ પોતાના લક્ષ્યની સાથે તન્મુર્તિતન્મય બની જાય છે. ગમનયોગના સમયે ગમન કરનાર અને ગતિ બે જુદાં નથી રહેતાં. ગમન કરનાર સ્વયં ગતિ બની જાય છે. ઉપર્યુક્ત અવસ્થામાં માત્ર લક્ષ્ય જ સામે રહે છે, બાકીના વિષયો ગૌણ બની જાય છે. આ બંને અર્થોનો બોધ કરાવવા માટે તમ્મુત્તિ અને તળુરકા—આ બે વિશેષણોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વૃત્તિકારે મૂર્તિનો અર્થ શરીર કર્યો છે. તેમના અનુસાર શરીર અને મન—બંને ગમન પ્રત્યે તત્પર બની જાય છે અને તે સમયે વચનનો વ્યાપાર પણ થતો નથી. ૧૯૪ બૌદ્ધોની ભાષામાં આને ‘સ્મૃતિ-પ્રસ્થાન’ કહી શકાય. ૬. (શ્લોક ૯-૧૦) પ્રસ્તુત બે શ્લોકોમાં વાણીનો વિવેક દર્શાવવામાં આવ્યો છે. ચૂર્ણિકારે કહ્યું છે—પહેલાં જુઓ, સમીક્ષા કરો, પછી વાણીનો પ્રયોગ કરો. સમીક્ષાપૂર્વક બોલવું એ જ વાણીનો વિવેક છે–‘પુનૂં બુદ્ધીદ્ વાસેત્તા, પન્છા વધમુદ્દો ' ક્રોધ વગેરે આઠ કારણોથી વાણીનો વિવેક વિનષ્ટ થઈ જાય છે. તે આઠ કારણો આ પ્રમાણે છે– ૧. ક્રોધ-ક્રોધના આવેશમાં વ્યક્તિ જૂઠું બોલી નાખે છે—પિતા પોતાના પુત્રને કહી દે છે—તું મારો પુત્ર નથી. ૧. ૨. ૩. ૪. વૃત્તવૃત્તિ, પત્ર ૯૬ । दशवैकालिक, ५ । १ । ३ : जिनदास चूर्णि पृ. १६८ । बृहद्वृत्ति, पत्र ५१५ : 'युगमात्रं च' चतुर्हस्तप्रमाणं प्रस्तावात्क्षेत्रं प्रेक्षेत । વિશુદ્ધિમાń, ૧, ૨, પૃ. ૬૮ : लोलुप्पचारं च पहाय तस्मा ओक्खित्तचक्खू युगमत्तदस्सी । आकमानो भुवि सेरिचारं चरेय्य धीरो सपदानचारं । । ૫. .. ૩. .. अष्टांगहृदय, सूत्रस्थान २।३२ : विचरेद् युगमात्रदृक् । पाणिनि अष्टाध्यायी ४ । ४ । ४६ । बृहद्वृत्ति, पत्र ५१६ : ततश्च तस्यामेवेर्यायां मूर्ति:शरीरमर्थाद्व्यप्रियमाणा यस्यासौ तन्मूर्त्तिः ।... अनेन कायमनसोस्तत्परातोक्ता, वचसो हि तत्र व्यापार एव न समस्ति । उत्तराध्ययन चूर्णि, पृष्ठ २६७ । Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-માતા પ૯૫ અધ્યયન-૨૪: ટિ. ૭-૯ ૨. માન–માનના આવેશમાં વ્યક્તિ જૂઠું બોલી નાખે છે તે કહે છે–જાતિ, ઐશ્વર્ય વગેરેમાં મારી બરોબરી કરનાર કોઈ નથી. ૩. માયા–માયાના આવેશમાં વ્યક્તિ અપરિચિત સ્થાનમાં બીજાઓને સંશયમાં નાખવા માટે જૂઠું બોલી નાખે છે–તે કહી દે છે–ન આ મારો પુત્ર છે અને ન તો હું તેનો પિતા છું. ૪. લોભ-લોભના આવેશમાં વ્યક્તિ બીજાઓની વસ્તુઓને પોતાની બતાવવા માંડે છે. ૫. હાસ્ય-હાસ્યને વશ થઈ વ્યક્તિ ગમ્મત-ગમ્મતમાં કુલીન વ્યક્તિને પણ અકુલીન બતાવી દે છે. ૬. ભય–ભયને વશ થઈ વ્યક્તિ પોતે આચરેલા અનાચારની બાબતમાં પૂછવામાં આવતાં કહી દે છે––હું તે સમયે ત્યાં હતો જ નહિ. ૭. મૌખર્ય–વાચાળતાને વશ થઈ વ્યક્તિ બીજાની નિંદા કરવામાં મશગૂલ બની જાય છે. ૮. વિકથા-વિકથામાં લીન વ્યક્તિ સ્ત્રીઓનાં સૌંદર્ય, લાવણ્ય, કટાક્ષ વગેરેની પ્રશંસા કરવા લાગે છે. સ્થાનાંગ ૧૦૯૦માં જૂઠું બોલવાનાં દસ કારણોનો નિર્દેશ છે. તેમાં પ્રેયસ-નિશ્રિત, દ્વેષ-નિશ્રિત અને ઉપઘાત-નિશ્રિતઆવાં ત્રણ કારણો વધારે છે. મૌખર્યનો ત્યાં ઉલ્લેખ નથી. ૭. પરિભોગેષણામાં દોષ-ચતુષ્ક (પરિમોનિ વક્ર) આ ચરણમાં એમ બતાવવામાં આવ્યું છે કે મુનિ પરિભોગ-એષણામાં ચાર વસ્તુઓ–(૧) પિંડ, (૨) શા–નિવાસ, (૩) વસ્ત્ર અને (૪) પાત્ર—નું વિશોધન કરે. દશવૈકાલિક (દ૪િ૭)માં અકલ્પનીય પિડ વગેરે ચારેય લેવાનો નિષેધ કરવામાં આવ્યો છે. પ્રકારતરે ચતુષ્ક દ્વારા સંયોજના વગેરે દોષોનું ગ્રહણ કરવામાં આવેલ છે. જો કે ભોજનનાં સંયોજન, અપ્રમાણ, અંગાર, ધૂમ, કારણ વગેરે પાંચ દોષો છે, છતાં પણ શાન્તાચાર્યે અંગાર અને ધૂમ બંનેને એક-કોટિક માનીને અહીં તેમની સંખ્યા ચાર માની છે. ૮. ( વહોવાદિય) ઉપધિના બે પ્રકાર હોય છે—ઓઘ ઉપધિ અને ઔપગ્રહિક ઉપધિ. જે સ્થાયી રૂપે પોતાની પાસે રાખવામાં આવે છે તેને “ઓઘ-ઉપધિ’ અને જે વિશેષ કારણવશ રાખવામાં આવે છે તેને ઔપગ્રહિક-ઉપધિ' કહેવામાં આવે છે. જિનકલ્પિક મુનિઓને બાર, સ્થવિરકલ્પિક મુનિઓને ચૌદ અને સાધ્વીઓને પચીસ ઓધ-ઉપાધિ હોય છે. તેનાથી અધિક ઉપધિ રાખવામાં આવે છે તે સર્વ ઔપગ્રહિક હોય છે.* ૯. ઉપકરણોને (મંડાં) આનો અર્થ છે–ઉપકરણ. ઓઘનિયુક્તિ અનુસાર ઉપધિ, ઉપગ્રહ, સંગ્રહ, પ્રગ્રહ, અવગ્રહ, ભંડક, ઉપકરણ અને કરણ–આ બધાં પર્યાયવાચી છે.' ૧. વૃત્તિ, પત્ર લદ્દા विशोधयेत्,'चतुष्कं च संयोजनाप्रमाणाङ्गारधूकारणात्मकम्, એજન, પત્ર ૨૭ : ‘પરિમા ' તિ પરમ પUTTયાં अङ्गारधूमयोर्मोहनीयान्तर्गतत्वेनैकतया विवक्षितत्वात् । चतुष्कं पिण्डशय्यावस्त्रपात्रात्मकम्, उक्तं हि-'पिंडं ओघनियुक्ति, गाथा ६६७ : सेज्जं च वत्थं च, चउत्थं पायमेव य'त्ति, विशोधयेत्, ओहे उवग्गहमि य दुविहा उवही य होइ नायव्यो : इह चतुष्कशब्देन, तद्विषय उपभोग उपलक्षितः, ततस्तं એજન, થા ૬૭૨-૬૭૭૫ વિધતિ, વોડ: ?-૩મોિપાત: ओघनियुक्ति, गाथा ६६६। शुद्धमेव चतुष्कं परिभुञ्जीत्, यदि वोद्गमादीनां दोषोपलक्षणत्वात् 'उग्गम'त्ति उद्गमदोषान् 'उप्पायणं' उवही उवग्गहे संगहे य तह पग्गहुग्गहे चेव । ति उत्पादनादोषान् 'एसण' त्ति एषणादोषान् भंडगं उवगरणे य करणे वि य हुंति एगट्ठा । Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૫૯૬ અધ્યયન-૨૪: ટિ. ૧૦-૧૨ ૧૦. પ્રતિલેખન કરીને (રજોદિત્તા) આ સામયિક શબ્દ છે. તેનો અર્થ છે–સૂક્ષ્મતાપૂર્વક નિરીક્ષણ કરવું. સામાન્યપણે આ શબ્દ વસ્ત્ર, પાત્ર, ભૂમિ વગેરેના નિરીક્ષણ માટે પ્રયુક્ત થાય છે. ૧૧. (શ્લોક ૧૬-૧૮) આ શ્લોકોમાં પરિઝાપન વિધિનો યોગ્ય નિર્દેશ કરવામાં આવ્યો છે. મુનિ ક્યાં અને કેવી રીતે પરિઝાપન કરે, તેની વિધિ બતાવતાં કહેવામાં આવ્યું છે કે ગામ અને ઉદ્યાનોથી દૂરવર્તી સ્થાનોમાં તથા કેટલીક વખત પૂર્વદગ્ધ સ્થાનમાં મળ વગેરેનું વિસર્જન કરવું. કેમ કે થોડા જ સમય પૂર્વેનાં દગ્ધ સ્થાનો જ સર્વથા અચિત્ત જીવ-રહિત) હોય છે. જે લાંબા કાળથી દગ્ધ હોય છે, ત્યાં પૃથ્વીકાય આદિના જીવો ફરી ઉત્પન્ન થઈ જાય છે.' પંદર કર્માદાનોમાં ‘દવ-દાહ' એક પ્રકાર છે. તે બે પ્રકારનો હોય છે(૧) વ્યસન વડે–અર્થાત્ ફળની ઉપેક્ષા કર્યા વિના જ વનોને અગ્નિ વડે સળગાવી મારવા. (૨) પુણ્યબુદ્ધિથી–અર્થાત્ કોઈ વ્યક્તિ મરતી વેળાએ એમ કહીને મરે કે મારા મર્યા પછી આટલો ધર્મ-દીપોત્સવ જરૂર કરવો. આવી સ્થિતિમાં પણ વન વગેરે સળગાવવામાં આવે છે. અથવા ધાન્ય વગેરેની સમૃદ્ધિ માટે ખેતરોમાં ઉગેલાં ઘાસ વગેરેને સળગાવવામાં આવતા હતા.' ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ તે સમયે પ્રચલિત હતી, આથી મુનિઓને દગ્ધ સ્થાનો સહજપણે મળી જતાં. ૧૨. (શ્લોક ૨૦-૨૫) પ્રસ્તુત પ્રકરણમાં માનસિક, વાચિક અને કાયિક અહિંસાનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. મનોગુપ્તિ માનસિક અહિંસાનું, વચનગતિ વાચિક અહિંસાનું અને કાયગતિ કાયિક અહિંસાનું પ્રાયોગિક રૂપ છે. સંરંભ, સમારંભ અને આરંભ–એ માનસિક, વાચિક અને કાયિક હિંસાનાં ત્રણ-ત્રણ રૂ૫ છે. અસંરંભ, અસમારંભ અને અનારંભ–એ માનસિક, વાચિક અને કાયિક અહિંસાનાં ત્રણ-ત્રણ રૂપ છે. તત્ત્વાર્થ દ૯માં મન, વચન અને કાયા–આ ત્રણ યોગોના સંદર્ભમાં સંરંભ, સમારંભ અને આરંભની ચર્ચા છે. તત્ત્વાર્થભાષ્ય અનુસાર કષાયયુક્ત પ્રવૃત્તિ સંરંભ, પરિતાપનયુક્ત પ્રવૃત્તિ સમારંભ અને પ્રાણવ્યપરોપયુક્ત પ્રવૃત્તિ આરંભ છે. બૃહદુવૃત્તિકારે માનસિક, વાચિક અને કાયિક હિંસાના સંદર્ભમાં સંરભ, સમારંભ અને આરંભને આવી રીતે સમજાવ્યા છે– ૧. માનસિક હિંસા– સંરંભ–કોઈનાં મૃત્યુનો માનસિક સંકલ્પ. સમારંભ–પરપીડાકારક ઉચ્ચાટન વગેરેના હેતુભૂત ચિંતન. આરંભ–અત્યંત ક્લેશના કારણે બીજાના પ્રાણીનું અપહરણ કરવામાં સમર્થ અશુભ ધ્યાન. १. बृहद्वृत्ति, पत्र ५१८ : अचिरकालकृते च' दाहादिना स्वल्पकालनिर्वतिते, चिरकालकृते हि पुनः संमूर्छन्त्येव पृथ्वीकायादयः । ૨. પ્રવચન સારો દ્વાર, રથા રદ્દઃ વૃત્તિ, પત્ર ૬૨ . ૩. વૃવૃત્તિ, પત્ર૧૨૮ : સંરમ: સં૫: પરમાનમ:, तथाऽहंध्यास्यामि यथाऽसौ मरिष्यतीत्येवंविधः, समारम्भः-परपीडाकरोच्चाटनादिनिबन्धनं ધ્યાન....કારશ્ન:-અત્યન્તવનેશત: પરપ્રાTIपहारक्षममशुभध्यानमेव। Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-માતા અધ્યયન-૨૪ : ટિ. ૧૩ ૨. વાચિક હિંસા – સંરંભ–બીજાને મારવામાં સમર્થ ક્ષુદ્ર વિદ્યાઓનો જાપ કરવા માટે સંકલ્પસૂચક ધ્વનિ. સમારંભ–પરપીડાકારક મંત્રોનું પરાવર્તન. આરંભ–બીજાઓના પ્રાણવ્યપરોપણ કરવામાં સમર્થ મંત્ર વગેરેનો જાપ કરવો. ૩. કાયિક હિંસાસંરંભ-પ્રહાર કરવાની દૃષ્ટિએ લાકડી, મૂઠી વગેરે ઊંચા કરવાં. સમારંભ–બીજાને માટે પીડાદાયક મૂઠી વગેરે દ્વારા ઘાત. આરંભ–પ્રાણીવધમાં શરીરની પ્રવૃત્તિ. ચૂર્ણિકારે એક પ્રાચીન શ્લોક ઉદ્ધત કર્યો છે – સંન્ય: સં૫:, પરિતાપરો ભવેત્ સમાર: आरम्भः व्यापत्तिकरः, शुद्धनयानां तु सर्वेषाम् ।। ૧૩. (શ્લોક ૨૬) પ્રસ્તુત શ્લોકના પ્રસંગમાં વૃત્તિકારે ગુતિ વિષયમાં આચાર્ય ગંધહસ્તીનો મત પ્રસ્તુત કરતાં લખ્યું છે–રાગ-દ્વેષ રહિત મનની પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિ અને વાણીની પ્રવૃત્તિ ગુપ્તિ છે. તેનો બીજો અર્થ–મન, વાણી અને કાયાની નિર્વ્યાપાર અથવા પ્રવૃત્તિશૂન્ય અવસ્થા એવો કર્યો છે.” જીવન યાત્રા માટે પ્રવૃત્તિ અપેક્ષિત હોય છે અને અશુભમાંથી બચવા માટે નિવૃત્તિની અપેક્ષા હોય છે. મુનિના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સંતુલન હોય છે. સૂત્રકારે પ્રસ્તુત શ્લોકમાં આ સંતુલનનું પ્રતિપાદન કર્યું છે. ૩. ઉત્તરાધ્યયન ચૂળ, 98 ર૬૭T बृहद्वृत्ति, पत्र ५१९, ५२०: उक्तं हि गन्धहस्तिनासम्यगागमानुसारेणारक्तद्विष्टपरिणतिसहचरितमनोव्यापार कायव्यापारो वाग्व्यापारश्च निर्व्यापारता वा वाक्काय योप्तिरिति, तदनेन व्यापाराव्यापारात्मिका गुप्तिरुक्ते ति । बृहद्वृत्ति, पत्र ५१९ : तथा वाचिकः संरम्भ:परव्यापादनक्षमक्षुद्रविद्यादिपरावर्तनासंकल्पसूचको ध्वनिरेवोपचारात् संकल्पशब्दवाच्यः सन्, समारम्भ:परपरितापकरमंत्रादिपरावर्त्तनम्, आरम्भः तथाविधसंक्लेशतः प्राणिनां प्राणव्यपरोपणक्षममन्त्रादिजपनमिति। એજન, પન્ન ૨૧:તd: સ્થાનવિલુ વર્તમાન: સંર:अभिघातो यष्टिमष्ट्यादिसंस्थानमेवसंकल्पसूचकमुपचारात् संकल्पशब्दवाच्यं सत् समारम्भःરતાપક્ષો પુષ્ટયામ યાત:, મામેurળવવાत्पनि कार्य प्रवर्त्तमानम्। Page #69 -------------------------------------------------------------------------- ________________ Page #70 -------------------------------------------------------------------------- ________________ पंचविंसइमं अज्झयणं जन्नइज्जं પચીસમું અધ્યયન યજ્ઞીય Page #71 -------------------------------------------------------------------------- ________________ Page #72 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનનું નામ ‘ત્રફળં’—‘યશીય' છે. તેનો મુખ્ય વિવક્ષિત વિષય ‘યજ્ઞ’ છે.' યજ્ઞ શબ્દનો અર્થ દેવ-પૂજા છે. જીવ-વધ વગેરે બાહ્ય અનુષ્ઠાનો દ્વારા કરવામાં આવનાર યજ્ઞને જૈન પરંપરામાં દ્રવ્ય (અવાસ્તવિક) યજ્ઞ કહેલ છે. વાસ્તવિક યજ્ઞ ભાવ-યજ્ઞ હોય છે. તેનો અર્થ છે—તપ અને સંયમમાં યતના—અનુષ્ઠાન કરવું.૨ પ્રસંગવશ આ અધ્યયનમાં (૧૯મા શ્લોકથી ૩૨મા શ્લોક સુધી) બ્રાહ્મણના મુખ્ય ગુણોનો ઉલ્લેખ થયો છે. વારાણસી નગરીમાં જયઘોષ અને વિજયઘોષ નામે બે બ્રાહ્મણો રહેતા હતા. તેઓ કાશ્યપ-ગોત્રીય હતા. તેઓ પૂજનયાજન, અધ્યયન-અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ–આવા છ કર્મોમાં રત તથા ચાર વેદોના અધ્યેતા હતા. તે બંને યુગલ-રૂપમાં જન્મ્યા હતા. એક વા૨ જયઘોષ સ્નાન કરવા માટે નદીએ ગયો હતો. તેણે જોયું કે એક સાપ દેડકાને ગળી રહ્યો છે. એટલામાં એક કુરલ પક્ષી ત્યાં આવ્યું અને સાપને પકડી ગળવા લાગ્યું. મરણકાળ નજીક હોવા છતાં પણ સાપ દેડકાને ખાવામાં રમમાણ હતો અને આ બાજુ કંપાયમાન સર્પને ખાવા માટે કુરલ આસક્ત હતું. આ દશ્ય જોઈને જયઘોષ ઉદ્ભીગ્ન બની ગયો. એકબીજાના ઉપઘાતને જોઈને તેનું મન વૈરાગ્યથી ભરાઈ ગયું. તે પ્રતિબુદ્ધ બની ગયો. ગંગા નદી પાર કરી તે શ્રમણો પાસે પહોંચ્યો. પોતાના ઉદ્વેગનું સમાધાન મેળવીને તે શ્રમણ બની ગયો. એક વાર મુનિ જયઘોષ ‘એક-રાત્રિકી’ પ્રતિમા સ્વીકારીને ગ્રામાનુગ્રામ વિહાર કરતા વારાણસી આવ્યા. નગર બહાર એક ઉદ્યાનમાં ઉતર્યા. આજ તેમને એક મહિનાની તપસ્યાનું પારણું હતું. તેઓ ભિક્ષા લેવા નગરમાં ગયા. તે જ દિવસે બ્રાહ્મણ વિજયઘોષે યજ્ઞનો આરંભ કર્યો હતો. દૂર-દૂરથી બ્રાહ્મણો આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના માટે વિવિધ ભોજન-સામગ્રી તૈયાર કરવામાં આવી હતી. મુનિ જયઘોષ ભિક્ષા લેવા માટે યજ્ઞવાટમાં પહોંચ્યા. ભિક્ષા યાચના કરી. પ્રમુખ યાજક વિજયઘોષે કહ્યું—‘મુનિ ! હું તમને ભિક્ષા નહીં આપું. તમે ક્યાંક બીજે ચાલ્યા જાવ. જે બ્રાહ્મણ વેદોને જાણે છે, જે યજ્ઞ વગેરે કરે છે, જે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ—વેદનાં આ છ અંગોના પારગામી છે તથા જે પોતાના અને બીજાઓના આત્માનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે—તેમને જ આ પ્રણીત અન્ન આપવામાં આવશે, તમારા જેવી વ્યક્તિઓને નહીં.' (શ્લો- ૬, ૭, ૮) મુનિ જયઘોષે આ વાત સાંભળી. પ્રતિષેધ કરવા છતાં તેઓ રુષ્ટ ન થયા. સમભાવનું આચરણ કરતાં સ્થિરચિત્ત બની, ભોજન મેળવવા માટે નહીં પરંતુ યાજકોને યોગ્ય જ્ઞાન કરાવવા માટે તેમણે કેટલાંક તથ્યો પ્રગટ કર્યાં. બ્રાહ્મણોના લક્ષણો દર્શાવ્યાં. મુનિના વચનો સાંભળી વિજયઘોષ બ્રાહ્મણ સંબુદ્ધ બન્યો અને તેમની પાસે દીક્ષિત થઈ ગયો. સમ્યક્ આરાધના કરી બંને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયા. મુનિના ભોજનને માટે‚ પાન માટે, વસ્ર માટે, નિવાસ માટે વગેરે વગેરે કારણોસર ધર્મોપદેશ ન આપવો જોઈએ, પરંતુ માત્ર આત્મોદ્વારને માટે જ ઉપદેશ આપવો જોઈએ. આ તથ્યને સ્પષ્ટતાપૂર્વક વ્યક્ત કરતાં જયઘોષ મુનિ બ્રાહ્મણ વિજયઘોષને કહે છે– ‘‘મુનિ ન અન્નને માટે, ન જળને માટે કે ન કોઈ અન્ય જીવન-નિર્વાહના સાધન માટે, પરંતુ મુક્તિને માટે ધર્મોપદેશ આપે છે. મારે ભિક્ષાનું કોઈ પ્રયોજન નથી. તમે નિષ્ક્રમણ કરી મુનિ-જીવનનો સ્વીકાર કરો.’’ (શ્લો. ૧૦, ૩૮) ‘ભોગ આસક્તિ છે અને અભોગ અનાસક્તિ. આસક્તિ સંસાર છે અને અનાસક્તિ મોક્ષ. માટીના બે ગોળા છે—એક ભીનો અને બીજો સૂકો. જે ભીનો હોય છે તે ભીંત સાથે ચોંટી જાય છે અને જે સૂકો હોય છે તે ચોંટતો નથી. એ જ રીતે જે વ્યક્તિ ૧. ૨. उत्तराध्ययननियुक्ति, गाथा ४६२ : जयघोसा अणगारा विजयघोसस्स जन्नकिच्चमि । तत्तो समुट्ठियमिणं अज्झयणं जन्नइज्जन्ति । । એજન, ગાથા ૪૬૬ : તવÉનમેમુ નયળા માલે નન્નો मुव्वो ।। Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૦૨ અધ્યયન-૨૫ : આમુખ આસક્તિથી ભરેલો છે તેને કર્મ-પુદ્ગલો ચોટે છે અને જે અનાસક્ત છે, કર્મ તેને ચોંટતાં નથી.” (ગ્લોર ૩૮-૪૧) ‘બાહ્ય-ચિહ્ન, વેષ વગેરે આંતરિક પવિત્રતાનાં દ્યોતક નથી. બાહ્ય ચિહ્ન માત્ર સંપ્રદાયગત અસ્તિત્વનાં દ્યોતક છે. મુંડિત હોવા માત્રથી કોઈ શ્રમણ બની જતો નથી. ૐકારનો જાપ કરવા માત્રથી કોઈ બ્રાહ્મણ બની જતું નથી, અરણ્યમાં રહેવા માત્રથી કોઈ મુનિ બની જતું નથી, દર્ભ–વલ્કલ વગેરે ધારણ કરવામાત્રથી કોઈ તાપસ બની જતું નથી.' (શ્લોક ૨૯) સમભાવથી સમણ બને છે, બ્રહ્મચર્યનું પાલન કરવાથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપસ્યાથી તાપસ બને છે.” (ગ્લો ૩૧) “જાતિવાદ અતાત્ત્વિક છે, પોતપોતાના કાર્યથી વ્યક્તિ બ્રાહ્મણ વગેરે બને છે, જાતિ કાર્યના આધાર પર વિભાજિત છે. જન્મના આધારે નહીં. મનુષ્ય કર્મથી બ્રાહ્મણ બને છે, કર્મથી ક્ષત્રિય, કર્મથી વૈશ્ય અને કર્મથી શૂદ્ર.” (ગ્લો. ૩૧) વેદ, યજ્ઞ, ધર્મ અને નક્ષત્રનું મુખ કયું છે? પોતાના તથા બીજાઓના આત્માને સુધારવા માટે કોણ સમર્થ છે?—આ પ્રશ્નોનું સમાધાન મુનિ જયધોષે વિસ્તારથી આપ્યું છે. (શ્લોક ૧૬-૩૩) Page #74 -------------------------------------------------------------------------- ________________ મૂળ १. माहणकुलसंभूओ आसि विप्पो महायसो । जायाई जमजणंमि जयघोसे त्ति नामओ ॥ २. इंदियग्गामनिग्गाही मग्गगामी महामणी । गामागा पत्ते वाणारसिं पुरिं ॥ ३. वाणारसीए बहिया पंचविसइमं अज्झयणं : पयीसभुं अध्ययन जन्नइज्जं : यज्ञीय उज्जाणंमि मणोरमे । फासु सेज्जा तत्थ वासमुवागए || ४. अह तेणेव कालेणं पुरीए तत्थ माहणे । विजयघोसे त्ति नामेण जणं जयइ वेयवी ॥ ५. अह से तत्थ अणगारो मासक्खमणपारणे । विजयघोसस्स जण्णमि भिक्खमट्ठा उट्ठिए ॥ ६. समुवट्ठियं तहिं संतं जायगो पडिसेह । नहु दाहामि ते भिक्ख भिक्खू ! जायाहि अन्नओ || સંસ્કૃત છાયા माहनकुलसंभूतः आसीद् विप्रो महायशाः । यायायी यमयज्ञे जयघोष इति नामतः । इन्द्रियग्रामनिग्राही मार्गगामी महामुनिः । ग्रामानुग्रामं रीयमाणः प्राप्तो वाराणसीं पुरीम् ।। वाराणस्या बहिः उद्याने मनोरमे । प्रासु शय्यासंस्ता तत्र वासमुपागतः । । अथ तस्मिन्नेव काले पुर्यां तत्र माहनः । विजयघोष इति नाम्ना यज्ञं यजति वेदवित् ।। अथ स तत्रानगारः मासक्षपणपारणे । विजयघोषस्य यज्ञे भिक्षार्थमुपस्थितः । । समुपस्थितं तत्र सन्तं याजकः प्रतिषेधयति । न खलु दास्यामि तुभ्यं भिक्षां भिक्षो ! याचस्वान्यतः । । ગુજરાતી અનુવાદ ૧. બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલ એક મહાન યશસ્વી વિપ્ર हतो. ते यष्ठनशील र हतो, यमयज्ञ (कव-संहार यज्ञ) मां भग्न हतो. तेनुं नाम हतुं ४यघोष. २. ते (अहिंसा-धर्ममां प्रतिबुद्ध थर्धने) ईन्द्रिय-समूहनो નિગ્રહ કરનારો માર્ગગામી' મહામુનિ બની ગયો. એક ગામથી બીજે ગામ ફરતો ફરતો તે વારાણસી નગરી पहग्यो. ૩. વારાણસીની બહાર મનોરમ્ય ઉદ્યાનમાં પ્રાસુક શય્યા અને પાથરણું લઈ તે ત્યાં રહ્યો. ૪. તે જ સમયે તે નગરીમાં વેદોને જાણનારો વિજયઘોષ નામે બ્રાહ્મણ યજ્ઞપ કરી રહ્યો હતો. ૫. તે જયઘોષ મુનિ એક માસની તપસ્યાનું પારણું કરવા માટે વિજયઘોષના યજ્ઞમાં ભિક્ષા લેવા માટે જઈ पोंग्या. ૬. યજ્ઞકર્તાએ ત્યાં આવી પહોંચેલા મુનિને નિષેધની भाषायां प्रधुं - 'हे भिक्षु ! तमने भिक्षा नहीं आएं. ક્યાંક બીજે યાચના કરો.' Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ७- ८. जे य वेयविऊ विप्पा ट्ठाय जे दिया । जो संगविऊ जे य जे य धम्माण पारगा ॥ जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य । तेसिं अन्नमिणं देयं भो भिक्खू ! सव्वकामियं ॥ ९. सो एवं तत्थ पडिसिद्धो जायगेण महामुनी । विरुट्ठो न वि तुट्ठो उत्तमट्ठगवेसओ ॥ १०. नन्नट्टं पाणहेडं वा न वि निव्वाहणाय वा । सिं विमोक्खणट्टाए इमं वयणमब्बवी ॥ ११. नवि जाणसि वेयमुहं नव जण्णाण जं मुहं । नक्खत्थाण मुहं जंच जं च धम्माण वा मुहं ॥ १२. जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य । ते तुमं वियाणासि अह जाणासि तो भण ॥ १३. तस्सक्खेवपमोक्खं च अचयंतो तहिं दिओ । सपरसो पंजली होउं पुच्छ तं महामुणि ॥ १४. वेयाणं च मुहं बूहि बूहि जण्णाण जं मुहं । नक्खत्ताण मुहं बूहि बूहि धम्माण वा मुहं ॥ ये च वेदविदो विप्राः यज्ञार्थाश्च ये द्विजाः । ज्योतिषांगविदो ये च ये च धर्माणां पारगाः ।। ये समर्थाः समुद्धर्तुं परमात्मानमेव च । ६०४ तेभ्यो ऽन्नमिदं देयं भो भिक्षो! सर्वकामितम् । । स एवं तत्र प्रतिषिद्धः याजकेन महामुनिः । नापि रुष्टो नापि तुष्टः उत्तमार्थगवेषकः । । नानार्थं पानहेतुं वा नापि निर्वाहणाय वा । तेषां विमोक्षणार्थम् इदं वचनमब्रवीत् ।। नापि जानासि वेदमुखं नापि यज्ञानां यन्मुखम् । नक्षत्राणां मुखं यच्च यच्च धर्माणां वा मुखम् ।। ये समर्थाः समुद्धर्तुं परमात्मानमेव च । न तान् त्वं विजानासि अथ जानासि तदा भण । । तस्याक्षेपप्रमोक्षं च अशक्नुवन् तत्र द्विजः । सपरिषत् प्रांजलिर्भूत्वा पृच्छति तं महामुनिम् ।। वेदानां च मुखं ब्रूहि ब्रूहि यज्ञानां यन्मुखम् । नक्षत्राणां मुखं ब्रूहि ब्रूहि धर्माणा वा मुखम् ।। अध्ययन- २५ : सोड ७-१४ ७- ८. 'हे भिक्षु ! जा अधा सोडो वडे अभिलषित लोठन તેમને જ આપવાનું છે જે વેદોના જાણકાર વિપ્રો છે, યજ્ઞ માટે જે દ્વિજ છે, જે જ્યોતિષ વગેરે વેદનાં છ અંગોને જાણનારા છે, જે ધર્મ-શાસ્ત્રોના પારગામી છે, જે પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવા સમર્થ છે.’ ૯. તે મહામુનિ યજ્ઞકર્તા દ્વારા પ્રતિષેધ કરવામાં આવતા છતાં ન રુષ્ટ થયા કે ન તુષ્ટ થયા, કેમ કે તે ઉત્તમ-અર્થ - मोक्षनी गवेषणामा लागेसा हता. ૧૦.ન અન્નને માટે, ન પાન માટે કે ન કોઈ જીવન-નિર્વાહ માટે, પરંતુ તેમની વિમુક્તિને માટે મુનિએ આ પ્રમાણે द्रुह्युं ૧૧.‘તું વેદના મુખને નથી જાણતો. યજ્ઞનું જે મુખ છે, તેને પણ નથી જાણતો. નક્ષત્રનું જે મુખ છે અને ધર્મનું જે भुज छे, तेने पशु नथी भासतो. ११ ૧૨. ‘જે પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે, તેમને તું નથી જાણતો. જો જાણે છે તો બતાવ.’ ૧૩.મુનિના પ્રશ્નનો ઉત્તર' આપવામાં પોતાને અસમર્થ અનુભવતા દ્વિજે પરિષદ સાથે હાથ જોડી તે મહામુનિને पूछयुं - ૧૪.‘તમે કહો કે વેદોનું મુખ શું છે ? યજ્ઞનું જે મુખ છે તે તમે જ બતાવો. તમે કહો કે નક્ષત્રનું મુખ શું છે ? ધર્મોનું મુખ શું છે તે તમે જ બતાવો.’ Page #76 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞીય ૬૦૫ अध्ययन-२५ : १५-२ १५.जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य। एयं मे संसयं सव्वं साहू कहय पुच्छिओ। ये समर्थाः समुद्धर्तुं परमात्मानमेव च। एतं मे संशयं सर्व साधो ! कथय पृष्टः ।। ૧૫. “જે પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ छ (तमना विषयमा तमे ४ sel). हे साधु ! ॥ બધી બાબતમાં મારી શંકા છે, તમે મારા પ્રશ્નોનું समाधान शे.' १६. अग्निहोत्तमुहा वेया जण्णट्ठी वेयसां मुहं। नक्खत्ताण मुहं चंदो धम्माणं कासवो मुहं॥ अग्निहोत्रमुखा वेदाः यज्ञार्थी वेदसां मुखम्। नक्षत्राणां मुखं चन्द्रः धर्माणां काश्यपो मुखम् ।। ૧૬ ‘વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે, નક્ષત્રોનું મુખ ચંદ્રમાં છે અને ધર્મોનું મુખ अश्य५-पत्भव छे.१३ १७. जहा चंदं गहाईया चिटुंति पंजलीउडा। वंदमाणा नमसंता उत्तमं मणहारिणो॥ यथा चन्द्र ग्रहादिकाः तिष्ठन्ति प्रांजलिपुटाः। वन्दमाना नमस्यन्तः उत्तम मनोहारिणः ।। ૧૭.“જે રીતે ચંદ્રમા સામે ગ્રહો વગેરે હાથ જોડીને, વંદન-નમસ્કાર કરતાં અને વિનીત ભાવે મનનું હરણ કરતાં રહે છે તે જ રીતે ભગવાન ઋષભની સામે સહુ લોકો રહેતાં હતાં.' १८. अजाणगा जन्नवाई विज्जामाहणसंपया। गूढा सज्झायतवसा भासच्छन्ना इवग्गिणो॥ अज्ञका: यज्ञवादिनः विद्यामाहनसम्पदाम्। गूढाः स्वाध्यायतपसा भस्मच्छन्ना इवाग्नयः ।। ૧૮. ‘યજ્ઞવાદી બ્રાહ્મણની સંપદા-વિદ્યાથી અનભિજ્ઞ છે. તેઓ બહારથી સ્વાધ્યાય અને તપસ્યાથી ગૂઢઉપશાંત બનેલા છે અને અંદર રાખથી ઢાંકેલા અગ્નિની માફક પ્રજવલિત છે.” १९. जो लोए बंभणो वुत्तो अग्गी वा महिओ जहा। सया कुसलसंदिटुं तं वयं बूम माहणं॥ यो लोके ब्राह्मण उक्तः अग्निर्वा महितो यथा। सदा कुशलसंदिष्टं तं वयं ब्रूमो माहनम् ।। ૧૯ “જે બ્રાહ્મણ છે તે અગ્નિની માફક સદા લોકમાં પૂજિત છે. તેને અમે કુશળ પુરુષ દ્વારા સંદિષ્ટ (डेवायेतो) ग्राम हाछीमे.' U २०. जो न सज्जइ आगंतुं पव्ययंतो न सोयई। रमए अज्जवयणमि तं वयं बूम माहणं॥ यो न स्वजत्यागत्य प्रव्रजन्न शोचति । रमते आर्यवचने तं वयं ब्रूमो माहनम् ।। ૨૦. “જે આવવાથી૪ આસક્ત નથી થતો, જવાના સમયે શોક નથી કરતો, જે આર્ય-વચનમાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” २१. जायरूवं जहामटुं निद्धंतमलपावगं। रागद्दोसभयाईयं तं वयं बूम माहणं ॥ जातरूपं यथामृष्टं पावकनितिमलम् । रागदोषभयातीतं तं वयं ब्रूमो माहनम् ।। ૨૧. ‘અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલાં અને કસાયેલા'S સોનાની માફક જે વિશુદ્ધ છે તથા રાગ-દ્વેષ અને ભયથી રહિત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.' (तवस्सियं किसं दंतं अवचियमंससोणियं। सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं॥) (तपस्विनं कृशं दान्तं अपचितमांसशोणितम् । सुव्रतं प्राप्तनिर्वाणं तं वयं ब्रूमो माहनम् ।।) (જે તપસ્વી છે, કુશ છે, દાત્ત છે, જેના માંસ અને શોણિતનો અપચય થઈ ચૂક્યો છે, જે સુવ્રત છે, જેણે શાંતિ પ્રાપ્ત કરેલ છે, તેને અમે બ્રાહ્મણ કહીએ छी.) , Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ अध्ययन-२५ : दो २२-२७ २२. तसपाणे वियाणेत्ता संगहेण य थावरे। जो न हिंसइ तिविहेणं तं वयं बूम माहणं ॥ त्रसप्राणिनो विज्ञाय संग्रहेण च स्थावरान्। यो न हिनस्ति त्रिविधेन तं वयं ब्रूमो माहनम् ।। ૨૨. ‘જે ત્રસ અને પિંડીભૂત સ્થાવર જીવોને સારી રીતે જાણીને મન, વચન અને શરીર વડે તેમની હિંસા નથી કરતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.' २३.४ ओ५, हास्य, सोम (भयने २७ असत्य नथी બોલતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” २३.कोहा वा जइ वा हासा लोहा वा जइ वा भया। मुसं न वयई जोउ तं वयं बूम माहणं ॥ कोधाद् वा यदि वा हासात् लोभाद् वा यदि वा भयात् मृषां न वदति यस्तु तं वयं ब्रूमो माहनम् ।। २४.चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बहुं। न गेण्हइ अदत्तं जो तं वयं बूम माहणं ॥ चित्तवदचित्तं वा अल्पं वा यदि वा बहुम्। न गृह्णात्यदत्तं यः तं वयं ब्रूमो माहनम् ।। ૨૪. “જે સચિત્ત કે અચિત્ત કોઈ પણ પદાર્થ, થોડો કે વધુ ગમે તેટલો કેમ ન હોય, તેના અધિકારીએ આપ્યા વિના લેતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” २५. दिव्वमाणुसतेरिच्छं जो न सेवइ मेहुणं। मणसा कायवक्केणं तं वयं बूम माहणं ॥ दिव्यमानुषतैरश्चं यो न सेवते मैथुनम्। मनसा कायवाक्येन तं वयं ब्रूमो माहनम् ।। ૨૫. ‘જે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુનનું મન, વચન અને કયા વડે સેવન નથી કરતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” २६. जहा पोमं जले जायं नोवलिप्पड़ वारिणा। एवं अलित्तो कामेहं तं वयं बूम माहणं ॥ यथा पद्म जले जातं नोपलिप्यते वारिणा। एवमलिप्तः कामैः तं वयं ब्रूमो माहनम् ।। ૨૬ “જે રીતે જળમાં પેદા થયેલું કમળ જળથી લેવાતું નથી, તે જ રીતે કામના વાતાવરણમાં ઉત્પન્ન થયેલો જે મનુષ્ય તેનાથી લપાતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” २७. अलोलुयं मुहाजीवी अणगारं अकिंचणं। असंसत्तं गिहत्थेसु तं वयं बूम माहणं ॥ अलोलुपं मुधाजीविनं अनगारमकिचनम्। असंसक्तं गृहस्थेषु तं वयं ब्रूमो माहनम् ।। ૨૭. “જે લોલુપ નથી, જે નિષ્કામજીવી છે, જે ગૃહત્યાગી છે, જે અકિંચન છે, જે ગૃહસ્થોમાં અનાસક્ત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.' (जहित्ता पुव्वसंजोगं नाइसंगे य बंधवे। जो न सज्जइ एएहि तं वयं बूम माहणं ॥) (हित्वा पूर्वसंयोगं ज्ञातिसंगांश्च बान्धवान् । यो न स्वजति एतेषु तं वयं ब्रूमो माहनम् ।।) (४ पूर्व-संयोगो, शति-नीनी सासस्ति भने બાંધવોને છોડીને તેમનામાં આસક્ત નથી થતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.) २८. पसुबंधा सव्ववेया जटुं च पावकम्मणा। न तं तायंति दुस्सीलं कम्माणि बलवंति ह ।। पशुबन्धाः सर्ववेदाः इष्टं च पाप-कर्मणा। न तं त्रायन्ते दुःशीलं कर्माणि बलवन्ति इह ।। ૨૮. “જેમનાં શિક્ષા-પદો પશુઓને બલિ માટે યજ્ઞસ્તૂપોમાં બાંધવાનાં હેતુ બને છે, તે બધા વેદ અને પશુ-બલિ વગેરે પાપ-કર્મો વડે કરવામાં આવનાર યજ્ઞ દુઃશીલ સંપન્ન તે યજ્ઞકર્તાનું રક્ષણ નથી કરતા, કેમ કે કર્મ जवान होय छे.' , Page #78 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞીય २९. न वि मुंडिएण समणो न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेणं कुसचीरेण न तावसो | ३०. समयाए समणो होइ बंभचेरेण बंभणो । नाय मुणी होइ तवेणं होड़ तावसो | ३१. कम्मुणा बंभणो होइ कम्णा होइखत्तिओ । सो कम्णा हो सुद्दो हवइ कम्मुणा ॥ ३२. एए पाउकरे बुद्धे जेहिं होइ सिणायओ । सव्वकम्मविनिम्मुक्कं तं वयं बूम माहणं ॥ ३३. एवं गुणसमाउत्ता जे भवंति दिउत्तमा । ते समत्था उद्ध परं अप्पाणमेव य ॥ ३४. एवं तु संसए छिन्ने विघोसे यमाह । समुदाय तयं तं तु जयघोसं महामुणि ॥ ३५. तुट्टे च विजयघोसे इणमुदाहु कयंजली । महत्तं जाभू सुडु मे वदंसियं । ३६. तुम्भे जड़या जण्णाणं तुब्भे वेयविऊ विऊ जो संगविऊ तुब्भे धम्माण पारगा ॥ नाऽपि मुण्डितेन श्रमण: न ओंकारेण ब्राह्मण: । न मुनिररण्यवासेन कुशचीवरेण न तापसः ।। समतया श्रमणो भवति ब्रह्मचर्येण ब्राह्मणः । ज्ञानेन च मुनिर्भवति तपसा भवति तापसः । । कर्मणा ब्राह्मणो भवति कर्मणा भवति क्षत्रियः । वैश्यो कर्मणा भवति शूद्रो भवति कर्मणा ।। एतान् प्रादुरकार्षीद् बुद्धः यैर्भवति स्नातकः । सर्वकर्मविनिर्मुक्तः तं वयं ब्रूमो माहनम् ।। एवं गुणसमायुक्ताः ये भवन्ति द्विजोत्तमाः । ते समर्थास्तूद्धर्तुम् परमात्मानमेव च ।। एवं तु संशये छिने विजयघोषश्च माहनः । समुदाय तकां तं तु जयघोषं महामुनिम् ।। तुष्टश्च विजयघोषः इदमुदाह कृतांजलिः । माहनत्वं यथाभूतं सुष्ठु मे उपदर्शितम् ।। ૬૦૭ यूयं यष्टारो यज्ञानां यूयं वेदविदोविदः । ज्योतिषांगविदो यूयं यूयं धर्माणां पारगाः । । अध्ययन- २५: खोड २८-३४ ૨૯.‘માત્ર મસ્તક મુંડાવવાથી કોઈ શ્રમણ નથી બનતો, ૐનો જાપ કરવામાત્રથી કોઈ બ્રાહ્મણ નથી બનતો, માત્ર અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ નથી બનતો અને કુશનું વસ્ત્ર પહેરવામાત્રથી કોઈ તાપસ નથી બની ४तो. ' ૩૦.‘સમભાવની સાધના કરવાથી શ્રમણ બને છે બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ બને છે, જ્ઞાનની આરાધના—મનન કરવાથી મુનિ બને છે, તપનું આચરણ કરવાથી તાપસ બને છે.૨૦ ૩૧. ‘મનુષ્ય કર્મથી બ્રાહ્મણ બને છે, કર્મથી ક્ષત્રિય બને છે, કર્મથી વૈશ્ય બને છે અને કર્મથી જ શૂદ્ર બને છે.’૧ ૩૨.‘આ તત્ત્વોને અર્હતે પ્રગટ કર્યા છે. તેમના દ્વારા જે મનુષ્ય સ્નાતક બને છે, જે સઘળાં કર્મોથી મુક્ત બને છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.’ ૩૩.‘આ રીતે જે ગુણ-સંપન્ન દ્વિજોત્તમ હોય છે, તેઓ જ પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય છે.' ૩૪.આ રીતે સંશય દૂર થવાથી વિજયઘોષ બ્રાહ્મણે જયઘોષની વાણીને સારી રીતે સમજીને તથા સંતુષ્ટ થઈને હાથ જોડીને મહામુનિ જયઘોષને આ પ્રમાણે ऽधुं - ૩૫.‘તમે મને યથાર્થ બ્રાહ્મણત્વનો ઘણો જ સારો અર્થ समभव्यो छे. ' ૩૬.‘તમે યજ્ઞોના યજ્ઞકર્તા છો, તમે વેદોના જાણનારા વિદ્વાન છો, તમે વેદના જ્યોતિષ વગેરે છએ અંગોને भयो छो, तमे धर्मोना पारगामी छो.' Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ६०८ अध्ययन-२५ : शो उप-४२ ३७. तुब्भे समत्था उद्धत्तुं परं अप्पाणमेव य। तमणुग्गहं करेहम्हं भिक्खेण भिक्खुउत्तमा । यूयं समर्थाः उद्धर्तुम् परमात्मानमेव च। तदनुग्रहं कुरुतास्माकं भैक्ष्येण भिक्षुत्तमाः!।। ૩૭. ‘તમે પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો, એટલા માટે હે ભિક્ષશ્રેષ્ઠ! તમે અમારા પર ભિક્ષા લેવાની કૃપા કરો.” ३८.न कज्जं मज्झ भिक्खेण खिप्पं निक्खमसू दिया !। मा भमिहिसि भयाव? घोरे संसारसागरे॥ न कार्यं मम भैक्ष्येण क्षिप्रं निष्काम द्विज!। मा भ्रमी: भयावर्ते घोरे संसारसागरे।। ૩૮. “મારે ભિક્ષાનું કોઈ પ્રયોજન નથી. તે દ્વિજ ! તું તરત જ નિષ્ક્રમણ કરી મુનિ-જીવનનો સ્વીકાર કર. જેનાથી ભયના આવર્તાથી ઘેરાયેલ આ ઘોર સંસારસાગરમાં તારે ફેરા કરવા ન પડે.' ३९. उवलेवो होइ भोगेसु अभोगी नोवलिप्पई। भोगी भमइ संसारे अभोगी विप्पमुच्चई॥ उपलेपो भवति भोगेषु अभोगी नोपलिप्यते। भोगी भ्रमति संसारे अभोगी विप्रमुच्यते ।। ૩૯ ‘ભોગોમાં ઉપલેપ થાય છે. અભોગી લિપ્ત થતો નથી. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે. અભોગી તેમાંથી મુક્ત બની જાય છે.' ४०. उल्लो सुक्को य दो छूढा गोलया मट्टियामया। दो वि आवडिया कुड्डे जो डल्लो सो तत्थ लग्गई॥ आर्द्रः शुष्कश्च द्वौ क्षिप्तौ गोलको मृत्तिकामयौ। द्वावप्यापतितौ कुड्ये य आर्द्रः स तत्र लगति ।। ४०. 'भाटीना गोणा- भीनी अने में सूओફેંકવામાં આવ્યા. બંને ભીંત પર પડ્યા. જે ભીનો હતો ते त्यां योंटी गयो.' ४१. एवं लग्गति दुम्मेहा जे नरा कामलालसा। विरत्ता उन लग्गति जहा सुक्को उगोलओ॥ एवं लगन्ति दुर्मेधसः ये नराः कामलालसा:। विरक्तास्तु न लगन्ति यथा शुष्कस्तु गोलकः ।। ૪૧. “એ જ રીતે જે મનુષ્યો દુબુદ્ધિ અને કામ-ભોગોમાં આસક્ત હોય છે, તેઓ વિષયોમાં ચોંટી જાય છે. જે વિરક્ત હોય છે, તેઓ તેમાં ચોંટતા નથી, જેવી રીતે સૂકો ગોળો.' ૪૨. આ રીતે તે વિજયઘોષ જયઘોષ અણગારની પાસે અનુત્તર-ધર્મ સાંભળીને પ્રવ્રજિત બની ગયો. ४२. एवं से विजयघोसे जयघोसस्स अंतिए। अणगारस्स निक्खंतो धम्म सोच्चा अणुत्तरं ॥ एवं स विजयघोषः जयघोषस्यान्तिके। अनगारस्य निष्कान्तः धर्मं श्रुत्वाऽनुत्तरम् ।। ૪૩.જયધોષ અને વિજયઘોષ સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરીને અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. ४३. खवित्ता पुव्वकम्माई संजमेण तवेण य। जयघोसविजयघोसा सिद्धि पत्ता अणुत्तरं ॥ क्षपयित्वा पूर्वकर्माणि संयमेन तपसा च। जयघोषविजयघोषौ सिद्धि प्राप्तावनुत्तराम् ।। -त्ति बेमि। -इति ब्रवीमि। -माम हुं हुं . Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧. (માદા....વિઘ્નો) ‘માહળ’નો અર્થ છે—બ્રાહ્મણ. આ કુળના આધારે ક૨વામાં આવેલું નામકરણ છે. વિત્ર તે હોય છે જે બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થઈને અધ્યયન-અધ્યાપન તથા આચાર-વ્યવહારમાં રત રહે છે. એક પ્રસિદ્ધ શ્લોક છે— વિપ્રની વ્યાખ્યા માટે જુઓ—શ્લોક નું ટિપ્પણ. ૨. યજનશીલ (નાયાર્ં) આનું સંસ્કૃત રૂપ છે—યાયાની. જે યજનશીલ હોય છે, યજ્ઞ કરવામાં અવશ્ય પ્રવૃત્ત હોય છે, તે યાયાજી કહેવાય છે. ૩. યમયજ્ઞ (નમનÁમિ) ટિપ્પણ અધ્યયન ૨૫ : યશીય ચૂર્ણિકારે આનો અર્થ યમયજ્ઞયમતુલ્ય યજ્ઞ એવો કર્યો છે, કેમ કે તેમાં જીવવધ થતો હોય છે. · વૃત્તિકારે આને વૈકલ્પિક અર્થ માનીને આનો મૂળ અર્થ યમયજ્ઞ—વ્રતયજ્ઞ કર્યો છે.' ગૃહસ્થાવસ્થાની અપેક્ષાએ યમયજ્ઞનો ચૂર્ણિસંમત અર્થ કરી શકાય છે અને મુનિ અવસ્થાની અપેક્ષાએ વૃત્તિકારનો મૂળ અર્થ કરી શકાય છે. વૈદિક પરંપરામાં પાંચ યજ્ઞો માનવામાં આવ્યા છે—ભૂતયજ્ઞ, મનુષ્યયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ. યમયજ્ઞની તુલના ભૂતયજ્ઞ સાથે કરી શકાય છે. ૪. માર્ગગામી (મમ્મી) આના બે અર્થ મળે છે— (૧) સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર–આ ત્રિપદી માર્ગનો અનુગામી.૫ (૨) મુક્તિ પથનો અનુગામી. ૧. बृहद्वृत्ति, पत्र ५२२ । ૨. जन्मना ब्राह्मणो ज्ञेयः, संस्कारैर्द्विज उच्यते । विद्यया याति विप्रत्वं, त्रिभिः श्रोत्रिय उच्यते ॥ ૫. યજ્ઞ (નન્ન) યજ્ઞ વૈદિક પરંપરાનો આધાર છે. શતપથ બ્રાહ્મણમાં યજ્ઞને સૌથી શ્રેષ્ઠ કર્મ કહેવામાં આવેલ છે. 3. ૪. (ક) ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃષ્ઠ ર૬૮: નાયારૂં—યનનશીલઃ । (4) बृहद्वृत्ति, पत्र ५२२ : जायाइ त्ति अवश्यं यायजीति यायाजी । ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃષ્ઠ ૨૬૮ : નયનન્નતિ ( યમ ) સુલ્યો यमयज्ञ: मारणात्मकः । बृहद्वृत्ति, पत्र ५२२ : यमाः - प्राणातिपातविरत्यादिरूपाः पञ्च त एव यज्ञो - भावपूजात्मकत्वात् विवक्षितपूजां प्रति ૫. ૬. ૭. यमयज्ञस्तस्मिन्... गार्हस्थ्यापेक्षया वैतद् व्याख्यायते ... तथ यम इव प्राण्युपसंहारकारितया यमः स चासौ यज्ञश्च यमयज्ञ अर्थाद् द्रव्ययज्ञस्तस्मिन् । उत्तराध्ययन चूर्णि, पृष्ठ २६८ : सम्यग्दर्शनादिमार्गगामी । बृहद्वृत्ति, पत्र ५२२ : मार्गगामी - मुक्तिपथयायी । शतपथ ब्राह्मण १।७।४।५ : यज्ञौ वै श्रेष्ठतमं कर्म । Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૬૧૦ અધ્યયન-૨૫: ટિ. ૬-૮ કર્મ-કાંડી મીમાંસકોનો મત છે કે જે યજ્ઞને છોડી દે છે, તે શ્રૌતધર્મથી વંચિત બની જાય છે. ભગવાન મહાવીરના સમયમાં યજ્ઞોનું પ્રચલન અધિક હતું. માત્ર ઉત્તરાધ્યયનમાં જ યજ્ઞોનો વિરોધ બે સ્થળે મળી આવે છે. શ્રૌતયજ્ઞોનાં બંધ થવામાં જૈન મુનિઓના પ્રયત્નો ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યા છે. - લોકમાન્ય તિલક અનુસાર–‘ઉપનિષદોમાં પ્રતિપાદિત જ્ઞાનના કારણે મોક્ષ-દષ્ટિથી આ કર્મોની ગૌણતા આવી ચૂકી હતી (ગીતા રો ૪૧-૪૬). આ જ ગૌણતા અહિંસા-ધર્મનો પ્રચાર થવાથી આગળ જતાં અધિકાધિક વધતી ગઈ. ભાગવત-ધર્મમાં સ્પષ્ટપણે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે યજ્ઞ-યાગ વેદ-વિહિત છે, તો પણ તેમના માટે પશુ-વધ કરવો ન જોઈએ. ધાન્ય વડે જ યજ્ઞ કરવો જોઈએ (જુઓ–મહાભારત, શાંતિપર્વ, ૩૩૬ ૧૦ અને ૩૩૭). આ કારણથી (તથા કેટલાક અંશે આગળ ઉપર જૈનોના પણ એવા જ પ્રયત્નોના કારણે) શ્રૌત-યજ્ઞ માર્ગની આજકાલ એવી દશા થઈ ગઈ છે કે કાશી જેવા મોટા-મોટા ધર્મક્ષેત્રોમાં પણ શ્રોતાગ્નિહોત્ર પાલન કરનારા અગ્નિહોત્રી ખૂબ જ ઓછા નજરે પડે છે અને જ્યોતિષ્ઠોમ વગેરે પશુ-યજ્ઞો થવાનું તો દસ-વીસ વર્ષે ક્યારેક-ક્યારેક જ સંભળાય છે." ધર્માનન્દ કૌશામ્બીના મત અનુસાર યજ્ઞના ઉમૂલનની દિશામાં પહેલો પ્રયત્ન ભગવાન પાર્વે કર્યો : “આ રીતે લાંબાપહોળા યજ્ઞ લોકોને કેટલા અપ્રિય થઈ રહ્યા હતા, તેના બીજા પણ ઘણા ઉદાહરણો બૌદ્ધ સાહિત્યમાં મળે છે. આ યજ્ઞોથી ઉબાઈને જે તાપસો જંગલોમાં ચાલ્યા જતા હતા તેઓ જો ક્યારેક ગામોમાં આવતા પણ હતા તો લોકોને ઉપદેશ દેવાના ચક્કરમાં પડતા નહિ. પહેલવહેલો આવો પ્રયત્ન સંભવતઃ પાર્શ્વનાથે કર્યો. તેમણે જનતાને બતાવ્યું કે યજ્ઞ-યાગ ધર્મ નથી, ચાર યામ જ સાચો ધર્મ-માર્ગ છે. યજ્ઞ-યાગથી ઉબાઈ ગયેલી સામાન્ય જનતાએ તરત આ ધર્મને અપનાવ્યો.'' ૬. બધા દ્વારા અભિષિત (સર્વામિય) વૃત્તિકારે આનાં બે સંસ્કૃત રૂપ આપ્યાં છે–સર્વોચ્ચ અને સર્વામિ. સર્વકામ્યએવું ભોજન જેમાં બધી ઈચ્છનીય વસ્તુઓ હોય. સર્વકામિક–છ રસોથી યુક્ત ભોજન. ૭. વિપ્ર...દ્વિજ (વિપ્પા.વિયા) સામાન્યપણે ‘વિપ્રઅને ‘દ્વિજ'–આ બંને શબ્દ ‘બ્રાહ્મણ'ના અર્થમાં પ્રયુક્ત થાય છે. પરંતુ તેમની નિયુક્તિ ભિન્ન-ભિર છે. જે વ્યક્તિ બ્રાહ્મણ-જાતિમાં ઉત્પન્ન થાય છે તેને વિપ્ર’ કહેવામાં આવે છે. આ ‘જાતિ-વાચક નામ છે. જે વ્યક્તિ બ્રાહ્મણ જાતિમાં પેદા થાય છે અને યોગ્ય વયે યજ્ઞોપવિત ધારણ કરે છે–સંસ્કારિત થાય છે. તેને ‘દ્વિજ' કહેવામાં આવે છે. આ એક વિશિષ્ટ સંસ્કાર છે કે જે બીજો જન્મ ગ્રહણ કરવા બરાબર માનવામાં આવે છે.* એવો પણ સંભવ છે કે જે વેદોના જ્ઞાતા હતા, તેમને ‘વિપ્ર અને જે યજ્ઞ વગેરે કરવા-કરાવવામાં કુશળ હતા તેમને ‘દ્વિજ કહેવામાં આવતા હતા. તે ભાવ સ્વયં પ્રસ્તુત શ્લોકના પ્રથમ અને દ્વિતીય ચરણમાં સ્પષ્ટ છે–ને ય વૈવિક વિUા, સન્નટ્રાર ને કિયા | ૮. જ્યોતિષ વગેરે વેદનાં છ અંગોને જાણનાર (નાફસંવિક) શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જયોતિષ-આ છ વેદાંગ કહેવાય છે. આમાં શિક્ષા વેદની નાસિકા છે, કલ હાથ, વ્યાકરણ મુખ, નિરુક્ત કાન, છંદ પગ અને જયોતિષ નેત્ર છે. એટલા માટે વેદ-શરીરનાં આ અંગો કહેવાય છે. તેમને દ્વારા વેદાર્થ સમજવામાં મૂલ્યવાન સહાયતા પ્રાપ્ત થાય છે. વેદનાં પ્રધાન પ્રતિપાદ્ય યજ્ઞો સાથે જયોતિષનો વિશિષ્ટ સંબંધ છે ૧. ૨. ૩. ગીતા દ0, પૃ. ૩૦, I ભારતીય સંસ્કૃતિ ગૌર અહિંસા, પૃ. ૬? 1 ब्रहवृत्ति, पत्र ५२३ : सर्वाणि कामानि-अभिलषणीयवस्तूनि यस्मिन् तत् सर्वकाम्यं, यद् वा सर्वकामैनिर्वृत्तं तत् प्रयोजनं वा सर्वकामिकं। એજન, પત્ર ૨૩ : વિપ્ર નાતિત:, દિના: संस्कारापेक्षया द्वितीयजन्मानः । Page #82 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞીય ૬૧૧ અધ્યયન-૨૫ : ટિ, ૯-૧૩ આચાર્ય જયોતિષ (શ્લોક ૩૬)માં કહેવામાં આવ્યું છે– યજ્ઞ માટે વેદોનું અવતરણ છે અને કાળના ઉપયુક્ત સંનિવેશ સાથે યજ્ઞોનો સંબંધ છે, એટલા માટે જ્યોતિષને “કાલ-વિધાયક-શાસ્ત્ર' કહેવામાં આવે છે. આથી કરીને જ્યોતિષ જાણનાર જ યજ્ઞનો જ્ઞાતા હોય છે. એટલા માટે અહીં જયોતિષાંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે.” ૯. (શ્લોક ૯) આ શ્લોક દશવૈકાલિક, અર પ રના ૨૭ અને ૨૮ શ્લોકના ઉપદેશની યાદ અપાવે છે : बहुं परघरे अस्थि विविहं खाइमसाइमं । न तत्थ पंडिओ कुप्पे इच्छा देज्ज परो न वा ।। सयणासण वत्थं वा भत्तपाणं व संजए । अदें तस्स न कप्पे ज्जा पच्चक्खे वि य दीसओ ॥ ૧૦. (શ્લોક ૧૦) આ શ્લોક સૂત્રકૃતાંગ દ્વિતીય શ્રુતસ્કંધના નિમ્ન અંશ સાથે તુલના કરવાયોગ્ય છે : ___ 'से भिक्खू धम्म किट्टमाणे-नन्नत्थ कम्मनिज्जरद्वाए धम्ममाइक्खेज्जा' (२।१) ૧૧. (શ્લોક ૧૧) આ શ્લોકનાં ચારેય ચરણમાં ‘મુદ’ શબ્દનો પ્રયોગ થયો છે. પહેલા અને ત્રીજા ચરણમાં પ્રયુક્ત “મુહ' શબ્દનો અર્થ ‘પ્રધાન' અને બીજા તથા ચોથા ચરણમાં તેનો અર્થ “ઉપાય' છે. ૧૨. પ્રશ્નનો ઉત્તર (તસૂવેવમોરવું) અહીં ‘આપ’નો અર્થ છે–પ્રશ્ન અને ‘પ્રમોક્ષ'નો અર્થ છે–ઉત્તર, પ્રતિવચન. જુઓ–ભગવતી રી ૭નું ટિપ્પણ. ૧૩. (શ્લોક ૧૬) આ શ્લોકમાં ચૌદમા શ્લોકમાં પૂછવામાં આવેલા પાંચ પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે–વેદોમાં પ્રધાન તત્ત્વ કયું છે? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે–વેદોમાં પ્રધાન તત્ત્વ અગ્નિહોત્ર છે. અગ્નિહોત્રનો અર્થ વિજયઘોષ જાણતો હતો પરંતુ જયઘોષ તેને અગ્નિહોત્રનો તે અર્થ સમજાવવા ઈચ્છતા હતા જેનું પ્રતિપાદન આરણ્યક-કાળમાં થવા લાગ્યું હતું. આત્મ-યજ્ઞના સંદર્ભમાં જયધોષે કહ્યું છે–દહીંનો સાર જેમ નવનીત હોય છે, તેવી જ રીતે વેદોનો સાર આરણ્યકો છે. તેમાં સત્ય, તપ, સંતોષ, સંયમ, ચારિત્ર, આર્જવ, ક્ષમા, ધૃતિ, શ્રદ્ધા અને અહિંસા-આ દસ પ્રકારનો ધર્મ બતાવવામાં આવ્યો છે. તે જ સાચા અર્થમાં અગ્નિહોત્ર છે." આનાથી એવું ફલિત થાય છે કે જૈન મુનિઓની દૃષ્ટિએ વેદોની અપેક્ષાએ આરણ્યકોને વધુ મહત્ત્વ હતું. વેદોને તેઓ પશુબંધ–બકરા વગેરે પશુઓના વધના હેતુભૂત માનતા હતા. આરણ્યક-કાળમાં વૈદિક-ઋષિઓનો ઝોક આત્મ-યજ્ઞ તરફ થયો, એટલા માટે જયધોષ વેદોની અપેક્ષાએ આરણ્યકોની વિશેષતાનું પ્રતિપાદન કર્યું. શાન્તાચાર્ય આરણ્યક તથા બ્રહ્માંડપુરાણાત્મક વિઘાને બ્રાહ્મણ-સંપદા માની છે.* ૧. વૈસિદિત્ય, પૃ. ૨૩રૂ ૫. એજન, પત્ર૫૨૮:પશૂનાં-છIનાં વચો-વિનાશાયનિયમને बृहद्वत्ति, पत्र ५२३ : अत्र य ज्योतिषस्योपादानं यहेतुभिस्तेऽमी पशुबन्धाः, श्वेतं छागमालभेत वायव्यां दिशि प्राधान्यख्यापकम्। भूतिकाम' इत्यादिवाक्योपलक्षिताः ।। એજન, પત્ર પ૨૪T એજન, પન્ન કર૬ : વિદ્ય-સાત મfમસ્તીતિ–વિદ્યા૪. એજન, પત્ર પર 1 आरण्यकब्रह्माण्डपुराणात्मिकास्ता एव ब्राह्मणसंपदो, विद्या ब्राह्मणसंपदः, तात्विक ब्राह्मणानां हि निष्किचनत्वेन विद्या एव संपद। Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૧૨ અધ્યયન-૨૫:ટિ. ૧૪ બીજો પ્રશ્ન છે યજ્ઞનો ઉપાય (પ્રવૃત્તિ-હેતુ) શું છે? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે જ્ઞનો ઉપાય યજ્ઞાથ' છે. આ વાત વિજયઘોષ સારી પેઠે જાણતો હતો. પરંતુ જયઘોષે તેને એમ બતાવ્યું કે આત્મ-યજ્ઞના સંદર્ભમાં ઈન્દ્રિય અને મનનો સંયમ કરનાર યાજકની પ્રધાનતા છે. ત્રીજો પ્રશ્ન છે નક્ષત્રોમાં પ્રધાન શું છે? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું–નક્ષત્રોમાં પ્રધાન ચંદ્રમા છે. આની તુલના ગીતાના-નક્ષત્રાણામર્દશી (૧૦૨૧) સાથે કરી શકાય. ચોથો પ્રશ્ન છે—ધર્મોનો ઉપાય (આદિકારણો શું છે? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું ધર્મોનો ઉપાય કાશ્યપ છે. અહીં કાશ્યપ શબ્દ વડે ભગવાન ઋષભનું ગ્રહણ કરવામાં આવ્યું છે. વૃત્તિકારે આના સમર્થનમાં એક આરણ્યક-વાક્ય ઉદ્ધત કર્યું ७-'तथा चारण्यकम्-ऋषभ एव भगवान् ब्रह्मा, तेन भगवता ब्रह्मणा स्वयमेव चीर्णानि ब्रह्माणि, यदा च तपसा प्राप्तः पदं યમ્ વ્રહાવર્ત તા ૨ વાર્ષિ તાનિ, રવિ પુનસ્તાન વહ્માનિ ?”” વગેરે. પરંતુ આ વાક્ય કયા આરણ્યકનું છે તે જાણી શકાયું નથી. વૃત્તિ-રચનાકાળમાં સંભવ છે કે આ કોઈ આરણ્યકમાં હોય અને વર્તમાન સંસ્કરણોમાં મળતું ન હોય. અથવા એમ પણ બની શકે કે જે પ્રતિઓમાં આ વાક્ય મળતું હતું તે પ્રતિઓ આજે ઉપલબ્ધ ન હોય. વૃત્તિકારે પોતાના પ્રતિપાઘનું સમર્થન બ્રહ્માંડપુરાણ દ્વારા પણ કર્યું છે. સ્થાનાંગમાં સાત મૂળ ગોત્રો બતાવવામાં આવ્યા છે. તેમાં પહેલું કાશ્યપ છે. ભગવાન ઋષભ વાર્ષિક તપના પારણાંમાં કાશ્ય” અર્થાત રસ પીધો હતો, એટલા માટે તેઓ ‘કાશ્યપ’ કહેવાયા. મુનિ સુવ્રત અને નેમિનાથ આ બે તીર્થકરો સિવાયના બાકીના બધા તીર્થકરો કાશ્યપ-ગોત્રી હતા.' ધનંજય નામમાલામાં ભગવાન મહાવીરનું નામ “અંત્યકાશ્યપ છે. ભગવાન ઋષભ ‘આદિકાશ્યપ’ થયા. તેમનાથી ધર્મનો પ્રવાહ ચાલ્યો, એટલા માટે તેમને ધર્મોનાં આદિ-કારણ કહેવામાં આવ્યા છે." સૂત્રકૃતાંગના એક શ્લોકથી આ તથ્યની પુષ્ટિ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અતીતમાં જે તીર્થકરો થયા તથા ભવિષ્યમાં જે થશે તે બધા “કાશ્યપ' દ્વારા પ્રરૂપિત ધર્મનું અનુસરણ કરશે.” પાંચમો પ્રશ્ન છે–પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ કોણ છે? આનો ઉત્તર શ્લોક ૧૮થી ૩૩ સુધી વિસ્તારથી આપવામાં આવ્યો છે. ૧૪. આવવાના કારણે (ાતું) વૃત્તિકારે ‘આજ તું' પદમાં ‘તુમ' પ્રત્યયને આધાર માની તેના બે અર્થ કર્યા છે– ૧. વૃત્તિ , પત્ર પર ! ૪. એજન, ૭ી રૂ૦ વૃત્તિ: વારે ભવ: :- પતવનતિ એજન, પત્ર ૨૫ : મવત દાઇ પુરાપાનેવ સહિપુરા- કારપત પત્યિનિ વાપ:, મુનિસુવ્રતમવન નિના: ! નક્ષણોપેતત્વાસનપુરા ઇમ...તવારિ –“દ ૫. ધનંજય નામમાત્રા, તા ૨૨: हि इक्ष्वाकुकुलवंशोद्भवेन नाभिसुतेन मरुदेव्या नन्दनेन सन्मतिर्महतिर्वीरो, महावीरोऽन्त्यकाश्यपः । ऋषभेण दशप्रकारो धर्मः स्वयमेव चीर्णः, केवल नाथान्वयो वर्धमानो, यत्तीर्थमिह साम्प्रतम् ।। ज्ञानलम्भाच्च महर्षिणो ये परमेष्ठिनो वीतरागाः स्नातका निर्ग्रन्था नैष्ठिकास्तेषां प्रवर्तित आख्यातः प्रणीतस्त्रेतायामा ૬. વૃદવૃત્તિ, પન્ન કર૬ : ઘના ‘વારથ:' ભાવાનુવમવ: मुखं उपायः कारणात्मकः तस्यैवादितत्प्ररूपकत्वात् । વિચાર ” सूयगडो १।२ । ७४ : ठाणं ७।३० : सत्त मूलगोना पं० तं-कासवा गौतमा वच्छा कोच्छा कोसिआ मंडवा वासिट्टा । अभविंसु पुरा वि भिक्खवो, आएसा वि भविंसु सुव्वया। एयाई गुणाई आहु ते, कासवस्स अणुधम्मचारिणो ।। Page #84 -------------------------------------------------------------------------- ________________ યશીય (૧) સ્વજન વગેરેનું સ્થાન પ્રાપ્ત કરવા માટે. (૨) પ્રવ્રજ્યા પર્યાયમાંથી ગૃહવાસ પર્યાયમાં આવવા માટે. ૧૫. આર્યવચન (અન્નવયાં) ૬૧૩ વિભિન્ન સંદર્ભોમાં આર્ય શબ્દના અનેક અર્થ કરવામાં આવ્યા છે. અહીં તેનો અર્થ—અહિંસાધર્મનું પ્રતિપાદન કરનાર એવો છે. તીર્થંકરો અહિંસાધર્મનું પ્રતિપાદન કરે છે, એટલા માટે વૃત્તિકારે ‘આર્ય’નો અર્થ તીર્થંકર કર્યો છે. આર્ય-વચન– તીર્થંકરની વાણી—આગમ. ૧૬. અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલ (નિદ્વૈતમનપાવનું) બૃહવૃત્તિમાં ‘પાવ’ના બે અર્થ મળે છે—પાપ—અનિષ્ટ અને પાવ—અગ્નિ. સુખબોધામાં આનો એક જ અર્થ મળે છે—પાવક—અગ્નિ. ૧૭. ઘસાયેલા (નામઢું) સુવર્ણની તેજસ્વિતાને વધા૨વા માટે મનઃશિલ વગેરે વડે તેને ઘસવામાં આવે છે. તેનાથી સોનામાં ચમક-દમક આવી જાય છે. આ આકૃષ્ટનો અર્થ છે. ૧૮. પિંડીભૂત સ્થાવર જીવોને (સંદેળ ય થાવો) અધ્યયન-૨૫: ટિ. ૧૫-૨૦ વૃત્તિકારે ‘સંગ્રહ’ શબ્દનો મુખ્ય અર્થ સંક્ષેપ અને વૈકલ્પિક અર્થ વર્ષાકલ્પ–વર્ષા ઋતુમાં ઉપયોગમાં આવનાર મુનિનું એક ઉપકરણ—કર્યો છે. તેમણે ‘T’ શબ્દ વડે વિસ્તારનો અર્થ ગ્રહણ કર્યો છે. તેનો અર્થ થશે—સંક્ષેપ અને વિસ્તાર—બંને દૃષ્ટિઓ વડે જાણીને. અમે ‘સંગ્રહ'નો અર્થ પિંડ અથવા સંહતિ કર્યો છે. સ્થાવર જીવ પિંડરૂપમાં જ આપણા જ્ઞાનનો વિષય બને છે. એક-એક શરીરને પૃથ-પૃથક્ રૂપે જાણી શકાતું નથી. ૧૯. નિષ્કામજીવી છે (મુદ્દાનીવી) જે પ્રતિફળની ભાવનાથી શૂન્ય બનીને જીવનયાપન કરે છે, તે મુધાજીવી કહેવાય છે. બૃહવૃત્તિમાં આનો અર્થ છે— અજ્ઞાતસંછમાત્રવૃત્તિ. જે મુનિ જાતિ, કુળ વગેરેના સહારે જીવતો નથી, અજ્ઞાત રહીને છ ભોજન વડે પોતાનું જીવન ચલાવે છે, તે મુધાજીવી હોય છે. વિસ્તૃત અર્થ માટે જુઓ—દસવેઆલિયં, પ| ૧૦ ૯૯, ૧૦૦નું ટિપ્પણ. ૨૦. (શ્લોક ૩૦) ૧. વૃત્તવૃત્તિ, પત્ર ૧૨૬, ૧૨૭ । ર. ૧. સમન આનાં સંસ્કૃત રૂપો ત્રણ બને છે—શ્રમળ, શમન અને સમનસ્. જે શ્રમશીલ છે તે શ્રમણ, જે કષાયોનું શમન કરે છે અને સમતામાં રહે છે તે શમન અને જે સારા મનવાળો હોય છે તે સમનસ્ હોય છે. વૃત્તિમાં ‘શ્રમ’ની નિરુક્તિ આવી રીતે કરવામાં આવેલ છે—‘મમં મનોસ્થેતિ નિરુત્તવિધિના શ્રમળ:-નિભ્રંન્થઃ ।', २. बंभणो જે બ્રહ્મ—આત્માની ચર્યામાં લીન રહે છે, તે બ્રાહ્મણ છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે બ્રાહ્મણ છે. બ્રહ્મના બે પ્રકાર છે— ૩. એજન, પત્ર ૧૨૭ । ૪. ૫. એજન, પત્ર ૨૬ : આળાં તીથતાં वचनमार्यवचनम् - आगमः । सुखबोधा, पत्र ३०७ । बृहद्वृत्ति, पत्र ५२७ । Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૧૪ અધ્યયન-૨૫: ટિ. ૨૧-૨૨ શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મ. જે શબ્દબ્રહ્મમાં નિષ્ણાત હોય છે, તે પરબ્રહ્મને પામી જાય છે. પરબ્રહ્મ છે અહિંસા, સત્ય વગેરે બ્રહ્મ શબ્દ વડે અહીં આ જ ગૃહીત છે.' ભર્તુહરિએ શબ્દને બ્રહ્મ માનેલ છે. શંકરાચાર્ય અથવા અદ્વૈત મુજબ બ્રહ્મ પરમ બ્રહ્મ છે. સૂત્રકૃતાંગ ૧૪ ૧માં સુવંમર' શબ્દનો પ્રયોગ છે. ત્યાં ચૂર્ણિકારે તેના ત્રણ અર્થ કર્યા છે–(૧) સુચારિત્ર, (૨) નવ ગુણિયુક્ત મૈથુન-વિરતિ, (૩) ગુરુકુળ-વાસ. સૂત્રકૃતાંગ રા પ ૧માં વંમરની વ્યાખ્યામાં ચૂર્ણિકારે આચાર, આચરણ, સંયમ, સંવર અને બ્રહ્મચર્યને એકાર્થક માન્યાં છે. આચારાંગ ૩ ૪માં બ્રહ્મનો અર્થ યોગીઓનું પરમ પવિત્ર સુખ એવો કરવામાં આવ્યો છે.જે 3. मुणी સામાન્યપણે મુનિનો અર્થ મૌન રહેનાર કરવામાં આવે છે. અહીં આ અર્થ અભિપ્રેત નથી. મુનિ કહેવડાવવાનો આધાર છે-જ્ઞાન. તે જ્ઞાનાર્થક ! ધાતુમાંથી નિષ્પન્ન છે. ૨૧. (શ્લોક ૩૧) પ્રસ્તુત શ્લોકમાં ‘જન્મના જાતિ'નો અસ્વીકાર અને ‘કર્મણા જાતિ’નો સિદ્ધાંત પ્રતિપાદિત છે. જાતિઓ સામયિક આવશ્યકતા અનુસાર બને છે. તે શાશ્વત નથી હોતી. મહાવીરે જન્મના જાતિવાદ વિરુદ્ધ ક્રાંતિ કરી અને કર્મણા જાતિનું પ્રતિપાદન કર્યું. વ્યક્તિ પોતાનાં કર્મ-કાર્ય વડે અમુક-અમુક બને છે. કોઈ કુળ કે જાતિમાં જન્મ લેવા માત્રથી તેવો બની જતો નથી. ૨૨. બધાં કર્મોથી મુક્ત (સલ્વમૂવિનિમુક્ષ) પ્રસ્તુત ચરણોમાં કર્મ શબ્દ કાર્ય કે પ્રવૃત્તિનો વાચક છે. સ્નાતક પુરુષ જીવવધવાળા યજ્ઞની વ્યર્થતા અને જાતિવાદની અતાત્ત્વિકતા સમજી શકે છે. તે યજન-માજન તથા વૃણાપૂર્ણ પ્રવૃત્તિ અને આસક્તિપૂર્ણ કાર્યોથી મુક્ત બની જાય છે. કેવલીની મુક્તિ સન્નિકટ હોવાને કારણે તેને સર્વકર્મવિનિર્મુક્ત કહેવામાં આવેલ છે. આ વૃત્તિકારની વ્યાખ્યા છે. પરંતુ અહીં બ્રાહ્મણના પ્રકરણમાં કેવલીનો ઉલ્લેખ પ્રાસંગિક લાગતો નથી. વૃત્તિ , પત્ર ૧૨૮: ગ્રાનJi દહીંવ, હાં રતિયા, ચન જેમ-તે વળી તિબે, શાપર ૨ થતા शब्दब्रह्मणि निष्णातः, परंब्रह्माधिगच्छति । एतानि च पराणि ब्रह्माणि वरिष्ठानि यानि प्रागहिंसादीन्युक्तानि, एतद् रूपमेवेह ब्रह्मोच्यते, तेन ब्राह्मणो भवति । ૨. ૩. ૪. મૂત્રવૃતાં વૃદ્ધિ, પૃ. ૨૨૮૫ સુરતમાં ચૂળ, પૃ. ૪૦૩. વારા વૃત્તિ, પત્ર ૨૨૧ : –અષત્તિ નંविकलयोगिशर्म। बृहद्वृत्ति, पत्र ५२९ : स्नातकः केवली सर्वकर्मभिर्विनिर्मुक्तः, इह च प्रत्यासन्नमुक्तितया सर्वकर्मविनिर्मुक्तः । Page #86 -------------------------------------------------------------------------- ________________ छवीसइमं अज्झयणं सामायारी છવ્વીસમું અધ્યયન સામાચારી Page #87 -------------------------------------------------------------------------- ________________ Page #88 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનમાં ‘ઈચ્છા' વગેરેનું સમાચરણ વર્ણવાયું છે. એટલા માટે આ અધ્યયનનું નામ ‘સામાયારી’–‘સામાચારી’ “Tળસ સાર ગાયાછે'—જ્ઞાનનો સાર છે આચાર. આચાર જીવન-મુક્તિનું સાધન છે. જૈન મનીષીઓએ જે રીતે તત્ત્વોની સૂક્ષ્મતમ છણાવટ કરી છે એ જ રીતે આચારનું સૂક્ષ્મતમ નિરૂપણ પણ કર્યું છે. આ ચાર બે પ્રકારનો હોય છે—ત્રતાત્મક આચાર અને વ્યવહારાત્મક આચાર. વ્રતાત્મક આચાર અહિંસા છે. તે શાશ્વત ધર્મ છે. વ્યવહારાત્મક-આચાર છે પરસ્પરાનુગ્રહ. તે અનેકવિધ હોય છે. તે અશાશ્વત છે. જે મુનિ સંઘીય-જીવન યાપન કરે છે તેમને માટે વ્યવહારાત્મક-આચાર પણ એટલો જ ઉપયોગી છે જેટલો વ્રતાત્મક આચાર. જે સંઘ કે સમૂહમાં વ્યવહારાત્મક આચારની ઉન્નત વિધિ છે અને તેનું સમ્યફ પરિપાલન થાય છે, તે સંઘ દીર્ધાયુ હોય છે. તેની એકતા અખંડિત રહે છે. જૈન આચાર-શાસ્ત્રમાં બંને આચારોનું વિશદ નિરૂપણ મળે છે. પ્રસ્તુત અધ્યયનમાં વ્યવહારાત્મક આચારના દસ પ્રકારોનું ફૂટ નિદર્શન છે. આ દસ પ્રકારો સમ્યફ આચારના આધાર છે, એટલા માટે તેમને સમાચાર, સામાચાર અને સામાચારી કહેલ સામાચારીના બે પ્રકાર છે–ઓઘ સામાચારી અને પદ-વિભાગ સામાચારી. પ્રસ્તુત અધ્યયનમાં ઓધ સામાચારીનું નિરૂપણ છે. ટીકાકારે અધ્યયનના અંતમાં એ જાણકારી આપી છે કે ઓઘ સામાચારીનો અંતર્ભાવ ધર્મકથાનુયોગમાં થાય છે અને પદ-વિભાગ સામાચારીનો ચરણકરણાનુયોગમાં. ઉત્તરાધ્યયન ધર્મકથાનુયોગ અંતર્ગત છે." ઓઘ સામાચારીના દસ પ્રકારો છે (શ્લો, ૩, ૪)૧. આવશ્યક ૬, ઈચ્છાકાર ૨. નૈષધિની ૭, મિચ્છાકાર 3. આપૃચ્છા ૮. તથાકાર ૪. પ્રતિપૃચ્છા ૯. અભ્યત્થાન ૫. છંદના ૧૦. ઉપસંપદા સ્થાનાંગ (૧/૧૦૨) તથા ભગવતી (૨ પીપ૫૫)માં દસ સામાચારીનો ઉલ્લેખ છે. તેમાં ક્રમભેદ ઉપરાંત એક નામભેદ પણ છે–‘અભ્યત્થાન’ને બદલે ‘નિમંત્રણા' છે. નિર્યુક્તિ (ગાથા ૪૮૨)માં પણ ‘નિમંત્રણા” જ આપે છે. મૂલાચાર (ગાથા ૧૨૫)માં સ્થાનાંગમાં પ્રતિપાદિત ક્રમથી ઓઘ સામાચારીનું પ્રતિપાદન થયું છે. | દિગમ્બર-સાહિત્યમાં સામાચારીના સ્થાને સમાચાર, સામાચાર શબ્દનો પ્રયોગ થયો છે અને તેના ચાર અર્થ કરવામાં આવ્યા છે ૧. સમતાનો આચાર. ૩. સમ (તુલ્ય) આચાર, ૨. સમ્યમ્ આચાર. ૪. સમાન (પરિમાણ સહિત) આચાર.૨ ૨. बृहद्वृत्ति, पत्र ५४७ : अनन्तरोक्ता सामाचारी दशविधा ओघरूपा च पदविभागात्मिका चेह नोक्ता धर्मकथाऽनुयोगत्वादस्य छेदसूत्रान्तर्गतत्वाच्च तस्या:- । मूलाचार, गाथा १२३ : समदा समाचारो, सम्माचारो समो व आचारो । सव्वेसि सम्माणं, समाचारो हु आचारो॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ ક્યારેક ચક્રવાલસમાચારીનો પણ ઉલ્લેખ મળે છે. વર્ધમાન દેશના (પત્ર ૧૦૨)માં શિક્ષાના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે—આસેવના શિક્ષા અને ગ્રહણ શિક્ષા. આસેવના શિક્ષા અંતર્ગત દસવિધ ચક્રવાલ સામાચારીનો ઉલ્લેખ થયો છે– પ્રતિલેખના ભોજન ૧. ૬. ૨. પ્રમાર્જના ૭. ૩. ૮. ૪. ૯. ૫. ૧૦. આવશ્યિકી. ઉપર્યુક્ત દસ સામાચારીઓમાં આવશ્યિકી વિભાગમાં બધી ઔધિક સામાચારીઓનું ગ્રહણ થયું છે. સામાચારીનો અર્થ છે—મુનિનો આચાર-વ્યવહાર અથવા ઈતિ-કર્તવ્યતા. આ વ્યાપક પરિભાષા વડે મુનિ-જીવનની દિવસ-રાતની સમસ્ત પ્રવૃત્તિઓ ‘સામાચારી’ શબ્દથી વ્યવહૃત થઈ શકે છે. દસવિધ ઔધિક સામાચારીની સાથે-સાથે પ્રસ્તુત અધ્યયનમાં અન્યાન્ય કર્તવ્યોનો નિર્દેશ પણ થયો છે. ૬૧૮ ભિક્ષા ચર્ચા આલોચના ૧. અધ્યયન-૨૬ : આમુખ શિષ્ય માટે આવશ્યક છે કે તે જે પણ કાર્ય કરે તે ગુરુની આજ્ઞા મેળવીને કરે (શ્લોક ૮-૧૦). દિનચર્યાની વ્યવસ્થા માટે દિવસના ચાર ભાગો અને તેમાં કરવાલાયક કાર્યોનો ઉલ્લેખ શ્લોક ૧૧ અને ૧૨માં છે. શ્લોક ૧૨થી ૧૬ સુધી દૈવસિક કાળજ્ઞાનદિવસના ચાર પ્રહરોને જાણવાની વિધિ છે. શ્લોક ૧૭ અને ૧૮માં રાત્રિ-ચર્યાના ચાર ભાગો અને તેમાં કરવાલાયક કાર્યોનો ઉલ્લેખ છે. શ્લોક ૧૯ અને ૨૦માં રાત્રિક કાળ-જ્ઞાન—રાતના ચારેય પ્રહરોને જાણવાની વિધિ અને પ્રથમ તથા ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવાનો નિર્દેશ છે. શ્લોક ૨૧માં ઉપધિ-પ્રતિલેખના અને સ્વાધ્યાયનું વિધાન છે. આઠમા શ્લોકમાં પણ આ વિષય પ્રતિપાદિત છે. અહીં થોડા પરિવર્તન સાથે પુનરુક્તિ છે. શ્લોક ૨૨માં પાત્ર-પ્રતિલેખના તથા ૨૩માં તેનો ક્રમ છે. શ્લોક ૨૪થી ૨૮ સુધી વજ્ર-પ્રતિલેખનાની વિધિ છે. શ્લોક ૨૯ અને ૩૦માં પ્રતિલેખના-પ્રમાદના દોષનું નિરૂપણ છે. શ્લોક ૩૧થી ૩૫માં દિવસના ત્રીજા પ્રહરના કર્તવ્યો—ભિક્ષાચારી, આહાર તથા બીજા ગામમાં ભિક્ષા અર્થે જવું વગેરેનું વિધાન છે. શ્લોક ૩૬ અને ૩૭ તથા ૩૮નાં પ્રથમ બે ચરણો સુધી ચતુર્થ પ્રહરના કર્તવ્યો–વસ્ર-પાત્ર-પ્રતિલેખન, સ્વાધ્યાય, શય્યા અને ઉચ્ચાર-ભૂમિની પ્રતિલેખનાનું વિધાન છે. શ્લોક ૩૮નાં અંતિમ બે ચરણોથી ૪૨નાં ત્રણ ચરણો સુધી દૈવસિક પ્રતિક્રમણનું વિધાન છે. ચતુર્થ ચરણમાં રાત્રિક કાલ-પ્રતિલેખનાનું વિધાન છે. શ્લોક ૪૩મો ૧૮માનું પુનરાવર્તન છે તથા ૪૪મો ૨૦માનું પુનરાવર્તન છે. શ્લોક ૪૫થી ૫૧ સુધી રાત્રિક-પ્રતિક્રમણનું વિધાન છે. ૫૨મા શ્લોકમાં ઉપસંહાર છે. ૨૦મા શ્લોક સુધી એક રીતે ઓઘ સમાચારી (દિવસ અને રાતની ચર્યા)નું પ્રતિપાદન થઈ ચૂક્યું છે. શ્લોક ૨૧થી ૫૧ સુધી પૂર્વપ્રતિપાદિત વિષયનું જ વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલા માટે અહીં ક્યાંક-ક્યાંક પુનરુક્તિ પણ છે. મુનિ દિવસના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે, બીજામાં ધ્યાન, ત્રીજામાં ભિક્ષાચર્યા અને ચોથામાં ફરી સ્વાધ્યાય (શ્લોક ૧૨). પ્રવચન સારોદ્ધાર, ગાથા ૭૬૦, ૭૬૧માં ‘ઇચ્છા, મિચ્છા' વગેરેને ચક્રવાલ-સામાચારી અન્તર્ગત માનેલ છે અને ગાથા ૭૬૮માં પ્રતિલેખના, પ્રમાર્જના વગેરેને પ્રકારાન્તરે દસવિધ સામાચારી માનેલ છે. મુનિ રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા-મોક્ષ (શયન) અને ચોથામાં ફરી સ્વાધ્યાય (શ્ર્લોક ૧૮). આ મુનિના ઔત્સર્ગિક કર્તવ્યોનો નિર્દેશ છે. આમાં કેટલાક અપવાદ પણ છે. પાત્રક ધાવન વિચારણ (બહિર્ભૂમિ-ગમન) સ્થંડિલ Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૬ : આમુખ દૈનિક-કૃત્યોનું વિસ્તારથી વર્ણન ૨૧માથી ૩૮મા શ્લોક સુધી થયું છે અને રાત્રિક કૃત્યોનું ૩૯માથી ૫૧મા શ્લોક સુધી. આ બધું વર્ણન સામાચારી અંતર્ગત આવે છે. સામાચારી સંઘીય જીવન જીવવાની કળા છે. તેનાથી પારસ્પરિક એકતાની ભાવના ખીલે છે અને તેનાથી સંધ મજબૂત બને છે. દસવિધ સામાચારીની પરિપાલનાથી વ્યક્તિમાં નીચેના વિશેષ ગુણો ઉત્પન્ન થાય છે— સામાચારી ૬૧૯ ૧. આવશ્યિકી અને નૈષધિકી વડે નિષ્પ્રયોજન ગમનાગમન પર નિયંત્રણ રાખવાની આદત વિકસે છે. ૨. મિચ્છાકાર વડે પાપો પ્રત્યે સજગતાનો ભાવ વિકસે છે. ૩. આપૃચ્છા અને પ્રતિસ્પૃચ્છા વડે શ્રમશીલ તથા બીજાને માટે ઉપયોગી બનવાનો ભાવ પેદા થાય છે. ૪. છંદના વડે અતિથિ-સત્કારની પ્રવૃત્તિ વધે છે. ૫. ઈચ્છાકાર વડે બીજાઓના અનુગ્રહને સહર્ષ સ્વીકારવાની તથા પોતાના અનુગ્રહમાં પરિવર્તન કરવાની કળા આવડે છે. પરસ્પરાનુગ્રહ સંઘીય જીવનનું અનિવાર્ય તત્ત્વ છે. પરંતુ વ્યક્તિ જ્યારે તે અનુગ્રહને અધિકાર માની બેસે છે ત્યારે પરિસ્થિતિ જટિલ બની જાય છે. બીજાના અનુગ્રહની હાર્દિક સ્વીકૃતિ પોતાનામાં વિનય પેદા કરે છે. ૬. ઉપસંપદા વડે પરસ્પર-ગ્રહણની અભિલાષા વિકસે છે. ૭. અભ્યુત્થાન (ગુરુ-પૂજા) વડે ગુરુતા તરફ અભિમુખતા પેદા થાય છે. ૮. તથાકાર વડે આગ્રહની આદત છૂટી જાય છે, વિચાર કરવા માટે પ્રવૃત્તિ સદા મુક્ત રહે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ Page #92 -------------------------------------------------------------------------- ________________ छवीसइमं अज्झयणं : ७व्वीसभुं अध्ययन सामायारी : समायारी મૂળ સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १. सामायारिं पवक्खामि सव्वदुक्खविमोक्खणि। जं चरित्ताण निग्गंथा तिण्णा संसारसागरं ॥ समाचारी प्रवक्ष्यामि सर्वदुःखविमोक्षणीम्। यां चरित्वा निर्ग्रन्थाः तीर्णाः संसारसागरम् ।। ૧. હું સઘળા દુઃખોમાંથી મુક્ત કરનારી તે સમાચારી (વ્યવહારાત્મક આચાર)નું નિરૂપણ કરીશ, જેનું આચરણ કરી નિગ્રંથો સંસાર-સાગરને તરી ગયા છે. २. पहेली मावश्यडी,बी नषेधिती, त्रीमाप्रय ना, ચોથી પ્રતિપ્રચ્છના २. पढमा आवस्सिया नाम बिइया य निसीहिया। आपुच्छणा य तइया चउत्थी पडिपुच्छणा ॥ प्रथमा आवश्यकी नाम्नी द्वितीया च निषीधिका। आप्रच्छना च तृतीया चतुर्थी प्रतिप्रच्छना।। 3. पांयमी छन, छ8529181२, सातमी मिथ्या२, આઠમી તથાકાર ३. पंचमा छंदणा नाम इच्छाकारो य छट्टओ। सत्तमो मिच्छकारो य तहक्कारो य अट्ठमो॥ पंचमी छन्दना नाम्नी इच्छाकाश्च षष्ठः। सप्तमः मिथ्याकारच तथाकारश्च अष्टमः।। ४. अब्भुटाणं नवमं दसमा उवसंपदा। एसा दसंगा साहूणं सामायारी पवेइया ॥ अभ्युत्थानं नवमं दशमी उपसम्पद् । एषा दशांगा साधूनां सामाचारी प्रवेदिता ।। ૪. નવમી અભ્યત્થાન, દસમી ઉપસંપદા. ભગવાને સાધુઓની આ દસ અંગવાળી સમાચારીનું નિરૂપણ थुछ. ५. गमणे आवस्सियं कुज्जा ठाणे कुज्जा निसीहियं । आपुच्छणा सयंकरणे परकरणे पडिपुच्छणा ॥ गमने आवश्यकी कुर्यात् स्थाने कुर्यान्निषीधिकाम्। आप्रच्छना स्वयंकरणे परकरणे प्रतिप्रच्छना ।। ५. (१) स्थानमाथी पहा२ ४ता वमते मावश्य.४२ આવશ્યકીનું ઉચ્ચારણ કરે. (२) स्थानमा प्रवेश ७२ती. १५ते नैपिडी ४३નૈષેલિકીનું ઉચ્ચારણ કરે. (3) पोताना ४२त पडेल मापृ५७ना रेપાસેથી અનુમતિ લે. (૪) એક કાર્યમાંથી બીજા કાર્યમાં જતી વેળા પ્રતિપૃચ્છ કરે–ગુરુ પાસેથી ફરી અનુમતિ લે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ अध्ययन-२६ : दो ६-११ ६. छंदणा दव्वजाएणं इच्छाकारो य सारणे। मिच्छाकारो य निंदाए तहक्कारो य पडिस्सुए। छन्दना द्रव्यजातेन इच्छाकारश्च सारणे। मिथ्याकारच निन्दायां तथाकारश्च प्रतिश्रुते ।। ६. (५) पूर्व-yeीत द्रव्यो 43 छन। ४३-१२ वगैरेने निमंत्रित ३. (૬) સારસા (ઔચિત્યપૂર્વક પોતાનું કાર્ય કરવું અને કરાવવું)માં ઈચ્છાકારનો પ્રયોગ કરે–આપની ઈચ્છા હોય તો હું આપનું અમુક કાર્ય કર્યું. આપની ઈચ્છા હોય તો કૃપા કરી મારું અમુક કાર્ય કરો. (૭) અનાચારિતની નિંદા માટે મિથ્યાકારનો પ્રયોગ १२. (८) प्रतिश्रवः (१२ वा. प्रा. ७५द्देशनी स्वीकृति) માટે તથાકાર (આ આમ જ છે)નો પ્રયોગ કરે. ७. अब्भुट्ठाणं गुरुपूया अच्छणे उवसंपदा। एवं दुपंचसंजुत्ता सामायारी पवेइया ॥ अभ्युत्थानं गुरुपूजायां आसने उपसम्पद् । एवं द्विपंचसंयुक्ता सामाचारी प्रवेदिता ।। ७. () गुरु-पू (यार्थ, दान, पावगेरे सापुमो) માટે અભ્યત્થાન કરે–આહાર વગેરે લાવે. (૧૦) બીજા ગણના આચાર્ય વગેરેની પાસે રહેવા માટે ઉપસંપદા લે-મર્યાદિત કાળ સુધી તેમનું શિષ્યત્વ સ્વીકારે–આ પ્રમાણે દસવિધ સમાચારીનું નિરૂપણ કરવામાં આવ્યું છે.' ८. पुव्विल्लंमि चउब्भाए आइच्चमि समुट्ठिए। भंडयं पडिलेहित्ता वंदित्ता य तओ गुरुं॥ पूर्वस्मिन् चतुर्भागे आदित्ये समुत्थिते। भाण्डकं प्रतिलिख्य वन्दित्वा च ततो गुरुम् ।। ૮. સૂર્યનો ઉદય થતાં દિવસના પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થ ભાગમાં ૨ ભાંડ-ઉપકરણોની પ્રતિલેખના કરે ત્યારબાદ ગુરુની વંદના કરીને– ९. पुच्छेज्जा पंजलिउडो किं कायव्वं मए इहं ?। इच्छं निओइउं भंते ! वेयावच्चे य सज्झाए। पृच्छेत् प्रांजलिपुटः किं कर्त्तव्यं मया इह?। इच्छामि नियोजयितुं भदन्त ! वैयावृत्ये वा स्वाध्याये।। ૯. હાથ જોડીને પૂછે – હવે મારે શું કરવું જોઈએ ? ભંતે ! હું ઈચ્છું છું કે આપ મને વૈયાવચે કે સ્વાધ્યાયમાંથી કોઈ એક કાર્યમાં નિયુક્ત કરો. १०. वेयावच्चे निउत्तेण कायव्वं अगिलायओ। सज्झाए वा निउत्तेणं सव्वदुक्खविमोक्खणे॥ वैयावृत्त्ये नियुक्तेन कर्त्तव्यमग्लान्या स्वाध्याये वा नियुक्तेन सर्वदुःखविमोक्षणे।। ૧૦.વૈયાવૃજ્યમાં નિયુક્ત કરવામાં આવે ત્યારે અંગ્લાન ભાવથી વૈયાવૃજ્ય કરે અથવા સર્વ દુઃખોમાંથી મુક્ત કરનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરવામાં આવે ત્યારે અગ્લાનભાવથી સ્વાધ્યાય કરે. ११. दिवसस्स चउरो भागे दिवसस्य चतुरो भागान् कुज्जा भिक्खू वियक्खणो। कुर्याद् भिक्षुर्विचक्षणः । तओ उत्तरगुणे कुज्जा तत उत्तरगुणान् कुर्यात् दिणभागेसु चउसु वि॥ दिनभागेषु चतुर्ध्वपि ।। ૧૧.વિચક્ષણ ભિક્ષુ દિવસના ચાર ભાગ કરે. તે ચારેય ભાગોમાં ઉત્તર-ગુણો (સ્વાધ્યાય વગેરે)ની આરાધના ७३. Page #94 -------------------------------------------------------------------------- ________________ સામાચારી १२. पढमं पोरिसिं सज्झायं झझियायई । तइयाए भिक्खायरियं पुणो थीए सज्झायं ॥ १३. आसाढे मासे दुपया पोसे मासे चउप्पया । चित्तासोएस मासेसु तिपया हवड़ पोरिसी || १४. अंगुलं सत्तरत्तेणं पक्खेण यदुअंगुलं । ड्ड हाय वा मासेणं चउरंगुलं ॥ १५. आसाढबहुलक्खे भद्दवए कत्तिए य पोसे य । वा नायव्वा ओमरत्ताओ ॥ १६. जेट्ठामूले आसाढसावणे छहिं अंगुलेहिं पडिलेहा । अहं बीयतियंमी तइए दस अट्ठहिं चउत्थे ॥ १७. रतिं पि चउरो भागे भिक्खू कुज्जा विक्खणो । ओ उत्तरगुणे कुज्जा राइभासु चउसु वि ॥ १८. पढमं पोरिसिं सज्झायं झझियायई । तइयाए निद्दमोक्खं तु उत्थी भुज्जो वि सज्झायं ॥ १९. जं नेइ जया रतिं नक्खत्तं तंमि नहचउब्भाए । संपत्ते विरमेज्जा सज्झायं पओसकालम्मि ॥ प्रथमां पौरुष स्वाध्यायं द्वितीयां ध्यानं ध्यायति । तृतीयायां भिक्षाच पुनश्चतुर्थ्यां स्वाध्यायम् ।। आषाढ़े मासे द्विपदा पौषे मासे चतुष्पदा । चैत्राश्विनयोर्मासयोः त्रिपदा भवति पौरुषी ।। ૬૨૩ अंगुलं सप्तरात्रेण पक्षेण च द्वयंगुलम् । वर्धते ते वाप मासेन चतुरंगुलम् ।। आषाढबहुल क्षे भाद्रपदे कार्तिके च पौषे च । फाल्गुनवैशाखयोश्च ज्ञातव्या अवम- रात्रयः । । ज्येष्ठामूले आषाढ श्रावणे षड्भिरंगुलैः प्रतिलेखा । अष्टाभिद्वितीयत्रिके तृतीये दशभिरष्टभिश्चतुर्थे । रात्रिमपि चतुरो भागान् भिक्षुः कुर्याद् विचक्षणः । तत उत्तरगुणान् कुर्यात् रात्रिभागेषु चतुर्ष्वपि ।। प्रथमां पौरुषीं स्वाध्यायं द्वितीयां ध्यानं ध्यायति । तृतीयायां निद्रामोक्षं तु चतुर्थ्यां भूयोपि स्वाध्यायम् ।। यन्नयति यदा रात्रि नक्षत्रं तस्मिन् नभश्चतुर्भागे । सम्प्राप्ते विरमते स्वाध्यायात् प्रदोषकाले । । અધ્યયન-૨૬ : શ્લોક ૧૨-૧૮ ૧૨.પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અને બીજામાં ધ્યાન કરે. ત્રીજામાં ભિક્ષાચર્યા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. ૧૩.અષાઢ માસમાં બે પાદ પ્રમાણ, પોષ માસમાં ચાર પાદ પ્રમાણ, ચૈત્ર તથા આસો માસમાં ત્રણ પાદ પ્રમાણ પૌરુષી હોય છે. ૧૪.સાત દિવસ-રાતમાં એક અંગુલ, પક્ષમાં બે અંગુલ અને એક માસમાં ચાર અંગુલ વૃદ્ધિ અને હાનિ (पौरुषीना अणमानमां) थाय छे. श्रावण मासथी पोष માસ સુધી વૃદ્ધિ અને મહાથી અષાઢ સુધી હાનિ થાય छे. १५. अषाढ, भावो, अरत, पोष, झगा अने વૈશાખ—એમના કૃષ્ણ પક્ષમાં એક-એક અહોરાત્ર (तिथि) नो क्षय थाय छे. १६.४४, अषाढ, श्रावण - प्रथम त्रिमाछ; भारवो, खासो, भरत - द्वितीय त्रिभां आठ; भागशर, पोष, महा-खा तृतीय त्रिभां हस जने झगरा, चैत्र, વૈશાખ—આ ચતુર્થ ત્રિકમાં આઠ અંગુલની વૃદ્ધિ કરવાથી પ્રતિલેખનાનો સમય થાય છે.૧૯૧૧ ૧૭.વિચક્ષણ ભિક્ષુ રાત્રિના પણ ચાર ભાગ કરે. તે ચારેય ભાગોમાં ઉત્તર ગુણોની આરાધના કરે. ૧૮.પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. ૧૯.જે નક્ષત્ર જે રાત્રિની પૂર્તિ કરતું હોય, તે (નક્ષત્ર) જયારે આકાશના ચતુર્થ ભાગમાં આવે (પ્રથમ પ્રહર સમાપ્ત થાય) ત્યારે પ્રદોષકાળ (રાત્રિનો આરંભ)માં આરંભેલા સ્વાધ્યાયથી વિરત બને. Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૨૪ अध्ययन-२६ : दो १८-२५ २०. तम्मेव य नक्खत्ते गयणचउब्भागसावसेसंमि। वेरत्तियं पि कालं पडिलेहित्ता मुणी कुज्जा ॥ तस्मिन्नेव च नक्षत्रे गगनचतुर्भागसावशेषे। वैरात्रिकमपि कालं प्रतिलिख्य मुनिः कुर्यात् ।। ૨૦.તે જ નક્ષત્ર જ્યારે આકાશના ચતુર્થ ભાગમાં શેષ રહે ત્યારે વૈરાત્રિક કાળ (રાત્રિનો ચોથો પ્રહર) આવ્યો જાણી ફરી સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય.૧૩ २१. पुव्विलंमि चउब्भाए पूर्वस्मिन् चतुर्भागे पडिलेहित्ताण भंडयं। प्रतिलिख्य भाण्डकम्। गुरुं वंदित्तु सज्झायं गुरुं वन्दित्वा स्वाध्यायं कुज्जा दुक्खविमोक्खणं॥ कुर्याद् दुःखविमोक्षणम् ।। ૨૧.દિવસના પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થ ભાગમાં ભાંડ ઉપકરણોનું પ્રતિલેખન કરી, ગુરુને વંદન કરી, દુઃખથી મુક્ત કરનાર સ્વાધ્યાય કરે. २२. पोरिसीए चउब्भाए वंदित्ताण तओ गुरुं। अपडिक्कमित्ता कालस्स भायणं पडिलेहए॥ पौरुष्याश्चतुर्भागे वन्दित्वा ततो गुरुम् । अप्रतिक्रम्य कालस्य भाजनं प्रतिलिखेत् ।। ૨૨.પોણી પૌરુષી વીતી જતાં ગુરુને વંદન કરી, કાળનું પ્રતિક્રમણ-કાર્યોત્સર્ગ કર્યા વિના જ પાત્રોની प्रतिवेपना ४३.१४ २३. मुहपोत्तियं पडिलेहित्ता पडिलेहिज्ज गोच्छगं । गोच्छगलइयंगुलिओ वत्थाई पडिलेहए॥ मुखपोतिको प्रतिलिख्य प्रतिलिखेत् गोच्छकम्। गोच्छकलतिकांगुलिक: वस्त्राणि प्रतिलिखेत् ।। ૨૩.મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરી ગોશ્કગની પ્રતિલેખના કરે. ગોચ્છગને આંગળીઓ વડે પકડી પાત્રને ઢાંકવાના વસ્ત્રોની પ્રતિલેખના કરે.૧૫ २४.उड़े थिरं अतुरियं पुव्वं ता वत्थमेव पडिलेहे। तो बिइयं पप्फोडे तइयं च पुणो पमज्जेज्जा ॥ उर्ध्वं स्थिरमत्वरितं पूर्वं तावद् वस्त्रमेव प्रतिलिखेत् । ततो द्वितीयं प्रस्फोटयेत् तृतीयं च पुनः प्रमृज्यात् ।। ૨૪. સૌથી પ્રથમ ઊક આસન પર બેસી, વસ્ત્રને ઊંચું રાખે, સ્થિર રાખે અને ઉતાવળ કર્યા વિના તેની પ્રતિલેખના કરે–આંખો વડે જુએ. બીજામાં વસ્ત્રને ઝાટકે અને ત્રીજામાં વસ્ત્રની પ્રાર્થના કરે. २५. अणच्चावियं अवलियं अणाणुबंधिं अमोसलिं चेव। छप्युरिमा नव खोडा पाणोपाणविसोहणं ॥ अनर्तितमवलितं अननुबन्ध्यऽमौशली चैव। षट्पूर्वा नव-खोडा पाणिप्राणविशोधनम् ।। ૨૫.પ્રતિલેખના કરતી વેળાએ (૧) વસ્ત્ર કે શરીરને નચાવે नलि, (२) वाणे नलि, (3) वस्त्रना दृष्टिथा ससक्षित विभागोन ४३,१० (४) वस्खनोनीत वगेरे साथे स्पर्श ન થવા દે, (૫) વસ્ત્રના છ પૂર્વ અને નવ ખોટક કરે અને (૬) જે કોઈ જીવ હોય તેનું હાથ પર નવ વખત विशोधन (प्रभाईन) ३. २६.आरभडा सम्मदा आरभय सम्मर्दा वज्जेयव्वा य मोसली तइया। वर्जयितव्या च मौशली तृतीया। पप्फोडणा चउत्थी। प्रस्फोटना चतुर्थी विक्खित्ता वेड्या छट्ठा ॥ विक्षिप्ता वेदिका षष्ठी ।। २६.मुनि प्रतिवेपनाना होषोनो त्या ४३-(१) આરભટા-વિધિથી વિપરીત પ્રતિલેખન કરવું અથવા એક વસ્ત્રનું પૂરું પ્રતિલેખન કર્યા વિના ઉતાવળે બીજા વસ્ત્રનું ગ્રહણ કરવું. (૨) સમ્પર્ધા–પ્રતિલેખન કરતી વખતે વસ્ત્રને એવી રીતે પકડવું કે જેથી તેની વચમાં સળ પડી જાય અથવા પ્રતિલેખનીય ઉપધિ ઉપર બેસીને પ્રતિલેખન કરવું. (3) भोसली-प्रतिमन २ती वमते वखने ७५२, Page #96 -------------------------------------------------------------------------- ________________ સામાચારી २७. पसिढिलपलंबलोला एगामोसा अणेगरूवधुणा । कुणइ पमाणिक पमायं संकिए गणणोवगं कुज्जा ॥ २८. अणूणाइरित्तपडिलेहा अविवच्चासा तहेव य ! पढमं पयं पसत्थं सेसाणि उ अप्पसत्थाई ॥ २९. पडिलेहणं कुतो मिहोकहं कुणइ जणवयकहंवा । देव पच्चक्खाणं वाएइ सयं पडिच्छ वा ॥ ३०. पुढवी आउक्काए ऊवाऊणवणस्सइतसाणं । पडिलेहणापमत्तो छहं पि विराहओ होड़ ॥ ૬૨૫ प्रशिथिलप्रलम्बलोलाः एकामर्शानेकरूपधूनना । करोति प्रमाणे प्रमादं शंकिते गणनोपगं कुर्यात् । । अनूनाऽतिरिक्ता प्रतिलेखा अविव्यत्यासा तथैव च । प्रथमं पदं प्रशस्तं शेषाणि त्वप्रशस्तानि ।। प्रतिलेखनां कुर्वन् मिथःकथां करोति जनपदकथां वा । ददाति वा प्रत्याख्यानं वाचयति स्वयं प्रतीच्छति वा ।। पृथिव्यप्काययोः તેનો-વાયુ-વનસ્પતિ-ત્રસાળામ્। प्रतिलेखनाप्रमत्तः षण्णामपि विराधको भवति । । અધ્યયન-૨૬ : શ્લોક ૨૬-૨૭ નીચે, ત્રાંસુ કોઈ વસ્ત્ર કે પદાર્થ સાથે ઘસવું. (૪) પ્રસ્ફોટના—પ્રતિલેખન કરતી વખતે રજલિસ વસને ગૃહસ્થની માફક વેગપૂર્વક ઝાટકવું. (૫) વિક્ષિપ્તા—પ્રતિલેખિત વસ્ત્રોને અપ્રતિલેખિત વસ્રો પર રાખવાં અથવા વસ્ત્રના છેડાને એટલો ઊંચો કરવો કે તેની પ્રતિલેખના ન થઈ શકે. (૬) વેદિકા—પ્રતિલેખન કરતી વેળાએ ઘૂંટણ ઉપર, નીચે કે બાજુમાં હાથ રાખવા અથવા ઘૂંટણોને હાથની વચમાં રાખવા. ૨૭.પ્રતિલેખનાના આ સાત બીજા દોષો છે– (૧) પ્રશિથિલ–વસ્ત્રને ઢીલું પકડવું. (૨) પ્રલંબ—વસ્રને વિષમતાથી પકડવાને કારણે ખૂણા પડવા. (૩) લોલપ્રતિલેખ્યમાન વસ્ત્રનું હાથ કે ભૂમિ સાથે ઘર્ષણ કરવું. (૪) એકામર્શા—વસને વચમાંથી પકડીને તેની બંને બાજુઓનો એક જ વખતે સ્પર્શ કરવો—એક જ નજરે આખા વસ્રને તપાસી લેવું. (૫) અનેકરૂપ ધૂનના–પ્રતિલેખના કરતી વખતે વસ્ત્રને અનેક વાર (ત્રણથી વધુ વાર) ઝાટકવું અથવા અનેક વસ્ત્રોને એક સાથે ઝાટકવાં. (૬) પ્રમાણ-પ્રમાદ– પ્રસ્ફોટન અને પ્રમાર્જનનું જે પ્રમાણ (નવ-નવ વખત કરવાનું) બતાવ્યું છે, તેમાં પ્રમાદ કરવો. (૭) ગણનોપગણના–પ્રસ્ફોટન અને પ્રમાર્જનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકા પડવાથી તેની ગણત્રી કરવી. ૨૮.વસ્ત્રના પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી અન્યૂન અાંતરિક્ત (ન ઓછી કે ન વધુ), અને અવિપરીત પ્રતિલેખના કરવી જોઈએ. આ ત્રણ વિશેષણોના આધારે પ્રતિલેખનાના આઠ વિકલ્પો બને છે. તેમાં પ્રથમ વિકલ્પ (અન્યૂન અનતિરિક્ત અને અવિપરીત) પ્રશસ્ત છે અને બાકીના અપ્રશસ્ત.૧૮ ૨૯.જે પ્રતિલેખના કરતી વેળાએ કામ-કથા કરે છે અથવા જનપદ-કથા કરે છે અથવા પ્રત્યાખ્યાન કરાવે છે, બીજાઓને ભણાવે છે અથવા પોતે ભણે છે– ૩૦.તે પ્રતિલેખનામાં પ્રમત્ત મુનિ પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયઆ છએ કાયોનો વિરાધક બને છે.૧૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ (पुढवी आउक्काए तेऊवाऊवणस्सइतसाणं । पडिलेहणआउत्तो छण्हं आराहओ होइ || ) ३१. तइयाए पोरिसीए भत्तं पाणं गवेस । छहं अन्नयरागम्मि कारणमि समुट्ठिए ॥ ३२. वेयणवेयावच्चे इरिट्ठा य संजमट्ठाए । तह पाणवत्तिय पुण धम्मचिंता ॥ ३३. निग्गंथो धितो निग्गंथी वि न करेज्ज छहिं चेव । ठाणेहिं उ इमेहिं । toursक्कमणा य से होइ ॥ ३४. आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहे सवोच्छेयणा || ३५. अवसेसं भंडगं गिज्झा चक्खुसा पडिलेहए । परमद्धजोयणाओ विहारं विहरए मुणी ॥ ३६. चउत्थीए पोरिसीए निक्खिवित्ताण भायणं । सज्झायं तओ कुज्जा सव्वभावविभावणं ॥ ३७. पोरिसीए चउब्भाए दत्ताण तओ गुरुं । पडिक्कमित्ता कालस्स सेज्जं तु पडिलेह ॥ (पृथिव्यप्काययोः तेजोवायुवनस्पतित्रसाणाम् । प्रतिलेखनाऽऽयुक्तः षण्णामाराधको भवति । ।) तृतीयायां पौरुष्यां भक्तं पानं गवेषयेत् । षण्णामन्यतरस्मिन् कारणे समुत्थिते ।। वेदनावैयावृत्त्याय ईर्यार्थाय च संयमार्थाय । तथा प्राणप्रत्ययाय षष्ठं पुनः धर्मचिन्तायै ।। ૬૨૬ निर्ग्रन्थो धृतिमान् निर्ग्रन्थ्यपि न कुर्यात् षड्भिश्चैव । स्थानैस्त्वेभिः अनतिक्रमणं च तस्य भवति ।। आतङ्क उपसर्ग: तितिक्षया ब्रह्मचर्यगुप्तिषु । प्राणिदया तपोहेतोः शरीरव्यवच्छेदार्थाय ।। अवशेषं भाण्डकं गृहीत्वा चक्षुषा प्रतिलिखेत् । परमर्धयोजनात् विहारं विहरेन्मुनिः । । चतुर्थ्यां पौरुष्यां निक्षिप्य भाजनम् । स्वाध्यायं ततः कुर्यात् सर्वभावविभावनम् ।। पौरुष्याश्चतुर्भागे वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य शय्यां तु प्रतिलिखेत् ।। अध्ययन- २६ : लोड २८-३३ (प्रतिसेनामां अप्रमत्त मुनि पृथ्वी अय, अप्डाय તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય– આ છએ કાયોનો આરાધક બને છે.) ૩૧.છ કારણોમાંથી કોઈ એક કારણ ઉપસ્થિત થતાં ત્રીજા પ્રહરમાં ભક્ત અને પાનની ગવેષણા કરે. ३२. वेहना ( क्षुधा ) शांतिने माटे, वैयावृत्त्यने माटे, ઈર્યાસમિતિના શોધનને માટે, સંયમને માટે તથા પ્રાણપ્રત્યય (જીવિત રહેવા)ને માટે તથા ધર્મ-ચિંતનને માટે ભક્ત-પાનની ગવેષણા કરે. ૩૩.ધૃતિમાન સાધુ અને સાધ્વી આ છ કારણો માટે ભક્તપાનની ગવેષણા ન કરે, જેનાથી તેમના સંયમનું અતિક્રમણ ન થાય. ३४. रोग थाय त्यारे, उपसर्ग जावे त्यारे, ब्रह्मयर्थ-गुमिनी तितिक्षा (सुरक्षा) माटे, प्राणीयोनी ध्याने माटे, तप માટે અને શરીર-વિચ્છેદ માટે મુનિ ભક્ત-પાનની ગવેષણા ન કરે.૧ ૩૫.સર્વ (ભિક્ષોપયોગી) ભાંડોપકરણો ગ્રહણ કરીને ચક્ષુ વડે તેમની પ્રતિલેખના કરે અને બીજા ગામમાં ભિક્ષા માટે જવાનું આવશ્યક બને તો વધુમાં વધુ અર્ધયોજન પ્રદેશ સુધીર' જાય. ૩૬.ચોથા પ્રહરમાં ભાજનો પ્રતિલેખનપૂર્વક બાંધીને મૂકી દે, પછી બધા ભાવોને પ્રકાશિત કરનાર સ્વાધ્યાય अरे. ૩૭.ચોથા પ્રહરના ચોથા ભાગમાં પોણી પૌરુષી વીતી જતાં સ્વાધ્યાય પછી ગુરુને વંદન કરી કાળનું પ્રતિક્રમણ કરી ( स्वाध्याय प्रणथी निवृत्त जनी) शय्यानी प्रतिलेखना अरे. Page #98 -------------------------------------------------------------------------- ________________ સામાચારી ૬૨૭ अध्ययन-२६ : दो ३४-४१ ३८. पासवणुच्चारभूमिं च पडिलेहिज्ज जहं जई। काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं॥ पस्रवणोच्चारभूमिं च प्रतिलिखेद् यतं यतिः। कायोत्सर्ग ततः कुर्यात् सर्वदुःखविमोक्षणम् ।। ૩૮ યતન શીલ યતિ પ્રગ્નવણ અને ઉચ્ચાર-ભૂમિની પ્રતિલેખના કરે. ત્યાર પછી સર્વ દુઃખોમાંથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. ३९. देसियं च अईयारं चिंतिज्ज अणुपुव्वसो। नाणे दंसणे चेव चरित्तम्मि तहेव य॥ ૩૯ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દૈવસિક અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. दैवसिकं चातिचारं चिन्तयेदनुपूर्वशः। ज्ञाने दर्शने चैव चरित्रे तथैव च।। ૪૦.કાયોત્સર્ગ સમાપ્ત કરીને ગુરુને વંદન કરે. પછી અનુક્રમે દૈવસિક અતિચારની આલોચના કરે. ४०. पारियकाउस्सग्गो वंदित्ताण तओ गुरूं। देसियं तु अईयारं आलोएज्ज जहक्कमं॥ पारितकायोत्सर्गः वन्दित्वा ततो गुरुम् । दैवसिकं त्वतिचारं आलोचयेद् यथाक्रमम्।। ૪૧.પ્રતિક્રમણ વડે નિઃશલ્ય બની ગુરુને વંદન કરે. પછી સર્વદુ:ખોમાંથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. ४१. पडिक्कमित्तु निस्सलो वंदित्ताण तओ गुरुं। काउस्सगं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं॥ प्रतिक्रम्य नि:शल्यः वन्दित्वा ततो गुरुम् । कायोत्सर्ग ततः कुर्यात् सर्वदुःखविमोक्षणम्।। ૪૨.કાયોત્સર્ગ સમાપ્તિ કરીને ગુરુને વંદન કરે. પછી સ્તુતિમંગળ કરીને કાળની પ્રતિલેખન કરે. ४२. पारियकाउस्सग्गो वंदित्ताण तओ गुरूं। थुइमंगलं च काऊण कालं संपडिलेहए ॥ पारितकायोत्सर्गः वन्दित्वा ततो गुरुम् । स्तुतिमंगलं च कृत्वा कालं संप्रतिलिखेत् ।। ૪૩.પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. ४३. पढमं पोरिसिं सज्झायं बीयं झाणं झियायई। तइयाए निद्दमोक्खं तु सज्झायं तु चउत्थिए॥ प्रथमां पौरुषीं स्वाध्यायं द्वितीयां ध्यानं ध्यायति। तृतीयायां निद्रामोक्षं तु स्वाध्यायं तु चतुर्थ्याम् ।। ૪૪.ચોથા પ્રહરના કાળની પ્રતિલેખના કરી અસંયત વ્યક્તિઓને ન જગાડતાં સ્વાધ્યાય કરે. ४४. पोरिसीए चउत्थीए कालं तु पडिलेहिया। सज्झायं तओ कुज्जा अबोहेंतो असंजए॥ पौरुष्यां चतुर्थ्यां कालं तु प्रतिलिख्य। स्वाध्यायं ततः कुर्यात् अबोधयन्नसंयतान् ।। ४५. पोरिसीए चउब्भाए वंदिऊण तओ गुरुं। पडिक्कमित्तु कालस्स कालं तु पडिलेहए॥ पौरुष्याश्चतुर्भागे वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य कालं तु प्रतिलिखेत् ।। ૪૫.ચોથા પ્રહરના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી, કાળનું પ્રતિક્રમણ કરી (સ્વાધ્યાય-કાળથી નિવૃત્ત થઈ કાળની પ્રતિલેખના કરે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ४६. आगए कायवोस्सग्गे सव्वदुक्खविमोखणे | काउस्सगं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं ॥ ४७. राड्यं च अईयारं चिंतिज्ज अणुपुव्वसो | नाणमिदंसणंमी चरितंमि तवम्मि य ॥ ४८. पारियकाउस्सग्गो दत्ताण तओ गुरुं । इयं तु अईयारं आज जक्क ॥ ४९. पडिक्कमित्तु निस्सल्लो वंदित्ताण तओ गुरुं । काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं ॥ ५०. किं तवं पडिवज्जामि एवं तत्थ विचितए । काउस्सग्गं तु पारिता वंदई यतओ गुरुं ॥ ५१. पारियकाउस्सग्गो वंदिताण तओ गुरुं । तवं संपडिवज्जेत्ता करेज्ज सिद्धाण संथवं ॥ ५२. एसा सामायारी समासेण वियाहिया । राहू व तिण्णा संसारसागरं ॥ -त्ति बेमि । आगते काव्यस सर्वदुःखविमोक्षणे | कायोत्सर्गं ततः कुर्यात् सर्वदुःखविमोक्षणम् ।। रात्रिकं चातिचारं चिन्तयेदनुपर्वशः । ज्ञाने दर्शन चरित्रे तपसि च ।। पारितकायोत्सर्गः वन्दित्वा ततो गुरुम् । रात्रिकं त्वतिचारं आलोचयेद् यथाक्रमम् ।। प्रतिक्रम्य निःशल्यः वन्दित्वा ततो गुरुम् । कायोत्सर्गं ततः कुर्यात् सर्वदुःखविमोक्षणम् ।। ૬૨૮ किं तपः प्रतिपद्ये एवं तत्र चिचिन्तयेत् । कायोत्सर्गं तु पारयित्वा वन्दते च ततो गुरुम् ।। पारितकायोत्सर्गः वन्दित्वा ततो गुरुम् । तपः संप्रतिपद्य कुर्यात् सिद्धानां संस्तवम् ।। एषा समाचारी समासेन व्याख्याता । यां चरित्वा बहवो जीवाः तीर्णाः संसारसागरम् ।। - इति ब्रवीमि । अध्ययन- २६ : सो६ ४२-४८ ૪૬.સઘળાં દુ:ખોમાંથી મુક્ત કરનાર કાય-વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ)નો સમય આવતાં સર્વ દુઃખોમાંથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. ४७. ज्ञान, दर्शन, यारित्र अने तप संबंधी रात्रि અતિચારનું અનુક્રમે ચિંતન કરે. ૪૮.કાયોત્સર્ગ સમાપ્ત કરી ગુરુને વંદન કરે. પછી અનુક્રમે રાત્રિક અતિચારની આલોચના કરે. ૪૯.પ્રતિક્રમણ વડે નિઃશલ્ય બની ગુરુને વંદન કરે. પછી સર્વ દુઃખોમાંથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે. ૫૦.હું કયું તપ ગ્રહણ કરું ? –કાયોત્સર્ગમાં એવું ચિંતન કરે. કાયોત્સર્ગ સમાપ્ત કરીને ગુરુર્ને વંદન કરે. ૫૧.કાયોત્સર્ગ પાર્યા પછી મુનિ ગુરુને વંદન કરે. પછી તપ स्वीडारीने सिद्धोनो संस्तव (स्तुति) १२. ૫૨.આ સમાચા૨ી મેં સંક્ષેપમાં કહી છે. આનું આચરણ કરી અનેક જીવો સંસાર-સાગરને તરી ગયા છે. –આમ હું કહું છું. Page #100 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૨૬ : સામાચારી ૧. (શ્લોક ૧-૭) દસ સામાચારીનું વર્ણન ભગવતી (૨૫ ૫૫૫), સ્થાનાંગ (૧૦) ૧૦૨) અને આવશ્યક નિર્યુક્તિમાં પણ છે. ઉત્તરાધ્યયનમાં સામાચારીનો ક્રમ તેનાથી જુદો છે. તેમાંની પ્રથમ ત્રણ સામાચારીઓને અહીં છઠું, સાતમું અને આઠમું સ્થાન મળેલ છે. નવમી સામાચારીનું નામ પણ જુદું છે. ભગવતી વગેરેમાં તેનું નામ નિમંત્રણ' છે. અહીં તેનું નામ ‘અભ્યથાન’ છે. આવશ્યક નિર્યુક્તિમાં સામાચારી ત્રણ પ્રકારની બતાવવામાં આવી છે–(૧) ઓધ સામાચારી, (૨) દસ-વિધ સામાચારી અને (૩) પદ-વિભાગ સામાચારી.' ‘ઓઘ સામાચારી'નું પ્રતિપાદન ઓઘનિર્યુક્તિમાં છે. તેનાં સાત વાર છે–(૧) પ્રતિલેખન (૨) પિંડ (૩) ઉપધિપ્રમાણ (૪) અનાયતન (અસ્થાન) વર્જન (૫) પ્રતિસેવન–દોષાચરણ (૬) આલોચના અને (૭) વિશોધિ.૨ ‘પદ-વિભાગ સામાચારી’ છેદ સૂત્રોમાં કથિત વિષય છે. “દસવિધ સામાચારી’નું વર્ણન આ અધ્યયનમાં છે. તે આ પ્રમાણે છેઆવશ્યકી, નૈષેલિકી સામાન્ય વિધિ એવો છે કે મુનિ જ્યાં ઉતર્યા હોય તે ઉપાશ્રયથી બહાર ન જાય. વિશેષ વિધિ અનુસાર આવશ્યક કાર્ય આવી પડે તો તે ઉપાશ્રયની બહાર જઈ શકે છે. પરંતુ બહાર જતી વેળાએ સામાચારીનું ધ્યાન રાખતાં તે આવશ્યકી કરે– આવશ્યકીનું ઉચ્ચારણ કરે. ‘આવશ્યક કાર્ય માટે હું બહાર જઈ રહ્યો છું–આ વસ્તુને નિરંતર ધ્યાનમાં રાખે, અનાવશ્યક કાર્યમાં પ્રવૃત્તિ ન કરે. આવશ્યકીનો પ્રતિપક્ષ શબ્દ છે નૈષધિકી. કાર્યમાંથી નિવૃત્ત થઈને જયારે તે સ્થાનમાં પ્રવેશ કરે ત્યારે નિષેલિકીનું ઉચ્ચારણ કરે. ‘હું આવશ્યક કાર્યમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છું, હવે હું પ્રવૃત્તિના સમયે કોઈ અકરણીય કાર્ય થયું હોય તો તેનો નિષેધ કરું છું, તેનાથી પોતાની જાતને દૂર કરું છું—આ ભાવના સાથે તે સ્થાનમાં પ્રવેશ કરે છે. આ સાધુઓના ગમનાગમનની સામાચારી છે. ગમન અને આગમન કાળે તેનું લક્ષ્ય અબાધિત રહે, તે બાબતનું આ બે સામાચારીઓમાં સમ્યક્ ચિંતન છે. આપૃચ્છા, પ્રતિપૃચ્છા સામાન્ય વિધિ એવો છે કે ઉચ્છવાસ અને નિઃશ્વાસ સિવાયના બાકીના બધા કાર્યો માટે ગુરુની આજ્ઞા લેવી જોઈએ. આ આજ્ઞાનાં બે સ્થાન બતાવવામાં આવ્યાં છે– સ્વયંકરણ, પરકરણ आवश्यक नियुक्ति, गाथा ६६५ । ओघनियुक्ति, गाथा २: पडिलेहणं च पिंडं, उवहिपमाणं अणाययणवज्जं । पडिसेवणमालोअणं, जह य विसोही सुविहियाणं ।। बृहद्वृत्ति, पत्र ५३४ : 'गमने' तथाविधालम्बनतो बहिनिःसरणे आवश्यकेषु-अशेषावश्यकर्त्तव्यव्यापारेषु सत्सु भवाऽवश्यकी, उक्तं हि-"आवास्सिया उ आवस्सएहिं सुव्वेहिं जुत्तजोगस्से" त्यादि तां कुर्याद्' विदध्यात्। ૪. એજન, પત્ર ૩૪ : સ્થીયતે ઉન્નત સ્થાન उपाश्रयस्तस्मिन् प्रविशन्निति शेषः, कर्यात, कां?'नषेधिकी' निषेधनं निषेधः-पापानुष्ठानेभ्य आत्मनो व्यावर्त्तनं, तस्मिन् भवा नैषेधिकी, निषिद्धात्मन एतत्सम्भवात्, उक्तं हि-'जो होइ निसिद्धप्पा निसीहिया तस्स भावओ होइ।' એજન, ત્રપુરૂ: કરંવાર થી વિદાય સર્વકાર્દેપિ स्वपरसम्बन्धिषु गुरवः प्रष्टव्याः । છે, Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ 630 अध्ययन-२६ : टि. १ પ્રથમ પ્રવૃત્તિને ‘સ્વયંકરણ’ તથા બીજી પ્રવૃત્તિને પરકરણ' કહેવામાં આવે છે. સ્વયંકરણ માટે આપૃચ્છા (પ્રથમ વાર પૂછવું) તથા પરકરણ માટે પ્રતિપુચ્છા (ફરી પૂછવું)નું વિધાન છે." આવશ્યક નિર્યુક્તિ અનુસાર પ્રથમ વાર કે બીજી વાર કોઈ પણ પ્રવૃત્તિ માટે ગુરુ પાસેથી આજ્ઞા મેળવવાને “આપૃચ્છા કહેવામાં આવે છે. પ્રયોજનવશ પૂર્વનિષિદ્ધ કાર્ય કરવાની આવશ્યકતા આવી પડતાં ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવાની ક્રિયાને ‘પ્રતિપૃચ્છા' કહેવામાં આવે છે. ગુરુ દ્વારા કોઈ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવે ત્યારે તે કાર્યનો પ્રારંભ કરતી વેળાએ ફરી ગુરુની આજ્ઞા લેવી જોઈએ-આ પણ પ્રતિપૃચ્છાનો આશય છે. છન્દના, અભ્યસ્થાન મુનિને ભિક્ષામાં જે મળે તેના માટે અન્ય સાધુઓને નિમંત્રિત કરવા જોઈએ તથા જે આહાર મળ્યો ન હોય તેને લેવા જાય ત્યારે બીજા સાધુઓને પૂછવું જોઈએ-“શું હું આપના માટે ભોજન લાવું?” આ બંને સામાચારીઓને “છંદના’ અને ‘અભ્યત્યાન” કહેવામાં આવે છે. અભ્યત્થાનના અર્થમાં નિમંત્રણનો પણ પ્રયોગ કરવામાં આવે છે." ઇચ્છાકાર સંઘીય વ્યવસ્થામાં પરસ્પર સહયોગ લેવા-આપવામાં આવે છે, પરંતુ તે બળ-પ્રેરિત ન હોતાં ઈચ્છા-પ્રેરિત હોવો જોઈએ." ઔત્સર્ગિક-વિધિ અનુસાર બળ-પ્રયોગ સર્વથા ન્યાય છે. મોટો સાધુ નાના સાધુ પાસે અને નાનો સાધુ મોટા સાધુ પાસે કોઈ કામ કરાવવા ઈચ્છે તો તેણે “ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ જો આપની ઈચ્છા હોય તો મારું કામ આપ કરો', એમ કહેવું જોઈએ. આપવાદિક માર્ગમાં આજ્ઞા અને બલાભિયોગનો વ્યવહાર પણ કરી શકાય છે. મિથ્થાકાર સાધક દ્વારા ભૂલ થવાનો સંભવ છે પરંતુ પોતાની ભૂલનું ભાન થતાં જ તેણે ‘મિથ્થાકાર'નો પ્રયોગ કરવો જોઈએ. જે દુષ્કતને મિથ્યા માનીને તેનાથી નિવૃત્ત થાય છે, તેનું જ દુષ્કૃત મિથ્યા થાય છે. ६. १. बृहद्वृत्ति, पत्र ५३४ : आडिति-सकलकृत्याभिव्याप्त्या प्रच्छना आप्रच्छनाइदमहं कुर्यां न वेत्येवंरूपा तां स्वयमित्यात्मनः करणं-कस्यचिद्विवक्षितकार्यस्य निर्वत्तनं स्वयंकरण तस्मिन्, तथा 'परकरणे' अन्यप्रयोजनविधाने प्रतिप्रच्छना। आवश्यक नियुक्ति, गाथा ६९७ : आपुच्छणा उ कज्जे, पुवनिसिद्धेण होइ पडिपुच्छा। 3. बृहद्वृत्ति, पत्र ५३४ : गुरुनियुक्तोऽपि हि पुनः प्रवृत्ति काले प्रतिपृच्छत्येव गुरुं, स हि कार्यान्तरमप्यादिशेत् सिद्धं . वा तदन्यतः स्यादिति । ४. बृहवृत्ति, पत्र ५३४, ५३५: । (8) छन्दना प्राग्गृहीतद्रव्यजातेन शेषयतिनिमन्त्रणा त्मिका। (4) अभीत्याभिमुख्येनोत्थानम्-उद्यमनमभ्युत्थानं तच्च....आचार्यग्लानबालादीनां यथोचिताहारभेषजादिसम्पादनम्, इह च सामान्याभिधानेऽ प्यभ्युत्थानं निमन्त्रणारूपमेव परिगृह्यते। ५. आवश्यक नियुक्ति, गाथा ६९७ : पुव्वगहिएण छंदण, निमंतणा होइ अगहिएणं। (6) आवश्यक नियुक्ति, गाथा ६७३ : __ अहयं तुब्भं एअं, कज्ज तु करेमि इच्छाकारेणं । (५) बृहद्वृत्ति, पत्र ५३५ : इच्छा-स्वकीयोऽभिप्राय स्तया करणं-तत्कार्यनिर्वर्त्तनमिच्छाकार:, सारणे' इत्यौचित्यत आत्मनः परस्य वा कृत्यं प्रति प्रवर्त्तने, तत्रात्मसारणे यथेच्छाकारेण युष्मच्चिकीर्षितं कार्यमिदमहं करोमीति । आवश्यक नियुक्ति, गाथा ६७७ : आणा बलाभिओगो, निग्गंथाणं न कप्पए काउं। इच्छा पउंजिअव्वा, सेहे रायणिए य तहा।। अशन, गाथा ६७७ वृत्ति, पत्र ३४४ : अपवादतस्त्वाज्ञाबलाभियोगावपि दुर्विनीते प्रयोक्तव्यौ, तेन च सहोत्सर्गतः संवास एव न कल्पते, बहुस्वजनादिकारणप्रतिबद्धतया त्वपरित्याज्ये अयं विधिः, प्रथममिच्छाकरेण योज्यते, अकुर्वनाज्ञया पुनर्बलाभियोगेनेति । मेलन, गाथा ६८२ : संजमजोगे अब्भुटुिअस्स, जं किंचि वितहमायरिअं। मिच्छा एअंति विआणिऊण मिच्छत्ति कायव्वं ।। Page #102 -------------------------------------------------------------------------- ________________ સામાચારી ૬૩૧ अध्ययन-२६ :टि.२ તથાકાર જે મુનિ કલ્પ અને અકલ્પને જાણે છે, મહાવ્રતમાં સ્થિત હોય છે, તેણે ‘તથાકાર'નો પ્રયોગ કરવો જોઈએ. ગુરુ જ્યારે સૂત્ર ભણાવે, સામાચારી વગેરેનો ઉપદેશ આપે, સૂત્રનો અર્થ બતાવે અથવા કોઈ વાત કહે ત્યારે તથાકારનો પ્રયોગ કરવો જોઈએ'मा५४ो छोते भवितथ -सत्य छ' भाम डे . ઉપસંપદા પ્રાચીન કાળમાં વ્યવસ્થાની દૃષ્ટિએ એક ગણના સાધુઓ બીજા ગણમાં જઈ શકતા નહિ. તેના કેટલાક અપવાદ પણ હતા. આપવાદિક-વિધિ અનુસાર ત્રણ કારણોને લીધે બીજા ગણમાં જવાનું માન્ય હતું. બીજા ગણમાં જવાની ક્રિયાને ઉપસંપદા કહેવામાં આવતી. જ્ઞાનની વર્તના (પુનરાવૃત્તિ કે ગુણાકાર), સંધાન (ત્રુટિત જ્ઞાનને પૂરું કરવું) અને ગ્રહણ (નવું જ્ઞાન પ્રાપ્ત કરવું)ને માટે જે ઉપસંપદા સ્વીકારવામાં આવતી તેને “જ્ઞાનાર્થ-ઉપસંપદા' કહેવામાં આવતી. આ જ રીતે દર્શનની વર્ણના (સ્થિરીકરણ), સંધાન અને દર્શનવિષયક શાસ્ત્રોના પ્રહણને માટે જે ઉપસંપદા સ્વીકારવામાં આવતી તેને ‘દર્શનાર્થ-ઉપસંપદા' કહેવામાં આવતી. વૈયાવૃત્ત્વ અને તપસ્યાની વિશિષ્ટ આરાધના માટે જે ઉપસંપદા સ્વીકારવામાં આવતી તેને “ચારિત્રાર્થઉપસંપદા' કહેવામાં આવતી. २. (पुग्विलंमि चउब्भाए आइच्चंमि समुट्ठिए) ___'पुव्विलंमि चउब्भाए' मामाभा तथा मेवीसभा-जने योगेनुं प्रथम २२९ . शान्त्याथार्या भा श्योनीव्यायाम આનો અર્થ ‘પોણી પૌરુષી" તથા એકવીસમાની વ્યાખ્યામાં આનો અર્થ ‘પ્રથમ પ્રહર" કર્યો છે. પરંતુ બાવીસમા શ્લોકમાં पात्र-प्रतिवेपनानो निर्देश छ, त्यो पोएट-पौरुषाने माटे 'पोरिसीए चउब्भाए' 46 छे भने सेवासमा सोमयां वस्त्र निश त्या 'पुव्विलंमि चउब्भाए' पा6. माथा मामा भावन-प्रतिसपनाना नहश हावा જોઈએ. સ્વાધ્યાય કે વૈયાવચનો નિર્દેશ વસ્ત્ર-પ્રતિલેખનાની પછી આચાર્ય પાસેથી લેવામાં આવે છે." शान्त्यायाथै ‘पुव्विल्लंमि चउब्भाए'नो वैल्यि अर्थ 'प्रथम-प्रहर' तथा 'भंडयं पडिलेहित्ता'नो अर्थ 'वस्व-प्रतिसपना' કર્યો છે. એકવીસમા શ્લોકના સંદર્ભમાં આ વૈકલ્પિક અર્થ જ સંગત લાગે છે. १. आवश्यक नियुक्ति, गाथा ६८९ : वायणपडिसुणणाए, उवएसे सुत्तअत्थकहणाए। अवितहमेअंति तहा, पडिसुणणाए अतहकारो।। बृहद्वृत्ति, पत्र ५३५ : 'अच्छणे' त्ति आसने प्रक्रमादाचार्यान्तरादिसन्निधौ अवस्थाने उप-सामीप्येन सम्पादनंगमनं सम्पदादित्वात्विवपि उपसंपद्-इयन्तं कालं भवदन्तिके मयासितव्यमित्येवंरूपा। आवश्यक नियुक्ति, गाथा ६९८,६९९ : उपसंपया य तिविहा, नाणे तह दसणे चरित्ते अ। दंसणनाणे तिविहा, दुविहा य चरित्तअट्ठाए ।। वत्तणा संधणा चेव, गहणं सुत्तत्थतदुभए।। वेयावच्चे खमणे, काले आवक्कहाइ अ।। बृहद्वृत्ति, पत्र ५३६ : 'पुव्विलंमि' त्ति पूर्वस्मिश्चतुर्भागे आदित्ये 'समुत्थिते' समुद्गते, इह च यथा दशाविकलोऽपि पट: पट एवोच्यते, एवं किञ्चिदूनोऽपि चतुर्भागचतुर्भाग उक्तः, ततोऽयमर्थ:-बुद्धया नभश्चतुर्धा विभज्यते, तत्र पूर्वदिक्संबद्धे किञ्चिदूननभश्चतुर्भागे यदादित्यः समुदेति तदा, पादोनपौरुष्यामित्युक्तं भवति । मेलन, पत्र ५४० : पूर्वस्मिंश्चतुर्भागे' प्रथमपौरुषीलक्षणे प्रक्रमाद् दिनस्य। ओघनियुक्ति वृत्ति, पत्र ११५ : उक्ता वस्त्रप्रत्युपेक्षणा, तत्समाप्तौ च किंकर्तव्यमित्यत आह-'समत्तपडिलेहणाए सज्झाओ' समाप्तायां प्रत्युपेक्षणायां स्वाध्यायः कर्त्तव्यः सूत्रपौरुषीत्यर्थः, पादोनप्रहरं यावत् । इदानीं पात्रप्रत्युपेक्षणामाह। बृहवृत्ति, पत्र ५३६ : यद्वा पूर्वस्मिन्नभश्चतुर्भागे आदित्ये समुत्थिते इव समुत्थिते, बहुतरप्रकाशीभवनात्तस्य, भाण्डमेव भाण्डकं ततस्तदिव धर्मद्रविणोपार्जनाहेतुत्वेन मुखवस्त्रिकावर्षाकल्पादीह भाण्डकमुच्यते, तत्प्रतिलेख्य । Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયાણિ અધ્યયન-૨૬ : ટિ. ૩-૪ જયાચાર્ય અનુસાર દિવસના પ્રથમ ચતુર્થ ભાગનો અર્થ ‘પ્રથમ પ્રહરનો પ્રથમ ચતુર્થ ભાગ’ છે.' સાધારણ રીતે આ કાળમાન સૂર્યોદયથી ૨ ઘડી (૪૮ મિનિટ) સુધીનું છે. ૩ કલાક ૧૨ મિનિટનો પ્રહર હોવાથી ૪૭ મિનિટનું કાળમાન બરાબર ચોથો ભાગ થાય છે. જ્યારે દિવસનો પ્રહર ૩ કલાક ૩૦ મિનિટનો હોય છે, તે સમયે ચોથો ભાંગ ૫૨ ૧/‚ મિનિટનો હોય છે. તે સમય ૪૮ મિનિટ ચોથા ભાગથી થોડોક ઓછો હોય છે. જયાચાર્યનો અભિપ્રાય ઉત્તરવર્તી સાહિત્ય અને પરંપરા પર આધારિત છે. પ્રાચીન પરંપરા અનુસાર વસ્ર-પ્રતિલેખના સૂર્યોદયની સાથે સમાપ્ત થઈ જતી હતી. એટલા માટે શાન્ત્યાચાર્યે લખ્યું છે કે બહુ પ્રકાશ હોવાથી સૂર્યના અનુસ્થાન અનુદયને જ ઉત્થાન કે ઉદય કહેવામાં આવેલ છે. કે ઓનિર્યુક્તિમાં પ્રભાતકાલીન પ્રતિલેખના-કાળ વિષયક ચાર મતોનો ઉલ્લેખ મળે છે— (૧) સૂર્યોદયનો સમય—પ્રભાસ્થાટનનો સમય. (૨) સૂર્યોદય પછી–પ્રભાસ્ફાટન થયા પછી. (૩) એકબીજાનું મોં જ્યારે જોઈ શકાય. (૪) જે સમયે હાથની રેખાઓ જોઈ શકાય. આ અનાદેશો માનવામાં આવ્યા છે. નિર્ણાયક પક્ષ એ છે કે પ્રતિક્રમણની પછી— (૧) મુખ-વસ્તિકા (૨) ૨જોહરણ (૩-૪) બે નિષદ્યાઓ—એક સૂત્રની આભ્યન્તર નિષદ્યા અને બીજી બાહ્ય પાદ-પ્રોંછન (૫) ચોલપટ્ટક (૬-૮) ત્રણ ઉત્તરીય (૯) સંસ્તારક પટ્ટ અને (૧૦) ઉત્તર-પટ્ટની પ્રતિલેખના પછી જ સૂર્યોદય થઈ જાય, તે તે (પ્રતિલેખના)નો કાળ છે.” બહુમાન્ય મત આ જ રહ્યો છે. ૩. ભાણ્ડ-ઉપકરણોની (મંડયું) પોણી પૌરુષીની પ્રતિલેખનાના પ્રકરણમાં ‘ભણ્ડક’નો અર્થ ‘પાત્ર વગેરે ઉપકરણો' તથા પ્રભાતકાલીન પ્રતિલેખનાના પ્રકરણમાં તેનો અર્થ ‘પછેડી વગેરે ઉપકરણો' થાય છે. ૪. પ્રતિલેખના કરે (પડિસ્નેહિત્તા) પ્રતિલેખના અને પ્રમાર્જના એ બંને પરસ્પર સંબંધિત છે. જ્યાં પ્રતિલેખનાનો નિર્દેશ થાય છે, ત્યાં પ્રમાર્જના આપમેળે જ આવી જાય છે અને જ્યાં પ્રમાર્જનાનો નિર્દેશ થાય છે ત્યાં પ્રતિલેખના આપમેળે આવે છે. પ્રતિલેખનાનો અર્થ છે ‘દૃષ્ટિ વડે જોવું' અને પ્રમાર્જનનો અર્થ છે ‘ઝાપટીને સાફ કરવું’. પહેલાં પ્રતિલેખના અને ત્યાર બાદ પ્રમાર્જના કરવામાં આવે છે. પ્રતિલેખનીય શરીર (ઊભા થતાં, બેસતાં અને સૂતી વેળાએ), ઉપાશ્રય, ઉપકરણ, સ્થણ્ડિલ (મળ-મૂત્રની પરિષ્ઠાપનાની ભૂમિ), उत्तराध्ययन जोड़ पत्र ३७ : अरुणावासग पुव्वं परोप्परं पाणिपडिलेहा । दिवस तणा पहिला पोहर रै मांहि । धुरला चौथा भाग में તાહિક एते उ अणासा अंधारे उग्गएविहु न दीसे । 11 ૧. ૨. ૩. ૬૩૨ एतलै दो घड़ी ने विषेह । सूर्य उग्गां थी ए लेह ।। ३२ ।। वस्त्रादिक उपगरण सुमंड। पडिलेही रुडी रीत सुभंड || पडिलेहणा किया पछे तिवार । गुरु प्रतिबंदि करी નમાર ।। ૐૐ ।। बृहद्वृत्ति, पत्र ५३६ । ઓપનિયંત્તિ, વૃત્તિ મા. ૨૬૧, ૨૭૦ : ' ૪. (ક) ઓનિયુંત્તિ, ૫. ૨૭૦ : मुहरयनिसिज्जचोले, कप्पतिगदुपट्टथुई सूरो । (ખ) પ્રવચરતારો દ્વાર, ગાથા ૧૨૦ વૃત્તિ, પત્ર ૬૬ : प्रतिक्रमणकरणानन्तरं अनुद्गते सूरे-सूर्योद्गमादનાંમ્। (ગ) ધર્મસંપ્રદ, પૃ.૨૨:પ્રતિસ્નેહના સૂર્યનુાતે વ સંધ્યા । Page #104 -------------------------------------------------------------------------- ________________ સામાચારી અધ્યયન-૨૬ : ટિ.૪ અવષ્ટમ્ભ અને માર્ગ—આ બધાં પ્રતિલેખનીય છે—તેમની પ્રતિલેખના કરવામાં આવે છે. ઉપકરણ-પ્રતિલેખના બે પ્રકારની હોય છે–(૧) વસ્ત્ર-પ્રતિલેખના અને (૨) પાત્ર-પ્રતિલેખના. પાત્ર-પ્રતિલેખનાનો ક્રમ અને વિધિ ત્રેવીસમા શ્લોકમાં પ્રતિપાદિત છે. વસ્ત્ર-પ્રતિલેખનાનો વિધિ ચોવીસથી અઠ્યાવીસમા શ્લોક સુધી પ્રતિપાદિત છે. ઓધ-નિર્યુક્તિમાં ગાથા ૨૮૮થી ૨૯૫ (પત્ર ૧૧૭-૧૧૯) સુધી પાત્ર-પ્રતિલેખનાનું વિવરણ છે અને ગાથા ૨૬૪થી ૨૬૯ (પત્ર ૧૦૮-૧૧૧) સુધી વસ-પ્રતિલેખનાનું વિવરણ છે. પ્રતિલેખના-કાળ વસ્ત્ર-પ્રતિલેખનાના બે કાળ છે—પૂર્વાહ્ન (પ્રથમ પ્રહર) અને અપરાહ્ન (ચતુર્થ પ્રહર). પાત્ર-પ્રતિલેખનાનો કાળ પણ આ જ છે.” કાળ-ભેદ વડે પ્રતિલેખનાના ત્રણ કાળ બની જાય છે— (૧) પ્રભાત (૨) અપરાó–ત્રીજા પ્રહર પછી અને (૩) ઉદ્ઘાટ-પૌરુષી–પોણી પૌરુષી.પ મુહપત્તી વગેરે દસ ઉપકરણોનો પ્રતિલેખનાકાળ પ્રભાત સમય (પ્રતિક્રમણની પછી–સૂર્યોદયની પહેલાં) છે. ત્રીજો પ્રહર વીતતાં ચૌદ ઉપકરણોની પ્રતિલેખનાનો કાળ આવે છે. ચૌદ પ્રતિલેખનીય ઉપકરણોનું વિવરણ નીચે પ્રમાણે મળે છે : ઓઘનિયુક્તિ પ્રવચનસારોદ્વાર ૧. ર. ૩. ૪. (૧) પાત્ર (૨) પાત્રબંધ (૩) પાત્ર-સ્થાપન (૪) પાત્ર-કેસરિકા (૫) પટલ (૬) રજસ્રાણ (૭) ગુચ્છગ (૮-૧૦) ત્રણ પછેડી (૧૧) રજોહરણ (૧૨) મુખ-વસ્તિકા (૧૩) માત્રક (૧૪) ચોલપટ્ટક ओघनियुक्ति, गाथा २६३ : ठाणे वगरणे य थंडिलउवथंभमग्गपडिलेहा । किमाई पडिलेहा, पुव्वण्हे चेव अवरण्हे ।। ગોપનિયંત્તિ માથ્ય, ગાથા ૮ : उवगरण वत्थपाए, वत्थे पडिलेणं तु वोच्छामि । पुव्वण्हे अवरण्हे, मुहणंतगमाइ पडिलेहा ।। (ક) ઓયનિર્યુત્તિ ભાષ્ય, ગાથા ૧૮ વૃત્તિ : पूर्वाह्णे वस्त्रप्रत्युपेक्षणा भवत्यपराह्णे च । (ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૧૩૭ : તૃતીયાયાં મિક્ષાચર્યા પુનશ્ચતુर्थ्यां स्वाध्ययम्, उपलक्षमत्वात्तृतीयायां भोजनबहिर्गमनादीनि, इतरत्र तु प्रतिलेखनास्थण्डिलप्रत्युपेक्षणादीनि गृह्यन्ते । ૬૩૩ (ક) એયનિવૃત્તિ માથ્ય, ગાથા ૧૭૩ વૃત્તિ : પાત્રપ્રત્યુपेक्षणामाह - 'चरिमाए' चरमायां पादोनपौरुष्यां प्रत्युपेक्षेत 'ताहे' त्ति 'तदा' तस्मिन् काले स्वाध्यायानन्तरं पात्रकद्वितयं प्रत्युपेक्षेत । (ખ) ઉત્તરાવળાળિ ૨૬ । ૨૨, ૩૬ । (૧) મુખપોતિકા (૨) ચોલપટ્ટક (૩) ગોચ્છગ (૪) પાત્રપ્રતિલેખનિકા (૫) પાત્રબંધ (૬) પટલ ૫. ૩. (૭) રજસ્રાણ (૮) પાત્ર-સ્થાપન (૯) માત્રક (૧૦) પાત્ર (૧૧) રજોહરણ (૧૨-૧૪) ત્રણ પછેડી प्रवचनसारोद्धार, गाथा ५९०-५९२ : पडिलेहणाण गोसावराहउग्घाडपोरिसीसु तिगं । तत्थ पढमा अणुग्गयसूरे पडिक्कमणकरणाओ ।। मुहपोत्ति चोलपट्टो कप्पतिगं दो निसिज्ज रयहरणं । संथारुत्तरपट्टो दस पेहाऽणुग्गए सूरे ।। उवगरणचउद्दसगं पडिलेहिज्जइ दिणस्स पहरतिगे । 11 ઓપનિયુક્ત્તિ, ગાથા ૬૬૮-૬૭૦ : पत्तं पत्ताबंधो, पायट्टवणं च पायकेसरिया । पडलाई रत्ताणं च, गुच्छओ पायनिज्जोगो । । तिन्नेव च पच्छागा, रयहरणं चेव होइ मुहपत्ती । एसो दुवालसविहो, उवही जिणकप्पियाणं तु ।। एए चेव दुवालस, मत्तग अइरेग चोलपट्टो य । एसो चउद्दसविहो, उवही पुण थेरकणम्मि ।। प्रवचनसारोद्धार, गाथा ५९२ वृत्ति, पत्र १६६ । Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્ઞયણાણિ પોણી પૌરુષીના સમયે સાત ઉપકરણોની પ્રતિલેખના કરવામાં આવતી હતી. તે ઉપકરણો આ મુજબ છે— ઓઘનિર્યુક્તિ પ્રવચનસારોદ્વાર (૧) પાત્ર (૨) પાત્ર-બંધ (૩) પાત્ર-સ્થાપન (૪) પાત્ર-કેસરિકા (૫) પટલ (૬) રજસ્રાણ (૭) ગુચ્છગ ૫. ઉત્તર ગુણો (સ્વાધ્યાય વગેરે)ની (ઉત્તરવુÈ) ૬૩૪ પાંચ મહાવ્રતો મૂલ ગુણ છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરે તેમની અપેક્ષાએ ઉત્તરગુણ કહેવાય છે. ઉત્તરગુણનો સામાન્ય કાળવિભાગ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે પ્રથમ પ્રહરમાં—સ્વાધ્યાય. દ્વિતીય પ્રહરમાં—ધ્યાન–વાંચેલાં વિષયનું અર્થચિંતન અથવા માનસિક એકાગ્રતાનો અભ્યાસ. ત્રીજા પ્રહરમાં—ભિક્ષાચારી, ઉત્સર્ગ વગેરે. (૧) મુખપોતિકા (૨) ગોચ્છગ (૩) પટલ (૪) પાત્ર-કેસરિકા (૫) પાત્ર-બંધ (૬) રજસ્રાણ (૭) પાત્ર-સ્થાપન ચતુર્થ પ્રહરમાં–ફરી સ્વાધ્યાય. આ દિનચર્યાની સ્થૂળ રૂપરેખા છે. આમાં મુખ્ય કાર્યોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રતિલેખના, વૈયાવૃષ્ય વગેરે આવશ્યક વિધિઓનો આમાં ઉલ્લેખ નથી. પ્રતિલેખનાનો ઉલ્લેખ ૨૧) ૨૨મા શ્લોકમાં સ્વતંત્ર રૂપે કરવામાં આવ્યો છે. ૧. ओघनिर्युक्ति, गाथा ६६८ । ૨. ૩. આ વિભાગ તે કાળનો છે જ્યારે આગમસૂત્ર લિખિત ન હતાં. તેમને કંઠસ્થ રાખવા માટે વધુ સમય લગાડવો પડતો હતો. સંભવ છે કે એટલા માટે પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાયની વ્યવસ્થા કરવામાં આવી. તેમને ‘સૂત્ર-પૌરુષી’ પણ કહેવામાં આવતા. બીજા પ્રહરમાં અર્થ સમજવામાં આવતો. એટલા માટે તેને ‘અર્થ-પૌરુષી’ કહેવામાં આવતો. જ્યારે ભિક્ષુઓ માટે એક વખત ભોજન—એક વખત ખાવાની વ્યવસ્થા હતી ત્યારે ભિક્ષા માટે ત્રીજો પ્રહર જ સૌથી વધુ યોગ્ય હતો અને તે કાળે જનતાના ભોજનનો સમય પણ સંભવ છે કે આ જ હતો. કેટલાક આચાર્યોના મતમાં આ અભિગ્રહધારી ભિક્ષુઓનો વિધિ છે. અઢારમા શ્લોકમાં કહેલ નિદ્રા લેવાની વિધિ સાથે તુલના કરવાથી આ મત સંગત લાગે છે. प्रवचनसारोद्धार, गाथा ५९२ वृत्ति, पत्र १६६ । (ક) વૃત્તવૃત્તિ, પત્ર ૧૪૨ । (ખ) ઉત્તરાધ્યયન ખોડુ, દાન ર૬ । રૂ૮-૪૬ । અધ્યયન-૨૬ : ટિ. ૫ છેદ-સૂત્રો દ્વારા દ્વારા પ્રથમ અને અંતિમ પ્રહરની ભિક્ષાનું પણ સમર્થન થાય છે.’ ઓધ નિર્યુક્તિમાં આપવાદિક-વિધિ અનુસાર બે-ત્રણ વારની ભિક્ષાનું પણ વિધાન મળે છે.' એમ પણ હોઈ શકે છે કે આ આપવાદિક વિધિઓ છેદ-સૂત્રોના રચનાકાળમાં માન્ય થયેલ હોય. ઓનિર્યુક્તિ અનુસાર નિદ્રા લેવાની વિધિ વિભિન્ન વ્યક્તિઓની અપેક્ષાએ આ પ્રમાણે છે—પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં ૪. ૫. બૃહત્વ, 、 । ૬ । ओघनियुक्ति भाष्य, गाथा १४९ : एवंपि अपरिचत्ता, काले खवणे अ असहुपुरिसे य । कालो गिम्हो उ भवं खमगो वा पढमबिइएहिं । । Page #106 -------------------------------------------------------------------------- ________________ સામાચારી ૬૩૫ અધ્યયન-૨૬: ટિ.૬ બધા સાધુઓ સ્વાધ્યાય કરે છે, વચ્ચેના બે પ્રહરમાં નિદ્રા લે છે. વૃષભ-સાધુ બીજા પ્રહરમાં પણ જાગે છે, તેઓ માત્ર ત્રીજા પ્રહરમાં જ નિદ્રા લે છે. આચાર્ય ત્રીજા પ્રહરમાં સ્વાધ્યાય કરે છે. શયન-વિધિના આ જુદા-જુદા પ્રકારો જોતાં એ જ નિષ્કર્ષ પર પહોંચાય છે કે ત્રીજા પ્રહરમાં સુવાની વિધિ યા તો કોઈ વિશિષ્ટ સાધુ વર્ગ માટે છે અથવા ઓઘનિયુક્તિનું વિધાન પૂર્વકાલીન નથી. મુનિ માટે સુવાની નિયુક્તિકાલીન વિધિ આ પ્રમાણે છેપહેલો પ્રહર આખો વીત્યા પછી ગુરુની પાસે જાય. ‘ફૂછમિ ઉમીયમો વં૪િનાવMMાનિલયિ મન્થાઇ વંશ, વમાસમળા ! વદુ પડયુઇUTI પોલિસી અનુજ્ઞાદિ રાફસંસાર–આવો પાઠ બોલીને સુવાની આજ્ઞા માગે. પછી પ્રશ્નવણ કરે. જયાં સુવાનું સ્થાન હોય ત્યાં જાય. ઉપકરણો ઉપર જે દોરી બાંધી હોય તે ખોલે. સંસ્કાર-પટ્ટ અને ઉત્તર-પટ્ટનું પ્રતિલેખન કરી તેમને ઉરુ (સાથળ) ઉપર રાખે. પછી સુવા માટેની ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરે. ત્યાં સંસ્તાર-પટ્ટ પાથરે, તેના પર ઉત્તરપટ્ટ પાથરે. મુખ-વસ્ત્રિકા વડે ઉપરના શરીરનું અને રજોહરણ વડે નીચલા શરીરનું પ્રમાર્જન કરે. ઉત્તરીય વસ્ત્ર ડાબી બાજુમાં મૂકી દે. પથારી પર બેસતાં પાસે બેઠેલાં વડીલ સાધુઓની આજ્ઞા લે, પછી ત્રણ વાર સામાયિક પાઠનું ઉચ્ચારણ કરી સુવે. હાથનું ઓશીકું કરે. ડાબે પડખે સવે. પગ ફેલાવે ત્યારે મરઘીની માફક પહેલાં આકાશમાં ફેલાવે. તેવી રીતે ન રહી શકે ત્યારે ભૂમિનું પ્રમાર્જન કરી પગ નીચે રાખી દે. પગને સંકોચે ત્યારે ઉરુ-સંધિનું પ્રમાર્જન કરે. ૨ ૬. પ્રહર (પરિશિં): પૌરુષી પ્રકરણમાં પુરુષ’ શબ્દના બે અર્થ છે-(૧) પુરુષ-શરીર અને (૨) શંકુ. પુરુષ-શરીર વડે તેનું માપ કાઢવામાં આવે છે, એટલા માટે તેને ‘પૌરુષી' કહેવાય છે. શંકુ ૨૪ આંગળ પ્રમાણનો હોય છે અને પાનીથી ઘૂંટણ સુધીનું માપ પણ ૨૪ આંગળ હોય છે. “ જે દિવસે વસ્તુનો પડછાયો તેના માપનો હોય છે તે દિવસ દક્ષિણાયનનો પહેલો દિવસ હોય છે." યુગના પ્રથમ વર્ષ (સૂર્ય-વર્ષ)ના શ્રાવણ વદી એકમને દિવસે શંકુનો પડછાયો શંકુના માપ ૨૪ આંગળ મુજબનો પડે છે. ૧ર આંગળપ્રમાણનો એક પાદ હોવાથી શંકુનો પડછાયો બે પાદનો હોય છે. યુગના પ્રથમ સૂર્ય-વર્ષમાં શ્રાવણ વદી ૧ને દિવસે બે પગ-પ્રમાણ પડછાયો હોય છે અને મહા વદ ૭ના દિવસે ચાર પગપ્રમાણ . બીજા ચંદ્ર-વર્ષમાં શ્રાવણ વદ ૧૩થી વૃદ્ધિ-પ્રારંભ અને મહા સુદ ૪થી હાનિ-પ્રારંભ. ત્રીજા વર્ષમાં શ્રાવણ સુદી ૧૦થી વૃદ્ધિ-પ્રારંભ અને મહા વદી ૧થી હાનિ-પ્રારંભ. ચોથા વર્ષમાં શ્રાવણ વદી ૭થી વૃદ્ધિ-પ્રારંભ અને મહા વદી ૧૩થી હાનિ-પ્રારંભ. પાંચમા વર્ષમાં શ્રાવણ સુદી થી વૃદ્ધિ-પ્રારંભ અને મહા સુદી ૧૦થી હાનિ-પ્રારંભ. પૌરુષીનું કાળમાન પૌરુષીનું કાળમાન એક નથી. તે એક દિવસ સાપેક્ષ હોય છે. જ્યારે દિવસનું કાળમાન વધે છે ત્યારે પૌરુષીનું કાળમાન ૧. નિર્યુક્ટ્રિ માર્ગ, જાથા ૬૬૦ : ૪. એજન, ૨૮ ૨૦ ૨૨ : सव्वेवि पढमजामे, दोन्नि उ वसभा उ आइमा जामा । चतुर्विशत्यंगुलस्य, शंकोश्छाया यथोदिता । तइओ होइ गुरूणं, चउत्थओ होइ सव्वेसि ।। चतुर्विंशत्यंगुलस्य, जानोरपि तथा भवेत् ।। ૨. વૃત્તિ , પત્ર રૂટ, કરૂ? I એજન, ૨૮ ૨૨૩ : काललोकप्रकाश, २८ १९९२ : स्वप्रमाणं भवेच्छाया, यदा सर्वस्य वस्तुनः । शंकुः पुरुषशब्देन, स्याद् देहः पुरुषस्य वा । तदा स्यात् पौरुषी, याम्या-यानस्य प्रथमे दिने ।। निष्पन्ना पुरुषात् तस्मात्, पौरुषीत्यपि सिद्ध्यति । Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૩૬ અધ્યયન-૨૬: ટિ. ૭-૮ પણ વધે છે. દિવસનું કાળમાન ઘટવાથી તે પણ ઘટી જાય છે. દિવસનો ભાગ પીપી (પ્રહર) હોય છે. દિવસનું કાળમાન જઘન્ય ૧૨ મુહુર્તનું હોય છે અને ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનું . એટલા માટે પ્રહરનું કાળમાન જઘન્ય ૧૨ ૪=૩ મુહૂર્તનું, ઉત્કૃષ્ટમાં ૧૪ + ૪ = ૪ મુહૂર્તનું હોય છે.' પ્રતિદિન મુહૂર્ત પૌરુષી વધે કે ઘટે છે. અને એક અયનમાં ૧૮૩ અહોરાત્ર થાય છે. એટલા માટે એક અયનમાં ૧૮૩x ૧ = ૩ = ૧-મુહૂર્ત કાળમાન વધે છે. જઘન્ય ૩ + ૧ = ૪-મુહૂર્ત. ૧૨૨ સમય ૪-૦ ૨-૪ ૩-૪ પૌરુષીનું ઉત્કૃષ્ટ કાળમાન એક અયનમાં ૪' જ થશે. દિવસ પૌરુષી વધવાથી રાત્રિની પૌરુષી ઘટે છે. જયારે દિવસની પૌરુષી ૪ મુહૂર્તની હોય છે ત્યારે રાત્રિની પૌરુષીનું કાળમાન ત્રણ મુહૂર્તનું હોય છે. રાત્રિની પૌરુષી વધવાથી દિવસની પૌરુષી ઘટે છે. જયારે રાત્રિની પૌરુષી ૪ મુહૂર્તની હોય છે ત્યારે દિવસની પૌરુષીનું કાળમાન ૩ મુહૂર્તનું હોય છે. ૭. (શ્લોક ૧૩) એક વર્ષમાં બે અયન હોય છે—(૧) દક્ષિણાયન અને (૨) ઉત્તરાયણ. દક્ષિણાયનનો શ્રાવણ માસમાં પ્રારંભ થાય છે અને ઉત્તરાયણનો મહા મહિનામાં. એક માસમાં છાયા ૪ અંગુલ-પ્રમાણ વધે છે. ઉત્તરાયણના પ્રથમ દિવસે તે ૪ પાદ પ્રમાણ થઈ જાય છે. ઉત્તરાયણ પછી તે એ જ ક્રમે ઘટતી-ઘટતી દક્ષિણાયનના પ્રથમ દિવસ સુધી ફરી બે પાદ પ્રમાણ થઈ જાય છે. આ ગણિત મુજબ ચૈત્ર અને આસોમાં ત્રણ પાદ પ્રમાણ છાયા હોય છે. ૧૨ માસની પૌરુષી છાયાનું પ્રમાણ સમય પાદ-અંગુલ પાદ-અંગુલ આષાઢ પૂર્ણિમા ૨-૦ પૌષ પૂર્ણિમા શ્રાવણ પૂર્ણિમા માઘ પૂર્ણિમા ૩-૮ ભાદ્રપદ પૂર્ણિમા ૨-૮ ફાલ્ગન પૂર્ણિમા આશ્વિન પૂર્ણિમા ૩-૦ ચૈત્ર પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા વૈશાખ પૂર્ણિમા મૃગસર પૂર્ણિમા જયેષ્ઠ પૂર્ણિમા ૮. (શ્લોક ૧૪). સાત દિવસમાં એક અંગુલ, પક્ષમાં બે અંગુલ અને માસમાં ચાર અંગુલ પ્રમાણ છાયા વધવાનું માન્યું છે, તે વ્યવહાર કે સ્થળ-દૃષ્ટિથી છે. ત્યાં પૂર્ણ દિવસ ગ્રહણ કરવામાં આવ્યો છે. બાકી દિવસની વિવક્ષા કરવામાં આવી નથી. જયાચાર્યે આ જ ભાવને સ્પષ્ટ કરતાં ઉત્તરાધ્યયનની જોડમાં લખ્યું છે–સાત દિવસમાં બે પગથી એક અંગુલ અધિક છાયા ત્યારે વધે છે જયારે પક્ષ ચૌદ દિવસનો હોય. જો પક્ષ પંદર દિવસનો હોય તો ૭ દિવસ-રાતમાં એક અંગુલ છાયા વધતી જાય છે.” विशेषावश्यकभाष्य, गाथा २०७० : (ખ) સમવાયાં, સમવાય રૂ. पोरिसीमाणमनिययं, दिवस निसा वुवि-हाणि-भावओ। (ગ) રાજ્ઞપ્તિ, પ્રાકૃત ૨૦, ૨૨! हीणं तिन्नि मुहुत्तद्धपंचममाणमुक्कोसं ।। ૪. ઉત્તરાધ્યયન નો, રદ્દ ૧૧, ૧૨: એજન, ગાથા ૨૦૭૨ : तेह थकी दिन सातरे बे पग आंगुल अधिक। वुड़ी वावीसुत्तर-सय भागो पइदिणं मुहुत्तस्स । पोहर दिवस तब थात रे, दिन चवदै नो पख तदा।। एवं हाणी विमया, अयण दिन भागओ नेया।। जो पनरै दिन नों पक्ष रे, तो साढा सात अहोनिशे। ૩. (ક) મોનિક્સ, માથા ૨૮રૂપ हुवै पौरिसी लक्ष रे, बेबे पग इक आंगुल अधिक।। જ છે ૩-૪ ! Page #108 -------------------------------------------------------------------------- ________________ સામાચારી ૬૩૭ અધ્યયન-૨૬: ટિ.. દર સૂર્ય-વર્ષના એક અયનમાં ૧૮૩ અહોરાત્ર હોય છે. એક અયનમાં બે પાદ અર્થાત ૨૪ અંગુલ છાયા વધવાથી એક અહોરાત્રમાં અંગુલ વધે છે. એક અંગુલ છાયા વધવામાં તેને ' અર્થાત્ ૭ દિવસ લાગે છે. ઓઘનિર્યુક્તિમાં એક દિવસમાં અંગુલના સાતમા ભાગથી ઓછી વૃદ્ધિ માનવામાં આવી છે. જ્યોતિષ કરંડકમાં એક તિથિમાં અંગુલ-પ્રમાણ છાયા વધે છે તેમ માનવામાં આવ્યું છે. લોકપ્રકાશમાં અને જ્યોતિષ કરંડકના ફલિતમાં કોઈ અંતર નથી, માત્ર વિવક્ષાને ભેદ છે. પહેલામાં અહોરાત્રની અપેક્ષાથી છે અને બીજામાં તિથિની અપેક્ષાથી. અહોરાત્રની ઉત્પત્તિ સૂર્ય વડે થાય છે અને તિથિની ઉત્પત્તિ ચન્દ્રમા વડે. ૬૧ અહોરાત્ર વડે દુર તિથિઓ બને છે.' ૬૨ તિથિઓમાં ૬૧ અહોરાત્ર હોવાથી એક તિથિમાં અહોરાત્ર થાય છે. પ્રત્યેક અહોરાત્રમાં આગળની તિથિનો ભાગ પ્રવેશ કરે છે. આથી કરી ૬૧મા અહોરાત્રમાં ૬૨મી તિથિ સમાઈ જાય છે. ૧ અહોરાત્રમાં અંગુલ પ્રમાણ છાયા વધે છે. એટલા માટે ૬૧ અહોરાત્રમાં x ૬૧ = ૮ અંગુલ. ૧ તિથિમાં અંગુલ પ્રમાણ છાયા વધે છે એટલા માટે ૬૨ તિથિઓમાં X ૬૨ = ૮ અંગુલ. આ પ્રકારે ૮ અંગુલ છાયા વધવાથી ૬૧ અહોરાત્ર અથવા ૬૨ તિથિઓનું કાળમાન લાગે છે. ૬૧ અહોરાત્ર ૬૨ તિથિઓની સમાન હોવાથી બંનેના ફલિત થવામાં કોઈ અંતર નથી. ૯. (શ્લોક ૧૫). સાધારણ રીતે એક માસમાં 30 અહોરાત્ર હોય છે અને એક પક્ષમાં ૧૫ અહોરાત્ર . પરંતુ આષાઢ, ભાદ્રપદ, કાર્તિક, પોષ, ફાલ્ગન અને વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં ૧ અહોરાત્ર કમ હોય છે. આથી કરી તેમના પક્ષો ૧૪ અહોરાત્રના જ હોય છે. ૧ વર્ષમાં ૬ રાત્રિઓ અવમ હોય છે. લોકપ્રકાશમાં પણ આવું માનવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે એક અહોરાત્રના કાળમાનથી ભાગ કમ તિથિનું કાળમાન છે, અર્થાતુ અહોરાત્રમાં એક તિથિ પૂરી થાય છે. આ રીતે ૬૧ અહોરાત્રમાં દર તિથિઓ થાય છે. પ્રત્યેક અહોરાત્રમાં આગળની તિથિનો , ભાગ પ્રવેશ કરે છે. આથી કરીને ૬૧મા અહોરાત્રમાં દરમી તિથિ સમાઈ જાય છે." આ ગણિતથી ૩૬૬ અહોરાત્રમાં ૬ તિથિઓનો ક્ષય થઈ જાય છે. લૌકિક વ્યવહાર અનુસાર વષો ઋતુનો પ્રારંભ અષાઢ માસમાં થાય છે. તેન માધાન્ય ઋતુનો પ્રારંભ આષાઢ માસમાં થાય છે. તેને પ્રાધાન્ય આપી ૬૧માં અહોરાત્ર અર્થાત ભાદ્રપદ કુષ્ણપક્ષમાં તિથિનો ક્ષય માનવામાં આવ્યો છે. આ રીતે ૬૧-૬૧ અહોરાત્રમાં થનારો તિથિક્ષય ભાદ્રપદ, કાર્તિક, પોષ, ફાલ્ગન અને વૈશાખ માસમાં આવે છે. જ્યોતિષ્કરંડકમાં પણ વર્ષાઋતુનો પ્રારંભ આષાઢ માસથી માનીને તિથિ-ક્ષયનું વર્ણન છે. લોકપ્રકાશમાં યુગના પ્રથમ વર્ષના પ્રથમ માસ શ્રાવણને મુખ્ય માનેલ છેતેના અનુસાર આસોજ, મૃગસર, માઘ, ચૈત્ર, १. ओघनियुक्ति, गाथा २८४ : दिवसे दिवसे अंगुलस्य सत्तमो भागो किंचिप्पूणो वड्डइ । वृत्ति૨. વાતનો વાર, ૨૬ / ૨૦૨૨ : यत्तु ज्योतिष्करण्डादौ, वृद्धिहान्योनिरूपिताः । चत्वारोऽत्रांगुलस्यांशा, एकत्रिंशत् समुद्भवा ॥ ૩. એજન, ૨૮ ૭૬૫, ૭૬૬ : यद्वदेकोऽप्यहोरात्रः, सूर्यजातो द्विधा कृतः । दिनरात्रिविभेदेन, संज्ञाभेदप्ररूपणात् ॥ तथैव तिथिरेकापि, शशिजाता द्विधा कृता । दिनरात्रिविभेदेन, संज्ञाभेदप्ररूपणात् ॥ ४. काललोकप्रकाश, २८ । ७८३ वृत्ति : द्वाषष्ट्या हि तिथिभिः परिपूर्णा एकषष्टिरहोरात्रा भवन्ति । ૫. એજન, ૨૮ ૭૮૬, ૭૮૬ : युगेऽथावमरात्राणां, स्वरूपं किंचिदुच्यते। भवंति ते च षड् वर्षे, तथा त्रिंशद्युगेऽखिले ॥ एकेकस्मिन्नहोरात्र, एको द्वाषष्टिकल्पितः । लभ्यतेऽवमरात्रांश एकवृद्ध्या यथोत्तरम् ॥ ૬. એજન, ૨૮૮૦૦ : एवं च द्वाषष्टितमी प्रविष्टा निखिला तिथिः । एक षष्टिभागरूपा त्रैकषष्टितमे दिने । Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ જ્યેષ્ઠ અને શ્રાવણ માસમાં તિથિ-ક્ષય થાય છે. યુગના પાંચ વર્ષોનું યંત્ર આ પ્રમાણે છે— યુગ પૂર્વાર્ધ પક્ષ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ અવમ તિથિ | ૧ સાત તિથિ ૩ ૫ ૭ ૯ ૧૧ ૧૩ ૦ ૨ ૪ ૮ ૧૦૧૨ ૧૪ ૧ યુગ ચન્દ્ર વર્ષ આ. માર્ગ. માઘ ચૈત્ર જ્યેષ્ઠ શ્રા. ૩ ૩ ૪ 3 ૩ વર્ષ પ્રથમ ચન્દ્ર વર્ષ માસ |આસો માર્ગ માઘ ચૈત્ર જ્યેષ્ઠ શ્રા. આ. માર્ગ. ૩ વર્ષ અર્ધ અભિવર્ધિત માસ ચૈત્ર જ્યેષ્ઠ શ્રા. ૨ પક્ષ 1. $. {. ૩ ૫ € અંગુલ ૪ ૦ × ૧ C ૪ ८ ८ ,0 ८ + શ્રવણ તિથિ |૧ રાત તિથિ ૧ ૧૦. (શ્લોક ૧૬) પૌરુષીની પછી અર્થાત્ ભાગ કમને પાદોન-પૌરુષી કહે છે. પૌરુષીની છાયામાં યંત્રનિર્દિષ્ટ અંગુલ જોડવાથી પાદોનપૌરુષીની છાયાનું માપ બને છે. સરળતા માટે ૧૨ મહિનાના ત્રણ-ત્રણ માસના ચાર ત્રિક કરવામાં આવ્યાં છે— + + + + પહેલું ત્રિક—જયેષ્ઠ, આષાઢ અને શ્રાવણ. બીજું ત્રિક–ભાદ્રવદ, આસોજ અને કાર્તિક. ત્રીજું ત્રિક—મૃગસર, પૌષ અને માઘ. ચોથું ત્રિક–ફાલ્ગુન, ચૈત્ર અને વૈશાખ. પ્રથમ ત્રિકના માસોના પૌરુષી-પ્રમાણમાં ૬ અંગુલ જોડવાથી તે-તે માસોના પાદોન-પૌરુષીનું છાયા-પ્રમાણ બને છે. એવી જ રીતે બીજા ત્રિકના માસોમાં ૮ અંગુલ‚ ત્રીજા ત્રિકના માસોમાં ૧૦ અંકુલ અને ચોથા ત્રિકના માસોમાં ૮ અંગુલ વધારવાથી તે-તે માસોનું પાદોન-પૌરુષી છાયા-પ્રમાણ આવે છે. યંત્ર આ પ્રમાણે છે— પૌરુષી છાયા-પ્રમાણ પાદોન-પૌરુષી છાયા-પ્રમાણ અંગુલ પાદ અંગુલ ર ૧૦ ર ર ર. 3 + + કૃ. ૩ + + રૃ. ૯ ૧૦ ८ ૬૩૮ હિ. ચન્દ્ર વર્ષ માઘ ચૈત્ર Ε ८ . ८ શુ.શુ. ૨ ૩ પશ્ચિમાર્ક ८ ८ . ♠ ♠ ♠ ||||||||||||||| જ્યેષ્ઠ શ્રા. શુ. શુ. ८ ૪ E ૫ ૭ = = કૃ. કૃ. કૃ. શું. શું. શું. શું. શું. શુ. ૧૧ ૧૩ ૦ ૨ ૬ ૪ ૧૦ ૧૨ ૧૨ ૧૪ ૧ ૩ ૭૯ અભિવર્ધિત વર્ષ આ. માર્ગ. માઘ ચૈત્ર જ્યેષ્ઠ આષાઢ બીજો ૫ ૯ અધ્યયન-૨૬ : ટિ. ૧૦ પાદ ૨ ૨ .. 3 ૩ ૪ અર્ધ અભિવર્ધિત આ. માર્ગ. પોષ બીજો શુ. શુ. શુ. ૧૦ ૧૨ ૧૪ ૧૧ ૧૩ ૧૫ ૪ ૪ ૪ ૩ ૩ શુક્લ ૧૪ ૧૧ ૧૩ ૧૫ ૬ ૧૦ ૪ ८ 0 9 0 ૦ ૬ ૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ સામાચારી ૬૩૯ અધ્યયન-૨૬ : ટિ.૧૧ આ શ્લોક ઓપનિયુક્તિમાં જેમનો તેમ મળે છે." ૧૧. જ્યેષ્ઠ ( મૂ) પ્રસ્તુત શ્લોકમાં “Bદ્રાકૂત્તે’ શબ્દમાં બે નક્ષત્રોનો યોગ છે–ષ્ઠા અને મૂલ, જે નક્ષત્ર ચન્દ્રમાને નિશાના અંત સુધી પહોંચાડે છે, તે જયારે આકાશના ચતુર્થ ભાગમાં આવે છે, તે સમયે પ્રથમ પૌરુષીનું કાળમાન હોય છે. આ જ રીતે તે નક્ષત્ર જ્યારે સંપૂર્ણ ક્ષેત્રનું અવગાહન કરી લે છે, ત્યારે ચારે પ્રહર વીતી જાય છે. જે નક્ષત્ર પૂર્ણિમાએ ઉદિત થાય છે અને ચન્દ્રમાને રાત્રિના અંત સુધી પહોંચાડે છે તે જ નક્ષત્રના નામ પર મહિનાઓના નામ રાખવામાં આવ્યાં છે. શ્રાવણ અને જયેષ્ઠ માસ આના અપવાદ છે. જંબૂદીપ પ્રજ્ઞપ્તિમાં આનું સ્પષ્ટ અને વિસ્તૃત વર્ણન શ્રાવણ માસને ૪ નક્ષત્રો પાર પહોંચાડે છે– ઉત્તરાષાઢા નક્ષત્ર ૧૪ દિન-રાત. અભિજિત નક્ષત્ર ૭ દિન-રાત. શ્રવણ નક્ષત્ર ૮ દિન-રાત. ધનિષ્ઠા નક્ષત્ર ૧ દિન-રાત. ભાદ્રવ માસને ૪ નક્ષત્ર ધનિષ્ઠા ૧૫ દિન-રાત. શતભિગ ૭ દિન-રાત. પૂર્વાભાદ્રપદ ૮ દિન-રાત. ઉત્તરાભદ્રપદ ૧ દિન-રાત. આસો માસને ૩ નક્ષત્ર ઉત્તરાભાદ્રપદ ૧૪ દિન-રાત. રેવતી ૧૫ દિન-રાત. અશ્વિની ૧ દિન-રાત. કાર્તિક માસને ૩ નક્ષત્ર અશ્વિની ૧૪ દિન-રાત. ભરણી ૧૫ દિન-રાત. કૃતિકા ૧ દિન-રાત. મૃગશિર માસને ૩ નક્ષત્ર કૃતિકા ૧૪ દિન-રાત . રોહિણી ૧૫ દિન-રાત, મૃગશિર ૧ દિન-રાત. પૌષ માસને ૪ નક્ષત્ર જયેષ્ઠ માસને ૪ નક્ષત્રમૃગશિર ૧૪ દિન-રાત. વિશાખા ૧૪ દિન-રાત. આ ૮ દિન-રાત. અનુરાધા ૮ દિન-રાત. પુનર્વસુ ૭ દિન-રાત. જયેષ્ઠા ૭ દિન-રાત. પુષ્ય ૧ દિન-રાત. મૂલ ૧ દિન-રાત. માઘ માસને ૩ નક્ષત્ર આષાઢ માસને ૩ નક્ષત્રપુષ્ય ૧૪ દિન-રાત. મૂલ ૧૭ દિન-રાત. આશ્લેષા ૧૫ દિન-રાત, પૂર્વાષાઢા ૧પ દિન-રાત. મઘા ૧ દિન-રાત. ઉત્તરાષાઢા ૧ દિન-રાત, ફાલ્ગન માસને ૬ નક્ષત્ર મઘા ૧૪ દિન-રાત. પૂર્વા ફાલ્ગની ૧૫ દિન-રાત. ઉત્તરા ફાલ્ગની ૧ દિન-રાત. ચૈત્ર માસને ૩ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની ૧૪ દિન-રાત. હસ્ત ૧૫ દિન-રાત. ચિત્રા ૧ દિન-રાત. વિશાખ માસને ૩ નક્ષત્રચિત્રા ૧૪ દિન-રાત, સ્વાતિ ૧૫ દિન-રાત. વિશાખા ૧ દિન-રાત, ૧. સોનિnિ, Tથા ૨૮૬ ! ૨. નંgવપત્ત, વક્ષ૦ ૭ સૂત્ર ૨૫૬-૨૬૭T Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ६४० અધ્યયન-૨૬: ટિ. ૧૨-૧૪ ૧૨. નિદ્રા (નિદોરવું) આનો અર્થ છે–જે નિદ્રા અમુક સમય સુધી નિરુદ્ધ હતી તેને મુક્ત કરવી–નિદ્રા લેવી, સુવું." પ્રાચીન વિધિ અનુસાર રાત્રિના પ્રથમ પ્રહરમાં બધા મુનિઓ સ્વાધ્યાયમાં બેસી જતા. જયારે બીજો પ્રહર શરૂ થતો ત્યારે બીજા બીજા મુનિઓ સુઈ જતા, માત્ર ગીતાર્થ અને વૃષભ સાધુઓ સ્વાધ્યાય કરતા રહેતા. તેઓ પહેલા અને બીજા બંને પ્રહરમાં સ્વાધ્યાયરત રહેતા. બીજો પ્રહર પૂરો થતાં તથા ત્રીજા પ્રહરનો પ્રારંભ થતાં તેઓ જ કાળની પ્રતિલેખના કરી ઉપાધ્યાયને જાણ કરી આચાર્યને જગાડતા. આચાર્ય સ્વાધ્યાયમાં લાગી જતા અને પેલા ગીતાર્થ તથા વૃષભ મુનિઓ સુઈ જતા. ત્રીજો પ્રહર વીતતાં તથા ચોથા પ્રહરનો પ્રારંભ થતાં આચાર્ય સુઈ જતા અને બાકીના સૂતેલાં બધા સાધુઓને જગાડી દેવામાં આવતા અને તેઓ બધા વૈરાત્રિક સ્વાધ્યાયમાં રત થઈ જતા.* વૃદ્ધ, ગ્લાન, શૈક્ષ વગેરે તેના અપવાદ હતા. વિસ્તાર માટે જુઓ-પૃષ્ઠ ૧૦૮. ૧૩. (શ્લોક ૧૯, ૨૦) આ બે શ્લોકોમાં નક્ષત્રના આધારે કાળગ્રહણની વિધિ બતાવવામાં આવી છે. પ્રત્યેક રાત્રિનું પોતાનું એક નક્ષત્ર હોય છે. તે રાત્રિના પ્રારંભથી અંત સુધી આકાશનું અવગાહન કરે છે. મુનિ આકાશના ચાર ભાગ કરે, જયારે તે નક્ષત્ર આકાશના આ ચારેય ભાગોમાંથી કોઈ એક ભાગનું અવગાહન કરી લે છે ત્યારે સમજવું જોઈએ કે રાત્રિનો એક પ્રહર વીતી ગયો છે. એ જ રીતે બીજા, ત્રીજા અને ચોથા ભાગની સંપૂર્તિ સમયે બીજો, ત્રીજો અને ચોથો પ્રહર વીતી જાય છે. મુનિની દિનચર્યાનું આ પ્રમુખ સૂત્ર છે કે તે સઘળું કાર્ય યોગ્ય સમયે કરે- ‘ને ત્નિ સમયે' (દશવૈકાલિક પોરો૪). જે રીતે વૈદિક પરંપરામાં કાલવિજ્ઞાનનું મૂળ યજ્ઞ છે તેવી જ રીતે જૈન પરંપરામાં તેનું મૂળ સાધુઓની દિનચર્યા છે. રાતના ચાર ભાગ છે–૧. પ્રાદોષિક ૨. અર્ધરાત્રિક ૩. વૈરાત્રિક ૪. પ્રભાતિક પ્રાદોષિક અને પ્રભાતિક—આ બે પ્રહરોમાં સ્વાધ્યાય કરવામાં આવે છે. અર્ધરાત્રિમાં ધ્યાન અને વૈરાત્રિમાં શયન કરવામાં આવે છે. ૧૪. (શ્લોક ૨૧, ૨૨) પુલ્વિટ્ઝમ વડમા' અહીં ‘મારૂંક સમુ' એટલું બાકી છે. તથા ‘પરિણી વડાપ’ અહીં ‘અવશિષ્ટમાન એટલું બાકી છે ૫ લિપિના કનક્સ' અહીં કાયોત્સર્ગ કર્યા વિના જ પાત્ર-પ્રતિલેખનનું વિધાન છે. તેનું તાત્પર્ય એ છે કે ચત ५. बृहवृत्ति, पत्र ४३८ : निद्राया मोक्ष:-पूर्वनिरुद्धायामुत्कलना નિદ્રાક્ષ:સ્ત્રાપ ત્યર્થ: . ओघनियुक्ति, गाथा ६६१: सव्वेवि पढमजामे दोन्नि उ वसभाण आइमा जामा। तइओ होइ गुरूणं, चउत्थओ होइ सव्वेसि ।। –રોપીયાવૃત્તિ, પત્ર ૪૬૫, ૪૬૯ I ૩. (ક) ગોન , નાથા ૬૬૮ વૃત્તિ, પત્ર ૨૦૧૪ कालानां चतुष्कं कालचतुष्कं तत्रैकः प्रादोषिक: द्वितीयोऽर्द्धरात्रिकः तृतीयो वैरात्रिक चतुर्थः प्राभातिक: काल इति, एतस्मिन् कालचतुष्के नानात्वं प्रदर्श्यते, तत्र प्रादोषिककाले सर्व एव समकं स्वाध्यायं प्रस्थापयन्ति, शेषेषु तु त्रिषु कालेषु समकं एककालं स्वाध्याय प्रस्थापयन्ति विषमं वा-न युगपद्वा स्वाध्यायं प्रस्थापय નીતિ (ખ) એજન, જાથા દ૨, ૬૬૩ : पाओसिय अड्डरते, उत्तरदिसि पुव्व पेहए कालं । वेरत्तियंमि भयणा, पुव्वदिसा पच्छिमे काले ।। सज्झायं काऊणं, पढमबितियासु दोसु जागरणं । अन्नं वावि गुणंति, सुगंति झायन्ति वाऽसुद्धे ।। बृहद्वृत्ति, पत्र ५४० : पूर्वस्मिश्चतुर्भागे प्रथमपौरुषीलक्षणे प्रक्रमाद् दिनस्य प्रत्युपेक्ष्य 'भाण्डकं' प्राग्वद्वर्षाकल्पादि उपधिमादित्योदयसमय इति शेषः । એજન, પત્ર ૯૪૦ : દ્વિતીયસૂત્રે ર થાશ્ચર્થમrોડवशिष्यमाण इति गम्यते, ततोऽयमर्थः पादोनपौरुष्यां भाजन प्रतिलेखयेदिति सम्बन्धः। Page #112 -------------------------------------------------------------------------- ________________ સામાચારી પૌરુષીમાં ફરી સ્વાધ્યાય કરવાનો છે. કાયોત્સર્ગ એક કાર્યની સમાપ્તિ પછી જ કરવામાં આવે છે.૧ ૧૫. (શ્લોક ૨૩) આ શ્લોકમાં પાત્ર સંબંધી ત્રણ ઉપકરણો (૧) મુખવસ્તિકા, (૨) ગોચ્છગ અને (૩) વસ્ર (પટલ)નો ઉલ્લેખ છે. ઓધનિયુક્તિમાં પાત્ર સંબંધી સાત ઉપકરણોનો ઉલ્લેખ મળે છે—(૧) પાત્ર, (૨) પાત્રબંધ, (૩) પાત્રસ્થાપન, (૪)પાત્રકેશરિકા, (૫) પટલ, (૬) રજસ્રાણ અને (૭) ગોચ્છગ. એમને પાત્ર-નિયોગ (પાત્ર-પરિકર) કહેવામાં આવે છે. પાત્રને બાંધવા માટે પાત્ર-બંધ, તેને રજ વગેરેથી બચાવવા માટે પાત્ર-સ્થાપન રાખવામાં આવે છે. પાત્ર-કેશરિકાનો અર્થ ‘પાત્રની મુખ-વસ્ત્રિકા' છે. તેનાથી પાત્રની પ્રતિલેખના કરવામાં આવે છે.૫ ભિક્ષાટનકાળે સ્કંધ અને પાત્રને ઢાંકવા માટે તથા પુષ્પ-ફળ, રજ-રેણુ વગેરેથી બચાવવા માટે પટલ રાખવામાં આવે છે. ઉંદર તથા અન્ય જીવજંતુઓ, વરસાદનું પાણી વગેરેથી બચાવ માટે રજસ્રાણ રાખવામાં આવે છે. પટલોનું પ્રમાર્જન કરવા માટે ગોચ્છગ હોય છે. આમાં પાત્ર-સ્થાપન અને ગોચ્છગ ઉનનાં અને મુખવસ્ત્રકા સુતરાઉ કાપડની હોય છે. ઓઘનિર્યુક્તિમાં મુખવગ્નિકાનાં અનેક પ્રયોજનો નિર્દિષ્ટ છે—(૧) પાત્રની પ્રતિલેખના ક૨વા માટેનું વસ્ત્ર (૨) બોલતી વેળાએ સંપાતિમ જીવો મોંમા પેસી ન જાય એ દૃષ્ટિએ મોં પર રાખવાનું વસ્ત્ર (૩) સચિત્ત પૃથ્વી તથા રેણુ-કણોના પ્રમાર્જન માટે ઉપયોગમાં લેવાતું વસ્ત્ર (૪) વસતિનું પ્રમાર્જન કરતી વેળાએ નાક અને મોંમાં રજકણ પ્રવેશ ન કરે એટલા માટે નાક અને મોં પર બાંધવાનું વસ્ત્ર .૧૦ ૧. बृहद्वृत्ति पत्र ५४० : स्वाध्यायादुपरतश्चेत्कालस्य प्रतिक्रम्यैव कृत्यान्तरमारब्धव्यमित्याशंक्येतात आहअप्रतिक्रम्य कालस्य, तत्प्रतिक्रमार्थं कायोत्सर्गमविधाय, चतुर्थपौरुष्यामपि स्वाध्यायस्य विधास्यमानत्वात् । ओघनियुक्ति, गाथा ६७४ : पत्तं पत्ताबंधो, पायवणं च पायकेसरिया । पडलाई रत्ताणं च, गोच्छओ पायनिज्जोगो ।। એજન, ગાથા ૬૧૧ : વમાવિવસ્તુળના પત્તદ્રુવળખિોદિ પદ્મત્ત । એજન, ગાથા ૬૨૬ વૃત્તિ-‘જેાિપિ'-પાત્રજ આ પ્રયોજનોના આધારે કહી શકાય કે મુખવસિકા એક વસ્ત્રખંડ છે જે મુનિચર્યાનું એક ઉપકરણ છે. દશવૈકાલિક પ। ૧। ૮૩માં ‘હત્ય’ (દસ્ત) શબ્દ આવ્યો છે. એ પણ શરીરનું પ્રમાર્જન કરવાના કામમાં લેવાતો વસખંડ છે. હસ્તક, મુખવસિકા અને મુખાન્તક—આ બધા એકાર્થક છે. ૧૬. ઉકડૂ-આસનમાં બેસીને, વસ્ત્રને ઊંચું રાખો (દું... વસ્ત્ય) વૃત્તિકારે આનો સંબંધ શરીર અને વસ્ત્ર બંને સાથે માન્યો છે. શરીરથી ઊર્ધ્વ અર્થાત્ ઉકડૂ આસનમાં સ્થિત તથા વસ્ત્રથી ૨. ૬૪૧ ૩. ૪. ૫. ૬. એજન, ગાથા ૬૧૬ : પાય-પમનળદેવું, મરિયા... । (ક) એજન, ગાથા ૭૦૨ વૃત્તિ-સ્વસ્થ: પાત્રનં ચાચ્છા વતે यावता तत्प्रमाणं पटलानामिति । અધ્યયન-૨૬ : ટિ.૧૫-૧૬ ૭. ૮. ૯. (ખ) એજન, ગાથા ૭૦૨ : ‘વુઃ-પોય-યોનુ-સના-પરિહ્નાર-પાય-(વલા| लिंगस्स य संवरणे, वेदोदयरक्खणे पडला ।।' એજન, ગાથા ૭૦૪ : मूसयरजउकेरे, वासे सिन्हा रए य रक्खट्टा । होति गुणा रत्ताणे पादे पादे य एक्कं ।। એજન, ગાથા ૬૧૬ : होइ पमज्जणहेडं तु, गोच्छओ भाण-वत्थाणं । કેતુ, એજન, ગાથા ૬૧૪ :, વૃત્તિ-ત્ર = પાત્રસ્થાપન गोच्छकश्च एते द्वे अपि ऊणमिये वेदितव्ये, मुखवस्त्रिका खोमिया । ૧૦. ઓપનિયુક્તિ, ગાથા ૭૨૩ : संपातिमरयरेणुपमज्जणट्ठा वयंति मुहपोति । नासं मुहं च बंधड़ तीए वसहिं पमज्जंतो ।। Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૬૪૨ અધ્યયન-૨૬ : ટિ. ૧૭-૧૮ ઊર્ધ્વ અર્થાત્ વસ્ત્રને ત્રાંસુ ફેલાવીને.' કુલા ઊંચા રાખીને પગના બળે બેસવું તે ઊકડૂ આસન કહેવાય છે. અહીં ‘વસ્ત્ર' શબ્દ ઉત્તરીય વગેરે વસ્ત્રના અર્થમાં પ્રયુક્ત છે. આની પહેલાં ૨૩મા શ્લોકમાં જે વસ્ત્ર શબ્દ છે તે પાત્રના ઉપકરણ–પટલના અર્થમાં પ્રયુક્ત છે. આ બધાની પ્રતિલેખનાની રીત એક જેવી જ છે. ૧૭. વસ્ત્રની દૃષ્ટિથી અલક્ષિત વિભાગ ન કરે (UTUવધિ) અનુબંધનો અર્થ છે–નિરંતરતા. જે નિરંતરતાથી યુક્ત હોય છે તે અનુબંધિ કહેવાય છે. જે વસનું પ્રતિલેખન કરવામાં આવી રહ્યું છે તેના પર નિરંતર દૃષ્ટિ હોવી જોઈએ. અનાનુબંધીનું તાત્પર્ય છે–વસનો કોઈ પણ ભાગ દૃષ્ટિથી અલક્ષિત ન રહેવો જોઈએ. ૧૮. (શ્લોક ૨૪-૨૮) ૨૪મા શ્લોકમાં પ્રતિલેખનાના ત્રણ અંગો બતાવાયાં છે(૧) પ્રતિલેખના–વસ્ત્રોને આંખોથી જોવા. (૨) પ્રસ્ફોટના-ઝાટકવું. (૩) પ્રમાર્જના–પ્રમાર્જના કરવી, વસ્ત્ર પર જીવ-જંતુ હોય તો તેમને હાથમાં લઈ યતનાપૂર્વક એકાંતમાં છોડી દેવાં. ૨૫મા શ્લોકમાં અનર્તિત વગેરે છ પ્રકાર બતાવવામાં આવ્યાં છે. તે સ્થાનાંગ (૬૪૬) અનુસાર અપ્રમાદ-પ્રતિલેખનાના પ્રકારો છે. તેમાં ‘ડોસતી શબ્દ મુશલ ઉપરથી ઉત્પન્ન થયેલ છે. અનાજ ખાંડતી વખતે મુશલ જેવી રીતે ઉપર નીચે અને તિરછું જાય છે તેવી રીતે વસ્ત્રને ન લઈ જવું જોઈએ. “પુરમ (પૂર્વ) શબ્દનો રૂઢ અર્થ છે-“વસ્ત્રની બંને બાજુ ત્રણ-ત્રણ વિભાગ કરી તેને ઝાટકવું.” gટનો અર્થ છે–સ્ફોટન ‘પ્રમાર્જન’. તે દરેક પૂર્વમાં ત્રણ-ત્રણ વાર કરવામાં આવે છે. એ રીતે એક ભાગમાં નવ ખોટક થાય છે, બંનેમાં મળી અઢાર. ૨૬મા શ્લોકમાં આભટા વગેરે છ પ્રકારો બતાવાયા છે. તે સ્થાનાંગ (૬l૪૫) અનુસાર પ્રમાદ પ્રતિલેખનાના પ્રકારો છે. તેમાં વેદિકાના પાંચ પ્રકાર છે– (૧) ઊર્વેદિકા–બંને ઘૂંટણો ઉપર હાથ રાખી પ્રતિલેખના કરવી. (૨) અધોવેદિકા–બંને ઘૂંટણોની નીચે હાથ રાખી પ્રતિલેખના કરવી. (૩) તિર્યક્વેદિકા–બંને ઘૂંટણની વચ્ચે હાથ રાખી પ્રતિલેખના કરવી. (૪) ઉભયવેદિકા–બંને ઘૂંટણોને બંને હાથની વચ્ચે રાખી પ્રતિલેખના કરવી. (૫) એકવેદિકા–એક ઘૂંટણને બંને હાથની વચ્ચે રાખી પ્રતિલેખના કરવી. દૃષ્ટિનાખવી, છ પૂર્વ કરવા-છવારઝાટકવું અને અઢાર ખોટક કરવા–અઢાર વાર પ્રમાર્જન કરવું–આ રીતે પ્રતિલેખનાના (1 + ૬ + ૧૮) ૨૫ પ્રકાર થાય છે. * १. बृहद्वृत्ति, पत्र ५४० : ऊर्ध्वं कायतो वस्त्रतश्च, तत्र कायत उ. बृहद्वृत्ति, पत्र ५४१ : अनुबन्धेन-नैरन्तर्यलक्षणेन उत्कु टुकत्वेन स्थितत्वात्, वस्त्रतश्च तिर्यक् प्रसा युक्तमनुबन्धिन तथा, कोऽर्थः? अलक्ष्यमाणविभागं यथा न रितवस्त्रत्वात्, उक्तं हि-उक्कुडुतो तिरियं पेहे जह विलित्तो। મતિ એજન, પત્ર ૫૪૦ : વસ્ત્ર પવરૂપ નાતાવૈવરને, ૪. (ક) વૃત્તિ , પત્ર ૧૪૦-૧૪૨ | पटलकप्रक्रमेऽपि सामान्यवाचकवस्त्रशब्दाभिधानं (ખ) થાનાં, ૬ / ૪૯ વૃત્તિના वर्षाकल्पादिप्रत्युपेक्षणायामप्ययमेव विधिरिति ख्यापनार्थम्। Page #114 -------------------------------------------------------------------------- ________________ સામાચારી ૬૪૩ અધ્યયન-૨૬ઃ ટિ.૧૯-૨૦ ૧૯. (શ્લોક ૩૦) પ્રસ્તુત શ્લોકનું પ્રતિપાદ્ય છે કે જે મુનિ પ્રતિલેખનામાં પ્રમત્ત હોય છે તે છ જવનિકાયોનો વિરાધક હોય છે. વૃત્તિકારે આની સંગતિ એવી રીતે બેસાડી છે–કોઈ મુનિ કુંભકાર શાળામાં ઊતર્યા છે. તે ધર્મકથામાં સંલગ્ન છે. તે પોતે અધ્યયનરત છે કે બીજાઓને અધ્યાપન કરાવી રહ્યા છે અને સાથે-સાથે જ પ્રતિલેખન પણ કરી રહ્યા છે. તેમની અન્યમનસ્કતાને કારણે કુંભકાર શાળામાં પડેલો પાણીથી ભરેલો ઘડો ઢોળાઈ જાય છે. તે પાણીના પ્રવાહમાં માટી, અગ્નિ વગેરેના જીવોનું તથા બીજ, કુંથુ વગેરેનું પ્લાન થઈ શકે છે. તેનાથી તે જીવોની વિરાધના થાય છે. જયાં અગ્નિનો સમારંભ હોય છે ત્યાં વાયુ અવયંભાવી છે. આ રીતે છએ જીવનિકાયોની વિરાધના થાય છે. તે મુનિ પ્રમાદયુક્ત હોવાને કારણે ભાવનાત્મક રૂપથી પણ વિરાધક જ છે." પ્રતિલેખનાનો ઉદેશ્ય છે–અહિંસાની આરાધના. તે સમયે પરસ્પર સંલાપ વગેરે કરવો તે પ્રતિલેખના પ્રત્યે પ્રમાદયુક્ત આચરણ છે. અચાવીસમા શ્લોક અનુસાર પ્રતિલેખનાના આઠ વિકલ્પ હોય છે. તેમાં પહેલો પ્રશસ્ત છે, બાકીના બધા અપ્રશસ્ત s (૧) ન્યૂન નથી અતિરિક્ત નથી વિપર્યાસ નથી પ્રશસ્ત (૨) ન્યુન નથી અતિરિક્ત નથી વિપર્યા છે અપ્રશસ્ત (૩) જૂન નથી અતિરિક્ત છે વિપર્યાસ નથી અપ્રશસ્ત અતિરિક્ત છે વિપર્યાસ છે અપ્રશસ્ત અતિરિક્ત નથી વિપર્યાસ નથી અપ્રશસ્ત (૬) જૂન છે અતિરિક્ત નથી વિપર્યાસ છે. અપ્રશસ્ત (૭) જૂન છે અતિરિક્ત છે વિપર્યાસ નથી અપ્રશિસ્ત અતિરિક્ત છે વિપર્યાસ છે અપ્રશસ્ત ૨૦. (શ્લોક ૩૨). આ શ્લોકમાં છ કારણોસર મુનિએ આહાર કરવો જોઈએ એમ કહેવામાં આવ્યું છે– ૧. સુધાની વેદના ઉત્પન્ન થતાં. ૪. સંયમયાત્રાના નિર્વાહ માટે. ૨. વૈયાવૃજ્ય માટે. ૫. અહિંસા માટે. ૩. ઈર્યાપથના શોધન માટે. ૬. ધર્મચિંતન માટે, સરખાવો-ઠાણે, ૬ ૪૧. મૂલાચારમાં ત્રીજા કારણ ‘રિયડ્રાઈ'ના સ્થાને “જિરિયU' પાઠ મળે છે. તેનો અર્થ ‘ક્રિયાને માટે ષડાવશ્યક વગેરે ક્રિયાનું પ્રતિલાપન કરવા માટે’ કરવામાં આવ્યો છે.' ૧, વૃત્તિ , પત્ર ૧૪૨ ૩ ૨. એજન, પત્ર ૪૨T ૩. પૂનાવાર, ૬ / ૬૦: वेयणवेज्जावच्चे किरियाठाणं य संजमट्ठाए। तध पाणधम्मचिंता कुज्जा एदेहिं आहारं ।। ૪. એજન, ૬ / ૬૦ : વૃત્તિ: શિયાઈ પટ્ટાવકથા " भोजनमन्तरेण न प्रवर्तन्ते इति ताः प्रतिपालयामीति भुक्ते। Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ અધ્યયન-૨૬ : ટિ. ૨૧ આ ફેરફાર જો લિપિદોષના કારણે ન થયો હોય તો એમ જ માનવું પડશે કે ઉત્તરાધ્યયનમાં પ્રતિપાદિત ત્રીજા કારણ સાથે આચાર્ય વ≠કેર સહમત નથી. બૌદ્ધ ગ્રંથોમાં આહાર લેવા કે કરવાની મર્યાદાનો ઉલ્લેખ કરતી વેળાએ કહેવામાં આવ્યું છે– ભિખ્ખુ ક્રીડાને માટે, મદને માટે, ખંડન કરવાને માટે, વિભૂષાને માટે—આહાર ન કરે. પરંતુ શરીરને ટકાવવાને માટે, રોગના ઉપશમનને માટે, બ્રહ્મચર્યનું પાલન કરવા માટે (શાસન-બ્રહ્મચર્ય અને માર્ગ-બ્રહ્મચર્યને માટે) આ રીતે આહાર કરતો હું ભૂખથી ઉત્પન્ન થયેલી વેદનાને ક્ષીણ કરીશ અને નવી વેદના ઉત્પન્ન નહિ કરું. આમ કરવાથી મારી યાત્રા (સંયમ-યાત્રા અથવા શારીરિક યાત્રા) અને પ્રાશુવિહાર-ચર્યા પણ ચાલતી રહેશે. મુનિને આહા૨ ક૨વાનો આ (ઈર્યાપથ-શોધક) ત્રીજો ઉપષ્ટ છે. જો મુનિ આહાર નથી કરતો તો બીજી-બીજી ઈન્દ્રિયોની સાથે આંખો પણ કમજોર બની જાય છે. આવી સ્થિતિમાં ગમન-આગમન કરતી વેળાએ ઈર્યાપથનું સમ્યક્ શોધન કરી શકાતું નથી. વેદના (ક્ષુધા) શાંતિ માટે (વેયા) ભૂખ જેવું કોઈ કષ્ટ નથી. ભૂખ્યો માણસ વૈયાવૃત્ત્વ (સેવા) કરી શકતો નથી; ઈર્યાનું શોધન કરી શકતો નથી; પ્રેક્ષા વગેરે સંયમ-વિધિઓનું પાલન કરી શકતો નથી; તેનું બળ ક્ષીણ થઈ જાય છે; ગુણન અને અનુપ્રેક્ષા કરવા માટે તે અશક્ત બની જાય છે—એટલા માટે ભગવાને કહ્યું છે કે વેદનાની શાંતિ માટે મુનિ આહાર કરે. ધર્મ-ચિંતન માટે (ધર્મચિતાણુ) વૃત્તિમાં ધર્મના બે અર્થ છે—ધર્મ-ધ્યાન અને શ્રુત-ધર્મ. ચાર ધ્યાનોમાં ધર્મ-ધ્યાન પ્રશસ્ત ધ્યાન છે. તેના આધારે વ્યક્તિ શુક્લ-ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. શ્રુત-ધર્મનો અર્થ છે—જ્ઞાનની આરાધના, આગમોની અવિચ્છિત્તિનો પ્રયત્ન. ‘ધવિતા’ શારીરિક બળ અને મનોબળ વિના નથી થતી. અનાહાર અવસ્થામાં મન અને શરીર ક્લાન્ત બની જાય છે. આથી કરીને મુનિ ધર્મચિંતાને માટે આહારની ગવેષણા કરે. ૬૪૪ ૨૧. (શ્લોક ૩૪) આ શ્લોકમાં છ કારણોસર આહાર ન કરવો જોઈએ એમ કહેવામાં આવ્યું છે – (૧) આતંક—જ્વર વગેરે આકસ્મિક રોગ આવી પડે ત્યારે. (૪) પ્રાણીદયા માટે. (૨) રાજા વગેરેનો ઉપસર્ગ થાય ત્યારે. (૫) તપસ્યા માટે. (૩) બ્રહ્મચર્યની તિતિક્ષા—સુરક્ષા માટે. (૬) શરીરનો વ્યુત્સર્ગ કરવા માટે. મુનિ શરીરના વ્યુચ્છેદની આકાંક્ષા અથવા મૃત્યુની કામના એ જ પરિસ્થિતિમાં કરે છે કે જ્યારે તે એમ જાણી જાય છે કે તેનું શરીર અને ઈન્દ્રિયો ક્ષીણ થઈ રહી છે અને તે હવે જ્ઞાન, દર્શન તથા ચારિત્રના પર્યાયોના વિકાસ માટે સમર્થ નથી રહ્યો. તે સૌથી પહેલાં સંલેખના કરે છે—વિવિધ તપસ્યાઓ વડે પોતાના શરીર અને કષાયોને ક્ષીણ કરે છે અને અંતમાં અનશન કરે છે. સમાધિ-મરણને માટે મૃત્યુની આકાંક્ષા કામની છે. ૧. ૨. विशुद्ध ११ । ३१ पाद टिप्पण ८ : पटिसंखा योनिसो पिण्डपातं पटिसेवति, नेव दवाय, न मदाय, न मण्डनाय, न विभूसनाय, यावदेव इमस्स कायस्स ठितिया यापनाय विहिंसूपरतिया ब्रह्मचर्यानुग्गहाय, इति पुराणं च वेदनं पहिंखामि, नवं च वेदनं न उप्पादेस्सामि, यात्रा च मे भविस्सति फासविहारो याति । ओघनियुक्तिभाष्य गाथा २९०, २९१ : नत्थि छुहाए सरिसया, वेयण भुंजेज्ज तप्पसमणट्ठा । छाओ वेयावच्चं न तरड़ काउं अओ भुंजे ।। इरियं नवि सोहेइ, पेहाईयं च संजमं काउं । थामो वा परिहायड़, गुणणुप्पेहासु य असत्तो ।। ૩. વૃવૃત્તિ, પત્ર ૯૪રૂ I ૪. સરખાવો—ાળ ૬ । ૪૨; ગોપનિયુંત્તિમાષ્ય, ગાથા ૨૧૨,૨૧૪૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ સામાચારી ૨૨. બધા ભાણ્ડોપકરણોને ગ્રહણ કરીને (અવક્ષેમ મંડળ શિન્ના) મુનિ જ્યારે ભિક્ષા માટે જાય ત્યારે પોતાના બધા ઉપકરણોને સાથે લઈને જાય—આ ‘ઔત્સર્ગિક વિધિ’ છે. જો બધા ઉપકરણોને સાથે લઈ જવામાં તે અસમર્થ હોય તો આચાર-ભંડક લઈને જાય—આ ‘આપવાદિક વિધિ' છે. નિમ્નલિખિત છ આચાર–ભંડક કહેવાય છે— (૧) પાત્ર (૨) પટલ (૩) રજોહરણ આ શ્લોકનો નિર્યુક્તિ અને ભાષ્યકાળમાં જે અર્થ હતો તે ટીકાકાળમાં બદલાઈ ગયો. શાન્ત્યાચાર્યે અવશેષનો અર્થ માત્ર ‘પાત્રોપકરણ’ કર્યો છે. વૈકલ્પિક રૂપે અવશેષનો અર્થ ‘સમસ્ત ઉપકરણ' પણ કર્યો છે, પરંતુ તેમને ભિક્ષામાં સાથે લઈ જવા જોઈએ તેની મુખ્ય રૂપે ચર્ચા કરી નથી. ૧. ૨૩. પ્રદેશ સુધી (વિહાર) શાન્ત્યાચાર્યે વિહારનો અર્થ ‘પ્રદેશ’ કર્યો છે. વ્યવહાર-ભાષ્યની વૃત્તિમાં વિહાર–ભૂમિનો અર્થ ‘ભિક્ષા-ભૂમિ’ એવો મળે છે.’ ‘વિહાર વિહાર’—આનો અર્થ છે—‘ભિક્ષા નિમિત્તે પર્યટન કરો'. ૨. ૨૪. બધા ભાવોને પ્રકાશિત કરનાર (સવ્વભાવવિમાવળ) સ્વાધ્યાયથી ઈન્દ્રિય-ગમ્ય અને અતીન્દ્રિય-ગમ્યબંને વિષયોનો બોધ થાય છે. એટલા માટે તેને ‘સર્વભાવવિભાવન’– જીવ વગેરે બધાં તત્ત્વોને પ્રકાશિત કરનાર—કહ્યો છે. આત્મા, ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો અમૂર્ત છે. ઈન્દ્રિયજ્ઞાની તેમને જાણી શકતા નથી. આગમોનો સ્વાધ્યાય કરનારા તે અતીન્દ્રિય દ્રવ્યોને પણ જાણી લે છે. નંદીસૂત્રમાં શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્ય કહેવાયો છે.પ ૨૫. દૈવસિક (વૈસિયં) અહીં ‘વ’કારનો લોપ કરવામાં આવ્યો છે. આનું સંસ્કૃત રૂપ છે—‘વૈવસ' અને અર્થ છેદિન સંબંધી. ૨૬. સ્તુતિ મંગળ (થુરૂમંગત) સ્તુતિમંગળનો અર્થ છે—સિદ્ધોનું સ્તવન. જુઓ—શ્લોક ૫૧નું ટિપ્પણ. ૬૪૫ (૪) દંડક (૫) બે કલ્પ–એક ઊનની અને એક સુતરાઉ પછેડી (૬) માત્રક नियुक्तिभाष्य गाथा २२७खने वृत्ति: सव्वोवगरणमाया, असहू आयारभंडगेण सह । तत्रोत्सर्गतः सर्वमुपकरणमादाय भिक्षागवेषणां करोति, अथासौ सर्वेण गृहीतेन भिक्षामटितुमसमर्थस्तत आचारभण्डकेन समं, आचारभण्डकं - पात्रकं पटलानि रजोहरणं दण्डकः कल्पद्वयं-और्णिकः क्षौमिकश्च मात्रकंच, एतद्गृहीत्वा याति । बृहद्वृत्ति, पत्र ५४४ : 'अवशेषं' भिक्षाप्रक्रमात्पात्रनियोगोद्धरितं च शब्दस्य गम्यमानत्वादवशेषं च पात्रनियोंમેવ, યજ્ઞાપાત શેષમવેશવું, જોડર્થ: ?–સમાં, भाण्डकम् उपकरणं 'गिज्झ' त्ति गृहीत्वा चक्षुषा અધ્યયન-૨૬ : ટિ. ૨૨-૨૬ ૩. ૪. ૫. प्रत्युपेक्षेत, उपलक्षणत्वात्प्रतिलेखयेच्च, इह च विशेषत इति गम्यते, सामान्यतो ह्यप्रत्युपेक्षितस्य ग्रहणमपि न युज्यत एव यतीनाम् उपलक्षणत्वाच्चास्य तदादाय । बृहद्वृत्ति, पत्र ५४४ : विहरन्त्यस्मिन् प्रदेश इति विहारस्तम् । વ્યવહારમાષ્ય, ૪ । ૪૦ અને વૃત્તિ : महती वियारभूमी, विहारभूमी य सुलभवित्तीय । सुलभा वसही य जहिं, जहण्णयं वासखेत्तं तु । । - यत्र च महती विहारभूमिर्भिक्षानिमित्तं परिभ्रमणभूमि .:... | नंदी, सूत्र १२७ : दव्वणं सुयनाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ पासइ । Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૪૬ અધ્યયન-ર૬ : ટિ. ૨૭-૨૮ ૨૭. કયું તપ ગ્રહણ કરું (તિવં પડવે જ્ઞામિ) કાયોત્સર્ગમાં સ્થિત મુનિ વિચારે કે હું કયું તપ ગ્રહણ કરું? ભગવાન વર્ધમાને છ મહિનાની તપસ્યા કરી, શું હું પણ એટલી દીર્ઘ તપસ્યા કરવા માટે સમર્થ છું કે નહીં? આમ વિચારતાં-વિચારતાં એક-એક દિવસ કરતાં-કરતાં અંતમાં એવી સ્થિતિએ પહોંચી જાય કે હું કમથી કમ એક પ્રહર અથવા એક નવકારસીનું તપ તો ચોક્કસ કરું. ૨૮. સિદ્ધોનું સંસ્તવન (સિદ્ધાળ સંથd) પ્રતિક્રમણની પરિસમાપ્તિવેળાએ ત્રણ વાર ‘નમોલ્યુi કહેવાની વિધિ છે. વૃત્તિકારે ‘સ્તુતિત્રયનો ઉલ્લેખ કર્યો છે. પ્રચલિત વિધિમાં પહેલી સ્તુતિ સિદ્ધની, બીજી અહંની અને ત્રીજી આચાર્યની કરવામાં આવે છે. શ્રીમદ્ જયાચાર્યે પણ આચાર્યની સ્તુતિને માન્ય કરેલ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ सत्तावीसइमं अज्झयणं खलुंकिज्जं સત્યાવીસમું અધ્યયન ખલુંકીય Page #119 -------------------------------------------------------------------------- ________________ Page #120 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનમાં “વનું' (દુષ્ટ બળદોની ઉદંડતાના માધ્યમ વડે અવિનીતની ઉદંડતાનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે, એટલા માટે તેનું નામ “વસ્તુવિજ્ઞ’–‘વતુંaોય છે. આ આગમ-ગ્રન્થના પ્રથમ અધ્યયનમાં વિનીત અને અવિનીતના સ્વરૂપની વ્યાખ્યા કરવામાં આવી છે. વિનીતને ડગલેને પગલે સંપત્તિ મળે છે અને અવિનીતને વિપત્તિ, અનુશાસન વિનયનું એક અંગ છે. ભગવાન મહાવીરના શાસનમાં અનુશાસનની શિક્ષા-દીક્ષાનું ઘણું મહત્ત્વ રહ્યું છે. આત્માનુશાસન અધ્યાત્મનું પહેલું સોપાન છે. જે આત્મ-શાસિત છે, તે જ મોક્ષ-માર્ગને માટે યોગ્ય છે. જે શિષ્ય અનુશાસનની અવહેલના કરે છે, તેનો ન ઈહલોક સધાય છે ન તો પરલોક. આંતરિક અનુશાસનમાં પ્રવીણ વ્યક્તિ જ બાહ્ય અનુશાસનને ક્રિયાન્વિત કરી શકે છે. જેની આંતરિક વૃત્તિઓ અનુશાસિત છે તેના માટે બાહ્ય અનુશાસન, ભલેને તે ગમે તેટલું કઠોર કેમ ન હોય, સરળ બની જાય છે. આ અધ્યયન પ્રથમ અધ્યયનનો જ પુરક અંશ છે. આમાં અવિનીત શિષ્યના અવિનયનું યથાર્થ ચિત્રણ કરવામાં આવ્યું છે અને તેની “” દુષ્ટ બળદ) સાથે સરખામણી કરવામાં આવી છે– દુષ્ટ બળદ ગાડી અને ગાડીના માલિકનો નાશ કરે છે, યત્કિંચિત જોઈને સંત્રસ્ત બની જાય છે, ધૂંસરી અને રાશને તોડી નાખે છે અને વિપથગામી બની જાય છે.'' “અવિનીત શિષ્ય ખલુંક જેવો હોય છે. તે દંશ-મશકની માફક કષ્ટ આપનાર, જળોની માફક ગુરુના દોષો ગ્રહણ કરનાર, વૃશ્ચિકની માફક વચન-કંટકોથી વિધનાર, અસહિષ્ણુ, આળસુ અને ગુરુના વચનને ન માનનાર હોય છે.” તે ગુરુનો પ્રત્યેનીક, ચારિત્રમાં દોષ લગાડનાર, અસમાધિ ઉત્પન્ન કરનાર અને કલહ કરનાર હોય છે.”? “તે પિશુન, બીજાને તપાવનાર, રહસ્યનું ઉદ્ઘાટન કરનાર, બીજાઓનો તિરસ્કાર કરનાર, શ્રમણ-ધર્મથી ખિન્ન થનાર અને માયાવી હોય છે.” વિર ગણધર ગાર્ગ મૃદુ, સમાધિ-સંપન્ન અને આચારવાન ગણી હતા. જ્યારે તેમણે જોયું કે તેમના બધા શિષ્યો અવિનીત, ઉદંડ અને ઉચ્છંખલા બની ગયા છે, ત્યારે આત્મભાવથી પ્રેરિત બની, શિષ્યસમુદાયને છોડી, તેઓ એકલા દૂર થઈ ગયા. આત્મનિષ્ઠ મુનિ માટે આ જ કર્તવ્ય છે. જે શિષ્ય-સંપદા સમાધિમાં સહાયક બને છે તે જ ગુરુ માટે આદેય છે, અનુશાસનય છે અને જે સમાધિમાં બાધક બને છે તે ત્યાજ્ય છે, અવાંછનીય છે. સામુદાયિક સાધના સાધનાની સમૃદ્ધિ માટે છે. તે લક્ષ્યની પૂર્તિ માટે સહાયક હોય તો તેનો સ્વીકાર કરવામાં આવે છે અને જો તે બાધક બનવા લાગે તો સાધક સ્વયં પોતાની જાતને તેનાથી મુક્ત કરી લે છે. આ તથ્ય સદાકાળ માન્ય રહ્યું છે. આ અધ્યયન એ જ પરંપરાની તરફ સંકેત કરે છે. ૧. उत्तराध्ययन नियुक्ति, गाथा ४८९ : अवदाली उत्तसओ जोत्तजुगभंज तुत्तभंजो अ। उप्पहविप्पहगामी एए खलुका भवे गोणा ।। એજન, આથી ૪૨૨: दंसमसगस्समाणा जलुयकविच्छ्यसमा य जे हुँति। ते किरहोंति खलुंका तिक्खम्मिउचंडमद्दविआ।। उत्तराध्ययन नियुक्ति, गाथा ४९३ : जे किरगुरुपडिणीआ सबला असमाहिकारगा पावा। अहिगरणकारगऽप्पा जिणवयणे ते किरखलंका ।। એજન, થા ૪૨૪: पिसुणा परोवतावी भिन्नरहस्सा परं परिभवंति । निविअणिज्जा य स जिणवयणे ते किरखलुका ।। ૨, Page #121 -------------------------------------------------------------------------- ________________ Page #122 -------------------------------------------------------------------------- ________________ सत्तावीसइमं अज्झयणं : सत्यावीसभुं अध्ययन खलुंकिज्जं : मjीय મૂળ સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १. थेरे गणहरे गग्गे मुणी आसि विसारए। आइण्णे गणिभावम्मि समाहि पडिसंधए॥ स्थविरो गणधरो गार्ग्यः, मुनिरासीद् विशारदः। आकीर्णो गणिभावे समाधि प्रतिसंधत्ते।। ૧. એક ગર્ગગોત્રીયમુનિ થઈ ગયા. તે સ્થવિર”, ગણધર અને શાસ્ત્રવિશારદ' હતા. તે ગુણોથી આકીર્ણ, ગણિપદ પર સ્થિત બનીને સમાધિનું પ્રતિસંધાન કરતા હતા.* २. वहणे वहमाणस्स कंतारं अइवत्तई। जोए वहमाणस्स संसारो अइवत्तई॥ वहने वहमानस्य कांतारमतिवर्तते। योगे वहमानस्य संसारोऽतिवर्तते ।। ૨. વાહનને વહન કરતાં બળદનું અરણ્ય આપમેળે જ ઓળંગાઈ જાય છે. તેવી જ રીતે યોગને વહન કરનારા મુનિનો સંસાર સ્વયં ઓળંગાઈ જાય છે. 3. ३. खलुंके जो उ जोएइ विहम्माणो किलिस्सई। असमाहिं च वेएइ तोत्तओ य से भज्जई॥ खलुंकान् यस्तु योजयति विघ्नन् क्लिश्यति। असमाधि च वेदयति तोत्रकं च तस्य भज्यते ।। अयोग्य होने कोतरेछ, ते तेभने भारती छतोક્લેશ પામે છે. તેને અસમાધિનું સંવેદન થાય છે અને તેની રાશ તૂટી જાય છે. ४. एगं डसइ पुच्छंमि एगं विंधइऽभिक्खणं। एगो भंजइ समिलं एगो उप्पहपट्ठिओ॥ एकं दशति पुच्छे एकं विध्यत्यभीक्ष्णम्। एको भनक्ति 'समिलं' एक उत्पथप्रस्थितः।। ૪. તે કુદ્ધ થયેલો વાહક કોઈ એકની પૂંછડી કાપી નાખે છેઃ અને કોઈ એકને વારંવાર આર ભોકે છે. ત્યારે કોઈ અયોગ્ય બળદ ધૂંસરીની ખીલી તોડી નાખે છે અને કોઈ આડા માર્ગે દોડી જાય છે. ५. एगो पडइ पासेणं निवेसइ निवज्जई। उक्कुद्दइ उप्फिडई सढे बालगवी वए॥ एकः पतति पार्वेन निविशति निपद्यते। उत्कूदते उत्प्लवते शठ: बालगवीं व्रजेत् ।। ૫. કોઈ એક પડખાભેર પડી જાય છે, કોઈ બેસી જાય છે તો કોઈ સૂઈ જાય છે. કોઈ કૂદે છે, કોઈ ઊછળે છે* તો કોઈ શઠ તરુણ ગાયની તરફ ભાગી જાય છે. ६. माई मुद्धेण पडइ कुद्धे गच्छद पडिप्पहं मयलक्खेण चिट्ठई वेगेण य पहावई ॥ मायी मूर्जा पतति कूद्धो गच्छति प्रतिपथम्। मृतलक्षेण तिष्ठति वेगेन च प्रधावति ।। ૬. કોઈ ધૂર્ત બળદ માથું નમાવી પડી જાય છે તો કોઈ ક્રોધ કરી પાછલી બાજુ ચાલે છે. કોઈ મડદા જેવો બની પડી જાય છે તો કોઈ વેગપૂર્વક દોડવા લાગે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૬૫૨ अध्ययन-२७ : 45 -१३ ७. छिनाले छिदइ सेल्लिं दुईतो भंजए जुगं। से वि य सुस्सुयाइत्ता उज्जाहित्ता पलायए॥ 'छिन्त्राले' छिनत्ति 'सेल्लिं' दुर्दान्तो भनक्ति युगम् । सोऽपि च सूत्कृत्य उद्धाय (उद्-हाय) पलायते ।। ७. छिना वृषभ राशने ४ छिन्न-भिन्न रीनालेछ, દુર્દાન્ત બની ધૂંસરી તોડી નાખે છે અને સૂસવાટા કરતો વાહન છોડી ભાગી જાય છે. ८. खलुंका जारिसा जोज्जा दुस्सीसा वि हु तारिसा। जोइया धम्मजाणम्मि भज्जति धिइदुब्बला ॥ खलुका यादृशा योज्या: दुःशिष्या अपि खलु तादृशाः। योजिता धर्मयाने भञ्जन्ति धृतिदुर्बलाः ।। ८.उसो भयोग्य भवानने मांगी नामेछ, તેવી જ રીતે દુર્બળ યુતિવાળા શિષ્યોને ધર્મ-યાનમાં જોડવામાં આવે તો તેઓ તેને ભાંગી નાખે છે. ९. इड्डीगारविए एगे एगेऽत्थ रसगारवे। सायागारविए एगे एगे सुचिरकोहणे ॥ ऋद्धिगौरविक एकः एकोत्र रसगौरवः । सातगौरविक एकः एक: सुचिरक्रोधनः ।। ૯. કોઈ શિષ્ય ઋદ્ધિનું ગૌરવ કરે છે તો કોઈ રસનું ગૌરવ કરે છે, કોઈ સાતા-સુખોનું ગૌરવ કરે છે તો કોઈ ચિરકાળ સુધી ક્રોધ રાખનાર હોય છે. ૧૫ १०. भिक्खालसिए एगे एगे ओमाणभीरुए थद्धे। एगं च अणुसासम्मी हेऊहिं कारणेहि य॥ भिक्षालस्यिक एकः एकोऽवमानभीरुकः स्तब्धः । एकं च अनुशास्ति हेतुभिः कारणैश्च ।। ૧૦.કોઈક ભિક્ષાચર્યામાં આળસ કરે છે તો કોઈ અપમાનભીરુ અને અહંકારી હોય છે. કોઈને ગુરુ હેતુઓ અને કારણો દ્વારા અનુશાસિત કરે છે – ११. सो वि अंतरभासिल्लो दोसमेव पकुव्वई। आयरियाणं तं वयणं पडिकूलेइ अभिक्खणं॥ सोप्यन्तरभाषावान् दोषमेव प्रकरोति । आचार्याणां तद् वचनं प्रतिकूलयत्यभीक्ष्णम् ।। ૧૧ ત્યારે તે વચમાં બોલી ઊઠે છે, મનમાં ઠેષ જ પ્રગટ કરે છે તથા વારંવાર આચાર્યના વચનોથી પ્રતિકૂળ આચરણ કરે છે. १२.न सा ममं वियाणाइ न वि सा मज्झ दाहिई। निग्गया होहिई मन्ने साहू अन्नोऽत्थ वच्चउ॥ न सा मां विजानाति नापि सा मह्यं दास्यति । निर्गता भविष्यति मन्ये साधुरन्योऽत्र व्रजतु ।। ૧૨.(ગુરુ પ્રયોજનવશ કોઈ શ્રાવિકા પાસેથી કોઈ વસ્તુ લાવવા માટે કહે, ત્યારે તે કહે છે) તે મને નથી જાણતી, તે મને નહીં આપે, હું જાણું છું તે ઘરની બહાર ગઈ હશે. આ કાર્ય માટે હું જ શા માટે? કોઈ બીજો સાધુ ीय. १३.पेसिया पलिउंचंति ते परियंति समंतओ। रायवेर्द्वि व मन्त्रता करेंति भिउहि मुहे॥ प्रेषिताः परिकुंचन्ति ते परियन्ति समन्ततः । राजवेष्टिमिव मन्यमानाः कुर्वन्ति भृकुटि मुखे।। ૧૩.કોઈ કાર્ય માટે તેમને મોકલવામાં આવે છે તો તે કાર્ય કર્યા વિના જ પાછા આવે છે. પૂછવામાં આવે તો કહે છે–તે કાર્ય માટે આપે અમને કહ્યું જ ક્યારે હતું ? તેઓ ચારે બાજુ ફર્યા કરે છે પરંતુ ગુરુ પાસે બેસતા. નથી. ક્યારેક ગુરુનું કહેલું કોઈ કામ કરે છે તો તેને રાજાની વેઠની માફક માનીને મોઢા પર ભૂકુટિ તાણે छ-भोढुं भयोउ छे. Page #124 -------------------------------------------------------------------------- ________________ ખલુંકીય १४. वाइया संगहिया चेव भत्तपाणे य पोसिया । जायपक्खा जहा हंसा पक्कमंति दिसोदिसिं ॥ १५. अह सारही विचितेइ खलुंकेहिं समागओ किं मज्झ दुसीसेहिं 1 अप्पा मे अवसीयई ॥ १६. जारिसा मम सीसाउ तारिसा गलिगद्दहा । गलिगद्दहे चइत्ताणं दढं परिगिण्हइ तवं ॥ १७. मिउ मद्दवसंपन्ने गंभीरे सुसमाहि । विहरइ महिं महप्पा सीलभूएण अप्पणा ॥ -त्ति बेमि । वाचिताः संगृहीताश्चैव भक्तपानेन च पोषिताः । जातपक्षा यथा हंसा: प्रक्रामन्ति दिशो दिशम् ।। अथ सारथिर्विचिन्तयति खलुंकैः श्रमागतः। किं मम दुष्टशिष्यैः आत्मा मेऽवसीदति । । यादृशा मम शिष्यास्तु तादृशा गलिगर्दभाः । गलिगर्दभान् त्यक्त्वा दृढं परिगृह्णाति तपः । । ૬૫૩ मृदुमा सम्पन्न गम्भीरः सुसमाहितः । विहरति महीं महात्मा शीलभूतेनात्मना । । - इति ब्रवीमि । अध्ययन- २७ : लोड १४- १७ १४. (आयार्य वियारे छे) में तेभने भाव्या, संगृहीत (हीक्षित) र्या, भक्त-पान वडे पोष्या, परंतु मुंई योग्य બનવાને બદલે તે આવા જ બની ગયા છે, જેમ પાંખ આવતાં હંસો વિભિન્ન દિશાઓમાં પ્રક્રમણ કરી જાય छे-दूर-दूर डीडी भय छे. १५. शिष्यों द्वारा जिन ने सारथि (आयार्य) વિચારે છે—આ દુષ્ટ શિષ્યો સાથે મારે શું ? તેમના સંસર્ગથી મારો આત્મા અવસન્ન—વ્યાકુળ બને છે. ૧૬.જેવા મારા શિષ્યો છે તેવા જ ગલી-ગર્દભ (ગળિયા ગધેડાં) હોય છે. ગલી-ગર્દભોને છોડીને ગર્ગાચાર્યે દ્રઢતાપૂર્વક તપોમાર્ગ અંગીકાર કર્યો. ૧૭.તે મૃદુ અને માર્દવથી શ્પ સંપન્ન ગંભી૨ અને સુસમાહિત મહાત્મા શીલસંપન્ન બની પૃથ્વી પર વિચરવા લાગ્યા. —આમ હું કહું છું. Page #125 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૨૭: ખલુંકીય ૧. ગગંગોત્રીય (m) આનાં બે સંસ્કૃત રૂપ છે–“Tr’ અને ‘ય’. ગર્ગ વ્યક્તિવાચી શબ્દ છે અને ગાય્ ગોત્રસંબંધી, શાન્તાચાર્યો આનું સંસ્કૃત રૂપ “ITઆપીને તેનો અર્થ “Trfસત્ર:' કર્યો છે. નેમિચન્દ્ર આને “શબ્દ માનીને “નામ' એવો અર્થ કર્યો છે.' સ્થાનાંગસૂત્રમાં ગૌતમ-ગોત્ર અંતર્ગત ગર્ગ-ગોત્રનો ઉલ્લેખ થયો છે. એટલા માટે શાત્ત્વાચાર્યવાળો અર્થ જ સંગત જણાય છે. સરપેન્ટિયરે લખ્યું છે–આ ‘’ શબ્દ અતિ પ્રાચીન છે અને વૈદિક સાહિત્યમાં તેનો પ્રયોગ થયો છે. તેના નિકટના શબ્દો ગાર્ગી અને ગાર્ગ્યુ પણ બ્રાહ્મણ યુગમાં સુવિદિત હતા. સંભવ છે કે તે સમયમાં ગર્ગ નામવાળો કોઈ બ્રાહ્મણ મુનિ થઈ ગયો હોય અને જૈનોએ તે નામનું અનુકરણ કરી પોતાના સાહિત્યમાં તેનો પ્રયોગ કર્યો હોય. ઉત્તરાધ્યયનમાં આવેલા કપિલ” વગેરે શબ્દના વિષયમાં પણ આમ જ બન્યું છે. પરંતુ બ્રાહ્મણ લોકો જૈન-શાસનમાં પ્રવ્રજિત થતા હતા. એટલા માટે બ્રાહ્મણ મુનિના નામનું અનુકરણ કરી આ અધ્યયન લખવામાં આવ્યું. આ અનુમાન માટે કોઈ પુષ્ટ આધાર મળતો નથી. ૨. સ્થવિર (ર) શાન્તાચાર્યે fથરારા પુપ થરો’ના આધારે આનો અર્થ “ધર્મમાં અસ્થિર વ્યક્તિઓને સ્થિર કરનાર’ કર્યો છે. દશવૈકાલિક (ા ૪ ૧)ની ચૂર્ણિમાં વિરનો અર્થ ‘ગણધર' કરવામાં આવ્યો છે. પરંતુ અહીં તે અર્થ નથી. કેમ કે આની પહેલાંનો શબ્દ Tળ છે. સાધારણ રીતે જે મુનિ પ્રવ્રયા અને વયમાં વૃદ્ધ હોય છે તેમને “સ્થવિરકહેવામાં આવે છે. મુનિને માટે ‘સ્થવિર-કલ્પ' નામે આચાર-વિશેષનો પણ ઉલ્લેખ મળે છે જેનો અર્થ છે “ગચ્છમાં રહેનારા મુનિઓનો આચાર'. ૩. ગણધર (m) આના મુખ્યત્વે બે અર્થ છે-તિર્થંકરના પ્રમુખ શિષ્ય અને અનુપમ જ્ઞાન આદિના ધારક આચાર્ય." ૪. વિશારદ (વિસાર) ચૂર્ણિકાર અનુસાર આનો અર્થ છે-ઉપકરણોનો સંગ્રહ અને પરસ્પર ઉપગ્રહ કરવામાં કુશળ વ્યક્તિ છે બૃહદ્રવૃત્તિમાં આનો મૂળ અર્થ છે-બધાં શાસ્ત્રોમાં કુશળ, બહુશ્રુત તથા વૈકલ્પિક અર્થ ચૂર્ણિની સમાન છે. પ. તે ગુણોથી આકીર્ણ, ગણીપદ પર સ્થિત (માફvo fભાવHિ) ચૂર્ણિકારે “આજે નિભાવનિનો સમન્વિત અર્થ કર્યો છે–ગણિભાવ પ્રત્યે આકીર્ણ. તાત્પર્યાર્થ છે-આચાર્યના ગુણોથી યુક્ત. વૃત્તિકારે બંનેને સ્વતંત્ર માની આકર્ણનો અર્થ–આચારસંપદા, શ્રુતસંપદા વગેરે આચાર્યના ગુણોથી પરિપૂર્ણ એવો કર્યો ૧. (ક) વૃત્તિ , પત્ર ૨૫૦: “પાર્થ:' સપત્ર: (ખ) સુવવધા, પત્ર રદ્દ : : નામ | ૨. ठाणं ७। ३२ : जे गोयमा ते सत्तविधा पं.तं.-ते गोयमा, ते गग्गा, ते भारदा, ते अंगिरसा,ते सक्कराभा, ते भक्खराभा, ते उदत्ताभा। 3. The Uttaradhyayana Sutra, p. 372. ૪. વૃત્તિ , પત્ર ૫૫૦I ૫. ૩માર્યવૂળ : થેરો પુOT Tદો 1 ૬. બૃવૃત્તિ, પત્ર ૫૫૦ : TU-TUTHપૂર્દ ધારત आत्मन्यवस्थापयतीति गणधरः । उत्तराध्ययन चूर्णि, पृ. २७० : विशारदहेतोः, संग्रहोपग्रहकुशल: રૂત્યર્થ: . बृहद्वृत्ति, पत्र ५५० : विशारद:-कुशलः सर्वशास्त्रेषु संग्रहोपग्रहयो । उत्तराध्ययन चूर्णि, पृष्ठ २७० : गणिभावं प्रति आकीर्णः । Page #126 -------------------------------------------------------------------------- ________________ ખલુંકીય છે તથા ગણિભાવનો અર્થ—આચાર્યના રૂપમાં અવસ્થિત એવો કર્યો છે.૧ ૬. પ્રતિસંધાન કરતો હતો (પઙિસંધ) શાન્ત્યાચાર્યે આનો અર્થ ‘કર્મોદયથી નષ્ટ થયેલી અવિનીત શિષ્યોની સમાધિનું પુનઃ સંધાન કરવું–જોડવું' અને નેમિચન્દ્ર ‘શિષ્યો દ્વારા તોડવામાં આવેલી સમાધિનું પુનઃ પોતાની જાતમાં સંધાન કરવું' એવો કર્યો છે. આ અધ્યયનની દૃષ્ટિએ બંને અર્થો ઉચિત છે. ૭. અયોગ્ય બળદોને (હનું) ‘હતું’ અને ‘જીતું’–આ બંને રૂપો પ્રચલિત છે. નેમિચન્દ્રે આનો અર્થ ‘દુષ્ટ બળદ’ કર્યો છે.' સ્થાનાંગવૃત્તિમાં પણ ખલુંકનો અર્થ ‘અવિનીત’ કરવામાં આવ્યો છે.૫ ખલુંકનો અર્થ ‘ઘોડો’ પણ થાય છે.” સરપેન્ટિયરે લખ્યું છે—સંભવ છે કે આ શબ્દ ‘વ્રુત્ત’ સાથે જોડાયેલ રહ્યો હોય અને પ્રારંભમાં ‘વ્રુત્ત’ શબ્દના પણ એ જ– વક્ર, દુષ્ટ વગેરે અર્થે રહ્યા હોય. પરંતુ આની પ્રામાણિક વ્યુત્પત્તિ અજ્ઞાત જ છે. અનુમાને આ શબ્દ ‘સ્રોક્ષ’નો નિકટવર્તી રહ્યો છે. જેમ કે—ખલ-વિહગનો દુષ્ટ પક્ષીના અર્થમાં પ્રયોગ થાય છે, તેવી જ રીતે ખલ-ઉક્ષનો દુષ્ટ બળદના અર્થમાં પ્રયોગ થયો હોય. ‘જીતું’ શબ્દના અનેક અર્થો નિયુક્તિની ગાથાઓ (૪૮૯-૪૯૪)માં મળે છે– (૧) જે બળદ પોતાની ધૂંસરી તોડીને ઉત્પથગામી બની જાય છે, તેને ખલુંક કહેવામાં આવે છે—આ ગાથા ૪૮૯નો ભાવાર્થ છે. (૨) ૪૯૦મી ગાથામાં ખલુંકનો અર્થ વક્ર, કુટિલ, જેને નમાવી શકાય નહીં એવો ઈત્યાદિ કરવામાં આવ્યો છે. (૩) ૪૯૧મી ગાથામાં હાથીનો અંકુશ, કરમંદી, ગુલ્મની લાકડી અને તાલવૃંતનો પંખો વગેરેને ખલુંક કહેવામાં આવે છે. (૪) ૪૯૨મી ગાથામાં દંશ, મશક, જોંક વગેરેને ખલુંક કહેવામાં આવેલ છે. (૫) ૪૯૩ અને ૪૯૫મી ગાથાઓમાં ગુરુના પ્રત્યેનીક, શબલ, અસમાધિકર, પિશુન, બીજાને સંતપ્ત કરનાર અવિશ્વસ્ત શિષ્યોને ખલુંક કહેવામાં આવેલ છે. ૧. ૬૫૫ ઉપર્યુક્ત વિવરણથી એ સ્પષ્ટ થઈ જાય છે કે દુષ્ટ, વક્ર વગેરેના અર્થમાં ‘ખલુંક’ શબ્દનો પ્રયોગ થાય છે. જ્યારે તે મનુષ્ય કે પશુના વિશેષણ રૂપે પ્રયુક્ત થાય છે ત્યારે તેનો અર્થ થાય છે—દુષ્ટ મનુષ્ય અથવા પશુ, અવિનીત મનુષ્ય અથવા પશુ અને જ્યારે તે લતા, ગુલ્મ, વૃક્ષ વગેરેના વિશેષણ રૂપે પ્રયુક્ત થાય છે ત્યારે તેનો અર્થ વક્ર લતા કે વૃક્ષ, પૂંઠું, ગાંઠાવાળું લાકડું કે વૃક્ષ એવો થાય છે. ૨. ૐ. વૃત્તવૃત્તિ, પત્ર ૧૦ : આજીŕ:—આચાર્યનુળાचारश्रुतसम्पदादिभिर्व्याप्तः परिपूर्ण इति यावत्, गणिभावे - आचार्यत्वे स्थित इति गम्यते । એજન, પત્ર ૫૦ : પ્રતિબંધન્ને ર્માંદ્યાત્ શ્રુતિमपि संघट्टयति, तथाविधशिष्याणामिति गम्यते । सुखबोधा, पत्र ३१६ : प्रतिसंधत्ते कुशिष्यैस्त्रोटितमपि संघट्टयति आत्मन इति गम्यते । અધ્યયન-૨૭: ટિ. ૬-૭ ૪. ૫. €. ૭. ૮. એજન, પત્ર રૂ૧૬ : વનુંાન્ તિવૃષમાન્। નળ, ૪ ૫ ૪૬૮ વૃત્તિ, પત્ર ૨૩૮ : હતુંો गलिरविनीतः । અભિધાનપ્પવીપિળા, રૂ૭૦ : ઘોટો, (તુ) હતુંજો (થ)| The Uttaradhyayana Sutra, p. 372. વૃત્તવૃત્તિ, પત્ર ૪૮-૬૯૦ | Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૫૬ અધ્યયન-૨૭: ટિ. ૮-૧૩ ૮. આહત કરતો (વિદા ) શાન્તાચાર્યે આનું સંસ્કૃત રૂપ ‘વિઝન, નેમિચન્દ્ર “વિધ્યમાન અને સરપેન્ટિયરે ‘વિધૂમાન કરેલ છે. તેમણે ટિપ્પણ કરતાં આ શબ્દના સ્થાને “વિદHIHTM’ શબ્દ સ્વીકારવો જોઈએ એવો મત પ્રગટ કર્યો છે. “હનું' ધાતુનું “Hડું રૂપ બને છે. વિષ્ણમા'ને આર્ષપ્રયોગ માનીને તેનું સંસ્કૃત રૂપ વિપ્નન’ કરી શકાય છે. જેકોબીએ પણ આ જ અર્થ આપ્યો છે.” ૯. (gri ડસડું પુછમિ) શાન્તાચાર્ય અને નેમિચન્દ્ર આનો સંબંધ કૃદ્ધ ગાડી-વાહક–સારથિ સાથે જોડ્યો છે. પરંતુ પ્રકરણની દષ્ટિએ આ અર્થ સંગત લાગતો નથી. ડૉ. હર્મન જેકોબીએ આનો સંબંધ દુષ્ટ બળદ સાથે જોડ્યો છે. કેમ કે આગળનું સમગ્ર પ્રકરણ બળદો સંબંધી છે. આથી આ યોગ્ય છે. ૧૦. વીધે છે (વિઘટ્ટ) આનું સંસ્કૃત રૂપ છે ‘વિષ્યતિ'. સરપેન્ટિયરે આ શબ્દના સ્થાને છ૩, fધી માનવાનો મત પ્રગટ કર્યો છે. આ અનાવશ્યક લાગે છે. “વિંધ' શબ્દ જ અહીં યોગ્ય છે, કેમ કે જ્યારે બળદો અંદરોઅંદર લડે છે ત્યારે તેઓ એકબીજાને શીંગડાથી વધે છે. ૧૧. ઉછળે છે (Gણ) હેમચન્દ્રાચાર્ય અનુસાર વંશ ધાતુનો ‘આદેશ થાય છે. શાન્તાચાર્યે આનો અર્થ ‘પવૃક્રવત્ સ્તવતે'–મંડૂકની જેમ કૂદકા મારવા–એવો કર્યો છે. અલિત થવું અને કૂદકા મારવા–આ બંને અર્થ ભિન્ન અપેક્ષાઓ વડે અહીં સંગત થઈ શકે ૧૨. તરુણ ગાયની જેમ (વાતાવ) શાજ્યાચાર્યે આના બે અર્થ કર્યા છે–(૧) યુવાન ગાય અને (૨) દુષ્ટ બળદ ૧૦ પ્રથમ અર્થ સંગત જણાય છે. ૧૩. છિનાળ (fછત્રીજો) ‘છત્રા'નો અર્થ છે “જાળ', ભારતવર્ષમાં ઘોડાગાડી-ચાલકો આનો મોટા ભાગે પ્રયોગ કરે છે. આ ગાળવાચક શબ્દ છે. આનો સ્ત્રીલિંગમાં પણ પ્રયોગ થાય છે, જેમ કે–છિનાળી, છિનાળ સ્ત્રી, છિન્ના વગેરે ૧૧ પૃથલીને છિનાળ કહે છે. છિનાલિયા-પુત્રની સંસ્કૃત છાયા પુત્તિકપુત્રી' એવી આપવામાં આવી છે–આમ સરપેન્ટિયરે લખ્યું છે. ટીકાકાર આનો અર્થ ‘તથવિધતુષ્ટગતિઃ' કરે છે.૧૩ १. बृहद्वृत्ति, पत्र ५५० : विहंमाणो त्ति सूत्रत्वाद् विशेषेण ‘ઝન' તાડયા २. सुखबोधा, पत्र ३१६ : विहम्माणो त्ति सूत्रत्वाद् ‘વિષ્યમ:' તાડયા The Uttaradhyayana Sutra, p. 373. The Sacred Books of the East, vol. XLV, ઉત્તરાધ્યયન, પૃ. ૨૧૦ પ. (ક) વૃત્તિ , પત્ર પર છે (ખ) સુવવધા, પત્ર રૂ૨૭૧ €. The Sacred Books of the East, YLV, Uttaradhyayana, p. 150, Foot note 2. 9. The Uttaradhyayana Sutra, p. 373. ૮. હેમશદ્વાનુશાસન,૮૫૪ ૨૭૭: અંશે મિડ-fટ્ટ, પુડ फुट्ट चुक्क-चुल्ला। ४. बृहद्वृत्ति, पत्र ५५१ : उफिड त्ति मण्डूकवत् प्लवते। ૧૦. એજન, પત્ર પશ: (ક) વાનાવી વણ' fa ‘વાન વીન્' વૃદ્ધા પામ્ | (ખ) વિવાSTયંત્વીદાન ગવતિ વ્યવો–વત્ની: ૧૧. રેશીનામમાતા, રૂપ ર૭T 92. The Uttaradhyayana Sutra, p. 373. ૧૩. વ્હવૃત્તિ, ત્ર ૧૧૬: ‘fછત્રાતઃ' તથાવિધણજ્ઞાતિઃ | Page #128 -------------------------------------------------------------------------- ________________ ખલુંકીય ૬૫૭ અધ્યયન-૨૭: ટિ. ૧૪-૧૯ ૧૪. રાસને (હિં) આ દેશી શબ્દ છે. તેનો અર્થ છે ‘q'. સંભવ છે કે આ શબ્દનો સંબંધ અપભ્રંશ શબ્દ ‘સેલ્થ સાથે હોય, જેનો ઉલ્લેખ હેમચન્દ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણ (૪ ૩૮૭)માં કર્યો છે. પિશલે ‘વૈષ્ણુનો અર્થ હળ કર્યો છે. સરપેન્ટિયરે આ અર્થના આધારે એવું અનુમાન કર્યું છે કે આ હળનો કોઈ ભાગ હોવો જોઈએ. દેશીનામમાલામાં “સેજુના બે અર્થ કરવામાં આવ્યા છે–(૧) મૃગશિશુ અને (૨) બાણ.? ૧૫. (શ્લોક ૯) પ્રસ્તુત શ્લોકમાં ત્રણ ગૌરવોનો ઉલ્લેખ છે. ગૌરવનો અર્થ છે–અભિમાન વડે ઉત્તમ ચિત્તની અવસ્થા, વૃત્તિકારે આનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ઐશ્વર્ય કે ઋદ્ધિનો અહંકાર કરનાર શિષ્ય વિચારે છે–અનેક ધનાઢ્ય વ્યક્તિઓ મારા શ્રાવક છે. તેઓ મને યથેષ્ટ ઉપકરણો વગેરે લાવી આપે છે. મારા જેવો સૌભાગ્યશાળી બીજો કોણ છે? આમ વિચારીને તે ગુરુની સેવાશુક્રૂષામાં પ્રવર્તિત થતો નથી. રસ-ગૌરવનો અર્થ છે–જીભની લોલુપતા. રસલોલુપ શિષ્ય બાળ, ગ્લાન આદિને યોગ્ય આહાર વગેરે આપતો નથી. તે પોતે તપસ્યા પણ કરતો નથી. સાત-ગૌરવ વ્યક્તિ નિરંતર સુખ-સુવિધાઓમાં પ્રતિબદ્ધ રહે છે. તે અપ્રતિબદ્ધવિહારી બની શકતો નથી. તેને સુખ-સુવિધાથી વંચિત બની જવાનો ભય રહ્યા કરે છે.' ૧૬. (શ્લોક ૧૦) ડૉ. હર્મન જેકોબીએ આ શ્લોકના વિષયમાં એવું અનુમાન કર્યું છે કે મૂળમાં આ શ્લોક ‘આર્યા' છંદમાં હતો, પરંતુ કાળાંતરે તેને “અનુરુપ છંદમાં બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે." ટીકાઓમાં આ બાબતમાં કોઈ ઉલ્લેખ નથી. ૧૭. અપમાન-ભીરુ (મોમાઈ મીણ) આનું તાત્પર્ય એવું છે કે જે કોઈના ઘરે તે ભિક્ષા માટે નથી જતો કારણ કે તેને પ્રતિપળ અપમાનિત થવાનો ભય બની રહે છે.” શાન્તાચાર્યે ‘મામી'નો વૈકલ્પિક અર્થ ‘પ્રવેશ-મીર’ કર્યો છે. ‘મોમાન'નો એક અર્થ અલાભ પણ કરી શકાય છે. ૧૮. અનુશાસિત કરે છે સામ્પી) કેટલીક પ્રતોમાં નપુસM' પાઠ મળે છે. જેકોબીએ આ પાઠનું સમર્થન કર્યું છે. ડૉ. મિશેલે જેકોબીના મતને ભ્રામક કહ્યો છે. નેમિચન્દ્ર આનું સંસ્કૃત રૂપ ‘અનુરાસ્મિ' આપે છે. ૧૦ શાન્તાચાર્યે આનાં સંસ્કૃત રૂપ બે માન્યાં છે– ‘અનુશાસ્તિ’ અને ‘અનુશાસ્મિ'. ૧૧ “અનુશાસ્તિ રૂપ પ્રકરણસંગત લાગે છે. ૧૯. ઢેષ જ (વોસવ) ‘ો' શબ્દના બે અર્થ થાય છે– ’ અને ‘રોષ' ૨ ચૂર્ણિકારે “રોનો અર્થ ‘રોષ' તયા વૃત્તિકારે ‘અપરાધ કર્યો છે.૧૩ १. बहवृत्ति, पत्र ५५१: सिल्लिं' त्ति रश्मि संयमनरज्जमिति થાવતા 2. The Uttaradhyayana Sutra, p. 373. देशीनाममाला, ८ । ५७ : मिगसिसुसरेसु सेल्लो । बृहवृत्ति, पत्र ५५२। The Sacred Books of the East, Vol.XLV Uttaradhyayana, p. 151 Foot note 1. ६. सुखबोधा, पत्र ३१७ : अपमानभीरुः भिक्षां भ्रमन्नपि न यस्य तस्यैव गृहे प्रवेष्टुमिच्छति । ૭. વૃદત્ત, પત્ર પ૨ : ‘મોમ' તિ પ્રવેશ: સ્વપક્ષપYપક્ષોત્તમ સિધળે ના प्रविशन्तमवलोक्यान्ये साधवः सौगतादयो वाऽत्रप्रवेक्ष्यन्तीति । धी सेक्रेड बुक्स ऑफ धी ईस्ट, भाग ४५, उत्तराध्ययन पृ. १५१, फुटनोट नं.१। प्राकृत भाषाओं का व्याकरण, अनुवाद डा. हेमचन्द्र जोशी, पृ. ૭૩૨ ૧૦, સુવવાણા, પત્ર ૩૨૭: અનુસાઈડ્ઝ રિ મનુશક્ષિા ११. बृहद्वृत्ति, पत्र ५५२ : अणुसासंमि त्ति आर्षत्वादनुशास्ति गुरुरिति गम्यते, यदा त्वाचार्य आत्मनः समाधि प्रतिसंधत्ते इति व्याख्या तदाऽनुशास्मीति व्याख्येयम् । ૧૨. સત્તરાધ્યયન વૂળ, છ ર૭૨ I ૧૩. વૃવૃત્તિ, પત્ર પરે ! Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૫૮ અધ્યયન-૨૭: ટિ, ૨૦-૨૫ ૨૦. (નિરંવંતિ) આનો તાત્પર્યાર્થ સમજાવતાં શાન્તાચાર્યે લખ્યું છે કે આદેશ અનુસાર કાર્ય ન થતાં ગુરુ પોતાના શિષ્યને તેનું કારણ પૂછે છે ત્યારે શિષ્ય કહે છે-“આપ અમને આ કાર્ય માટે ક્યારે કહ્યું હતું ?' અથવા તે એમ જ કહી દે છે–“અમે ત્યાં ગયા હતા પરંતુ તે ત્યાં ન મળી.” આ અપલાપ છે.૧ ડૉ. હર્મન જેકોબીએ આ અર્થ માન્ય કર્યો નથી. તેમના મત અનુસાર આનો અર્થ છે ‘આદેશ અનુસાર કાર્ય નથી કર્યું જે મૂળ ધાતુ તરફ નજર નાખતાં ‘રિવું વ’નો અર્થ માયાપૂર્ણ પ્રયોગ અથવા અપલાપ જ હોવો જોઈએ. ૨૧. રાજાની વેઠ (રાથ)િ યટ્ટિનો અર્થ છે “રાજાની વેઠ'. રાજસ્થાન અને ગુજરાતમાં તેને ‘વેઠ' કહે છે. (વિષ્ટિ વેટ્ટિ વે) આ દેશી શબ્દ છે. દેશીનામમાલામાં તેનો અર્થ ‘ષણ' કરવામાં આવ્યો છે. * ઉપદેશરત્નાકર (દર ૧૧)માં તેનો અર્થ “વેઠ” કરાયો છે. પ્રાચીન સમયમાં આવી પરંપરા હતી કે રાજા કે જમીનદાર ગામના દરેક વ્યક્તિ પાસે પારિશ્રમિક આપ્યા વિના જ કામ કરાવતા. વારાફરતી દરેક કાર્ય કરવું પડતું. આ શબ્દ તે વાતનો સંકેત કરે છે. ડૉ. હર્મન જેકોબી વિટ્ટનો અર્થ ‘ભાડું કરે છે.... પરંતુ અહીં આ અર્થ યોગ્ય નથી. ૨૨. ખિન્ન થઈને (IIT) સમોના અર્થ માટે નેમિચન્દ્રનો મત શાન્તાચાર્યથી જુદો છે. શાજ્યાચાર્યે ‘સમાત’નો અર્થ ‘શ્રાતિ' (શ્રમપ્રાપ્ત) કર્યો છે અને નેમિચન્દ્ર તેનો અર્થ ‘સંયુ' કર્યો છે.” ૨૩. સારથિ (આચાર્ય) (સારી) આનો શાબ્દિક અર્થ છે–સારથિ, રથ ચલાવનાર. પરંતુ પ્રસંગોપાત્ત આનો લાક્ષણિક પ્રયોગ થયો છે. અહીં આનો અર્થ છે–આચાર્ય. જેવી રીતે સારથિ ઉત્પથગામી અથવા માર્ગથ્થુત બળદ કે ઘોડાને યોગ્ય માર્ગ ઉપર લાવી મૂકે છે, તેવી જ રીતે આચાર્ય પણ પોતાના શિષ્યને માર્ગ પર લાવી મૂકે છે.' ૨૪. ગળિયો ગર્દભ (નિદ્રા). નિ' દેશી શબ્દ છે. તેનો અર્થ છે–અવિનીત, દુષ્ટ. અહીં ગદંભની ઉપમા અત્યંત કુત્સા દર્શાવવા માટે છે. ગધેડો સ્વભાવિક પણે જ આળસુ હોય છે. તેને નિરંતર પ્રેરિત કરાય તો જ તે કાર્યમાં પ્રવૃત્ત થાય છે. તેને પ્રેરિત કરવામાં જ સઘળો સમય વીતી જાય છે. એટલા માટે ગર્ગાચાર્યે વિચાર્યું, મારા બધા શિષ્યો ગલિગર્દભની માફક અવિનીત અને આળસુ છે. હવે મારે તેમને છોડી પોતાનું હિત સાધન કરવું જોઈએ. ૨૫. મૃદુ અને માર્દવ (f૩મેદવ) વૃત્તિમાં મૂદુનો અર્થ છે–બાહ્ય વિનય અને માર્દવનો અર્થ છે–આંતરિક વિનય. ૧. વૃદત્ત, પન્ન પુરૂ: ‘નર્વત્તિ' ત્તિ તwથી નનાનપ્પાને ૪. તેનામમાતા, ૨ / ઝરૂ, પૃ. ૨૬ . વૃષ્ટી: સન્તોડવવન્ત–વ વયમુI: ? જતા વા તત્ર વયે, ન ૫. The Sacred Books of the East, Vol. XLV, त्वसौ दृष्टेति। Uttaradhyayana, p. 151, Foot Note No.3. The Sacred Books of the East, Vol. XLV, E. बृहद्वृत्ति, पत्र ५५३ : श्रम-खेदमागतः-प्राप्तः श्रमागतः । Uttaradhyayana, p. 151. ૭. સુવવધા, પત્ર ૨૭: સમાતા:-સંયુI:I बृहद्वृत्ति, पत्र ५५३ : 'राजवेष्टिमिव' नृपतिहठप्रवर्तित ૮. बृहद्वृत्ति, पत्र ५५३। कृत्यमिव । વૃત્તિ , પત્ર પ૬૪: કૃ-હિન્યા વિનયવાન, માવું अन्तःकरणतोपि तादृगेव। Page #130 -------------------------------------------------------------------------- ________________ अट्ठावीसइमं अज्झयणं मोक्खमग्गगई અઠ્યાવીસમું અધ્યયન મોક્ષમાર્ગ-ગતિ Page #131 -------------------------------------------------------------------------- ________________ Page #132 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનનું નામ મોવાડું—“મોક્ષ-મા-ત્તિ છે. મોક્ષ પ્રાપ્ય છે અને માર્ગ છે તેની પ્રાપ્તિનો ઉપાય. ગતિ વ્યક્તિનો પોતાનો પુરુષાર્થ છે. પ્રાપ્ય હોય અને પ્રાપ્તિનો ઉપાય ન મળે તો તે પ્રાપ્ત થતું નથી. તે જ રીતે પ્રાપ્ય પણ હોય અને પ્રાપ્તિનો ઉપાય પણ હોય પરંતુ તેની તરફ ગતિ હોય નહિ તો તે પ્રાપ્ત થતું નથી. માર્ગ અને ગતિ–આ બંને પ્રાપ્ત થાય ત્યારે જ પ્રાપ્ય પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ત–આ ચારે દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે, એટલા માટે તેમના સમવાયને મોક્ષનો માર્ગ કહેવામાં આવ્યો છે. જૈન દર્શન જ્ઞાનયોગ, ભક્તિ-યોગ (શ્રદ્ધા) અને કર્મ-યોગ (ચારિત્ર અને તપ)–આ ત્રણેને સંયુક્ત રૂપે મોક્ષનો માર્ગ માને છે, કોઈ એકને નહિ (શ્લો. ૨). આ ચતુરંગ-માર્ગને પ્રાપ્ત કરનારા જીવો જ મોક્ષ પ્રાપ્ત કરે છે. ચોથાથી ચૌદમા શ્લોક સુધી જ્ઞાન-યોગનું નિરૂપણ છે–જ્ઞાન અને શેયનું પ્રતિપાદન છે. પંદરમાથી એકત્રીસમા શ્લોક સુધી શ્રદ્ધા-યોગનું નિરૂપણ છે. બત્રીસમાથી ચોત્રીસમા શ્લોક સુધી કર્મ-યોગનું નિરૂપણ છે. પાંત્રીસમા શ્લોકમાં આ યોગોનાં પરિણામ બતાવવામાં આવ્યાં છે. મોક્ષ-પ્રાપ્તિનું પહેલું સાધન જ્ઞાન છે. જ્ઞાન પાંચ છેમતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ. જ્ઞાનના વિષયો છે– દ્રવ્ય, ગુણ અને પર્યાય. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ–આ છ દ્રવ્યો છે. ગુણ અને પર્યાય અનંત છે. મોક્ષ-પ્રાપ્તિનું બીજું સાધન દર્શન છે. તેનો વિષય છે તથ્યની ઉપલબ્ધિ. તે નવ છે–જીવ, અજીવ, પુષ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ. દર્શનને દસ રુચિઓમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ વિભાગો સ્થાનાંગ (૧ળ ૧૦૪) અને પ્રજ્ઞાપના (પ્રથમ પદ)માં પણ મળે છે. તે વિભાગો આ પ્રમાણે છે૧. નિસર્ગરુચિ ૬. અભિગમરુચિ ૨. ઉપદેશરુચિ ૭. વિસ્તારરુચિ ૩. આજ્ઞારુચિ ૮. ક્રિયારુચિ ૪. સૂત્રરુચિ ૯. સંક્ષેપરુચિ ૫. બીજરુચિ ૧૦. ધર્મરુચિ મોક્ષ-પ્રાપ્તિનું ત્રીજું સાધન ચારિત્ર–આચાર છે. તે પાંચ છે ૧. સામાયિક ચારિત્ર ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર ૩. પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર ૪. સૂક્ષ્મ-સંપાય ચારિત્ર ૫. યથાખ્યાત ચારિત્ર મોક્ષ-પ્રાપ્તિનું ચોથું સાધન તપ છે. તે બે પ્રકારનું છે–બાહ્ય અને આભ્યન્તર. પ્રત્યેકના છ-છ વિભાગો છે. દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચારિત્ર આવતું નથી. ચારિત્ર વિના મોક્ષ નથી થતો અને મોક્ષ વિના નિર્વાણ થતું નથી. (શ્લોક ૩૦) જ્ઞાનથી તત્ત્વો જાણવામાં આવે છે. દર્શનથી તેમના પર શ્રદ્ધા થાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૬૨ અધ્યયન-૨૮: આમુખ ચારિત્રથી આગ્નવનો નિરોધ થાય છે. તપથી શોધન થાય છે. (શ્લોક ૩૫) આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં આ ચાર માર્ગોનું નિરૂપણ છે. જયારે આત્મ-શોધ પૂર્ણ થાય છે ત્યારે જીવ સિદ્ધ-ગતિને પ્રાપ્ત કરે છે. સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના અગિયારમા અધ્યયનનું નામ “માગંધ્યયન' છે. તેમાં પણ મોક્ષના માર્ગોનું નિરૂપણ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ अट्ठावीसइमं अज्झयणं : मध्यावीसभुं अध्ययन मोक्खमग्गगई : भोक्ष-मा-गति સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १. यार १२५ोथी संयुत शान-शन सक्षवाणी नि ભાષિત તથ્થાત્મક મોક્ષમાર્ગની ગતિ સાંભળો. १. मोक्खमग्गगई तच्चं सुणेह जिणभासियं । चउकारणसंजुत्तं नाणदंसणलक्खणं॥ मोक्षमार्गगति तथ्यां श्रृणुत जिनभाषिताम् । चतुष्कारणसंयुक्तां ज्ञानदर्शनलक्षणाम् ॥ २. शान, शन, यारित्रभने त५---- मोक्षमा छ, मेम વરદર્શી અહંતોએ પ્રરૂપિત કર્યું છે. ૨ २. नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा। एस मग्गो त्ति पण्णत्तो जिणेहि वरदंसिहि॥ ज्ञानं च दर्शनं चैव चरित्रं च तपस्तथा। एष मार्ग इति प्रज्ञप्तः जिनैर्वरदर्शिभिः॥ भागनि प्रात 3. शान, शन, सारित्र अने. त५- કરનારા જીવો સુગતિમાં જાય છે. ३. नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा। एयं मग्गमणुप्पत्ता जीवा गच्छंति सोग्गई।। ज्ञानं च दर्शनं चैव चरित्रं च तपस्तथा। एनं मार्गमनुप्राप्ता जीवा गच्छन्ति सुगतिम् ।। ૪. તેમાં જ્ઞાન પાંચ પ્રકારનું છે–શ્રુતજ્ઞાન, આભિનિબોધિક शान, अधिशान, मनःशान भने उक्सान.' ४. तत्थ पंचविहं नाणं सुयं आभिणिबोहियं। ओहीनाणं तइयं मणनाणं च केवलं ॥ तत्र पंचविधं ज्ञानं श्रुतमाभिनिबोधिकम्। अवधिज्ञानं तृतीयं मनोज्ञानं च केवलम् ।। ૫. આ પાંચ પ્રકારનું જ્ઞાન સર્વદ્રવ્ય, ગુણ અને પર્યાયોનું અવબોધક છે–એવું જ્ઞાનીઓએ બતાવ્યું છે. ५. एयं पंचविहं नाणं दव्वाण य गुणाण य। पज्जवाणं च सव्वेसि नाणं नाणीहि देसियं ॥ एतत् पंचविधं ज्ञानं द्रव्यानां च गुणानां च। पर्यवाणां च सर्वेषां ज्ञानं ज्ञानिभिर्देशितम् ॥ ६. गुणाणमासओ दव्वं एगदव्वस्सिया गुणा। लक्खणं पज्जवाणं तु उभओ अस्सिया भवे॥ गुणानामाश्रयो द्रव्यं एकद्रव्याश्रिता गुणाः। लक्षणं पर्यवाणां तु उभयोराश्रिता भवेयुः ॥ ६. नोमाश्रय होय छे ते द्रव्य छे.४४ मे (१९) દ્રવ્યને આશ્રિત રહે છે તે ગુણો હોય છે." દ્રવ્ય અને ગુણ–બંનેને આશ્રિત રહેવું તે પર્યાયનું લક્ષણ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ६६४ अध्ययन-२८ : 9415 9-१४ ७. धम्मो अहम्मो आगासं कालो पुग्गलजंतवो। एस लोगो त्ति पण्णत्तो जिणेहिं वरदंसिहिं॥ धर्मोऽधर्म आकाशं कालः पुद्गलजन्तवः। एष लोक इति प्रज्ञप्तः जिनैर्वरदर्शिभिः॥ ७. धर्म, अधर्म, माश, , पुगसमने 04-मा છ દ્રવ્યો છે. આ પદ્ધવ્યાત્મક જે છે તે જ લોક છે–એવું વરદર્શી અહંતોએ પ્રરૂપિત કર્યું છે.’ ८. धम्मो अहम्मो आगासं दव्वं इक्किक्कमाहियं। अणंताणि य दव्वाणि कालो पुग्गलजंतवो॥ धर्मोऽधर्म आकाशं द्रव्यमेकैकमाख्यातम् । अनन्तानि च द्रव्याणि कालः पुद्गलजन्तवः ॥ ८. धर्म, अधर्म, माश-मात्रा द्रव्यो मेरो छ. કાળ, પુદ્ગલ અને જીવ–આ ત્રણ દ્રવ્યો અનંત-અનંત ९. गइलक्खणो उधम्मो अहम्मो ठाणलक्खणो। भायणं सव्वदव्वाणं नहं ओगाहलक्खणं ॥ गतिलक्षणस्तु धर्मः अधर्मः स्थानलक्षणः। भाजनं सर्वद्रव्याणां नभोऽवगाहलक्षणम् ॥ ૯. ધર્મનું લક્ષણ છે ગતિ, અધર્મનું લક્ષણ છે સ્થિતિ, આકાશ સર્વે દ્રવ્યોનું આધારપાત્ર છે. તેનું લક્ષણ છે सवाश. १०.वर्तन गर्नु सक्षा छे. वनस६॥छ उपयोग તે જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખ વડે જાણવામાં આવે १०. वत्तणालक्खणो कालो जीवो उवओगलक्खणो। नाणेणं दंसणेणं च सुहेण य दुहेण य॥ वर्तनालक्षण: काल: जीव उपयोगलक्षणः। ज्ञानेन दर्शनेन च सुखेन च दुःखेन च ॥ ११.शान, शन, यारित्र, त५, वीर्य भने उपयोगमा જીવનાં લક્ષણો છે. ११. नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा। वीरियं उवओगो य एवं जीवस्स लक्खणं॥ ज्ञानं च दर्शनं चैव चरित्रं च तपस्तथा। वीर्यमुपयोगश्च एतज्जीवस्य लक्षणम् ॥ १२.०६.१९, २१३, उधोग, प्रभा, छाया", मात५, प, रस, गंधसने स्पर्श-मा पुगसनi Tadछ. १२. सबंधयारउज्जोओ पहा छायातवे इ वा। वण्णरसगंधफासा पुग्गलाणं तु लक्खणं॥ शब्दान्धकार उद्योतः प्रभाच्छायाऽऽतप इति वा। वर्णरसगन्धर्पशाः पुद्गलानां तु लक्षणम् ॥ १३.मे.त्य, पृथत्व, संध्या, संस्थान, संयोग भने विभागमा पर्यायानां सक्षो छ.१५ १३. एगत्तं च पुहत्तं च संखा संठाणमेव य। संजोगा य विभागाय पज्जवाणं तु लक्खणं॥ एकत्वं च पृथक्त्वं च संख्या संस्थानमेव च। संयोगाश्च विभागाश्च पर्यवाणां तु लक्षणम् ॥ १४.०१, म०प, ५, पुष्य, ५.५, माश्रय, संवर, नि२॥ भने भोक्ष-21 नव तथ्य (तत्प) 9.16 १४. जीवाजीवा य बंधो य पुण्णं पावासवो तहा। संवरो निज्जरा मोक्खो संतेए तहिया नव॥ जीवाऽजीवाश्च बन्धश्च पुण्यं पापाश्रवौ तथा। संवरो निर्जरा मोक्षः सन्त्येते तथ्या नव ॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ मोक्ष-मार्ग-गति १५. तहियाणं तु भावाणं सम्भावे वसणं । भावेणं सद्दहंतस्स सम्मत्तं तं वियाहियं ॥ १६. निसग्गुवएसरुई आणारुइ सुत्तबीरुमेव । अभिगमवित्थाररुई किरियासंखेवधम्मरुई ॥ १७. भूयत्थेणाहिगया जीवाजीवा य पुण्णपावं च । सहसम्मुइयासवसंवरो य एइ उनिसग्गो ॥ १८. जो जिणदिवे भावे चउव्विहे सद्दहाड़ सयमेव । न निसग्गरुइ त्ति नायव्वो ॥ १९. एए चेव उवे Bag जो परेण सह । छउमत्थेण जिणेण व उवएसरुइ त्ति नायव्वो । २०. रागो दोसो मोहो अण्णाणं जस्स अवगयं होइ । आणाए रोयंतो सो खलु आणाई नाम ॥ २१. जो सुत्तमहिज्जंतो सुण ओगाहई उ सम्मत्तं । अंगेण बाहिरेण व सो सुत्तरुइ त्ति नायव्वो ॥ २२. एगेण अणेगाई पयाइं जो पसरई उ सम्मत्तं । उद व तेलबिंदू सो बीयरुइ ति नायव्व ॥ ૬૬૫ तथ्यानां तु भावानां सद्भावे उपदेशनम् । भावेन श्रद्दधतः सम्यक्त्वं तद् व्याहृतम् ॥ निसर्गोपदेशरुचिः आज्ञारुचिः सूत्रबीजरुचिरेव । अभिगमविस्ताररुचिः क्रियासंक्षेपधर्मरुचिः ॥ भूतार्थेनाधिगताः जीवाऽजीवाश्च पुण्यं पापं च । स्वस्मृत्याऽऽश्रवसंवरौ च रोचते तु निसर्गः ॥ यो जिनदृष्टान् भावान् चतुर्विधान् श्रद्दधाति स्वयमेव । एवमेव नान्यथेति च निसर्गरुचिरिति ज्ञातव्य: ॥ एतान् चैव तु भावान् उपदिष्टान् यः परेण श्रद्दधाति । छद्मस्थेन जिनेन वा उपदेशरुचिरिति ज्ञातव्यः ॥ रागो दोषो मोहः अज्ञानं यस्यापगतं भवति । आज्ञायां रोचमानः स खल्वाज्ञारुचिर्नाम ॥ यः सूत्रमधीयानः श्रुतेनावगाहते तु सम्यक्त्वम् । अङ्गेन बाह्येन वा ससूत्ररुचिरिति ज्ञातव्य: ॥ एकेनानेकानि पदानि यत् प्रसरति तु सम्यक्त्वम् । उदके इव तैलबिन्दुः स बीजरुचिरिति ज्ञातव्यः ॥ अध्ययन- २८ : लोड १५-२२ ૧૫.આ તથ્ય ભાવોના સદ્ભાવ (વાસ્તવિક અસ્તિત્વ)ના નિરૂપણમાં જે અંતઃકરણપૂર્વક શ્રદ્ધા રાખવામાં આવે છે તેને સમ્યક્ત્વ કહેવામાં આવેલ છે. १६. ते इस प्रकार छे - निसर्गरुचि, उपहेशरथि, आज्ञारयि, सूत्ररुयि, जी४रयि, अभिगमरुयि, विस्तारथि, डियारथि, संक्षेपरुथि अने धर्म थि. १७ ૧૭.જે પરોપદેશ વિના માત્ર પૂર્વ જન્મની સ્મૃતિ આદિ વડે પેદા થયેલ ભૂતાર્થ (યથાર્થ જ્ઞાન)૧૯ વડે જીવ, અજીવ, પુણ્ય, પાપને જાણે છે અને જે આશ્રવ તથા સંવર પર શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ છે. ૧૮.જે જિનેન્દ્ર દ્વારા દષ્ટ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિશેષિત પદાર્થો પર પોતે જ—‘આ આમ જ छे, अन्यथा नथी' - जेवी श्रद्धा राजे छे, तेने નિસર્ગરુચિ વાળો જાણવો જોઈએ. ૧૯.જે બીજાઓ—છદ્મસ્થ અથવા જિન—દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરીને આ ભાવો પર શ્રદ્ધા કરે છે તેને ઉપદેશરુચિવાળો જાણવો જોઈએ. ૨૦.જે વ્યક્તિ રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન દૂર થઈ જવાથી વીતરાગની આજ્ઞાર માં રુચિ રાખે છે તે આજ્ઞારુચિ છે. ૨૧.જે અંગ-પ્રવિષ્ટ અથવા અંગ-બાહ્ય સૂત્રોનું અધ્યયન કરતાં તેમના વડે સમ્યક્ત્વ મેળવે છે તે સૂત્રરુચિ છે. ૨૨.પાણીમાં નાખેલા તેલના ટીપાની જેમ જે સમ્યક્ત્વ (थ) मे पह (तत्त्व) मांथी ने पहोमां ईसाई જાય છે તેને બીજરુચિ જાણવો જોઈએ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ६६६ अध्ययन-२८ : 2405 3-२८ २३. सो होइ अभिगमरुई सुयनाणं जेण अत्थओ दिटुं। एक्कारस अंगाई। पइण्णगं दिदिवाओ य॥ स भवति अभिगमरुचिः श्रुतज्ञानं येन अर्थतो दृष्टम्। एकादशाङ्गानि प्रकीर्णकानि दृष्टिवादश्च ॥ ૨૩.જેને અગિયાર અંગ, પ્રકીર્ણક અને દૃષ્ટિવાદ વગેરે શ્રુતજ્ઞાન અર્થસહિત પ્રાપ્ત છે, તે અભિગમરુચિ છે. ૨૪.જેને દ્રવ્યોના બધા ભાવે, બધા પ્રમાણો અને બધી નયવિધિઓ વડે ઉપલબ્ધ છે તે વિસ્તારરુચિ છે. २४.दव्वाण सव्वभावा सव्वपमाणेहि जस्स उवलद्धा। सव्वाहि नयविहीहि य वित्थाररुइ त्ति नायव्वो ॥ द्रव्याणां सर्वभावाः सर्वप्रमाणैर्यस्योपलब्धाः । सर्वैर्नयाविधिभिश्च विस्ताररुचिरिति ज्ञातव्यः ।। २५. दंसणनाणचरित्ते दर्शनज्ञानचरित्रे तवविणए सच्चसमिइगुत्तीसु। तपोविनये सत्यसमितिगुप्तिषु । जो किरियाभावरुई यः कियाभावरुचि: सो खलु किरियारुई नाम ॥ स खलु क्रियारुचिर्नाम॥ २५.र्शन, शान, यारित्र, त५, विनय, सत्य, समिति, ગુપ્તિ વગેરે ક્રિયાઓમાં જેની વાસ્તવિક રૂચિ છે તે કિયારુચિ છે. २६. अणभिग्गहियकुदिट्ठी संखेवरुइ त्ति होइ नायव्वो। अविसारओ पवयणे अणभिग्गहिओ य सेसेसु ॥ अनभिगृहीतकुदृष्टिः संक्षेपरुचिरिति भवति ज्ञातव्यः । अविशारदः प्रवचने अनभिगृहीतश्च शेषेषु ।। ૨૬ જેનામાં કુદષ્ટિ (એકાંતવાદ)ની પકડ નથી તેને સંક્ષેપરુચિ જાણવો જોઈએ. તે જિનપ્રવચનમાં વિશારદ નથી હોતો અને અન્ય દર્શનોનો પણ જાણકાર નથી डोतो. २७. जो अस्थिकायधम्म सुयधम्मं खलु चरित्तधम्मं च। सद्दहइ जिणाभिहियं सो धम्मरुइ त्ति नायव्वो ॥ योऽस्तिकायधर्म श्रुतधर्मं खलु चरित्रधर्म च । श्रद्दधाति जिनाभिहितं स धर्मरुचिरिति ज्ञातव्यः॥ ૨૭ જે જિનપ્રરૂપિત અસ્તિકાય-ધર્મ, શ્રત-ધર્મ અને ચારિત્ર-ધર્મમાં શ્રદ્ધા રાખે છે તેને ધર્મચિ જાણવો मे २३ २८. परमत्थसंथवो वा परमार्थसंस्तवो वा सुदिट्ठपरमत्थसेवणा वा वि।। सुदृष्टपरमार्थसेवनं वापि। वावन्नकुदंसणवज्जणा व्यापन्नकुदर्शनवर्जनं य सम्मत्तसद्दहणा ॥ च सम्यक्त्व श्रद्धानम् ॥ ૨૮,પરમાર્થનો પરિચય, જેમણે પરમાર્થને જોયો છે તેમની સેવા, વ્યાપશદર્શની (સમ્યક્તથી ભ્રષ્ટ) અને કુદર્શની વ્યક્તિઓનો ત્યાગ, આ સમ્યક્તનું શ્રદ્ધાન છે. २९. नत्थि चरित्तं सम्मत्तविहणं दंसणं उ भइयव्वं । सम्मत्तचरित्ताई जुगवं पुव्वं व सम्मत्तं ॥ नास्ति चरित्रं सम्यक्त्वविहीनं दर्शने तु भक्तव्यम्। सम्यक्त्वचरित्रे युगपत् पूर्वं वा सम्यक्त्वम् ।। २८.सभ्यत्व-विहीन यारित्र नथी होतं. शन (સમ્યક્ત)માં ચારિત્રની ભજના (વિકલ્પ) છે. આ રીતે સમ્પર્વ અને ચારિત્રના બે વિકલ્પ બને છે. પ્રથમ વિકલ્પ-સમ્યત્ત્વ અને ચારિત્ર યુગપત–એક સાથે હોય છે, તેમનો સહભાવ હોય છે. બીજો વિકલ્પતેઓ યુગપતુ નથી હોતા, ત્યાં પહેલાં સમ્યક્ત હોય Page #138 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-માર્ગ-ગતિ अध्ययन-२८ : शो 30-36 ३०. नादंसणिस्स नाणं नाऽदर्शनिनो ज्ञानं नाणेण विणा न हंति चरणगुणा। ज्ञानेन विना न भवन्ति चरणगुणाः । अगणिस्स नत्थि मोक्खो अगुणिनो नास्ति मोक्षः नस्थि अमोक्खस्स निव्वाणं॥ नास्ति अमोक्षस्य निर्वाणम् ।। 30.मशनी (असभ्य जवा)ने शान (सभ्य शान) नथी હોતું, જ્ઞાન વિના ચારિત્રગુણ નથી હોતા. ગુણહીન વ્યક્તિની મુક્તિ નથી હોતી. અમુતનું નિર્વાણ નથી थतुं. ३१. निस्संकिय निक्कंखिय निःशङ्कितं निष्काक्षितं निन्वितिगिच्छा अमूढदिट्टी य। निर्विचिकित्सा अमूढदृष्टिश्च ।। उववूह थिरीकरणे उपबृंहा स्थिरीकरणं वच्छल्ल पभावणे अट्ठ॥ वात्सल्यं प्रभावनमष्ट ।। उ१.नि:, निष्ठा, निर्वियित्सिा , अभूदृष्टि, (34 (सभ्य शननी पुष्टि), स्थिरी४२५, વાત્સલ્ય અને પ્રભાવના–આ સમ્યક્તના આઠ અંગો ३२.सामाइयत्थ पढम छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं सुहुमं तह संपरायं च ॥ सामायिकमत्र प्रथम छेदोपस्थापनं भवेद् द्वितीयम् । परिहारविशुद्धिकं सूक्ष्म तथा सम्परायं च ॥ ૩૨.ચારિત્ર પાંચ પ્રકારનાં હોય છે–પહેલું સામાયિક, जी-छोपस्थापनीय, त्री©-परिसर-विशुद्धि, ચોથું–સૂકમ સં૫રાય અને ३३. अकसायं अहक्खायं छउमत्थस्स जिणस्स वा एयं चयरित्तकरं चारित्तं होइ आहियं ॥ अकषायं यथाख्यातं छास्थस्य जिनस्य वा। एतत् चयरिक्तकरं चारित्रं भवत्याख्यातम् ॥ ૩૩.પાંચમું–થાખ્યાત-ચારિત્ર. આ કષાય રહિત હોય છે. તે છદ્મસ્થ અને કેવલી બંનેને હોય છે. તે બધાં ચારિત્રો કર્મ-સંચયને ખાલી કરે છે, એટલા માટે તેમને ચારિત્ર वाम सापेछ.२६ ३४. तवो य दुविहो वुत्तो बाहिरब्भंतरो तहा। बाहिरो छव्विहो वुत्तो एवमब्भंतरो तवो ॥ तपश्च द्विविधमुक्तं बाह्यमाभ्यन्तरं तथा। बाह्यं षड्विधमुक्तं एवमाभ्यन्तरं तपः ।। ३४.तपणे प्रा२नु छ-बाह्य भने मान्यत२. पाय તપ છે પ્રકારનું કહ્યું છે. એ જ રીતે આવ્યંતર-તપના પણ છ પ્રકાર છે. ૩પ જીવ જ્ઞાન વડે પદાર્થોને જાણે છે, દર્શન વડે શ્રદ્ધા કરે છે, ચારિત્ર વડે નિગ્રહ કરે છે અને તપ વડે શુદ્ધ બને ३५. नाणेण जाणई भावे दंसणेण य सद्दहे। चरित्तेण निगिण्हाइ तवेण परिसुज्झई॥ ज्ञानेन जानाति भावान् दर्शनेन च श्रद्धत्ते। चरित्रेण निगृह्णाति तपसा परिशुध्यति ।। ३६. खवेत्ता पुव्वकम्माई संजमेण तवेण य । सव्वदुक्खप्पहाणट्ठा पक्कमंति महेसिणो॥ क्षपयित्वा पूर्वकर्माणि संयमेन तपसा च। सर्वदुःखप्रहाणार्थाः प्रक्रामन्ति महर्षयः ।। ૩૬ સર્વ દુઃખોમાંથી મુક્તિ પામવાનું લક્ષ્ય રાખનારા મહર્ષિઓ સંયમ અને તપ વડે પૂર્વ-કર્મોનો ક્ષય કરી સિદ્ધિને પ્રાપ્ત થાય છે. -त्ति बेमि। -इति ब्रवीमि। -माम हुं हुं हुं. Page #139 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૨૮: મોક્ષમાર્ગ-ગતિ ૧. ચાર કારણોથી યુક્ત (ઘડારસિંગુ) મોક્ષ-ગતિના ચાર કારણો છે. તે આગળના શ્લોકમાં પ્રતિપાદિત કરાયું છે. મોક્ષમાર્ગની ગતિ તે ચાર કારણોથી યુક્ત હોય છે. જ્ઞાન અને દર્શન તેમનાં લક્ષણ બતાવવામાં આવ્યા છે. જ્ઞાન અને દર્શનના કારણના રૂપમાં પ્રતિપાદન છે પછી લક્ષણના રૂપમાં તેમનું પ્રતિપાદન શા માટે ? આનું સમાધાન એવું છે કે સાધનાકાળમાં જ્ઞાન અને દર્શન મોક્ષનાં સાધન છે. સિદ્ધિ-અવસ્થામાં તે આત્માનાં સ્વરૂપ છે. ચાર કારણોમાં તેમનો સાધનના રૂપમાં ઉલ્લેખ છે. લક્ષણમાં તેમનો આત્મ-સ્વરૂપ વિષયક ઉલ્લેખ છે. ૨. (શ્લોક ૨) આ શ્લોકમાં મોક્ષના ચાર માર્ગો–(૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર અને (૪) તપ–નો નામનિર્દેશ છે. “તપ” ચારિત્રનો જ એક પ્રકાર છે પરંતુ તેમાં કર્મ-ક્ષય કરવાની વિશિષ્ટ શક્તિ હોવાને કારણે તેને અહીં સ્વતંત્ર સ્થાન આપવામાં આવ્યું છે. ઉમાસ્વાતિએ “સદર્શનશાનવરિત્રાળ મોક્ષમઃ' – આ સૂત્રમાં તપસ્યાને સ્વતંત્ર સ્થાન આપ્યું નથી. આ રીતે મોક્ષમાર્ગની સંખ્યા સંબંધી બે પરંપરાઓ મળે છે. તેમનામાં માત્ર અપેક્ષા-ભેદ છે. તપને ચારિત્રની અંતર્ગત માની લેવાથી મોક્ષના માર્ગ ત્રણ બની જાય છે અને તેને સ્વતંત્ર માની લેવાથી ચાર. બૌદ્ધ સાહિત્યમાં અષ્ટાંગિક-માર્ગને મુક્તિનું કારણ માનવામાં આવેલ છે. (૧) સમ્યફ દૃષ્ટિ (૨) સમ્યફ સંકલ્પ (૩) સમ્યક વચન (૪) સમ્યક્ કર્માન્ત (૫) સમ્યફ આજીવ (૬) સમ્યફ વ્યાયામ (૭) સમ્યફ સ્મૃતિ અને (૮) સમ્યફ સમાધિ—આ અષ્ટાંગિક-માર્ગ કહેવાય છે.? ૩. (શ્લોક ૪) આ શ્લોકમાં જૈન દર્શનાભિમત પાંચ જ્ઞાનો-(૧)શ્રુતજ્ઞાન (૨) આભિનિબોધિક જ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪)મનઃજ્ઞાન (મન:પર્યવજ્ઞાન) અને (૫) કેવળજ્ઞાન–નો ઉલ્લેખ થયો છે. આ જ ગ્રંથ (૩૩૪)માં જ્ઞાનાવરણના ભેદોમાં આ પાંચ જ્ઞાનોનો ઉલ્લેખ થયો છે. ત્યાં પણ આ જ ક્રમ છે. સાધારણ રીતે જ્ઞાનના ઉલ્લેખનો ક્રમ છે–મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. પરંતુ આ શ્લોકમાં શ્રતની પછી આભિનિબોધિક (મતિ)નો ઉલ્લેખ થયો છે. ટીકાકારોએ આનું કારણ બતાવતાં કહ્યું છે કે બાકીના બધા જ્ઞાનો (મતિ, અવધિ, મન:પર્યવ અને કેવળ)નું સ્વરૂપજ્ઞાન આ શ્રુતજ્ઞાનથી જ થાય છે. આથી આની પ્રધાનતા દેખાડવા માટે આમ કરવામાં આવ્યું છે. આની પુષ્ટિ અનુયોગદ્વારસૂત્રથી પણ થાય છે. એવો પણ સંભવ છે કે છંદની દૃષ્ટિએ આમ કરવામાં આવ્યું હોય. ઈન્દ્રિયો યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુને જ જાણી શકે છે, આનો બોધ “અભિ વડે થાય છે. તેઓ પોતપોતાના નિશ્ચિત વિષયને જ જાણી શકે છે, આનો બોધ ‘નિ’ વડે થાય છે. જે જ્ઞાન વડે યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુનું જ્ઞાન અને નિશ્ચિત વિષયનો બોધ થાય છે. તે આભિનિબોધિકજ્ઞાન છે." १. बृहवृत्ति, पत्र ५५६ : इह च चारित्रभेदत्वेऽपि तपसः ५. अणुओगदाराई, सूत्र २ : तत्थ चत्तारि नाणाई ठप्पाई पृथगुपादानमस्यैव क्षपणं प्रत्यसाधारणहेतुत्वमुपदर्शयितुं, ठवणिज्जाइं-नो उद्दिसंति, नो समुद्दिसंति, नो अणुण्णविતથા ૪ વતિવા (૩) વિભુટ્ટ' ज्जंति, सुयनाणस्स उद्देसो अणुण्णा अणुओगो य पवत्तइ । ૨. તત્વાર્થ સૂત્ર, શા. बृहद्वृत्ति, पत्र ५५६ : तथाभिमुखो योग्यदेशावस्थित૩. સંયુનાવ ( રૂ8ા રૂ ૫ ૧), ભાગ ૨, પૃ. ૫૦૬ . वस्त्यपेक्षया नियतः स्वस्वविषयपरिच्छेदकतयाऽवबोधः૪. (ક) વૃત્તિ , ત્રવધ૭૫ (ખ) મુલવા , પત્ર રૂ૨૧ I अवगमो ऽभिनिबोधः, स एवाभिनिबोधिकम् । Page #140 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૬૯ અધ્યયન-૨૮: ટિ. ૩ ‘આભિનિબોધિકજ્ઞાન' મતિજ્ઞાનનું જ પર્યાયવાચી છે. નંદીસૂત્રમાં બંને શબ્દોનો પ્રયોગ થયો છે. અનુયોગદ્વારમાં માત્ર ‘આભિનિબોધિક'નો જ પ્રયોગ છે. નંદીમાં ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ અને પ્રજ્ઞાને આભિનિબોવિક જ્ઞાન માનેલ છે. તત્ત્વાર્થ (૧૧૩)માં મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને આભિનિબોધને એકાર્થક માનવામાં આવેલ છે. મતિ અને શ્રુત અન્યોન્યાશ્રિત છે–સ્થાપવોદિયના તત્થ સુચના, નસ્થ સુવના તથા માવદિયના – જયાં મતિ છે, ત્યાં શ્રત છે અને જ્યાં શ્રુત છે, ત્યાં મતિ છે. શ્રુતજ્ઞાન મતિ પૂર્વક જ હોય છે, પરંતુ મતિજ્ઞાન શ્રત-પૂર્વક નથી હોતું. સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકમાં પણ આ જ મતનું સમર્થન છે. શ્રુતજ્ઞાન મતિ-પૂર્વક જ હોય છે, જ્યારે મતિજ્ઞાનને માટે એ આવશ્યક નથી કે તે શ્રુત-પૂર્વક જ હોય.” જિનભદ્ર કહે છે કે જે જ્ઞાન શ્રુતાનુસારી છે, તે ભાવ-શ્રત છે, બાકીના મતિ છે. મતિજ્ઞાન બે પ્રકારનું છે–(૧) શ્રુત-નિશ્રિત અને (૨) અશ્રુત-નિશ્રિત.” શ્રુત-નિશ્રિતના ચાર ભેદ છે–(૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અવાય અને (૪) ધારણા. તેમને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવામાં આવેલ છે.૧૦ અશ્રુત-નિશ્રિતના ચાર ભેદ છે–(૧) ઔત્પત્તિકી, (૨) વૈનચિકી, (૩) કર્મજા અને (૪) પારિણામિકી.૧૧ પાંચ ઈન્દ્રિય અને મનની સાથે અવગ્રહ વગેરેનું ગુણન કરવાથી મતિજ્ઞાન ૨૮ પ્રકારનું હોય છે. ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ નથી હોતો. તાલિકા આ પ્રમાણે બને છે : આભિનિબોધિક (મતિ) જ્ઞાન શ્રુત-નિશ્ચિત અશ્રુત-નિશ્રિત અવગ્રહ ઈહા અવાય ધારણા ઔત્પત્તિકી વનયિકી કર્મજા પરિણામિકી T અર્થાવગ્રહ૩ વ્યંજનાવગ્રહ ૧. ૨. શ્રોત્ર પ્રાણ રસ સ્પર્શ નન્દી, સૂત્ર રૂપ, રૂદ્દ ! એજન, સૂત્ર ૧૪, માથા ૬ : .ईहा अपोह वीमंसा, मग्गणा य गवेसणा। सण्णा सई मई पण्णा, सव्वं आभिणिबोहियं ।। એજન, સૂત્ર રૂપ ! એજન, સૂત્ર રૂ . સર્વાર્થસિદ્ધિ, ૨ા ૨૦ : તત્ત્વાર્થ રાનવર્તિા, ૧ | तत्त्वार्थ सूत्र १।३१ भाष्य ; श्रुतज्ञानस्य मतिज्ञानेन नियतः सहभावः तत्पूर्वकत्वात् । यस्य श्रुतज्ञानं तस्य नियतं मतिज्ञानं, यस्य तु मतिज्ञानं तस्य श्रुतज्ञानं स्याद् वा न विशेषावश्यकभाष्य, गाथा १००: इंदिय मणो निमित्तं, जं विण्णाणं सुयाणुसारेण । निययत्थुतिसमत्थं, तं भावसुयं मई इयरा ।। ૮. નન્ય, સૂત્ર રૂ૭ | ૯. એજન, સૂત્ર રૂ . ૧૦. નૈન તમાપા, પૃ. ૨ા ૧૧. નન્દી, સૂત્ર ૩૮૫ ૧૨. એજન, મૂત્ર ૪૦-૪રા ૧૩. પ્રત્યેકના શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસ, સ્પર્શ અને નોઈન્દ્રિય (મન)ના છ ભેદ છે. વિા Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્ઞયણાણિ અધ્યયન-૨૮ : ટિ.૩ સિદ્ધસેન દિવાકર શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનથી ભિન્ન નથી માનતા. તેમના અનુસાર તેને ભિન્ન માનવાથી વૈયર્થી અને અતિપ્રસંગ દોષો આવે છે. સિદ્ધસેન દિવાકરની આ માન્યતા નિરાધાર નથી. કેમ કે મતિવિજ્ઞાન અને શ્રુતજ્ઞાન–બંનેની કારણ-સામગ્રી એક છે. ઈન્દ્રિય અને મન બંનેના સાધન છે તથા શ્રુતજ્ઞાન મતિની જ આગળની એક અવસ્થા છે. શ્રુત મતિ-પૂર્વક જ હોય છે—આ બધી અપેક્ષાઓથી શ્રુતને જુદું માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. શ્રુત ‘શાબ્દ-જ્ઞાન’ છે. તેની પોતાની વિશેષતા છે. કારણસામગ્રી એક હોવા છતાં પણ મતિજ્ઞાન માત્ર વર્તમાનને જ ગ્રહણ કરે છે. પરંતુ શ્રુતજ્ઞાનનો વિષય ‘વૈકાલિક’ છે. આનો વિશેષ સંબંધ ‘મન’ સાથે રહે છે. સંપૂર્ણ આગમ-જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આ અપેક્ષાએ તેનું ભિન્ન નિરૂપણ પણ યુક્તિસંગત છે. પ્રમાણના બે ભેદ છે—પ્રત્યક્ષ અને પરોક્ષ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન—આ બંનેનો પરોક્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને બાકીના ત્રણે—અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનો પ્રત્યક્ષમાં. પરોક્ષ પ્રમાણનાં પાંચ ભેદ છે—સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. આમાં પ્રથમ ચાર મતિજ્ઞાનના પ્રકાર છે અને આગમ શ્રુતજ્ઞાન છે. વસ્તુતઃ જ્ઞાન એક જ છે—કેવળજ્ઞાન. બાકીના બધા જ્ઞાનની અવિકસિત અવસ્થાના ઘોતક છે. બધાનો અંતર્ભાવ કેવળજ્ઞાનમાં સહજપણે જ થઈ જાય છે. ૬૭૦ એક અપેક્ષાએ જ્ઞાન બે પ્રકારનું છે—ઈન્દ્રિય-જ્ઞાન અને અતીન્દ્રિય-જ્ઞાન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈન્દ્રિય-જ્ઞાન છે. અવધિ, મન:પર્યવ અને કેવળ–અતીન્દ્રિય-જ્ઞાન છે. અથવા જ્ઞાન ત્રણ છે—(૧)મતિ-શ્રુત, (૨) અવધિ-મન:પર્યવ, (૩) કેવળજ્ઞાન. મતિ-શ્રુતની એકાત્મકતાની બાબતમાં પહેલાં લખાઈ ગયું છે. અવિધ અને મનઃપર્યવ પણ વિષયની દૃષ્ટિએ એક છે, એટલા માટે આ અપેક્ષાએ તેમને એક વિભાગમાં માની લેવાનું અયુક્ત નથી. કેવળજ્ઞાનની પોતાની સ્વતંત્ર સત્તા છે જ. શ્રુતજ્ઞાન આપ્ત પુરુષ દ્વારા પ્રણીત આગમ અથવા અન્ય શાસ્ત્રો વડે જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે અથવા શબ્દ, સંકેત વગેરેથી થનારું જ્ઞાન શ્રુતજ્ઞાન છે અથવા વાચ્ય અને વાચકના સંબંધથી થનારું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન સાક્ષર હોવાની સાથે-સાથે વચનાત્મક હોય છે. મતિજ્ઞાન સાક્ષર હોઈ શકે છે, વચનાત્મક નહિ. શ્રુતજ્ઞાન વૈકાલિક હોય છે, તેનો વિષય પ્રત્યક્ષ નથી હોતો. શબ્દ વડે તેના વાચ્યાર્થને જાણવો અને શબ્દ વડે જ્ઞાત અર્થને ફરીથી પ્રતિપાદિત કરવો—આ જ તેની સમર્થતા છે. મતિ અને શ્રુતમાં કાર્ય-કારણભાવ સંબંધ છે. મતિ કારણ છે અને શ્રુત કાર્ય. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક કારણ શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ છે. મતિજ્ઞાન તેનું બહિરંગ કારણ છે. શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે—અંગ-બાહ્ય અને અંગ-પ્રવિષ્ટ. તીર્થંકર દ્વારા ઉપદિષ્ટ અને ગણધરો દ્વારા પ્રણીત શાસ્રો અંગ-પ્રવિષ્ટ કહેવાય છે. સ્થવીર કે આચાર્યો દ્વારા પ્રણીત શાસ્રો અંગ-બાહ્ય કહેવાય છે. અંગ-પ્રવિષ્ટના બાર ભેદ છે. અંગ-બાહ્યના કાલિક, ઉત્કાલિક આદિ અનેક ભેદો છે. આવશ્યક નિર્યુક્તિમાં કહેવામાં આવ્યું છે કે જેટલા અક્ષર છે અને તેમના જેટલા વિવિધ સંયોગો છે, તેટલા જ શ્રુતજ્ઞાનના ભેદો છે.” તેના મુખ્ય ભેદ ૧૪ છે— ૧. ૨. ૩. ૪. वैयर्थ्यातिप्रसंगाभ्यां न मत्यभ्यधिकं श्रुतम् । નની, મૂત્ર ૩, ૬, રૂરૂ | प्रमाणनयनतत्त्वालोक, ३ । २ । નન્હી, સૂત્ર ૭૩, ૮૦ I ૫. ૬. એજન, સૂત્ર ૭૩-૭૮ । आवश्यक नियुक्ति, गाथा १७ : पत्तेयमक्खराई, अक्खरसंजोगा जत्तिया लोए । एवइया सुयनाणे, पयडीओ होंति नायव्वा ॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૭૧ અધ્યયન-૨૮: ટિ. ૩ (૧) અક્ષર શ્રુત (૬) મિથ્યા શ્રુત (૧૧) ગમિક શ્રત (૨) અનર શ્રુત (૭) સાદી શ્રુત (૧૨) અગમિક શ્રુત (૩) સંસી શ્રત (૮) અનાદી શ્રુત (૧૩) અંગ-પ્રવિષ્ટ શ્રુત (૪) અસંજ્ઞી શ્રુત (૯) સપર્યવસિત શ્રુત (૧૪) અનંગ-પ્રવિષ્ટ કૃત (૫) સમ્યક્ શ્રુત (૧૦) અપર્યવસિત શ્રત વિશેષ વિવરણ માટે જુઓ–નંદી, સૂત્ર ૫૫-૧૨૭. પાંચ જ્ઞાનોમાં ચાર જ્ઞાન સ્થાપ્ય છે—માત્ર સ્વાર્થ છે. પરાર્થજ્ઞાન માત્ર એક છે. તે છે–શ્રુતજ્ઞાન. તેના જ માધ્યમથી સંપૂર્ણ વિચાર-વિનિમય અને પ્રતિપાદન થાય છે. અવધિજ્ઞાન આ નોઈન્દ્રિય પ્રત્યક્ષ-જ્ઞાનનો એક પ્રકાર છે. આ મૂર્ત દ્રવ્યોને સાક્ષાત જાણે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અવધિઓ વડે તે બંધાયેલ રહે છે, આથી તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આના બે પ્રકાર છે-ભવ-પ્રત્યયિક અને ક્ષાયોપથમિક. દેવ અને નારકને થનારું અવધિજ્ઞાન ભવ-પ્રચયિક કહેવાય છે. તે જન્મ-જાત હોય છે અર્થાત્ દેવગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થતાં જ આ જ્ઞાન થઈ જાય છે. તિર્યંચ અને મનુષ્યને ઉત્પન્ન થનારું અવધિજ્ઞાન લાયોપથમિક’ કહેવાય છે. બંનેમાં આવરણનો ક્ષયપશમ તો થાય જ છે.” તફાવત માત્ર પ્રાપ્તિના પ્રકારમાં હોય છે. ભવ-પ્રયિકમાં જન્મ જ પ્રધાન નિમિત્ત હોય છે અને સાયોપશમિકમાં વર્તમાન સાધના જ પ્રધાન નિમિત્ત હોય છે. અવધિજ્ઞાનના છ પ્રકાર છે (૧) અનુગામી–જે સર્વત્ર અવધિજ્ઞાનીનું અનુશમન કરે. (૨) અનનુગામી–ઉત્પત્તિક્ષેત્રની સિવાયના ક્ષેત્રમાં જે ન રહે. (૩) વર્લ્ડમાન-ઉત્પત્તિ-કાળથી જે ક્રમશઃ વધતું રહે. (૪) ફ્રીયમાન–જે ક્રમશઃ ઘટતું રહે. (૫) પ્રતિપાતી–ઉત્પન્ન થઈને જે પાછું ચાલ્યું જાય. (૬) અપ્રતિપાતી–જે આજીવન રહે અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થવા સુધી રહે." વિસ્તૃત વર્ણન માટે જુઓ–નંદી, સૂત્ર ૭-૨૨. મન:પર્યવજ્ઞાન આ મનના પર્યાયોને સાક્ષાત કરનારું જ્ઞાન છે. તેના બે ભેદ છે–ઋજુમતિ અને વિપુલમતિ. આ દ્રવ્યની અપેક્ષાએ મનરૂપે પરિણત પુદ્ગલને, ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્ય-ક્ષેત્ર સુધી, કાળની અપેક્ષાએ અસંખ્ય કાળ સુધીના અતીત અને ભવિષ્યને તથા ભાવની અપેક્ષાએ મનોવર્ગણાની અનંત અવસ્થાઓને જાણે છે. ' મન:પર્યવના વિષયમાં બે પરંપરાઓ છે. એક પરંપરા એમ માને છે કે મન:પર્યવજ્ઞાની ચિંતિત અર્થને પ્રત્યક્ષ કરી લે છે. પ. ૧. નની, મૂત્ર | ૨. સો દ્વારાડું, સૂત્ર ૨ા ૩. નન્દી, સૂત્ર ૬ . ૪. એજન, સૂત્ર ૭, ૮. એજન, સૂત્ર ૬ . એજન, સૂત્ર ૨૪, ૨૫ : સર્વાર્થસિદ્ધિ, ૧/૧ ૭. Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ અધ્યયન-૨૮: ટિ.૪ બીજી પરંપરા એમ માને છે કે મન:પર્યવજ્ઞાની મનની વિવિધ અવસ્થાઓને તો પ્રત્યક્ષ કરી લે છે, પરંતુ તેમના અર્થને અનુમાનથી જાણે છે.' આધુનિક ભાષામાં આને મનોવિજ્ઞાનનું વિકસિત રૂપ કહી શકાય. અવધિ અને મન:પર્યવ બંને જ્ઞાન રૂપી દ્રવ્ય સુધી સીમિત છે, અપૂર્ણ છે. તેમને વિકલ-પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ચાર દૃષ્ટિએ બંનેમાં ભિન્નતા (૧) વિષયની દૃષ્ટિએ-મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાનની અપેક્ષાએ સૂક્ષ્મતાપૂર્વક અને વિશદતાથી જાણે છે. અવધિજ્ઞાનનો વિષય બધાં રૂપી દ્રવ્યો છે, મન:પર્યવજ્ઞાનનો વિષય માત્ર મન છે. (૨) ક્ષેત્રની દૃષ્ટિએ—અવધિજ્ઞાનનો વિષય અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને સમગ્ર લોક છે, મન:પર્યવનો વિષય લોકપર્વત છે. (૩) સ્વામીની દષ્ટિએ—અવધિજ્ઞાનનો સ્વામી દેવ, નારક, મનુષ્ય કે તિર્યચકોઈ પણ હોઈ શકે છે, મન:પર્યવજ્ઞાનનો અધિકારી માત્ર મુનિ જ હોઈ શકે છે. ઉક્ત વિવેચનથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે બંને એક જ જ્ઞાનની બે અવસ્થાઓ છે. મતિ-શ્રુતની જેમ તેમને પણ કથંચિત એક માની લેવાનું અયુક્ત નથી. કેવળજ્ઞાન આ પૂર્ણ જ્ઞાન છે. તેને સકળ-પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તેનો વિષય છે–સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ્ઞાન એક જ રહી જાય છે. ૪. જે ગુણોનો આશ્રય હોય છે, તે દ્રવ્ય છે (TUTUTમાગો á) જે ગુણોનો આશ્રય-અનંત ગુણોનો પિંડ છે, તે દ્રવ્ય છે. આ ઉત્તરાધ્યયન-કાલીન પરિભાષા છે. ઉત્તરવર્તી સાહિત્યમાં દ્રવ્યની જે પરિભાષા બની, તેમાં કંઈક અધિક ઉમેરાયું છે. તે બે પ્રકારે મળે છે(૧) જે ગુણ-પર્યાયવાન છે, તે દ્રવ્ય છે.” (૨) જે સત્ છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે, તે દ્રવ્ય છે.? વાચક ઉમાસ્વાતિએ ‘પર્યાય’ શબ્દ વધારામાં જોડ્યો છે. તેની તુલના મહર્ષિ કણાદના ‘ક્રિયા’ શબ્દ સાથે થાય છે. બીજી પરિભાષા જૈન-પરંપરાની પોતાની મૌલિક છે. જૈન-સાહિત્યમાં ‘દ્રવ્ય’ શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થયો છે– દ્રવ્યજેમાં પૂર્વ રૂપનો પ્રલય અને દ્રવ્ય- ગુણ-સમૂહ. ઉત્તર રૂપનું નિર્માણ થતું રહે છે. દ્રવ્યભાવી પર્યાયને યોગ્ય. દ્રવ્ય- સત્તાનો અવયવ. દ્રવ્ય– ભૂત પર્યાયને યોગ્ય.૫ દ્રવ્ય- સત્તાનો વિકાર. १. विशेषावश्यकभाष्य, गाथा ८१७, वृत्ति पत्र २६४ । ૨. તત્ત્વાર્થ સૂત્ર, રૂ૭: JUાપર્યાયવ દ્રવ્યમ્ ૩. (ક) તત્ત્વાર્થ સૂત્ર, બા ૨૧ : સત્યાવ્યવ્ય સત્તા (ખ) પંતિશય, ૨૦ : दव्वं सल्लक्खणियं, उप्पादव्वयधुवत्तसंजुत्तं । गुणपज्जयासयं वा, तं जं भण्णंति सव्वण्णू ।। ૪. વૈશેષિ6 રન, ૨ા૨ા ૨૬ ૫. વિશેષાવમાગ, . ૨૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૭૩ અધ્યયન-૨૮: ટિ. ૫ વૈશેષિક દર્શન અનુસાર જેમાં ‘ક્રિયા અને ગુણ હોય અને જે સમવાયી કારણ હોય તેને દ્રવ્ય કહે છે. તેના દ્વારા સમ્મત છ પદાર્થોમાં ‘દ્રવ્ય એક પદાર્થ છે, ‘દ્રવ્ય' આશ્રય છે, ગુણ અને કર્મ તેના પર આશ્રિત છે. વશેષિકોએ દ્રવ્ય નવ માન્યા છે અને તેમને ત્રણ શ્રેણીઓમાં વિભક્ત કર્યા છે– (૧) પ્રાકૃત–પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. (૨) અપ્રાકૃત–અચેતન-કાળ અને દેશ. (૩) ચેતન—આત્મા અને મને. પાશ્ચાત્ય દાર્શનિક પ્લેટોએ પાંચ પરમ જાતિઓ માની છે-(૧) દ્રવ્ય, (૨) અન્યત્વ, (૩) વિભિન્નતા, (૪) ગતિ અને (૫) અગતિ.” તેની સંગતિ જૈન પારિભાષિક શબ્દોમાં આ પ્રમાણે છે–અન્યત્વ અસ્તિત્વનું સૂચક છે. વિભિન્નતા નાસ્તિત્વની સૂચક છે. ગતિ ઉત્પાદ અને વ્યયની તથા અગતિ પ્રૌવ્યની સૂચક છે. એરિસ્ટોટલે દસ પરમ જાતિઓ માની છે–(૧) દ્રવ્ય, (૨) ગુણ, (૩) માત્રા, (૪) સંબંધ, (૫) ક્રિયા, (૬) આક્રાંતા, (૭) દેશ, (૮) કાળ, (૯) સ્વામિત્વ અને (૧૦) સ્થિતિ." સ્પિનોજાએ કહ્યું સમગ્ર સત્તા એક દ્રવ્ય જ છે. તેમાં અનંત ગુણો છે, પરંતુ આપણે આપણી મર્યાદાઓને કારણે માત્ર બે ગુણો–ચિંતન અને વિસ્તારથી પરિચિત છીએ. ચિંતન ક્રિયા છે અને વિસ્તાર ગુણ.* આ રીતે એ વૈશેષિક દર્શનની નજીક આવી જાય છે. દ્રવ્યને માટે સ્પિનોજાએ ‘સસ્ટેન્સ' (substance) શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનો અર્થ છે–નીચે ઊભું રહેનાર, આધાર આપનાર. આશય એવો છે કે સસ્ટેન્સ ગુણોનો આધાર કે આલંબન છે. તે અનુસાર દ્રવ્ય કે સતને માટે બહુવચનનો પ્રયોગ અનુચિત છે. સત્ અથવા દ્રવ્ય એક જ છે અને જે કંઈ પણ છે તેની અંતર્ગત આવી જાય છે. કુમારિલ અનુસાર “જેમાં ક્રિયા અને ગુણ હોય તે દ્રવ્ય છે. તેના અનુસાર દ્રવ્યના અગિયાર ભેદ છે-(૧) પૃથ્વી, (૨) જળ, (૩) તેજ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) દિગુ, (૭) કાળ, (૮) આત્મા, (૯) મન અને (૧૦) અંધકાર તથા (૧૧) શબ્દ. ડેકોર્ટે દ્રવ્ય બે માન્યાં છે–આત્મા અને પ્રકૃતિ. તેમને જ તેણે સન્ની બે પરમ જાતિઓ કહી છે. આત્મા–ચેતન છે અને વિસ્તારરહિત છે. પ્રકૃતિ–અચેતન છે અને વિસ્તાર તેનું તત્ત્વ છે. ૫. જે એક (માત્ર) દ્રવ્યને આશ્રિત રહે છે, તે ગુણો હોય છે ( વ્યસિયા ગુJI) જે એક માત્ર દ્રવ્ય-આશ્રિત હોય છે, તે ગુણો કહેવાય છે–આ ગુણની ઉત્તરાધ્યયન-કાલીન પરિભાષા છે. તત્ત્વાર્થ સૂત્રકારે ‘વ્યાશ્રયા નિખા મુળ: જે દ્રવ્યમાં રહેતા હોય તથા સ્વયં નિર્ગુણ હોય, તે ગુણો છે–એવી પરિભાષા કરી છે. તેમાં ‘ના’ શબ્દ અધિક આવ્યો છે. તેની તુલના મહર્ષિ કણાદના ‘સTIMવાનું' શબ્દ સાથે કરી શકાય છે. દ્રવ્યના આશ્રમમાં રહેનાર તે જ ‘ગુણ’ ગુણ છે જેમાં બીજા ગુણોનો સદ્ભાવ ન હોય અથવા જે નિર્ગુણ હોય. અન્યથા ઘટમાં રહેલું પાણી પણ ઘટ દ્રવ્યનો ગુણ બની જાય છે. वैशेषिक दर्शन, १।१।१५ : क्रियागुणवत् समवायिकारणमिति द्रव्यलक्षणम्। वैशेषिक दर्शन, १।१। १५ । વન સંદ, પૃ. ૨૬ર | એજન, પૃ. ૨૬૦ એજન, પૃ. ૨૬૬/ એજન, પૃ. ૨૬૨૫ તત્ત્વજ્ઞાન, પૃ. ૪૭૫ ૮. એજન, પૃ. ૪૭ ૯. તત્ત્વાર્થ સૂત્ર, ૫૪૦ ૧૦. વૈfપવા , ૨ / ૧ / ૨૬ : દ્રવ્યશથડાવાન संयोगविभागेष्वकारणमनपेक्ष इति गुणलक्षणम् । Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ અધ્યયન-૨૮ : ટિ.પ એમ માનવામાં આવે છે કે પ્રાચીન યુગમાં ‘દ્રવ્ય’ અને ‘પર્યાય’–આ બે શબ્દો જ પ્રચલિત હતા. તાર્કિક યુગમાં ‘ગુણ’ શબ્દ પર્યાયના ભિન્ન અર્થમાં પ્રયુક્ત થયો એમ જાણી શકાય છે. કેટલાક આગમ ગ્રંથોમાં ગુણ અને પર્યાય શબ્દો પણ મળે છે. પરંતુ ગુણ ‘પર્યાય’નો જ એક ભેદ છે. આથી બંનેનો અભેદ માનવો પણ અયુક્ત નથી. સિદ્ધસેન દિવાકર, આચાર્ય હેમચંદ્ર, ઉપાધ્યાય યશોવિજયજી વગેરે મનીષી વિદ્વાનોએ ગુણ અને પર્યાયના અભેદનું સમર્થન કર્યું છે. તેમનો તર્ક એવો છે કે આગમોમાં ગુણ-પદનો જો પર્યાય-પદથી જુદો અર્થ અભિપ્રેત હોત તો જેવી રીતે ભગવાને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે પ્રકારે દેશના કરી છે તેવી જ રીતે ત્રીજી ગુણાર્થિક દેશના પણ કરત. પરંતુ એવું કરવામાં આવ્યું નથી, એટલા માટે પ્રાચીનતમ પરંપરામાં ‘ગુણ’ પર્યાયનો અર્થવાચી રહ્યો છે. ઉત્તરાધ્યયનમાં પર્યાયનું લક્ષણ ગુણથી જુદું કરવામાં આવ્યું છે. આને ઉત્તરકાલીન વિકાસ માની શકાય. દ્રવ્યના બે પ્રકારના ધર્મ હોય છે—(૧) સહભાવી અને (૨) ક્રમભાવી. સહભાવી ધર્મ ‘ગુણ’ કહેવાય છે અને ક્રમભાવી ધર્મ ‘પર્યાય’. ‘ગુણ’ દ્રવ્યનો વ્યવચ્છેદક ધર્મ હોય છે, અન્ય દ્રવ્યોથી પૃથક્ સત્તા સ્થાપિત કરે છે. તે બે પ્રકારનો હોય છે—(૧) સામાન્ય અને (૨) વિશેષ. ૬૭૪ સામાન્ય ગુણો છ છે—(૧) અસ્તિત્વ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) પ્રદેશત્વ અને (૬) અગુરુલઘુત્વ. વિશેષ ગુણો સોળ છે—(૧) ગતિ-હેતુત્વ, (૨) સ્થિતિ-હેતુત્વ, (૩) અવગાહ-હેતુત્વ, (૪) વર્તના-હેતુત્વ, (૫) સ્પર્શ, (૬) રસ, (૭) ગંધ, (૮) વર્ણ, (૯) જ્ઞાન, (૧૦) દર્શન, (૧૧) સુખ, (૧૨) વીર્ય, (૧૩) ચેતનત્વ, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ અને (૧૬) અમૂર્તત્વ. દ્રવ્યો છ છે—(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) કાળ, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) જીવાસ્તિકાય. આ છમાં દ્રવ્યત્વ, પ્રમેયત્વ, નિત્યત્વ વગેરે સામાન્ય ધર્મો મળે છે. આ તેમના સામાન્ય ગુણો છે. તે દ્રવ્યના લક્ષણ નથી બનતા. છએ દ્રવ્યોમાં એક-એક વ્યવચ્છેદક ધર્મ-વિશેષ ધર્મ પણ છે. જેમ કે—ધર્માસ્તિકાયનો—ગતિ-હેતુત્વ ગુણ, અધર્માસ્તિકાયનો—સ્થિતિ-હેતુત્વ ગુણ, આકાશાસ્તિકાયનો—અવગાહના-હેતુત્વ ગુણ વગેરે વગેરે. વૈશેષિક મતમાં જગતની બધી વસ્તુઓ સાત વિભાગોમાં વહેંચવામાં આવી છે. તેમાં ‘ગુણ’નો એક વિભાગ છે. તેનો મત છે કે કાર્યનું અસમવાયિ કારણ ‘ગુણ’ છે. અર્થાત્ અનપેક્ષ હોવા છતાં પણ જે કારણ નથી બનતો, તે ‘ગુણ’ છે. આ ગુણો ચોવીસ છે—(૧) રૂપ, (૨) રસ, (૩) ગંધ, (૪) સ્પર્શ, (૫) સંખ્યા, (૬) પરિણામ, (૭) પૃથક્વ, (૮) સંયોગ, (૯) વિભાગ, (૧૦) પરત્વ, (૧૧) અપરત્વ, (૧૨) ગુરુત્વ, (૧૩) દ્રવ્યત્વ, (૧૪) સ્નેહ, (૧૫) શબ્દ, (૧૬) જ્ઞાન, (૧૭) સુખ, (૧૮) દુઃખ, (૧૯) ઈચ્છા, (૨૦) દ્વેષ, (૨૧) પ્રયત્ન, (૨૨) ધર્મ, (૨૩) અધર્મ અને (૨૪) સંસ્કાર. ગુણ દ્રવ્યમાં જ રહે છે. તે બે પ્રકારના છે—(૧) વિશેષ અને (૨) સાધારણ. રૂપ, રસ, ગંધ, શબ્દ, જ્ઞાન, સુખ વગેરે વિશેષ ગુણો છે. પ્રભાકર ૨૧ ગુણો માને છે. વૈશેષિક મતના ૨૪ ગુણોમાંથી સંખ્યા, વિભાગ, પૃથક્ક્સ તથા દ્વેષના સ્થાને ‘વેગ’નો સમાવેશ કરવામાં આવ્યો છે. ભટ્ટ મતમાં ૧૩ ગુણો માનવામાં આવ્યા છે—(૧) રૂપ, (૨) રસ, (૩) ગંધ, (૪) સ્પર્શ, (૫) પરિણામ, (૬) પૃથક્ક્સ, (૭) સંયોગ, (૮) વિભાગ, (૯) પરત્વ, (૧૦) ગુરુત્વ, (૧૧) અપરત્વ, (૧૨) દ્રવત્વ અને (૧૩) સ્નેહ. સાંખ્ય મતમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણો માનવામાં આવ્યા છે. તેમનો મત છે કે આ જ ત્રણ ગુણોના સંસ્થાન-ભેદથી વસ્તુઓમાં ભેદ થાય છે. સત્ત્વનું સ્વરૂપ છે—પ્રકાશ તથા હળવાપણું. તમન્નો ધર્મ છે—અવરોધ, ગૌરવ, આવરણ વગેરે અને રજસ્નો ધર્મ છે—સતત ક્રિયાશીલ રહેવું. ગંગાનાથ ા, પૂર્વ મીમાંસા, પૃ. ૬૯ । ૧. Page #146 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૫. અધ્યયન-૨૮: ટિ. ૬ ૬. પર્યાયોનું (નવા) : જે દ્રવ્ય અને ગુણ બંનેને આશ્રિત હોય છે, તેને ‘પર્યાય' કહેવામાં આવે છે. વિશેષના બે ભેદ છે–ગુણ અને પર્યાય. દ્રવ્યનો જે સહભાવી ધર્મ' છે, તે ‘ગુણ છે અને જે “ક્રમભાવી ધર્મ છે, તે ‘પર્યાય છે. તેને પર્યાવ' પણ કહેવામાં આવે છે. ન્યાયાલોકની તત્ત્વપ્રભા વિવૃત્તિમાં પર્યાયની પરિભાષા કરતાં લખ્યું છે– “જે ઉત્પન્ન થાય છે. વિપત્તિ (વિનાશ)ને પ્રાપ્ત થાય છે અથવા જે સમગ્ર દ્રવ્યને વ્યાપ્ત કરે છે તેને ‘પર્યાય' (પર્યવ) કહે છે.' નયપ્રદીપમાં પણ આ જ વ્યાખ્યા આપવામાં આવી છે. વાદિવેતાલ શાંતિસૂરિ અનુસાર સમસ્ત દ્રવ્યો અને સમસ્ત ગુણોમાં જે વ્યાપ્ત હોય છે તેમને ‘પર્યવ’ કહેવામાં આવે છે.* ન્યાયાલોકની પરિભાષાનો પ્રથમ અંશ “ક્રમભાવી ધર્મની અપેક્ષાએ છે અને દ્વિતીય અંશ “સહભાવી ધર્મની અપેક્ષાએ છે. પરિવર્તન જીવમાં પણ થાય છે અને અજીવમાં પણ. તેના આધારે પરિવર્તનના બે રૂપ બને છે–(૧) જીવ-પર્યાય અને (૨) અજીવ-પર્યાય. પરિવર્તન સ્થળ પણ થાય છે અને સૂક્ષ્મ પણ. તેના આધારે પરિવર્તનના બે રૂપ બને છે–(૧) વ્યંજન-પર્યાય અને (૨) અર્થ-પર્યાય. સ્થળ અને કાળાંતર-સ્થાયી પર્યાયને વ્યંજન-પર્યાય કહે છે તથા સૂક્ષ્મ અને વર્તમાનકાળવાર્તા પર્યાયને ‘અર્થપર્યાય' કહે છે. પરિવર્તન સ્વભાવથી પણ થાય છે અને પર-નિમિત્તથી પણ તેના આધારે પરિવર્તનના બે રૂપ બને છે-(૧) સ્વભાવપર્યાય અને (૨) વિભાવ-પર્યાય. અગુરુલઘુત્વ વગેરે પર્યાયો સ્વાભાવિક છે અને મનુષ્ય, દેવ, નારક વગેરે ભાવિકપર્યાયો છે. આ પ્રત્યેકના અનંત, અસંખ્યાત અને સંખ્યાત ભાગ ગુણ-વૃદ્ધિથી ત્રણ, તથા અનંત, અસંખ્યાત અને અનંત ભાગ ગુણ-હાનિથી ત્રણ-એમ છ-છ પ્રકારો કરવાથી પર્યાયના બાર ભેદો બને છે. પ્રથમ કોટિના બે રૂપો પરિવર્તનની સીમાનું સૂચન કરે છે. પરિવર્તન જીવ અને અજીવ બંનેમાં થાય છે. આ વિશ્વ જીવઅજીવમય છે. એટલા માટે કહેવું પડશે કે સમગ્ર વિશ્વ પરિવર્તનનું ક્ષેત્ર છે. દ્વિતીય કોટિના બે રૂપો પરિવર્તનના સ્વરૂપનો બોધ કરાવનાર છે. પરિવર્તન વ્યક્ત અને અવ્યક્ત–બંને પ્રકારનું થાય છે. તૃતીય કોટિના બે રૂપોમાં પરિવર્તનના બે કારણોનો નિર્દેશ છે. એકત્વ, પૃથક્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ, વિભાગ વગેરે પર્યાયો પર્યાયના લક્ષણ છે." ૭. ધર્મ, અધર્મ (થHો ) જૈન સાહિત્યમાં જો ધર્મ-અધર્મ શબ્દનો પ્રયોગ શુભ-અશુભના અર્થમાં થાય છે, તો બે સ્વતંત્ર દ્રવ્યોના અર્થમાં પણ થાય છે. અહીં તેનો પ્રયોગ દ્રવ્યના અર્થમાં છે. ધર્મ અર્થાત્ ગતિ-તત્ત્વ, અધર્મ અર્થાત સ્થિતિ-તત્ત્વ, નવમા શ્લોકમાં તેમની પરિભાષા આપતાં કહેવાયું છે—ધર્મનું લક્ષણ છે ગતિ અને અધર્મનું લક્ષણ છે સ્થિતિ.” ભગવતીમાં પણ આ સંક્ષિપ્ત પરિભાષા મળે છે. ત્યાં તેમના કાર્ય પર પ્રકાશ પાથરનાર એક સંવાદ પણ છે ગૌતમે ભગવાનને પૂછ્યું–‘ભગવદ્ ! ધર્માસ્તિકાયથી શું થાય છે ?” ૧. ૬. પ્રમાનતત્ત્વનોવા, ક 1 ૭-૮ न्यायालोक, तत्त्वप्रभा विवृत्ति, पत्र २०३ : पर्येत्युत्पत्ति विपत्ति चाप्नोति, पर्यवति वा व्याप्नोति समस्तमपि द्रव्यमिति पर्यायः पर्यवो वा। नयप्रदीप, पत्र ९९ : पर्येति उत्पादमुत्पत्ति विपत्तिं च प्राप्नोतीति पर्यायः। बृहद्वृत्ति, पत्र ५५७ : परि-सर्वतः-द्रव्येषु गुणेष सर्वेष्ववन्ति-गच्छन्तीति पर्यवाः । ઉત્તરક્r m, ૨૮ : ૨૩. એજન, ૨૮ / ૨ : કૃત્નgo ૩ ધHો, મખ્ખો ठाणलक्खणो। પવ, ૨૩ ૬, ૧૭ : गइलक्खणेणं धम्मस्थिकाए। ठाणलक्खणेणं अधम्मत्थिकाए। ४. Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ અધ્યયન-૨૮ : ટિ.૮ ભગવાને કહ્યું- “ગૌતમ! જીવોનાં ગમન, આગમન, ભાષા, ઉન્મેષ, મન-વચન અને કાયાના યોગીની પ્રવૃત્તિ તથા એ જ પ્રકારના બીજા ચલ ભાવો ધર્માસ્તિકાયથી જ થાય છે.'' જીવોની સ્થિતિ, નિશીદન, શયન, મનનો એકત્વ-ભાવ તથા એ જ જાતના અન્ય સ્થિર-ભાવો અધમસ્તિકાયથી થાય સિદ્ધસેન દિવાકર તેમને સ્વતંત્ર દ્રવ્યો માનવાનું આવશ્યક ગણતા નથી. તેઓ લખે છે– प्रयोगविस्त्रसाकर्म, तदभावस्थितिस्थता। लोकानुभाववृत्तान्तः, किं धर्माधर्मयोः फलम् ॥' આનો તાત્પર્યાર્થિ છે–ગતિ બે પ્રકારની હોય છે–(૧) પ્રાયોગિક અને (૨) સ્વાભાવિક જીવ અને પુદ્ગલમાં બંને પ્રકારની ગતિ હોય છે. આથી કરીને ગતિને માટે ધર્માસ્તિકાયની કોઈ ઉપયોગિતા રહેતી નથી. એ જ રીતે ગતિનો અભાવ જ સ્થિતિ છે. તેમાં પણ અધમસ્તિકાયનો કોઈ ઉપયોગ નથી. અહીં એવો પણ પ્રશ્ન થાય છે કે જો ગતિ-સ્થિતિ સ્વ પછી જીવ કે પુદ્ગલ અલોકમાં કેમ જઈ શકતા નથી ? તેનું સમાધાન પણ ઉપરોક્ત શ્લોકમાં આવી ગયું છે. કહ્યું છે કે લોકનું સામર્થ્ય જ એવું છે કે તેના અંત સુધી પહોંચતાં જ જીવ-પુદ્ગલની ગતિ અલિત થઈ જાય છે. આથી ધર્મ અને અધર્મનું ફળ જ શું છે? આચાર્યસિદ્ધસેનની ઉક્તિમાં તાર્કિકતા છે પણ લોક-અલોકની વિભાજન-રેખાનો નિર્દેશ નથી. તેમણે એ પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત નથી કર્યું કે ધર્મ અને અધર્મને માન્યા વિના લોક અને અલોકનું વિભાજન કેવી રીતે થશે? વસ્તુતઃ એ બે જ દ્રવ્યો લોકઅલોકની સીમા-રેખાઓ છે. આ દ્રવ્યની દૃષ્ટિએ એક દ્રવ્ય છે; ક્ષેત્રની દૃષ્ટિએ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે; કાળની દૃષ્ટિએ અનાદિ-અનંત છે; ભાવની દષ્ટિએ અમૂર્ત છે; ગુણની દષ્ટિએ ધર્મ—ગતિ-સહાયક છે અને અધર્મ-સ્થિતિ-સહાયક. વૈજ્ઞાનિકોમાં સૌથી પ્રથમ ન્યૂટને ગતિ-તત્ત્વ (medium of motion)નો સ્વીકાર કર્યો હતો. પ્રસિદ્ધ ગણિતજ્ઞ આલ્બર્ટ આઈન્સ્ટાઈને પણ ગતિ-તત્ત્વની સ્થાપના કરી છે. તેમણે કહ્યું – લોક પરિમિત છે, લોકની પાર અલોક અપરિમિત છે. લોકના પરિમિત હોવાનું કારણ એ છે કે દ્રવ્ય અથવા શક્તિ લોકની બહાર જઈ શકતી નથી. લોકની બહાર તે શક્તિદ્રવ્યનો અભાવ છે કે જે ગતિમાં સહાયક બને છે. વૈજ્ઞાનિકો ગતિ-તત્ત્વને ઈથર (ether) કહે છે. આ ઈથરના સ્વરૂપ અને તેની ઉપયોગિતાના વિષયમાં બધા વૈજ્ઞાનિકો એકમત નથી." ૮. (શ્લોક ૭) આ શ્લોકમાં ‘લોક” શું છે, તેનું સમાધાન આપવામાં આવ્યું છે. જૈન-દૃષ્ટિએ જે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવમય છે, તે લોક છે. આ જ આગમમાં અન્ય સ્થાનોમાં તથા બીજા આગમોમાં પણ લોકોની ભિન્ન-ભિન્ન પરિભાષાઓ આવી છે. ક્યાંક ધર્માસ્તિકાયને લોક કહેવામાં આવેલ છે, તો ક્યાંક જીવ અને અજીવને લોક કહેવામાં આવેલ છે. ક્યાંક કહેવાયું છે–લોક પંચાસ્તિકાયમય છે. આ પરિભાષાઓનું નિરૂપણ અપેક્ષાભેદે કરવામાં આવ્યું છે. તેથી કરીને આ બધીમાં કોઈ વિરોધ નથી આવતો. ૧. માનવ શરૂ પદ્દા Physical World (by Sir Eddington) and (3) ૨. એજન, ૨૩ ૫૭. Mysterious Universe (by Sir James Jones) ૩. નિશ્ચયાત્રિશિl, સ્નો. ૨૪ માવઠું, ૨ ૨૪૨ Cosmology Old and New, pp. 43-44. વિશેષ જાણકારી માટે જુઓ (1) The Short History of (ક) ઉત્તરક્ય Trળ, રૂદ્ ા ૨ (ખ) તા, ૨ ૪૨૭T Science (by Dempiyon), (2) The Nature the ૮. (ક) મવડું, રૂ ૫ (ખ) નો પ્રજાળ, ૨ રૂા. Page #148 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૭૭. અધ્યયન-૨૮: ટિ. ૯-૧૦ ૯. (શ્લોક ૮) સંખ્યાની દષ્ટિએ દ્રવ્યોના બે વર્ગીકરણ થાય છે–(૧) એક સંખ્યાવાળું અને (૨) અનેક સંખ્યાવાળું. ધર્મ, અધર્મ અને આકાશ સંખ્યામાં એક છે અને પુદ્ગલ તથા જીવ સંખ્યામાં અનેક. આ વિભાગ નિષ્કારણ નથી. જે વ્યાપક હોય છે તે એક જ હોય છે, તેમાં વિભાગ નથી હોતા. “ વૃદ્ધ માનનારાઓ બ્રહ્મને વ્યાપક માને છે. તે જ રીતે ધર્મ-અધર્મ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે તથા આકાશ લોક અને અલોક બંનેમાં, આથી કરીને વ્યક્તિરૂપે તે એક દ્રવ્ય છે. ૧૦. કાળ (શત્નો) કાળ છ દ્રવ્યોમાં એક દ્રવ્ય પણ છે અને જીવ-અજીવનો પર્યાય પણ છે. આ બંને કથનો સાપેક્ષ છે, વિરોધી નથી. નિશ્ચય દષ્ટિએ કાળ જીવ-અજીવનો પર્યાય છે અને વ્યવહાર દષ્ટિએ તે દ્રવ્ય છે. તેને દ્રવ્ય માનવાના કારણે તેની ઉપયોગિતા છે. તે પરિણામનો હેતુ છે, એ જ તેનો ઉપકાર છે. એ જ કારણે તેને દ્રવ્ય માનવામાં આવે છે. કાળના સમય (અવિભાજય-વિભાગ) અનંત છે. કાળને જીવ-અજીવનો પર્યાય અથવા સ્વતંત્ર દ્રવ્ય રૂપે માનવો–આ બંને મતો આગમગ્રંથોમાં તથા ઉત્તરવર્તી સાહિત્યમાં મળે છે. પ્રસ્તુત શ્લોક અનુસાર કાળનું લક્ષણ વર્તના છે–‘વત્તાdવવો તો 'ઉમાસ્વાતિએ કાળનું લક્ષણ–“વર્તનાપUિTH: શિયા પરત્વ પરત્વે વ નર્સ’ (તત્ત્વાર્થ પાર) આપ્યું છે. આની આંશિક તુલના વૈશેષિક દર્શનના ‘પરમિશ્નર, યુપન્વર fક્ષતિ તાનિ' (રારાર૬)-આ સુત્ર સાથે કરી શકાય. શ્વેતાંબર પરંપરા અનુસાર વ્યાવહારિક-કાળ મનુષ્ય-ક્ષેત્ર પ્રમાણ છે અને ઔપચારિક દ્રવ્ય છે. નૈયિક-કાળ લોકઅલોક પ્રમાણ છે. દિગંબર પરંપરા અનુસાર ‘કાળ' લોકવ્યાપી અને અણુરૂપ છે. કાળને સ્વતંત્ર ન માનવાની પરંપરા પ્રાચીન જણાય છે. કેમ કે લોક શું છે? એ પ્રશ્નનો ઉત્તર શ્વેતાંબર અને દિગંબર ગ્રંથોમાં એક જેવો જ છે કે “લોક પંચાસ્તિકાયમય છે. જૈનેતર દર્શનોમાં કાળસંબંધમાં નૈઋયિક અને વ્યાવહારિક બંને પક્ષો મળે છે. નૈયાયિક અને વૈશેષિક કાળને સર્વવ્યાપી અને સ્વતંત્ર દ્રવ્ય માને છે. "સાંખ્ય યોગ તથા વેદાંગ વગેરે દર્શનો કાળને સ્વતંત્ર દ્રવ્ય ન માનતાં તેને પ્રકૃતિ-પુરુષનું જ રૂપ માને છે. પ્રથમ પક્ષ વ્યવહારમૂલક છે અને બીજો નિશ્ચયષ્ટિમૂલક. શ્વેતાંબર પરંપરાની દષ્ટિએ ઔપચારિક અને દિગંબર પરંપરાની દૃષ્ટિએ વાસ્તવિક કાળના ઉપકાર કે લિંગ પાંચ છે–(૧) વર્તના, (૨) પરિણામ, (૩) ક્રિયા, (૪) પરત્વ અને (૫) અપરત્વ.” નૈયાયિકો અનુસાર પરત્વ, અપરત્વ વગેરે કાળના લિંગ છે અને તેઓ વૈશેષિકો દ્વારા પ્રસ્તુત કાળ સંબંધી વર્ણનને માન્ય રાખે છે. વૈશેષિક દર્શનમાં પૂર્વ, અપર, યુગપત, ચીર અને ક્ષિપ્ર–ને કાળના લિગો માનવામાં આવે છે. કાળસંબંધી આ પહેલું સૂત્ર છે. તેના દ્વારા તેઓ કાળ-તત્ત્વને સ્વતંત્ર સ્થાપિત કરે છે અને આગળના ત્રણ સૂત્રો વડે તેને દ્રવ્ય, નિત્ય, એક અને સમસ્ત કાર્યોના નિમિત્તરૂપે વર્ણિત કરે છે. ૧. avi, Rા રૂ૮૭ : સયાતિ વા, માવત્તિયાતિ વા, ૫. (ક) ચાયaihi, ૪પ : जीवाति वा, अजीवाति वा पवुच्चति । जन्यानां जनकः कालो, जगतामाश्रयो मतः । तत्त्वार्थ सूत्र, ५ । ४० : सोऽनन्तसमयः । (ખ) વૈશેષિલન, રા રા ૬-૧૦ | દ્રવ્યસંદ, ૨૨ : ૬. તત્ત્વાર્થ સૂત્ર, ૧ / ૨૨ / लोगागासपदेसे, एक्कक्के जे ठिया हु एक्केक्का । ૭. ચાયરિવા, ૪૬ : रयणाणं रासी इव, ते कालाणू असंखदव्वाणि ॥ परापरत्वधीहेतुः क्षणादिः स्यादुपाधितः । ૪. (ક) માવ, ૨૩ પી. ૮. 'રંવાધ્યાયી, પૃ. ૨૪ : શિવના -વ્યર્થ પ્રસં. (ખ) પંચાસ્તિકાય, નાથા રૂ. ૯. વૈષિા , મૂત્ર ૨ા ૨ાદ્દા (ગ) તત્ત્વાર્થ, મણ રૂ.૬ . ૧૦. એજન, સૂત્ર ૨૪૨ ૭, ૮,૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ અધ્યયન-૨૮ : ટિ.૧૧ નૈયાયિકોએ કાળને નિત્ય માન્યો છે પરંતુ મધ્વાચાર્યે કાળનું પ્રકૃતિથી ઉત્પન્ન થવાનું અને તેમાં જ લય થવાનું માન્યું છે. પ્રલય-કાળમાં પણ કાળની ઉત્પત્તિ માનવામાં આવે છે અને એટલા માટે કાળનો આઠમો ભાગ ‘પ્રલય-કાળ’ કહેવાય છે. કાળમાં પણ કાળ હોય છે—જેમ કે ‘વાનીં પ્રાત: જાત:’. અહીં રૂવોઁ કાળ-વાચક છે. કાળ સહુનો આધાર છે. અનિત્ય હોવા છતાં પણ કાળનો પ્રવાહ નિત્ય છે. તે બધા કાર્યોની ઉત્પત્તિનું કારણ પણ છે.૪ પૂર્વ મીમાંસાના સમર્થ વ્યાખ્યાકાર પાર્થસારથી મિશ્ર શાસ્ત્રદીપિકાની યુક્તિસ્નેહપ્રપૂરણી સિદ્ધાંતચન્દ્રિકામાં કાળ-તત્ત્વ વિષયક માન્યતા સ્પષ્ટ કરતાં વૈશેષિક દર્શનની માન્યતાનો સ્વીકાર કરે છે. માત્ર એક બાબતમાં ભેદ છે—વૈશેષિક કાળને પરોક્ષ માને છે, મીમાંસક પ્રત્યક્ષ માને છે. સાંખ્ય દર્શનમાં ‘કાળ’ નામક કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તેમના અનુસાર કાળ પ્રાકૃતિક પરિણમન માત્ર છે. જડ જગત પ્રકૃતિનો વિકાર છે. આ વિકાર અને પરિણામના આધારે જ સાંખ્યોએ વિશ્વગત સમસ્ત કાળ-સાધ્ય વ્યવહારોની ઉત્પત્તિ માની છે.પ ડૉ. આઈન્સ્ટાઈન અનુસાર આકાશ અને કાળ કોઈ સ્વતંત્ર તથ્ય નથી. તે દ્રવ્ય કે પદાર્થના ધર્મો માત્ર છે. તેમણે વસ્તુનું અસ્તિત્વ ચાર દિશાઓમાં લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈમાન્યું છે. વસ્તુના રેખાગણિત (ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ)માં પ્રસાર આકાશ છે અને તેનો ક્રમાનુગત પ્રસાર કાળ છે. કાળ અને આકાશ બે જુદા-જુદા તથ્ય નથી. જેમ-જેમ બે કાળ વીતે છે તેમ-તેમ તે લાંબો થતો રહ્યો છે. કાળ આકાશ-સાપેક્ષ છે. કાળની લંબાઈની સાથે-સાથે આકાશનો પણ પ્રસાર થઈ રહ્યો છે. એ રીતે કાળ અને આકાશ બંને વસ્તુ-ધર્મ છે.” કાળ અસ્તિકાય નથી, કેમ કે તેનો સ્કંધ કે તિર્યક્ પ્રચય નથી હોતો. કાળના અતીત સમયો નષ્ટ થઈ જાય છે, અનાગત સમયો અનુત્પન્ન હોય છે. એટલા માટે તેનો સ્કંધ નથી હોતો. વર્તમાન સમય એક હોય છે, એટલા માટે તેનો તિર્યક્-પ્રચય નથી હોતો. દિગંબર-પરંપરા અનુસાર કાલાણુઓની સંખ્યા લોકાકાશની સમાન છે. કાળના વિભાગ ૬૭૮ કાળ ચાર પ્રકારનો હોય છે— (૧) પ્રમાણકાળ-પદાર્થ માપવાનો કાળ. (૨) યથાયુર્નિવૃત્તિકાળ (૩) મરણકાળ— ૧. ૨. ૩. ૪. (૪) અક્વાકાળ–સૂર્ય, ચંદ્ર વગેરેની ગતિ સાથે જોડાયેલ કાળ. કાળના અન્ય વિભાગોની જાણકારી માટે જુઓ—અનુયોગદ્વાર, સૂત્ર ૪૧૩-૪૩૩. ૧૧. જીવનું લક્ષણ છે ઉપયોગ (નીવો વોશનવાળો) સંક્ષેપમાં જીવનું લક્ષણ ‘ઉપયોગ’ છે. ઉપયોગનો અર્થ છે—ચેતનાની પ્રવૃત્તિ. ચેતનાના બે ભેદ છે—(૧) જ્ઞાન અને (૨) દર્શન. તેમના આધારે ઉપયોગના બે રૂપ થાય છે—(૧) સાકાર અને (૨) અનાકાર. પાર્થસંગ્ર૪, પૃ. ૬૩ । मध्वसिद्धान्तसार, पृ. ६३ । એજન, પૃ. ૬、 । પવાર્થસંગ્રહ, પૃ. ૬પ । જીવનના અવસ્થાનને યથાયુર્નિવૃત્તિકાળ અને તેના ‘અંત’ને મરણકાળ કહે છે. ૫. ૬. ૭. ૮. सांख्यप्रवचन, २ । १२ : दिक्कालाकाशादिभ्यः । मानव की कहानी, पृ. १२४५ । વ્યસંગ્રહ, ૨૨ । દાળ, ૪ । ૪ । Page #150 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-માર્ગ-ગતિ ૬૭૯ અધ્યયન-૨૮: ટિ. ૧ર વિશ્વમાં બે પ્રકારના પદાર્થો છે–(૧) જડ અને (ર) ચેતન. આ બંનેમાં ભેદ કરનાર ગુણ ‘ઉપયોગ' છે. જેમાં ઉપયોગ છે.... જ્ઞાન, દર્શનની પ્રવૃત્તિ છે, તે જીવ છે અને જેમાં એ નથી, તે અજીવ છે. આની આગળના શ્લોકમાં જીવના લક્ષણોનું વિસ્તારથી નિરૂપણ થયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ–એ જીવોના લક્ષણ છે. આ બધાને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એમ કહી શકાય કે જીવના લક્ષણ બે છે–૧) વીર્ય અને (૨) ઉપયોગ. જ્ઞાન અને દર્શનનો ઉપયોગમાં સમાવેશ થઈ જાય છે તથા ચારિત્ર અને તપનો વીર્યમાં. એ રીતે અપેક્ષાભેદે બંને શ્લોકોમાં જીવના લક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ગતિ કરવી, ઘટવું, વધવું, ફેલાવું વગેરે ચેતનાના લક્ષણ ન બની શકે. તે બધી ક્રિયાઓ ચેતન અને અચેતન બંનેમાં હોય છે. જ્ઞાન-દર્શનની પ્રવૃત્તિ જ તેમની ભેદક-રેખા બની શકે છે. ૧૨. શબ્દ (૬) બારમા શ્લોકમાં પુગલના ૧૦ લક્ષણો ગણાવવામાં આવ્યા છે. તેમાં ચાર–વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ–પુદ્ગલના ગુણો છે અને બાકીના ૬-શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભાત, છાયા અને આતપ-પુદ્ગલનાં પરિણામ અથવા કાર્યો છે. લક્ષણ બંને જ બને છે. ગુણ સદા સાથે જ રહે છે, કાર્ય નિમિત્ત મળતાં અભિવ્યક્ત થાય છે. આ ચારેય ગુણ પરમાણુ અને સ્કંધ–બંનેમાં વિદ્યમાન રહે છે પરંતુ શબ્દ વગેરે કાર્યો સ્કંધોના જ હોય છે.' જૈન-દર્શન અનુસાર શબ્દ પૌલિક, મૂર્ત અને અનિત્ય છે. આને પુલનું લક્ષણ કે પરિણામ માનવામાં આવે છે. શબ્દનો અર્થ છે–પુદ્ગલોના સંઘાત અને વિઘાતથી થનારા ધ્વનિ-પરિણામો.* કાય-યોગ વડે શબ્દ-પ્રાયોગ્ય પગલોનું ગ્રહણ થાય છે અને તેઓ શબ્દ-રૂપમાં પરિણત થાય છે. પરંતુ જયારે તેઓ વાફપ્રયત્ન દ્વારા મુખ વડે બોલાય છે ત્યારે તેમને “શબ્દ' સંજ્ઞા વડે વ્યવહત કરવામાં આવે છે. જયાં સુધી તેમનું વચન-યોગ દ્વારા વિસર્જન નથી થઈ જતું ત્યાં સુધી તેમને શબ્દ કહેવામાં આવતા નથી. શબ્દના ત્રણ પ્રકાર છે– (૧) જીવ શબ્દ, (૨) અજીવ શબ્દ અને (૩) મિશ્ર શબ્દ, જીવ શબ્દ આત્મ-પ્રયત્નનું પરિણામ છે અને તે ભાષા કે સંકેતમય હોય છે. અજીવ-શબ્દ માત્ર અવ્યક્ત ધ્વન્યાત્મક હોય છે. મિશ્ર શબ્દ બંનેના સંયોગથી થાય છે. તત્ત્વાર્થભાષ્ય અનુસાર શબ્દના છ પ્રકારો છે–(૧) તત, (૨) વિતત, (૩) ઘન, (૪) શુષિર, (૫) સંઘર્ષ અને (૬) ભાષા.૫ શબ્દના દસ પ્રકાર છે–(૧) નિરી, (૨) પિડિમ, (૩) રૂક્ષ, (૪) ભિન્ન, (૫) જર્જરિત, (૬) દીર્ઘ, (૭) હવ, (૮) પૃથક્વ, (૯) કાકિણી અને (૧૦) કિંકિણીસ્વર.” શબ્દ જીવ વડે પણ થાય છે અને અજીવ વડે પણ થાય છે. અજીવનો શબ્દ અનકરાત્મક જ હોય છે. જીવનો શબ્દ સાક્ષર અને નિરક્ષર–બંને પ્રકારનો હોય છે. (તેમના વર્ગીકરણ માટેનું યંત્ર જુઓ પૃ.૬૯૪ પર.) શબ્દની ઉત્પત્તિ પુદગલોના સંઘાત-વિઘાત અને જીવના પ્રયત્નોઆ બંને હેતુઓથી થાય છે. એટલા માટે પ્રકારાન્તરે તેના બે વર્ગ બને છે–(૧) વૈગ્નસિક અને (૨) પ્રાયોગિક. १. तत्त्वार्थ राजवार्तिक, पृ. २३४ : स्पर्शादयः परमाणूनां स्कन्धानां च भवन्ति, शब्दादयस्तु स्कंधानामेव व्यक्तिरूपेण भवन्ति। भगवई, १३ । १३४ : रूवी भंते ! भासा ? अरूवी भासा? गोयमा ! रूवी भासा नो अरूवी भासा । ૩. નવતત્ત્વ-સાહિત્ય સંદ, 11 ૨, પૃ. ૨૨ : शब्दान्धकारो-द्योतप्रभाच्छायाऽऽतपवर्णगन्धरसस्पर्शा एते पुद्गल-परिणामाः पुद्गललक्षणं वेति भावः । તાપ, ૨ા ૨૨૦ तत्त्वार्थ, सूत्र ५ । २४, भाष्य पृ. ३५६ । ટાઇ, ૨૦ ૨T ૬. Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ (૧) વૈગ્નસિક—પુદ્ગલોમાં સંઘાત-વિધાતથી થનાર. (૨) પ્રાયોગિકજીવના પ્રયત્નથી થનાર. શબ્દ પ્રસરણશીલ છે. તેનાથી બે વ્યક્તિ સંબંધિત બને છે—વક્તા અને શ્રોતા. એટલા માટે આ બંનેની મીમાંસા આવશ્યક બને છે કે વક્તા કેવી રીતે બોલે છે અને શ્રોતા તેને કેવી રીતે સાંભળે છે ? પુદ્ગલોની અનેક વર્ગણાઓ છે. તેમાં એક ભાષાવર્ગણા છે. કોઈ પણ પ્રાણી જ્યારે બોલવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે સહુથી પહેલાં ભાષા-વર્ગણાના પરમાણુ-સ્કંધોને ગ્રહણ કરે છે, તેમને ભાષારૂપમાં પરિણત કરે છે અને તે પછી તેમનું વિસર્જન કરે છે. આ વિસર્જનને ‘ભાષા’ કહેવામાં આવે છે. શબ્દ ગતિશીલ છે, એટલા માટે તે વક્તાના મુખમાંથી નીકળતાવેંત જ ફેલાવા લાગે છે. વક્તાનો પ્રયત્ન તીવ્ર હોય છે તો શબ્દના પરમાણુ–સ્કંધો ભિન્ન થઈ ફેલાય છે અને જો તેનો પ્રયત્ન મંદ હોય છે તો શબ્દના ૫૨માણુ-સ્કંધો અભિન્ન રહી ફેલાય છે. જે ભિન્ન થઈને ફેલાય છે તે સૂક્ષ્મ થઈ જાય છે અને બીજા-બીજા અનંત પરમાણુ-સ્કંધોને પ્રભાવિત કરી લોકાંત સુધી ફેલાઈ જાય છે. જે અભિન્ન રહી ફેલાય છે તે અસંખ્ય યોજનો સુધી પહોંચી નષ્ટ થઈ જાય છે—ભાષારૂપથી ચ્યુત થઈ જાય છે. શબ્દ ભાષાત્મક અક્ષર-સંબદ્ધ ૧. ૨. ૩. ૪. ૫. નો-અક્ષર-સંબદ્ધ મવડું, ૧૩ । ૧૨૪ : માસિગ્નમાળી મામા । पनवणा, पद ११ । તત ૬૮૦ न्यायकुमुदचन्द्र, पृ. ६६९ । મવડું, હું । ૨૨૭, ૨૮ । (ક) સ્યાદ્વામં નરી ( ારિા ૬) : ન ચ તમમ: पौद्गलिकत्वमसिद्धम्, चाक्षुषत्वाऽन्यथानुपपत्तेः આતોઘ-શબ્દ વિતત ૬. નો-ભાષાત્મક અધ્યયન-૨૮ : ટિ.૧૩ ઘન શુષિર ઘન શુષિર ૧૩. અંધકાર (સંધયાર) જૈન-દષ્ટિ અનુસાર અંધકાર પુદ્ગલ-દ્રવ્ય છે, કેમ કે તેમાં ગુણ છે. જે-જે ગુણવાન હોય છે તે-તે દ્રવ્ય હોય છે, જેમ કે આલોક વગેરે. તે પ્રકાશની માફક ભાવાત્મક દ્રવ્ય છે, અભાવાત્મક નહિ. જે રીતે પ્રકાશનું ભાસ્વર રૂપ અને ઉષ્ણ સ્પર્શ પ્રસિદ્ધ છે, તે જ રીતે અંધકારનું કૃષ્ણ રૂપ અને શીત સ્પર્શ પ્રસિદ્ધ છે. ગણધર ગૌતમે ભગવાનને પૂછ્યું–‘ભગવન્ ! શું દિવસમાં ઉદ્યોત અને રાત્રિમાં અંધકાર હોય છે ?’ ભગવાને કહ્યું—‘હા ગૌતમ ! દિવસમાં ઉદ્યોત અને રાત્રિમાં અંધકાર હોય છે.’ ‘એમ કેમ થાય છે ભગવન્ ?’ ગૌતમે પૂછ્યું. ભગવાને કહ્યું–‘ગૌતમ ! દિવસમાં શુભ-પુદ્ગલો શુભ-પુદ્ગલ-પરિણામમાં પરિણત થાય છે અને રાત્રિમાં અશુભપુદ્ગલો અશુભ-પુદ્ગલ-પરિણામમાં પરિણત થાય છે. એટલા માટે દિવસમાં ઉદ્યોત અને રાત્રિમાં અંધકાર થાય છે. અંધકાર પુદ્ગલનું લક્ષણ છે—કાર્ય છે, એટલા માટે તે પૌદ્ગલિક છે." તે પુદ્ગલનો એક પર્યાય છે. વૈદ્યક શાસ્ત્રમાં પણ प्रदीपालोकवत्... रूपवत्त्वाच्च स्पर्शवत्त्वमपि प्रतीयते शीतस्पर्शप्रत्ययजनकत्वात् । (ખ) રન્નાવરાવતારા, પૃ. ૬૧ : તમ: સ્પર્શવત્, રૂપવાત્, पृथिवीवत् न च रूपवत्वमसिद्धं अंधकारः कृष्णोयमिति कृष्णाकारप्रतिभासात् । દ્રવ્યસંગ્રહ, ગાથા ૧૬ । ભૂષણ-શબ્દ નો-આતોઘ શબ્દ નો-ભૂષણ-શબ્દ તાલ-શબ્દ કંસિકા-શબ્દ Page #152 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-માર્ગ-ગતિ અધ્યયન-૨૮ : ટિ. ૧૪ અંધકારને સ્વતંત્ર માનીને તેના ગુણનો ઉલ્લેખ કરાયો છે. અંધકાર સમસ્ત રોગોને પેદા કરનાર હોય છે. અંધકાર ભયાવહ, તિક્ત અને દૃષ્ટિના તેજને આવરનાર હોય છે. વૈયાકરણોએ અંધકારને અણુરૂપ માન્યો છે. કેટલાંક અન્ય દાર્શનિકો પણ અંધકારને દ્રવ્ય માને છે.૪ મધ્વાચાર્યે અંધકારને સ્વતંત્ર દ્રવ્ય માનેલ છે. તેઓ કહે છે—આ તેજનો અભાવ નથી. આ પ્રકાશનો નાશક છે. નીલ રૂપ તથા ચલન રૂપ ક્રિયાનો આશ્રય હોવાને કારણે ‘અંધકાર’ મૂર્ત દ્રવ્ય છે. અંધકાર જડ પ્રકૃતિ રૂપ ઉપાદાનથી ઉત્પન્ન થાય છે અને તે એટલો ઘનીભૂત બની જાય છે કે બીજા કઠોર દ્રવ્યની સમાન તે પણ હથિયારથી કાપી શકાય છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે સૂર્ય ચમકી રહ્યો હતો, તે જ સમયે શ્રીકૃષ્ણે અંધકારને ઉત્પન્ન કર્યો. ભાવરૂપ દ્રવ્ય હોવાને કારણે જ બ્રહ્માએ તેનું પાન કર્યું હતું. સ્વતંત્ર રૂપે તેની ઉપલબ્ધિ લોકોને થાય છે અને તે અન્ય વસ્તુઓને ઢાંકી દે છે, એટલા માટે તેનું ભાવરૂપ હોવાનું નિશ્ચિત છે. કુમારિલ ભટ્ટે અંધકારને ‘અભાવાત્મક’ માન્યો છે. સંક્ષેપમાં નૈયાયિક, વૈશેષિક અને પ્રભાકર દર્શન-પ્રણાલીમાં અંધકારને અભાવાત્મક માનવામાં આવ્યો છે. જૈન, ભર્તૃહરિ, ભાટ્ટ અને સાંખ્ય-દર્શન તેને ભાવાત્મક માને છે. આયુર્વેદ-શાસ્ર સાંખ્ય વડે પ્રભાવિત છે, એટલા માટે તેના પ્રણેતાઓએ અંધકારને ભાવાત્મક માન્યો છે. વિજ્ઞાનમાં માનવામાં આવતા ઈન્ટ્રા અલ્ટ્રા રેઝ (Intra ultra rays) અને અંધકારમાં કશુંક સામ્ય સંભવિત છે. ૧૪. છાયા (છાયા) પ્રત્યેક સ્થૂળ, પૌદ્ગલિક પદાર્થ ચય-ઉપચયધર્મ અને રશ્મિવાન હોય છે. આનું તાત્પર્ય એવું છે કે પૌદ્ગલિક વસ્તુનો પ્રતિક્ષણ ચય-ઉપચય થતો રહે છે અને તેમાંથી તદાકા૨ રશ્મિઓ નીકળતી રહે છે. યથાયોગ્ય નિમિત્ત મળતાં જ આ રશ્મિઓ પ્રતિબિંબિત થાય છે. આ પ્રતિબિંબને ‘છાયા’ કહે છે. છાયાના બે પ્રકાર છે—(૧) તર્ણાદિવિકાર અને (૨) પ્રતિબિંબ. દર્પણ વગેરે સ્વચ્છ પદાર્થોમાં જે જેમનો તેમ આકાર જોઈ શકાય છે તેને તર્ણાદિવિકારછાયા કહે છે અને અન્ય દ્રવ્યો પર અસ્પષ્ટ પ્રતિબિંબમાત્રનું પડવું તે પ્રતિબિંબરૂપ છાયા છે. ૧. ૨. ૬૮૧ ૩. ૪. રાનનિધળ્યુોષ, મત્વવિરવિશવń:, ૨૮ : आतपः कटुकोरूक्षः, छाया मधुरशीतला । त्रिदोषशमनी ज्योत्स्ना, सर्वव्याधिकरं तमः ॥ राजवल्लभकोष ५ | २२ : तमो भयावहं तिक्तं, दृष्टितेजोवरोधनम् । વાજ્યપવીય, o I ??? : अणवः सर्वशक्तित्वाद् भेदसंसर्गवृत्तयः । छायातपतम:शब्दभावेन परिणामिनः ॥ (ક) વિધિવિવેન્યાયળિા, ટીના, પૃ. ૬૨-૭૧ । (ખ) માનમેયોય, પૃ. ૧૨: गुणकर्मादिसद्भावादस्तीति प्रतिभासतः । प्रतियोग्यस्मृतश्चैव भावरूपं ध्रुवं तमः ॥ (ગ) તત્ત્વપ્રતીપિન્ના, વિભુલી, બધ । ૨૮ : तमाल श्यामल ज्ञाने निर्बाध जागृति स्फुटे । द्रव्यान्तरं तमः कस्मादकस्मादपलप्यते ॥ (ઘ) પ્રશસ્તવાન માધ્ય, વ્યોમવતી ટીજા, પૃ. ૪૦ । (૪) સ્વાદાવાતાવર, પૃ. ૮-૮૯ । मध्व सिद्धांतसार, पृ. ६० । એજન, પૃ. ૬ । પાર્થસંગ્રહ, પૃ. ૬૨ । એજન, પૃ. ૬૬ । मीमांसा श्लोकवार्तिक न्यायरत्नाकराख्या टीका, पृ. ७४० : किमिदं तमो नाम ? द्रव्यगुणनिष्पत्तिवैधर्म्याद् अभावस्तमः કૃતિ । ૧૦. (ક) વૈશેષિ, સૂત્ર · । ૨ । ૧૧ : દ્રવ્યનુાર્મનિષ્પત્તિवैधर्म्याभावस्तमः । ૫. ૬. ૭. ૮. ૮. (ખ) વૈશેષિા સૂત્રોપાર, બાર ૨૦ : ૩ભૂતપवद्यावतेजः संसर्गाभावस्तमः । Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ૬૮૨ અધ્યયન-૨૮: ટિ.૧૫ મીમાંસાકાર એમ માને છે–દર્પણમાં છાયા પડતી નથી, પરંતુ નેત્રના કિરણો દર્પણ સાથે ટકરાઈને પાછા ફરે છે અને પોતાના મુખને જુએ છે.' રાજવલ્લભકોષ (પા૨૨)માં “છીયા દ્રારશ્રમધેરા મધુરશીતતા' કહેવામાં આવ્યું છે. આ જ વાત રાજનિઘંટુકોશમાં પણ કહેવામાં આવી છે. ન્યાયવાર્તિક તાત્પર્યટીકા (પૃ.૩૪૫)માં છાયાને ‘અભાવરૂપ’ માનવામાં આવેલ છે. વિશેષ વિવરણ માટે જુઓન્યાયકુમુદચન્દ્ર, પૃ. ૬૬૭-૬૭૨. કુમારિલ ભટ્ટ પ્રતિબિંબને અભાવરૂપ માને છે.” ૧૫. (શ્લોક ૧૩) પ્રસ્તુત શ્લોકમાં પર્યાયના છ લક્ષણો બતાવવામાં આવ્યા છે. તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે– ૧. એકત્વ–પ્રત્યેક સ્કંધના પરમાણુઓ ભિન્ન-ભિન્ન હોય છે, છતાં પણ તેમના સંઘાતમાં એકત્વની અનુભૂતિ થાય છે. આ એવ-લક્ષણ છે. જેવી રીતે–પ્રત્યેક ઘટના પરમાણુ પૃથફ-પૃથફ હોય છે, પરંતુ આ ઘટ છે એ એકત્વનું વાચક બને છે. ૨. પૃથક્વ–“આ આનાથી પૃથફ છે આ અનુભૂતિનો હેતુ પર્યાયનું પૃથક્ત લક્ષણ છે. ૩. સંખ્યા–એક, બે, ત્રણ વગેરેની પ્રતીતિનો હેતુભૂત પર્યાય. ૪. સંસ્થાન–આકાર-વિશેષમાં સંસ્થિત હોવું. આ વર્તુળ છે–આવી બુદ્ધિનો હેતુભૂત પર્યાય. ૫. સંયોગ-બે વસ્તુઓનો સંયોગ-આ પ્રકારના વ્યપદેશનો હેતુભૂત પર્યાય. દ, વિભાગ-“આ આનાથી વિભક્ત છે?—આવી બુદ્ધિનો હેતુભૂત પર્યાય. પૃથકત્વ અને વિભાગ–એક નથી. વિભાગ સંયોગનો ઉત્તરકાલીન પર્યાય છે અને પૃથક્ત બે વસ્તુઓમાં ભેદ કરનાર પર્યાય છે, જેમ કે—ધટ અને પટ. બે આંગળીઓને ભેગી કરી. આ સંયોગ છે. તેમને જુદી કરી. આ વિભાગ છે. ઘટ અને પટમાં મૂળથી ભિન્નતા છે, એટલા માટે તેમનામાં પૃથક્વ પર્યાય છે, વિભાગ પર્યાય નથી. વૈશેષિક દર્શનમાં ગુણના ૨૪ પ્રકાર માનવામાં આવ્યા છે. તેમાં સંખ્યા, પરિમાણ, પૃથક્વ, સંયોગ અને વિભાગ-આ પાંચ ગુણ છે. તેમની પરિભાષા આ પ્રમાણે છે ૧. સંખ્યા–“પુત્વવ્યવહારઃ સંધ્યા'—જે ગુણના કારણે એક-બે વગેરે શબ્દોનો વ્યવહાર કરવામાં આવે છે, તેને સંખ્યા કહે છે. ૨. પરિમાણ–‘માનવ્યવહારમાં પરિમા'—જે ગુણના આધારે માપ કરવામાં આવે છે, તેને પરિમાણ કહે છે. ૩. પૃથક્વ–પૃથવ્યવહારવારનું પૃથક્વનું–‘આ તેનાથી અલગ છે'—એવું જ્ઞાન જે આધારે થાય છે તેને પૃથક્ત કહે છે. ૪. સંયોગ-સંયુpવ્યવહાહે: સંયો:–“આ પદાર્થ તેની સાથે સંયુક્ત છે?—આવો પ્રયોગ જેના આધારે થાય છે તે સંયોગ છે. ૫. વિભાગ-સંયોગનાશકો છો વિશ:'—જેના દ્વારા સંયોગનો નાશ થાય છે તેને વિભાગ કહે છે. બીશા સ્નોલવાર્તિા, ૧૮૦-૧૮૨: ૨. તત્ત્વસંપ્રદાવિ, પૃ. ૪૬૮,૬૨૭:... તો નાર્યેવર્િ अत्र बूमो यदा तावज्जले सौर्येण तेजसा । वस्तु भूतं प्रतिबिम्बकं नाम । स्फुरता चाक्षुषं तेजः प्रतिस्रोतःप्रवर्तितम् ॥ बृहद्वृत्ति, पत्र ५६२। स्वदेशमेव गृणाति सवितारमनेकधा । ૪. ભારતીય પરિવા, ઉંદ૨, પૃ. ૬૬-૭૦. भिन्नमूर्तिर्यथापात्रं तदास्यानेकता कुतः ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-માર્ગ-ગતિ ૧૬. (શ્લોક ૧૪) સ્થાનાંગમાં તથ્યના સ્થાને ‘સદ્ભાવપદાર્થ’ શબ્દનો પ્રયોગ થયો છે. તથ્ય, પદાર્થ અને તત્ત્વ—આ બધા પર્યાયવાચી છે. વૃત્તિકા૨ે તથ્યનો અર્થ અવિતથ કર્યો છે. અવિતથ તે હોય છે જેમનું અસ્તિત્વ વાસ્તવિક હોય છે. આ નવ તથ્યો કાલ્પનિક નથી, પરંતુ વાસ્તવિક છે. આ શ્લોકમાં નવ તત્ત્વોનો ઉલ્લેખ થયો છે. વાસ્તવિક રીતે તત્ત્વ બે જ છે—(૧) જીવ અને (૨) અજીવ. નવ તત્ત્વો આ બે વિભાગોમાં સમાવિષ્ટ થઈ જાય છે. જેમ કે—જીવ, આસ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ—જીવમાં. અજીવ, પુણ્ય, પાપ અને બંધ–અજીવમાં, આસ્રવ વગેરે આત્માના જ વિશેષ પરિણામો છે અને પુણ્ય, પાપ વગેરે પૌદ્ગલિક કર્મો અજીવના જ વિશેષ પરિણામો છે. જે રીતે લોકની વ્યવસ્થા માટે છ દ્રવ્યો આવશ્યક છે, તે જ રીતે આત્માના આરોહ અને અવરોહને જાણવા માટે નવ તત્ત્વ ઉપયોગી છે. તેમના વિના આત્માના વિકાસ કે ડ્રાસની પ્રક્રિયા બુદ્ધિગમ્ય થઈ શકતી નથી. એકેન્દ્રિય દિગંબર ગ્રંથોમાં નવ તત્ત્વોના સ્થાને સાત તત્ત્વ માનવામાં આવ્યા છે. પુણ્ય-પાપને બંધની અંતર્ગત માનવામાં આવ્યા છે. બંને માન્યતાઓ આપેક્ષિક છે, તેમાં સ્વરૂપ-ભેદ કંઈ પણ નથી. નવ તત્ત્વ તથા તેમના ભેદ-પ્રભેદ પુણ્ય અન્નપુણ્ય ૧. સંસારી ૬૮૩ પ્રત્યેક - દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય પાપ બંધ ધર્માસ્તિકાય દાળ, ૧ । ૬ । જીવ ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય અજીવ અધર્માસ્તિકાય પુણ્ય (શુભ કર્મ) પાનપુણ્ય લયનપુણ્ય શયનપુણ્ય વસ્ત્રપુણ્ય એકેન્દ્રિય (વનસ્પતિ) ૨. અધ્યયન-૨૮ : ટિ. ૧૬ સાધારણ મુક્ત આકાશાસ્તિકાય કાળ પુદ્ગલાસ્તિકાય મનપુણ્ય વચનપુણ્ય કાયપુણ્ય નમસ્કારપુણ્ય बृहद्वृत्ति, पत्र ५६२ : तथ्या: अवितथा: निरुपचरित-वृत्तयः । Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૮૪ અધ્યયન-૨૮: ટિ.૧૬ પાપ (અશુભ કર્મ) પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન મૈથુન પરિગ્રહ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ કલહ અભ્યાખ્યાન T પશુન્ય પર-પરિવાદ રતિ-અરતિ માયા-મૃષા મિથ્યા-દર્શન-શલ્ય આસ્રવ આસવ-શુભ-અશુભ કર્મને ગ્રહણ કરનાર જીવનાં અધ્યવસાય, પરિણામ અને પ્રવૃત્તિને “આસ્રવ’ કહેવામાં આવે છે. સાંખ્ય-યોગમાં વર્ણિત “ક્લેશ’ આમ્રવની અતિનિકટ છે. મહર્ષિ પતંજલિએ કહ્યું છે– કર્મવાસનાનું મૂળ ક્લેશ છે.” બૌદ્ધ-દર્શનમાં અવિઘાને અનાદિ દોષ માન્યો છે. આ અવિદ્યાના જે નિમિત્તો આત્મ-પરિણામોના પ્રેરક બને છે, તેમને ‘આસવ' કહેવામાં આવે છે. આસવનો અર્થ છે મદ ઉત્પન્ન કરનાર રસ. આ આસવો ચાર છે-(૧) કામ-આસવ, (૨) ભવઆસવ, (૩) દષ્ટિ-આસવ અને (૪) અવિદ્યા-આસવ. (૧) કામ-આસવ–શબ્દાદિ વિષયોને પ્રાપ્ત કરવાની ઈચ્છા-વાસના કે રાગ. (૨) ભવ-આસવ-જીવનની અભિલાષા. (૩) દૃષ્ટિ-આસવ-બૌદ્ધ-દષ્ટિએ વિપરીત દષ્ટિનું સેવન. (૪) અવિદ્યા-આસવ-અનિત્ય પદાર્થોમાં નિત્યતાની બુદ્ધિ. આસ્રવ (૧) મિથ્યાત્વ અવત પ્રમાદ કષાય યોગ મનોયોગ વચનયોગ કાયયોગ શુભ શુભ અશુભ શુભ અશુભ અશુભ આસ્રવ (૨) સાંપરાયિક ઐયપથિક ઇન્દ્રિય (૫) કષાય (૪) અવ્રત (પ) ક્રિયા (૨૫) १. पातंजल योगदर्शन, २ । १२ : क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः। Page #156 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૮૫ અધ્યયન-૨૮: ટિ. ૧૬ સંવર (આસવ-નિરોધ) (૧) સમ્યક્ત અપ્રમાદ અકષાય અયોગ સંવર (૨) સર્વસંવર દેશસંવર નિર્જરા (૫) નિર્જરા તપસ્યા દ્વારા કર્મોનો વિચ્છેદ થવાથી આત્માની જે નિર્મળતા થાય છે, તેને નિર્જરા' કહે છે. નિર્જરાના સાધનને પણ નિર્જરા કહેવામાં આવે છે. સાધનના આધારે તેના બાર ભેદ થાય છે નિર્જરા બાહ્ય આભ્યન્તર અનશન ઊણોદરિકા ભિક્ષાચરિકા રસપરિત્યાગ કાયક્લેશ પ્રતિસલીનતા પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ત્વ સ્વાધ્યાય ધ્યાન વ્યુત્સર્ગ મોક્ષ-જૈન-દષ્ટિ અનુસાર ‘સમસ્ત કર્મોનો ક્ષય કરી પોતાના આત્મ-સ્વભાવમાં રમણ કરવું તે મોક્ષ છે. આત્માનો સ્વભાવ છે—જ્ઞાન, દર્શન અને પવિત્રતા. આ ત્રણેની પૂર્ણતા જ મોક્ષ છે. જૈન-દષ્ટિ અનુસાર મુક્ત જીવોના વાસસ્થાનને પણ મોક્ષ કહેવામાં આવ્યું છે. સિદ્ધાલય, મુક્તિ, ઈષતું પ્રાગભારા પૃથ્વી વગેરે તેનાં બીજા નામો છે. આ સ્થાન મનુષ્યક્ષેત્રની જેટલું જ લાંબુ-પહોળું છે. તેના મધ્યભાગની જાડાઈ આઠ યોજનની છે અને અંતિમ ભાગ માખીની પાંખો કરતા પણ અધિક પાતળો છે તથા તે લોકના અગ્રભાગે સ્થિત છે. તેનો આકાર સીધા છત્ર જેવો છે અને તે શ્વેત સુવર્ણમય છે. બૌદ્ધ-દર્શનમાં તૃષ્ણાના આત્યંતિક ક્ષયને “મોક્ષ' કહેલ છે. ધમ્મદિન્ના નામની ભિક્ષુણીએ નિર્વાણ સંબંધે પ્રશ્ન કરતાં વિશાખે આ પ્રમાણે ઉત્તર આપ્યો વિશાખ–આર્યો! વિદ્યાનો શું પ્રતિભાગ છે? ધમ્મદિના–વિમુક્તિ . વિશાખ–વિમુક્તિનો શું પ્રતિભાગ છે? ધુમ્મદિના–નિર્વાણ૦. વિશાખ-અને નિર્વાણનો શું પ્રતિભાગ છે? ધમ્મદિન્ના-વિશાખ ! બ્રહ્મચર્ય નિર્વાણ-પર્યત છે, નિર્વાણ-પરાયણ છે, નિર્વાણ-પર્યવસાન છે.' ભાદૃમત અનુસાર ભોગાયતન–શરીર, ભોગ-સાધન–ઈન્દ્રિયો અને ભાગ્ય-વિષય–આ ત્રણેના આત્યંતિક નાશને મોક્ષ ૧. પક્નિનિવાસ, ગૂવેવ સુર ( શ પ ૪), પૃ. ૨૮રૂ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૬૮૬ અધ્યયન-૨૮ : ટિ.૧૬ કહેવામાં આવેલ છે. અથવા “પ્રપંચસંબંધના વિલયને મોક્ષ કહેવામાં આવેલ છે. મોક્ષાવસ્થામાં જીવમાં ન સુખ છે, ન આનંદ છે કે ન જ્ઞાન છે–‘તસ્મતુ નિ:સભ્યો નિરાશ મોક્ષ / મુક્તાવસ્થામાં આત્મામાં ‘જ્ઞાનશક્તિમાત્ર' જ્ઞાન રહે છે. સાથોસાથ તેની સત્તા તથા દેખવ્ય વગેરે ધર્મો તો તેનામાં રહે જ છે. આ જ આત્માનું નિજ-સ્વરૂપ છે, જેના વડે તે મોલમાં સ્થિત રહે છે-“ચર્ય વં નૈનં રૂપ જ્ઞાનસત્તાવ્યત્વ સિવંતષ્ઠિત '3 પ્રભાકર ધર્મ તથા અધર્મનો સંપૂર્ણ નાશ થવાથી દેહના આત્યંતિક ઉચ્છેદને “મોક્ષ' કહે છે. તેનો મત છે કે આત્મ-જ્ઞાન વડે ધર્માધર્મનો નાશ થાય છે અને તે જ મુક્તિ છે. મુક્તાવસ્થામાં જીવની સત્તા માત્ર રહે છે." ભાસ્કર વેદાંત અનુસાર ઉપાધિઓથી મુક્ત થઈને પોતાના સ્વાભાવિક સ્વરૂપને ધારણ કરવું તે મોક્ષ છે. તેના બે ભેદ છે(૧) સંઘોમક્તિ અને (૨) ક્રમમક્તિ, જે સાક્ષાત કારણ-સ્વરૂપ-બ્રહ્મની ઉપાસના કરવાથી મુક્તિ પામે છે. તેમની ‘સઘોક્તિ છે અને જે કાર્ય-સ્વરૂપ-બ્રહ્મ વડે મુક્તિ પામે છે, તેમની મુક્તિ “ક્રમમુક્તિ છે. અર્થાત્ તેઓ દેવયાનના માર્ગે અનેક લોકોમાં ઘૂમીને મુક્ત બને છે." મુક્ત-જીવ મન વડે મુક્તિમાં આનંદનો અનુભવ કરે છે. મુક્ત-દશામાં ‘સંબોધ' અથવા “જ્ઞાન” આત્મામાં રહે જ છે, ધ્યાન, ધારણા અને સમાધિ મુક્તિનાં સાધનો છે. રામાનુજાચાર્યે ત્રણ પ્રકારના જીવાત્માઓ માન્યા છે—(૧) બદ્ધ, (૨) મુક્ત અને (૩) નિત્ય. તેમના અભિમતાનુસાર સત્યવૃત્તિઓ દ્વારા જીવ ઈશ્વરની પાસે જાય છે, ત્યારે તેનામાં બધી જાતના, બધી અવસ્થાને યોગ્ય ભગવાન પ્રત્યે સેવક-ભાવ તથા સ્નેહ આવિર્ભત થઈ જાય છે અને એ બધાનો અનુભવ જીવને થવા લાગે છે. એવા ‘જીવો’ મુક્ત કહેવાય છે. એ ‘મુક્ત જીવો' બ્રહ્મની સમાને ભોગ ભોગવે છે. તેઓ પણ અનેક છે તથા બધા લોકમાં પોતાની ઈચ્છા મુજબ વિચરણ કરે છે. મુક્તાવસ્થામાં મુક્ત-પુરુષોનું જ્ઞાન ક્યારેક-ક્યારેક વ્યાપક હોતું હોય છે. નિમ્બાર્કાચાર્ય બે પ્રકારના મુક્ત-જીવો માન્યા છે–નિયમુક્ત અને બીજા કે જે સત્કર્મ કરતાં-કરતાં પૂર્વ જન્મના કર્મોનો ભોગ ભોગવી સંસારના બંધનથી મુક્ત બની જાય છે. મુક્ત થતાં તે બધા અર્ચિરાદિ માર્ગથી ‘પર:ોતિઃ' સ્વરૂપને પામીને પોતાના યથાર્થ સ્વરૂપમાં પ્રકટ થઈ જાય છે અને ફરી સંસારમાં આવતા નથી. તેમનામાંથી કેટલાક માત્ર આત્મ-સાક્ષાત્કાર કરીને જ તૃપ્ત થઈ જાય છે અને કેટલાક ઈશ્વર-તુલ્ય બની જાય છે. તેમના અનુસાર મુક્ત-જીવો પણ ભોગ ભોગવે છે. મધ્વાચાર્ય અનુસાર મુક્ત-જીવ પોતાની ઈચ્છાથી શુભ સત્ત્વમય દેહ ધારણ કરી યથેષ્ટ ભોગનો અનુભવ કરે છે અને ફરી સ્વેચ્છાપૂર્વક તેમનો ત્યાગ કરે છે. કોઈ કોઈના મતે મુક્ત-જીવ પાંચ ભૌતિક શરીર દ્વારા પણ ભોગ ભોગવી શકે છે. આવું શરીર તેમનું ‘સ્વેચ્છા-સ્વીકૃત શરીર' કહેવાય છે. તે અનુસાર સંસાર તથા મોક્ષ—બંને ય અવસ્થાઓમાં જીવોમાં પણ પરસ્પર ભેદ છે. પરમાત્મા આ બધાથી ભિન્ન છે. જ્ઞાનની તરતમતાને કારણે પરમ આનંદની અનુભૂતિમાં પણ તારતમ્ય રહે છે. સાંખ્ય અનુસાર પ્રકૃતિનો વિયોગ થઈ જવો એ જ મોક્ષ છે અથવા વિવેક-ખ્યાતિ કે વિવેક-બુદ્ધિ પ્રાપ્ત કરવી તે મુક્તિ છે. મોક્ષાવસ્થામાં પણ પ્રકૃતિનો સાત્ત્વિક અંશ રહે છે. મુક્તિમાં મુક્ત જીવોની સંખ્યા અનંત છે.૧૨ ૧. શાસ્ત્રીપિકા, . ૧ર : ત્રિવિધ સ્થાપિ વથળાત્ય न्तिको विलयो मोक्षः। શાસ્ત્રીfપવા, પૃ. ૨૨-૩૦ | એજન, પૃ. ૨૨૦ प्रकरणपंचिका, पृ. १५६ : आत्यन्तिकस्तु देहोच्छेदो મોક્ષઃ | એજન, પૃ. ૨૬૬-૬૭ | भास्कर भाष्य। ૭. તપતિ તરીfપવા, પૃ. ૨૨-૩૬ ! ૮. તર્વત્રયાગ, . રૂબરૂદ્દા ૯. વેકાનપરિઝાતરમ, ૪ ૪ ૨૩, ૨ | ૧૦. મધ્વમિ-દ્વાન્તસાર, પૃ. ૨૬-૨૭૫ ૧૧. પાર્થસંપ્રદ, પૃ. ૩૨૫ ૧૨. સાંદ્યવારા ૭૦ : મહાવૃત્તિા Page #158 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૮૭ અધ્યયન-૨૮: ટિ. ૧૭ વૈષ્ણવ તંત્ર મોક્ષ પ્રાપ્તિને માટે જીવે ભગવદ્-ભક્તિ દ્વારા શરણાગતિ પ્રાપ્ત કરવી જોઈએ. મુક્ત-દશામાં જીવ બ્રહ્મ સાથે એકાકાર બની જાય છે અને તેનું પુનરાવર્તન નથી થતું. ‘બ્રહ્મભાવાપત્તિ' મુક્તિનું બીજું નામ છે. શૈવ તંત્ર ‘ક્રિયા’ મુક્તિનું સાધન છે, ‘જ્ઞાન નહિ. અનુગ્રહ-શક્તિ દ્વારા જીવ સંસારના બંધનોમાંથી છૂટી શકે છે.? શાક્ત તંત્ર ‘ભોગાત્મક-સાધન’ વડે મુક્તિ પ્રાપ્ત થાય છે. ભોગ અને મોક્ષમાં કોઈ અંતર નથી. આ મતમાં માતા, બહેન અને પુત્રીનો ભોગ કરનારાઓને પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે, એવું વિધાન છે." વિશેષિક દ્રવ્ય, ગુણ વગેરે પર્ પદાર્થોના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મ મોક્ષનું સાધન છે, તેનાથી તત્ત્વ-જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ન્યાય-દર્શન પ્રમાણ-પ્રમેય વગેરે સોળ પદાર્થોના જ્ઞાન વડે મિથ્યા-જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તદનંતર રાગ-દ્વેષ અને મોહનો નાશ થાય છે. આનાથી ધર્મ-અધર્મ રૂપ પ્રવૃત્તિનો નાશ થાય છે. આનાથી જન્મનો ક્ષય થાય છે અને આનાથી દુ:ખનો ક્ષય થાય છે. દુઃખનો અત્યંત ક્ષય જ મુક્તિ છે–અપવર્ગ છે. મુક્તાવસ્થામાં બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ તથા. સંસ્કારનો મૂલોછેદ થઈ જાય છે, આ રીતે ભારતીય તત્ત્વચિતનમાં મોક્ષ-વિષયક અનેક માન્યતાઓ મળે છે. ૧૭. (શ્લોક ૧૬) આ શ્લોકમાં દસ રુચિઓનો ઉલ્લેખ થયો છે. રુચિનો અર્થ છે–સત્યની શ્રદ્ધા, અભિલાષા. આ દસ રુચિઓમાં વિભિન્ન અપેક્ષાએ થનાર સભ્યત્ત્વના વિભિન્ન રૂપોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સ્થાનાંગમાં તેને ‘સરાગ સમ્યગુ-દર્શન’ કહ્યું છે.૧૧ તત્ત્વાર્થ રાજવાર્તિકમાં દસ પ્રકારના દર્શન-આર્ય બતાવવામાં આવ્યા છે. ૧૨ આ દસ દર્શન-આર્યો દસ રૂચિઓની સાથે કંઈક સમાન અને કંઈક ભિન્ન છે– ઉત્તરાધ્યયન તત્ત્વાર્થ રાજવાર્તિક (૧) નિસર્ગચિ આજ્ઞારુચિ દર્શન-આર્ય વીતરાગની આજ્ઞામાં વિશ્વાસ હોવાને કારણે જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. (૨) ઉપદેશરુચિ માર્ગરુચિ દર્શન-આર્ય મોક્ષમાર્ગ સાંભળવાથી જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. अहिर्बुध्न्यसंहिता, ३७ । २७-३१ । ૬, વૈશેષિક સૂત્ર, ૨૨૪T એજન, ૬ / ૨૭-૨૮ : ૭. વૈપિ સૂત્ર, ૨ ૨ ૨ | સર્વવનસંપ્રદ, g. ૨૭૪-૨૮૧ / ચાસૂત્ર, ? ? ૨૨. શ્રી જુદા સમનતંત્ર, પૃ. ૨૭; નતિ ચાવંગરી, પૃ. ૧૦૮ दुष्करैर्नियमैस्तीत्रैः, सेव्यमानो न सिद्ध्यति । ૧૦. વૃત્તિ , પત્ર ૬૩ / सर्वकामोपभोगैस्तु, सेवयंश्चाशु सिद्ध्यति । ૧૧. ટાઇ, ૨૦ ૨૦૪ . ૫. શ્રી ગુરૂમ નતંત્ર, અધ્યાય - I ૧૨. તત્ત્વાર્થ રાનવાલ, રૂ૩૬, પૃ. ૨૦૨ / Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ ઉત્તરાધ્યયન (૩) આશાચિ (૪) સૂચિ (૫) બીજચિ (૬) અભિગમરુચિ સંક્ષેપરુચિ દર્શન-આર્ય (૭) વિસ્તારરુચિ (૮) ક્રિયારુચિ (૯) સંક્ષેપચિ (૧૦) ધર્મચિ ૧. ૬૮૮ તત્ત્વાર્થ રાજવાર્તિક ઉપદેશચિ દર્શન-આર્ય તીર્થંકર વગેરેના પવિત્ર આચરણનો ઉપદેશ સાંભળીને જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. સૂત્રરુચિ દર્શન-આર્ય— આચારાંગ વગેરે સૂત્રો સાંભળીને જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. બીજરુચિ દર્શન-આર્ય— બીજપદોના નિમિત્તે જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. ૧૮. પૂર્વજન્મની સ્મૃતિ વગે૨ે (સદ્દસમુ.....) ‘સહસમુ’નો અર્થ છે—સ્વસ્મૃતિ, જાતિસ્મૃતિ, પૂર્વજન્મની સ્મૃતિ. ‘સહ’નો અર્થ છે—સ્વ અને ‘સમ્મેઇ’નો અર્થ છે સ્મૃતિ. વૃત્તિકારે આનો અર્થસહસમ્મતિ—આત્માની સાથે થનારી સમ્મતિ–કર્યો છે. તાત્પર્ય રૂપે જોતાં બંને અર્થ એક જ છે. ૧૯. ભૂતાર્થ (યથાર્થ જ્ઞાન) (મૂય..... જીવ આદિ પદાર્થોના સંક્ષિપ્ત નિરૂપણ વડે બોધ પ્રાપ્ત કરી જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. વિસ્તારરુચિ દર્શન-આર્ય— જીવ વગેરે પદાર્થોના વિસ્તૃત નિરૂપણ વડે બોધ પ્રાપ્ત કરી જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. અર્થચિ દર્શન-આર્ય— વચન-વિસ્તાર વિના માત્ર અર્થ-ગ્રહણ વડે જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. અવગાઢરુચિ દર્શન-આર્ય— આચારાંગ વગેરે બાર અંગો (દ્વાદશાંગી)માં જેમની શ્રદ્ધા અતિ દઢ હોય. પરમ-અવગાઢરુચિ દર્શન-આર્ય— પરમ-અવિવિધ, કેવળજ્ઞાન, કેવળદર્શન વડે પ્રકાશિત જીવ વગેરે પદાર્થોના જ્ઞાનથી જેમનો આત્મા નિર્મળ બન્યો હોય. વૃત્તિકારે ‘મૂત’નો અર્થ અવિતથ કર્યો છે. તેમના મતાનુસાર ભૂતાર્થનો અર્થ છે—ખ્યથાર્થ વિષયવાળો. આ અર્થ સ્પષ્ટ નથી. સમયસાર ગ્રંથમાં મૂલસ્પર્શી અર્થ મળે છે. ત્યાં વ્યવહા૨-નયને માટે અભૂતાર્થ અને નિશ્ચય-નયને માટે ભૂતાર્થ શબ્દ પ્રયુક્ત થયેલ છે. ૩ પ્રસ્તુત શ્લોક ૧૭ સાથે સમયસારની નીચેની ગાથાની તુલના કરી શકાય— बृहद्वृत्ति, पत्र ५६४ : सहसंमुइअ त्ति सोपस्कारत्वात् सूत्रत्वाच्च सहात्मना या संगता मतिः सं (सहसं ) मति:, कोर्थः परोपदेशनिरपेक्षतया जातिस्मरणप्रतिभादिरूपया । અધ્યયન-૨૮ : ટિ.૧૮-૧૯ भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ॥ १ ॥१३॥ ર. ૩. એજન, પત્ર ૬૪ । સમયસાર ? । ?? : મવત્થો શુદ્ધ નય । Page #160 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૮૯ અધ્યયન-૨૮ : ટિ. ૨૦-૨૪ ૨૦. જિનેન્દ્ર દ્વારા દેખ (નિr) આનાં સંસ્કૃત રૂપો બે બની શકે છે–નિનન’ અને ‘ઉનનાવિષ્ટ”. પહેલાનો અર્થ થશે–અર્વત દ્વારા જોવાયેલું, સાક્ષાત કરાયેલું અને બીજાનો અર્થ થશે – અહમ્ દ્વારા ઉપદિષ્ટ. ૨૧. ( ) રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન–આ ચતુષ્ક આજ્ઞારુચિનું બાધક છે. અહીં મોહનો અર્થ મૂર્છા કે મૂઢતા છે. રાગ, દ્વેષ અને મોહ–આ ત્રણેનો સંબંધ મોહનીય કર્મ સાથે છે. આ ચતુષ્કનો ઉલ્લેખ ૩રારમાં પણ થયો છે. ૨૨. વીતરાગની આજ્ઞા (ભાઈ) આનાં સંસ્કૃત રૂપ ત્રણ થઈ શકે છે–સારાય, માનાયાં અને માયા. વૃત્તિકારે ‘બાઝયા' રૂપ માનીને તેનો અર્થ આચાર્ય વગેરેની આજ્ઞાથી એવો કર્યો છે.' સ્થાનાંગમાં સમ્યગ્દર્શનના દસ પ્રકારો વડે આ જ દસ રુચિઓનો ઉલ્લેખ થયો છે. વૃત્તિકાર અભયદેવસૂરિએ આજ્ઞારુચિને ‘નારાયો : એમ માનીને આજ્ઞાનો અર્થ સર્વજ્ઞનું વચન એવો કર્યો છે તથા તાત્પર્યાર્થમાં આચાર્ય આદિની આજ્ઞાને આજ્ઞાનો વાચક માનેલ છે.* અમે આનું સંસ્કૃત રૂપ ‘આજ્ઞા ' માનીને તેનો અર્થ વીતરાગની આજ્ઞામાં એવો કર્યો છે. અહીં આજ્ઞાનો અર્થ આદેશનિર્દેશ નથી, તેનો અર્થ આગમ અતીન્દ્રિય જ્ઞાન વડે દષ્ટ અતીન્દ્રિય વિષયોનું પ્રતિપાદન છે. આજ્ઞા વિચયમાં આજ્ઞાનો જે અર્થ છે, તે જ અહીં પ્રાસંગિક છે. ૨૩. (શ્લોક ૨૭) પ્રસ્તુત શ્લોકમાં ત્રણ પદોની સાથે ધર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અસ્તિકાયો પાંચ છે-ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. અસ્તિકાયની સાથે ધર્મ શબ્દનો પ્રયોગ સ્વભાવ અર્થમાં કરવામાં આવ્યો છે. શ્રુત અને ચારિત્ર—આ બંને ધર્મ સાધના માટે નિરૂપિત છે. ૨૪. (શ્લોક ૨૯) સમ્યક્તવિહીન ચારિત્ર નથી હોતું, આ નિયમ છે. સમ્યક્તની સાથે ચારિત્ર હોય જ, એ નિયમ નથી. આ બે નિયમોના આધારે બે વિકલ્પ બને છે. પહેલા બે ચરણોમાં નિયમનો નિર્દેશ છે. ઉત્તરવર્તી બે ચરણોમાં બે વિકલ્પોનો નિર્દેશ છે. પહેલો વિકલ્પ–સમ્યક્ત અને ચારિત્રનો સહભાવ હોય છે. બીજો વિકલ્પ–જ્યાં બંનેનો સહભાવ ન હોય ત્યાં પહેલાં સમ્યક્ત હોય છે. વૃત્તિકારે “સદ્યતે' આ ક્રિયાને શેષ માની વ્યાખ્યા કરી છે. તેમના આધારે ઉત્તરવર્તી બે ચરણોનો અનુવાદ આવી રીતે થશે–સમ્યક્ત અને ચારિત્ર યુગપતું (એક સાથે) ઉત્પન્ન થાય છે અને જ્યાં તેઓ યુગપત્ ઉત્પન્ન નથી થતા, ત્યાં પહેલાં સમ્યક્ત થાય છે. સમ્યક્ત અને ચારિત્ર યુગપ–એક સાથે કેવી રીતે થાય છે–આ પ્રશ્ન પર જયાચાર્યે વિમર્શ કર્યો છે. તેનો સાર આવો છે–કોઈ મુનિ છઠ્ઠા ગુણસ્થાનમાં વિદ્યમાન છે. તે કોઈ તત્ત્વના વિષયમાં સંશયશીલ બન્યા. તે સંશયશીલતાને કારણે તેનું સમ્યક્ત અને ચારિત્રબંને નષ્ટ થઈ ગયા. તે પ્રથમ ગુણસ્થાનમાં ચાલ્યા ગયા. અંતર્મુહૂર્તમાં તેમના સંશયનું નિવારણ થઈ ૩. १. बृहद्वृत्ति, पत्र ५६४ : आज्ञयै व ગાવાથવિશ્વિન્યા.... ટાઇ ૨૦. ૨૦૪, વૃત્તિ પત્ર ૪૭૭ : આજ્ઞાसर्वज्ञवचनात्मिका तया रुचिर्यस्य स तथा, यो हि प्रतनुरागद्वेषमिथ्याज्ञानतयाऽऽ-चार्यादीनामाज्ञयैव । बहत्ति , पत्र ५६६ : सम्यक्त्वचारित्रे 'युगपत्' एककालमुत्पद्यते इति शेषः । ...पूर्वं चारित्रोत्पादात् सम्यक्त्वमुत्पद्यते ततो यदा युगपदुत्पादस्तदा तयोः सहभावः । Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઋયણાણિ અધ્યયન-૨૮ : ટિ. ૨૫ ગયું. તે ફરીથી સમ્યક્ત્વ અને ચારિત્ર-યુક્ત બની ગયા. વ્યાખ્યાનો આ એક નય છે. આ નયની અપેક્ષાએ સમ્યક્ત્વ અને ચારિત્રના યુગપત્ ઉત્પાદ અથવા સહભાવને સમજી શકાય છે. ૨૫. (શ્લોક ૩૧) સમ્યગ્-દર્શનનો અર્થ છે—સત્યની આસ્થા, સત્યની રુચિ. તે બે પ્રકારનું હોય છે—(૧) નૈૠયિક અને (૨) વ્યાવહારિક. નૈયિક-સમ્યગ્-દર્શનનો સંબંધ માત્ર આત્માની આંતરિક શુદ્ધિ અથવા સત્યની આસ્થા સાથે હોય છે. વ્યાવહારિક-સમ્યગ્સત્યનો સંબંધ સંઘ, ગણ અને સંપ્રદાય સાથે પણ હોય છે. સમ્યગ્-દર્શનના આઠ અંગોનું નિરૂપણ આ બંને દૃષ્ટિઓ સામે રાખીને કરવામાં આવેલ છે. સમ્યગ્-દર્શનના આઠ અંગો આ છે—(૧) નિઃશંક્તિ, (૨) નિષ્કાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ-દષ્ટિ, (૫) ઉપબૃહણ, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના. સમ્યગ્-દર્શનના પાંચ અતિચારો છે—(૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) પરપાખંડ-પ્રશંસા અને (૫) પરપાખંડ 023 સંસ્તવ. આચારનું ઉલ્લંઘન અતિચાર કહેવાય છે અને અતિચારનું વર્ઝન આચાર. આચારના આઠ અંગો છે અને અતિચારના પાંચ. આ સંખ્યાભેદ વિશે સ્વાભાવિક જ પ્રશ્ન થાય છે. શ્રુતસાગરસૂરિએ તેનું સમાધાન કર્યું છે. તેમના અનુસાર વ્રત અને શીલોના પાંચ-પાંચ અતિચાર બતાવાયા છે. આથી અતિચારોના વર્ણનમાં સમ્યગ્-દર્શનના પાંચ જ અતિચાર બતાવાયા છે. બાકીના ત્રણ અતિચારોનો મિથ્યાદષ્ટિ-પ્રશંસા અને મિથ્યાર્દષ્ટિ-સંસ્તવમાં અંતર્ભાવ થઈ જાય છે. જે મિથ્યાદષ્ટિઓની પ્રશંસા અને સ્તુતિ કરે છે, તે મૂઢદૃષ્ટિ તો છે જ. તે ઉપબૃહણ નથી કરતો, સ્થિરીકરણ નથી કરતો. તેને વાત્સલ્ય અને પ્રભાવના પણ સંભવતા નથી. આ ભાવના પ્રમાણે સમ્યગ્-દર્શનના આઠ આચારાત્મક અને આઠ અતિચારાત્મક અંગો હોય છે— (૧) નિઃશંકિત અને શંકા શંકાનો અર્થ સંદેહ પણ થાય છે અને ભય પણ. આ બંને અર્થોના આધારે તેની વ્યાખ્યા કરાઈછે. શાન્તાચાર્ય, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, હેમચન્દ્રાચાર્ય, નેમિચન્દ્રાચાર્ય, સ્વામી સમંતભદ્ર અને શિવકોટ્યાચાર્યે શંકાનો અર્થ ‘સંદેહ’ કર્યોછે. આચાર્ય કુંદકુંદે શંકાનો અર્થ ‘ભય' કર્યો છે.' શ્રુતસાગરસૂરિએ બંને અર્થો આપ્યા છે.પ સંક્ષેપમાં— ૧. ૨. ૩. ઉત્તરાધ્યયનની જોડ, ૨૮।૨૯નું વાર્તિક इहां कह्यो, पहिला सम्यक्त्व आवै अने पछै चारित्र पावै एतो प्रत्यक्ष दीसेज छै । पिण सम्यक्त्व चारित्र साथै आवै को किम । तेहनों उत्तर । एक मुनि छठे गुणठाणें हुंतो । तिणनै किणही बोलनीं शंका पडी । तिवारे समकित चारित्र दोनूं ही गया। पहिलै गुणठा आयो । पछै अन्तर्मुहूर्त्त में शंका मिट्ट्यां पाछे छठे गुणठाणे आयो सम्यक्त्व चारित्र सहित थयो । इम सम्यक्त्व चारित्र साथै आवै। एवं न्याय संभवै । તત્ત્વાર્થ, ૭૫ ૨૩, શ્રુતસાગરીય વૃત્તિ, પૃ. ૨૪૮ । (५) बृहद्वृत्ति, पत्र ५६७: शङ्कनं शङ्कितं-देशसर्वशङ्कात्मकं तस्याभावो निःशङ्कितम् । (५) श्रावकधर्मप्रकरण, वृत्ति पत्र २० : भगवदर्हत्प्रणीतेषु धर्माधर्माकाशादिष्वत्यन्तगहनेषु मतिमान्द्यादिभ्यो ऽनवधार्यमाणेषु संशय इत्यर्थः किमेवं स्यात् ? नैवम् इति । ૪. ૫. (ગ) ઢાળ, ૩।૧૨૨ વૃત્તિ પત્ર ૬૬ : તિો-રેશત: सर्वतो वा संशयवान् । (ઘ) યોગશાસ્ત્ર, ૨૫ ૨૭ । (ડ) પ્રવઘનસારોદ્વાર, પત્ર ૬૧ । (ચ) તાંડ શ્રાવાવાર, ? । o । (છ) મૂનારાધના, । ૪૪ વિનયોવા : શંજાसंशयप्रत्ययः किंस्विदित्यनवधारणात्मकः । સમયસાર, ગાથા ૨૨૮ : सम्मदिट्ठी जीवा, णिस्संका होंति णिब्भया तेण । सत्तभयविप्यमुक्का जम्हा तम्हा हु णिस्संका ॥ તત્ત્વાર્થ, ૭ । ૨૩, વૃત્તિ : તંત્ર ગંજા—યથા નિર્પ્રસ્થાનાં मुक्तिरक्ता तथा सग्रन्थानामपि गृहस्थादीनां किं मुक्तिर्भवति કૃતિ ાંળા । અથવા, મયપ્રકૃતિ: સંજા । Page #162 -------------------------------------------------------------------------- ________________ मोक्ष-भार्ग-गति (१) निभाषित तत्त्व प्रत्ये हे संदेह थाय छे, ते शंडा छे. (२) ४नुं मन सात प्रारना भयथी व्यथित थाय छे, ते शंडा छे. सा सम्यग् दर्शननो अतियार छे. निःशंडित सभ्यग्દર્શનનો આચાર છે. સમ્યગ્-દૃષ્ટિએ અસંદિગ્ધ અને અભય બનવું જોઈએ. (૨) નિષ્કાંક્ષિત અને કાંક્ષા કાંક્ષાના બે અર્થ મળે છે–(૧) એકાંત દષ્ટિવાળા દર્શનોનો સ્વીકાર કરવાની ઈચ્છા અને (૨) ધર્માચરણ દ્વારા સુખસમૃદ્ધિ પામવાની ઈચ્છા. વિજયોજયા અનુસાર ભોગ અને સુખ-સંપદાની જે ઈચ્છા છે, તે સમ્યગ્-દર્શનનો અતિચાર નથી, પરંતુ દર્શન, વ્રત વગેરે વડે ભોગ-પ્રાપ્તિની ઈચ્છા કરવી તે અતિચાર છે. નિષ્કાંક્ષિત સમ્યગ્-દર્શનનો આચાર છે. (૩) નિર્વિચિકિત્સા અને વિચિકિત્સા विथिङित्साना पए। जे अर्थ भणे छे - (१) धर्मना इमां संहेल' जने (२) भुगुप्सा-घृणा " આચાર્ય અમૃતચંદ્ર અનુસાર ભૂખ-તરસ, શીત-ઉષ્ણ વગેરે વિવિધ પ્રકારના ભાવો તથા મળ આદિ પદાર્થોમાં ઘૃણા ન કરવી જોઈએ. १. સ્વામી સમંતભદ્રના શબ્દોમાં સ્વભાવતઃ અપવિત્ર પરંતુ રત્નત્રયી વડે પવિત્ર શરીરમાં ગ્લાનિ ન કરવી, ગુણોમાં પ્રીતિ કરવાનું નામ નિર્વિચિકિત્સા છે. અમિતગતિ શ્રાવકાચારમાં ત્રીજો અતિચાર નિંદા છે. હેમચન્દ્રાચાર્યે પણ વિચિકિત્સાનો વૈકલ્પિક અર્થ ‘નિંદા’ કર્યો છે. (४) अमूढ-दृष्टि अने पर-पाषएड-प्रशंसा, पर-पाषएड-संस्तव २. 3. ४. ५. ૬૯૧ ६. મૂઢતાનો અર્થ છે—મોહમયી દૃષ્ટિ. સ્વામી સમંતભદ્રે તેને ત્રણ ભાગમાં વિભક્ત કરેલ છે– (१) सोङ-भूढता-नही-स्नान वगेरेमां धार्मिक विश्वास. (२) देव-भूढता -राग-द्वेष वशीभूत हेवोनी उपासना. (3) पाषंड-भूढता-हिंसामां प्रवृत्त साधुखोनो पुरस्कार. पुरुषार्थसिद्धयुपाय, २४ : इह जन्मनि विभवादीन्यमुत्र चक्रित्वकेशवत्वादीन् । एकांतवाददूषितपरसमयानपि च नाकांक्षेत् ॥ तत्त्वार्थ, ७।२३, वृत्ति: इहपरलोकभोगाकांक्षणं कांक्षा । मूलाराधना, १ । ४४ विजयोदया : न कांक्षामात्रमतीचारः किंतु दर्शनाद् व्रताद्दानाद्देवपूजायास्तपसश्च जातेन पुण्येन ममेदं कुलं रूपं वित्तं स्त्रीपुत्रादिकं, शत्रुमर्दनं, स्त्रीत्वं, पुंस्त्वं वा सातिशयं स्यादिति कांक्षा इह गृहीता, एषा अतिचारो दर्शनस्य । प्रवचनसारोद्धार, २६८, पत्र ६४ : विचिकित्सा-मतिविभ्रमः युक्त्यागमोपपन्नेऽप्यर्थे फलं प्रति सम्मोहः । ४, २६८, पत्र ६४ : यद्वा विद्वज्जुगुप्सा-मलमलिना एते इत्यादिसाधुजुगुप्सा । पुरुषार्थसिद्धयुपाय, २५ : क्षुत्तृष्णाशीतोष्णप्रभृतिषु नानाविधेषु भावेषु । द्रव्येषु पुरीषादिषु विचिकित्सा नैव करणीया ॥ १० ७. ८. अध्ययन- २८ : टि. २५ ८. १०. रत्नकरण्डक श्रावकाचार, १ । १३: स्वभावतोऽशुचौ काये रत्नत्रयपवित्रिते । द्रव्येषु पुरीषादिषु विचिकित्सा नैव करणीया । अमितगति श्रावकाचार, ७ । १६ : शंका कांक्षा निंदा, परशंसासंस्तवा मला पंच | परिहर्तव्याः सद्भिः सम्यक्त्वविशोधिभिः सततम् ॥ योगशास्त्र २ । १७ वृत्ति पत्र ६७ : यद्वा विचिकित्सा निंदा सा च सदाचारमुनिविषया यथा अस्त्रानेन प्रस्वेदजलक्लिन्नमलत्वाद् दुर्गन्धिवपुष एत इति । रत्नकरण्डक श्रावकाचार, १ । २२, २३, २४: आपगासामरस्नानमुच्चयः सिकताश्मनाम् । गिरिपातोऽग्निपातश्च, लोकमूढं निगद्यते ।। वरोपलिप्सयाशावान् रागद्वेषमलीमसा । देवता यदुपासीत, देवतामूढमुच्यते । । सग्रन्थारम्भहिंसानां, संसारावर्त्तवर्तिनाम् । पाषण्डिनां परस्कारो ज्ञेयं पाषण्डिमोहनम | Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ આચાર્ય હરિભદ્ર અનુસાર એકાંતવાદી તીર્થિકોની વિભૂતિ જોઈને જે મોહ ઉત્પન્ન થાય છે, તેને ‘મૂઢતા’ કહેવામાં આવે છે. મિથ્યાષ્ટિની પ્રશંસા અને તેનો સંસ્તવ–એ બંને મૂઢતાના જ પરિણામ છે. સ્વામી સમંતભદ્રે મૂઢતાનો અર્થ કુપથગામીઓનો સંપર્ક અને તેમની સ્તુતિ એવો કર્યો છે. મૂલારાધનામાં ‘પર-પાખંડ-સંસ્તવ’ના સ્થાને ‘અનાયતન-સેવા'નો પ્રયોગ કરવામાં આવ્યો છે. અનાયતનના છ પ્રકાર छे- (१) मिथ्यात्व, (२) मिथ्यादृष्टि, (3) मिथ्याज्ञान, (४) मिथ्याज्ञानी, (५) भिथ्यायारित्र अने (६) मिथ्यायारित्री तेमनी सेवाने 'अनायतन सेवा' अहेवामां आवे छे. प्रवयन-सारोद्धारमा तेने 'परतीर्थिोपसेवन' उहेस छे. ' १. 9.F (4) उपबृंहाल सम्यग्दर्शननी पुष्टि ४२वाने 'पहल' सेवामां आवे छे. वसुनंही 'उपबृंहा 'ना स्थाने 'उपगूहन' मान्युं छे. તેનો અર્થ છે—પ્રમાદવશ થયેલા દોષોનો પ્રચાર ન કરવો અને પોતાના ગુણોનું ગોપન કરવું. 3 २. આચાર્ય અમૃતચંદ્રે ઉપગ્રહનને ઉપબૃહણનો જ એક પ્રકાર માન્યો છે. તેમના અનુસાર પોતાના આત્મ-ગુણો (મૃદુતા વગેરે)ની વૃદ્ધિ કરવી તથા પારકાના દોષોનું નિગૃહન કરવું–આ બંને ઉપબૃહણના અંગો છે. (६) स्थिरी२ए ધર્મ-માર્ગ અથવા ન્યાય-માર્ગથી વિચલિત થનાર વ્યક્તિઓને ફરી તે જ માર્ગ પર સ્થિર કરવા તે ‘સ્થિરીકરણ’ છે. 'परतीर्थिकोपसेवनं'–परतिथिकैः सह एकत्र संवासात् 3. ४. આચાર્ય હેમચન્દ્ર સંસ્તવનો અર્થ પરિચય આપ્યો છે.પ પરિચય અને સેવા લગભગ સમાનાર્થક છે. શ્રુતસાગરસૂરિએ સંસ્તવનો અર્થ સ્તુતિ કર્યો છે. તેમના અનુસાર માનસિક શ્લાઘા–પ્રશંસા અને વાચિક શ્લાઘા—સંસ્તવ ૬૯૨ श्रावकधर्मविधि प्रकरण, ५८-६० : इडीओ गविहा, विज्जाजणिया तवोमयाओ य । वेउव्वियलद्धिकया नहगमणाई य पूयं च असणपाणाड़वत्थपत्ताइएहिं विविहेहिं । परपासंडत्थाणं सक्कोलूयाइणं दणं ।। धिज्जाईयगिहीणं, पासत्थाई वापि दणं । यसनमुज्झ दिट्ठी, अमूढदिट्टि तयं बिंति ।। रत्नकरण्डक श्रावकाचार, १ । १४ : कापथे पथि दुःखानां, कापथस्थेऽप्यसम्मतिः । असंपृक्तिरनुत्कीर्तिरमूढादृष्टिरुच्यते ।। मूलाराधना, १ । ४४ : सम्मत्तादीचारा, संका कंखा तहेव विदिगिंछा । परदिट्टीण पसंसा, अणायदणसेवणा चेव ।। विजयोदया अणायदणसेवणा चेव-अनायतनं षड्विधं - मिथ्यात्वं, मिथ्यादृष्टयः, मिथ्याज्ञानं, तद्वन्तः, मिथ्याचारित्रं मिथ्याचारित्रवन्त इति । प्रवचनसारोद्धार, २७३ वृत्ति, पत्र ७० : संका कंखा व तहा, वितिगिच्छा अन्नतित्थियपसंसा । परतित्थिओवसेवणमइयारा पंच सम्मत्ते ।। ५. ६. अध्ययन- २८ : टि. २५ ७. ८. ८. परस्परालापादिजनितः परिचयः । योगशास्त्र, २ । १७ वृत्ति ६७ : तैर्मिथ्यादृष्टिभिरेकत्र संवासात्परस्परालापादिजनित: परिचयः संस्तवः । तत्त्वार्थ वृत्ति (श्रुतसागरी), ७ २३ : मिथ्यादृष्टीनां मनसा ज्ञानचारित्रगुणोद्भावनं प्रशंसा, विद्यमानानाम-विद्यमानानां मिध्यादृष्टिगुणानां वचनेन प्रकटनं संस्तव उच्यते । वसुनन्दि श्रावकाचार, ४८ : सिंका किंखा, णिव्विदिगिच्छा अमूढदिट्ठी य । अवगूहण ठिदियरणं, वच्छल पहावणा चेव ।' पुरुषार्थसिद्धयुपाय, २७ : धर्मोऽभिवर्द्धनीयः, सदात्मनो मार्दवादिभावनया । परदोषनिगूहमपि विधेयमुपबृंहणगुणार्थम् ।। (५) प्रवचनसारोद्धार, २६८ वृत्ति, पत्र ६४ : स्थिरीकरणं तु धर्माद्विषीदतां तत्रैव चाटुवचनचातुर्यादवस्थापनम् । (५) पुरुषार्थसिद्धयुपाय, २८ । कामक्रोधमदादिषु चलयितुमुदितेषु वर्त्मनो न्याय्यात् । श्रुतमात्मनः परस्य च युक्त्या स्थितिकरणमपि कार्यम् ॥ (1) बृहद्वृत्ति, पत्र ५६७ : वत्सलभावो वात्सल्यंसाधर्मिकजनस्य भक्तपानादिनोचितप्रतिपत्तिकरणम् । Page #164 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૯૩ અધ્યયન-૨૮: ટિ, ૨૫ (૭) વાત્સલ્ય મોક્ષના કારણભૂત ધર્મ, અહિંસા અને સાધર્મિકોમાં વત્સલ-ભાવ રાખવો, તેમની યથાયોગ્ય પ્રતિપત્તિ રાખવી, સાધર્મિક સાધુઓને આહાર, વસ્ત્ર વગેરે આપવું, ગુરુ, ગ્લાન, તપસ્વી, શૈક્ષ, પરોણા સાધુઓની વિશેષ સેવા કરવી–આ વાત્સલ્ય છે. ' (૮) પ્રભાવના તીર્થની ઉન્નતિ થાય તેવી ચેષ્ટા કરવી, રત્નત્રયી સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર વડે પોતાના આત્માને પ્રભાવિત કરવો, જિન-શાસનનો મહિમા વધારવો-આ “પ્રભાવના' છે. આઠ પ્રકારની વ્યક્તિઓને પ્રભાવક માનવામાં આવે છે– (૧) પ્રવચની–દ્વાદશાંગીધર, યુગપ્રધાન આગમ પુરુષ. (૨) ધર્મકથી—ધર્મ-કથા-કુશળ. (૩) વાદી–વાદ-વિદ્યામાં નિપુણ. (૪) નૈમિત્તિક–નિમિત્ત જ્ઞાની. (૫) તપસ્વી-તપસ્યા કરનાર, (૬) વિદ્યાધર–પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓના પારગામી. (૭) સિદ્ધ-સિદ્ધિ પ્રાપ્ત. (૮) કવિ-કવિત્વશક્તિ-સંપન્ન. આચાર્ય હરિભદ્ર સિદ્ધના સ્થાનમાં અતિશય ઋદ્ધિસંપન્ન અને કવિના સ્થાને રાજાઓ દ્વારા સમ્મત વ્યક્તિને પ્રભાવક માનેલ છે. સમ્યક્તના પાંચ ભૂષણો માનવામાં આવ્યા છે--(૧) ધૈર્ય, (૨) પ્રભાવના, (૩) ભક્તિ, (૪) જિનશાસનમાં કુશળતા અને (૫) તીર્થસેવા.૫ ધૈર્ય, પ્રભાવના અને ભક્તિ ક્રમશઃ સ્થિરીકરણ, પ્રભાવના અને વાત્સલ્ય છે. જિનશાસનમાં કુશળતા અને તીર્થ-સેવા પણ વાત્સલ્યના વિવિધ રૂપોને સ્પર્શ કરે છે. સમ્યગુ-દર્શનના આઠે અંગ સત્યની આસ્થાના પરમ અંગો છે. કોઈપણ વ્યક્તિ શંકા ભય કે સંદેહ), કાંક્ષા (આસક્તિ કે વૈચારિક અસ્થિરતા), વિચિકિત્સા (ઘણા કે નિંદા), મૂઢદષ્ટિ (પોતાની નીતિથી વિરોધી વિચારો પ્રત્યે સહમતિ)થી મુક્ત થયા વિના સત્યની આરાધના કરી શકતી નથી અને તેના પ્રત્યે આસ્થાવાન રહી શકતી નથી. સ્વ-સમ્મત ધર્મ કે સાધર્મિકોનું ઉપવૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના કર્યા વિના કોઈ વ્યક્તિ સત્યની આરાધના કરવામાં બીજાઓનો સહાયક બની શકતી નથી. આ દૃષ્ટિએ આ આઠેય અંગો બહુ જ મહત્ત્વપૂર્ણ છે. ર૬. (શ્લોક ૩૨-૩૩) જેનાથી કર્મનો ચય ખાલી થાય છે, તે ચારિત્ર છે. આ ‘ચારિત્ર' શબ્દની નિયુક્તિ છે. ૩૫મા શ્લોકમાં બતાવવામાં આવ્યું १. बृहद्वृत्ति, पत्र ५६७ : वत्सलभावो वात्सल्यं-साधर्मिक- ४. श्रावकधर्मविधि प्रकरण, श्लोक ६७ : जनस्य भक्तपानादिनोचितप्रतिपत्तिकरणम्। अइसेसइड्डि धम्मकहिवाइआयरियखवगनेमित्ती । એજન, a ૬૭ : પ્રભાવના –તથા તથા સ્વતીન્ન- विज्जारायागणसम्मया य तित्थं पभाति ।। तिहेतुचेष्टासु प्रवर्तनात्मिका। યોજાશાસ્ત્ર, ૨ ૨૬ : ૩. યોગશાસ્ત્ર, ૨ા ૨૬ વૃત્તિ, પત્ર દૂધ 1 स्थैर्य प्रभावना भक्तिः कौशलं जिनशासने । तीर्थसेवा च पंचास्य, भूषणानि प्रचक्षते ।। Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૬૯૪ અધ્યયન-૨૮: ટિ.૨૫ છે–ચારિત્રથી નિગ્રહ થાય છે. ખાલી કરવું અને નિગ્રહ કરવો વસ્તુતઃ એક નથી. પ્રશ્ન થાય છે કે આ ભેદ શા માટે? શાન્તાચાર્યે આના સમાધાનમાં લખ્યું છેૉપસ્યા પણ ચારિત્રની અંતર્ગત છે, એટલા માટે ચારિત્રના બે કાર્ય હોય છે– (૧) કર્મનો નિગ્રહ અને (૨) કર્મચયનું ખાલી કરવું." (૧) સામાયિક અને (૨) છેદોપસ્થાપનીય ચારિત્રના પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે–સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાવાત. વાસ્તવિક રીતે તે એક જ છે. આ ભેદો વિશેષ દૃષ્ટિથી કરવામાં આવ્યા છે. સર્વસાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ જેમાં કરવામાં આવે છે તે સામાયિક ચારિત્ર છે. છેદોપસ્થાપનીય વગેરે ચારિત્રો આના જ વિશેષ રૂપો છે. જે બાવીસ તીર્થકરોએ સામાયિક ચારિત્રનો ઉપદેશ આપ્યો હતો. છેદોપસ્થાપનીયનો ઉપદેશ ભગવાન ઋષભ અને ભગવાન મહાવીરે આપ્યો હતો. સામાયિક ચારિત્ર બે પ્રકારનું હોય છે– (૧) ઈતર–ભગવાન ઋષભ અને ભગવાન મહાવીરના શિષ્યોને આ ઈવર-અલ્પકાળ માટે હોય છે. આની સ્થિતિ સાત દિવસ, ચાર માસ કે છ માસ છે. ત્યાર પછી તેના સ્થાને છેદોપસ્થાપનીય ચારિત્ર સ્વીકારવામાં આવે છે. (૨) યાવત્રુથિક–બાકીના બાવીસ તીર્થકરોના શિષ્યોને સામાયિક-ચારિત્ર યાવજીવન માટે હોય છે." શ્રુતસાગરસૂરિએ તત્ત્વાર્થવૃત્તિમાં સામાયિકના બે ભેદ–પરિમિત-કાલ અને અપરિમિત-કાલ–કર્યા છે. સ્વાધ્યાય વગેરેના સમયે જે સામાયિક કરવામાં આવે છે તે પરિમિત-કાલ-સામાયિક હોય છે. ઈર્યાપથ આદિમાં અપરિમિત-કાલ-સામાયિક હોય છે.' પૂર્વ પર્યાય (સામાયિક-ચારિત્ર)નો છેદ કરી મહાવ્રતોમાં ઉપસ્થિત કરવાને છેદો પસ્થાપનીય' કહેવામાં આવે છે." સામાયિક-ચારિત્ર સ્વીકાર કરતી વેળાએ સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરવામાં આવે છે, સાવદ્ય યોગનો વિભાગવાર ત્યાગ નથી કરવામાં આવતો. છેદોપસ્થાપનીયમાં વિભાગવાર ત્યાગ કરવામાં આવે છે. પાંચ મહાવ્રતોનો જુદો-જુદો ત્યાગ કરવા આવે છે, એટલા માટે આચાર્યવીરનંદીએ છેદનો અર્થ ભેદ અથવા વિભાગ એવો કર્યો છે. પૂજ્યપાદ અનુસાર ત્રણ ગુતિઓ १. बृहद्वृत्ति, पत्र ५६९ : 'एतद्' अनन्तरोक्तं सामायिकादि चयस्य-राशेः प्रस्तावात्कर्मणां रिक्तं-विरेकोऽभाव इति यावत् तत्करोतीत्येवंशीलं चयरिक्तकरं चारित्रमिति नैरुक्तो विधिः आह-वक्ष्यति-"चरित्तेण णिगिण्हाति तवेण य वि (ર) અતિ ઉત્ત' વાર્થ તેનાથ વિરોધ: ૨, ૩ષ્યતે, तपसोऽपि तत्त्वश्चारित्रान्तर्गतत्वात् । ૨. તત્ત્વાર્થ Tનવર્તિ ૧ | ૨૮ : સર્વસાવાનિવૃત્તિ लक्षणसामायिकापेक्षया एकं व्रतं, भेदपरतंत्रच्छेदोप स्थापनापेक्षया पंचविधं व्रतम्। ૩. (ક) મૂતાવાર, ૭ ૩૬ : बावीसं तित्थयरा, सामाइयं संजमं उवदिसंति । छेदोवट्ठावणियं पुण, भयवं उसहो य वीरो य।। (ખ) નવનિયુક્તિ, ફ૨૪૬ / बृहद्वृत्ति, पत्र ५६८ : एतच्च द्विधा-इत्वरं यावत्कथिकं च, तत्रेत्वरं भरतैरावतयोः प्रथमचरमतीर्थकरतीर्थयोरुपस्थापनायां छेदोपस्थापनीयचारित्रभावेन तत्र तद्व्यपदेशा भावात, यावत्कथिकं च तयोरेव मध्यमतीर्थकरतीर्थेषु महाविदेहेषु चोपस्थापनाया अभावेन तद्व्यपदेशस्य यावज्जीवमपि सम्भवात्। तत्त्वार्थ, ९ । १८ वृत्ति : तत्र सामायिकं द्विप्रकारम्परिमितकालमपरिमितकालञ्चेति । स्वाध्यायादौ सामयिकग्रहणं परिमितकालम् । ईर्यापथादावपरिमितकालं वेदितव्यम् । बृहद्वृत्ति, पत्र ५६८। વારસાર, લા ૬-૭ : વ્રત-તિ-TH:, પંર પંa fafd: I छेदैर्भेदैरुपेत्यार्थं , स्थापनं स्वस्थितिक्रिया ।। छेदोपस्थापनं प्रोक्तं, सर्वसावद्यवर्जने। व्रतं हिंसाऽनुतस्तेयाऽब्रह्मसंगेष्वसंगमः ।। Page #166 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-માર્ગ-ગતિ અધ્યયન-૨૮ : ટિ, ૨૫ (મનો-વાક્-કાય), પાંચ સમિતિઓ (ઈર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ) તથા પાંચ મહાવ્રત (અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ)–આ તેર ભેદવાળા ચારિત્રનું નિરૂપણ ભગવાન મહાવીરે કર્યું હતું. તેમના પૂર્વવર્તી તીર્થંકરોએ આવા વિભાગાત્મક ચારિત્રનું નિરૂપણ કર્યું ન હતું. શ્રુતસાગરસૂરિએ સંકલ્પ-વિકલ્પના ત્યાગને પણ છેદોપસ્થાપનીય માન્યું છે. છેદોપસ્થાપનીયના બે પ્રકાર હોય છે— સાતિચાર અને નિરતિચાર. દોષ સેવન કરનાર મુનિને ફરી મહાવ્રતોનું આરોપણ કરાવવામાં આવે છે તે સાતિચાર છેદોપસ્થાપનીય હોય છે. શૈક્ષ (નવદીક્ષિત) મુનિ સામાયિક ચારિત્રની પછી અથવા એક તીર્થંકરના તીર્થમાંથી બીજા તીર્થંકરના તીર્થમાં દીક્ષિત થનારા મુનિઓ જે છેદોપસ્થાપનીય ચારિત્રનો સ્વીકાર કરે છે, તે નિરતિચાર હોય છે. (૩) પરિહાર વિશુદ્ધિ ૬૯૫ આની આરાધના નવ સાધુ મળીને કરે છે. આનું કાળ-માન અઢાર માસનું છે. પહેલા છ મહિના ચાર સાધુઓ તપસ્યા કરે છે, ચાર સાધુઓ સેવા કરે છે અને એક વાચનાચાર્ય (ગુરુસ્થાનીય) રહે છે. બીજા છ મહિનામાં તપસ્યા કરનારાઓ સેવા અને સેવા કરનારાઓ તપસ્યામાં સંલગ્ન થાય છે. ત્રીજા છ મહિનામાં વાચનાચાર્ય તપ કરે છે, એક સાધુ વાચનાચાર્ય બને છે, બાકીના સેવામાં સંલગ્ન રહે છે. તપસ્યામાં સંલગ્ન હોય છે તેઓ ‘નિર્વિશમાનક’ અને જે કરી ચૂક્યા છે તેઓ ‘નિર્વિષ્ટકાયિક’ કહેવાય છે. તેમની તપસ્યાનો ક્રમ આ પ્રમાણે છે– મધ્યમ ૧. આ બે પ્રકારનું હોય છે—નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક. બે જઘન્ય ઉત્કૃષ્ટ (૧) ગ્રીષ્મ− ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ (૨) શિશિર- છઠ્ઠ અઠ્ઠમ ચાર ઉપવાસ ચાર ઉપવાસ પાંચ ઉપવાસ (૩) વર્ષા— અઠ્ઠમ પારણામાં આચામામ્લ (આમ્લ-રસની સાથે એક અનાજ તથા જળ લઈને) ત હોતા તેઓ સદા આચામામ્લ કરે છે. તેમની ચારિત્રિક વિશુદ્ધિ વિશિષ્ટ હોય છે. શુદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે. શ્રુતસાગરસૂરિએ પરિહારનો અર્થ ‘પ્રાણ-વધથી નિવૃત્તિ’ કર્યો છે. જેમાં અહિંસાની વિશિષ્ટ સાધના હોય, તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. તેમના અનુસાર જે મુનિનું આયુષ્ય બત્રીસ વર્ષનું હોય, જે ઘણા કાળ સુધી તીર્થંકરોના ચરણોમાં રહી ચૂક્યા હોય, પ્રત્યાખ્યાન નામક નવમા પૂર્વમાં કહેવામાં આવેલા આચારને જાણનારા હોય, પ્રમાદરહિત હોય અને ત્રણે સંધ્યા છોડી માત્ર બે ગવ્યુતિ (ચાર માઈલ) ગમન કરનારા હોય, તે મુનિને પરિહાર-વિશુદ્ધિ-ચારિત્ર હોય છે. તીર્થંકરના ચરણકમળમાં ૨. चारित्रभक्ति, श्लोक ७ : तिस्रः सत्तमगुप्तयस्तनुमनोभाषानिमित्तोदयाः । पंचेर्यादिसमाश्रयाः समितयः पंचव्रतानीत्यपि । चारित्रोपहितं त्रयोदशतयं पूर्वं न दिष्टं परैराचारं परमेष्ठिनो जिनपतेर्वीरान् नमामो वयम् ।। ૩. ૪. तत्त्वार्थ, ९ । १८ वृत्ति: संकल्पविकल्पनिषेधो वा छेदोपस्थापना भवति । કરવામાં આવે છે. જે તપમાં સંલગ્ન નથી રિહારનો અર્થ ‘તપ’ છે. તપથી વિશેષ बृहद्वृत्ति, पत्र ५६८ : छेदः - सातिचारस्य यतेर्निरतिचारस्य वा शैक्षकस्य तीर्थान्तरसम्बन्धिनो वा तीर्थान्तरं प्रतिपद्यमानस्य पूर्वपर्यायव्यवच्छेदरूपस्तद्युक्तोपस्थापना महाव्रतारोपणरूपा यस्मिंस्तच्छेदोपस्थापनम् । (ક) સ્થાનાં। ૯ । ૧૩૧, વૃત્તિ, પત્ર ૩૦૮ । (ખ) પ્રવચનસારોદ્વાર, ૬૦૨-૬૧૦ । Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ રહેવાનો કાળ વર્ષ-પૃથક્ત્વ (ત્રણ વર્ષથી અધિક અને નવ વર્ષથી કમ) છે. ૪, ૫ સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ૧. સામાયિક કે છેદોપસ્થાપનીય ચારિત્રની આરાધના કરતા-કરતા ક્રોધ, માન અને માયાના અણુઓ ઉપશાંત કે ક્ષીણ થઈ જાય છે, લોભાણુઓનું સૂક્ષ્મ રૂપમાં વેદન થાય છે, તે સમયની ચારિત્ર-સ્થિતિને ‘સૂક્ષ્મ-સંપ૨ાય ચારિત્ર’ કહેવામાં આવે છે. ચૌદ ગુણસ્થાનોમાં સૂક્ષ્મ સં૫રાય નામે દસમું ગુણસ્થાન આ જ છે. જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ સર્વથા ઉપશાંત કે ક્ષીણ થઈ જાય છે, તે સમયની ચારિત્ર-સ્થિતિને ‘યથાખ્યાત ચારિત્ર' કહેવામાં આવે છે. આ વીતરાગ-ચારિત્ર છે. ગુણસ્થાનોમાં આ ચારિત્ર બે ભાગમાં વિભક્ત છે. ‘ઉપશમાત્મક-યથાખ્યાત ચારિત્ર' ઉપશાંત-મોહ નામે અગિયારમા અને ‘ક્ષયાત્મકયથાખ્યાત ચારિત્ર' ક્ષીણ-મોહ નામે બારમા આદિ ગુણસ્થાનમાં સમાય છે. तत्त्वार्थ, ९ । १८ वृत्ति: परिहरणं परिहारः प्राणिवधनिवृत्तिरित्यर्थः । परिहारेण विशिष्टा शुद्धिः कर्ममलकलङ्कप्रक्षालनं यस्मिन् चारित्रे तत्परिहारविशुद्धिः चारित्रमिति वा विग्रहः । तल्लक्षणं यथा-द्वात्रिंशद्वर्षजातस्य बहुकालतीर्थकरपादसेविनः प्रत्याख्याननामधेयतवमपूर्वप्रोक्तसम्यगाचारवेदिनः प्रमादरहितस्य अतिपुष्कचर्यानुष्ठायिनस्तिस्त्रः सन्ध्या वर्जयित्वा ૬૯૬ ર. અધ્યયન-૨૮ : ટિ.૨૬ द्विगव्यूतिगामिनो मुनेः परिहारविशुद्धिचारित्रं भवति । ... त्रिवर्षादुपरि नववर्षाभ्यन्तरे वर्षपृथक्त्वमुच्यते । बृहद्वृत्ति, पत्र ५६८ : सूक्ष्म:- किट्टीकरणतः संपर्येतिपर्यटति अनेन संसारमिति संपरायो - लोभाख्यः कषायो यस्मिंस्तत्सूक्ष्मसम्परायम् । Page #168 -------------------------------------------------------------------------- ________________ एगूणतीसइमं अज्झयणं सम्मत्तपरक्कमे ઓગણત્રીસમું અધ્યયન સમ્યક્ત-પરાક્રમ Page #169 -------------------------------------------------------------------------- ________________ Page #170 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનનું ‘સમ્મત્તપરક્રમે’–‘સમ્યક્ત-પરાક્રમ’ છે. આનાથી સમ્યક્વમાં પરાક્રમ કરવાની દિશા મળે છે, એટલા માટે આ ‘સમ્યક્ત-પરાક્રમ’ ગુણ-નિષ્પન્ન નામ છે. નિયુક્તિકાર અનુસાર ‘સમ્યક્ત-પરાક્રમ’ આદિ-પદમાં છે, એટલા માટે આનું નામ “સમ્યક્ત-પરાક્રમ' થયું છે. તેમના મત મુજબ આનું ગુણ-નિષ્પન્ન નામ “અપ્રમાદ-શ્રત છે. કેટલાક આચાર્યો આને ‘વીતરાગ-મૃત” પણ કહે છે. પ્રસ્તુત અધ્યયનમાં ૭૧ પ્રશ્નો અને ઉત્તરો છે. તેમાં સાધના-પદ્ધતિનું ખૂબ સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાધનાના સૂત્રોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય છે– ૧. સંવેગ (૨) નિર્વેદ (૩) ધર્મ-શ્રદ્ધા (૪) ૪. શુશ્રુષા–સેવા (પ), વૈયાવૃત્ય (૪૪) આલોચના (૬) નિંદા (૭) ગહ (૮) આવશ્યક-કર્મસામયિક (૯), ચતુર્વિશતિસ્તવ (૧૦), વંદના (૧૧), પ્રતિક્રમણ (૧૨), કાયોત્સર્ગ (૧૩), પ્રત્યાખ્યાન (૧૪), સ્તવ-સ્તુતિ (૧૫) પ્રાયશ્ચિત્ત (૧૭) ૧૦. ક્ષમા યાચના (૧૮) ૧૧. સ્વાધ્યાય (૧૯) વાચના (૨૦), પ્રતિપ્રશ્ન (૨૧), પરિવર્તના (૨૨), અનુપ્રેક્ષા (૨૩), ધર્મ-કથા (૨૪), શ્રુતારાધના (૨૫), કાલ-પ્રતિલેખના (૧૬) ૧૨. માનસિક અનુશાસન એકાગ્ર મન-સન્નિવેશ (૨૬), મનો-ગુપ્તિ (૫૪), મન-સમાધારણતા (૫૭), ભાવ-સત્યતા (૫૧) ૧૩. વાચિક અનુશાસન વચો-ગુપ્તિ (૫૫), વચન-સમાધારણતા (૫૮) ૧. ઉત્તરાધ્યયન નિર્યું, માથા ૫૦૩ : आयाणपएणेयं, सम्मत्तपरक्कमंति अज्झयणं । એજન, નાથા ૧૦૬ : सम्मत्तमप्पमाओ, इहमज्झयणमि वण्णिओ जेणं । तम्हेयं अज्झयणं, णायव्वं अप्पमायसुअं॥ ૩. એજન, તથા બ૦૩: ...... અને પુખ વીયરી/મુય . ૪. કૌસની અંદરના અંકો સૂત્ર-સંખ્યાના સૂચક છે. ૨. Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ 900 અધ્યયન-૨૯: આમુખ ૧૪. કાયિક અનુશાસન કરણ-સત્યતા (પર), કાય-ગુણિ (૫૬), કાય-સમાધારણતા (૫૯) યોગ-સત્ય (૫૩) કષાય-વિજયક્રોધ-વિજય (૬૮), માન-વિજય (૬૯), માયા-વિજય (૭૦), લોભ-વિજય (૭૧), ક્ષત્તિ (૭૭), મુક્તિ (૪૮), આર્જવ (૪૯), માર્દવ (૫૦), વીતરાગતા (૪૬), રાગ, દ્વેષ અને મિથ્યાદર્શન-વિજય (૭૨) ૧૭. સમ્પન્નતા સર્વગુણ-સંપન્નતા (૪૫), જ્ઞાન-સંપન્નતા (૬૦), દર્શન-સંપન્નતા (૬૧), ચારિત્ર-સંપન્નતા (૬૨) ૧૮. ઈન્દ્રિય-નિગ્રહ– - શ્રોત્રેન્દ્રિય-નિગ્રહ (૬૩), ચક્ષુરિન્દ્રિય-નિગ્રહ (૬૪), ધ્રાણેન્દ્રિયનિગ્રહ (૬૫), રસનેન્દ્રિય-નિગ્રહ (૬૬), સ્પર્શનેન્દ્રિયનિગ્રહ (૬૭) ૧૯. પ્રત્યાખ્યાન સંભોજ-પ્રત્યાખ્યાન (૩૪), ઉપધિ-પ્રત્યાખ્યાન (૩૫), આહાર-પ્રત્યાખ્યાન (૩૬), કષાય-પ્રત્યાખ્યાન (૩૭), યોગ-પ્રત્યાખ્યાન (૩૮), શરીર-પ્રત્યાખ્યાન (૩૯), સહાય-પ્રત્યાખ્યાન (૪૦), ભક્ત-પ્રત્યાખ્યાન (૪૧), સદ્ભાવ-પ્રત્યાખ્યાન (૪૨) સંયમ (૨૭) ૨૧. તપ (૨૧) ૨૨. વિશુદ્ધિ (૨૯) ૨૩. સુખાસક્તિનો ત્યાગ (૩૦) ૨૪. અપ્રતિબદ્ધતા (૩૧) ૨૫. વિવિક્તશયનાસન (૩૨) ૨૬, વિનિવર્તના (૩૩) ૨૭. પ્રતિરૂપતા (૪૩) જે રીતે પાતંજલ યોગદર્શનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શૌચ, સંતાપ, તપ, ઈશ્વર-પ્રણિધાન, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને સંયમનાં પરિણામો બતાવવામાં આવ્યાં છે, તે જ રીતે અહીં સંવેગ વગેરેના પરિણામો બતાવવામાં આવ્યાં છે. સંવેગનાં ફળ : (૧) અનુત્તર ધર્મ-શ્રદ્ધાની પ્રાપ્તિ (૨) અનુત્તર ધર્મશ્રદ્ધા વડે તીવ્ર સંવેગની પ્રાપ્તિ (૩) તીવ્રતમ (અનન્તાનુબંધી) ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય (૪) મિથ્યાત્વ-કર્મને અપુનબંધ ૨૦. સંયમ (૨૦ ૧, પતંગન યોરા-, રારૂપ-૪૩, ૪, ૪૭-૪૬, ૧૩, ૧૫; રૂ. ૧, ૨૬-બી Page #172 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૦૧ ૭૦૧ અધ્યયન-૨૯: આમુખ (૫) મિથ્યાત્વ-વિશુદ્ધિ (૬) તે જ જન્મમાં કે ત્રીજા જન્મમાં મુક્તિ (સૂ. ૨) નિર્વેદનાં ફળ : (૧) કામ-ભોગો પ્રત્યે અનાસક્ત ભાવ. (૨) ઈન્દ્રિયોના વિષયોમાં વિરક્તિ. (૩) આરંભ-પરિત્યાગ. (૪) સંસાર-માર્ગનો વિચ્છેદ અને મોક્ષમાર્ગનો સ્વીકાર. (સૂ૩) ધર્મ-શ્રદ્ધાનાં ફળ : (૧) સુખ-સગવડ પ્રત્યે વિરક્તિ. (૨) અનગાર-ધર્મનો સ્વીકાર. (૩) છેદન-ભેદન વગેરે શારીરિક અને સંયોગ-વિયોગ વગેરે માનસિક દુઃખોનો ઉચ્છેદ, (૪) નિબંધ-સુખની પ્રાપ્તિ. (સૂ૦૪) ગુરુ અને સાધર્મિકોની સેવાનાં ફળ : (૧) વિનય-પ્રતિપત્તિ–આવશ્યક કર્તવ્યોનું પાલન. (૨) અનાશાતનશીલતા-ગુરુજનોની અવજ્ઞા વગેરેથી દૂર રહેવાની મનોવૃત્તિ. (૩) દુર્ગતિનો નિરોધ. (૪) ગુણ-ગ્રાહિતા, ગુણ-પ્રકાશન, ભક્તિ અને બહુમાનની મનોવૃત્તિનો વિકાસ. (૫) સુગતિ તરફ પ્રયાણ. (૬) વિનય-હેતુક જ્ઞાન વગેરેની પ્રાપ્તિ. (૭) બીજાઓને સેવા-ધર્મમાં પ્રવૃત્ત કરવા. (સૂ૫) આલોચનાનાં ફળ : (૧) આંતરિક શલ્યોની ચિકિત્સા. (૨) સરળ મનોભાવની વિશેષ ઉપલબ્ધિ. (૩) તીવ્રતમ વિકારોથી દૂર રહેવાની ક્ષમતા અને પૂર્વ-સંચિત વિકારના સંસ્કારોનો વિલય. (સૂ) ૬) આત્મ-નિંદાનાં ફળ : (૧) પશ્ચાત્તાપ-પૂર્ણ મનોભાવ. (૨) અભૂતપૂર્વ વિશુદ્ધિની પરિણામ-ધારાનો પ્રાદુર્ભાવ. (૩) મોહનો વિલય. (સૂ૭) આત્મ-ગનાં ફળ : (૧) પોતાને માટે અવજ્ઞાપૂર્ણ વાતાવરણનું નિર્માણ. (૨) અપ્રશસ્ત આચરણમાંથી નિવૃત્તિ. (૩) જ્ઞાન વગેરેનાં આવરણનો વિલય. (સૂ૮) સામાયિકનાં ફળ : (૧) વિષમતાપૂર્ણ મનોભાવ સાવધ પ્રવૃત્તિ)ની વિરતિ. (સૂડ૯) Page #173 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૦૦૨ અધ્યયન-૨૯: આમુખ ચતુર્વિશતિ-સ્તવનાં ફળ : (૧) દર્શનની વિશુદ્ધિ (સૂ૦૧૦) વંદનાનાં ફળ : (૧) નીચ ગોત્ર-કર્મનો ક્ષય અને ઉચ્ચ ગોત્ર-કર્મની પ્રાપ્તિ. (૨) સૌભાગ્ય–લોકપ્રિયતા. (૩) અનુલ્લંઘનીય આજ્ઞાની પ્રાપ્તિ. (૪) અનુકૂળ પરિસ્થિતિ. (સૂ૦૧૧) પ્રતિક્રમણનાં ફળ : (૧) વ્રતમાં થનારા છેદોનો નિરોધ. (૨) ચારિત્રનાં કલંકોનું પરિમાર્જન. (૩) આઠ પ્રવચન-માતાઓ પ્રત્યે જાગરૂકતા. (૪) અમૃથક્વ-સંયમલીનતા. (૫) માનસિક નિર્મળતા સૂડ૧૨). કાયોત્સર્ગનાં ફળ : (૧) અતિચારનું વિશોધન. (૨) હૃદયની સ્વસ્થતા અને ભારહીનતા. (૩) પ્રશસ્ત-ધ્યાનની ઉપલબ્ધિ (સૂ૦૧૩). પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) આશ્રવ-નિરોધ (સૂ૦૧૪) સ્તવ-સ્તુતિ-મંગલનાં ફળ : (૧) બોધિ-લાભ. (૨) અંત-ક્રિયા–મુક્તિ. (૩) સ્વર્ગ-ગમન સૂc૧૫) કાલ-પ્રતિલેખનાનું ફળ : (૧) જ્ઞાનવરણ-કર્મનો વિલય (સૂડ૧૬). પ્રાયશ્ચિત્તકરણનાં ફળ : (૧) પાપ-કર્મનું વિશોધન. (૨) દોષ-વિશુદ્ધિ. (૩) માર્ગ અને માર્ગ-ફળ – જ્ઞાનની પ્રાપ્તિ. (૪) આચાર અને આચારફળ–આત્મ-સ્વતંત્રતાની આરાધના. (સૂ)૧૬) ક્ષમાયાચનાનાં ફળ : (૧) આલાદપૂર્ણ મનોભાવ. (૨) સહુ તરફ મૈત્રીભાવ. (૩) મનની નિર્મળતા. Page #174 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૦૩ અધ્યયન-૨૯: આમુખ (૪) અભય (સૂ૦૧૫). સ્વાધ્યાયનું ફળ : (૧) જ્ઞાનાવરણ-કર્મનો વિલય (સૂડ૧૯). વાચના-અધ્યાપનનાં ફળ : (૧) નિર્જરા–સંસ્કાર-ક્ષય. (૨) શ્રુતની અનાશાતના–જ્ઞાનનો વિનય. (૩) તીર્થ-ધર્મનું અવલંબન-ધર્મ-પરંપરાની અવિચ્છિન્નતા. (૪) ચરમ-સાધ્યની ઉપલબ્ધિ. (સૂ૨૦) પ્રતિપ્રશ્નનાં ફળ : (૧) સૂત્ર, અર્થ અને તદુભયની વિશુદ્ધિ-સંશય, વિપર્યય વગેરેનું નિરાકરણ. (૨) કાંક્ષા-મોહનીય કર્મનો વિચ્છેદ. (સૂર૧) પરાવર્તનનાં ફળ : (૧) મૃતની પુષ્ટિ અને વિસ્મૃતની યાદ, (૨) વ્યંજન-લબ્ધિ– પદાનુસારિણી-બુદ્ધિનો વિકાસ. અનુપ્રેક્ષાનાં ફળ : (૧) દઢ કર્મનું શિથિલીકરણ, દીર્ઘકાલીન કર્મ-સ્થિતિનું સંક્ષેપીકરણ અને તીવ્ર અનુભાવનું મંદીકરણ. (૨) અસાત-વેદનીય કર્મનો અનુપચય. (૩) સંસારમાંથી શીધ્ર મુક્તિ (સૂ૨૩) ધર્મ-કથાનાં ફળ : (૧) નિર્જરા. (૨) પ્રવચન-ધર્મ-શાસનની પ્રભાવના. (૩) કુશળ કર્મોનું અર્જન. (સૂર૪) શ્રુતારાધનાનાં ફળ : (૧) અજ્ઞાનનો ક્ષય. (૨) ક્લેશ-હાનિ. (સૂ૨૫) મનને એકાગ્ર કરવાનું ફળ : (૧) ચિત્ત-નિરોધ. (સૂર૬) સંયમનું ફળ : (૧) અનાશ્રવ–આશ્રવ-નિરોધ. (સૂક૨૭) તપનું ફળ : (૧) વ્યવદાન-કર્મ-નિર્જરા. (સૂ૨૮) વ્યવદાનનાં ફળ : (૧) અક્રિયા-પ્રવૃત્તિ-નિરોધ. (૨) સર્વ-દુઃખ-મુક્તિ. (સૂ૨૯) Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝષણાણિ ૭૦૪ અધ્યયન-૨૯: આમુખ સુખ-સ્પૃહી ત્યજવાનાં ફળ : (૧) અનુત્સુક મનોભાવ. (૨) અનુકંપાપૂર્ણ મનોભાવ. | (૩) પ્રશાંતતા. (૪) શોકરહિત મનોભાવ. (૫) ચારિત્રને વિકૃત કરનાર મોહનો વિલય. (સૂ૩૦) અપ્રતિબદ્ધતા-માનસિક અનાસક્તિનાં ફળ : (૧) નિઃસંગતા–નિર્લેપતા. (૨) ચિત્તની એકાગ્રતા. (૩) પ્રતિપળ અનાશક્તિ. (સૂ૩૧) વિવિક્ત શયનાસનનાં ફળ : (૧) ચારિત્રની સુરક્ષા. (૨) વિવિક્ત-આહાર-વિકૃતિ-રહિત ભોજન. (૩) નિસ્પૃહતા. (૪) એકાંત રમણ. (૫) કર્મ-ગ્રંથિનો મોક્ષ. (સૂ૩૨) વિનિવર્નના–વિષયોમાંથી મનને વાળી લેવાનાં ફળ : (૧) પાપાચરણ પ્રત્યે અનુત્સાહ. (ર) અશુભ સંસ્કારોના વિલયનો પ્રયત્ન. (૩) સંસારની પાર-પ્રાપ્તિ. (સૂ૩૩) સંભોજ (મંડલી-ભોજન)-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) પરાવલંબનમાંથી મુક્તિ. (૨) પ્રવૃત્તિઓનું મોક્ષ તરફ કેન્દ્રીકરણ. (૩) પોતાના લાભમાં સંતુષ્ટિ અને પરલાભ પ્રત્યે નિસ્પૃહતા. (૪) બીજી સુખ-શયાની પ્રાપ્તિ. (સૂ૩૪) ઉપધિ-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) પ્રતિલેખના વગેરે વડે થનારી સ્વાધ્યાયની ક્ષતિમાંથી બચાવ. (૨) વસ્ત્રની અભિલાષામાંથી મુક્તિ. (૩) ઉપધિ વિના થનાર સંક્લેશનો અભાવ. (સૂ૩૫) આહાર-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) જીવવાના મોહમાંથી મુક્તિ. (૨) આહાર વિના થનાર સંક્લેશનો અભાવ. (સૂ૩૬) કષાય-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) વીતરાગતા. Page #176 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૦૫ અધ્યયન-૨૯: આમુખ (૨) સુખ-દુઃખમાં સમ રહેવાની સ્થિતિની પ્રાપ્તિ. (સૂ૩૭) યોગ-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) સ્થિરતા. (૨) નવીન કર્મનું અગ્રહણ અને પૂર્વાર્જિત કર્મનો વિલય. (સૂ૩૮) શરીર-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) આત્માનો પૂર્ણોદય. (૨) લોકાગ્ર સ્થિતિ. (૩) પરમ સુખની પ્રાપ્તિ. (સૂ૩૯) સહાય-પ્રત્યાખ્યાનનાં ફળ :, (૧) એકલાપણાની પ્રાપ્તિ. (૨) કલહ વગેરેમાંથી મુક્તિ (૩) સંયમ, સંવર અને સમાધિની વિશિષ્ટ ઉપલબ્ધિ. (સૂ. ૪૦) ભક્ત-પ્રત્યાખ્યાન–અનશનનું ફળ : (૧) જન્મ-પરંપરાનું અલ્પીકરણ. (સૂ૪૧) સદ્ભાવના-પ્રત્યાખ્યાન–પૂર્ણ સંવરનાં ફળ : (૧) અનિવૃત્તિ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો સર્વથા અને સર્વદા અભાવ. (૨) અઘાતી-કર્મનો વિલય. (૩) સર્વ દુઃખ-મુક્તિ. (સૂ૪૨) પ્રતિરૂપતા–અચલકતાનાં ફળ : (૧) લાઘવ, (ર) અપ્રમાદ, (૩) પ્રકટ લિંગ હોવું. (૪) પ્રશસ્ત લિંગ હોવું. (૫) વિશુદ્ધ સમ્યક્ત. (૬) સત્ત્વ અને સમિતિની પ્રાપ્તિ કરવી. (૭) સર્વત્ર વિશ્વસનીય બનવું. (૮) અપ્રતિલેખના. (૯) જિતેન્દ્રિયતા. (૧૦) વિપુલ તપ સહિત હોવું-પરીષહ-સહિષ્ણુ થવું. (સૂ૪૩) વૈયાવૃજ્યનું ફળ : (૧) ધર્મ-શાસનના સર્વોચ્ચ પદ તીર્થકરત્વની પ્રાપ્તિ. (સૂ૦૪૪) સર્વ-ગુણ સમ્પન્નતાનાં ફળ : (૧) અપુનરાવૃત્તિ–મોક્ષની પ્રાપ્તિ. (૨) શારીરિક અને માનસિક દુઃખોમાંથી પૂર્ણ મુક્તિ. (સૂ૦૪૫) Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૦૬ અધ્યયન-૨૯: આમુખ વીતરાગતાનાં ફળ : (૧) સ્નેહ અને તૃષ્ણાના બંધનનો વિચ્છેદ. (૨) પ્રિય શબ્દ વગેરે ઈન્દ્રિય-વિષયોમાં વિરક્તિ. (સૂ૪૬) શાંતિ-સહિષ્ણુતાનું ફળ : (૧) પરીષહ-વિજય. (સૂ૪૭) મુક્તિનાં ફળ : (૧) આકિંચન્ય. (૨) અર્થ-લુબ્ધ વ્યક્તિઓ દ્વારા અસ્પૃહણીયતા. (સૂ૪૮) ઋજુતાનાં ફળ : (૧) કાયાની સરળતા. (૨) ભાવોની સરળતા. (૩) ભાષાની સરળતા. (૪) અવિસંવાદન–અવંચના-વૃત્તિ. (સૂ૦૪૯) મૃદુતાનાં ફળ : (૧) અનુદ્ધત મનોભાવ. (૨) આઠ મદ-સ્થાનો પર વિજય. (૫૦) ભાવ-સત્યના ફળ : (૧) ભાવ-વિશુદ્ધિ. (૨) અર્વ-ધર્મની આરાધના. (૩) પરલોક-ધર્મની આરાધના. (સૂ૫૧) કરણ-સત્યનાં ફળ : (૧) કાર્યજા-શક્તિની પ્રાપ્તિ. (૨) કથની અને કરણીનું સામંજસ્ય. (સૂપર) યોગ-સત્યનું ફળ : (૧) માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિની વિશુદ્ધિ, (સૂ૫૩) મનો-ગુપ્તિનાં ફળ : (૧) એકાગ્રતા. (૨) સંયમની આરાધના. (સૂ વચન-ગુપ્તિનાં ફળ : (૧) વિકાર-શૂન્યતા અથવા વિચાર-શૂન્યતા. (ર) અધ્યાત્મ-યોગ અને ધ્યાનની પ્રાપ્તિ. (સૂ૫૫) કાય-ગુપ્તિનાં ફળ : (૧) સંવર. (૨) પાપાશ્રવનો નિરોધ. (સૂ૫૬) Page #178 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ-પરાક્રમ મન-સમાધારણાનાં ફળ : (૧) એકાગ્રતા. (૨) જ્ઞાનની વિશિષ્ટ ક્ષમતા. (૩) સમ્યક્ત્વની વિશુદ્ધિ અને મિથ્યાત્વનો ક્ષય. (સૂ ૫૭) વચન-સમાધારણાનાં ફળ : (૧) વાચિક સમ્યક્-દર્શનની વિશુદ્ધિ. (૨) સુલભ-બોધિતાની પ્રાપ્તિ અને દુર્લભ-બોધિતાનો ક્ષય. (સૂપ૮) કાય-સમાધારણાનાં ફળ : (૧) ચારિત્ર-વિશુદ્ધિ. (૨) વીતરાગ-ચારિત્રની પ્રાપ્તિ. (૩) ભવોપગ્રાહી કર્મોનો ક્ષય. (૪) સર્વ દુઃખોમાંથી મુક્તિ. (સૂ૫૯) જ્ઞાન-સમ્પન્નતાનાં ફળ : ૭૦૭ (૧) પદાર્થ-બોધ. (૨) પારગામિતા. (૩) વિશિષ્ટ વિનય વગેરેની પ્રાપ્તિ. (૪) પ્રામાણિકતા. (સૂ૬૦) દર્શન-સમ્પન્નતાનાં ફળ : (૧) ભવ-મિથ્યાત્વનું છેદન. (૨) સતત પ્રકાશ. (૩) જ્ઞાન અને દર્શનની ઉત્તરોત્તર વિશુદ્ધિ. (સૂ૬૧) ચારિત્ર-સમ્પન્નતાનાં ફળ : (૧) અપ્રકંપ-દશાની પ્રાપ્તિ. (૨) ભવોપગ્રાહી કર્મોનો વિલય, (૩) મુક્તિ. (સૂ૬૨) શ્રોત્રેન્દ્રિય-નિગ્રહનાં ફળ : (૧) પ્રિય અને અપ્રિય શબ્દોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ. (૨) શબ્દ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સૂ૦૬૩) ચક્ષુરિન્દ્રિય-નિગ્રહનાં ફળ : (૧) પ્રિય અને અપ્રિય રૂપોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ. (૨) રૂપ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સૂ૬૪) ઘ્રાણેન્દ્રિય-નિગ્રહનાં ફળ : (૧) પ્રિય અને અપ્રિય ગંધોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ, અધ્યયન-૨૯ : આમુખ Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ (૨) ગંધ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સૂ૬૫) રસનેન્દ્રિય-નિગ્રહનાં ફળ : (૧) પ્રિય અને અપ્રિય રસોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ. (૨) રસ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સૂ૬૬) સ્પર્શનેન્દ્રિય-નિગ્રહનાં ફળ : ૭૦૮ (૧) પ્રિય અને અપ્રિય સ્પર્શોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ. (૨) સ્પર્શ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સ્૦૬૭) ક્રોધ-વિજયનાં ફળ : (૧) ક્ષમા. (૨) ક્રોધ-વેદનીય કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત ક્રોધ-વેદનીય કર્મોનો વિલય. (સૂ૬૮) માન-વિજયનાં ફળ : (૧) માર્દવ. (૨) માન-વેદનીય કર્મનું અગ્રહણ અને પૂર્વ-સંચિત માન-વેદનીય કર્મનો વિલય. (સૂ૬૯) માયા-વિજયનાં ફળ : અધ્યયન-૨૯ : આમુખ (૧) આર્જવ. (૨) માયા-વેદનીય કર્મનું અગ્રહણ અને પૂર્વ-સંચિત માયા-વેદનીય કર્મનો વિલય. (સૂ૭૦) લોભ-વિજયનાં ફળ : (૧) સંતોષ. (૨) લોભ-વેદનીય કર્મનું અગ્રહણ અને પૂર્વ- સંચિત લોભ-વેદનીય કર્મનો વિલય. (સૂ૭૧) પ્રેમ, દ્વેષ અને મિથ્યા-દર્શન વિજયનાં ફળ : (૧) જ્ઞાન, દર્શન અને ચારિત્ર-આરાધનાની તત્પરતા. (૨) મુક્તિ. (સૂ૦૭૨) Page #180 -------------------------------------------------------------------------- ________________ एगूणतीसइमं अज्झयणं : मोगरात्रीस अध्ययन सम्मत्तपरक्कमे : सभ्य-व-५२ સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १.सुयं मे आउसं ! तेणं भगवया श्रुतं मया आयुष्मन् ! तेन १. मायुष्मान ! में सामथुछ भगवाने मा प्रभारी उद्यु एवमक्खायं-इह खलु भगवतैव-माख्यातम्-इह खलु છે– “આ નિગ્રંથ-પ્રવચનમાં કશ્યપ-ગોત્રી શ્રમણ सम्मत्तपरक्कमे नाम अज्झयणे सम्यक्त्वपराक्रमं नामाध्ययनं ભગવાન મહાવીરે સમ્યક્ત-પરાક્રમ નામનું અધ્યયન समणेणं भगवया महावीरेणं श्रमणेन भगवता महावीरेण अधुंछ,भ सारी पेठे श्रद्धा राणी, प्रतीति राणी, कासवेणं पवेइए, जं सम्मं काश्यपेन प्रवेदितम्, यत् सम्यक् રચિ રાખી, જેના વિષયનો સ્પર્શ કરીને, સ્મૃતિમાં सहहित्ता पत्तियाइत्ता रोयइत्ता श्रद्धाय, प्रतीत्य, रोचयित्वा, રાખીને, સમગ્ર રૂપે હસ્તગત કરીને, ગુરુ પાસે પઠિત फासइत्ता पालइत्ता तीरइत्ता स्पष्टवा, पालयित्वा, तीरयित्वा, પાઠનું નિવેદન કરીને, ગુરુ સમીપે ઉચ્ચારણની શુદ્ધિ किट्टइत्ता सोहइत्ता आराहइत्ता कीर्तयित्वा, शोधयित्वा, आराध्य કરીને, સાચા અર્થનો બોધ પ્રાપ્ત કરીને અને અહંતુની आणाए अणुपालइत्ता बहवे आज्ञया अनुपाल्य बहवो जीवा આજ્ઞા અનુસાર અનુપાલન કરીને ઘણા જીવો સિદ્ધ થાય जीवा सिझंति बुझंति मुच्चंति सिध्यन्ति, 'बुझंति' मुच्यन्ते, છે, પ્રશાન્ત થાય છે, મુક્ત થાય છે, પરિનિવૃત થાય परिनिव्वायंति सव्वदुक्खाणमंतं परिनिर्वान्ति, सर्वदुःखानामन्तं છે અને બધાં દુઃખોનો અંત કરે છે. સમ્યક્ત-પરાક્રમનો करेंति । तस्स णं अयमटे कुर्वन्ति । तस्य अयमर्थः एवमा- અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યો છે. જેમ કે एवमाहिज्जइ तं जहा ख्यायते, तद् यथासंवेगे १ संवेग: १ સંવેગ ૧ निव्वेए २ निर्वेदः २ નિર્વેદ ર धम्मसद्धा ३ धर्मश्रद्धा ३ ધર્મશ્રદ્ધા ૩ गुरुसाहम्मियसुस्सूसणया ४ गुरुसार्मिकशुश्रूषणम् ४ ગુરુ અને સાધર્મિકની શુશ્રુષા ૪ आलोयणया ५ आलोचनम् ५ આલોચના પ निंदणया ६ निन्दनम् ६ નિંદા ૬ गरहणया ७ गर्हणम् ७ ગહ ૭ सामाइए ८ सामायिकम् ८ સામાયિક ૮ चउव्वीसत्थए ९ चतुर्विंशतिस्तव: ९ ચતુર્વિશતિ સ્તવ ૯ वंदणए १० वन्दनम् १० વંદન ૧૦ पडिक्कमणे ११ प्रतिक्रमणम् ११ પ્રતિક્રમણ ૧૧ काउस्सग्गे १२ कायोत्सर्गः १२ કાયોત્સર્ગ ૧૨ पच्चक्खाणे १३ प्रत्याख्यानम् १३ પ્રત્યાખ્યાન ૧૩ थवथुइमंगले १४ स्तवस्तुतिमङ्गलम् १४ સ્તવસ્તુતિમંગલ ૧૪ कालपडिलेहणया १५ कालप्रतिलेखनम् १५ કાલપ્રતિલેખન ૧૫ पायच्छित्तकरणे १६ प्रायश्चित्तकरणम् १६ પ્રાયશ્ચિત્તકરણ ૧૬ खमावणया १७ क्षमापनम् १७ ખામણા ૧૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ७१० અધ્યયન-૨૯: સૂત્ર ૧ सज्झाए १८ वायणया १९ पडिपुच्छणया २० परियट्टणया २१ अणुप्पेहा २२ धम्मकहा २३ सुयस्स आराहणया २४ एगग्गमणसन्निवेसणया २५ संजमे २६ तवे २७ वोदाणे २८ सुहसाए २९ अप्पडिबद्धया ३० विवित्तसयणासणसेवणया ३१ विणियट्टणया ३२ संभोगपच्चक्खाणे ३३ उवहिपच्चक्खाणे ३४ आहारपच्चक्खाणे ३५ कसायपच्चक्खाणे ३६ जोगपच्चक्खाणे ३७ सरीरपच्चक्खाणे ३८ सहायपच्चक्खाणे ३९ भत्तपच्चक्खाणे ४० सब्भावपच्चक्खाणे ४१ पडिरूवया ४२ वेयावच्चे ४३ सव्वगुणसंपण्णया ४४ वीयरागया ४५ खंती ४६ मुत्ती ४७ अज्जवे ४८ मद्दवे ४९ भावसच्चे ५० करणसच्चे ५१ जोगसच्चे ५२ मणगुत्तया ५३ वइगुत्तया ५४ कायगुत्तया ५५ मणसमाधारणया ५६ वयसमाधारणया ५७ स्वाध्यायः १८ वाचनम् १९ प्रचिप्रच्छनम् २० परिवर्तनम् २१ अनुप्रेक्षा २२ धर्मकथा २३ श्रुतस्य आराधना २४ एकाग्रमनःसनिवेशनम् २५ संयम: २६ तपः २७ व्यवदानम् २८ सुख-शातम् २९ अप्रतिबद्धता ३० विविक्तशयनासनसेवनम् ३१ विनिवर्तनम् ३२ सम्भोजप्रत्याख्यानम् ३३ उपधिप्रत्याख्यानम् ३४ आहारप्रत्याख्यानम् ३५ कषायप्रत्याख्यानम् ३६ योगप्रत्याख्यानम् ३७ शरीरप्रत्याख्यानम् ३८ सहायप्रत्याख्यानम् ३९ भक्तप्रत्याख्यानम् ४० सद्भावप्रत्याख्यानम् ४१ प्रतिरूपता ४२ वैयावृत्त्यम् ४३ सर्वगुणसम्पन्नता ४४ वीतरागता ४५ क्षान्तिः ४६ मुक्ति: ४७ आर्जवम् ४८ मार्दवम् ४९ भावसत्यम् ५० करणसत्यम् ५१ योगसत्यम् ५२ मनोगुप्तता ५३ वचोगुप्तता ५४ कायगुप्तता ५५ मनःसमाधारणम् ५६ वाक्समाधारणम् ५७ સ્વાધ્યાય ૧૮ વાચના ૧૯ પ્રતિપ્રચ્છના ૨૦ પરાવર્તન ૨૧ અનુપ્રેક્ષા ૨૨ ધર્મકથા ૨૩ શ્રુતારાધના ૨૪ એકાગ્ર મનની સ્થાપના ૨૫ સંયમ ૨૬ તપ ૨૭ વ્યવદાન ૨૮ સુખની સૃહનો ત્યાગ ૨૯ અપ્રતિબદ્ધતા ૩૦ વિવિક્ત શયનાસનસેવન ૩૧ વિનિવર્તના ૩૨ સંભોજ પ્રત્યાખ્યાન ૩૩ ઉપધિ પ્રત્યાખ્યાન ૩૪ આહાર પ્રત્યાખ્યાન ૩૫ કષાય પ્રત્યાખ્યાન ૩૬ યોગ પ્રત્યાખ્યાન ૩૭ શરીર પ્રત્યાખ્યાન ૩૮ સહાય પ્રત્યાખ્યાન ૩૯ ભક્ત પ્રત્યાખ્યાન ૪૦ સંભાવે પ્રત્યાખ્યાન ૪૧ પ્રતિરૂપતા ૪૨ વૈયાવૃત્ય ૪૩ સર્વગુણસંપન્નતા ૪૪ વીતરાગતા ૪૫ ક્ષાંતિ ૪૬ મુક્તિ ૪૭ આર્જવ ૪૮ માર્દવ ૪૯ ભાવ ૫O કરણસત્ય ૫૧ યોગસત્ય પર મનોગુપ્તતા ૫૩ વાકુગુપ્તતા ૫૪ કાયગુપ્તતા ૫૫ મનઃસમાધારણા પદ વોસમાધારણા ૫૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૧૧ अध्ययन-२८: सूत्र २-३ कायसमाधारणया ५८ नाणसंपन्नया ५९ दंसणसंपन्नया ६० चरित्तसंपन्नया ६१ सोइंदियनिग्गहे ६२ चविखदियनिग्गहे ६३ घाणिदियनिग्गहे ६४ जिब्भिदियनिग्गहे ६५ फासिंदियनिग्गहे ६६ कोहविजए ६७ माणविजए ६८ मायाविजए ६९ लोहविजए ७० पेज्जदोसमिच्छादसणविजए ७१ सेलेसी ७२ अकम्मया ७३ कायसमाधारणम् ५८ કાયસમાધારણા ૫૮ ज्ञानसम्पन्नता ५९ જ્ઞાનસંપન્નતા ૫૯ दर्शनसम्पन्नता ६० દર્શનસંપન્નતા ૬૦ चारित्रसम्पन्नता ६१ ચારિત્રસંપન્નતા ૬૧ श्रोत्रेन्द्रियनिग्रहः ६२ શ્રોત્રેન્દ્રિયનિગ્રહ ૬૨ चक्षुरिन्द्रियनिग्रहः ६३ ચક્ષુરિન્દ્રિયનિગ્રહ ૬૩ घ्राणेन्द्रियनिग्रह: ६४ ધ્રાણેન્દ્રિયનિગ્રહ ૬૪ जिह्वेन्द्रियनिग्रहः ६५ જિન્દ્રિયનિગ્રહ ૬૫ स्पर्शेन्द्रियनिग्रह: ६६ સ્પર્શનેન્દ્રિયનિગ્રહ ૬૬ क्रोधविजयः ६७ ક્રોધવિજય ૬૭ मानविजयः ६८ માનવિજય ૬૮ मायाविजयः ६९ માયાવિજય ૬૯ लोभविजयः ७० લોભવિજય ૭૦ प्रेयोदोषमिथ्यादर्शनविजयः ७१ . પ્રયોષમિથ્યાદર્શનવિજય ૭૧ शैलेशी ७२ શૈલેશી ૭૨ अकर्मता ७३ અકર્મતા ૭૩ सवा २.संवेगेणं भंते ! जीवे किंजणयइ? संवेगेन भदन्त ! जीवः किं ભૂત ! સંવેગ (મોક્ષની અભિલાષા) વડે જીવ શું जनयति? પ્રાપ્ત કરે છે? संवेगेणं अणुत्तरं धम्मसद्धं संवेगेनानुत्तरां धर्मश्रद्धां जनयति। संवेगवडे ते अनुत्तर धर्म-श्रद्धा पास छ. अनुत्तर जणयइ । अणुत्तराए धम्मसद्धाए अनुत्तरया धर्मश्रद्धया संवेगंभ-श्रद्धा व ती संवे॥ प्रात ४३ छ, अनंतानुबंधा औध, संवेगं हव्वमागच्छइ, शीघ्रमागच्छति, अनन्तानुबन्धि मान, माया भने योभनो क्षय ४३ छ, नवोनी संग्रह अणताणबधिको ह- क्रोधमानमायालोभान् क्षपयति, २तो नथी, पायनाक्षी। थवाथी प्रथिनारी मिथ्यात्वमाणमायालोभे खवेइ, कम्मं न कर्म न बध्नाति, तत् प्रत्ययिकां विशुद्धि शने शन (सभ्य श्रद्धा)नी भाराधना ४३ . बंधड़, तप्पच्चइयं च णं च मिथ्यात्वविशोधि कृत्वा शन-विशोपिनाविशुद्ध थवाथी 32415 पोते४४न्ममा मिच्छत्तविसोहिं काऊण दर्शनाराधको भवति । सिद्धमनीय छ भने 261 तेना विशुद्ध यया पछी दंसणाराहए भवइ । दंसण- दर्शनविशोध्या च विशुद्धोऽ- त्री मनमति भए। उता नथी-तमा अवश्य सिद्ध विसोहीए य णं विसुद्धाए स्त्येककः तेनैव भवग्रहणेन थ६४ १५७. अत्थेगइए तेणेव भवग्गहणेणं सिध्यति । विशोध्या च विशुद्धः सिज्झइ ।सोहीए यणं विसुद्धाए तृतीयं पुनर्भवग्रहणं नातिक्रामति । तच्चं पुणो भवग्गहणं नाइक्कमइ ॥ ३.निव्वे एणं भंते !जीवे किं निर्वेदेन भदन्त ! जीवः कि मत ! निर्वे (भव-वै२।२५) वडे ७१ शुप्रास जणयह? जनयति? निव्वेएणं दिव्वमाणुसतेरिच्छिएसु निदेन दिव्यमानुषतैरश्चकेषु निर्ववते , मनुष्य भने तिर्यय-संबंधी ७.मकामभोगेसु निव्वे यं कामभोगेषु निर्वेदं शीघ्रमागच्छति, भोगोमा ती हानि प्रात ४३.७, याविषयोमा वित हव्वमागच्छइ, सव्वविसएसु सर्वविषयेषु विरज्यति । बनाय छे. अपाविषयोमा वि२त येतो ते मारभनी विरज्जइ । सव्वविसएसु सर्वविषयेषु विरज्यमानः परित्या ४३. छ. सामनी परित्याग २ता ते संसारविरज्जमाणे आरंभपरिच्चायं आरम्भपरित्यागं करोति । आरम्भ भागनोविछ। ४३ छ भने सिद्धि-भात ७३ छ. करेड । आरंभपरिच्चायं करेमाणे परित्यागं कर्वाणः संसारमार्ग , , Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ संसारमग्गं वोच्छिदइ, सिद्धिमग्गे पडिवन्ने य भवइ ॥ ४. धम्मसद्धाए णं भंते! जीवे किं जणयइ ? धम्मसद्धाए णं सायासोक्खेसु रज्जमाणे विरज्जइ, अगारधम्मं चणं चयइ । अणगारे णं जीवे सारीरमाणसाणं दुक्खाणं छेयणभेयणसंजोगाईणं वोच्छेयं करेइ अव्वाबाहं च सुहं निव्वत्तेइ ॥ ५. गुरुसाहम्मियसुस्सूसणयाए णं भंते! जीवे किं जणयइ ? गुरुसाहम्मियसुस्सूसणयाए णं विणयपडिवत्तिं जणयइ । विणयपडिवन्ने यणं जीवे अणच्चासायणसीले नेरइयतिरिक्खजोणियमणुस्सदेवदो ग्गईओ निरुंभइ, वण्णसं जलणभत्तिबहुमाणयाए मणुस्सदेवसोग्ईओ निबंध, सिद्धि सोग्गइं च विसोहे । पसत्थाई चणं विणयमूलाई सव्वकज्जाई साहेइ । अन्ने य बहवे जीवे विणइत्ता भव ॥ ६. आलोयणाए णं भंते! जीवे किं जणयइ ? आलोयणाए णं मायानियाणमिच्छादंसणसल्लाणं मोक्खमग्गविग्घाणं अणंतसंसारवद्धणाणं उद्धरणं करेड़, उज्जुभावं च जय । उज्जुभावपडिवन्ने यणं जीवे अमाई इत्थीवेयनपुंसगवेयं च न बंधइ पुव्वबद्धं च णं निज्जरेइ ॥ ૭૧૨ व्युच्छिनत्ति, सिद्धिमा प्रतिपन्नश्च भवति ॥ धर्मश्रद्धया भदन्त ! जीव: किं जनयति ? धर्मश्रद्धया सातसौख्येषु रज्यमान: विरज्यति, अगारधर्मं च त्यजति । अनगारो जीवः शरीरमानसानां दुःखानां छेदन भेदनसंयोगादीनां व्युच्छेदं करोति अव्याबाधं च सुखं निर्वर्तयति ॥ गुरुसाधर्मिकशुश्रूषणया भदन्त ! जीवः किं जनयति ? गुरुसाधर्मिकशुश्रूषणया विनयप्रतिपत्ति जनयति । विनयप्रतिपत्रश्च जीव: अनत्याशातनशीलो नैरयिकतिर्यग्योनिक मनुष्यदेवदुर्गती निरुणद्धि, वर्णसंज्वलनभक्तिबहुमानेन मनुष्यदेवसुगती निबध्नाति सिद्धि सुगति च विशोधयति । प्रशस्तानि च विनय -मूलानि सर्वकार्याणि साधयति । अन्यांश्च बहून् जीवान् विनेता भवति ॥ आलोचनया भदन्त ! जीवः किं जनयति ? आलोचनया मायानिदानमिथ्यादर्शनशल्यानां मोक्षमार्गविघ्नानामनन्तसंसारवर्द्धनानामुद्धरणं करोति, ऋजुभावं च जनयति । प्रतिपन्नर्जुभावश्च जीवोऽमायी स्त्रीवेदं नपुंसकवेदं च न बध्नाति पूर्वबद्धं च निर्जरयति ॥ अध्ययन- २९ : सो ४-६ भंते! धर्मश्रद्धा वडे व शुं प्राप्त उरे छे ? ધર્મશ્રદ્ધા વડે તે વૈષયિક સુખોની' આસક્તિને छोडीने विरक्त जनी भय छे, जगार धर्म-गृहस्थी नो ત્યાગ કરે છે. તે અનગાર બનીને છેદન-ભેદન વગેરે शारीरिक दुःषो तथा संयोग-वियोग वगेरे मानसिङ मोनो विच्छे रे छे जने निर्वाध (जामा-रहित) सुख प्राप्त उरे छे. ભંતે ! ગુરુ અને સાધર્મિક (સમાન આચાર અને સમાન સમાચારીવાળા મુનિઓ)ની શુશ્રુષા (પર્વપાસના) વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? ગુરુ અને સાધર્મિકની શુશ્રુષા વડે તે વિનય પ્રાપ્ત કરે છે. વિનય પ્રાપ્ત કરનાર વ્યક્તિ ગુરુનો અવિનય કે પરિવાદ કરનાર નથી થતો, એટલા માટે તે નૈરયિક, તિર્યંગ્યોનિક, મનુષ્ય અને દેવસંબંધી દુર્ગતિનો નિરોધ કરે છે. ગુરુની साधा, गुण-प्राशन, लति अने बहुमान वडे, मनुष्य અને દેવસંબંધી સુગતિ સાથે સંબંધ જોડે છે તથા સિદ્ધિ सुगतिनो मार्ग प्रशस्त उरे छे. ते विनयभूख अधां प्रशस्त કાર્યો સિદ્ધ કરે છે અને બીજી અનેક વ્યક્તિઓને વિનયના માર્ગ પર લઈ આવે છે. ભંતે ! આલોચના (ગુરુ સન્મુખ પોતાની ભૂલોનું નિવેદન) કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? આલોચના વડે તે અનંત સંસારને વધારનાર, મોક્ષમાર્ગમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર, માયા, નિદાન તથા મિથ્યાदर्शन - शल्यने उपाडीने झेंडी हे छे भने ऋभुभाव प्राप्त रे છે. ઋજુભાવ પ્રાપ્ત કરેલ તે વ્યક્તિ અમાયી બને છે, એટલા માટે તે સ્ત્રી-વેદ અને નપુંસક-વેદ કર્મનો બંધ નથી કરતો અને જો તે કર્મો પહેલાં બંધાયાં હોય તો તેમનો ક્ષય કરી नाये छे. Page #184 -------------------------------------------------------------------------- ________________ સભ્યત્વ-પરાક્રમ ૭૧૩ अध्ययन-२८ : सूत्र७-११ ७.निंदणयाए णं भंते ! जीवे किं निन्दनेन भदन्त ! जीवः कि ભંતે ! નિંદા (પોતાની ભૂલો પ્રત્યે અનાદરનો ભાવ जणयइ? जनयति? પ્રગટ કરવો) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? निंदणयाए णं पच्छाणुतावं निन्दनेन पश्चादनुतापं નિંદા વડે તે પશ્ચાત્તાપ પ્રાપ્ત કરે છે. તેના દ્વારા जणयइ । पच्छाणुतावेणं जनयति । पश्चादनु तापेन वि२त. बनतो ते मोहनक्षी ४२वामा समर्थ. परिमविरज्जमाणे करणगुणसेडिं विरज्यमानः करण-गुणश्रेणि पारा-२९॥ गुएरा श्रेयी (१५ श्रेए)१० प्रात २७. तेवी पडिवज्जइ । करणगुणसेढिं प्रतिपद्यते । करणगुणश्रेणि परिणाम-धाराने प्रा. ७२वाथी ते मनगर मोडनीय भनि पडिवन्ने य णं अणगारे प्रतिपन्नाश्चान गारो मोहनीयं क्षी। रीनामेछ. मोहणिज्जं कम्मं उग्घाएइ ।। कर्मोद्घातयति ।। ८.गरहणयाए णं भंते ! जीवे किं गर्हणेन भदन्त ! जीवः कि ભંતે ! ગહ (બીજાઓની પાસે પોતાની ભૂલોને जणयइ? जनयति? પ્રગટ કરવી) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? गरहणयाए णं अपुरकारं जणयइ । गर्हणेनापुरस्कारं जनयति । ગોં વડે તે અનાદર પ્રાપ્ત કરે છે. ૧૧ અનાદર પ્રાપ્ત अपुरत्कारगए णं जीवे अपुरस्कारगतो जीवोऽप्रशस्तेभ्यो ४२८. ते सप्रशस्त. प्रवृत्तियोमाथी निवृत्त थाय छे आने अप्पसत्थेहितो जोगेहितो नियत्तेइ। योगेभ्यो निवर्तते । प्रतिपन्न- પ્રશસ્ત પ્રવૃત્તિઓ અંગીકાર કરે છે. આવો અનગાર पसत्थजोग-पडिवन्ने य णं प्रशस्तयोगश्च अनगारोऽनन्त- मात्माना अनंत विसनो घात ४२ ना२॥ ना१२५२माहि अणगारे अणंतघाइ-पज्जवे घातिपर्यवान् क्षपयति ।। કર્મોની પરિણતિઓને ક્ષીણ કરે છે.૧૩ खवेइ॥ ९.सामाइएणं भंते ! जीवे किं जणयइ? सामायिकेन भदन्त ! जीवः कि जनयति? ભંતે ! સામાયિક (સમભાવની સાધના) વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? सामाइएणं सावज्जजोगविरई जणयइ॥ सामायिकेन सावद्ययोग- विरतिं जनयति । सामायि: वडे ते असत् प्रवृत्तिना विति" प्रास . ४३ १०.चउव्वीसथएणं भंते ! जीवे किं जणयइ? चतुर्विंशतिस्तवेन भदन्त ! जीवः किं जनयति? मत! यतुर्विंशति-स्तव (योवीस तीर्थरोनीस्तुति) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? चउव्वीसत्थएणं दसणविसोहिं जणयइ॥ च त विशति स्तवन दर्शनविशोधि जनयति ।। यतर्विशति-स्तव व तशन (शनाया२)नी વિશુદ્ધિ૧૫ પ્રાપ્ત કરે છે. ભંતે! વંદના વડે જીવ શું પ્રાપ્ત કરે છે? ११.वंदणएणं भंते ! जीवे किं जणयइ? वन्दनकेन भदन्त ! जीवः किं जनयति? वंदणएणनीयागोयं कम्मंखवेइ, वन्दनकेन नीचगोत्रं कर्म વંદના વડે તે નીચ કુળમાં ઉત્પન્ન કરનાર કર્મોને उच्चगोयं निबंधइ । सोहग्गं च क्षपयति, उच्चगोत्रं निबध्नाति । क्षी। ७२ , या दुशमा उत्पन्न १२नार भौनु मर्डन ७२ ण अप्पडिहयं आणाफलं सौभाग्यं चाऽप्रतिहतं आज्ञाफलं .१६ टनी भाशाने दो. शिरोधार्य ६२. तेवा समापित निव्वत्तेड़, दाहिणभावं च णं निर्वर्तयति, दक्षिणभावं च सौभाग्य सने नतानी अनुपूण भावना प्रान छे. जणयइ॥ जयनति ॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૧૪ अध्ययन-२८ : सूत्र ४-६ ભંતે ! પ્રતિક્રમણ વડે જીવ શું પ્રાપ્ત કરે છે? १२.पडिक्कमणेणं भंते ! जीवे किं जणयइ? प्रतिक्रमणेन भदन्त ! जीव: किं जनयति? पडिक्कमणेणं वयछिद्दाई पिहेइ। प्रतिक्रमणेन व्रतच्छिद्राणि પ્રતિક્રમણ વડે તે વ્રતના છેદોને ઢાંકી દે છે. જેણે पिहियवयछिद्दे पुण जीवे पिदधाति । पिहितव्रतच्छिद्रः प्रतना छोने भरी होय होय तेवो ०१ माश्रयाने रोहे निरुद्धासवे असबलचरित्ते अट्ठसु पुनर्जीवो निरुद्धाश्रवो 5- छे, यारित्रना संजोने ६२.४२७, मा अवयन-भातासोमा पवयणमायासु उवउत्ते अपुहत्ते शबलचरित्रः अष्टसु प्रवचनमातृषु सावधान बनी यछे, संयममा ४२स थाई 14 छ भने सुप्पणिहिए विहरइ। उपयुक्तोऽपृथक्त्वः सुप्रणिहितो सारीरीत समाधिस्थ बनी विहार ४२छे. विहरति ॥ ભંતે ! કાયોત્સર્ગ વડે જીવ શું પ્રાપ્ત કરે છે? १३.काउस्सग्गेणं भंते ! जीवे किं जणयह? कायोत्सर्गेण भदन्त ! जीव: किं जनयति? काउस्सग्गेणं तीयपडुप्पन्नं कायोत्सर्गेण अतीतप्रत्युत्पन्न કાયોત્સર્ગ વડે ૧૮ તે અતીત અને વર્તમાનના पायच्छित्तं विसोहेइ । प्रायश्चित्तं विशोधयति । प्रायश्चित्तयोग्य अनि विशोधन ४२.१८ मे ४२नार विसुद्धपायच्छित्ते य जीवे विशुद्धप्राय-श्चित्तश्च जीवो व्यक्ति मारने नीथे भूडी ना२ मा२वानी भा३४२वस्थ निव्वुयहियए ओहरियभारो ब्व निर्वृतहृदयोऽपहतभार इव हयवाणो-सरोजनीय छ भने प्रशस्त ध्यानमालीन भारवहे पसत्थज्झाणोवगए भारवहः प्रशस्तध्यानोपगतः सुखं ने सुपपूर्व विधा२ ४३ छ. सुहंसुहेणं विहरड्॥ सुखेन विहरति ।। १४.पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ? __प्रत्याख्यानेन भदन्त ! जीवः ભંતે ! પ્રત્યાખ્યાન વડે જીવ શું પ્રાપ્ત કરે છે? किं जनयति? પ્રત્યાખ્યાન વડે તે આશ્રવ-ધારો (કર્મ-બંધનના प्रत्याख्यानेनाश्रवद्वाराणि हेतमी)नो निरो५ ४२७. निरु-णद्धि । पच्चक्खाणेणं आसवदाराई निरंभइ॥ ભંતે ! સ્તુતિ-સ્તવનરૂપ મંગળ વડે જીવ શું પ્રાપ્ત કરે १५.थवथुइमंगलेणं भंते ! जीवे किं जणयइ। स्तवस्तुतिमङ्गलेन भदन्त ! जीवः किं जनयति? थवथुइमंगलेणं नाणदंसण- स्तवस्तुतिमङ्गलेन ज्ञान- સ્તુતિ-સ્તવનરૂપ મંગળ વડે તે જ્ઞાન, દર્શન અને चरित्तबोहिलाभं जणयइ। दर्शनचरित्रबोधिलाभं जनयति । यारित्रनामोपिनो साम रे . शान, शन भने यास्त्रिना नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने ज्ञानदर्शनचरित्रबोधिलाभ- जोषिला मा सम्पन्न व्यक्ति भोक्ष-प्रति अथवा वैमानि य णं जीवे अंतकिरियं सम्पन्नश्चजीवोऽन्तक्रियां कल्प- वोमा उत्पन्नथवा योग्य माराधना छ. कप्पविमाणोववत्तिगं आराहणं विमानोपपत्तिकामाराधनामाराआराहेइ । धयति। १६.कालपडिलेहणयाए णं भंते ! जीवे किं जणयइ ? कालपडिले हणयाए णं नाणावरणिज्जं कम खवेइ॥ कालप्रतिलेखनेन भदन्त ! जीवः किं जनयति? कालप्रतिलेखनेन ज्ञाना- वरणीयं कर्म क्षपयति ॥ ભંતે ! કાલ-પ્રતિલેખના (સ્વાધ્યાય વગેરેને યોગ્ય સમયનું જ્ઞાન કરવું) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? -प्रतिसपना ३ ते शानाव२४ीय भने क्षी . Page #186 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૧૫ અધ્યયન-૨૯: સૂત્ર ૧૭-૨૧ १७.पायच्छित्तकरणेणं भंते ! जीवे किंजणयइ? प्रायश्चित्तकरणेण भदन्त ! जीवः किं जनयति? ભંતે ! પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે? करणन पापकम पायच्छित्तकरणेणं पावकम्म- प्रायश्चित्तकरणेन पापकर्म- પ્રાયશ્ચિત્ત કરવાથી તે પાપ-કર્મની વિશુદ્ધિ કરે છે विसोहिंजणयइ,नियारे यावि विशोधि जनयति, निरतिचारश्चापि मने निरतियार बनी य छे. सभ्य घरे प्रायश्चित्त भवइ । सम्मं च णं पायच्छित्तं भवति । सम्यक् च प्रायश्चित्तं ४२नार भाग (सभ्य) भने भाग-३॥ (शान)ने निर्माण पडिवज्जमाणे मग्गं च मग्गफलं प्रतिपद्यमानो मार्ग च मार्गफलं रेछ भने मायार (यारित्र) तथा साया२-३॥ (भडित)नी च विसो हेइ, आयारं च च विशोधयति, आचारञ्चा- माराधना ७२ जे. आयारफलं च आराहेइ॥ चारफल-ञ्चाराधयति ।। ભંતે ! ક્ષમા કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે? १८.खमावणयाए णं भंते ! जीवे किं जणयइ? क्षमणया भदन्त ! जीवः किं जनयति? खमावणयाए णं पल्हायणभावं क्षमणया प्रहलादनभावं ક્ષમા કરવાથી તે માનસિક પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. जणयइ । पल्हायणभावमुवगए जनयति । प्रहलादनभावमुपगतश्च मानसि प्रसन्नता प्रात: व्यक्ति या प्राणा, भूत, य सव्वपाणभूयजीवसत्तेसु सर्व प्राणभूत जीवसत्त्वेषु भने सत्यो साथे भैत्री-भाव उत्पन्न ४२.छ. भैत्रीमित्तीभावमुप्पाएइ । मित्रीभावमुत्पादयति । भाव प्रास रेस भावनाने विशुद्ध मनावी निर्भय मित्तीभावमुवगए यावि जीवे मित्रीभावमुपगतश्चापि जीवः जना 204 छ.२५ भावविसोहि काऊण निब्भए भावविशोधि कृत्वा निर्भयो भवइ ।। भवति ॥ ભંતે ! સ્વાધ્યાય વડે જીવ શું પ્રાપ્ત કરે છે? १९.सज्झाएणं भंते ! जीवे किं जणयइ ? सज्झाएण नाणावरणिज्जं कम्म खवेइ । स्वाध्यायेन भदन्त ! जीवः कि जनयति? स्वाध्यायेन ज्ञानावरणीयं कर्म क्षपयति ।। સ્વાધ્યાય વડે તે જ્ઞાનાવરણીય કર્મને ક્ષીણ કરે છે. " २०.वायणाए णं भंते ! जीवे किं वाचनया भदन्त ! जीवः किं भंते ! वायना (२अध्यापन) 4394\ प्रास ? जणयड? जनयति? वायणाए णं निज्जरं जणयइ, वाचनया निर्जरां जनयति, વાચના વડે તે કર્મોને ક્ષીણ કરે છે. શ્રુતની ઉપેક્ષાના सुयस्स य अणासायणाए वट्टए। श्रुतस्य चानाशातनायां वर्तते । घोषणा गया 304 छ. या पक्षानोपथी जयनार तीर्थसुयस्स अणासायणाए वट्टमाणे श्रुतस्य अनाशातनायां वर्तमानः धनु सवजन ३२७ -श्रुत मापवामा प्रवृत्त थाय छे. तित्थधम्मं अवलंबइ । तित्थधम्मं तीर्थधर्ममवलम्बते । तीर्थधन अवसंबन ४२नारी भने संसारनी त. अवलंबमाणे महानिज्जरे तीर्थधर्ममवलम्बमानो महानिर्जरो ना२४ जनेछ. महापज्जवसाणे भवइ । महापर्यवसानो भवति ॥ २१.पडिपुच्छणयाए णं भंते ! जीवे प्रतिप्रच्छनेन भदन्त ! जीव: ભંતે ! પ્રતિપ્રશ્ન કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે? किं जणयइ? किं जनयति? पडिपुच्छणयाए णं सुत्तत्थ- प्रतिप्रच्छनेन सूत्रार्थतदुभ- પ્રતિપ્રશ્ન કરવાથી તે સૂત્ર, અર્થ અને તે બંને तदुभयाई विसोहेइ । कंखामोह- यानि विशोधयति । काङ्क्षामोह- समधा सहलानु नि.२॥४२९॥ ४२ ७ २५ने ४ial-मोलनीय णिज्जं कम्मं वोच्छिदइ। नीयं कर्म व्युच्छिनत्ति। કર્મનો નાશ કરે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૧૬ अध्ययन-२८ : सूत्र २२-२५ २२.परियट्टणाए णं भंते ! जीवे किं जणयइ? परिवर्तनया भदन्त ! जीवः किं जनयति ? ભંતે ! પરાવર્તના (પઠિત-પાઠનું પુનરાવર્તન) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? परियट्टणाए णं वंजणाई जणयइ वंजणलद्धि च उप्पाएइ ॥ परिवर्तनया व्यंजनानि પરાવર્તના વડે તે અક્ષરોને ઉત્પન્ન કરે છે–સ્કૃતને जनयति व्यंजनलब्धि परि५५ अने विस्मतने या ४३ तथा व्यं४न-सब्धि चोत्पादयति ॥ (Af-विधा)ने प्रति . मते ! अनुप्रेक्षा (अर्थ-थितन) 4304 | प्रान २३. अणुप्पेहाए णं भंते ! जीवे किं जणयइ? अनुप्रेक्षया भदन्त ! जीवः किं जनयति? अणुप्पेहाए णं आउयवज्जाओ अनुप्रेक्षया आयुष्कवर्जाः અનુપ્રેક્ષા વડે તે આયુષ્ય-કર્મને છોડીને બાકીના सत्तकम्मप्पगडीओ धणिय- सप्तकर्मप्रकृती: दृढबन्धनबद्धाः सातौनी धनवधाये प्रतिमाने शिथिल बंधणबद्धाओ सिढिलबंधण- शिथिलबन्धनबद्धाः प्रकरोति, धनवाणी रीछ, तेमनी ही डालीन स्थितिने बद्धाओ पकरेइ, दीहकाल- दीर्घकालस्थितिका हुस्वकाल- सपालीन रीहेछ, तमना ती अनुभावने भरी हे टिइयाओ हस्सकालट्ठिइयाओ स्थितिकाः प्रकरोति, छे. तेमना बहु-प्रद्देशाने अ५-प्रशाभ बहसी नाणे पकरेइ, तिव्वाणुभावाओ तीव्रानुभावाः मन्दानुभावा: छ. आयुष्य-मनो ५ च्यारे, ७३ छ, स्यारे नथी ५५॥ मंदाणुभावाओ पकरेइ, प्रकरोति । बहुप्रदेशाग्रा अल्प- २तो. असात-वहनीय भनी वारंवार 3५३ययनथी तो बहुपएसग्गाओ अप्पपएसग्गाओ प्रदेशाग्राः प्रकरोति । आयुष्कञ्च अने मनाहि-अनंतखint भार्गवाजी' तथा यतुगति३५ पकरेइ, आउयं च णं कम्मं सिय कर्म स्याद् बध्नाति स्यानो यार छावाजी ३४ संसार-2वीने तर ४ पा२रीय बंधड़ सिय नो बंधड़ । बध्नाति । असातवेदनीयञ्च कर्म छ. असायावेयणिज्जं च णं कम्मं नो नो भूयो भूय उपचिनोति । भुज्जो भुज्जो उवचिणाइ। अनादिकं च अनवदनं दीर्घावं अणाइयं च णं अणवदग्गं चतुरन्तं संसारकान्तारं क्षिप्रमेव दीहमद्धं चाउरंतं संसारकंतारं व्यतिव्रजति ॥ खिप्यामेव वीइवयइ ॥ भंते ! धर्म- थाशुं प्रात ७३ छ? २४.धम्मकहाए णं भंते ! जीवे किं जणयह? धर्मकथया भदन्त ! जोवः किं जनयति? धम्मकहाए णं निज्जरंजणयइ। धर्मकथया निर्जरां जनयति। -थापडेमानक्षी अने प्रवचननी३५ धम्मकहाए णं पवयणं पभावेइ। धर्मकथया प्रवचनं प्रभावयति । प्रभावना छ. अपयननी प्रभावना २नार पवयणपभावे णं जीवे प्रवचनप्रभावको जीवः भविष्यमा स्याण मापना२ भानु गठन ४३ आगमिसस्स भद्दत्ताए कम्म । आगमिष्यतः भद्र तया कर्म छ. निबंधड़। निबध्नाति ॥ “તે ! શ્રતની આરાધના વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? २५.सुयस्स आराहणयाए णं भंते ! जीवे कि जणयइ? सुयस्स आराहणयाएणं अण्णाणं खवेइ न य संकिलिस्सइ ॥ श्रुतस्य आराधनया भदन्त ! जीवः किं जनयति ? श्रुतस्य आराधनया अज्ञानं क्षपयति, न च संक्लिश्यते ॥ શ્રતની આરાધના વડે અજ્ઞાનનો ક્ષય કરે છે અને २॥ग-द्वेष वगेरेथी उत्पन्न थना२ मानसि संशोमाथी अयीय छे. Page #188 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ-પરાક્રમ २६. एगग्गमणसंनिवेसणाए णं भंते ! जीवे किं जणयइ ? एगग्गमणसंनिवेसणाए णं चित्तनिरोहं करेइ ॥ २७. संजमेणं भंते ! जीवे किं जणयइ ? संजमेणं अणण्हयत्तं जणयइ ॥ २८. तवेणं भंते! जीवे किं जणयइ ? तवेणं वोदाणं जणयइ ॥ २९. वोदाणेणं भंते ! जीवे किं जणयइ ? वोदाणेणं अकिरियं जणयइ । अकिरिया भवित्ता तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्वदुक्खाणमंतं करे ॥ ३०. सुहसाएणं भंते ! जीवे किं जणयइ ? सुहसाएणं अणुस्सुयत्तं जणयइ । अणुस्सुयाए णं जीवे अणुकंपए अणुब्भडे विगयसोगे चरित्तमोहणिज्जं कम्मं खवेइ ॥ ३१. अप्पडिबद्धयाए णं भंते ! जीवे किं जणयइ ? rusबद्धयाए णं निस्संगतं जय । निस्संगत्तेणं जीवे एगे एगग्गचित्ते दिया य राओ य असज्जमाणे अप्पडिबद्धे यावि विहरइ ॥ ૭૧૭ एकाग्रमनः संनिवेशनेन भदन्त ! जीवः किं जनयति ? एकाग्रमनः संनिवेशनेन चित्त निरोधं करोति ॥ संयमेन भदन्त ! जीवः किं जनयति ? संयमेन अनास्रवत्वं जनयति ॥ तपसा भदन्त ! जीव: किं जनयति ? तपसा व्यवदानं जनयति ॥ व्यवदानेन भदन्त ! जीवः किं जनयति ? व्यवदानेन अक्रियां जनयति । अक्रि-याको भूत्वा तत: पश्चात् सिध्यति, 'बुज्झइ' मुच्यते, परिनिर्वाति, सर्व - दुःखानामन्तं करोति ॥ सुखशातेन भदन्त ! जीव: किं जनयति ? सुखशातेन अनुत्सुकत्वं जनयति । अनुत्सुको जीवोऽनुकम्पकोऽनुद्भटो विगतशोकचरित्रमोहनीयं कर्म क्षपयति ॥ अप्रतिबद्धतया भदन्त ! जीवः किं जनयति ? अप्रतिबद्धतया निस्सङ्गत्वं जनयति । निस्सङ्गत्वेन जीवः एक: एकाग्रचित्तो दिवा च रात्रौ चाऽसजन्नाऽप्रतिबद्धश्चापि विहरति ॥ अंते ! खेड अग्र (खालंजन) पर मनने स्थापित કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? એકાગ્ર મનની સ્થાપના વડે તે ચિત્તનો નિરોધ કરે 9.30 अध्ययन- २८ : सूत्र २६-३१ भंते! संयम वडे व शुं प्राप्त हुरे छे ? સંયમ વડે તે આશ્રવનો નિરોધ કરે છે. अंते! तप वडे व शुं प्राप्त उरे छे ? તપ વડે તે વ્યવદાન—પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરીને વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. भंते! व्यवहान वडे व शुं प्राप्त ४२ छे ? વ્યવદાન વડે તે અક્રિયા (મન, વચન અને શરીરની प्रवृत्तिनो पूर्ण निरोध) प्राप्त करे छे, ते अडियावान जनी સિદ્ધ બને છે, પ્રશાંત થાય છે, મુક્ત થાય છે, પરિનિવૃત થાય છે અને દુઃખોનો અંત કરે છે. ભંતે ! સુખની સ્પૃહાનું નિવારણ કરવાથી જીવ શું प्राप्त करे छे ? સુખની સ્પૃહાનું નિવારણ કરવાથી તે વિષયો પ્રત્યે અનુત્તુક-ભાવ પ્રાપ્ત કરે છે. વિષયો પ્રત્યે અનુત્સુક જીવ અનુકંપા કરનાર, પ્રશાંત અને શોકમુક્ત બની ચરિત્રને વિકૃત કરનાર મોહ-કર્મનો ક્ષય કરે છે.૩૯ ભંતે ! અપ્રતિબદ્ધતા (મનની અનાસક્તિ) વડે જીવ शुं प्राप्त डरे छे ? અપ્રતિબદ્ધતા વડે તે અસંગ બની જાય છે—બાહ્ય સંસર્ગોમાંથી મુક્ત બની જાય છે. અસંગતાથી જીવ એકલો (राग-द्वेष रहित), खेडाय वित्तवाणी, हिवस ने रात બાહ્ય સંસર્ગોને છોડતો પ્રતિબંધરહિત બની વિહાર કરે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ૭૧૮ અધ્યયન-૨૯: સૂત્ર ૩૨-૩૫ ३२.विवित्तसयणासणयाएणं भंते ! जीवे किं जणयइ? विविक्तशयनासनेन भदन्त ! जीव: किं जनयति? ભંતે ! વિવિક્ત-શયનાસનના સેવન વડે જીવ શું प्रात छ? विवित्तसयणासणयाए णं विविक्तशयनासनेन चरित्र- विविस्त शयनासनना सेवन व ते यात्रिनी चरित्तगुत्तिं जणयइ । चरित्तगुत्ते गुप्ति जनयति । चरित्रगुप्तश्च जीवः २६॥ ७२रीश छ. यारित्रनी सुरक्षा ४२नारे ७१ पौष्टिक यणं जीवे विवित्ताहारे दढचरित्ते विविक्ताहारः दृढचरित्र: माहानुं वन ४२ ना२,४६ हे यारित्रवाणो, मेतमा एगंतरए मोक्खभावपडिवन्ने एकांतरतः मोक्षभावप्रतिपन्नः रत, अंत:४२९॥ पडे मोक्ष-साधनामा लागेल. सीने मा। अविहकम्मगंठिं निज्जरेइ ।। अष्टविधकर्मग्रन्थि निर्जरयति ॥ मारना भीनी 18 तोडी नामेछ. ३३.विणियट्टणयाए णं भंते ! जीवे किं जणयइ? विनिवर्तनेन भदन्त ! जीवः किं जनयति? ભંતે ! વિનિવર્તન (ઈન્દ્રિયો અને મનને વિષયોમાંથી દૂર રાખવા) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? विणियट्टणयाए णं पावकम्माणं अकरणयाए अब्भुढेइ, पुव्वबद्धाण य निज्जरणयाए तं नियत्तेइ, तओ पच्छा चाउरंतं संसारकंतारं वीइवयइ ॥ विनिवर्तनेन पापकर्मणां विनिवर्तनावडे ते शिथी पा५- न १२वा माटे अकरणेन अभ्युत्तिष्ठते, पूर्वबद्धानां तत्५२.२ छ भने पूर्वद्ध भौना नि२॥ द्वारा मनु च निर्जरणेन तत् निवर्तयति, तत: निवर्तन शहेछ. मारीत ते पा५-मनो विनाश उरी पश्चात् चतुरन्तं संसारकांतारं नाणे छे. ते पछी यार गति३५ यार छेवाणी संसारव्यतिव्रजति ।। અટવીને પાર કરી જાય છે.? ३४.संभोगपच्चक्खाणेणं भंते ! संभोजप्रत्याख्यानेन भदन्त! (मत ! संभो४-प्रत्याज्यान (भंडणी-भीन)नो जीवे किं जणयह? जीवः किं जनयति? त्याग५४२ना२०१शुप्रास छ? संभोगपच्चक्खाणेणं आलंब- संभोज प्रत्याख्याने न સંભોજ-પ્રત્યાખ્યાન વડે તે પરાવલંબન છોડી દે છે. णाई खवेइ । निरालंबणस्स य आलंबनानि क्षपयति । ते ५२वलंबनने छोडनार भनिना या प्रयत्नो मोक्षना आययट्टियाजोगा भवंति ।सएणं निरालम्बनस्य च सिद्धि माटे होय छे.ते भिक्षामा पोतानेमणे लाभेणं संतुस्सइ, परलाभं नो आयतार्थिकायोगा: भवन्ति । तेमा ४ संतुष्ट भने छ. भी मुनिमाने भणेसी भिक्षामा आसाएइ नो तक्केइ नो पीहेइ नो स्वकेन लाभेन सन्तुष्यति । स नथा खेतो, ते देवाने तातो नथी, स्पृहा नथी ४२तो, पत्थेइ नो अभिलसइ । परलाभं परलाभं नो आस्वादयति, नो प्रार्थना नथी ४२तो भने अभिलाषा नथी ४२तो. मीने अणासायमाणे अतक्केमाणे तर्कयति, नो स्पृहयति, नो मणेसी भिक्षामा सनसेतो, ते भाटे न तातो, स्पृहान अपीहेमाणे अपत्थेमाणे प्रार्थयति, नो अभिलषति । रामती, प्रार्थना न ४२तो भने मभिसापान उरतो तेजी अणभिलसमाणे दुच्चं सुहसेज्जं परलाभमनास्वादयन्, अतर्कयन्, सुम-शय्या प्रारीने विहार ४२ छे. उवसंपज्जित्ताणं विहरइ ॥ अस्पृहयन, अप्रार्थयन, अनभिलषन्, द्वितीयां सुखशय्यामुपसम्पद्य विहरति ।। ३५.उवहिपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ? उपधिप्रत्याख्यानेन भदन्त ! जीव: किं जनयति? ભંતે ! ઉપધિ (વસ્ત્ર વગેરે ઉપકરણો)ના પ્રત્યાખ્યાન વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? उवहिपच्चक्खाणेणं अपलिमंथं उपधिप्रत्याख्यानेन अपरि- ઉપધિના પ્રત્યાખ્યાન વડે તે સ્વાધ્યાય-ધ્યાનમાં जणयइ । निरुवहिए णं जीवे मन्थं जनयति । निरुपधिको जीवो थनारी क्षतिमाथी जयाय छे. १५पिडित मुनि निक्कंखे उवहिमंतरेण य न निष्काक्षः उपधिमन्तरेण च न मभिवापामाथी मुस्त बनी उपपिना मनावमा मानसिः संकिलिस्सइ । संक्लिश्यति ॥ સંક્લેશ પ્રાપ્ત કરતો નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૧૯ अध्ययन-२८ : सूत्र 38-४० ભંતે ! આહાર-પ્રત્યાખ્યાન વડે જીવ શું પ્રાપ્ત કરે ३६.आहारपच्चक्खाणेणं भंते ! जीवे कि जणयइ? आहारप्रत्याख्यानेन भदन्त! जीवः किं जनयति? आहारपच्चक्खाणेणं जीविया- आहारप्रत्याख्यानेन जीवि- साप-प्रत्याज्यान १८ ते वित २३वानी संसप्पओगंवोच्छिदइ ।जीविया- ताशंसाप्रयोगं व्युच्छिनत्ति । मभिसापानी प्रयोगनो वि६ ४२ ना छे. वित संसप्पओगं वोच्छिदित्ता जीवे जीवितासंशाप्रयोगं व्यवच्छिद्य पानी मामिलापानी वि७६ ४२ नमनार व्यक्ति आहारमंतरेण न संकिलिस्सइ॥ जीवः आहारमन्तरेण न माहार विना (तपस्या वगेरेमा) संसेशने पास तो नथा. संक्लिश्यति ॥ ३७.कसायपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ? कषायप्रत्याख्यानेन भदन्त! जीवः किं जनयति? मते ! षाय (प, मान, माया भने लोभ)न। प्रत्याध्यानवडे ७१ शुमान छ? क साय पच्चक्खाणे कषाय प्रत्याख्याने न કષાય-પ્રત્યાખ્યાન વડે તે વીતરાગ-ભાવ પ્રાપ્ત કરે वीयरागभावं जणयइ । वीतरागभावं जनयति । छ.वीत -भाव प्रा४२८ व सुप-दु:५मा समहरि वीयरागभावपडिवन्ने वि य णं वीतरागभावप्रतिपन्नोपि च जीव: नीय. जीवे समसुहदुक्खे भवइ ॥ समसुखदुःखो भवति ।। ३८.जोगपच्चक्खाणेणं भंते ! जीवे किंजणयह? योगप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति? भंते ! योग (शरीर, वयन भने भननी प्रवृत्ति.)ना પ્રત્યાખ્યાન વડે જીવ શું પ્રાપ્ત કરે છે? जोगपच्चक्खाणेणं अजोगत्तं योगप्रत्याख्यानेन अयोगत्वं યોગ-પ્રત્યાખ્યાન વડે તે અયોગત્વ (સર્વથા जणयइ । अजोगी णं जीवे नवं जनयति । अयोगी जीवो नवं कर्म समभाव) प्रा. ३. छ. भयो 94 नवा भानु कम्मं न बंधइ, पुाद्धं न बाध्नाति, पूर्वाद्धं पाईन ४२तो नथी मने पूवाति निक्षी ४२ नाणे निज्जरेइ ॥ निर्जरयति ।। ३९.सरीरपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ? शरीरप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति? मते ! शरीरना प्रत्याज्यान (हड-मुस्ति) वq શું પ્રાપ્ત કરે છે ? सरीरपच्चक्खाणेणं सिद्धाइस- शरीरप्रत्याख्यानेन सिद्धा- શરીરના પ્રત્યાખ્યાન વડે તે મુક્ત આત્માઓના यगुणतणं निव्वत्तेइ । तिशयगुणत्वं निवर्त यति । मतिशय गुशीने प्रात छ. मुमतमात्मामोना मतिशय सिद्धाइसयगुणसंपन्ने यणं जीवे सिद्धातिशयगुणसम्पन्नश्च जीवो गाने प्रास २नार सोना शिमर ५२ पहाथी परम लोगस्स मुवगए परमसुही लोकाग्रमुपगतः परमसुखी सुभी बनी 14 .५० भवई ॥ ' भवति ।। ४०.सहायपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ? सहायप्रत्याख्यानेन भदन्त! जीवः किं जनयति? ભતે ! સહાય-પ્રત્યાખ્યાન (બીજાનો સહયોગ નું લેવો) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? सहायपच्चक्खाणेणं एगीभावं सहायप्रत्याख्यानेन एकी- सहाय-अत्याध्यान ५० ते मे सा५॥ने प्रास थाय जणयइ । एगीभावभूए वि य णं भावं जनयति । एकीभावभूतोऽपि छ. मेलापाने प्रात येतो त्वना सालबननो जीवे एगग्गं भावेमाणे अप्पसद्दे च जीवः एकाण्यं भावयन् अभ्यास २तो-४२तो लाइस५९ शोथी मुस्त, वाथि: Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૨૦ अध्ययन-२८ : सूत्र ४१-४४ अप्पझंझे अप्पकलहे अप्पकसाए अल्पशब्दः अल्प-झाः सथी मुस्त, अपाथी मुस्त, पायथी मुस्त, तु-तुथी अप्पतुमंतुमे संजमबहुले अल्पक लह: अल्पक षायः भुत, संयम-गस, संव२-बहुससने समाविस्थ जनीय संवरबहुले समाहिए यावि अल्प-त्वंत्वः संयमबहुल: छ. भवड़॥ संवरबहुलः, समाहितश्चापि भवति ॥ ४१.भत्तपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ? भक्तप्रत्याख्यानेन भदन्त ! जीव: किं जनयति ? मते ! मस्त-प्रत्याज्यान (अनशन) ०१ शु छ? प्रात भत्तपच्चक्खाणेणं अणेगाई भवसयाई निरंभइ॥ भक्तप्रत्याख्यानेन अनेकानि भवशतानि निरुणद्धि ॥ ભક્ત-પ્રત્યાખ્યાન વડેપર તે અનેક સેંકડો જન્મમરણોનો નિરોધ કરે છે. ४२.सब्भावपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयह? सदभावप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति? ભંતે ! સદ્ભાવ-પ્રત્યાખ્યાન (પૂર્ણ સંવર રૂપ शैलेशी) 434 शुं प्रात छ? सब्भावपच्चक्खाणेणं अनियट्टि सद भाव प्रत्याख्याने न समाव-प्रत्याध्यान ५ ते अनिवृत्ति-शुसजणयइ । अनियट्टिपडिवन्ने य अनिवृत्ति जनयति । ध्यान प्रात . मनिवृत्तिने पास रेस मनगार उपलाअणगारे चत्तारि केवलिकम्मसे अनिवृत्तिप्रतिपन्नश्चानगार: चतुरः स (उलीने विद्यमान) या२ ४i - हनीय, खवेइ, तं जहा-वेयणिज्ज केवलिकर्माशान् क्षपयति, तद् भायुष्य, नाम अने गोत्रने क्षी४२ नामे छे. ते ५ ते आउयं नामं गोयं । तओ पच्छा यथा-वेदनीयं, आयु : नाम सिद्ध थाय छ, प्रशांत थायछ, भुत याय, परिनिवृत सिज्झई बुज्झइ मुच्चइ परिनि- गोत्रम् । तत: पश्चात् सिध्यति, थाय छ भने १५:मोनो मत ४२ . व्वाएइ सव्वदुक्खाणमंतं करेड़॥ 'बुज्झइ' मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोति ॥ ४३.पडिरूवयाएणं भंते ! जीवे किं जणयइ? प्रतिरूपतया भदन्त ! जीवः किं जनयति? ભંતે ! પ્રતિરૂપતા (જિનકલ્પિત જેવા આચારનું પાલન) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? पडिरूवयाए णं लापवियं प्रतिरूपतया लाघवितां પ્રતિરૂપતા વડે તે હળવાપણું પ્રાપ્ત કરે છે. जणयइ । लहुभूए णं जीवे जनयति । लघुभूतो जीवः ५४२५ोन मी४२९॥थी. वो भनेसो ०१.२प्रमत्त, अप्पमत्ते पागडलिंगे पसत्थलिंगे अप्रमत्तः प्रकटलिंग: प्रशस्तलिंग: 2 सिंगवाणो, प्रशस्त दिवाणो, विशुद्ध विसुद्धसम्मत्ते सत्तसमिइसमत्ते। विशुद्धसम्यक्त्वः समाप्तसत्त्व- सम्यवाणो, ५२॥ मने समिति व परिपूर्ण, सर्व सव्वपाणभू यजीवसत्तेसु समितिः सर्वप्राणभूतजीवसत्वेषु प्रास, भूत, ०१ भने सत्यो माटे विश्वसनीय ३५वाणो, वीससणिज्जरूवे अप्पडिलेहे विश्वसनीयरूपोऽ प्रतिले खो प्रतिसेजनवाणो, तिन्द्रिय तथा विपुल त५ भने जिइंदिए विउलतवसमिइ- जितेन्द्रियो विपुलतपःसमिति- समितिमोनो सर्वत्र प्रयोग ४२नार बने छ.५४ समन्नागए यावि भवइ ॥ समन्वागतश्चापि भवति ॥ ४४.वेयावच्चेणं भंते ! जीवे किं जणयइ? वेयावच्चेणं तित्थयरनामगोत्तं कम्मं निबंधइ॥ वैयावृत्त्येन भदन्त ! जीवः किं जनयति? वैयावृत्त्येन तीर्थङ्करनामगोत्रं कर्म निबध्नाति ॥ ભંતે ! વૈયાવૃત્ય (સાધુ-સંઘની સેવા) વડે જીવ શું प्रास रेछ? વૈયાવૃત્ય વડે તે તીર્થકર નામ-ગોત્ર કર્મનું ઉપાર્જન કરે છે. ૫૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૨૧ अध्ययन-२८: सूत्र४५-४९ ४५.सव्वगुणसंपन्नयाए णं भंते ! सर्वगुणसम्पन्नतया भदन्त! ભંતે ! સર્વગુણ સંપન્નતા વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? जीवे किं जणयइ ? जीवः किं जनयति? सव्वगुणसंपन्नयाए णं सर्वगुण सम्पन्नात या सर्व-संपन्नता ५ ते अपुनरावृत्ति (भुस्ति) अपुणरावत्ति जणयइ । अपुनरावृति जनयति । अपुनरा- प्रात छे. अपुनरावृत्ति प्रात ४२ना२०७१ शारीर भने अपुणरावर्ति पत्तए य णं जीवे वृत्ति प्राप्तश्च जीवः शारीरमानसानां मानसिमोनो भावी सनतो नथी. सारीरमाणसाणं दुक्खाणं नो दुःखानां नो भागी भवति । भागी भवइ ॥ ભંતે ! વીતરાગતા વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? ४६.वीयरागयाए णं भंते ! जीवे किं जणयइ? वीतरागतया भदन्त ! जीवः किं जनयति? वीयरागयाए णं नेहाणुबंधणाणि वीतरागतया स्नेहानुबंधनानि વીતરાગતા વડે તે સ્નેહના અનુબંધનો અને તૃષ્ણાના तण्हाणुबंधणाणि य वोच्छिदइ तृष्णानुबंधनानि च व्युच्छिनत्ति। अनुबंधनोनो वि७६ ४२ छ. तथा मनोश २०६, स्पर्श, मणुन्नेसु सद्दफरिसरसरूवगंधेसु मनोज्ञेषु शब्दस्पर्शरसरूपगन्धेष २स. ३५ भने यथा वि२तनी छ.५७ चेव विरज्जड़। चैव विरज्यते ॥ भंते ! aila (सरियता) व पशुप्रास छ? ४७.खंतीए णं भंते ! जीवे किं जणयइ? क्षान्त्या भदन्त ! जीव: कि जनयति? खंतीए णं परीसहे जिणइ॥ क्षान्त्या परीषहान् जयति ॥ ક્ષાંતિ વડે તે પરીષો પર વિજય પ્રાપ્ત કરે છે. भंते ! मुन्ति (निमित) 43 °०१ प्रात ४२.७? ४८.मुत्तीए णं भंते ! जीवे किं जणयइ? मुक्त्या भदन्त ! जीवः किं जनयति? मुत्तीए णं अकिंचणं जणयइ। मुक्त्या आकिंचन्यं जनयति। મુક્તિ વડે તે અકિંચનતાપ૯ પ્રાપ્ત કરે છે. અકિંચન अकिंचणे य जीवे अत्थलोलाणं अकिंचनश्च जीवो अर्थलोलानां ०१ असोदु५ पुरुषो द्वारा अप्रार्थनीय बने छ - तेनी अपत्थणिज्जो भव ॥ अप्रार्थनीयो भवति ॥ પાસે કોઈ યાચના કરતું નથી. भंते ! तावडे १ प्रान ? ४९.अज्जवयाए णं भंते ! जीवे किं जणयइ? आजवेन भदन्त ! जीव: कि जनयति? अज्जवयाए णं काउज्जुययं आज वेन कायर्जुक तांतावडे ते यानी सरणता, भावनी स२णता, भावुज्जु ययं भासुज्जुययं भावणुकतां भाषर्जुकता मापानी सरता भने प्रथनी-४२०ीनी समानता प्रान रे अविसंवायणं जणयइ । अविसं वादनं जनयति । छ.थनी-४२४ीनी समानताथा संपन्न धनी मा२।५६ अविसंवायणसंपन्नयाए णं जीवे अविसंवादनसम्पन्नतया जीवो ने छ.८ धम्मस्स आराहए भवइ॥ धर्मस्याराधको भवति ॥ भंते ! भूता 43 94 प्रात ४२ छ? ५०.मद्दवयाए णं भंते ! जीवे किं जणयइ? मार्दवेन भदन्त ! जीवः कि जनयति? Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૨૨ અધ્યયન-૨૯: સૂત્ર ૫૦-૫૫ मद्दवयाए णं अणुस्सियत्तं मार्दवेन अनुत्सिक्तत्वं મૃદુતા વડે તે અનુદ્ધત મનોભાવ પ્રાપ્ત કરે છે. जणयइ । अणुस्सियत्तेणं जीवे जनयति । अनुत्सिक्तत्वेन जीवो मनुद्धत मनोमावाणो १ भू-माईव व संपन्न २६ मिउमद्दवसंपन्ने अट्ठ मयट्ठाणाई मृदुमार्दवसम्पन्नः अष्ट महनामा स्थानीनो विनाशरी नामेछ.. निट्ठवेइ ॥ मदस्थानानि निष्ठापयति ॥ ५१.भावसच्चेणं भंते ! जीवे किं जणयइ? भावसत्येन भदन्त ! जीव: किं जनयति? ભંતે ! ભાવ-સત્ય (અંતરાત્માની સચ્ચાઈ) વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? भावसच्चेणं भावविसोहिं भावसत्येन भावविशोधि जणयइ । भावविसोहीए वट्टमाणे जनयति । भावविशोधौ वर्तमानो जीवे अरहंतपण्णत्तस्स धम्मस्स जीवोऽहत्प्रज्ञप्तस्य धर्मस्या- आराहणयाए अब्भुटेइ, राधनायै अभ्युत्तिष्ठते, अभ्युत्थाय अब्भद्वित्ता परलोगधम्मस्स परलोकधर्मस्याराधको भवति । आराहए हवइ ॥ ભાવ-સત્ય વડે તે ભાવની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. भाव-विशुद्धिमा वर्तमान 4 महत्-प्रशस पर्मनी माराधना भाटे तत्५२ भने छ, माराधनामा तत्५२ थवाथी ते ५२सोधभनो सा२८५४ बने छ. ५२.करणसच्चेणं भंते ! जीवे किं जणयइ? करणसत्येन भदन्त ! जीवः किं जनयति? ભંતે ! કરણ-સત્ય (કાર્યની સચ્ચાઈ) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? करणसच्चेणं करणसत्तिं जणयइ। करणसत्येन करणशक्ति કરણ-સત્ય વડે તે કરણ-શક્તિ (અપૂર્વકાર્ય કરવાનું करणसच्चे वट्टमाणे जीवे जनयति। करणसत्येन वर्तमानो सामथ्र्य) प्रा रे छ. ४२९।-सत्यम वर्ततो " जहावाई तहाकारी यावि भवइ ॥ जीवो यथावादी तथाकारी चापि छ तेरेछ. भवति ।। ५३.जोगसच्चेणं भंते ! जीवे किं जणयइ? योगसत्येन भदन्त ! जीवः किं जनयति? मत ! योग-सत्य (मन, वयन भने यानी સચ્ચાઈ) વડે જીવ શું પ્રાપ્ત કરે છે? जोगसच्चेणं जोगं विसोहेइ ॥ योगसत्येन योगान विशोधयति । યોગ-સત્ય વડે તે મન, વચન અને કાયાની પ્રવૃત્તિને विशुद्ध रे छे. ભંતે ! મનોગુપ્તતા વડે જીવ શું પ્રાપ્ત કરે છે? ५४.मणगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ ? मनोगुप्ततया भदन्त ! जीवः किं जनयति? मणगुत्तयाए णं जीवे एगग्गं मनो गुप्ततया एकाग्यं मनो मतावडे ते भेडायता प्रास २ . मेसजणयइ । एगग्गचित्ते णं जीवे जनयति । एकाग्रचित्तो जीवो वित्तवाणो अशुभ संस्पोथी भननी २६॥ ४२नारी तथा मणगुत्ते संजमाराहए भवइ । मनोगुप्तः संयमाराधको भवति ॥ संयमनी माराधना ४२ नारीमनछ. भंते ! वाई-गुततावडे प्रात छ? ५५.वइगुत्तयाए णं भंते ! जीवे किं जणयह? वाग्गुप्ततया भदन्त ! जीवः किं जनयति? Page #194 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૨૩ અધ્યયન-૨૯: સૂત્ર પ૬-૫૯ वइगुत्तयाए णं निव्वियारंजणयइ। वाग्गुसतया निर्विचारं વાકુ-ગુપ્તતા વડે તે નિર્વાચાર-ભાવ પ્રાપ્ત કરે છે. निव्वियारेणं जीवे वइगुत्ते जनयति । निर्विचारो जीवो वार- निर्वियारसह वाई-गुन जाने अध्यात्म-योगना अज्झप्पजोगज्झाणगुत्ते यावि गुप्तोऽध्यात्मयोगध्यानगुप्तश्चापि साधन - वित्तनी मेयता वगैरे. वडे युक्त जना य. भणइ॥ भवति ॥ ५६.कायगुत्तयाए णं भंते ! जीवे किं जणयइ? कायगुप्ततया भदन्त ! जीवः किं जनयति? भंते ! अय-गुसता मल पशुप्रास रेछ? कायगुत्तयाए णं संवरं जणयइ । कायगुप्ततया संवरं जनयति। કાય-ગુપ્તતા વડે તે સંવર (અશુભ પ્રવૃત્તિનો નિરોધ) संवरेणं कायगुत्ते पुणो संवरेण कायगुप्तः पुनः प्रात:२७. संव२५ यि: स्थिरता प्रास २नार पावासवनिरोहं करेइ ॥ पापाश्रवनिरोधं करोति ॥ પછી પાપ-કર્મના ઉપાદાન-હેતુઓ (આથવો)નો નિરોધ ४री नाणे छे. ५७.मणसमाहारणयाए णं भंते ! जीवे किं जणयइ? मन:समाधारणेन भदन्त ! जीवः किं जनयति ? भंते ! भन-समाधा२५॥ - मनने मागम-थित ભાવોમાં સારી રીતે લગાડવાથી જીવ શું પ્રાપ્ત કરે છે ? मणसमाहारणयाए णं एगग्गं मनःसमाधारणेन एकाग्र्यं મન-સમાધારણ વડે તે એકાગ્રતા પ્રાપ્ત કરે છે. जणयइ, जणइत्ता नाणपज्जवे ___ जनयति, जनयित्वा ज्ञानपर्यवान् गायता प्राशन शान-पर्यवो - शानना विविध जणयइ, जणइत्ता सम्मत्तं जनयति, जनयित्वा सम्यक्त्वं मायामो प्रात ४३. छ. शान-पर्ययो प्रात शने सभ्य:विसोहेइ मिच्छत्तं च निज्जरे ॥ विशोधयति मिथ्यात्वञ्च शनने विशुद्ध भने मिथ्यात्वने श्री५५ ६३. निर्जरयति ।। ५८.वइसमाहारणयाए णं भंते ! जीवे किं जणयइ? वाक्समाधारणेन भदन्त ! जीवः किं जनयति? ભંતે ! વાકુ-સમાધારણા – વાણીને સ્વાધ્યાયમાં સારી રીતે જોડનાર જીવ શું પ્રાપ્ત કરે છે? वइसमाहारयणाए णं वाक समाधारणेन વાક્-સમાધારણા વડે તે વાણીના વિષયભૂત દર્શનवइसाहारण-दंसणपज्जवे वाक् साधारण-दर्शनपर्यवान् पर्यवो - सभ्य-शनना विविध मायामाने विशुद्ध ४३ विसोहेइ, विसो हेत्ता विशोधयति, विशोध्य छ.वीन विषयाभूत शन-पर्यवो विशुद्ध रीने जोधिनी सुलहबोहियत्तं निव्वत्तेइ सुलभबोधिकत्वं निवर्तयति, सुसमता प्रात रेछ भने बोधिनी दुमताने. क्षी। रे दुल्लहबोहियत्तं निज्जरेइ ॥ दुर्लभ-बोधिकत्वं निर्जरयति ॥ छ.५ ५९.कायसमाहारणयाए णं भंते ! कायसमाधारणेन भदन्त ! मंते ! जय-समाधा२६॥-संयम-योगोभा याने जीवे किं जणयइ? जीवः किं जनयति? સારી રીતે લગાડવાથી જીવ શું પ્રાપ્ત કરે છે? कायसमाहारणयाए णं कायसमाधारणेन चरित्र- કાય-સમાધારણા વડે તે ચરિત્ર-પર્યવો – ચરિત્રના चरित्तपज्जवे विसोहेइ, विसोहेत्ता पर्यवान् विशोधयति, विशोध्य विविध आयामोने विशुद्ध रेछ. यात्र-पर्यवोने विशुद्ध अहक्खायचरित्तं विसोहेइ, यथाख्यातचरित्रं विशोधयति, २ यथाज्यात यरित्र (वीत२।-(भाव) मा ४२१॥ योग्य विसोहेत्ता चत्तारिकेवलिकम्मंसे विशोध्य चतुरः केवलिकर्माशान् विशुद्धि प्रान रेछ.यथाण्यात यरित्र विशुद्ध रीवालखवेइ । तओ पच्छा सिज्झइ क्षपयति । ततः पश्चात् सिध्यति, सर (उपसिन विद्यमान) यारी -वेहनीय, आयुष्य, बुज्झइ मुच्चइ परिनिव्वाएइ 'बुज्झइ' मुच्यते, परिनिर्वाति, नाम भने गोत्रने क्षी ४३७. ते पछी सिद्ध थाय छ, Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ सव्वदुक्खाणमंतं करे || ६०. नाणसंपन्नयाए णं भंते ! जीवे किं जणयइ ? नाणसंपन्नयाए णं जीवे सव्वभावाहिगमं जणयड़ । नाणसंपन्ने णं जीवे चाउरंते संसारकंतारे न विणस्सइ । जहा सूई ससुत्ता पडिया वि न विणस्सइ । तहा जीवे ससुत् संसारे न विणस्सइ || नाणविणयतवचरितजोगे संपाउणइ, ससमयपरसमयसंघायणिज्जे भवइ ॥ ६१. दंसणसंपन्नयाए णं भंते ! जीवे किं जणयइ ? दंसणसंपन्नयाए णं भवमिच्छत्तछेयणं करेइ, परं न विज्झायइ । अणुत्तरेणं नाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्मं भावेमाणे विहरइ || ६२. चरित्तसंपन्नयाए णं भंते ! जीवे किं जणयइ ? चरित्तसंपन्नयाए णं सेलेसीभावं जणयइ । सेलेसि पडिवन्ने य अणगारे चत्तारि केवलिकम्मंसे खवेड़ । तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनि-व्वाएइ सव्वदुक्खाणमंतं करेइ ॥ ૭૨૪ सर्वदुःखानामन्तं करोति ॥ ज्ञानसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? ज्ञानसम्पन्नतया जीव: सर्वभावाभिगमं जनयति । ज्ञानसम्पत्रो जीवश्चतुरन्ते संसारकांतारे न विनश्यति । यथा सूची ससूत्रा पतिताऽपि न विनश्यति । तथा जीव: ससूत्र: संसारे न विनश्यति ॥ ज्ञानविनयतपश्चरित्रयोगान् सम्प्राप्नोति, स्वसमयपरसमयसंघातनीयो भवति || दर्शनसम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? 1 दर्शनसम्पन्नतया भवमिथ्यात्वछेदनं करोति । परं न विध्यायति । अनुत्तरेण ज्ञानदर्शनेनात्मानं संयोजयन् सम्यग् भावयन् विहरति ॥ चरित्र सम्पन्नतया भदन्त ! जीवः किं जनयति ? चरित्रसम्पन्नतया शैलेशी - भावं जनयति । शैलेश प्रतिपन्नश्च अनगार: चतुरः केवलिकर्मांशान् क्षपयति । ततः पश्चात् सिध्यति, 'बुज्झइ' मुच्यते, परिनिर्वाति सर्वदुःखानामन्तं करोति ॥ अध्ययन- २८ : सूत्र ६०-६२ પ્રશાંત થાય છે, મુક્ત થાય છે, પરિનિવૃત થાય છે અને घां दुःषोनो संतरे छे. भंते! ज्ञान-संपन्नता (श्रुत-ज्ञाननी संपन्नता) वडे જીવ શું પ્રાપ્ત કરે છે ? જ્ઞાન-સંપન્નતા વડે તે બધા પદાર્થોને જાણી લે છે. જ્ઞાન-સંપન્ન જીવ ચાર ગતિરૂપ ચાર છેડાવાળી સંસાર અટવીમાં નાશ પામતો નથી. જેવી રીતે સસૂત્ર (દોરામાં પરોવેલી) સોય નીચે પડવા છતાં પણ ખોવાઈ જતી નથી, તે જ રીતે સસૂત્ર (શ્રુતજ્ઞાન સહિત) જીવ સંસારમાં રહેવા છતાં પણ નાશ પામતો नथी. (ज्ञान संपन्न) अवधि वगेरे विशिष्ट ज्ञान, विनय, તપ અને ચારિત્રના યોગો પ્રાપ્ત કરે છે તથા સ્વસમય અને પરસમયની વ્યાખ્યા કે તુલના માટે પ્રામાણિક પુરુષ મનાય छे. भंते! दर्शन-संपन्नता (सम्य दर्शननी संप्राप्ति) વડે જીવ શું પ્રાપ્ત કરે છે ? દર્શન-સંપન્નતા વડે તે સંસાર-પર્યટનના હેતુ-ભૂત મિથ્યાત્વનો ઉચ્છેદ કરે છે – ક્ષાયિક સમ્યક્-દર્શન પ્રાપ્ત કરે छे. तेनाथी जगण ४तां तेनी प्राश-शिक्षा बुझाती नथी. ते अनुत्तर-ज्ञान भने दर्शन वडे पोतानी भतने संयोगित કરતો, તેમને સમ્યક્-પ્રકારે આત્મસાત કરતો-કરતો વિહરણ हुरे छे. भंते ! यारित्र-संपन्नता वडे व शुं प्राप्त करे छे ? ચારિત્ર-સંપન્નતા વડે તે શૈલેશી ભાવ પ્રાપ્ત કરે છે. શૈલેશી દશા પ્રાપ્ત કરનાર અનગાર ચાર કેવલિ-સત્ક કર્મોને ક્ષીણ કરે છે. તે પછી તે સિદ્ધ થાય છે, પ્રશાંત થાય છે, भुक्त थाय छे, परिनिर्वृत थाय छे अने अधा हु मोनो त १२. छे. १७ Page #196 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૨૫ अध्ययन-२८: ASE3-६६ ६३.सोइंदियनिग्गहेणं भंते ! जीवे किं जणयइ ? श्रोत्रेन्द्रियनिग्रहेण भदन्त ! जीव: किं जनयति? मंते ! श्रोत्रन्द्रियनोनित ४२वाथी व शुं प्रात ४२ छ? सोइंदियनिग्गहेणं मणुण्णामणुण्णेसु सद्देसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ ॥ श्रोत्रेन्द्रियनिग्रहेण मनोज्ञा- શ્રોત્રેન્દ્રિયના નિગ્રહ વડે તે મનોજ્ઞ અને અમનોજ્ઞ मनोज्ञेषु शब्देषु रागदोषनिग्रहं शोभा थना२ २२॥ मने पनी नियक्ष ४३. त जनयति, तत्प्रत्ययिकं कर्म न संबंधी २।-द्वेषना निमित्ते थनार भ-धन ४२तो बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ॥ नथी अनेते निमित्त थयेला पूर्वपद्धनि ४२.४ ભંતે ! ચક્ષ-ઈન્દ્રિયનો નિગ્રહ કરવાથી જીવ શું પ્રાપ્ત ६४. चक्खिदियनिग्गहेणं भंते ! जीवे किं जणयइ? चक्षुरिन्द्रियनिग्रहेण भदन्त ! जीवः किं जनयति? चक्खिदियनिग्गहेणं मणुण्णा- चक्षुरिन्द्रियनिग हे ण ચક્ષુ-ઈન્દ્રિયના નિગ્રહ વડે તે મનોજ્ઞ અને અમનોજ્ઞ मणुण्णेसुरूवेसुरागदोसनिग्गहं मनोज्ञामनोज्ञेषु रूपेषु रागदोष- ३५ोमा थना२२।। अनेद्वेषनो नियहरे छे.ते ३५सांधा जणयइ, तप्पच्चइयं कम न निग्रहं जनयति, तत्प्रत्ययिकं कर्म २१-द्वेषनानिमित्तथी थनार भनधन तो नथी भने बंधड़, पव्वबद्धं च निज्जरेड़॥ न बध्नाति, पूर्वबद्धं च निर्जरयति॥ तन्निमित्ति पनि भनिक्षी छ. ભંતે ! પ્રાણ-ઈન્દ્રિયનો નિગ્રહ કરવાથી જીવ શું પ્રાપ્ત ६५.घाणिदियनिग्गहेणं भंते ! जीवे किं जणयइ ? घ्राणेन्द्रियनिग्रहेण भदन्त ! जीवः किं जनयति? घाणिदियनिग्गहेणं मणुण्णामणुण्णेसु गंधेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ ॥ घ्राणेन्द्रियनिग्रहेण मनो- शा-न्द्रियनानिवडे ते. मनोश. भने समानोश. ज्ञामनोज्ञेषु गन्धेषु रागदोषनिग्रहं पामा थना२ २।२॥ आने द्वषनो नियम ४२७. ते ५०५). जनयति, तत्प्रत्ययिकं कर्म न राग-द्वेषना निमित्तथी थनार भनधन. २तो नथी आने बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ॥ तन्निमित्ति पूर्वद्ध भने क्षी ४२ छ. ६६.जिभिदियनिग्गहेणं भंते ! जीवे किंजणयइ? जिह्वेन्द्रियनिग्रहेण भदन्त ! जीव: किं जनयति? मते ! 961-5न्द्रियनो निह २वाथी ०१ शुं छ? प्रात जिभिदियनिग्गहेणं मणुण्णामणुण्णेसु रसेसु रागदोसनिग्गहं जणयड, तप्पच्चड़यं कम्मं न बंधइ, पुन्चबद्धं च निज्जरेइ ॥ जिह्वेन्द्रियनिग्रहेण मनोज्ञा- જીહા-ઈન્દ્રિયના નિગ્રહ વડે તે મનોજ્ઞ અને અમનોજ્ઞ मनोज्ञेषु रसेषु रागदोषनिग्रहं रसोमां थनार राग मने द्वेषनोनियहरेछ. ते २ससंबंधी जनयति, तत्प्रत्ययिकं कर्म न राग-द्वषना निमित्तथी थनार प्रभाधन ४२तो नथी आने बध्नाति, पूर्वबद्धं च निर्जस्यति॥ तन्निमित्ति पूर्वबद्ध भनक्षी ४३. छे. मत ! स्पर्श-5न्द्रियनोनिय ४२वाथी शुप्रास ६७.फासिदियनिग्गहेणं भंते ! जीवे किंजणयइ? स्पर्शेन्द्रियनिग्रहेण भदन्त ! जीवः किं जनयति? फासिंदियनिग्गहेणं मणुण्णामणुण्णेसु फासेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधड़, पुव्यबद्धं च निज्जरेड ॥ स्पर्शेन्द्रियनिग्रहेण मनोज्ञा- સ્પર્શ-ઈન્દ્રિયનો નિગ્રહ કરવાથી તે મનોજ્ઞ અને मनोज्ञेषु स्पर्शेषु रागदोषनिग्रहं अमनोश स्पीमा थना२.२॥ अने द्वेषनो नि २७. जनयति, तत्प्रत्ययिकं कर्म न ते स्पर्शसंधी २०-द्वेष निमित्ते थना२ भान ४२.तो. नथी. बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ॥ अनेतन्निमित्ति पनि निक्षी ४२.१८ Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૭૨૬ અધ્યયન-૨૯: સૂત્ર ૬૭-૭૧ भंते ! ध-वि४य वडे ७१ प्रात छ? ६८.कोहविजएणं भंते ! जीवे किं जणयह? क्रोधविजयेन भदन्त ! जीव: किं जनयति? कोहविजएणं खंतिं जणयइ, क्रोधविजयेन शांति कोहवेयणिज्जं कम्मं न बंधइ, जनयति, क्रोधवेदनीयं कर्म न पुव्वबद्धं च निज्जरेड् ।। बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ॥ ક્રોધ-વિજય વડે તે ક્ષમાને ઉત્પન્ન કરે છે. તે ક્રોધहनीय धन ४२तो नथी मने तन्निमित्ति पूर्वद्ध भने क्षी छ. भंते ! भान-वि०४यवq शुं प्रात छ? ६९.माणविजएणं भंते ! जीवे किं जणयइ? मानविजयेन भदन्त ! जीवः किं जनयति? माणविजएणं मद्दवं जणयइ, मानविजयेन मार्दवं माणवेयणिज्जं कम्मं न बंधड़, जनयति, मानवेदनीयं कर्म न पुव्वबद्धं च निज्जरे ॥ बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ॥ मान-वि०४५ वडे ते भूताने उत्पन्न छ. ते मानहनीय धन ४२तीनथी जनेनिमित्ति पूर्वमा भने क्षी ४३. ભંતે ! માયા-વિજય વડે જીવ શું પ્રાપ્ત કરે છે? ७०.मायाविजएणं भंते ! जीवे किं जणयइ? मायाविजयेन भदन्त ! जीवः किं जनयति? मायाविजएणं उज्जु भावं ___ मायाविजयेन ऋजुभावं માયા-વિજય વડે તે ઋજુતાને ઉત્પન્ન કરે છે. તે जणयइ, मायावेयणिज्जं कम्मं जनयति, मायावेदनीयं कर्म न माया-वहनीय भनधन ४२तो. नथी मने तनिमित्त नबंधइ, पुव्वबद्धं च निज्जरेड ॥ बजाति, पूर्वबद्धं च निर्जरयति ॥ पूर्वद्ध भनक्षी छे. ભંતે! લોભ-વિજય વડે જીવ શું પ્રાપ્ત કરે છે? ७१.लोभविजएणं भंते ! जीवे किं जणयइ? लोभविजयेन भदन्त ! जीव: किं जनयति? लोभविजएणं संतोसीभावं जणयइ, लोभवेयणिज्जं कम्मं न बंधड़, पुव्वबद्धं च निज्जरेड ॥ लोभविजयेन सन्तोषीभावं सोम-विश्यते संतोषने उत्पन्न छ.ते सोमजन-यति, लोभवेदनीयं कर्म न बेनीय धन तो नथी नेतन्निमित्ति: पूर्वमा भने बध्नाति, पूर्वबद्धं च निर्जरयति ॥ क्षी। छे. ७२.पेज्जदोसमिच्छादसणविजएणं प्रेयो दोषमिथ्यादर्शनविजयेन भंते! जीवे किं जणयइ? भदन्त ! जीवः किं जनयति? ભંતે ! પ્રેમ, વૈષ અને મિથ્યા-દર્શનના વિજય વડે | प्रात छ? पेज्जदोसमिच्छादसणविजएणं प्रेयो दोषमिथ्यादर्शनविजयेन प्रेम.द्वेष अने मिथ्या-शननावि०४५वते. शान, नाणदंसणचरिताराहणयाए ज्ञानदर्शनचरित्राराधनायां अभ्यु- शनभने यारिजनी माराधनाने माटे उधत थाय छे. माह अब्भट्टेड । अट्टविहस्स कम्मस्स तिष्ठते । अष्टविधस्य कर्मणः भाभ-ग्रंथि छेतेने मोलवा माटेत उधत थाय कम्मगंठिविमोयणयाए तप्प- कर्मग्रन्थिविमोचनाय तत्प्रथमतया . ते ने पडेदाध्याय ५९ पूरा ३५.क्षी। उरीशच्यो ढमयाए जहाणपव्वि यथानुपूविं अष्टाविंशतिविधं नथी सेवा मध्यावीस प्रारना भोडनीय भने मश: अट्ठवीसइविहं मोहणिज्जं कम्मं मोहनीयं कर्मोद्घातयति । सर्वथा क्षी ४२छ, पछी ते पाय प्रारना शाना१२४ीयउग्धाएइ, पंचविहंनाणावरणिज्जं पंचविधं ज्ञानावरणीयं नवविधं न मरना शनावरणीय भने पांय प्रारना अंतराय नवविहं दंसणावरणिज्जं पंचविहं दर्शनावरणीयं पंचविधमन्तरायं -मात्र विद्यमान भनि मे साथे. क्षी छ.ते पछी अंतरायं एए तिन्नि वि कम्मंसे एतान् त्रीनपि कर्माशान् युगपत् ते अनुस२, अनंत, कृत्स्न, प्रति५, नि२।१२९१, Page #198 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ-પરાક્રમ जुगवं खवेइ । तओ पच्छा अणुत्तरं अनंतं कसिणं पडिपुण्णं निरावरणं वितिमिरं विसुद्धं लोगालोगप्पभावगं केवलवरनाणदंसणं समुप्पाडेड़ । जाव सजोगी भवइ ताव य इरियावहियं कम्मं बंधड़ सुहफरिसं दुसमयठिइयं । तं पढमसमए बद्धं बिइयसमए वेइयं तइयसमए निज्जिणं तं बद्धं पुढं उदीरियं वेइयं निज्जिपणं सेयाले य अकम्मं चावि भवइ ॥ ७३. आहाउयं पालइत्ता अंतोमुहुत्तद्धावसेसाउए जोगनिरोहं करेमाणे सुहुमकिरियं अप्पडिवाइ सुक्कज्झाणं झायमाणे तप्पढमयाए मणजोगं निरुंभइ, निरुभित्ता वड़जोगं निरुंभइ, निरुभित्ता आणापाणनिरोहं करेइ, करेत्ता ईसि पंचरहस्सक्खरुच्चारद्धा य णं अणगारे समुच्छिन्नकिरियं अनियट्टिसुक्कज्झाणं झियायमाणे वेयणिज्जं आउयं नामं गोत्तं च एए चत्तारि वि कम्मंसे जुगवं खवे ॥ ७४. तओ ओरालियकम्माई च सव्वाहि विप्पजहणाहिं विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमाणगई उड्डुं एगसमएणं अविग्गहेणं तत्थ गंता सागावउत्ते सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएड सव्वदुक्खाणमंतं करेइ ॥ एस खलु सम्मत्तपरक्कमस्स अज्झयणस्स अट्ठे समणेणं भगवया महावीरेणं आघविए पण्णविए परूविए दंसिए उवदंसि ॥ -त्ति बेमि । ૭૨૭ क्षपयति । ततः पश्चादनुत्तरं अनन्तं कृत्स्नं प्रतिपूर्णं निरावरणं वितिमिरं विशुद्धं लोकालोकप्रभावकं केवलवरज्ञानदर्शनं समुत्पादयति । यावत् सयोगी भवति तावद् च ऐर्यापथिकं कर्म बध्नाति सुखस्पर्शं द्विसमयस्थितिकम् । तत् प्रथमसमये बद्धं द्वितीयसमये वेदितं तृतीयसमये निर्जीर्णं तद् बद्धं स्पृष्टमुदीरितं वेदितं निर्जीर्णं एष्यत्काले चाकर्म चापि भवति ॥ यथायुः पालयित्वाऽन्तर्मुहूर्ताध्वावशेषायुष्क : योगनिरोधं कुर्वाणः सूक्ष्मक्रियमप्रतिपाति शुक्लध्यानं ध्यायन् तत्प्रथमतया मनोयागं निरुणद्धि, निरुध्य वाग्योगं निरुणद्धि, निरुध्य आनापान - निरोधं करोति, कृत्वा ईषत् पंच हुस्वाक्षरोच्चाराध्वनि च अनगार: समुच्छिन्नक्रियं अनिवृत्तिशुक्लध्यानं ध्यायन् वेदनीयमायुष्कं नाम गोत्रञ्चैतान् चतुर: कर्मांशान् युगपत् क्षपयति ॥ ततः औदारिककार्मणे च सर्वाभिः विप्रहाणिभिः विप्रहाय ऋजुश्रेणिप्राप्तोऽस्पृशद्गतिरूर्ध्व एक समयेन अविग्रहेण तत्र गत्वा साकारोपयुक्तः सिध्यति 'बुज्झइ' मुच्यते परिनिर्वाति सर्वदुःखानामन्तं करोति ॥ एष खलु सम्यक्त्वपराक्रमस्वाध्ययनस्यार्थः श्रमणेन भगवता महावीरेणाख्यातः प्रज्ञापितः प्ररूपितः दर्शितः पदर्शितः ॥ - इति ब्रवीमि । अध्ययन- २८ : सूत्र ७२-७३ તિમિરરહિત, વિશુદ્ધ, લોક અને અલોકને પ્રકાશિત કરનાર ठेवणज्ञान भने ठेवणदर्शनने उत्पन्न करे छे. भ्यां सुधी ते સયોગી હોય છે ત્યાં સુધી તેને ઈર્યાપથિક-કર્મનો બંધ થાય छे. ते बंध सुख-स्पर्श (पुण्यमय) होय छे. तेनी स्थिति में સમયની હોય છે. તે પ્રથમ સમયમાં બંધાય છે, બીજા समयमा तेनुं वेहन थाय छे भने त्री समयमां ते निर्भ થઈ જાય છે. તે કર્મ બદ્ધ થાય છે, સ્પષ્ટ થાય છે, ઉદયમાં आवेछे, भोगवाय छे, नष्ट थ भयछे जने अंतमा जम પણ બની જાય છે. કેવલી થયા પછી તે બાકીના આયુષ્ય-૧ નો નિર્વાહ કરે છે. જ્યારે અંતઃર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે, ત્યારે તે યોગ-નિરોધ કરવામાં પ્રવૃત્ત થાય છે. તે સમયે सूक्ष्म-डिया प्रतिपाति नाम शुक्स ध्यानमां लीन जनेलो તે સૌથી પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે, પછી વચનયોગનો નિરોધ કરે છે, તે પછી આનાપાન (ઉચ્છ્વાસનિઃશ્વાસ)નો નિરોધ કરે છે. તે પછી સ્વલ્પકાળ સુધી પાંચ હ્રસ્વાક્ષરો અ, ઈ, ઉ, ઋ અને લૂનું ઉચ્ચારણ કરી શકાય એટલા કાળ સુધી – સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ નામક શુક્લ ધ્યાનમાં લીન બનેલો અનગાર વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર – આ ચારેય વિદ્યમાન કર્મીને એક સાથે श्री ५२ छे. - ત્યાર પછી તરત જ ઔદારિક અને કાર્મણ શરીરને पूर्ण अनस्तित्वना उपमां छोडीने ते मोक्षस्थानमा पलोयी साडारोपयुक्त (ज्ञान प्रवृत्तिअण) मां सिद्ध थाय छे, प्रशांत થાય છે, મુક્ત થાય છે, પરિનિવૃત થાય છે અને બધા छुः मोनो अंत १२. छे. सिद्धथवा पूर्वे ते ऋभुश्रेशी (आडाशપ્રદેશોની સીધી પંક્તિ)માં ગતિ કરે છે. તેની ગતિ અસ્પૃશદ્ (મધ્યવર્તી આકાશનો સ્પર્શ કર્યા વિના) તથા ઉપરની બાજુએ હોય છે. તે એક સમયની હોય છે – ઋજુ હોય છે. સમ્યક્ત્વ-પરાક્રમ અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ શ્રમણ ભગવાન મહાવીર દ્વારા આખ્યાત, પ્રજ્ઞાપિત, प्र३षित, हर्शित खने उपहर्शित छे. - खाम हुं हुं छं. Page #199 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૨૯: સમ્યક્ત-પરાક્રમ ૧. (સંવેોઇ .નિબૅU) સમ્યગુ-દર્શનનાં પાંચ લક્ષણોમાં સંવેગબીજું અને નિર્વેદ ત્રીજું છે. સંવેગનો અર્થ છે “મોક્ષની અભિલાષા" અને નિર્વેદનો અર્થ છે “સંસાર-ત્યાગની ભાવના અથવા કામ-ભોગો પ્રત્યે ઉદાસીન ભાવ'. શ્રુતસાગરસૂરિએ નિર્વેદના ત્રણ અર્થ કર્યા છે–(૧) સંસાર-વૈરાગ્ય, (૨) શરીર-વૈરાગ્ય અને (૩) મોક્ષ-વૈરાગ્ય. પ્રસ્તુત બે સુત્રોમાં કહેવામાં આવ્યું છે કે સંવેગ વડે ધર્મ-શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને નિર્વેદ વડે વિષય-વિરતિ, આ પરિણામો અનુસાર સંવેગ અને નિર્વેદની ઉક્ત પરિભાષાઓ યથાયોગ્ય છે. કેટલાક આચાર્યો સંવેગનો અર્થ ‘ભવ-વૈરાગ્ય’ અને નિર્વેદનો અર્થ “મોક્ષાભિલાષા’ પણ કરે છે. પરંતુ આ પ્રકરણમાંથી તેવો અર્થ ફલિત થતો નથી. - પાતંજલ યોગદર્શનના વ્યાખ્યાકારોએ “સંવેગ' શબ્દની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે. મિશ્ર અનુસાર સંવેગનો અર્થ વૈરાગ્ય છે. વિજ્ઞાનભિક્ષુ ‘ઉપાયના અનુષ્ઠાનમાં શીવ્રતા'ને સંવેગ કહે છે. ભોજદેવ અનુસાર ક્રિયાનો હેતુભૂત સંસ્કાર જ સંવેગ છે. | વિશુદ્ધિમગ્ન દીપિકા અનુસાર જે મનોભાવ ઉત્તમ વીર્યવાળા આત્માને વેગપૂર્વક કુશલાભિમુખ કરે છે, તે ‘સંવેગ’ કહેવાય છે. આનો અભિપ્રાય પણ મોક્ષાભિલાષાથી જુદો નથી. સંવેગ અને ધર્મશ્રદ્ધા વચ્ચે કાર્ય-કારણ-ભાવ છે. મોક્ષની અભિલાષા થાય છે ત્યારે ધર્મમાં રુચિ ઉત્પન્ન થાય છે અને જ્યારે ધર્મમાં રુચિ ઉત્પન્ન થઈ જાય છે ત્યારે મોક્ષની અભિલાષા વિશિષ્ટતર બની જાય છે. જયારે સંવેગ તીવ્ર થાય છે ત્યારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ ક્ષીણ થઈ જાય છે, દર્શન વિશુદ્ધ બની જાય છે. જેનું દર્શન વિશુદ્ધ બની જાય છે, તેને કર્મનો બંધ થતો નથી. તે તે જ જન્મમાં અથવા ત્રીજા જન્મમાં ચોક્કસ મુક્ત થઈ જાય છે. ‘વંધ' એ વાક્ય પર શાન્તાચાર્યે લખ્યું છે કે અશુભ કર્મનો બંધ થતો નથી.* સમ્યક્ દષ્ટિએ અશુભ કર્મને બંધ નથી થતો, એવું કહી શકાય નહિ. અશુભ યોગની પ્રવૃત્તિ છઠ્ઠા ગુણસ્થાન સુધી સંભવી શકે છે અને કષાય-જનિત અશુભ કર્મનો બંધ દસમા ગુણસ્થાન સુધી થાય છે. એટલા માટે આને એવા રૂપમાં સમજવું જોઈએ કે જેનું દર્શન વિશુદ્ધ બની જાય છે, અનંતાનુબંધી ચતુષ્ક સર્વથા ક્ષીણ થઈ જાય છે, તેને ફરીથી મિથ્યા-દર્શનના કર્મ-પરમાણુઓનો બંધ થતો નથી, કારણ કે મિથ્યાત્વની વિશદ્ધિ થઈ જાય છે, તેનો ક્ષય થઈ જાય છે. તાત્પર્યાર્થ એવો છે કે તે વ્યક્તિ સાયક-સમ્યક્ત પ્રાપ્ત કરી લે છે. ક્ષાયક-સમ્યક્તી દર્શનનો આરાધક હોય છે, તે તે જ જન્મમાં કે ત્રીજા જન્મમાં ચોક્કસપણે મુક્ત થઈ જાય છે. આનો સંબંધ દર્શનની ઉત્કૃષ્ટ આરાધના સાથે છે. જઘન્ય અને મધ્યમ આરાધનાવાળા વધુ જન્મો સુધી સંસારમાં રહી શકે છે, પરંતુ ઉત્કૃષ્ટ આરાધનાવાળાઓ ત્રીજા જન્મનું અતિક્રમણ કરતા નથી. આ તથ્ય ભગવતી (૮૪૫૯) દ્વારા પણ સમર્થિત છે. ગૌતમે પૂછવું–‘ભગવન્! ઉત્કૃષ્ટ દર્શનધારી કેટલા જન્મમાં સિદ્ધ થાય છે?” ભગવાને કહ્યું–‘ગૌતમ ! તે તે જ જન્મમાં સિદ્ધ થઈ જાય છે અને જો તે જન્મમાં ન થાય તો ત્રીજા જન્મમાં ચોક્કસ થઈ જાય છે.” बृहद्वृत्ति, पत्र ५७७ : संवेगो-मुक्त्यभिलाषः । એજન, પત્ર ૧૭૮ : 'નિર્વન' સામાન્યત:-સંસાવા कदाऽसौ त्यक्ष्यामीत्येवंरूपेण। षट् प्राभृत, पृ. ३६३; मोक्ष प्राभृत ८२ टीका : निर्वेदः संसार-शरीरभोग-विरागता । ૪. પતંગનયોજન, શ ૨૬, પૃ. ૬૦. ૫. વિદ્ધમ રીપિ૮,g. ૬૮: ‘સંવે' તિમવિવુિં यं पुग्गलं वेगेन कुशलाभिमुखं करोति । बृहद्वृत्ति, पत्र ५७७ : 'कर्म' प्रस्तावादशुभ-प्रकृतिरूपं વબત્તિના Page #200 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૨૯ અધ્યયન-૨૯: ટિપ્પણ ૨-૬ જૈન સાધના-પદ્ધતિનું પહેલું સૂત્ર છે-મિથ્યાત્વ-વિસર્જન અથવા દર્શન-વિશુદ્ધિ. દર્શનની વિશુદ્ધિનો હેતુ સંવેગ છે, જે નૈિસર્ગિક પણ હોય છે અને અધિગમિક પણ સાધનાનું બીજું સૂત્ર છે–પ્રવૃત્તિ-વિસર્જન અથવા આરંભ-પરિત્યાગ. તેનો હેતુ નિર્વેદ છે. જયાં સુધી નિર્વેદ થતો નથી, ત્યાં સુધી વિષય-વિરક્તિ થતી નથી અને તેના વિના આરંભનો પરિત્યાગ થતો નથી. દશવૈકાલિક નિર્યુક્તિમાં ભિક્ષુના સત્તર લિંગ (ચિહ્ન) બતાવવામાં આવ્યા છે, ત્યાં સંવેગ અને નિર્વેદને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. 'यथा यथा समायाति, संवित्तौ तत्त्वमुत्तमम् । तथा तथा न रोचन्ते, विषयाः सुलभा अपि । यथा यथा न रोचन्ते , विषयाः सुलभा आदि । तथा तथा समायाति, संवित्तौ तत्त्वमुत्तमम् ॥' ૨. ધર્મશ્રદ્ધાથી (ધHસદ્ધાપ) નિર્વેદનું ફળ છે-કામ-ભોગ અથવા ઈન્દ્રિય-વિષયો પ્રત્યે વૈરાગ્ય. ધર્મ-શ્રદ્ધાનું ફળ છે–પૌદ્ગલિક સુખ પ્રત્યે વૈરાગ્ય. આ બંને પરિભાષાઓમાંથી વૈરાગ્યના બે અર્થ ફલિત થાય છે–(૧) શબ્દ, રૂપ વગેરે પ્રત્યે થનારું વિકર્ષણ, પદાર્થ પ્રત્યે અનાસક્ત-ભાવ, (૨) સુખાત્મક સંવેદન પ્રત્યે વિકર્ષણ. પહેલો વસ્તુગત (બ્રેક્ટિવ) વૈરાગ્ય છે અને બીજો અનુભૂતિગત (સર્જેક્ટિવ) વૈરાગ્ય છે. ૩. વૈષયિક સુખોની (સયાસોશુ) સુખ અને સાતા–આ બે શબ્દો છે. સુખ શબ્દ વ્યાપક છે. તે પૌલિક અને આત્મિક–બંને પ્રકારનું હોય છે. સાતા પૌદ્ગલિક હોય છે. વૃત્તિમાં સાતાનો અર્થ છે–સાતવેદનીય કર્મ. તેનાથી ઉત્પન્ન કે પ્રાપ્ત સુખોને સાતાસીખ કહેવામાં આવેલ છે. તાત્પર્ય એ છે કે તે શબ્દ સમસ્ત વૈષયિક સુખોનો વાચક છે.' ૪. અગારધર્મગૃહસ્થી (IIRH) આના બે અર્થ છે(૧) ગૃહસ્થના બાર વ્રતરૂપ ધર્મ-કુવાતíવધે Tધને . (૨) ગૃહસ્થનો આચાર કે કર્તવ્ય. પ્રસ્તુત પ્રસંગમાં બીજો અર્થ જ સંગત છે. ૫. ગુરુનો અવિનય કે પરિવાદ કરનાર નથી હોતો (૩VIોસાયપાસીત્તે) આશાતનાનો અર્થ છે–અવજ્ઞા કે અવમાનના. અનન્યાશાતનનો અર્થ છે–ગુરુની અવજ્ઞા ન કરનાર, ગુરુનો પરિવાર ન કરનાર. ૬. (વાસંગનમરિવહુમાયા!) વર્ણ, સંજવલન, ભક્તિ અને બહુમાન–આ ચારેય વિનય-પ્રતિપત્તિના અંગો છે. વર્ણનો અર્થ છે ‘શ્લાઘા’.૨ કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લોક-એ ચારેય પર્યાય શબ્દો છે. તેઓમાં કંઈક અર્થભેદ પણ છે. ૧. વૃક્રવૃત્તિ, પત્ર ૧૭૮ : સાતં–સાતવેનીયંતનતત सौख्यानि सातसौख्यानि प्राग्वन् मध्यपदलोपी समासस्तेषु वैषयिकसुखेष्विति यावत् । ૨. ૩. એજન, પત્ર ૧૭૨ :વ-સ્નાયT વેનિયં, ૨ ૪ ૬, ૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૩૦ સંજ્વલનનો અર્થ છે ‘ગુણ-પ્રકાશન’.’ ભક્તિનો અર્થ છે ‘હાથ જોડવા, ગુરુ આવી પહોંચતાં ઊભા થવું, આસન આપવું’ વગેરે વગેરે.ર બહુમાનનો અર્થ છે ‘આંતરિક અનુરાગ’. દશવૈકાલિક ચૂર્ણિમાં ભક્તિ અને બહુમાનમાં જે અંતર છે તેને એક ઉદાહરણ વડે સમજાવવામાં આવેલ છે. ७. ( मणुस्सदेवदोग्गई ओ...मणुस्सदेवसोग्गईओ) અપરાધપૂર્ણ આચરણ કરનાર વ્યક્તિ મનુષ્યની દુર્ગતિનું જીવન જીવે છે અને સદાચારનું પાલન કરનાર વ્યક્તિ મનુષ્યની સુગતિનું જીવન જીવે છે. દેવતાની દુર્ગતિનો અર્થ છે—દેવતાઓમાં કિક્વિષિક વગેરે બનવું અને દેવતાની સુગતિનો અર્થ છે—દેવલોકમાં ઈન્દ્ર વગેરે બનવું. ૮. સિદ્ધિ સુગતિનો માર્ગ (સિદ્ધિ સોનૢ) સુગતિ સિદ્ધિનું વિશેષણ છે. વૃત્તિકારે ‘સિદ્ધિસો’ને એક પદ માન્યું છે. સ્થાનાંગમાં ચાર સુગતિઓનો ઉલ્લેખ છે—સિદ્ધ-સુગતિ, દેવ-સુગતિ, મનુષ્ય-સુગતિ અને સુકુળમાં જન્મ.’ ૯. માયા, નિદાન અને મિથ્યા-દર્શન-શલ્યોને (માયાનિયામિચ્છાનુંમળસકાળ) જે માનસિક વૃત્તિઓ અને અધ્યવસાય શલ્ય (આંતરિક વ્રણ)ની માફક ક્લેશકારી હોય છે, તેને ‘શલ્ય’ કહેવામાં આવે છે. તે ત્રણ છે— (૧) માયા (૨) નિદાન – તપના ફળની આકાંક્ષા કરવી, ભોગની પ્રાર્થના કરવી. (૩) મિથ્યા-દર્શન – મિથ્યાર્દષ્ટિકોણ. - ૧. વૃત્તવૃત્તિ, પત્ર ૭૬ : સત્વનનું—ગુળોદ્માસનમ્ । ૨. એજન, ભક્ત્તિ:-પ્રવ્રુતિપ્રદાવિજ્ઞા। ૩. એજન, વદુમાનમ્—આન્તરપ્રીતિવિશેષ: । ૪. રાવેાલિન, બિનવામ વૃત્તિ, પૃ. ૨૧ । ૫. बृहद्वृत्ति, पत्र ५७९ : सिद्धिसोग्गइं ति सिद्धिसुगतिं । ૬. ટાળ, ૪૪ ૨૩૨ ૫ આ ત્રણે મોક્ષ-માર્ગના વિઘ્નો અને અનંત સંસારના હેતુઓ છે. સ્થાનાંગ (૧૦/૭૧)માં કહેવાયું છે – આલોચના (સ્વદોષ-પ્રકાશન) તે જ વ્યક્તિ કરી શકે છે જે માયાવી હોતી નથી. ૧૦. મોહને ક્ષીણ કરવામાં સમર્થ પરિણામ-ધારાને (રાજુસેવિં) સંક્ષેપમાં ‘કરણ-સેઢિ’નો અર્થ છે ‘ક્ષપક-શ્રેણિ’. મોહ-વિલયની બે પ્રક્રિયાઓ છે—જેમાં મોહનો ઉપશમ થતાં-થતાં તે સર્વથા ઉપશાંત થઈ જાય છે, તેને ‘ઉપશમ-શ્રેણિ’ કહેવામાં આવે છે. જેમાં મોહ ક્ષીણ થતાં-થતાં પૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે, તેને ‘ક્ષપક-શ્રેણિ’ કહેવામાં આવે છે. ઉપશમ-શ્રેણિથી મોહનો સર્વથા ઉદ્દાત થતો નથી, એટલા માટે અહીં ક્ષપક-શ્રેણિ જ લેવાય. કરણનો અર્થ ‘પરિણામ’ છે. ક્ષપક-શ્રેણિનો પ્રારંભ આઠમા ગુણસ્થાનથી થાય. ત્યાં પરિણામ-ધારા એવી શુદ્ધ હોય છે જેવી પહેલાં ક્યારેય હોતી નથી. એટલા માટે આઠમા ગુણસ્થાનને ‘અપૂર્વ-કરણ’ કહેવામાં આવે છે. અપૂર્વ-કરણ વડે જે ગુણશ્રેણિ પ્રાપ્ત થાય છે તેને ‘કરણ-ગુણ-શ્રેણિ’ કહેવામાં આવે છે. તે જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે મોહનીય કર્મના પરમાણુઓની અધ્યયન-૨૯ : ટિપ્પણ ૭-૧૦ ૭. ૮. ૯. बृहद्वृत्ति, पत्र ५७९ : निदानं - ममातस्तपः- प्रभृत्यादेरिदं स्यात् इति प्रार्थनात्मकम् । એજન, પત્ર ૮૦ : પ્રમાÆપળિવવૃદ્ઘતે । એજન, પત્ર ૮૭૬ : રોન—અપૂર્વજોન શુળહેતુા શ્રેણિ: करणगुणश्रेणिः । Page #202 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૩૧ અધ્યયન-૨૯: ટિપ્પણ ૧૧-૧૬ સ્થિતિ અલ્પ થઈ જાય છે અને તેમનો વિપાક મંદ થઈ જાય છે. આ રીતે મોહનીય કર્મ નિર્વીર્ય બની જાય છે. ૧૧. અનાદરને (મપુરક્ષર) અહીં ‘મપુરક્ષાર'—પુરસ્કાર'નો અર્થ “અનાદર’ કે ‘અવજ્ઞા છે. આ વ્યક્તિ ગુણવાન છે, ક્યારેય ભૂલ નથી કરતીઆ સ્થિતિનું નામ પુરસ્કાર છે. પોતાના પ્રમાદાચરણને બીજાની સામે પ્રસ્તુત કરનાર આનાથી વિપરીત સ્થિતિમાં મુકાય છે, તે જ અપુરસ્કાર છે. ૧૨. અનન્ત વિકાસનો ઘાત કરનાર જ્ઞાનાવરણ વગેરે કર્મોની પરિણતિઓને (૧vidયારૂપwવે) આત્માના ચાર ગુણો અનંત છે—(૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) વીતરાગતા અને (૪) વીર્ય. તેમનું આવરણ કરતાં પરમાણુઓને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ, સંમોહક પરમાણુઓને મોહ તથા વિઘાતક પરમાણુઓને અંતરાય-કર્મ કહેવામાં આવે છે. વીતરાગતાનો બાધક છે મોહ અને વીર્યનું બાધક છે અંતરાય-કર્મ. તેમની અનંત પરિણતિઓ વડે આત્માના અનંત ગુણો આવૃત, સંમોહિત અને પ્રતિહત થાય છે. ૧૩. (સૂત્ર ૮) આલોચના, નિંદા અને ગહ–આ ત્રણે પ્રાયશ્ચિત્ત સુત્રો છે. તેમના દ્વારા પ્રમાદ જનિત આચરણનું વિશોધન કરવામાં આવે છે. આલોચનાનો મૂળ આધાર છે–ઋજુતા. માયા, નિદાન (પદ્ગલિક સુખનો સંકલ્પ) અને મિથ્યાદર્શન-શલ્ય – આ ત્રણે સાધનાનાં વિદ્ગો છે. તેઓ સાધકને મોહાસતિ તરફ લઈ જાય છે. આલોચના સાધકને આત્મા તરફ લઈ જાય છે, એટલા માટે તેનાથી માયાત્રિકના કાંટા બહાર નીકળી જાય છે. નિંદા અકૃત પ્રત્યે પશ્ચાત્તાપની ભાવના છે. તેનાથી અકરણીય પ્રત્યે વિરક્તિ જન્મે છે. ગર્તા વડે વ્યક્તિના અહંકારનો વિલય થાય છે. અહંકારથી ગ્રસ્ત વ્યક્તિ ઉદ્ધત ભાવે અનાચરણનું આસેવન કરી નાખે છે. અહંકારનો વિલય થતાં આચરણ સંયત બની જાય છે. ૧૪. સામાયિકથી અસત્યવૃત્તિની વિરતિ (સામા3gi સાવM નો વિડું) સામાયિક અને સાવદ્યયોગવિરતિમાં કાર્ય-કારણ સંબંધ છે. સાવદ્યયોગવિરતિ કારણ છે, સામાયિક કાર્ય છે. કાર્ય અને કારણ એક સાથે કેવી રીતે હોઈ શકે તેનાં સમાધાનમાં વૃત્તિકારે બતાવ્યું છે કે વૃક્ષ કારણ છે અને છાયા કાર્ય છે, છતાં પણ બંને એક સાથે મળી આવે છે." ૧૫. દર્શન (દર્શનાચાર)ની વિશુદ્ધિ (સંસવિલોહિં) દર્શનનો અર્થ છે–સમ્યક્ત. પ્રસ્તુત પ્રકરણમાં દર્શનની વિશુદ્ધિનું તાત્પર્ય દર્શનના આચારનું અનુપાલન હોવું જોઈએ. આ ભક્તિયોગનું સૂત્ર છે. દર્શનના આઠ આચારો ૨૮૩૧માં નિર્દિષ્ટ છે. તેમનો સંબંધ દર્શન-વિશુદ્ધિ સાથે છે. સ્તુતિ વડે તીર્થકર પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. તેનાથી દર્શનાચાર પ્રત્યેની આસ્થા સુદઢ બને છે. વૃત્તિકારે વિશુદ્ધિનો અર્થ નિર્મળ થવું એવો કર્યો છે. સ્તુતિ દ્વારા દર્શનનાં ઉપઘાતી કર્મો દૂર થાય છે. પરિણામે સમ્યક્ત નિર્મળ બની જાય છે. ક્ષાયોપથમિક સભ્યત્વને માટે આ અર્થ ઘટાવી શકાય છે, પરંતુ ક્ષાયિક સમ્યક્તને માટે આ અર્થ ઘટાવી શકાતો નથી, કેમ કે સમ્યક્તનાં ઉપઘાતી કર્મો પહેલાં જ નષ્ટ થઈ જાય છે. ૧૬. (વVIDUT..નિવંઘટ્ટ) વંદના એક પ્રવૃત્તિ છે. તેમાંથી બે કાર્યો નિષ્પન્ન થાય છે–નીચ ગોત્રનો ક્ષય–આ નિર્જરા છે તથા ઉચ્ચ ગોત્રનો બંધ–આ પુણ્યનો બંધ છે. વંદનાનું મુખ્ય ફળ છે–નિર્જરા અને પ્રાસંગિક ફળ છે–પુણ્ય કર્મનો બંધ. આનાથી એવો સિદ્ધાંત ફલિત થાય १. बृहद्वृत्ति, पत्र ५८० : विरतिसहितस्यैव सम्भवात्, न कार्यकारणभावदर्शनाद् । चैव तुल्यकालत्वेनानयोः कार्यकारण-भावासम्भव એજન, પુત્ર ૧૮૦ : રનં સખ્યત્વે, તી વિશુદ્ધિઃइति वाच्यं, केषुचित् तुल्यकालेष्वपि वृक्षच्छायादिवत् तदुपघातिकर्मापगमतो निर्मलीभवनं दर्शनविशुद्धिः । Page #203 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૩૨ અધ્યયન-૨૯: ટિપ્પણ ૧૭-૨૦ છે–જ્યાં-જ્યાં શુભ પ્રવૃત્તિ છે ત્યાં-ત્યાં નિર્જરા છે. એક પણ શુભ પ્રવૃત્તિ એવી નથી કે જેના વડે માત્ર પુણ્યનો બંધ થાય અને નિર્જરા ન થાય. પુષ્યનો બંધ નિર્જરાનું સહકારી કાર્ય છે. ૧૭. પ્રતિક્રમણથી (ડિમvi) અકલંકે પ્રતિક્રમણનો અર્થ–ભૂતકાળના દોષોથી નિવૃત્ત થવું એવો કર્યો છે.' હરિભદ્રસૂરિ અનુસાર અશુભ પ્રવૃત્તિમાંથી ફરી શુભ પ્રવૃત્તિમાં પાછા વળવું તે પ્રતિક્રમણ છે. અશુભ યોગથી વ્રતમાં છિદ્રો ઉત્પન્ન થઈ જાય છે. પ્રતિક્રમણથી વ્રતના છિદ્રો ફરી ઢંકાઈ જાય છે. સૂત્રકારે વ્રત-છિદ્રના નિરોધનાં પાંચ કામો બતાવ્યા છે– (૧) આગ્નવનો નિરોધ થઈ જાય છે. (૨) અશુભ પ્રવૃત્તિથી થનાર ચરિત્રનાં કલંકો સમાપ્ત થઈ જાય છે. (૩) આઠ પ્રવચન-માતાઓ (પાંચ સમિતિઓ અને ત્રણ ગુતિઓ)માં જાગરુકતા વધી જાય છે. (૪) સંયમ પ્રત્યે એકરસતા કે સમાપત્તિ સધાઈ જાય છે. (૫) સમાધિની પ્રાપ્તિ થાય છે. ૧૮. કાયોત્સર્ગથી (IST) સામાચારી-અધ્યયનમાં કાયોત્સર્ગને ‘સર્વ-દુઃખ-વિમોચક” કહેલ છે. શાન્યાચાર્યે કાયોત્સર્ગનો અર્થ–‘આગમોક્ત નીતિ અનુસાર શરીરનો ત્યાગ કરવો' કર્યો છે. ક્રિયા-વિસર્જન અને મમત્વ-વિસર્જન-એ બંને આગમોક્ત નીતિનાં અંગો આવશ્યક નિર્યુક્તિમાં કાયોત્સર્ગના પાંચ કામો બતાવાયાં છે— (૧) દેહની જડતાનું વિશોધન. (૪) અનુપ્રેક્ષા. (૨) મતિની જડતાનું વિશોધન. (૫) ધ્યાન. (૩) સુખ-દુ:ખની તિતિક્ષા. ૧૯. (તીયપકુપન્ન) અહીં અતીત અને પ્રત્યુત્પન્ન–એવાં બે પદો છે. પ્રત્યુત્પન્નનો અભિપ્રાય વર્તમાન ક્ષણ નથી. અતીતનો તાત્પર્યાર્થ છે દૂરનો અતીત અને પ્રત્યુત્પન્નનો અર્થ છે નિકટવર્તી અતીત. વર્તમાન ક્ષણમાં પ્રાયશ્ચિત્ત-યોગ્ય પ્રવૃત્તિનું વિશોધન કરાઈ રહ્યું છે, એટલા માટે પ્રત્યુત્પન્નનો અર્થ નિકટવર્તી અતીત કરવો ઉચિત છે.* અહીં પ્રાયશ્ચિત્ત વડે પ્રાયશ્ચિત્ત-યોગ્ય પ્રવૃત્તિ વિવક્ષિત છે.” ૨૦. સ્તવ અને સ્તુતિ (યવથુરુ) સામાન્યપણે “સ્તુતિ’ અને ‘સ્તવ' આ બંનેનો અર્થ “ભક્તિ અને બહુમાનપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવી છે. પરંતુ સાહિત્યશાસ્ત્રની વિશેષ પરંપરા અનુસાર એક, બે કે ત્રણ શ્લોકવાળી શ્રદ્ધાંજલિને “સ્તુતિ’ અને ત્રણથી અધિક શ્લોકવાળી શ્રદ્ધાંજલિને ૧. રાનવર્તિા , ૬ા ૨૪T. देहमइजड्डसुद्धी सुहदुक्खतितिक्खा य अणुप्पेहा । आवश्यक हारिभद्रीया वृत्ति। झायइ य सुहं झाणं, एयग्गो काउसग्गम्मि ॥ ઉત્તરાથurf, ર૬ રૂ૮, ૪૨, ૪૬, ૪૬૫ बृहवृत्ति, पत्र ५८१: अतीतं चेह चिरकालभावित्वेन प्रत्युत्पन्नमिव વૃત્તિ , પન્ન ૧૮૧ : :–શરીર તોr: प्रत्युत्पन्नं चासन्नकालभावितयाऽतीतप्रत्युत्पन्नम्। आगमोक्तनीत्या परित्यागः कायोत्सर्गः । ૭. એજન, પત્ર ૫૮૨ : પ્રાયશ્ચિત્ત ૩પવાની પ્રાયશ્ચિત્તાતિવા ૫. સાવથ નિgિ, જાથા ૨૪૬૨ : Page #204 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ-પરાક્રમ ‘સ્તવ’ કહેવામાં આવે છે. કેટલાક લોકો સાત શ્લોક સુધીની શ્રદ્ધાંજલિને પણ ‘સ્તુતિ’ માને છે.૧ ૨૧. મોક્ષ-પ્રાપ્તિ (અંતિિરય) અન્નનો તાત્પર્યાર્થ છે—ભવ કે કર્મોનો વિનાશ. તેને ફલિત કરનારી ક્રિયા અંતક્રિયા કહેવાય છે. તાત્પર્યમાં એનો અર્થ છે—મોક્ષ. અન્તક્રિયા ફલિત થાય છે સૂક્ષ્મ શરીરના છૂટી જવા પર. સ્થાનાંગમાં ચાર પ્રકારની અંતક્રિયાનો નિર્દેશ મળે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે—– ૧. કેટલાક મનુષ્યો અલ્પ કર્મો સાથે મનુષ્ય જીવનમાં આવે છે, પરંતુ દીર્ઘકાલીન મુનિ-પર્યાયનું પાલન કરી મુક્ત થઈ જાય છે, જેમ કે – ચાતુરંત ચક્રવર્તી સમ્રાટ ભરત. આ પ્રથમ પ્રકારની અંતક્રિયા છે. = ૨. કેટલાક મનુષ્યો મહાકર્મ સાથે મનુષ્ય ભવમાં આવે છે અને અલ્પકાલીન મુનિ-પર્યાયનું પાલન કરી મુક્ત થઈ જાય છે, જેમ કે – ગજસુકુમાલ અણગાર. આ બીજા પ્રકારની અંતક્રિયા છે. ૩. કેટલાક મનુષ્યો મહાકર્મ સાથે મનુષ્ય ભવમાં આવે છે અને દીર્ઘકાલીન મુનિ-પર્યાયનું પાલન કરી મુક્ત થઈ જાય છે, જેમ કે – ચક્રવર્તી સનત્કુમાર. આ ત્રીજા પ્રકારની અંતક્રિયા છે. ૭૩૩ ૪. કેટલાક મનુષ્યો અલ્પ કર્મ સાથે મનુષ્ય ભવમાં આવે છે અને અલ્પકાલીન મુનિ-પર્યાયનું પાલન કરી મુક્ત થઈ જાય છે, જેમ કે – ભગવતી મરુદેવા. આ ચોથા પ્રકારની અંતક્રિયા છે. આ બધાની કથાઓ માટે જુઓ—ઠાણું ૪૧નું ટિપ્પણ. ૨૨. વૈમાનિક દેવોમાં (વિમાનો...) વૃત્તિકારે કલ્પનો અર્થ—બાર દેવલોક અને વિમાનનો અર્થ–પ્રૈવેયક અને અનુત્તર વિમાન – કર્યો છે. = ૨૩. કાલ-પ્રતિલેખના...થી (જાનડિસ્નેહાયાળુ) પ શ્રમણની દિન-ચર્યામાં કાળ-મર્યાદાનું ઘણું મોટું સ્થાન રહ્યું છે. દશવૈકાલિકમાં કહેવાયું છે – ‘તે બધા કામો યોગ્ય સમયે કરે.’૪ આ જ વાત સૂત્રકૃતાંગમાં કહેવાઈ છે. વ્યવહારમાં બતાવવામાં આવ્યું છે – અસ્વાધ્યાય-કાળમાં સ્વાધ્યાય ન કરવો.’ કાળજ્ઞાનના પ્રાચીન સાધનોમાં ‘દિક્ પ્રતિલેખન’ અને ‘નક્ષત્ર અવલોકન’ મુખ્ય હતાં. મુનિઓ સ્વાધ્યાય પૂર્વે કાળની પ્રતિલેખના કરતા. જેમને નક્ષત્રવિદ્યાનું કુશળ જ્ઞાન હોય તેમને આ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવતા. યાંત્રિક ઘડિયાળોના અભાવમાં આ કાર્યને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું. વિશેષ વિવરણ માટે જુઓ – ઓઘનિર્યુક્તિ, ગાથા ૬૪૧-૬૫૪. ૧. ૨૪. માર્ગ (સમ્યક્ત્વ) (મñ) શાન્ત્યાચાર્યે માર્ગના ત્રણ અર્થો કર્યા છે – (૧) સમ્યક્ત્વ, (૨) સમ્યક્ત્વ અને જ્ઞાન અને (૩) મુક્તિ-માર્ગ. . ૩. ૪. ૫. અધ્યયન-૨૯ : ટિપ્પણ ૨૧-૨૪ बृहद्वृत्ति, पत्र ५८१ : दुगतिसिलोगा ( थूइओ) अन्नेसिं जाव हुंति सत्तेव । देविंदत्थवमाई तेण परं थुत्तया होंति ॥ ગળું, ૪। ૬ । बृहद्वृत्ति, पत्र ५८२ : कल्पा- देवलोका विमानानिग्रैवेयकानुत्तरविमानरूपाणि । વસવેઞતિયં, ૧। ૨ ।૪ : જાતે જાાં સમાવે। सूयगडो, २।१।१५ : अन्नं अन्नकाले, पाणं ૬. ૭. ૮. ૯. पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणकाले । व्यवहार सूत्र, ७ । १०६ : नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा असज्झाए सज्झायं करित्तए । बृहद्वृत्ति, पत्र ५८३ : मार्ग:- इह ज्ञानप्राप्तिहेतुः सम्यक्त्वम् । એજન, પત્ર ૫૭૨ : યદા માfયારિત્રપ્રાપ્તિનિનન્યનતવા दर्शनज्ञानाख्यम् । એજન, પત્ર ૬૮રૂ : અથવા ‘f =' મુર્શિ क्षायोपशमिकदर्शनादि । Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૩૪ અધ્યયન-૨૯ : ટિપ્પણ ૨૫-૨૭ માર્ગ-ફળનો અર્થ ‘જ્ઞાન” કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયન (૨૮૨)માં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ-આ ચારેયને માર્ગ' કહેલ છે. પ્રાયશ્ચિત્તના પ્રકરણમાં માર્ગનો અર્થ સમ્યક્ત અધિક યોગ્ય છે. પ્રાયશ્ચિત્ત તપસ્યામય હોય છે, એટલા માટે તપ તેનું પરિણામ નથી થઈ શકતું. ચારિત્ર (આચાર-શુદ્ધિ) આ જ સૂત્રમાં આગળ પ્રતિપાદિત છે. બાકી જ્ઞાન અને દર્શન (સમ્યક્ત) બે રહે છે. તેમાં દર્શન “માર્ગ છે અને તેની વિશુદ્ધિથી જ્ઞાન વિશુદ્ધ થાય છે, એટલા માટે તે ‘માર્ગ-ફળ' છે. આચાર્ય વટ્ટકેરે શ્રદ્ધાન (દર્શન)ને પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર માન્યો છે. વૃત્તિકાર વસુનંદિએ તેના બે અર્થ કર્યા છે–(૧) તત્ત્વરુચિનું પરિણામ અને (૨) ક્રોધ વગેરેનો પરિત્યાગ. સુત્રકારનો આશય એવો છે કે પ્રાયશ્ચિત્ત વડે દર્શનની વિશિષ્ટ વિશુદ્ધિ થાય છે. એટલા માટે જ્ઞાન અને દર્શનને પ્રાયશ્ચિત્ત પણ માની શકાય અને પરિણામ પણ. ૨૫. (સૂત્ર ૧૮) સત્યની પ્રાપ્તિ તે જ વ્યક્તિને થાય છે જે અભય હોય છે. ભયના હેતુઓ છે–રાગ અને દ્વેષ. તેમના વડે વેર-વિરોધ વધે છે. વેર-વિરોધ થવાથી આત્માની સહજ પ્રસન્નતા નષ્ટ થઈ જાય છે. બધા જીવોની સાથે મૈત્રીભાવ રહેતો નથી. મને ભયથી ભરાઈ જાય છે. આ રીતે વ્યક્તિ સત્યથી દૂર થઈ જાય છે. જે સત્યને પામવા ઈચ્છે છે, તેના મનમાં રાગ-દ્વેષની ગાંઠ તીવ્ર નથી હોતી. તે સહુની સાથે મૈત્રીભાવ રાખે છે. તેનો આત્મા સહજ પ્રસન્નતાથી પરિપૂર્ણ હોય છે. તેનાથી પ્રમાદવશ કોઈ અનુચિત વ્યવહાર થઈ જાય છે તો તે તરત તેના માટે પશ્ચાત્તાપ જાહેર કરી દે છે—ક્ષમા માગી લે છે. જે વ્યક્તિમાં પોતાની ભૂલને માટે પશ્ચાત્તાપ વ્યક્ત કરવાની ક્ષમતા હોય છે. તેનામાં જ સહજ પ્રસન્નતા, મૈત્રી અને અભય–આ બધાં વિકસિત થાય છે. ૨૬. (સૂત્ર ૧૯) સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે– (૧) વાચના-અધ્યાપન કરવું. (૨) પ્રતિપૃચ્છા–અજ્ઞાત વિષયની જાણકારી કે જ્ઞાત વિષયની વિશેષ જાણકારી માટે પ્રશ્ન કરવો. (૩) પરિવર્તના–પરિચિત વિષયને સ્થિર રાખવા માટે વારંવાર બેવડાવવો.’ (૪) અનુપ્રેક્ષા–પરિચિત અને સ્થિર વિષય પર ચિંતન કરવું. (૫) ધર્મકથા–સ્થિરીકૃત અને ચિતિત વિષયનો ઉપદેશ કરવો. ૨૦માથી ૨૪મા સૂત્ર સુધી સ્વાધ્યાયના આ જ પાંચ પ્રકારનાં પરિણામો બતાવવામાં આવ્યા છે. ૨૭. તીર્થ-ધર્મનું અવલમ્બન કરે છે (ત્તિસ્થઘM મવર્નવ) શાન્તાચાર્ય તીર્થના બે અર્થ કર્યા છે–ગણધર અને પ્રવચન. ભગવતીમાં ચતુર્વિધ સંઘને “તીર્થ” કહેવામાં આવેલ છે. ગૌતમે કહ્યું–‘ભંતે ! તીર્થને તીર્થ કહેવાય છે કે તીર્થકરને તીર્થ કહેવાય છે?' ૧. વૃત્તિ , પત્ર ૧૮૩ : તનં ર જ્ઞાનમ્ | ૫. સરખાવો-યો-તન, મધ-પાર રૂરૂ : પૈત્રીજા સ્T मूलाचार, पंचाचाराधिकार, गाथा १६४ : मुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावना पायच्छित्तं ति तवो, जेण विसुज्झदि हु पुवकयपावं । तश्चित्तप्रसादनम्। એજન, આથા દ્ધ છે ઉત્તરાયણ, ૩૦ / રૂ૪ . એજન, થા ૨૬ વૃત્તિ: શ્રદ્ધાનં તત્ત્વ : बृहद्वृत्ति, पत्र ५८४ : वाचना-पाठनम् । क्रोधादिपरित्यागो वा। એજન, પન્ન ૧૮૪ : પરાવર્તના-નમ્ | એજન, પત્ર ૬૮૪: મનુપ્રેક્ષ-ચિત્તનિલTI Page #206 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૩૫ અધ્યયન-૨૯: ટિપ્પણ ૨૮-૩૦ ભગવાને કહ્યું–‘ગૌતમ! અહંતુ તીર્થ નથી હોતા, તેઓ તીર્થકર હોય છે. ચતુર્વર્ણ શ્રમણસંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનો સંઘતીર્થ કહેવાય છે.” આવશ્યક નિર્યુક્તિમાં પ્રવચનનું એક નામ તીર્થ છે. આ રીતે તીર્થના ત્રણ અર્થ થયા. તેમના આધારે તીર્થ-ધર્મના ત્રણ અર્થ થાય છે – (૧) ગણધરનો ધર્મ– શાસ્ત્ર-પરંપરાને અવિચ્છિન્ન રાખવી. (૨) પ્રવચનનો ધર્મ– સ્વાધ્યાય કરવો.’ (૩) શ્રમણ-સંઘનો ધર્મ. અહીં અધ્યાપનના પ્રકરણમાં પ્રથમ અર્થ જ યોગ્ય લાગે છે. તીર્થ શબ્દની વિશેષ જાણકારી માટે જુઓ–વિશેષ આવશ્યક ભાષ્ય, ગાથા ૧૦૩૨ -૧૦૫૧. ૨૮. કર્મો અને સંસારનો અંત કરનાર (મહાનિ મહાવસાને) આ વાક્યાંશ આત્માની પ્રકૃષ્ટ વિશુદ્ધિનો દ્યોતક છે. કર્મોનું વિપુલ માત્રામાં ક્ષીણ થવું મહાનિર્જરા છે. મહાપર્યવસાનના બે અર્થ છે—સમાધિમરણ અને અપુનર્મરણ. જે વ્યક્તિને મહાનિર્જરા થાય છે, તે સમાધિમરણ પ્રાપ્ત કરે છે. જો સંપૂર્ણ કર્મોની નિર્જરા થઈ જાય છે તો તે અપુનર્મરણ પ્રાપ્ત કરે છે, જન્મ-મરણના ચક્રમાંથી છૂટી જાય છે. સ્થાનાંગ સૂત્રમાં અનેક પ્રસંગોમાં આનો પ્રયોગ મળી આવે છે– ૧. મનોરથત્રયી કરનાર શ્રમણ તથા શ્રમણોપાસક મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળો હોય છે. (ઠાણું ૩૪૯૬, ૪૯૭) ૨. અગ્લાનવૃત્તિથી સેવા કરનાર શ્રમણ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળો હોય છે. (ઠાણું પા૪૪, ૪૫) ૨૯. સૂત્ર, અર્થ અને તે બંને સાથે સંબંધીત (સુત્તસ્થ તમારું) આગમ ત્રણ પ્રકારના હોય છે–સૂત્રાગમ, અર્થાગમ અને તદુભયાગમ. આ ત્રીજો પ્રકાર સૂત્રાગમ અને અર્થાગમનું સંયુક્ત ઉચ્ચારણ માત્ર છે. જે આગમની રચનામાં સૂત્ર અને વૃત્તિ-બંનેનો સમાવેશ થતો હોય છે, તે આગમને તદુભયાગમ કહેવામાં આવેલ છે. ૩૦. કાંક્ષા મોહનીય કર્મ (વંશવાનં વેH) શાજ્યાચાર્યે કાંક્ષા મોહનીયનો અર્થ “અનાભિગ્રહિક મિથ્યાત્વ' કર્યો છે." અભયદેવસૂરિ અનુસાર આનો અર્થ છેમિથ્યાત્વ-મોહનીય." ૧. પીવડું, ૨૦ ૭૪ : તિર્થં પરે !તિë ? તિસ્થાતિર્થ ? ૪. એજન, પત્ર ૫૮૪ : ય િવ તીર્થ–પ્રવને શ્રમિચર્થगोयमा ! अरहा ताव नियमं तित्थकरे, तित्थं पुण चाउवण्णे ત:-સ્વાધ્યાય: समणसंघे, तं जहा-समणा समणीओ सावया ૫. વૃદત્તા, પત્ર ૧૮૪: ક્ષાદિનીયં મfમહિલ્સसावियाओ। मिथ्यात्वरूपम्। आवश्यक नियुक्ति, गाथा १२४ : भगवती, १।३ वृत्ति : मोहयतीति मोहनीयं कर्म, तच्च सुय धम्म तित्थ मग्गो, पावयणं पवयणं च एगट्ठा । चारित्रमोहनीयमपि भवतीति विशेष्यते-काक्षा-अन्यान्यसुत्तं तंतं गंधो, पाढो सत्थं च एगट्ठा ॥ दर्शनग्रहः उपलक्षणत्वाच्चास्य शंकादिपरिग्रहः, ततः 3. बृहद्वृत्ति, पत्र ५८४ : तीर्थमिह गणधरस्तस्य धर्म:-आचारः काक्षाया मोहनीयं काक्षामोहनीयम्-मिथ्यात्वमोहनीश्रुतधर्मप्रदानलक्षणस्तीर्थधर्मः । यमित्यर्थः। Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝર્ષણાણિ ૭૩૬ અધ્યયન-૨૯: ટિપ્પણ ૩૧-૩૫ સત્યની વ્યાખ્યા કરનારા અનેક મતવાદ છે. તેમની જાળમાં ફસાઈને મનુષ્ય મિથ્યા દૃષ્ટિકોણો તરફ ઢળી જાય છે. આ રીતે ઢળવાનું મુખ્ય કારણ કાંક્ષા-મોહનીય કર્મ હોય છે. વિશદ જાણકારી માટે જુઓ–ભગવતી, ૧૩. ૩૧. વ્યંજનલબ્ધિને (વંનપદ્ધ) બૃહદુવૃત્તિમાં વ્યંજન-લબ્ધિની કોઈ વ્યાખ્યા નથી. “વંગM-દ્ધિ વ–આમાનાં ૨ કારને ત્યાં “પદાનુસારિતા-લબ્ધિ'નો સૂચક દર્શાવવામાં આવ્યો છે. એક પદ અનુસાર બાકીના પદોની પ્રાપ્તિ થઈ જાય તેવી શક્તિનું નામ “પદાનુસારિતા-લબ્ધિ છે. એ રીતે એક વ્યંજનના આધારે બાકીના વ્યંજનો મેળવી શકવાની ક્ષમતાનું નામ “વ્યંજન-લબ્ધિ હોવું જોઈએ. ૩૨. અનુપ્રેક્ષા (અર્થ-ચિન્તન)થી (મધુપ્રેરા) અનુપ્રેક્ષાના અનેક અર્થો છે–(૧) તત્ત્વનું ચિંતન કરવું, (૨) જ્ઞાત અર્થનો અભ્યાસ કરવો, (૩) અર્થનું ચિંતન કરવું, (૪) વસ્તુના સ્વભાવનું વારંવાર ચિંતન કરવું. વૃત્તિકારે અનુપ્રેક્ષાનો અર્થ આ પ્રમાણે કર્યો છે – અર્થનું વિસ્મરણ ન થઈ જાય એટલા માટે અર્થનું વારંવાર ચિંતન કરવું. અનુપ્રેક્ષાના છ લાભો દર્શાવાયા છે– ૧. કર્મના ગાઢ બંધનનું શિથિલીકરણ. ૪. પ્રદેશ-પરિમાણનું અલ્પીકરણ. ૨. દીર્ધકાલીન સ્થિતિનું અલ્પીકરણ. ૫. આગત વેદનીય કર્મનો ઉપચય ન થવો. ૩. તીવ્ર વિપાકનું મંદીકરણ. ૬. સંસારનું અલ્પીકરણ. અસાતવેદનીય કર્મના બંધનું કારણ છે–બીજાઓને દુઃખ આપવું, સતાવવા અથવા બીજાઓની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવો. તત્ત્વ, પદાર્થના સ્વભાવ અને અનિત્યત્વ વગેરેની અનુપ્રેક્ષા કરવાથી કરુણાની ચેતના જાગે છે, આત્મોપમ્ય દષ્ટિનું નિર્માણ થાય છે, કોઈ પણ પ્રાણીને દુઃખ આપવાની વૃત્તિ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે અનુપ્રેક્ષા કરનાર વ્યક્તિને અસાતવેદનીય કર્મને બંધ ફરી-ફરી થતો નથી. ૩૩. લાંબા માર્ગવાળી (ટીમ દ્ધ) અહીં “' કાર અલાક્ષણિક છે. મૂળ શબ્દ છે--તીરદ્ધતીઠું. તેના બે અર્થ છે–દીર્ઘ કાળ અને લાંબો માર્ગ ૬ આગમોમાં ‘મા’ શબ્દના બંને અર્થો મળે છે–કાળ અને માર્ગ. ૩૪. ચાર અંતવાળી (વાત) વૃત્તિકારે “અંત’નો અર્થ ‘અવયવ’ કર્યો છે. સંસારરૂપી અટવીના ચાર અવયવો છે–નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ." ૩૫. પ્રવચન (પ ). પ્રવચનનો અર્થ છે–આગમ. સંઘ અથવા તીર્થ આગમના આલંબનથી ચાલે છે, એટલા માટે ઉપચારથી આગમને પણ પ્રવચન કહેવામાં આવેલ છે. વિશેષ વિવરણ માટે જુઓ-૨૮૩૧નું ટિપ્પણ. १. बृहद्वृत्ति, पत्र ५८४ : चशब्दाव्यञ्जनसमुदायात्मकत्वाद्वा पदस्य तल्लब्धि च पदानुसारितालक्षणामुत्पादयति । એજન, પત્ર ૬૮૪ : મૂત્રવર્ધfપ સંમત વિસ્મરામત: सोऽपि परिभावनीय इत्यनुप्रेक्षा। ૩. પવ, ૮૧૪૨૩ ४. बृहद्वृत्ति, पत्र ५८५ : दीहमद्धं ति मकारोऽलाक्षणिकः दीर्घाद्धं दीर्घकालं, दीर्घोवाऽध्वा-तत्परिभ्रमणहेतुः कर्मरूपो मार्गो यस्मिन्। ૫. એજન, પત્ર ૧૮૬ : રત્વીર–ચતુતિન્નક્ષામતા-ઝવવા यस्मिंस्तच्चतुरन्तं संसारकांतारम् । Page #208 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૩૭ અધ્યયન-૨૯: ટિપ્પણ ૩૬-૩૯ ૩૬. (સૂત્ર ૨૫) શ્રુતની આરાધનાનાં બે ફળ બતાવવામાં આવ્યાં છે–અજ્ઞાનનો ક્ષય અને સંક્લેશનો અભાવ, વ્યક્તિ જ્યારે શ્રતની આરાધના કરે છે ત્યારે તેના બધા સંશયો દૂર થઈ જાય છે, અજ્ઞાન નાશ પામે છે. કેમ કે નિરંતર સ્વાધ્યાય કરતા રહેવાથી તથા શબ્દોની મીમાંસા અને વિમર્શ કરતા રહેવાથી વિશિષ્ટ તત્ત્વોની પ્રાપ્તિ થાય છે, જાણકારી વધે છે. અજ્ઞાનને કારણે આગ્રહ અને રાગ-દ્વેષ વધે છે. તેનાથી ચિત્ત સંક્લિષ્ટ રહે છે. જયારે વ્યક્તિને તત્ત્વની પ્રાપ્તિ થઈ જાય છે. ત્યારે સમગ્ર સંક્લેશ મટી જાય છે. વૃત્તિકારે એક પ્રાચીન ગાથા ઉદ્ધત કરી છે : जह जह सुयमो( मव )गाहइ अइसयरसपसरसंजुयमपुव्वं । तह तह पल्हाइ मुणी णवणवसंवेगसद्धाए ॥ સાધક જેમ-જેમ મૃતનું અવગાહન કરે છે, જ્ઞાનની ઊંડાઈઓમાં જાય છે તેમ-તેમ તેને અતિશય રસ પડે છે અને તેને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. તેનામાં સંવેગના નવા-નવા આયામો ઊઘડે છે અને તેની માનસિક પ્રસન્નતા અત્યધિક વધી જાય છે.' ૩૭. (સૂત્ર ૨૬) આ સૂત્રમાં એકાગ્ર મનની સ્થાપના (મનને એક અગ્ર–આલંબન ઉપર સ્થિર કરવું)નું પરિણામ “ચિત્ત-નિરોધ’ બતાવવામાં આવેલ છે. ત્રેપનમાં સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે મન-ગુપ્તિ વડે એકાગ્રતા પ્રાપ્ત થાય છે. તેનાથી મનની ત્રણ અવસ્થાઓ ફલિત થાય છે–(૧) ગુપ્તિ, (૨) એકાગ્રતા અને (૩) નિરોધ. મનને ચંચળ બનાવનાર હેતુઓથી તેને બચાવવું–સુરક્ષિત રાખવું તે ‘ગુતિ’ કહેવાય છે. વ્યય-વિષયક જ્ઞાનની એકતાનતા ‘એકાગ્રતા' કહેવાય છે. મનની વિકલ્પ-શૂન્યતાને “નિરોધ કહેવામાં આવે છે. મહર્ષિ પતંજલિએ ચિત્તનાં ચાર પરિણામો બતાવ્યાં છે–(૧) વ્યુત્થાન, (૨) સમાધિ-પ્રારંભ, (૩) એકાગ્રતા અને (૪) નિરોધ. અહીં એકાગ્રતા અને નિરોધ તુલનીય છે. ૩૮. (સૂત્ર ૨૭-૨૯) સ્થાનાંગમાં ઉપાસનાનાં દસ ફળ બતાવવામાં આવ્યાં છે. તેમાંથી સંયમ અને અનાગ્નવ (અનાશ્રવ), તપ અને વ્યવદાન તથા અક્રિયા અને સિદ્ધિનો કાર્ય-કારણ-માળાના રૂપમાં ઉલ્લેખ છે. બૌદ્ધ-દર્શનમાં બાવીસ ઇન્દ્રિયો માનવામાં આવી છે. તેમાં શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા આ પાંચ ઇન્દ્રિયો તથા અજ્ઞાતમાશાસ્વામીન્દ્રિય, આન્દ્રિય અને અજ્ઞાતીવીન્દ્રિય આ ત્રણ અંતિમ ઇન્દ્રિયો વડે વિશુદ્ધિનો લાભ થાય છે, એટલા માટે તેમને વ્યવદાનના હેતુરૂપ માનવામાં આવેલ છે. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાના બળ વડે ક્લેશનું વિખંભન અને આર્ય-માર્ગનું આવહન થાય છે. અંતિમ ત્રણ ઇન્દ્રિયઅનાગ્નવ છે. નિર્વાણાદિના ઉત્તરોત્તર પ્રતિલાભમાં તેમનું આધિપત્ય છે. વ્યવદાનનો અર્થ ‘કર્મ-ક્ષય' અથવા ‘વિશુદ્ધિ છે. અહીં નિર્જરાના સ્થાને તેનો પ્રયોગ થયો છે. ૩૯. (સૂત્ર ૩૦) ઉત્સુકતા, નિર્દયતા, ઉદ્ધત મનોભાવ, શોક અને ચારિત્ર-વિકાર–આ બધાનું મૂળ સુખની આકાંક્ષા છે. તેને છોડીને કોઈ પણ વ્યક્તિ અનુત્સુક, દયાળુ, ઉપરાંત, અશોક અને પવિત્ર આચરણવાળો બની શકે છે. ઉત્સુકતા વગેરે સુખની આકાંક્ષાનાં પરિણામ છે. તેઓ કારણના રહેતાં છતાં પરિત્યક્ત થતા નથી. આવશ્યક એ છે કે કારણના ત્યાગનો પ્રયત્ન કરવામાં આવે, ૧. ૨. વૃદત્ત, પત્ર ૧૦૬ . પતિન્નત્રયોન, રૂ ૧; રૂા ૧૨૫ ૩. ૪. હા, રૂT૪૨૮૫ વૌદ્ધ થi-વન, પૃ. ૩૨૮-૩૨૬I Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ જેથી પરિણામ પોતાની જાતે જ ત્યક્ત થઈ જશે. ૪૦. (સૂત્ર ૩૧) સંગ અને અસંગ–આ બે શબ્દો સમાજ અને વ્યક્તિના સૂચક છે. અધ્યાત્મની ભાષામાં સમુદાય-જીવી તે હોય છે, જેનું મન સંગસક્ત (અનેકતામાં લિક) હોય છે અને વ્યક્તિ-જીવી અથવા એકલો તે હોય છે જેનું મન અસંગ હોય છે—કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં લિપ્ત નથી હોતું. આ જ તથ્યના આધારે એમ કહી શકાય છે કે અસંગ મનવાળો સમુદાયમાં રહીને પણ એકલો રહે છે અને સંગ-લિપ્ત મનવાળો એકાંતમાં રહીને પણ સમુદાયમાં રહે છે. કહેવામાં આવે છે કે ચિત્ત ચંચળ છે, અનેકાગ્ર છે. તે કોઈ એક અગ્ર (લક્ષ્ય) ૫૨ ટકતું નથી. પરંતુ આ માન્યતામાં થોડુંક પરિવર્તન કરવાની જરૂર છે. ચિત્ત પોતે પોતાની જાતે ચંચળ કે અનેકાગ્ર નથી. તેને આપણે અનેક વિષયોમાં બાંધી દઈએ છીએ, ત્યારે તે સંગ-લિપ્ત બની જાય છે અને આ સંગલિપ્તતા જ તેની અનેકાગ્રતાનું મૂળ છે. અનાસક્ત મન ક્યારેય ચંચળ નથી હોતું અને આસક્તિ રહેતાં તેને એકાગ્ર કરી શકાતું નથી. નિષ્કર્ષની ભાષામાં કહી શકાય કે જેટલી આસક્તિ તેટલી અનેકાગ્રતા, જેટલી અનાસક્તિ તેટલી એકાગ્રતા, પૂર્ણ અનાસક્તિ એટલે મનનું અસ્તિત્વ સમાપ્ત. જૈન આગમોમાં મુનિનું એક વિશેષણ છે—અપ્રતિબદ્ધ વિહારી. મુનિની સમગ્ર જીવનચર્યા અપ્રતિબદ્ધ હોય છે, વ્યક્તિવિશેષ કે સ્થાન-વિશેષ સાથે પ્રતિબદ્ધ નથી હોતી. પ્રસ્તુત સૂત્રનો આ જ પ્રતિધ્વનિ છે. પ્રતિબદ્ધતા આસક્તિ છે. તે વ્યક્તિને બાંધે છે, મનને વ્યગ્ર બનાવે છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે—‘ગમે તે વા નારે વ તેને । મમત્તમાત્રં 7 હિં વિ ના ’ (ચૂલિકા ૨૮) ૪૧. વિવિક્ત-શયનાસન (વિવિત્તસયાસ) ૭૩૮ બાહ્ય-તપનો છઠ્ઠો પ્રકા૨ વિવિક્ત-શયનાસન છે. ત્રીસના અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે–એકાંત, આવાગમનરહિત અને સ્ત્રી-પશુ-વર્જિત સ્થાનમાં શયનાસન કરવાનું નામ વિવિક્ત-શયનાસન છે. બૌદ્ધ-સાહિત્યમાં વિવિક્ત-સ્થાનના નવ પ્રકાર બતાવવામાં આવ્યા છે—(૧)અરણ્ય, (૨) વૃક્ષ-મૂળ, (૩) પર્વત, (૪) કંદરા, (૫) ગિરિ-ગુફા, (૬) સ્મશાન, (૭) વન-પ્રસ્થ, (૮) અભ્યવકાશ અને (૯) પરાળ-પુંજ.૨ એકાંત શયનાસન કરનારાઓનું મન આત્મલીન થઈ જાય છે, એટલા માટે તેને ‘સંલીનતા’ પણ કહેવામાં આવે છે. બૌદ્ધ પિટકોમાં એકાંતવાસને માટે ‘પ્રતિ-સંલયન’ શબ્દ પણ વપરાય છે.' ઔપપાતિકમાં વિવિક્ત-શયનાસન માટે ‘પ્રતિસંલીનતા'નો પ્રયોગ થયો છે." આ રીતે પ્રાચીન સાહિત્યમાં એકાંત-સ્થાન કે કામોત્તેજક ઇન્દ્રિય-વિષયોથી રહિત સ્થાનને માટે વિવિક્ત-શયનાસન-સંલીનતા, પ્રતિ-સંલયન અને પ્રતિ-સંલીનતા—આ શબ્દો પ્રયોજાતા રહે છે. અધ્યયન-૨૯ : ટિપ્પણ ૪૦-૪૩ ૪૨. પૌષ્ટિક આહારનું વર્જન કરનાર (વિવિત્તાદારે) ઘી, દૂધ, માખણ વગેરે વિકૃતિઓ છે. તેમનાથી રહિત આહાર વિવિક્ત આહાર છે. તાત્પર્યાર્થમાં આ પૌષ્ટિક આહારનો નિષેધ છે." ૪૩. એકાંતમાં રત (પાંતર) ૧. ૨. આનો અર્થ છે—એકાંત સ્થાનમાં રત રહેનાર. પ્રાચીન પરંપરા અનુસાર એકાંત સ્થાન ત્રણ માનવામાં આવે છે—સ્મશાન, વૃક્ષ-મૂળ અને નિસીહિયા—નિષદ્યા. આ સ્થાનો ધ્યાન-સ્વાધ્યાય માટે બાધા-રહિત ગણાતા હતા. ખારવેલના શિલાલેખમાં ૩. उत्तरज्झयणाणि, ३० । २८ । विशुद्धिमग्ग दीपिका, पृ. १५५ : 'विवित्तमासनं' ति अर रुक्खमूलं ति आदि नवविधं सेनासनं । उत्तरज्झयणाणि, ३० |८| ૪. ૫. ૬. યુદ્ધવર્યાં, પૃ. ૪૬૧ । ઓપપાતિજ, સૂત્ર ૧૧ । વૃત્તવૃત્તિ, પત્ર ૧૮૭ : વિવિત્તો—વિત્યાવિહિત આહાર: । Page #210 -------------------------------------------------------------------------- ________________ સમ્ય-પરાક્રમ ૭૩૯ અધ્યયન-૨૯: ટિપ્પણ ૪૪-૪૭ પણ નિસહિયા’ શબ્દનો પ્રયોગ છે. તેણે શ્રમણો માટે અનેક ચૈત્યો અને નિસહિયાઓનું નિર્માણ કરાવ્યું હતું. વૃત્તિકારે ‘પાંતર'નો અર્થ નિશ્ચયમાં રત એવો કર્યો છે. તાત્પર્યાર્થમાં તેને સંયમનો વાચક માન્યો છે.' આ અર્થ પ્રાસંગિક નથી લાગતો. ૪૪. (સૂત્ર ૩૩) પ્રવૃત્તિ અને નિવૃત્તિ–આ બે સાપેક્ષ શબ્દો છે. પ્રવર્તનનો અર્થ છે ‘કરવું અને નિવર્તનનો અર્થ છે ‘કરવાથી દૂર થવું'. જે નથી કરતો-મન, વચન અને કાયાની પ્રવૃત્તિ નથી કરતો, તે જ વ્યક્તિ પાપ-કર્મ ન કરવા માટે તત્પર હોય છે. જયાં પાપકર્મનું કારણ નથી હોતું, ત્યાં પૂર્વ-અર્જિત કર્મો સ્વયં ક્ષીણ થઈ જાય છે. બંધન આશ્રવની સાથે જ ટકે છે. સંવર થતાં જ તે તૂટી જાય છે, એટલા માટે પૂર્ણ સંવરે અને પૂર્ણ નિર્જરા–એ બંને સહવર્તી હોય છે. ૪૫. સંભોજ-પ્રત્યાખ્યાન (મંડલી-ભોજન)નો ત્યાગ (સંપઘાનેvi) શ્રમણ-સંઘમાં સામાન્ય પ્રથા મંડલી-ભોજન (સહભોજન)ની રહી છે. પરંતુ સાધનાનું અગ્રિમ લક્ષ્ય છે–આત્મનિર્ભરતા. મુનિ પ્રારંભિક દશામાં સામુદાયિક-જીવનમાં રહે અને બીજાઓનું આલંબન પણ પ્રાપ્ત કરે. છતાં પણ તેને એ વાતની વિસ્મૃતિ ન થવી જોઈએ કે તેનું અગ્રિમ લક્ષ્ય સ્વાવલંબન છે. સ્થાનાંગમાં આ જીવિકા-સંબંધી સ્વાવલંબનને “સુખ-શય્યા' કહેલ છે. તેનો સંકેત આ સૂત્રમાં મળે છે. ચાર સુખ-શપ્યાઓમાં આ બીજી સુખ-શપ્યા છે. તેનું સ્વરૂપ આવા પ્રકારનું છે-કોઈ વ્યક્તિ મુંડિત થઈને અગારમાંથી અનગારતમાં પ્રવ્રુજિત થઈને પોતાના લાભથી સંતુષ્ટ થાય છે, બીજાના લાભનો આસ્વાદ નથી કરતો, સ્પૃહા નથી કરતો, પ્રાર્થના નથી કરતો, અભિલાષા નથી કરતો; તે બીજાના લાભનો આસ્વાદ ન કરતો, સ્પૃહા ન કરતો, પ્રાર્થના ન કરતો, અભિલાષા ન કરતો, મનમાં સમતા ધારણ કરતો ધર્મમાં સ્થિર બની જાય છે.” ‘ન કારનો ‘ કાર વણદિશ થવાથી ‘સંભોજ'માંથી પ્રાકૃતમાં ‘સંભોગ શબ્દ બને છે. ૪૬. મોક્ષની સિદ્ધિ માટે (સાયટ્ટિયા) આનાં સંસ્કૃત રૂપો બે બને છે– સાયતાથી અને માત્માથા'. વૃત્તિકારે ‘નાયત શબ્દનો અર્થ મોક્ષ અથવા સંયમ કર્યો છે. “યતાથન'નો અર્થ છે–મોક્ષાર્થી અથવા સંયમાર્થી. “આત્માથ' નો અર્થ છે–સ્વાવલંબી અથવા સ્વતંત્ર. ૪૭. ઉપધિ (વસ્ત્ર વગેરે ઉપકરણો)નાં પ્રત્યાખ્યાનથી (ઉપષ્યવસ્થાનેor) મુનિ માટે વસ્ત્ર વગેરે ઉપધિ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે. પરંતુ વિકાસક્રમની દષ્ટિએ ઉપધિ-પરિત્યાગને અધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉપધિ રાખવામાં બે બાધાઓની સંભાવના છે–(૧) પરિમંથ અને (૨) સંક્લેશ, ઉપધિપ્રત્યાખ્યાનથી આ બંને સંભાવનાઓ સમાપ્ત થઈ જાય છે. પરિમંથ–ઉપધિની પ્રતિલેખન વડે જે સ્વાધ્યાય-ધ્યાનની હાનિ થાય છે તે ઉપધિના પરિત્યાગથી સમાપ્ત થઈ જાય છે. સંક્લેશ–જે ઉપધિનું પ્રત્યાખ્યાન કરે છે તેના મનમાં ‘મારું વસ્ત્ર જૂનું થઈ ગયું છે, ફાટી ગયું છે, સોય માંગીને લઈ આવું, તેને સાધુ–આવો કોઈ સંક્લેશ થતો નથી. અસંક્લેશનું આ રૂપ આચારાંગમાં પ્રતિપાદિત છે. મુલારાધનામાં આને “પરિકર્મ-વર્જન' કહેવામાં આવેલ છે. ૧, વૃત્તિ , પત્ર ૧૮૭ : પ્રાન્ત–નિશનિ રત:- अभिरतिमानेकान्तरतः संयम इति गम्यते। ટાઈi, ૪ I 8? ! बृहद्वृत्ति, पत्र ५८७ : आयतो-मोक्षः संयमो वा, स एवार्थ:-प्रयोजनं विद्यते येषामित्यायतार्थिकाः। ૪. એજન, પત્ર ૧૮૮: રસ્થ–સ્વાધ્યાયાધિક્ષતિત भावोऽपरिमन्थः । પ. માયાજે ૬ ૬૦ : જેકવેન્સેસિપ, તi fપવરશ્નો एवं भवइ-परिजुण्णे मे वत्थे वत्थं जाइस्सामि,सुत्तं जाइस्सामि, सूई जाइस्सामि, संधिस्सामि, सीविस्सामि, उक्कसिस्सामि, वोक्कसिस्सामि, परिहिस्सामि, पाउणिस्सामि। मूलाराधना, २ । ८३ : विजयोदया : याचनसीवनशोषणप्रक्षालनादिरनेको हि व्यापारः स्वाध्यायध्यानविनकारी अचेलकस्य तन्न तथेति परिकर्मविवर्जनम् । Page #211 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૪૦ અધ્યયન-૨૯: ટિપ્પણ ૪૮-૫૧ ૪૮. આહાર-પ્રત્યાખ્યાનથી (ગાદી પથ્યવરવાઇvi) આહાર-પ્રત્યાખ્યાનના બે અર્થ થઈ શકે છે–(૧) જીવન-પર્યત અનશન અને (૨) નિશ્ચિત અવધિ-પર્યત અનશન. શાન્તાચાર્યે આહાર-પ્રત્યાખ્યાનનો અર્થ “અષણીય (અયોગ્ય) ભક્ત-પાનનો પરિત્યાગ’ કર્યો છે. પરંતુ તેનાં પરિણામો જોતાં તેનો અર્થ હજુ વધુ વ્યાપક થઈ શકે છે. આહાર-પ્રત્યાખ્યાનનાં બે પરિણામ છે–(૧) જીવનની આકાંક્ષાનો વિચ્છેદ અને (૨) આહાર વિના સંક્લેશ ન થવોવિઘ્ન-બાધાનો અનુભવ ન કરવો. આ પરિણામો આહાર-ત્યાગની સાધનાથી જ મળે છે. એષણીય આહાર ન મળવાથી તેનું જે પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, તેમાં પણ આત્માનો સ્વતંત્ર ભાવ છે. પરંતુ તે યોગ્ય આહારની અપ્રાપ્તિથી થનાર તપ છે. મમત્વ-હાનિ તથા શરીર અને આત્માના ભેદ-જ્ઞાનને વિકસિત કરવા માટે જે આહાર-પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, તે યોગ્ય આહારની પ્રાપ્તિની સ્થિતિમાં કરાનારું તપ છે. તેનાથી જીવન પ્રત્યે નિર્મમત્વ અને આહારના અભાવમાં સંક્લેશરહિત મનોભાવ-એ બંને સહજપણે જ સધાય છે. એટલા માટે આહાર-પ્રત્યાખ્યાનનો મુખ્ય અર્થ ‘સાધનાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી તપ કરવું હોવો જોઈએ. ૪૯. કષાય-પ્રત્યાખ્યાનથી (વસાયપષ્યવસ્થાનેvi) આત્મા વિજાતીય રંગમાં રંગાયેલ હોય છે. તેનું જ નામ કષાય છે. કષાયના પ્રત્યાખ્યાનનો અર્થ છે “આત્મા ઉપરથી વિજાતીય રંગનું ધોવાઈ જવું'. આત્માની કપાય-મુક્ત સ્થિતિનું નામ છે “વીતરાગતા'. કષાય અને વિષમતા એ બંનેને પર્યાયવાચી કહી શકાય. કષાયથી વિષમતા ઉત્પન્ન થાય છે, તેનાં કરતાં એમ કહેવું અધિક ઉચિત છે કે કષાય અને વિષમતા બંને સાથે-સાથે ઉત્પન્ન થાય છે. એ જ રીતે વીતરાગતા અને સમતા પણ એક સાથે ઉત્પન્ન થાય છે. સુખ-દુ:ખ વગેરે બાહ્ય સ્થિતિઓમાં આત્માને જે વિષમ અનુભૂતિ થાય છે, તેનો હેતુ કષાય છે. તે દૂર થતાં જ આત્મામાં બાહ્ય-સ્થિતિ વિષમતા ઉત્પન્ન કરતી નથી. આ સ્થિતિને “વીતરાગતા” કે “આત્માની બાહ્ય વાતાવરણમાંથી મુક્તિ કહી શકાય. ૫૦. (સૂત્ર ૩૮-૩૯). આ બંને સૂત્રોમાં ‘અયોગી-દશા” અને “મુક્ત-દશા'નું નિરૂપણ છે. પહેલાં પ્રવૃત્તિ-મુક્તિ (યોગ-પ્રત્યાખ્યાન) થાય છે પછી શરીર-મુક્તિ (શરીર-પ્રત્યાખ્યાન). અહીં ‘યોગ’ શબ્દ સમાધિનો વાચક નહિ, પરંતુ મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો વાચક છે. મુક્ત થવાના ક્રમમાં પહેલાં અયોગી-દશા પ્રાપ્ત થાય છે. તેનાથી નવા કર્મોનો બંધ સમાપ્ત થઈ જાય છે–પૂર્ણ સંવર થઈ જાય છે અને પૂર્વસંચિત કર્મો ક્ષીણ થઈ જાય છે. કર્મોના અભાવમાં આત્મા શરીર-મુક્ત થઈ જાય છે અને શરીર-મુક્ત આત્મામાં અતિશય ગુણોનો વિકાસ થઈ જાય છે. તે સર્વથા અવર્ણ, અગંધ, અરેસ અને અસ્પર્શ બની જાય છે–અરૂપી સત્તામાં અવસ્થિત થઈ જાય છે. અગુરુલઘુ, સ્થિર-અવગાહના અને અવ્યાબાધ સુખ (સહજ સુખ)-આ ગુણો પ્રગટ થઈ જાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શુદ્ધિ અને અનંત વીર્ય—એ પહેલાંથી જ પ્રાપ્ત થઈ ચૂક્યાં હોય છે. પ્રવૃત્તિ અને શરીરના બંધનથી બંધાયેલ આત્મા આમ-તેમ ભ્રમણ કરે છે. પરંતુ તે બંધનોમાંથી મુક્ત થતાં તે ઉર્ધ્વ-લોકના અંતિમ છેડા પર પહોંચી અવસ્થિત થઈ જાય છે, પછી તેની પાસે ગતિનું માધ્યમ હોતું નથી. પ્રસ્તુત સૂત્ર (૩૯)માં સિદ્ધાર્યપુત્તi' પાઠ છે. સમવાયાંગ (૩૧૧)માં ‘સિદ્ધપુન' એવો પાઠ છે અને ઉત્તરાધ્યયન (૩૧૨૦)માં સિદ્ધાળુણગોળનું–એવો ઉલ્લેખ છે. આદિગુણનો અર્થ મૂલ ગુણ અને અતિશય ગુણનો અર્થ વિશિષ્ટ ગુણ છે. તાત્પર્યાર્થમાં બંને નિકટ આવી જાય છે. ૫૧. સહાય-પ્રત્યાખ્યાનથી (હાયપષ્યવસ્થા) જે સાધુઓ ‘ગણ’ અથવા ‘સંઘ'માં દીક્ષિત થાય છે, તેમના માટે બીજા સાધુઓનો સહયોગ લેવો વર્જિત નથી. ૧. વૃદ્રવૃત્તિ, પત્ર ૧૮૮૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત-પરાક્રમ ૭૪૧ અધ્યયન-૨૯: ટિપ્પણ પર-૫૪ સહાય-પ્રત્યાખ્યાનનું જે વિધાન છે, તે એક વિશેષ સાધના છે. તેનો સ્વીકાર કરવા પાછળ બે પ્રકારનું માનસ હોઈ શકે છે. એક છે કે જે પોતાના પરાક્રમથી જ પોતાની જીવનચર્યાને નિર્વાહ કરવા ઈચ્છે છે, બીજા સહાયકનો સહારો લેવા નથી ઈચ્છતો–પરાવલંબી બનવા નથી ઈચ્છતો. બીજો તે જે સામુદાયિક જીવનના ઝંઝાવાતોમાં પોતાની સમાધિને સુરક્ષિત નથી સમજતો. સામુદાયિક જીવનમાં કલહ, ક્રોધ વગેરે કષાય અને હુંસાતુંસી–થોડોક અપરાધ થતાં જ ‘તેં પહેલાં પણ આવું કર્યું હતું, તું હંમેશા આવું જ કરે છે’, આવી રીતે વારંવાર ટોકવું–આ બધું થઈ જાય છે. સાધુએ આમ નહિ કરવું જોઈએ, છતાં પણ પ્રમાદવશ તે આવું કરી નાખે છે. આ સ્થિતિમાં માનસિક અસમાધિ પેદા થાય છે. જે મુનિ સંઘમાં રહેવા છતાં પણ સ્વાવલંબી થઈ જાય છે, કોઈ પણ કાર્ય માટે બીજા પર આધાર રાખતો નથી, તે સમુદાયમાં રહેવા છતાં પણ એકલાનું જીવન જીવે છે. તેને કલહ, ક્રોધ વગેરે કષાયો અને હુંસાતુંસી વગેરેથી સહજપણે જ મુક્તિ મળી જાય છે. તેનાથી સંયમ અને સંવર વધે છે. માનસિક સમાધિ અભંગ બની જાય છે. સામુદાયિક જીવનમાં રહેવા છતાં પણ એકલા રહેવાની સાધના ઘણી મોટી સાધના છે. પર. ભક્ત-પ્રત્યાખ્યાનથી (બપāgor) ભક્ત-પ્રત્યાખ્યાન આમરણ-અનશનનો એક પ્રકાર છે. આનું પરિણામ જન્મપરંપરાનું અલ્પીકરણ છે. તેનો હેતુ આહારત્યાગનો દઢ અધ્યવસાય છે. દેહનો આધાર આહાર અને આહાર-વિષયક આસક્તિ છે. આહારની આસક્તિ અને આહારબંનેના ત્યાગથી માત્ર દેહનાં જ નહિ, પરંતુ સૂક્ષ્મ દેહનાં પણ બંધનો શિથિલ થઈ જાય છે. પરિણામે સહજરૂપે જ જન્મમરણની પરંપરા અલ્પ થઈ જાય છે. ૫૩. સદ્ભાવ-પ્રત્યાખ્યાનથી (દિમાવપષ્યવસ્થાનેvi) સદ્દભાવ-પ્રત્યાખ્યાનનો અર્થ ‘પરમાર્થરૂપમાં થનારું પ્રત્યાખ્યાન' છે. આ અવસ્થાને પૂર્ણ સંવર અથવા શૈલેશી–જે ચૌદમા ગુણસ્થાનમાં અયોગી કેવળીને થાય છે – કહેવાય છે. આનાથી પૂર્વવર્તી સર્વ પ્રત્યાખ્યાનો એટલા માટે અપૂર્ણ હોય છે કે તેમાં વધુ પ્રત્યાખ્યાન કરવાની આવશ્યકતા બાકી રહે છે. આ ભૂમિકામાં પરિપૂર્ણ પ્રત્યાખ્યાન થાય છે. તેમાં પછી બીજા કોઈ પ્રત્યાખ્યાનની અપેક્ષા રહેતી નથી. એટલા માટે આને ‘પારમાર્થિક પ્રત્યાખ્યાન' કહેવામાં આવેલ છે. આ ભૂમિકાએ પહોચેલ આત્માનો ફરી આગ્નવ, પ્રવૃત્તિ કે બંધનની ભૂમિકામાં પ્રવેશ થતો નથી, એટલા માટે તેના પરિણામને “અનિવૃત્તિ કહેલ છે. “અનિવૃત્તિ' અર્થાત્ જે સ્થિતિમાં નિવર્તન હોતું નથી–પાછા ફરવું પડતું નથી. આ શુક્લ-ધ્યાનનું ચતુર્થ ચરણ છે. આ અનિવૃત્તિ ધ્યાનની દશામાં કેવલીનાં જે ચાર અઘાતી કર્મો વિદ્યમાન રહે છે, તે ક્ષીણ થઈ જાય છે–આવો વાર વHિસે ઉડ્ડ'નો ભાવાર્થ છે. “નિHસૈ' શબ્દનો પ્રયોગ આ સુત્ર ઉપરાંત અઠ્ઠાવનમાં અને એકસઠમા સૂત્રમાં પણ થયો છે. ‘મૅસે’ શબ્દ એકોતેરમા અને બોતેરમા સૂત્રમાં પ્રયોજાયો છે. “Hસ'માં જે ‘યંસ' શબ્દ છે, તેનો અર્થ કર્મગ્રંથની પરિભાષા અનુસાર “સત્—વિદ્યમાન છે. ૫૪. (સૂત્ર ૪૩) શાન્તાચાર્ય અનુસાર પ્રતિરૂપ' તે હોય છે, જેનો વેષ સ્થવિર-કલ્પિક મુનિ જેવો હોય અને પ્રતિરૂપતા'નો અર્થ છે ‘અધિક ઉપકરણોનો ત્યાગ'.” આ સૂત્રમાં અપ્રમત્ત, પ્રકટ-લિંગ, પ્રશસ્ત-લિંગ, વિશુદ્ધ-સમ્યક્ત, સમાપ્ત-સત્ત્વ-સમિતિ, ૧. વૃત્તિ , પત્ર ૧૮૧ : તથવિચઢાધ્યવસાયતયા ૪. એજન, પત્ર ૧૮૨ : “Hસ' રિ fuથવसंसाराल्पत्वापादनात् । परिभाषयाशशब्दस्य सत्पर्यायत्वात् सत्कर्माणि बृहद्वृत्ति, पत्र ५८९ : तत्र सद्भावेन-सर्वथा पुन:- केवलिसत्कर्माणि-भवोपग्राहिणि क्षपयति । करणासंभवात्परमार्थेन प्रत्याख्यानं सद्भावप्रत्याख्यानं એજન, પુત્ર ૫૮૧ : પ્રતિ –ી , તતઃ પ્રતીતિसर्वसंवररूपा शैलेशीति यावत् । स्थविरकल्पिकादिसदृशं रूपं-वेषो यस्य स तथा तद्भावस्तत्ता એજન, પન્ન ૧૮૧ : ૧ વિદતે નિવૃત્તિઃ-મુHિપ્રાપ્ય तया-अधिकोपकरणपरिहाररूपया । निवर्त्तनं यस्मिंस्तद् अनिवृत्ति शुक्लध्यानं चतुर्थभेदरूपं जनयति। Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરમ્નયણાણિ ૭૪૨ અધ્યયન-૨૯: ટિપ્પણ પ૪ સર્વપ્રાણ-ભૂત-જીવ-સત્ત્વોમાં વિશ્વસનીય રૂપ અપ્રતિલેખ, જિતેન્દ્રિય અને વિપુલ તપાસમિતિ-સમન્વાગત–આ મહત્ત્વપૂર્ણ શબ્દો છે. બતાવવામાં આવ્યું છે કે પ્રતિરૂપતાનું પરિણામ લાઘવ છે. જે લઘુભૂત હોય છે, તે અપ્રમત્ત વગેરે બની જાય છે. શાન્તાચાર્ય અનુસાર પ્રત્યેક શબ્દનો અર્થ આ પ્રમાણે છે અપ્રમત્ત – પ્રમાદના હેતુઓનો પરિહાર કરનાર. પ્રકટ-લિંગ – સ્થવિર-કલ્પિક મુનિના રૂપમાં જેને સમજવામાં આવે છે તે. પ્રશસ્ત-લિંગ – જીવરક્ષાના હેતુભૂત રજોહરણ વગેરેને ધારણ કરનાર. વિશુદ્ધ-સમ્યક્ત- સમ્યક્તની વિશુદ્ધિ કરનાર, સમાપ્ત-સત્ત્વ-સમિતિ- સત્ત્વ પરાક્રમો અને સમિતિ (સમ્યક પ્રવૃત્તિ) પ્રાપ્ત કરનાર. સર્વપ્રાણ-ભૂત-જીવ-સત્ત્વોમાં વિશ્વસનીય રૂપ- કોઈને પણ પીડા નહિ આપવાને કારણે સહુનો વિશ્વાસ પ્રાપ્ત કરનાર, અપ્રતિલેખ- ઉપકરણોની અલ્પતાને કારણે અલ્પ પ્રતિલેખન કરનાર. જિતેન્દ્રિય- ઇન્દ્રિયોને વશમાં રાખનાર. વિપુલતપ:સમિતિ-સમન્વાગત– વિપુલ તપ અને સમિતિઓનો સર્વત્ર પ્રયોગ કરનાર.' પ્રતિરૂપતાનાં પરિણામો જોતાં ‘પ્રતિરૂપ’નો અર્થ ‘વિર-કલ્પિક જેવા વેશવાળો’ અને ‘પ્રતિરૂપતા'નો અર્થ ‘અધિક ઉપકરણોનો ત્યાગ’ બરાબર લાગતો નથી. મૂલારાધનામાં અચલત્વને ‘જિન-પ્રતિરૂપ’ કહેલ છે.૨ “જિન” અર્થાત્ તીર્થકર અચેલ હોય છે. 3 ‘જિન' સમાન રૂપ (લિંગ) ધારણ કરનારને ‘જિન-પ્રતિરૂપ' કહેવાય છે. પ્રવચનસારોદ્ધાર અનુસાર ગચ્છમાં રહેવા છતાં પણ જિન-કલ્પિક જેવા આચારનું પાલન કરનાર ‘જિન-કલ્પિક-પ્રતિરૂપ' કહેવાય છે. અહીં પણ પ્રતિરૂપનો અર્થ એ જ– જિન સમાન વેશવાળો' એટલે કે જિન-કલ્પિક હોવો જોઈએ. અપ્રમત્ત વગેરે બધાં વિશેષણો પર વિચાર કરવામાં આવે તો આ જ અર્થ સંગત લાગે છે. મૂલારાધનામાં અચેલકતાના જે ગુણો બતાવ્યા છે તે આ સૂત્રનાં અપ્રમત્ત વગેરે વિશેષણો સાથે બહુ નજીક છે– ઉત્તરાધ્યયન મૂલારાધના (૧) પ્રતિરૂપતાનું ફળ– લાઘવ અચલતાનો એક ગુણ– લાઘવ. (૨) અપ્રમત્ત વિષય અને દેહ-સુખોમાં અનાદર. ૫ ૧, એજન,પત્ર૮૬-૨૨૦:‘સપ્રમત્ત:' મહેતુનાં પરિદારત इतरेषां चांगीकरणतः, तथा 'प्रकटलिङ्ग' स्थविरादिकल्परूपेण व्रतीति विज्ञायमानत्वात् , 'प्रशस्तलिङ्ग' जीवरक्षणहेतुः रजोहरणादिधारकत्वाद्, 'विशुद्धसम्यक्त्वः' तथाप्रतिपत्त्या सम्यक्त्व-विशोधनात्, तथा 'सत्वं च'-आपत्स्ववैकल्यकरमध्यवसानकरं च, ‘પિતાશ્ર'- રૂપ:, ‘માતા:'–રિપૂur થ = समाप्तसत्त्वसमितिः, सूत्रे निष्ठान्तस्य प्राकृतत्वात्परनिपातः, तत एव सर्वप्राणभूतजीवसत्त्वेषु विश्वसनीयरूपः तत्पीडापरिहारित्वात्, 'अपडिलेह' त्ति अल्पार्थे नञ् ततोऽप्रत्युपेक्षित इत्यल्पोपकरणत्वादल्पप्रत्युपेक्षः, पठ्यते च-'अप्पपडिले हि' ति जितानि-वशीकृतानि यतिरहमितिप्रत्ययात्कथंचित्परिणामान्यथात्वेऽपीन्द्रियाणि येन स तथा, विपुलेन-अनेकभेदतया विस्तीर्णेन तपसा समितिभिश्च सर्वविषयानुगतत्वेन विपुलाभिरेव समन्वागतोयुक्तो विपुलतपःसमितिसमन्वागतश्चापि भवति । मूलाराधना,२१८५ : जिणपडिरूवं वीरियायारो।। प्रवचनसारोद्धार, गाथा ५४०, वृत्ति पत्र १२७ : जिनकल्पिकप्रतिरूपो गच्छे। ૪. મૂનારાથના, ૨ ૩૮રૂા ૫. એજન, ૨ ૮૪ || Page #214 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ-પરાક્રમ ઉત્તરાધ્યયન (૩) પ્રકટ-લિંગ (૪) પ્રશસ્ત-લિંગ (૫) વિશુદ્ધ-સમ્યક્ત્વ (૬) સમાપ્ત-સત્ત્વ-સમિતિ (૭) સર્વપ્રાણભૂત-જીવ-સત્ત્વોમાં વિશ્વસનીય રૂપ ૪૩ ૧. मूलाराधना, २ । ८६ । ર. એજન, ૨૪૭૭ । ૩. એજન, ૨૫૮૨ । ૪. એજન, ૨૪૮૯ । ૫. ૬. મૂલારાધના નગ્નતા-પ્રાપ્ત.' પ્રશસ્ત-લિંગ (અચેલકતા તેના માટે વિહિત છે જેનું લિંગ પ્રશસ્ત છે). રાગાદિ દોષ-પરિહરણ.૩ વીર્યાચાર.૪ વિશ્વાસકારી રૂપ.પ (૮) અપ્રતિલેખ (૯) જિતેન્દ્રિય (૧૦) વિપુલતપઃસમિતિ-સમન્વાગત ઉપરોક્ત તુલનાથી પ્રતિરૂપતાનો અર્થ ‘અચેલતા’ જ પ્રમાણિત થાય છે. અચેલને સચેલની અપેક્ષાએ બહુ અપ્રમત્ત રહેવાનું હોય છે. તેની પાસે વિકારને છુપાવવાનું કોઈ સાધન હોતું નથી. જે અચેલ હોય છે, તેમનું લિંગ સહજપણે જ પ્રગટ હોય છે. અચેલ તેણે જ થવું જોઈએ, જેનું લિંગ પ્રશસ્ત હોય—વિકૃત વગેરે ન હોય. અચેલ વ્યક્તિનું સમ્યક્ત્વ– દેહ અને આત્માનું ભેદજ્ઞાન— વિશુદ્ધ હોય છે. સમાપ્ત-સત્ત્વ-સમિતિ – અર્ચલ સત્ત્વ પ્રાપ્ત હોય છે અર્થાત્ અભય હોય છે. આની તુલના મૂલારાધના (૨૪૮૩)માં ‘ગત-ભયત્વ’ શબ્દ સાથે પણ કરી શકાય છે. સમિતિનો અર્થ ‘વિવિધ પ્રકારનાં આસન કરનાર’ થઈ શકે છે. અચેલની નિર્વિકારતા પ્રશસ્ત હોય છે, એટલા માટે તે સહુનો વિશ્વાસપાત્ર હોય છે. અપ્રતિલેખન અચેલતાનું સ્વાભાવિક પરિણામ છે. અચેલતાથી જિતેન્દ્રિય બનવાની પ્રબળ પ્રેરણા મળે છે. અચેલ હોવું તે એક પ્રકારનું તપ છે. નગ્નતા, ઠંડી, ગરમી, દેશ-મશક – આ પરીષહો સચેલની અપેક્ષાએ અચેલને અધિક સહન કરવાના હોય છે; એટલા માટે તેનું તપ વિપુલ હોય છે. આ રીતે સમગ્ર પદોમાં એક શૃંખલા છે. તેનાથી અચેલકતા સાથે તેની કડી જોડાઈ જાય છે. અહી મૂલારાધના (૨।૭૭થી ૮૬ સુધી)ની ગાથાઓ અને તેમની વિજયોદયા વૃત્તિ મનનીય છે. એજન, ૨૪૮૪ । એજન, ૨૫૮૩ । .અપ્રતિલેખન. સર્વ-સમિત-કરણ (ઇન્દ્રિય) પરીષહ-સહનઃ સ્થાનાંગમાં પાંચ કારણોસર અચેલકને પ્રશસ્ત કહેલ છે—(૧) અલ્પ પ્રતિલેખન, (૨) પ્રશસ્ત લાઘવ, (૩) વૈશ્વાસિક રૂપ, (૪) અનુજ્ઞાત તપ અને (૫) મહાન ઇન્દ્રિય-નિગ્રહ. આ પાંચેય કારણો પ્રતિરૂપતાનાં પરિણામોમાં આવ્યાં છે. આથી પ્રતિરૂપતાનો અર્થ ‘અચેલકતા’ ક૨વા માટે ઘણો મોટો આધાર મળે છે. ૫૫. (સૂત્ર ૪૪) તીર્થંકર-પદ-પ્રાપ્તિના વીસ હેતુઓ બતાવવામાં આવ્યા છે. તેમાં એક વૈયાવૃત્ત્વ— સેવા પણ છે. સાધુ-સંતોની સેવ કરવી તે મહાન નિર્જરાનો હેતુ છે. તેની સાથે પુણ્યનો પણ પ્રકૃષ્ટ બંધ થાય છે. એટલા માટે તેનું ફળ તીર્થંકર નામ-ગોત્રનો બં બતાવવામાં આવેલ છે. અધ્યયન-૨૯ : ટિપ્પણ ૫૫ ૭. ૮. ૯. એજન, ર।૮૬ । એજન, ર । ૮× । ठाणं ५ | २०१ : पंचाहिँ ठाणेहिं अचेल पसत्थे भवति, तं जहा अप्पा पडिलेहा, लाघविए पसत्थे, रूवे वेसासिए, तवे अणुण्णाते विउले इंदियनिग्गहे । ૧૦. નાયાધમ્માઓ ૮ । Page #215 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ७४४ અધ્યયન-૨૯: ટિપ્પણ પ૬-૬0 પ. સર્વગુણ સમ્પન્નતાથી (વ્યાકુળસંપન્નાઈ) આત્મ-મુક્તિ માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર–આ ત્રણ ગુણો પ્રયોજવાના હોય છે. જ્યાં સુધી નિરાવરણ જ્ઞાન, પૂર્ણ દર્શન (સાયિક સમ્યક્ત) અને પૂર્ણ ચારિત્ર (સર્વ સંવર)ની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી સર્વગુણ સંપન્નતા ઉપલબ્ધ થતી નથી. આનો અભિપ્રાય એવો છે કે કોરા જ્ઞાન, દર્શન કે ચારિત્રની પૂર્ણતાથી મુક્તિ થતી નથી. પરંતુ જ્યારે ત્રણેય પરિપૂર્ણ બને છે ત્યારે તે થાય છે. પુનરાવર્તન, શારીરિક અને માનસિક દુઃખ—આ બધાં ગુણ-વિકલતાનાં પરિણામો છે. સર્વગુણ-સંપન્નતા થતાં તે રહેતાં નથી. ૫૭. (સૂત્ર ૪૬) “વીતરાગ' સ્નેહ અને તૃષ્ણાની બંધન-પરંપરાનો વિચ્છેદ કરી નાખે છે. પુત્ર વગેરેમાં જે પ્રીતિ હોય છે તેને સ્નેહ અને ધન વગેરે પ્રત્યે જે લાલસા હોય છે તેને તૃષ્ણા' કહેવામાં આવે છે. સ્નેહ અને તૃષ્ણાની પરંપરા ઉત્તરોત્તર વધતી રહે છે, એટલા માટે તેના બંધનને અનુબંધ કહેવામાં આવેલ છે. વીતરાગતાનાં ત્રણ ફળો નિર્દેશાયાં છે– (૧) સ્નેહાનુબંધનો વિચ્છેદ, (૨) તૃષ્ણાનુબંધનો વિચ્છેદ અને (૩) મનોજ્ઞ શબ્દ વગેરે વિષયો પ્રત્યે વૈરાગ્ય. વૃત્તિકારે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે– કષાય-પ્રત્યાખ્યાન વડે વીતરાગ-ભાવ ઉત્પન્ન થાય છે એમ પહેલાં બતાવવામાં આવ્યું છે, પછી પ્રસ્તુત સૂત્રની જુદી રચના શા માટે ? તેમનો અભિમત છે કે તૃષ્ણા અને સ્નેહનું મૂળ છે રાગ અને તે જ સમસ્ત અનર્થોનું મૂળ છે. તેના તરફ વિશેષ ધ્યાન આકર્ષિત કરવા માટે પ્રસ્તુત સૂત્રની રચના કરવામાં આવી છે.' ૫૮. શાંતિથી (વંતી) શાન્તાચાર્યે શાંતિનો અર્થ ‘ક્રોધ-વિજય’ કર્યો છે. આ અર્થને અનુસરી અહીં તે જ પરીષહો પર વિજય મેળવવાની સ્થિતિ પ્રાપ્ત છે જે ક્રોધ-વિજય સંબંધી છે. ક્રોધી મનુષ્ય ગાળ, વધ વગેરેને સહન કરી શકતો નથી. ક્રોધ પર વિજય મેળવનાર તે બધાને સહી લે છે. શાંતિનો અર્થ જો “સહિષ્ણુતા' કરવામાં આવે તો પરીષહ-વિજયનો અર્થ વ્યાપક થઈ જાય છે. સહિષ્ણુતા વડે બધા પરીષહો પર વિજય મેળવી શકાય છે, માત્ર ગાળ અને વધુ પર જ નહિ. ૫૯. અકિંચનતા (વિ) જે ભાવના કે સંકલ્પપૂર્વક પદાર્થ-સમૂહનો ત્યાગ કરે છે તે અકિંચન છે. અકિંચનનો એક અર્થ દરિદ્ર થાય છે, તે અહીં વિવક્ષિત નથી. જે ત્યાગપૂર્વક અકિંચન બને છે, તે ત્રણે લોકના અધિપતિ બને છે अकिञ्चनोऽहमित्यास्व, त्रैलोक्याधिपतिर्भवे । योगिगम्यमिदं प्रोक्तं , रहस्यं परमात्मनः ॥ ૬૦. (સૂત્ર ૪૯) માયા અને અસત્ય તથા ઋજુતા અને સત્યનો અન્યોન્ય ગાઢ સંબંધ છે. આ સૂત્રમાં ઋજુતાનાં ચાર પરિણામ બતાવવામાં આવ્યાં છે-(૧) કાયાની ઋજુતા, (૨) ભાવની ઋજુતા, (૩) ભાષાની ઋજુતા અને (૪) અવિસંવાદન. ઋજુતાનું પરિણામ ઋજુતા કેવી રીતે હોઈ શકે ? એવો પ્રશ્ન અહીં સહજપણે જ થાય. તેનું સમાધાન સ્થાનાંગના એક સૂત્રમાં મળે છે. ત્યાં કહેવામાં આવ્યું છે–સત્યના ચાર પ્રકાર છે-(૧) કાયાની ઋજુતા, (૨) ભાષાની ઋજુતા, (૩) ભાવની ઋજુતા અને (૪) અવિસંવાદનયોગ. ૧. વૃદવૃત્તિ, પન્ન ૧૬૦ ૪. ટા, ૪ ૨૦૨: વાલ્વિદેસર્વેvvurd, તંગદા-fJqયથા, ૨. એજન, પત્ર :૨૦: ક્ષત્તિ:-ઘાય: I भासुज्जुयया भावुज्जुयया, अविसंवायणाजोगे। ૩. એજન, પત્ર પ૨૦ : ‘પરીષહાન' અર્થાત્ વધારીનનતા Page #216 -------------------------------------------------------------------------- ________________ સવ-પરાક્રમ ૭૪પ અધ્યયન-૨૯: ટિપ્પણ ૬૧-૬૪ કાયાની ઋજુતા– યથાર્થ અર્થની પ્રતીતિ કરાવનારી કાયાની પ્રવૃત્તિ. વેષ-પરિવર્તન, અંગ-વિકાર વગેરેનું અકરણ. ભાષાની ઋજુતા–યથાર્થ અર્થની પ્રતીતિ કરાવનારી વાણીની પ્રવૃત્તિ. ઉપહાસ વગેરે નિમિત્તે વાણીમાં વિકાર ન લાવવો. ભાવની ઋજુતા- જેવો આંતરિક ભાવ હોય તેવો જ બહાર પ્રકાશિત કરવો. ભાવનો શાબ્દિક અર્થ છે–હોવું. પરિણમન. હોવું. અહીં ભાવ શબ્દનો અર્થ– ચેતનાનું પરિણામ, કર્માવૃત ચૈતન્યનું એક પ્રકાશ-રશ્મિ. જેનામાં ભાવ-ઋજુતા હોય છે તેની વાણી અને કાયાની પ્રવૃત્તિ અંતક્ષેતનાને અનુરૂપ હોય છે. અવિસંવાદન-યોગ– કોઈ કાર્યનો સંકલ્પ કરી તેને પાર પાડવું. બીજાઓને ઠગવા નહિ. આ સૂત્રના આધારે કહી શકાય કે ઋજુતાનું પરિણામ સત્ય છે. ૬૧. મૃદુ-માર્દવથી (મિડમર્વ) મૃદુનો અર્થ છે–વિનમ્ર. માર્દવનો અર્થ છે–વિનમ્ર સ્વભાવ અથવા વિનમ્રતાપૂર્ણ આચરણ. જે વ્યક્તિનું આચરણ મૃદુતાપૂર્ણ હોય છે તેને જ મૃદુ કહેવાય છે. અતિશય મૃદુતા દર્શાવવા માટે “મૃદુ-માર્દવ બંનેનો સંયુક્ત પ્રયોગ કરવામાં આવ્યો છે. ૬૨. (સૂત્ર ૫૦) શાન્તિ, મુક્તિ, આર્જવ અને માર્દવ–આ ચારેય ક્રમશઃ ક્રોધ, લોભ, માયા અને માનના વિજયનાં પરિણામ છે. જુઓ– સૂત્ર ૬૮-૭૧. જેનામાં માર્દવનો વિકાસ થાય છે તે જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય– આ આઠ મદ-હેતુઓ પર વિજય મેળવી લે છે. ૬૩. (સૂત્ર ૫૧-૫૩) ભાવ-સત્યનો અર્થ અંતરાત્મા સચ્ચાઈ છે. સત્ય અને શુદ્ધિમાં કાર્ય-કારણ-ભાવ છે. ભાવની સચ્ચાઈથી ભાવની વિશુદ્ધિ થાય છે. ત્રેપનમા સૂત્રમયોગ-સત્યનો ઉલ્લેખ છે. તેનો એક પ્રકાર મનઃસત્ય છે. સ્વાભાવિક જ ભાવ અને મનનો ભેદ સમજવાની જિજ્ઞાસા થાય છે. ઈન્દ્રિયથી સૂક્ષ્મ મન અને મનથી સુક્ષ્મ ભાવ (આત્માનો આંતરિક અધ્યવસાય) હોય છે. મનનાં પરિણામને પણ ભાવ કહેવામાં આવે છે, પરંતુ પ્રકરણ અનુસાર અહીં તેનો અર્થ અંતરાત્મા જ સંગત છે. કરણ-સત્યનો સંબંધ પણ યોગ-સત્ય સાથે છે. કરવાનો અર્થ છે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ, છતાં પણ કરવાની વિશેષ સ્થિતિને લક્ષ્યમાં રાખી તેને યોગ-સત્યથી અલગ દર્શાવવામાં આવેલ છે. કરણ-સત્યનો અર્થ છે–વિહિત કાર્યને સમ્યક પ્રકારે અને તન્મય બનીને કરવું. યોગ-સત્યનો અર્થ છે–મન, વચન અને કાયાને અવિતથ સ્થિતિમાં રાખવાં. આ ત્રણ સૂત્રોમાં વિશેષ વિચારણીય પદ ‘પરત્નો ધમસ્ત કારઅને ‘રત્તિ છે. પરલોક-ધર્મની આરાધનાનો અર્થ એવો છે કે ભાવ-સત્ય વડે આગામી જન્મમાં પણ ધર્મની પ્રાપ્તિ સુલભ બને છે. કરણ-શક્તિનો અર્થ છે તેવું કાર્ય કરવાનું સામર્થ્ય કે જેનો પહેલાં ક્યારેય અધ્યવસાય કે પ્રયત્ન પણ ન કરવામાં આવ્યો હોય. કરણ-સત્યતા અને કરણ-શક્તિના અભાવમાં જ કથની અને કરણીમાં અંતર પેદા થાય છે. તે બંનેનાં વિકસિત થવાથી વ્યક્તિ “યથાવાદી તથાકારી' બની જાય છે. ૬૪. (સૂત્ર ૫૪-૫૬). આ ત્રણ સૂત્રોમાં ગુણિનાં પરિણામોનું નિરૂપણ છે. ગુતિઓ ત્રણ છે–(૧) મન-ગુપ્તિ, (૨) વચન-ગુતિ અને (૩) કાયગુપ્તિ. જે સમિત (સમ્યક-પ્રવૃત્ત) હોય છે, તે નિયમથી જ ગુપ્ત હોય છે અને જે ગુપ્ત હોય છે તે સમિત હોઈ પણ શકે છે અને નહિ પણ અકુશળ મનનો વિરોધ કરનારો મનોગુપ્ત જ હોય છે અને કુશળ મનની પ્રવૃત્તિ કરનારો મનોગુપ્ત પણ હોય છે અને Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૪૬ અધ્યયન-૨૯: ટિપ્પણ ૬૫-૬૬ સમિત પણ. એ જ રીતે અકુશળ વચન અને કાયાનો નિરોધ કરનારો વચોગુપ્ત અને કાયગુપ્ત હોય છે તથા કુશળ વચન અને કાયાની પ્રવૃત્તિ કરનારો વચનગુપ્ત અને કાયગુપ્ત પણ હોય છે અને સમિત પણ. અકુશળ મનનો નિરોધ અને કુશળ મનની પ્રવૃત્તિનું પરિણામ એકાગ્રતા છે. એકાગ્રતામાં ચિત્તનો વિરોધ નથી થતો પરંતુ તેની પ્રવૃત્તિ અનેક આલંબનોમાંથી ખસીને એક આલંબન પર ચોંટી જાય છે. જયારે એકાગ્રતાનો અભ્યાસ પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે ચિત્તનો નિરોધ થાય છે. જુઓ-સૂત્ર ૨૬. અકુશળ વચનનો નિરોધ અને કુશળ વચનની પ્રવૃત્તિનું પરિણામ નિર્વિકાર-વિકથાથી મુક્ત થવું છે. “નિયિાર'નો અર્થ - જો નિર્વિચાર કરવામાં આવે તો વચન-ગુપ્તિનો અર્થ મૌન કરવો જોઈએ, બોલવાની ઈચ્છાથી વિચારો ઉત્તેજિત થાય છે અને મૌનથી વિચાર-શુન્યતા પ્રાપ્ત થાય છે તથા આત્મ-લીનતા વધે છે. કાય-ગુપ્તિનું પરિણામ સંવર બતાવવામાં આવ્યું છે. અહીં પ્રકરણ અનુસાર સંવરનો અર્થ “અકુશળ કાયિક પ્રવૃત્તિ વડે સત્પન્ન આમ્રવનો નિરોધ’ હોવો જોઈએ. જયારે અકુશળ આગ્નવનો સંવર થાય છે ત્યારે હિંસા વગેરે પાપાગ્નવ નિરુદ્ધ થવા લાગે છે. પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર કાયા છે. એટલા માટે આસ્રવ અને સંવરનો પણ તેની સાથે ગાઢ સંબંધ છે. જિનભદ્રગણિ અનુસાર મુખ્ય યોગ એક જ છે. તે છે કાયયોગ, વચન-યોગ અને મનો-યોગને યોગ્ય પુદગલો (ભાષાવર્ગણા અને મનો-વર્ગણા)નું ગ્રહણ કાય-યોગ વડે જ થાય છે. તેના સ્થિર થવાથી સ્વાભાવિકપણે જ સંવર થઈ જાય છે. કાયાની ચંચળતા કે આસ્રવાભિમુખતા વિના વચન-વ્યાપાર અને મનની ચંચળતા આપમેળે સમાપ્ત થઈ જાય છે. ૬૫. (સૂત્ર પ૭) પ્રસ્તુત અધ્યયનમાં મન-સંબંધી ત્રણ સુત્રો છે–એકાગ્રસન્નિવેશનનો સંબંધ ધ્યાન સાથે છે. એક આલંબન ઉપર મનનાં સન્નિવેશનનું પરિણામ છે–ચિત્ત-નિરોધ. મન-ગુપ્તિનો સંબંધ મનના નિગ્રહ સાથે છે. તેનું સાક્ષાત્ પરિણામ છે–એકાગ્રતા અને વ્યવહિત પરિણામ છે—સંયમની આરાધના. મન-સમાધારણાનો સંબંધ શ્રતના સ્વાધ્યાયમાં મનનાં નિયોજન સાથે છે. તેનું સાક્ષાત પરિણામ છે–એકાગ્રતા અને વ્યવહિત પરિણામ બે છે ૧. જ્ઞાનના પર્યાયો-વિવિધ આયામોનો વિકાસ. ૨. સમ્યક્તનું વિશોધન અને મિથ્યાત્વનું નિર્જરણ. ૬૬. (સૂત્ર પ૭-૫૯) આ ત્રણ સૂત્રોમાં સમાધારણાનું નિરૂપણ છે. સમાધારણાનો અર્થ છે–ન્સમ્યકૂ-વ્યવસ્થાપન અથવા સમ્યકૃ-નિયોજન. તેના ત્રણ પ્રકાર છે-(૧) મનઃસમાધારણા-મનનું શ્રતમાં વ્યવસ્થાપન કે નિયોજન, (૨) વચ:સમાધારણા–વચનના સ્વાધ્યાયમાં વ્યવસ્થાપન કે નિયોજન અને (૩) કાય-સમાધારણા- કાયાનું ચારિત્રની આરાધનામાં વ્યવસ્થાપન કે નિયોજન. મનને જ્ઞાન (તત્ત્વોપાસના)માં લીન કરવાથી એકાગ્રતા ઉત્પન્ન થાય છે. તેનાથી જ્ઞાન-પર્યાયો (જ્ઞાનના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રૂપો) ઉદય પામે છે. તે જ્ઞાન-પર્યાયોના ઉદયથી સમ્યફ દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય છે અને મિથ્યા-દષ્ટિકોણ સમાપ્ત થાય છે. વચનને સ્વાધ્યાય (શબ્દોપાસના)માં લગાડવાથી પ્રજ્ઞાપનીય દર્શન-પર્યાયો વિશુદ્ધ બને છે–અન્યથા નિરૂપણ કરી શકાતું નથી. દર્શનની વિશુદ્ધિ જ્ઞાન-પર્યાયોના ઉદયથી જ થઈ જાય છે. એટલા માટે અહીં વાક સાધારણ અર્થાત વચન વડે પ્રતિપાદનીય દર્શન ૩. ૧. વિશેષાવવા માળ, રૂબર : લિંપુ તપુરમે ને મુંફ મ વા નો मण्णइ च स माणसिओ, तणुजोगो चेव य विभत्तो । बृहद्वृत्ति, पत्र ५९२ : मनसः समिति-सम्यग्आिितमर्यादयाऽऽगमाभिहितभावाभिव्याप्त्याऽवधारणा व्यवस्थापनं मनःसमाधारणा तया। એજન, પત્ર ૧૨૨ : ‘વામથારાયા' સ્વાધ્યાય પ્રવ वाग्निवेशनात्मिकया। એજન, પન્ન ૨૨: સમાધા' સંયમપુરી सम्यग्व्यवस्थापनरूपया। ર Page #218 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨૯ : ટિપ્પણ ૬૭-૬૮ પર્યાયોની વિશુદ્ધિ જ અભિપ્રેત છે. વા-સાધારણ દર્શન-પર્યાયોની વિશુદ્ધિ વડે સુલભ-બોધિતા પ્રાપ્ત થાય છે અને દુર્લભબોષિતા ક્ષીણ થાય છે. સમ્યક્ત્વ-પરાક્રમ કાયાને સંયમની વિવિધ પ્રવૃત્તિઓ (ચારિત્રોપાસનામાં) લગાડવાથી ચારિત્રના પર્યાયો વિશુદ્ધ થાય છે. તેમની વિશુદ્ધિ થતાં-થતાં વીતરાગ-ચારિત્ર પ્રાપ્ત થાય છે અને અંતમાં મુક્તિ. ૬૭. (સૂત્ર ૬૦-૬૨) પૂર્વવર્તી ત્રણ સૂત્રોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના પર્યાયોની શુદ્ધિને સમધારણાનું પરિણામ બતાવવામાં આવેલ છે અને આ ત્રણ સૂત્રોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંપન્ન થવાનું પરિણામ બતાવવામાં આવ્યું છે. ૭૪૭ જ્ઞાન-સમ્પન્નતા—અહીં જ્ઞાનનો અર્થ ‘શ્રુત (શાસ્ત્રીય) જ્ઞાન’ છે. શ્રુત-જ્ઞાન વડે બધા ભાવોનું અધિગમ (જ્ઞાન) થાય છે. આનું સમર્થન નંદી દ્વારા પણ થાય છે. ‘અમિ’ નાં સંસ્કૃત રૂપો બે થઈ શકે છે—‘મિશન' અને ‘બધિામ’. ‘સંધાગિન્ગે’—જે શ્રુતજ્ઞાન-સંપન્ન હોય છે, તેની પાસે સ્વ-સમય અને પર-સમયના વિદ્વાન વ્યક્તિઓ આવે છે અને તેમને પ્રશ્ન પૂછી પોતાના સંશયોનું નિવારણ કરે છે. એ જ દૃષ્ટિએ શ્રુતજ્ઞાનીને ‘સંધાતનીય’ – જન-મિલનનું કેન્દ્ર કહેવામાં આવેલ છે. શૈલેશી—શૈતેશ શબ્દ શિલા અને શીલ આ બંને રૂપોમાંથી વ્યુત્પન્ન થાય છે ઃ (૧) ‘fશા’માંથી ‘શૈલ’ અને ‘શૈલ-શ’ એટલે ‘શૈતેશ' થાય છે. શૈલેશ અર્થાત્ મેરુ-પર્વત. શૈલેશની માફક અત્યંત સ્થિર અવસ્થાને શૈલેશી અવસ્થા કહેવાય છે. ‘મેતેસી’નું એક સંસ્કૃત રૂપ ‘શૈતર્ષિ’ પણ કરવામાં આવેલ છે. જે ઋષિ શૈલની માફક સુસ્થિર હોય છે, તે શૈલર્ષિ કહેવાય છે. (૨) શીલનો અર્થ સમાધાન છે. જે વ્યક્તિને પૂર્ણ સમાધાન મળી જાય છે—પૂર્ણ સંવરની ઉપલબ્ધિ થઈ જાય છે, તે ‘શીલનો ઈશ’ થાય છે. શીત+રંશ-શીતેશ. શીલેશની અવસ્થાને શૈલેશી કહેવામાં આવે છે. ૬૮. (સૂત્ર ૬૩-૭૧) ઈન્દ્રિય-નિગ્રહના આલાપકના બે પદો વિશેષ મનનીય છે—‘તધ્વજ્વÄ માં ન બંધ’ તથા ‘પુર્વ્યવહૂં ચ નિષ્તરે. આ પદો સ્વભાવ-પરિવર્તનનાં સૂત્રો છે. ઈન્દ્રિયો રાગ-દ્વેષની ઉત્પત્તિનાં કારણો છે. રાગ અને દ્વેષ મોહ-કર્મની પ્રકૃતિઓ છે. શ્રોત્રેન્દ્રિયનો અસંયમ મનોજ્ઞ શબ્દ પ્રત્યે રાગ ઉત્પન્ન કરે છે અને અમનોજ્ઞ શબ્દ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરે છે. આ રીતે શ્રોત્રેન્દ્રિય કર્મ-બંધનો હેતુ બની જાય છે. આ પરંપરા નિરંતર ચાલુ રહે છે. શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરવાથી ‘તત્ત્વજ્વયં’–શ્રોત્રેન્દ્રિય નિમિત્તે થનાર કર્મ-બંધ અટકી જાય છે અને અતીતમાં શ્રોત્રેન્દ્રિય નિમિત્તે જે કર્મ-બંધ થયો હોય તેની નિર્જરા થઈ જાય છે. પ્રસ્તુત આલાપકમાં ‘તવ્વન્દ્વયં માં ન વંધ' એટલો પાઠ છે. કષાય-વિજયના આલાપકમાં સંબદ્ધ કષાયનો નામોલ્લેખ મળે છે–‘જોવેર્યાİ માં ન બંધ', ‘માળવેળાં માં ન બંધ', ‘માયાવેયળિાં જમ્મુ ન બંધ', 'लोभवेयणिज्ज कम्मं न बंधइ'. ૧. नंदी, सूत्र १२७ : तत्थ दव्वओ णं सुयनाणी उवउत्ते सव्वदव्वा जाणड़ पासइ, खेत्तओ णं सुयनाणी उवउत्ते सव्वं खेत्तं जाणइ पासइ, कालओ णं सुयनाणी उवउत्ते सकलं जाणड़ पास, भावओ णं सुयनाणी उवउत्ते सव्वे भावे जाणइ पासइ । ૨. ૩. बृहद्वृत्ति, पत्र ५६३ : स्वसमयपरसमययोः संघातनीयःप्रमाणपुरुषतया मीलनीयः स्वसमयपरसमयसंघातनीयो भवति इह च स्वसमयपरसमयशब्दाभ्यां तद्वेदिनः पुरुषा उच्यन्ते तेष्वेव संशयादिव्यवच्छेदाय मीलनसंभवात् । (ક) વિશેષાવશ્ય ભાષ્ય, ૩૬૮૨-૩૬૮૬ I (ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૧૩ । Page #219 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ અધ્યયન-૨૯ : ટિપ્પણ ૬૯-૭૦ ક્રોધ-વિજયથી ક્ષાંતિ ઉત્પન્ન થાય છે તથા ક્રોધ-વેદનીય કર્મનો બંધ નથી થતો અને પૂર્વબદ્ધ ક્રોધ-વેદનીય કર્મની નિર્જરા થાય છે. ૬૯. (સૂત્ર ૬૭) ઈન્દ્રિય-ચેતના મન સાથે સર્વથા પ્રતિબદ્ધ નથી હોતી. તેની સ્વતંત્રતા પણ છે. એટલા માટે કોઈ વ્યક્તિમાં સંગીત સાંભળવાની અધિક રુચિ હોય છે, કોઈમાં રસાસ્વાદનની અને કોઈમાં દૃશ્યોને જોવાની. આ રુચિની વિચિત્રતા ઈન્દ્રિયચેતનાની સ્વતંત્રતાનું પ્રમાણ છે. જો ઈન્દ્રિય-ચેતના મન સાથે સર્વથા પ્રતિબદ્ધ હોય તો તે સમાન રૂપે કાર્ય કરે. ૭૦. (સૂત્ર ૭૨) જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનથી થાય છે. તેમના પર વિજય પ્રાપ્ત કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના આપમેળે જ થઈ જાય છે. જે વ્યક્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે તે આઠ કર્મોમાં જે કર્મ–ગ્રંથિ – ઘાતી-કર્મનો સમુદય છે, તેને તોડી નાખે છે. તે સહુ પ્રથમ મોહનીય કર્મની અઠ્યાવીસ પ્રકૃતિઓને ક્ષીણ કરે છે. ક્ષીણ કરવાનો ક્રમ આ રીતે છે—તે સહુ પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભના મોટા ભાગને અંતર્મુહૂર્તમાં એકસાથે ક્ષીણ કરે છે અને તેના અનંતમાં ભાગને મિથ્યાત્વના પુદ્ગલોમાં પ્રક્ષિપ્ત કરી દે છે. પછી તે પ્રક્ષિપ્ત પુદ્ગલોની સાથે મિથ્યાત્વના મોટા ભાગને ક્ષીણ કરે છે અને તેના અંશને સમ્યક્-મિથ્યાત્વમાં પ્રક્ષિપ્ત કરી દે છે. ફરી તે પ્રક્ષિપ્ત પુદ્ગલોની સાથે સમ્યક્ મિથ્યાત્વને ક્ષીણ કરે છે. આ જ રીતે સમ્યક્-મિથ્યાત્વના અંશ સહિત સમ્યક્ત્વ-મોહનાં પુદ્ગલોને ક્ષીણ કરે છે. ત્યારબાદ સમ્યક્ત્વ-મોહનાં બાકી બચેલા પુદ્ગલો સહિત અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન-ચતુષ્ક (ક્રોધ, માન, માયા, લોભ)ને ક્ષીણ ક૨વાનું શરૂ કરી દે છે. તેના ક્ષય-કાળમાં બે ગતિઓ (નરક ગતિ અને તિર્યંચ ગતિ), બે આનુપૂર્વીઓ (નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી, જાતિ-ચતુષ્ક (એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય), આતપ, ઉદ્યોત, સ્થાવર નામ, સૂક્ષ્મ નામ, સાધારણ, અપર્યાપ્ત, નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા અને સ્થાનર્દિને ક્ષીણ કરે છે. પછી તેમના અવશેષોને નપુંસક-વેદમાં પ્રક્ષિપ્ત કરી તેને ક્ષીણ કરે છે. તેના અવશેષને સ્ત્રી–વેદમાં પ્રક્ષિપ્ત કરી તેને ક્ષીણ કરે છે. તેના અવશિષ્ટ અંશને હાસ્યાદિ-ષટ્ક (હાસ્ય,રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા)માં પ્રક્ષિપ્ત કરી તેને ક્ષીણ કરે છે. મોહનીય કર્મને ક્ષીણ કરનાર જો તે પુરુષ હોય છે તો પુરુષ-વેદના બે ખંડોને અને સ્ત્રી કે નપુંસક હોય છે તો તે પોતપોતાના વેદના બે-બે ખંડોને હાસ્યાદિ ષટ્કના અવશિષ્ટ અંશો સહિત ક્ષીણ કરે છે. પછી વેદના તૃતીય ખંડ સહિત સંજ્વલન ક્રોધને ક્ષીણ કરે છે. એ જ રીતે પૂર્વાશ સહિત સંજવલન, માન, માયા અને લોભને ક્ષીણ કરે છે. તે યંત્ર જુઓ— ૧. ૭૪૮ વૃત્તવૃત્તિ, પત્ર ૧૬૪-૬૬ । ક્ષય (૧) અનંતાનુબંધી ચતુષ્ક (ક્રોધ, માન, માયા, લોભ) (૨) પૂર્ણાંશ સહિત મિથ્યાત્વ (૩) પૂર્વીશ સહિત સમ્યક્ મિથ્યાત્વ (૪) પૂર્વીશ સહિત સમ્યક્ત્વ (૫) પૂર્ણાંશ સહિત અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન-ચતુષ્ક નપુંસક-વેદમાં. (૬) પૂર્ણાંશ સહિત નપુંસક-વેદ સ્ત્રી-વેદમાં. અવશિષ્ટ અંશનો પ્રક્ષેપ મિથ્યાત્વનાં પુદ્ગલોમાં. સમ્યક્ મિથ્યાત્વનાં પુદ્ગલોમાં. સમ્યક્ત્વનાં પુદ્ગલોમાં. અપ્રત્યાખ્યાન-ચતુષ્ક અને પ્રત્યાખ્યાન-ચતુષ્કમાં. Page #220 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ-પરાક્રમ ક્ષય (૭) પૂર્વીશ સહિત સ્રી–વેદ (૮) પૂર્વીશ સહિત હાસ્યાદિ ષટ્ક (૯) પૂર્વાશ સહિત પુરુષ-વેદના બે ખંડો (૧૦) પૂર્વીશ સહિત સંજવલન ક્રોધ (૧૧) પૂર્ણાંશ સહિત સંજવલન માન (૧૨) પૂર્ણાંશ સહિત સંજવલન માયા (૧૩) પૂર્વાશ સહિત સંજ્વલન લોભ ૭૪૯ વિશેષ જાણકારી માટે જુઓ—સૂયગડો, ૨૩ ૨, તેરમું ક્રિયાસ્થાન. અવશિષ્ટ અંશનો પ્રક્ષેપ હાસ્યાદિ ષટ્ક (હાસ્ય, રતિ, અરિત, ભય, શોક અને જુગુપ્સા)માં. પુરુષ-વેદના બે ખંડોમાં. તૃતીય ખંડના સંજ્વલન ક્રોધમાં. સંજ્વલન માનમાં. સંજ્વલન માયામાં. સંજ્વલન લોભમાં. હ સંજ્વલન લોભના પછી સંધ્યેય ખંડ કરવામાં આવે છે. તેમાંથી પ્રત્યેક ખંડને એક-એક અંતર્મુહૂર્તમાં ક્ષીણ કરવામાં આવે છે. તેમનો ક્ષય થતાં-થતાં તેમનામાંથી જે ચરમ-ખંડ બચે છે તેના ફરી અસંખ્ય સૂક્ષ્મ ખંડો થાય છે. તેમાંથી પ્રત્યેક ખંડને એકએક સમયમાં ક્ષીણ કરવામાં આવે છે. તેમનો ચરમ-ખંડ પણ ફરી અસંખ્ય સૂક્ષ્મ ખંડોની રચના કરે છે. તેમાંના પ્રત્યેક ખંડને એક-એક સમયમાં ક્ષીણ ક૨વામાં આવે છે. આ રીતે મોહનીય કર્મ સર્વથા ક્ષીણ થઈ જાય છે. તેનાં ક્ષીણ થવાથી યથાખ્યાત અથવા વીતરાગ-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે અંતર્મુહૂર્ત સુધી રહે છે. તેના અંતિમ બે સમય જ્યારે બાકી હોય છે, ત્યારે પ્રથમ સમયમાં નિદ્રા, પ્રચલા, દેવગતિ, આનુપૂર્વી, વૈક્રિય-શરીર, વજ-ઋષભને છોડીને બાકીના બધાં સંહનનો, સંસ્થાન, તીર્થંકરનામ-કર્મ અને આહારક નામ-કર્મ ક્ષીણ થાય છે. ચરમ સમયમાં જે ક્ષીણ થાય છે તે સૂત્રમાં પ્રતિપાદિત છે, જેમ કે પંચવિધ જ્ઞાનાવરણીય, નવવિધ દર્શનાવરણીય અને પંચવિધ અંતરાય—આ બધાં એક સાથે જ ક્ષીણ થાય છે. આ રીતે ચારેય ઘાતી કર્મોનાં ક્ષીણ થતાં જ નિરાવરણ જ્ઞાન– કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉદય થઈ જાય છે. કેવળી થયા પછી ભવોપગ્રાહી (જીવન-ધારણના હેતુભૂત) કર્મો બાકી રહે છે, ત્યાં સુધી તે આ સંસારમાં રહે છે. તેની કાળ-મર્યાદા જધન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે દેશ-ઊન (નવ વર્ષ ઓછા) કરોડ પૂર્વની છે. આ અવિધમાં કેવળી જ્યાં સુધી સયોગી (મન, વચન અને કાયાની પ્રવૃત્તિ સહિત) રહે છે ત્યાં સુધી તેને ઈર્યાપથિક-કર્મનું બંધન હોય છે. તેની સ્થિતિ બે સમયની હોય છે. તેનો બંધ ગાઢ નથી હોતો—નિધત્ત અને નિકાચિત અવસ્થાઓ નથી હોતી. એટલા માટે તેને ‘બદ્ધ અને અધ્યયન-૨૯ : ટિપ્પણ ૭૧ સ્પષ્ટ’ કહેલ છે. જે રીતે ઘડો આકાશ વડે સ્પષ્ટ હોય છે, તે જ રીતે ઈર્યાપથિક-કર્મ કેવળીના આત્મા સાથે બદ્ધ-સ્પષ્ટ હોય છે. જે રીતે ચીકણી ભીંત ઉપર ફેંકેલી ધૂળ તેનાથી સ્પષ્ટ માત્ર હોય છે, તે જ રીતે ઈર્યાપથિક-કર્મ કેવળીના આત્મા સાથે સૃષ્ટમાત્ર હોય છે. પ્રથમ સમયમાં તે બદ્ધ-સ્પષ્ટ હોય છે અને બીજા સમયમાં તે ઉદારિત – ઉદય-પ્રાપ્ત અને વેદિત – અનુભવપ્રાપ્ત હોય છે. ત્રીજા સમયમાં તે નિર્ણ થઈ જાય છે અને ચોથા સમયમાં તે અકર્મ બની જાય છે – પછી તે તે જીવનાં કર્મરૂપમાં પરિણીત થતું નથી. મેયાત્તેઆ દેશી શબ્દ છે. તેનો અર્થ છે—અન્તમાં અર્થાત્ ભવિષ્યકાળમાં, અંતિમ સમય—ચોથા સમયમાં. ૭૧. શેષ આયુષ્યનો (અન્નાઽયં) યથાયુનો અર્થપૂર્ણ આયુષ્ય-કાળ છે. સ્થાનાંગ ૨૨૬૬, ૩૭૧૨૨, ૪૧૩૪માં આ શબ્દનો પ્રયોગ થયો છે. જેના આયુષ્યનું અપવર્તન નથી થતું, તેને યથાયુ કહેવામાં આવે છે. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ કેવળી હોવાથી પાછળ બચેલ આયુષ્ય છે. 1. ૨. વૃત્તવૃત્તિ, પત્ર ૧૧ : ઉદીરિતનો અર્થ ઉદય-પ્રાપ્ત છે. પરંતુ ઉદીરણા વડે ઉદય-પ્રાપ્ત નથી. કેમ કે ત્યાં ઉદીરણા થતી જ નથી—‘વીરગાથાસ્તત્રાસંમવાત્' । Page #221 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૫૦ અધ્યયન-૨૯: ટિપ્પણ ૭૨ ૭૨. (સૂત્ર ૭૩-૭૪) કેવળીનો જીવન-કાળ જ્યારે અંતર્મુહૂર્ત માત્ર બાકી રહે છે, ત્યારે તે યોગ-નિરોધ (મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો પૂર્ણ નિરોધ) કરે છે. તેની પ્રક્રિયા આ પ્રકારની છે– શુક્લ-ધ્યાનનાં ત્રીજા ચરણ (સૂક્ષ્મ-ક્રિયા-અપ્રતિપાતિ)માં વર્તતો તે સર્વ પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. પ્રતિ સમય મનનાં પુદ્ગલ અને વ્યાપારનો નિરોધ કરતાં-કરતાં અસંખ્ય સમયોમાં તેનો પૂર્ણ નિરોધ કરી શકે છે. પછી વચનયોગનો નિરોધ કરે છે. પ્રતિ સમય વચનનાં પદુગલો અને વ્યાપારનો નિરોધ કરતાં-કરતાં અસંખ્ય સમયોમાં તેનો પૂર્ણ નિરોધ કરી શકે છે. પછી ઉચ્છવાસ-નિશ્વાસનો વિરોધ કરે છે. પ્રતિ સમય કાયયોગનાં પુદ્ગલો અને વ્યાપારનો વિરોધ કરતાં-કરતાં અસંખ્ય સમયમાં તેનો પૂર્ણ (ઉચ્છવાસ-નિશ્વાસ સહિત) નિરોધ કરી શકે છે. પપાતિકમાં ઉચ્છવાસ-નિશ્વાસ નિરોધના સ્થાને કાયયોગના નિરોધનો ઉલ્લેખ છે." મુક્ત થનાર જીવ શરીરની અવગાહનાનો ત્રીજો ભાગ જે પોલો હોય છે તેને પૂરી દે છે અને આત્માની બાકીના બે ભાગ જેટલી અવગાહના રહી જાય છે. આ ક્રિયા કાય-યોગ-નિરોધના અંતરાલમાં જ નિષ્પન્ન થાય છે. યોગ-નિરોધ થતાં જ અયોગી કે શૈલેશી અવસ્થા પ્રાપ્ત થાય છે. આને ‘અયોગી ગુણસ્થાન” પણ કહેવામાં આવે છે. ન વિલંબથી કે ન શીવ્રતાથી, પરંતુ મધ્યમ-ભાવથી પાંચ હૃસ્વ અક્ષરો (અ, ઇ, ઉં, ઋ, લુ)નું ઉચ્ચારણ કરવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમય સુધી અયોગી અવસ્થા રહે છે. તે અવસ્થામાં શુક્લ-ધ્યાનનું ચોથું ચરણ–“સમુચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ’નામે ધ્યાન થાય છે. ત્યાં ચાર અઘાતિ અથવા ભવોપગ્રાહી-કર્મો એક સાથે ક્ષીણ થઈ જાય છે. તે જ સમયે ઔદરિક તૈજસ અને કાર્પણ શરીરને સર્વથા છોડીને તે ઊર્ધ્વ-લોકાંત સુધી ચાલ્યો જાય છે. અહીં મૂળપાઠમાં ‘ોનિય-એટલો જ પાઠ છે. તૈજસનો ઉલ્લેખ નથી, બ્રહવૃત્તિકારે ઉપલક્ષણથી તેનો સ્વીકાર કર્યો છે." ઔપપાતિકમાં તૈજસ-શરીરનું પ્રત્યક્ષ ગ્રહણ છે.* ગતિ બે પ્રકારની હોય છે—(૧) ઋજુ અને (૨) વક્ર મુક્ત-જીવનું ઊર્ધ્વગમન ઋજુ શ્રેણી (ઋજુ આકાશ પ્રદેશની પંક્તિ) વડે થાય છે, એટલા માટે તેની ગતિ ઋજુ હોય છે. તે એક ક્ષણમાં જ સંપન્ન થઈ જાય છે. ગતિના પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે–(૧) પ્રયોગ ગતિ, (૨) તત ગતિ, (૩) બંધન-છેદન ગતિ, (૪) ઉપપાત ગતિ અને (૫) વિહાયો ગતિ, વિહાયો ગતિ ૧૭ પ્રકારની હોય છે. તેના પ્રથમ બે પ્રકાર છે–(૧) સ્પૃશદ્ ગતિ અને (૨) અસ્પૃશ ગતિ. એક પરમાણુ યુગલ બીજા પરમાણુ પુદગલો કે સ્કંધોનો સ્પર્શ કરતાં-કરતાં ગતિ કરે છે, તે ગતિને “સ્પૃશદ્ર ગતિ કહેવામાં આવે છે. એક પરમાણુ બીજા પરમાણુ પુદ્ગલો તથા સ્કંધોનો સ્પર્શ ન કરતાં ગતિ કરે છે, તે ગતિને ‘અસ્પૃશ ગતિ' કહેવામાં આવે છે.” મુક્ત-જીવ અસ્પૃશદ્ ગતિથી ઉપર જાય છે. શાન્તાચાર્ય અનુસાર અસ્પૃશદ્ ગતિનો અર્થ એવો નથી કે તે આકાશપ્રદેશોનો સ્પર્શ કરતો નથી, પરંતુ તેનો અર્થ એવો છે કે તે મુક્ત જીવ જેટલા આકાશ-પ્રદેશોમાં અવગાઢ થાય છે, તેટલાં જ આકાશ-પ્રદેશોનો સ્પર્શ કરે છે, તે સિવાયના પ્રદેશોનો નહિ, એટલા માટે તેને અસ્પૃશદ્-ગતિ કહેવામાં આવેલ છે. ૧. ગોવાફ, સૂત્ર ૨૮૨ (ખ) એજન, તથા રૂ૬૮૨ : “સમ્પર્સ યોજી' विशेषावश्यक भाष्य, गाथा ३८३६ : ५. बृहद्वृत्ति, पत्र ५९७ : औदारिक कार्मणे शरीरे देहतिभागो सुसिरं, तत्पूरणओ तिभागहीणो त्ति । उपलक्षणत्वात्तैजसं च। से जोगनिरोहे च्चिय, जाओ सिद्धो वि तदवत्थो । મોવાર્થ, સૂત્ર ૨૮૨ : ઘવેત્તા મોરાત્નિ તેવÍTÉ ... | ૩. (ક) ૩ત્તાયurifણ, રૂદ્દ ૬૪ 1 पण्णवणा, पद १६ । १७, ३७ । (ખ) મોવાડુાં, સૂત્ર ૧૨૬ / ૮. એજન, પર્વ ૨૬ / ૩૬, ૪૦ | ४. (6) विशेषावश्यक भाष्य, गाथा ३६८१ : देह ८. बृहद्वृत्ति, पत्र ५९७ : अस्पृशद्गतिरिति, नायमर्थो यथा तिभागं च मुंचंतो'। नायमाकाशप्रदेशान्न स्पृशति अपि तु यावत्सु जीवोऽवगाढ़स्तावत् एव स्पृशति न तु ततोऽतिरि-क्तमेकमपि प्रदेशम् । Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૫૧ અધ્યયન-૨૯: ટિપ્પણ ૭૨ અભયદેવસૂરિ અનુસાર મુક્ત-જીવ અંતરાલવર્તી આકાશ-પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ ઉપર ચાલ્યો જાય છે. જો અંતરાલવર્તી આકાશ-પ્રદેશોનો સ્પર્શ કરતાં-કરતો તે ઉપર જાય તો એક સમયમાં તે ત્યાં પહોંચી જ શકે નહિ. આના આધારે અસ્પૃશદ્ગતિનો અર્થ થશે–“અંતરાલવર્તી આકાશ-પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના મોક્ષ સુધી પહોંચનાર.” આવશ્યક ચૂર્ણિ અનુસાર અસ્પૃશદ્-ગતિનો અર્થ એવો થશે કે મુક્ત-જીવ બીજા સમયનો સ્પર્શ નથી કરતો, એક સમયમાં જ મોક્ષ-સ્થાન સુધી પહોંચી જાય છે. પરંતુ આ સમi fami' પાઠની ઉપસ્થિતિમાં આ અર્થ અહીં અભિપ્રેત નથી. શાન્તાચાર્ય અને અભયદેવસૂરિ દ્વારા કરાયેલ અર્થ આ પ્રમાણે છે–(૧) મુક્ત-જીવ સ્વાવગાઢ આકાશ-પ્રદેશો ઉપરાંત પ્રદેશોનો સ્પર્શ નહિ કરતાં ગતિ કરે છે અને (૨) અંતરાલવર્તી આકાશ-પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ ગતિ કરે છે. આ બંનેય અર્થ ઘટી શકે છે. ઉપયોગ બે પ્રકારનો હોય છે-(૧) સાકાર અને (૨) અનાકાર. જીવ સાકાર-ઉપયોગ અર્થાત જ્ઞાનની ધારામાં જ મુક્ત થાય છે. __ औपपातिक, सूत्र १८२, वृत्ति पृ. २१६ : अस्पृशन्तीसिद्ध्यन्तरालप्रदेशान् गतिर्यस्य सोऽस्पृशद्गतिः, अन्तरालप्रदेशस्पर्शने हि नैकेन समयेन सिद्धिः, इष्यते च तत्रैक एव समयः, य एव चायुष्कादिकर्मणां क्षयसमयः स एव निर्वाणसमयः, अतोऽन्तराले समयान्तरस्यामावादन्तरालप्रदेशानामसंस्पर्शनमिति । आवश्यकचूर्णि : अफुसमाणगती बितियं समयं ण फुसति । (fમઘાન નેત્ર, મા ૨,પૃ. ૬૭૬) Page #223 -------------------------------------------------------------------------- ________________ Page #224 -------------------------------------------------------------------------- ________________ तीसइमं अज्झयणं तवमग्गगई ત્રીસમું અધ્યયન तपो-मार्ग-गति Page #225 -------------------------------------------------------------------------- ________________ Page #226 -------------------------------------------------------------------------- ________________ આમુખ તપસ્યા મોક્ષનો માર્ગ છે. તેનાથી તપસ્વીની મોક્ષ તરફ ગતિ થાય છે – આ આ અધ્યયનનો પ્રતિપાદ્ય વિષય છે. એટલા માટે આ અધ્યયનનું નામ ‘તવમા’ - ‘તો-માર્ગ-ગતિ' છે. પ્રત્યેક સંસારી જીવ પ્રતિક્ષણ કંઇને કંઇ પ્રવૃત્તિ અવશ્ય કરે છે. જ્યારે તે અક્રિય થાય છે ત્યારે તે મુક્ત બની જાય છે. જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં કર્મ-પુદ્ગલોનું આકર્ષણ અને નિર્ઝરણ થાય છે. પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે - શુભ અને અશુભ. શુભ પ્રવૃત્તિથી અશુભ કર્મોનું નિર્જરણ અને શુભ-કર્મ (પુણ્ય)નો બંધ થાય છે. અશુભ પ્રવૃત્તિથી અશુભ-કર્મ(પાપ)નો બંધ થાય છે. તપસ્યા કર્મ-નિર્ઝરણનું મુખ્ય સાધન છે. તેનાથી આત્મા પવિત્ર થાય છે. ભારતીય સાધના-પદ્ધતિમાં તપસ્યાનું મુખ્ય સ્થાન રહ્યું છે. જૈન અને વૈદિક મનીષિઓએ તેને સાધનાનું અપરિહાર્ય અંગ માન્યું છે. બૌદ્ધ તત્ત્વ-દેષ્ટા તે બાબતમાં ઉદાસીન રહ્યા છે. મહાત્મા બુદ્ધ પોતાની સાધનાનાં પ્રથમ ચરણમાં ઉગ્ર તપસ્વી હતા. તેમણે કેટલાય વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી, પરંતુ જ્યારે તેમને સફળતા ન મળી ત્યારે તેમણે તેને પોતાની સાધનામાં સ્થાન ન આપ્યું. જૈન-સાધના અનુસાર તપસ્યાનો અર્થ કાય-ક્લેશ કે ઉપવાસ જ નથી. સ્વાધ્યાય, ધ્યાન, વિનય વગેરે બધા તપસ્યાના વિભાગો છે. કાય-ક્લેશ અને ઉપવાસ અકરણીય નથી અને તેમની બધાં માટે કોઇ સમાન મર્યાદા પટ્ટા નથી. પોતાની રુચિ અને શક્તિ અનુસાર જે જેટલું કરી શકે તેના માટે તેટલું જ વિહિત છે. જૈન-દષ્ટિએ તપસ્યા બે પ્રકારની છે – બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપના છ પ્રકાર છે ૧. ૧. અનશન ૫. કાય-ફ્લેશ ૨. અવમોરિકા ૬. પ્રતિસંલીનતા. તેમના આચરણ વડે દેહાધ્યાસ છૂટી જાય છે. દેહાસક્તિ સાધનાનું વિઘ્ન છે, એટલા માટે મનીષિઓએ દેહના મમત્વત્યાગનો ઉપદેશ આપ્યો છે. શરીર ધર્મ-સાધનાનું સાધન છે, એટલા માટે તેની નિતાંત ઉપેક્ષા પણ કરી શકાતી નથી. દેહાસક્તિ વિલાસિતા અને પ્રમાદને જન્મ આપે છે. પરંતુ ધર્મ-સાધના માટે દેહની સુરક્ષા કરવી પણ નિતાંત અપેક્ષિત છે. જૈન મુનિનું ‘વોસદુપત્તવેઢે’ – આ વિશેષણ દેહાસક્તિના ત્યાગનું પરિચાયક છે. ૧-૨. અનશન અને અવમોરિકા વડે ભૂખ અને તરસ ઉપર વિજય મેળવવા તરફ ગતિ થાય છે. - ૫. ૩-૪. ભિક્ષાચર્યા અને રસ-પરિત્યાગ વડે આહારની લાલસા મર્યાદિત બને છે, જીભની લોલુપતા નાશ પામે છે અને નિદ્રા, પ્રમાદ, ઉન્માદ વગેરેને પ્રોત્સાહન મળતું નથી. ૬. ૩. ભિક્ષાચર્યા ૪. રસ-પરિત્યાગ उत्तराध्ययन निर्युक्ति, गाथा ५१३ : दुविहतवमग्गगई, वन्निज्जइ जम्ह अज्झयणे । तम्हा एअज्झयणं, तवमग्गगइ त्ति नायव्वं ॥ કાય-ક્લેશ વડે સહિષ્ણુતાનો વિકાસ થાય છે, દેહમાં ઉત્પન્ન થનારાં દુઃખોને સમભાવથી સહન કરવાની વૃત્તિ પેદા થાય છે. પ્રતિસંલીનતા વડે આત્માનાં સાન્નિધ્યમાં રહેવાનો અભ્યાસ વધે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૫૬ ૭૫૬ અધ્યયન-૩૦: આમુખ આવ્યંતર તપના છ પ્રકાર છે – ૧. પ્રાયશ્ચિત્ત ૨. વિનય ૩. વૈયાવૃજ્ય ૪. સ્વાધ્યાય ૫. ધ્યાન ૬. વ્યુત્સર્ગ ૧. પ્રાયશ્ચિત્ત વડે અતિચાર-ભીરુતા અને સાધના પ્રત્યે જાગરુકતા વિકસિત થાય છે. ૨. વિનય વડે અભિમાન-મુક્તિ અને પરસ્પરોપગ્રહનો વિકાસ થાય છે. ૩. વૈયાવૃજ્ય વડે સેવાભાવ વિકસે છે. ૪. સ્વાધ્યાય વડે વિકથાનો ત્યાગ થઈ જાય છે. ૫. ધ્યાન વડે એકાગ્રતા, એકાગ્રતા વડે માનસિક વિકાસ તથા મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવાની ક્ષમતા વધે છે અને અંતમાં તેમનો પૂર્ણ નિરોધ થઈ જાય છે. ૬. વ્યુત્સર્ગ વડે શરીર, ઉપકરણ વગેરે ઉપર થનાર મહત્વનું વિસર્જન થાય છે. અથવા તપ બે પ્રકારનું છે - સકામ અને અકામ. એકમાત્ર મોક્ષ-સાધનાની દૃષ્ટિથી કરવામાં આવતું તપ કામ હોય છે અને તેના સિવાય અન્યાન્ય ઉપલબ્ધિઓ માટે કરવામાં આવનારું તપ અકામ. જૈન સાધના-પદ્ધતિમાં સકામ તપની ઉપાદેયતા છે અને તેને જ પૂર્ણ પવિત્ર માનવામાં આવેલ છે. તપના ત્રણ પ્રકાર પણ કરવામાં આવ્યા છે – કાયિક, વાચિક અને માનસિક, શૌચ, આર્જવ, બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરવું તે કાયિક તપ છે. પ્રિય, હિતકર, સત્ય અને અનુદ્વિગ્ન વચન બોલવું, સ્વાધ્યાયમાં રત રહેવું તે વાચિક તપ છે. આત્મનિગ્રહ, મૌનભાવ, સૌમ્યતા વગેરે માનસિક તપ છે. શિષ્ય પૂછ્યું – “ભંતે ! તપ વડે જીવ શું પ્રાપ્ત કરે છે?” ભગવાને કહ્યું – “તપ વડે તે પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરી વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ વિશુદ્ધિ વડે તે મન, વચન અને શરીરની પ્રવૃત્તિનો સંપૂર્ણ નિરોધ પ્રાપ્ત કરે છે. અક્રિયાવાન બની તે સિદ્ધ થાય છે, પ્રશાંત થાય છે. મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને દુઃખોનો અંત કરે છે.” ભગવાને કહ્યું – “આ લોક નિમિત્તે તપ ન કરો. પરલોક માટે તપ ન કરો. શ્લાઘા-પ્રશંસા માટે તપ ન કરો. માત્ર નિર્જરા માટે – આત્મ-વિશુદ્ધિ માટે તપ કરો.” તપસ્યાના અવાંતર ભેદોનું નિરૂપણ આગમો તથા વ્યાખ્યાગ્રંથોમાં પ્રચુરતાથી થયું છે. ૧. ૨. ઉત્તરાયTIf, ૦ ૨૮, ૨૨ વૈનિવા, ૧/૪ . દા. Page #228 -------------------------------------------------------------------------- ________________ મૂળ १. जहा उ पावगं कम्मं रागदोससमज्जियं । खवेतवसा भिक्खू तमेगग्गमणो सुण ॥ २. पाणवहमुसावाया अदत्तमेहुणपरिग्गहा विरओ । राईभोयणविरओ जीवो भवइ अणासवो ॥ ३. पंचसमिओ तिगुत्तो अकसाओ जिइंदिओ । अगारवो य निस्सल्लो जीवो होइ अणासवो ॥ ४. एसिं तु विवच्चासे रागद्दोससमज्जियं । जाखव भिक्खू तं मे एगमणो सुण ॥ ५. जहा महातलायस्स सन्निरुद्धे जलागमे । उचिणा तवा कमेणं सोसणा भवे ॥ ६. एवं तु संजयस्सावि पावकम्मनिरासवे | भवकोडीसंचियं कम्मं तवसा निज्जरिज्जइ ॥ तीसइमं अज्झयणं : त्रीसभुं अध्ययन तवमग्गगई : तपो भार्ग-गति સંસ્કૃત છાયા यथा तु पापकं कर्म रागदोषसमर्जितम् । क्षपयति तपसा भिक्षुः तमेकाग्रमनाः श्रृणु ॥ प्राणवधमृषावादअदत्तमैथुनपरिग्रहेभ्यो विरतः । रात्रिभोजनविरतो जीवो भवति अनाश्रवः ॥ पंचसमितस्त्रिगुप्तः अकषायो जितेन्द्रियः । अगौरवश्च निःशल्यः जीवो भवत्यानाश्रवः ॥ एतेषां तु विव्यत्यासे रागदोषसमर्जितम् । यथा क्षपयति भिक्षुः तन्मे एकमनाः श्रृणु ॥ यथा महातडागस्य सन्निरुद्धे जलागमे । उत्सेचनेन तपनेन क्रमेण शोषणं भवेत् ॥ एवं तु संयतस्यापि पापकर्मनिराश्रवे । भवकोटिसंचितं कर्म तपसा निर्जीर्यते ॥ ગુજરાતી અનુવાદ ૧. રાગ-દ્વેષ વડે અર્જિત પાપ-કર્મને ભિક્ષુ તપસ્યા વડે જે રીતે ક્ષીણ કરે છે તે એકાગ્ર મન બની સાંભળ. २. प्राशवर्ष भूषावाह, अत्त-ग्रहण मैथुन, परियह અને રાત્રિ-ભોજનથી વિરત જીવ અનાશ્રવ બને છે. 3. पांय समितिखो वडे समित, ए गुप्तिखोथी गुप्त, अषाय, नितेन्द्रिय, अगौरव (गर्वरहित) खने નિઃશલ્ય જીવ અનાશ્રવ બને છે. ૪. આનાથી વિપરીત આચરણ કરતાં રાગ-દ્વેષ વડે જે કર્મ ઉપાર્જિત થાય છે, તેને ભિક્ષુ જે રીતે ક્ષીણ કરે છે તે खेडा-मन जनी सांभ ૫. જે રીતે કોઇ મોટું તળાવ પાણી આવવાના માર્ગનો નિરોધ કરવાથી, પાણી ઉલેચવાથી, સૂર્યના તાપથી उमशः सुडाई भयछे - ૬. તે જ રીતે પાપ-કર્મ આવવાના માર્ગનો નિરોધ થવાથી સંયમી પુરુષના કરોડો ભવોથી સંચિત કર્મો તપસ્યા વડે નિર્જીર્ણ થઈ જાય છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૭૫૮ अध्ययन-30 : यो -१3 ७.सो तवो दुविहो वुत्तो बाहिरब्धंतरो तहा। बाहिरो छव्विहो वुत्तो एवमब्भतरो तवो॥ ततपो द्विविधमुक्त बाह्यमाभ्यंतरं तथा। बाह्यं षड्विधमुक्तं एवमाभ्यन्तरं तपः ॥ ७. ते तपा२नु छ-माय जाने मान्यत२.१ બાહ્ય તપ છ પ્રકારનું છે, તે જ રીતે આવ્યંતર તપ પણ છ પ્રકારનું છે. ८.अणसणमूणोयरिया भिक्खायरिया य रसपरिच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ॥ अनशनमूनोदरिका भिक्षाचर्या च रसपरित्यागः। कायक्लेश: संलीनता च बाह्यं तपा भवति ॥ ८. (१) अनशन, (२) यो1ि , (3) भिक्षाया, (४) २स-परित्याग, (५) य-सेश भने (६) संदीनता-आमा त५७. ९.इत्तिरिया मरणकाले दुविहा अणसणा भवे। इत्तिरिया सावकंखा निरवकंखा बिइज्जिया ॥ इत्वरिकं मरणकालं द्विविधं अनशनं भवेत् । इत्वरिकं सावकांक्षं निरवकांक्षं द्वितीयम् ॥ ८. मनशनले २नु सोय छ - त्वरि अने भ२९ કાલ. ઇવરિક સાવકાંક્ષ (અનશન પછી. ભોજનની ઇચ્છાવાળું) અને બીજું નિરવકાંક્ષ (ભોજનની ઈચ્છા विनानु) होय छे. १०.जो सो इत्तरियतवो सो समासेण छव्विहो। सेढितवो पयरतवो घणो य तह होई वग्गो य॥ यत् तद् इत्वरिकं तपः तत्समासेन षड्विधम्। श्रेणितपः प्रतरतपः घनश्च तथा भवति वर्गश्च ।। १०.४ त्वरित त५ छ ते. संक्षेपमा ७ ५२नु छ- (१) श्रेलि-त५, (२) प्रत२-१५, (3) धन-त५, (४) ofत५, (५) of-of-त५ अने (६) त५. ૧૧ ઇત્વરિક તપ વિવિધ પ્રકારના મનોવાંછિત ફળ मायनासोय छे. ११.तत्तो य वग्गवग्गो उ पंचमो छट्टओ पइण्णतवो। मणइच्छियचित्तत्थो नायव्वो होइ इत्तरिओ॥ ततश्च वर्गवर्गस्तु पंचमं षष्ठकं प्रकीर्णतपः। मनईप्सितचित्रार्थं ज्ञातव्यं भवति इत्वरिकम् ॥ ૧૨.મરણ-કાલ અનશનના કાય-ચેષ્ટાના આધારે સવિચાર भने भविया२ - मेवा मे पडेछ. १२.जा सा अणसणा मरणे दुविहा सा वियाहिया। सवियारअवियारा कायचिटु पई भवे ॥ यत्तदनशनं मरणे द्विविधं तद् व्याख्यातम्। सविचारमविचारं कायचेष्टां प्रति भवेत् ।। १३.अहवा सपरिकम्मा अपरिकम्मा य आहिया। नीहारिमणीहारी आहारच्छेओ य दोसु वि ॥ अथवा सपरिकर्म अपरिकर्म चाख्यातम् । निर्हारि अनियरि आहारच्छेदश्च द्वयोरपि ॥ ૧૩. અથવા તેના બે ભેદ હોય છે – સપરિકર્મ અને અપરિકર્મઅવિચાર અનશનના નિહરી અને અનિહરી – એવા બે ભેદ થાય છે. આહારનો ત્યાગ બન્ને (સવિચાર અને અવિચાર તથા સપરિકર્મ અને અને અપરિકમ)માં હોય છે. १४.ओमोयरियं पंचहा समासेण वियाहियं । दव्वओ खेत्तकालेणं भावेणं पज्जवेहि य॥ ૧૪. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયોની દૃષ્ટિએ અવમૌદર્ય (ઊણોદરિકા)ના સંક્ષેપમાં પાંચ પ્રકાર છે. अवमौदर्य पंचधा समासेन व्याख्यातम् । द्रव्यत: क्षेत्रकालेन भावेन पर्यवैश्च ॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ तपो-भाग-गति ૭૫૯ अध्ययन-30: दो १४-२१ १५.जो जस्स उ आहारो तत्तो ओमं तु जो करे। जहन्नेणेगसित्थाई एवं दव्वेण ऊ भवे ॥ यो यस्य त्वाहारः ततोऽवमं तु यः कुर्यात् । जघन्येन एकसिक्थादि एवं द्रव्येण तु भवेत् ॥ ૧૫. જેનો જેટલો આહાર હોય તેનાથી જો જઘન્યપણે એક સિક્ય(ધાન્ય કણા) અને ઉત્કૃષ્ટપણે એક કોળિયો ઓછું ખાય, તો તે દ્રવ્યથી અવમૌદર્ય તપ થાય છે. १६.गामे नगरे तह रायहाणिनिगमे य आगरे पल्ली। खेडे कब्बडदोणमुहपट्टणमडंबसंबाहे॥ ग्रामे नगरे तथा राजघान्यां निगमे च आकरे पल्ल्याम् । खेटे कर्बटद्रोणमुखपत्तनमडंबसम्बाधे ॥ १६.याम, न॥२, २०४पानी, निगम, भा४२, ५सी,' मेटs, 32, दोभुम, ५४९।, भंड५, संभा५. १७.आसमपए विहारे सन्निवेसे समायघोसे य। थलिसेणाखंधारे सत्थे संवट्टकोट्टे य॥ आश्रमपदे विहारे सनिवेशे समाजघोषे च। स्थलीसेनास्कन्धावारे सार्थे संवर्तकोट्टे य॥ १७.माश्रम५६, विहार, सन्निवेश, सभा४, धोप, स्थली, सैन्यशिबिर, सार्थ, संवर्त, ओट, १८.वाडेसु व रच्छासु व घरेसु वा एवमित्तियं खेत्तं। कप्पइ उ एवमाई एवं खेत्तेण ऊ भवे ॥ वाटेषु वा रथ्यासु वा गृहेषु वैवमेतावत् क्षेत्रम्। कल्पते त्वेवमादि एवं क्षेत्रेण तु भवेत् ॥ ૧૮.વાડા, ગલીઓ, ઘર-આમાં અથવા આ પ્રકારના અન્ય ક્ષેત્રોમાં ભિક્ષા માટે જઈ શકે છે. આ રીતે આ ક્ષેત્રથી અવમૌદર્ય તપ થાય છે. १९.पेडा य अद्धपेडा गोमुत्तिपयंगवीहिया चेव।। संबुक्कावट्टाययगंतुंपच्चागया छट्ठा । पेटा चार्धपेट गोमूत्रिका पतंगवीथिका चैव। शम्बूकावर्ताआयतंगत्वाप्रत्यागता षष्ठी ।। १८.(प्रारान्तरे) पेट!, मध-पेटी, गोभूत्रि.1, पतंग વીથિકા, સબૂકાવાર્તા અને આતં-ગવા-પ્રત્યાગતા -७ प्ररना क्षेत्रथी अवभौयं त५ थाय छे. २०.दिवसस्स पोरुसीणं चउण्हं पि उजत्तिओ भवे कालो। एवं चरमाणो खलु कालोमाणं मुणेयव्वो॥ दिवसस्य पौरुषीणां चतसृणामपि तु यावान् भवेत् कालः। एवं चरतः खलु कालावमानं ज्ञातव्यम् ॥ ૨૦.દિવસના ચાર પ્રહરોમાં જેટલો અભિગ્રહ-કાળ હોય તેટલામાં ભિક્ષા માટે જઇશ, નહીં તો નહીં – એવી રીતે ચર્યા કરનાર મુનિને કાળથી અવમૌદર્ય તપ થાય २१.अहवा तइयाए पोरिसीए ऊणाइ घासमेसंतो। चउभागूणाए वा एवं कालेण ऊ भवे॥ अथवा तृतीयायां पौरुष्यां ऊनायां ग्रासमेषयन्। चतुर्भागोनायां वा एवं कालेन तु भवेत् ॥ ૨૧.અથવા કંઈક ન્યૂન ત્રીજા પ્રહર (ચોથો ભાગ વગેરે ન્યૂન પ્રહર)માં જે ભિક્ષાની એષણા કરે છે, તેને આ રીતે) કાળથી અવમૌદર્ય તપ થાય છે. ૨૨.સ્ત્રી અથવા પુરુષ, અલંકૃત અથવા અલંકૃત અમુક वयना, समुपखवाणा २२.इत्थी वा पुरिसो वा स्त्री वा पुरुषो वा अलंकिओवाणलंकिओवा वि। अलंकृतो वाऽनलंकृतो वापि अन्नयरवयत्थो वा अन्यतरवयस्थो वा अन्नयरेणं व वत्थेणं॥ अन्यतरेण वा वस्त्रेण ॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ७६० अध्ययन-30:ो २२-२८ २३.अन्नेण विसेसेणं वण्णेणं भावमणुमुयंते उ। एवं चरमाणो खलु भावोमाणं मुणेयव्वो॥ अन्येन विशेषेण वर्णेन भावमनुन्मुंचन् तु। एवं चरतः खलु भावावमानं ज्ञातव्यम् ॥ ૨૩.અમુક વિશેષ પ્રકારની દશા, વર્ણ કે ભાવથી યુક્ત દાતા પાસેથી ભિક્ષા ગ્રહણ કરીશ, નહીં તો નહીં – એવી રીતે ચર્યા કરનાર મુનિને ભાવથી અવમૌદર્યતા थायछ. २४.दव्वे खेत्ते काले द्रव्ये क्षेत्रे काले भावम्मि य आहिया उजे भावा। भावे चाख्यातास्तु ये भावाः । एएहिं ओमचरओ एतैरवमचरक: पज्जवचरओ भवे भिक्खू॥ पर्यवचरको भवेद् भिक्षुः ॥ २४.द्रव्य, क्षेत्र, पण अने मामा भाव (पर्याय) કહેવામાં આવ્યા છે, તે બધા વડે અવમૌદર્ય કરનાર ભિક્ષુ પર્યવચરક બને છે. २५.अट्टविहगोयरगंतु तहा सत्तेव एसणा। अभिग्गहा य जे अन्ने भिक्खायरियमाहिया ॥ अष्टविधाग्रगोचरस्तु तथा सप्तैवैषणाः। अभिग्रहाश्च ये अन्ये भिक्षाचर्या आख्याता ॥ ૨૫.આઠ પ્રકારના અગ્ર-ગોચર (ગોચરાગ્ર) તથા સાત પ્રકારની એષણાઓ અને જે બીજા અભિગ્રહો છે. તેમને ભિક્ષાચર્યા કહેવામાં આવે છે. ૨૬. દૂધ, દહીં, ઘી વગેરે તથા પ્રણીત પાન-ભોજન અને રસોના ત્યાગને રસ-વિસર્જનતપ કહેવામાં આવે છે. २६.खीरदहिसप्पिमाई पणीयं पाणभोयणं । परिवज्जणं रसाणं तु भणियं रसविवज्जणं॥ क्षीरदधिसर्पिरादि प्रणीतं पानभोजनं। परिवर्जनं रसानां तु भणितं रसविवर्जनम् ॥ २७.ठाणा वीरासणाईया जीवस्स उ सुहावहा। उग्गा जहा धरिज्जंति कायकिलेसं तमाहियं ॥ स्थानानि वीरासनादिकानि जीवस्य तु सुखावहानि। उग्राणि यथा धार्यन्ते कायक्लेशः स आख्यातः ॥ ૨૭.આત્મા માટે સુખકારી વીરાસન વગેરે ઉત્કટ આસનોનો જે અભ્યાસ કરવામાં આવે છે, તેને કાયક્લેશ કહેવામાં भावेछ.. २८.एगंतमणावाए इत्थीपसुविवज्जिए। सयणासणसेवणया विवित्तसयणासणं॥ एकांते अनापाते स्त्रीपशुविवर्जिते। शयनासनसेवनं विविक्तशयनासनम् ॥ ૨૮.એકાંત, અનાપા (જ્યાં કોઇની અવર-જવર ન હોય છે અને સ્ત્રી-પશુ વગેરે રહિત શયન અને આસનનું સેવન કરવું તે વિવિક્ત-શયનાસન (સલીનતા) તપ छ.10 ૨૯.આ બાહ્ય તપ સંક્ષેપમાં કહેવાયું . હવે હું અનુક્રમે આવ્યંતર તપ કહીશ. २९.एसो बाहिरंगतवो समासेण वियाहिओ। अब्भितरं तवं एत्तो वुच्छामि अणुपुव्वसो॥ एतद् बाह्यकं तपः समासेन व्याख्यातम् । आभ्यंतरं तप इतो वक्ष्याम्यनुपूर्वशः ॥ 30.प्रायश्चित्त, विनय, वैयावृत्य, स्वाध्याय, ध्यान भने व्युत्सर्ग-मामात्यंतर त५छ. ३०.पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ। झाणं च विउस्सग्गो एसो अभितरो तवो॥ प्रायश्चित्तं विनयः वैयावृत्यं तथैव स्वाध्यायः । ध्यानं च व्युत्सर्गः एतदाभ्यंतरं तपः॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ तपो-भाग-गति ૭૬૧ अध्ययन-30 : 45 30-36 ३१.आलोयणारिहाईयं पायच्छित्तं तु दसविहं। जे भिक्खू वहई सम्म पायच्छित्तं तमाहियं ॥ आलोचनाादिकं प्रायश्चित्तं तु दशविधम् । यद् भिक्षुर्वहति सम्यक् प्रायश्चित्तं तदाख्यातम् ॥ ૩૧.અલોચના વગેરે જે દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે, જેનું ભિક્ષુ સમ્યક પ્રકારે પાલન કરે છે, તેને પ્રાયશ્ચિત્ત वामांसावे.१५ ३२.अब्भुटाणं अंजलिकरणं तहेवासणदायणं। गुरुभत्तिभावसुस्सूसा विणओ एस वियाहिओ। अभ्युत्थानमञ्जलिकरणं तथैव आसनदानम् । गुरुभक्तिः भावशुश्रूषा विनय एष व्याख्यातः ॥ ३२.अभ्युत्थान (भा यj), हाथ 341, मासन આપવું, ગુરુજનોની ભક્તિ કરવી અને ભાવપૂર્વક શુશ્રુષા કરવી તે વિનય કહેવાય છે. ૧૨ ૩૩.આચાર્ય વગેરે સંબંધી દશ પ્રકારનાં વૈયાવૃજ્યનું યથાશક્તિ આસેવન કરવાને વૈયાવૃત્ય કેહવામાં આવે ३३.आयरियमाइयम्मि य वेयावच्चम्मि दसविहे। आसेवणं जहाथामं वेयावच्चं तमाहियं ॥ आचार्यादिके च वैयावृत्त्ये दशविधे। आसेवनं यथास्थाम वैयावृत्त्यं तदाख्यातम् ॥ ३४.वायणा पुच्छणा चेव तहेव परियट्टणा। अणुप्पेहा धम्मकहा सज्झाओ पंचहा भवे॥ वाचना प्रच्छना चैव तथैव परिवर्तना। अनुप्रेक्षा धर्मकथा स्वाध्यायः पञ्चधा भवेत् ॥ 3४.स्वाध्याय पांय प्रा२नो होय छ (१) वायना (अध्यापन) (२) पृछन्। (3) परिवर्तन (पुनरावृत्ति) (४) अनुप्रेक्षा (अर्थ-चिंतन) (५) धर्मथा. ३५.अट्टरुद्दाणि वज्जित्ता झाएज्झा सुसमाहिए। धम्मसुक्काइं झाणाई झाणं तं तु बुहा वए॥ आर्त्तरौद्रे वर्जयित्वा ध्यायेत् सुसमाहितः। धर्मशुक्ले ध्याने ध्यानं तत्तु बुधा वदन्ति ॥ ૩૫.સુસમાહિત મુનિ આર્વ અને રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ અને શુક્લ ધ્યાનનો અભ્યાસ કરે. બુધજનો તેને ધ્યાન ॐछ.१५ ३६.सयणासणठाणे वा जे उ भिक्खू न वावरे। कायस्स विउस्सग्गो छट्टो सो परिकित्तिओ॥ शयनासनस्थाने वा यस्तु भिक्षुर्न व्याप्रियते। कायस्य व्युत्सर्गः षष्ठः स परिकीर्तितः ॥ ૩૬ સૂવા, બેસવા તથા ઊભા રહેવાની વેળાએ જે ભિક્ષુ વ્યાકૃત નથી થતો (કાયાને હલાવતો-ચલાવતો નથી) તેને કાયાની ચેષ્ટાનો જે પરિત્યાગ થાય છે, તેને વ્યુત્સર્ગ કહેવામાં આવે છે. તે આત્યંતર તપનો છઠ્ઠો પ્રકાર, छ.९ ३७.एयं तवं तु दुविहं जे सम्मं आयरे मुणी। से खिप्पं सव्वसंसारा विष्यमुच्चड़ पंडिए॥ एवं तपस्तु द्विविध यत्सम्यगाचरेन्मुनिः। स क्षिप्रं सर्वसंसारात् विप्रमुच्यते पण्डितः॥ ૩૭. આ રીતે જે પંડિત મુનિ બન્ને પ્રકારનાં તપોનું સમ્યફ રૂપે આચરણ કરે છે, તે તરત જ સમસ્ત સંસારથી મુક્ત थय छे. -त्ति बेमि। -इति ब्रवीमि। -माम हुं हुं . Page #233 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૩૦: તપો-માર્ગ-ગતિ ૧. બાહ્ય અને આત્યંતર (વાદિમંત) સ્વરૂપ અને સામગ્રીના આધારે તપને બે ભાગમાં વિભક્ત કરવામાં આવ્યું છે – (૧) બાહ્ય અને (૨) આત્યંતર, બાહ્ય -તપ- અનશન વગેરે નીચેના કારણોને લીધે બાહ્ય-તપ કહેવાય છે : (૧) આમાં બાહ્ય દ્રવ્યોની અપેક્ષા હોય છે; અશન, પાન વગેરે દ્રવ્યોનો ત્યાગ કરવાનો હોય છે, (૨) આને સર્વસાધારણ દ્વારા તપસ્યાના રૂપમાં સ્વીકૃત કરવામાં આવે છે, (૩) આનો પ્રત્યક્ષ પ્રભાવ શરીર પર અધિક થાય છે અને (૪) આ મુક્તિનાં બહિરંગ કારણો હોય છે.' મૂલારાધના અનુસાર જેના આચરણથી મન દુષ્કત તરફ પ્રવૃત્ત ન થાય, આંતરિક-તપ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને પૂર્વ -ગૃહીત યોગો – સ્વાધ્યાય વગેરે યોગો કે વ્રત-વિશેષોની હાનિ ન થાય, તે ‘બાહ્ય-તપ' કહેવાય છે. આત્યંતર-તપ – પ્રાયશ્ચિત્ત વગેરે નીચેના કારણોને લીધે આભ્યતર તપ કહેવાય છે : ૧. આમાં બહારના દ્રવ્યોની અપેક્ષા નથી હોતી, ૨. આને વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા જ તપ રૂપે સ્વીકારવામાં આવે છે, ૩. આનો પ્રત્યક્ષ પ્રભાવ અંતઃકરણમાં થાય છે અને ૪. આ મુક્તિનાં અંતરંગ કારણો હોય છે. મહર્ષિ પતંજલિએ પણ યોગનાં અંગોને અંતરંગ અને બહિરંગ - આવા બે વિભાગોમાં વિભક્ત કર્યા છે. ધારણા, ધ્યાન અને સમાધિ – આ પૂર્વવર્તી યમ વગેરે પાંચ સાધનોની અપેક્ષાએ અંતરંગ છે. નિર્બીજ-યોગની અપેક્ષાએ તે બહિરંગ પણ છે. આનો ફલિતાર્થ એવો છે કે યમ વગેરે પાંચ અંગો બહિરંગ છે અને ધારણા વગેરે ત્રણ અંગો અંતરંગ અને બહિરંગ–બંને છે. નિર્બીજ-યોગ માત્ર અંતરંગ છે. બાહ્ય-તપના પ્રકાર બાહ્ય-તપના છ પ્રકાર છે – (૧) અનશન, (૨) અવમૌદર્ય, (૩) વૃત્તિ-સંક્ષેપ, (૪) રસ-પરિત્યાગ, (૫) કાય-ફ્લેશ અને (૬) વિવિક્ત થયા. બાહ્ય-તપનાં પરિણામો બાહ્ય-તપનાં પરિણામો નીચે મુજબ હોય છે – ૧. વૃવૃત્તિ, પત્ર ૬૦૦ / ૨. મૂનારાથના, ૨૩૬ : सो णाम बाहिरतवो, जेण मणो दुक्कड ण उद्वेदि । जेण य सड्ढा जायदि, जेण य जोगा ण हायंति ॥ 3. बृहद्वृत्ति, पत्र ६०० : 'बाह्यं' बाह्यद्रव्यापेक्षत्वात् प्रायो मुक्त्यवाप्तिबहिरङ्गत्वाच्च 'अभ्यन्तरं' तद्विपरीतं, यदिवा 'लोकप्रतीतत्वात्कुतीथिकैश्च' स्वाभिप्रायेणासेव्यमानत्वाद् बाह्यं तदितरत्त्वाभ्यन्तरम्, उक्तञ्च"लोके परसमयेषु च यत्प्रथितं तत्तपो भवति बाह्यम् । आभ्यन्तरमप्रथितं कुशलजनेनैव तु ग्राह्यम् ।।" अन्ये त्वाहु:-"प्रायेणान्तःकरणव्यापाररूपमेवाभ्यन्तरं, વાદાં વચથે''તિ છે पातञ्जलयोगदर्शन, ३।७, ८ : त्रयमन्तरङ्गः पूर्वेभ्यः । तदपि बहिरङ्गः निर्बीजस्य। Page #234 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૬૩ અધ્યયન-૩): ટિપ્પણ ૧ ૧. સુખની ભાવના પોતાની મેળે પરિત્યક્ત થઈ જાય છે. ૨. શરીર કૃશ થઈ જાય છે. ૩. આત્મા સંગમાં સ્થાપિત થાય છે. ૪. ઇન્દ્રિય-દમન થાય છે. ૫. સમાધિ-યોગનો ઉપયોગ થાય છે. ૬. વીર્ય-શક્તિનો ઉપયોગ થાય છે. ૭. જીવનની તૃષ્ણા વિચ્છિન્ન થાય છે. ૮. સંક્લેશ-રહિત દુઃખ-ભાવના (કષ્ટ-સહિષ્ણુતા)નો અભ્યાસ થાય છે. ૯. દેહ, રસ અને સુખનો પ્રતિબંધ નથી રહેતો. ૧૦. કષાયનો નિગ્રહ થાય છે. ૧૧. વિષય-ભોગો પ્રત્યે અનાદર (ઉદાસીન ભાવ) ઉત્પન્ન થાય છે. ૧૨. સમાધિ-મરણનો સ્થિર અભ્યાસ થાય છે. ૧૩. આત્મ-દમન થાય છે. આહાર વગેરેનો અનુરાગ ક્ષીણ થાય છે. ૧૪, આહાર-નિરાશતા – આહારની અભિલાષાના ત્યાગનો અભ્યાસ થાય છે. ૧૫. અમૃદ્ધિ વધે છે. ૧૬. લાભ અને અલાભમાં સમ રહેવાનો અભ્યાસ સધાય છે. ૧૭. બ્રહ્મચર્ય સિદ્ધ થાય છે. ૧૮. નિદ્રા-વિજય થાય છે. ૧૯. ધ્યાનની દઢતા પ્રાપ્ત થાય છે. ૨૦. વિમુક્તિ(વિશિષ્ટ ત્યાગ)નો વિકાસ થાય છે. ૨૧. દર્પનો નાશ થાય છે. ૨૨. સ્વાધ્યાય-યોગની નિર્વિગ્નતા પ્રાપ્ત થાય છે. ૨૩. સુખ-દુ:ખમાં સમ રહેવાની સ્થિતિ બને છે. ૨૪. આત્મા, કુળ, ગણ, શાસન – બધાંની પ્રભાવના થાય છે. ૨૫, આળસનો ત્યાગ થાય છે. ૨૬ , કર્મ-મળનું વિશોધન થાય છે. ર૭, બીજાઓને સંવેગ ઉત્પન્ન થાય છે. ૨૮. મિથ્યા-દષ્ટિમાં પણ સૌમ્યભાવ ઉત્પન્ન થાય છે. ૨૯ મુક્તિ-માર્ગનું પ્રકાશન થાય છે. ૩૦. તીર્થકરની આજ્ઞાની આરાધના થાય છે. ૩૧. દેહ-લાઘવ પ્રાપ્ત થાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૩૨. શ૨ી૨-સ્નેહનું શોષણ થાય છે. ૩૩. રાગ વગેરેનો ઉપશમ થાય છે. ૩૪. આહારની પરિમિતતા થવાથી નિરોગિતા વધે છે. ૩૫. સંતોષ વધે છે.૧ ૭૬૪ બાહ્ય-તપનું પ્રયોજન— (૧) અનશનનાં પ્રયોજનો ઃ ૧. સંયમ-પ્રાપ્તિ ૨. રાગ-નાશ ૩. કર્મ-મલ-વિશોધન ૪. સધ્યાનની પ્રાપ્તિ અને પ. શાસ્ત્રાભ્યાસ. (૨) અવમૌદર્યનાં પ્રયોજનો : ૧. સંયમમાં સાવધાનતા ૨. વાત, પિત્ત, શ્લેષ્મ વગેરે દોષોનું ઉપશમન અને ૩. જ્ઞાન, ધ્યાન વગેરેની સિદ્ધિ. (૩) વૃત્તિ-સંક્ષેપનાં પ્રયોજનો ઃ ૧. ભોજન સંબંધી આશા પર અંકુશ અને ૨. ભોજન સંબંધી સંકલ્પ-વિકલ્પ તથા ચિંતાનું નિયંત્રણ. અધ્યયન-૩૦ : બ્લોક ટિપ્પણ ૧ (૪) રસ-પરિત્યાગનાં પ્રયોજનો : ૧. ઇન્દ્રિય-નિગ્રહ ૨. નિદ્રા-વિજય અને ૩. સ્વાધ્યાય, ધ્યાનની સિદ્ધિ. (૫) વિવિક્ત-શય્યાનાં પ્રયોજનો ઃ ૧. બાધાઓમાંથી મુક્તિ ૨. બ્રહ્મચર્ય-સિદ્ધિ અને ૩. સ્વાધ્યાય, ધ્યાનની સિદ્ધિ (૬) કાય-ક્લેશનાં પ્રયોજનો ઃ ૧. શારીરિક કષ્ટ-સહિષ્ણુતાનો સ્થિર અભ્યાસ ૨. શારીરિક સુખની વાંછામાંથી મુક્તિ અને ૩. જૈન-ધર્મની પ્રભાવના. આપ્યંતર-તપના પ્રકારો– = આત્યંતર-તપના છ પ્રકાર છે – (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ત્વ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ. આત્યંતર-તપનાં પરિણામો– ભાવ-શુદ્ધિ, ચંચળતાનો અભાવ, શલ્ય-મુક્તિ, ધાર્મિક-દઢતા વગેરે પ્રાયશ્ચિત્તનાં પરિણામો છે. જ્ઞાન-લાભ, આચાર-વિશુદ્ધિ, સમ્યક્-આરાધના વગેરે વિનયનાં પરિણામો છે.૪ ચિત્ત-સમાધિનો લાભ, ગ્લાનિનો અભાવ, પ્રવચન-વાત્સલ્ય વગેરે વૈયાવૃત્ત્વનાં પરિણામો છે. પ્રજ્ઞાનો અતિશય, અધ્યવસાયની પ્રશસ્તતા, ઉત્કૃષ્ટ સંવેગનો ઉદય, પ્રવચનની અવિચ્છિન્નતા, અતિચાર-વિશુદ્ધિ, સંદેહનાશ, મિથ્યાવાદીઓના ભયનો અભાવ વગેરે સ્વાધ્યાયનાં પરિણામો છે. ૧. મૂળાધના, ૩૫ ૨૭-૨૪૪। ર. તત્ત્વાર્થ, ૧।૨૦, श्रुतसागरीयवृत्ति । ૩. એજન, ૧।૨૨, શ્રુતસારીયવૃત્તિ । ૪. એજન, ૧૬ ૨૩, શ્રુતસારીયવૃત્તિ । કષાયથી ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા, વિષાદ, શોક વગેરે માનસિક દુઃખોથી બાધિત ન થવું તથા ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે શરીરને પ્રભાવિત કરનારા કષ્ટોથી બાધિત ન થવું તે ધ્યાનનાં પરિણામો છે. નિર્મમત્વ, નિર્ભયતા, જીવન પ્રત્યે અનાસક્તિ, દોષોનો ઉચ્છેદ, મોક્ષ-માર્ગમાં તત્પરતા વગેરે વ્યુત્સર્ગનાં પરિણામો છે. ૫. ૬. ૭. ૮. એજન, ૧।૨૪, શ્રુતસાળવીયવૃત્તિ । એજન, ૧। ૨૧, શ્રુતમાળીયવૃત્તિ । ધ્યાનશત, ૨૦、-૨૦૬ I તત્ત્વાર્થ, ૧ ૫ ૨૬, શ્રુતસારીયવૃત્તિ । Page #236 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૬૫ અધ્યયન-૩૦: ટિપ્પણ ૨ ૨. ઇત્વરિક (ત્તિરિયા) ઔપપાતિક (સૂત્ર ૧૯)માં ઇ–રિકના ૧૪ પ્રકારો દર્શાવાયા છે – ૧. ચતુર્થ ભક્ત–ઉપવાસ. ૮. અર્ધમાસિક ભક્ત–૧૫ દિવસના ઉપવાસ, ૨. ષષ્ટ ભક્ત–૨ દિવસના ઉપવાસ. ૯. માસિક ભક્ત–૧ મહિનાના ઉપવાસ. ૩. અષ્ટમ ભક્ત-૩ દિવસના ઉપવાસ. ૧૦. કૈમાસિક ભક્ત-૨ મહિનાના ઉપવાસ. ૪. દશમ ભક્ત-૪ દિવસના ઉપવાસ. ૧૧.રૈમાસિક ભક્ત- ૩ મહિનાના ઉપવાસ. ૫. દ્વાદશ ભક્ત-પ દિવસના ઉપવાસ. ૧૨. ચતુર્માસિક ભક્ત-૪ મહિનાના ઉપવાસ. ૬. ચતુર્દશ ભક્ત-૬ દિવસના ઉપવાસ. ૧૩. પંચમાસિક ભક્ત–૫ મહિનાના ઉપવાસ. ૭. ખોડશ ભક્ત-૭ દિવસના ઉપવાસ. ૧૪. છમાસિક ભક્ત-૬ મહિનાના ઉપવાસ. ઇ–રિક-તપ ઓછામાં ઓછું એક દિવસ અને વધુમાં વધુ છ મહિના સુધીનું હોય છે. પ્રસ્તુત પ્રકરણમાં ઇવરિક-તપ છ પ્રકારનું બતાવવામાં આવ્યું છે – (૧) શ્રેણિ તપ, (૨) પ્રતર તપ, (૩) ઘન તપ, (૪) વર્ગ તપ, (૫) વર્ગ-વર્ગ તપ અને (૬) પ્રક્ણ તપ.. (૧)શ્રેણિ તપ – ઉપવાસથી માંડી છ મહિના સુધી ક્રમપૂર્વક જે તપ કરવામાં આવે છે, તેને શ્રેણિ તપ કહેવામાં આવે છે. તેની અનેક અવાંતર શ્રેણિઓ હોય છે. જેવી કે- ઉપવાસ, બેલા –આ બે પદોનું શ્રેણિ તપ છે. ઉપવાસ, બેલા, તેલા, ચોલા – આ ચાર પદોનું શ્રેણિ તપ છે. (ર) પ્રતર તપ – શ્રેણિ તપ જેટલા ક્રમ – પ્રકારોથી કરી શકાય છે, તે બધા ક્રમો – પ્રકારોને ભેગા કરવાથી પ્રતર તપ થાય છે. ઉદાહરણ રૂપે ઉપવાસ, બેલા, તેલા અને ચોલા – આ ચાર પદોની શ્રેણિ લો. તેના નીચે મુજબ ચાર ક્રમ – પ્રકાર બને છે – ક્રમ–પ્રકાર ઉપવાસ ચોલા તેલા ચોલા ઉપવાસ ચોલા ઉપવાસ બેલા ઉપવાસ બેલા તેલા આ પ્રત૨ તપ છે. તેનાં કુલ પદોની સંખ્યા ૧૯ છે. આ રીતે આ તપ શ્રેણીને શ્રેણિ-પદો વડે ગુણવાથી બને છે. (૩) ઘન તપ – જેટલાં પદોની શ્રેણિ હોય, પ્રતરને તેટલાં પદોથી ગણવાથી ઘન તપ બને છે. અહીં ચાર પદોની શ્રેણી છે. આથી ઉપર્યુક્ત પ્રતર તપને ચાર વડે ગુણવાથી અર્થાત્ તે ચારવાર કરવાથી ઘન તપ થાય છે. ઘન તપના ૬૪ પદ બને છે. (૪) વર્ગ તપ – ઘનને ઘન વડે ગુણવાથી વર્ગ તપ બને છે. અર્થાત્ ઘન તપ ૬૪ વાર કરવાથી વર્ગ તપ બને છે. તેના ૬૪ X ૬૪ = ૪૦૯૬ પદ બને છે. (૫) વર્ગ-વર્ગ તપ-વર્ગને વર્ગ વડે ગુણવાથી વર્ગ-વર્ગ તપ બને છે. અર્થાત વર્ગ તપ ૪૦૯૬ વાર કરવાથી વર્ગ-વર્ગ તપ બને છે. તેના ૪૦૯૬ ૪૪૦૯૬ = ૧૬૭૭૭૨ ૧૬ પદ બને છે. (૯) પ્રકીર્ણ તપ – આ પદ શ્રેણી વગેરે નિશ્ચિત પદોની રચના વિના જ પોતાની શક્તિ અનુસાર કરવામાં આવે છે. આ અનેક પ્રકારનું હોય છે. બેલા તેલા બેલા તલો ચોલા Page #237 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ અધ્યયન-૩૦ : શ્લોક ટિપ્પણ ૩-૪ શાન્ત્યાચાર્યે નમસ્કાર-સંહિતા વગેરે તથા યવમધ્ય, વજ્રમધ્ય, ચંદ્રપ્રતિમા વગેરે તપોને પ્રકીર્ણ તપ અંતર્ગત માન્યા છે. ૩. વિવિધ પ્રકારનાં મનોવાંછિત ફળ દેનાર (માચ્છિચિત્તો) ટીકાકારે આનો અર્થ ‘મનોવાંછિત વિચિત્ર પ્રકારના ફળો આપનાર' કર્યો છે. ફળ-પ્રાપ્તિ માટે તપ ન કરવું જોઈએ, ટીકાકારનો અર્થ આ માન્યતાનો વિરોધી નથી. ‘મળદ્ધિચિત્તો' આ વાક્ય તપના ગૌણ ફળનું સૂચક છે. આગમસાહિત્યમાં આ પ્રકારના અનેક ઉલ્લેખો મળે છે. આનો અર્થ ‘મન ઇચ્છિત વિચિત્ર પ્રકારે કરવામાં આવનારું તપ’ પણ થઈ શકે છે. ૪. (શ્લોક ૧૨-૧૩) આ બે શ્લોકોમાં મરણ-કાલ-ભાવી અનશનનું નિરૂપણ છે. ઔપપાતિકમાં તેના બે પ્રકારો નિર્દેશાયા છે – પાદપોપગમન અને ભક્ત-પ્રત્યાખ્યાન. પાદપોપગમન નિયમથી અપ્રતિકર્મ છે અને તેના બે પ્રકાર છે – વ્યાઘાત અને નિર્વ્યાઘાત. ભક્ત-પ્રત્યાખ્યાન નિયમથી સપ્રતિકર્મ છે અને તેના પણ બે પ્રકાર છે – વ્યાઘાત અને નિર્વ્યાઘાત. સમવાયાંગમાં આ અનશનના ત્રણ પ્રકારો દર્શાવાયા છે – ભક્ત પ્રત્યાખ્યાન, ઇંગિની અને પાદપોપગમન. પ્રસ્તુત અધ્યયનમાં મરણ-કાલ-માવી અનશનના પ્રકારો (ભક્ત-પ્રત્યાખ્યાન વગેરે)નો ઉલ્લેખ નથી. માત્ર તેમનો સાત વિધિઓને આધારે વિચાર કરવામાં આવ્યો છે. ૭૬૬ (૧) સવિચાર – હલન ચલન સહિત. (૨) સપરિકર્મ – શુશ્રુષા કે સંલેખના-સહિત. (૩) નિર્ભ્રારિ – ઉપાશ્રયની બહાર ગિરી-કંદરા વગેરે એકાન્ત સ્થાનોમાં ક૨વામાં આવનાર, (૪) અવિચાર – સ્થિરતા યુક્ત. (૫) અપરિકર્મ – શુશ્રુષા કે સંલેખના-રહિત. (૬) અનિર્ણરિ – ઉપાશ્રયમાં કરવામાં આવનાર. (૭) આહારચ્છેદ. ભક્ત-પ્રત્યાખ્યાનમાં પાણી સિવાય ત્રિવિધ આહારનું પણ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે અને ચતુર્વિધ આહારનું પણ. ઇંગિની અને પાદપોપગમન – આ બંનેમાં ચતુર્વિધ આહારનો પરિત્યાગ કરવામાં આવે છે. ભક્ત-પ્રત્યાખ્યાન અનશન કરનાર પોતાની ઇચ્છા અનુસાર આવ-જા કરી શકે છે. ઇંગિની અનશન કરનાર નિયત પ્રદેશમાં આમ-તેમ આવી-જઈ શકે છે, પરંતુ તેનાથી બહાર જઈ શકતો નથી. પાદપોપગમન અનશન કરનાર વૃક્ષની માફક નિશ્ચેષ્ટ બનીને પડ્યો રહે છે અથવા જે આસનમાં અનશન શરૂ કર્યું હોય, તે જ આસનમાં સ્થિર રહે છે – હલન-ચલન કરતો નથી. ૧. बृहद्वृत्ति, पत्र ६०१ : तच्च नमस्कारसहितादि पूर्वपुरुषाचरितं यवमध्यवज्रमध्यचन्द्रप्रतिमादि च । એજન, પત્ર ૬૦૨ : મનસ:-વિનય દૃષ્મિતિइष्टश्चित्र:- अनेकप्रकारोऽर्थः स्वर्गापवर्गादिस्तेजोलेश्यादिर्वा यस्मात्तन्मनईप्सितचित्रार्थं ज्ञातव्यं भवति । ઓવાર્થ, સૂત્ર રૂ૨ : ......વદિપ ( ગામો ) વિષે ૨. ૩. ૪. ૫. पण्णत्ते, तं जहा - पाओवगमणे य भत्तपच्चक्खाणे य । समवाओ, समवाय १७ । ધૃવૃત્તિ, પત્ર ૬૦૨-૬૦૩ : મદ મંળાस्थाननिषदनत्वग्वर्त्तनादि विश्रामणादिना च वर्त्तते यत्तत्सपरिकर्मः, अपरिकर्म च तद्विपरीतम् - यद्वा परिकर्मसंलेखना सा यत्रास्ति तत्सपरिकर्म, तद्विपरीतं त्वपरिकर्म । Page #238 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ અધ્યયન-૩૦ : ટિપ્પણ ૪ ભક્ત-પ્રત્યાખ્યાન અનશન કરનાર પોતે પણ પોતાની શુશ્રુષા કરે છે અને બીજાઓ પાસે પણ કરાવે છે. ઇંગિની અનશન કરનાર બીજાઓ પાસે શુશ્રુષા કરાવતો નથી, પરંતુ પોતે પોતાની શુશ્રુષા કરી શકે છે. પાદપોપગમન અનશન કરનાર પોતાના શરીરની શુશ્રુષા ન પોતે કરે છે કે ન બીજા પાસે કરાવે છે. શાન્ત્યાચાર્યે નિર્ધાર અને અનિર્ધારિ – આ બંને પાદપોપગમનના પ્રકાર બતાવ્યા છે. પરંતુ સ્થાનાંગમાં આ બંને પ્રકાર ભક્ત-પ્રત્યાખ્યાનના પણ કરવામાં આવ્યા છે. દિગમ્બર આચાર્ય શિવકોટિ અને અનશન ૧. ભક્ત પ્રત્યાખ્યાન : તેમના અનુસાર ભક્ત-પ્રત્યાખ્યાન અનશનના બે પ્રકાર છે – (૧) સવિચાર અને (૨) અવિચાર. - જે ઉત્સાહ – બળયુક્ત હોય, જેમનું મૃત્યુ તત્કાળ થવાનું ન હોય, તે મુનિના ભક્ત-પ્રત્યાખ્યાનને ‘સવિચાર ભક્તપ્રત્યાખ્યાન’ કહેવામાં આવે છે. આનો અર્થ, લિંગ વગેરે ૪૦ પ્રકરણો દ્વારા વિચાર કરવામાં આવ્યો છે.૫ મૃત્યુની આકસ્મિક સંભાવના થતાં ભક્ત-પ્રત્યાખ્યાન ક૨વામાં આવે છે, તેને ‘અવિચાર ભક્ત-પ્રત્યાખ્યાન' કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે : ૧. નિરુદ્ધ : જે રોગ અને આતંકથી પીડિત હોય, જેનું જંઘાબળ ક્ષીણ થયું હોય અને જે બીજા ગણમાં જવા માટે અસમર્થ હોય, તેવા મુનિના ભક્ત-પ્રત્યાખ્યાનને ‘નિરુદ્ધ અવિચાર ભક્ત-પ્રત્યાખ્યાન' કહેવામાં આવે છે. જ્યાં સુધી તેનામાં બળ-વીર્ય હોય છે, ત્યાં સુધી તે પોતાનું કામ જાતે કરે છે અને જ્યારે તે અશક્ત બની જાય છે, ત્યારે બીજા મુનિઓ તેની પરિચર્યા કરે છે. જંધાબળ ક્ષીણ થવાથી બીજા ગણમાં જવા માટે અસમર્થ થવાને કારણે જે મુનિ પોતાના ગણમાં જ રુંધાઈ રહે છે. તેના ભક્ત-પ્રત્યાખ્યાનને ‘અનિર્ધારિ’ પણ કહેવામાં આવે છે. તેમાં અનિયત વિહાર વગેરેની વિધિ હોતી નથી, એટલા માટે તેને ‘અવિચાર' કહેવામાં આવે છે. 1. बृहद्वृत्ति, पत्र ६०३ : एतच्च प्रकारद्वयमपि पादपोप गमनविषयं तत्प्रस्ताव एवागमेऽस्याभिधानात् । દાળ, ૨૫૪૫, ૪૬ : પાઞોવામળે સુવિદ્દે પં૰ is - णीहारिमे चेव अणीहारिमते चेव णियमं अपडिक्कमे । भत्तपच्चक्खाणे दुविहे पं० तं०-णीहारिमे चेव अणीहारिमे चेव णियमं सपडिक्कमे । ૩. ૩. ૪. ૫. ૭૬૭ ૬. નિરુદ્ધ બે પ્રકારે થાય છે – (૧) જન-જ્ઞાત અને (૨) જન-અજ્ઞાત.૧ ૨. નિરુદ્ધતર ઃ મૃત્યુનું તાત્કાલિક કારણ (સર્પ-દંશ, અગ્નિ વગેરે) ઉપસ્થિત થતાં તત્કાળ ભક્ત-પ્રત્યાખ્યાન કરવામાં मूलाराधना, २ । ६५: दुविहं तु भत्तपच्चक्खाणं सविचारमध अविचारं । એજન, ર્। ૬પ : વિચારમાટે, મળે સપામસ્મ હવે । એજન, ર।૬૬ : सविचारभत्तपच्चक्खाणस्सिणमो उवक्कमो होई । तत्थ य सुत्तपदाई, चत्तालं होंति णेयाई ॥ એજન, છા ૨૦૧૬ : तत्थ अविचारभत्त-पइण्णा मरणम्मि होइ अगाढो । अपरक्कम्मस्स मुणिणो, कालम्मि असंपुहुत्तम्मि ॥ ૭. ૮. ૯. ૧૦. ૧૧. એજન, ૭૫ ૨૦૧૩ : तस्स णिरुद्धं भणिदं, रोगादंकेहिं जो समभिभूदो । जंघा बलपरिहीणो, परगणगमणम्मि ण समत्थो ॥ એજન, છા ૨૦૧૪ : जावय बलविरियं से, सो विहरदि ताव णिप्पडीयारो । पच्छा विहरति पडिजग्गिज्जतो तेण समणेण ॥ એજન, ૭૫ ૨૦૧૬ : इय सण्णिरुद्धमरणं, भणियं अणिहारिमं अवीचारं । सो चेव जधाजोग्गं, पुव्वत्तविधी हवदि तस्स ॥ મૂલાધના, ૭૫ ૨૦ ́ I એજન, છા ૨૦૧૬, ૧૭ : दुविधं तं पि अणीहारिम, पगासं च अप्पगासं च । जण्णादं च पगासं, इदरं च जणेण अण्णादं ॥ खवयस्स चित्तसारं खित्तं कालं पडुच्च सजणं वा । अण्णम्मि य तारिसयम्मि, कारणे अप्पगासं तु ॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૭૬૮ અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૪ આવે છે, તેનું નામ નિરુદ્ધતર છે. બળ-વીર્યની તત્કાળ હાનિ થવાથી તે પર-ગણમાં જવા માટે અત્યંત અસમર્થ બને છે, એટલા માટે તેનું અનશન ‘નિરુદ્ધતર' કહેવાય છે. તે અનિહરિ હોય છે.' ૩. પરમનિરુદ્ધ : સર્પદંશ વગેરે કારણોસર જયારે વાણી અટકી જાય છે, તે સ્થિતિમાં ભક્ત-પ્રત્યાખ્યાનને ‘પરમનિરુદ્ધ કહેવામાં આવે છે. ૨. ઇગિની : આ અનશનની અધિકાંશ વિધિ ભક્ત-પ્રત્યાખ્યાન જેવી જ હોય છે. માત્ર એટલું વિશેષ હોય છે કે ઇંગિની અનશન કરનાર બીજા મુનિઓની સેવા લેતો નથી, પોતાનું કામ પોતે જ કરે છે. ઉપસર્ગ થાય ત્યારે પણ નિષ્પતિકર્મ હોય છે – પ્રતીકાર કર્યા વિના તેને સહન કરે છે.' ૩. પ્રાયોગિમન : આમાં તૃણ-સંસ્તર (ઘાસની પથારી) કરવામાં આવતી નથી, પોતાની મેળે પરિચર્યા કરવાનો પણ ત્યાગ કરાય છે, આ સર્વથા અપરિકર્મ હોય છે." ભક્ત-પ્રત્યાખ્યાનમાં શારીરિક પરિચર્યા જાતે કરવામાં આવે છે, બીજાઓ પાસે પણ કરાવી શકાય છે. ઇંગિનીમાં તે જાતે જ કરાય છે, બીજાઓ પાસે કરાવાતી નથી. પ્રાયોગિમનમાં તે ન જાતે કરી શકાય છે કે ન બીજાઓ પાસે કરાવી શકાય પ્રાયોપગમન અનશન કરનાર શરીરને એટલું કૃશ કરી નાખે છે કે તેને મળ-મૂત્ર થતાં જ નથી. તે અનશન કરતી વેળાએ જ્યાં પોતાના શરીરને ટેકવે છે, ત્યાં જ સ્થિર ભાવે ટેકવી રાખે છે. આ રીતે તે નિષ્પતિકર્મ હોય છે. તે અચળ હોય છે, એટલા માટે અનિહર હોય છે. બીજી કોઈ વ્યક્તિ તેને ઉપાડીને કોઈ બીજી જગ્યાએ મૂકી દે છે તો પર-કૃત ચાલનની અપેક્ષાએ તે નિહર પણ બની જાય છે.” શ્વેતામ્બર અને દિગંબર-પરંપરામાં અનશનના ત્રણ પ્રકાર અને અનેક નામો સમાન છે. ‘ગોવામ' નું સંસ્કૃત રૂપ શ્વેતાંબર આચાર્યોએ ‘ પાપમન' કર્યું છે, ત્યારે દિગંબર આચાર્યોએ ‘પ્રાયોપમન' ૧૦ અર્થની દૃષ્ટિએ ‘પાપ'મન' વધુ ૧. પૂનાથના, છા ૨૦૨૨ : प्रतीकारापेक्षः भक्तप्रत्याख्यानविधिः, परनिरपेक्षमात्म संपाद्यप्रतीकारर्मिगिणीमरणं, सर्व प्रतीकाररहितं एवं णिरुद्धदरयं, विदिमं अणिहारियं अवीचारं । प्रायोपगमनमित्यमीषांभेदः। सो चेव जधाजोग्गो, पुवुत्तविधी हवदि तस्स ॥ એજન, ૮ ૨૦૬ : ૨. એજન, કા ૨૦૨૨ : सो सल्लेहिददेहो, जम्हा पाओवगमणमुवजादि । वालादिएहिं जइया, अक्खित्ता होज्ज भिक्खुणो वाया। उच्चारादिविकिंचण, मवि णत्थि पवोगदो तम्हा ।। तइया परमणिरुद्धं भणिदं मरणं अविचारं ॥ એજન, ૮ ૨૦૬૮-૬-૭૦ : ૩. એજન, ૮ ૨૦૪૨ : वोसट्टचत्तदेहो, दुणिक्खिवेज्जो जहिं जधा अंगं । सयमेव अप्पणो सो, करेदि आउंटणादि किरियाओ। जावज्जीवं तु सयं, तर्हि तमंगंण चालेज्ज ॥ उच्चारादीणि तधा, सयमेव विकिंचिदे विधिणा ॥ एवं णिप्पडियम्म, भणंति पाओवगमणमरहता। એજન, ૮ ૨૦૪૩ : णियमा अणिहारं तं, सिया य णीहारमुवसग्गे । जाधे पुण उवसग्गे, देवा माणुस्सिया व तेरिच्छा। उवसग्गेण य साहरिदो, सो अण्णत्थ कुणदि जं कालं । ताधे णिप्पडियम्मो, ते अधियासेदि विगदभओ ॥ तम्हा वुत्तं णीहारमदो अण्णं अणीहारं ॥ ૫. એજન, ૮ ૨૦૬૪ : औपपातिक वृत्ति, पृ. ७१ : पादपस्येवोपगमनम्णवरिं तणसंथारो, पाओवगदस्स होदि पडिसिद्धो। अस्पन्दतयाऽवस्थानं पादपोपगमनम् । आदपरपओगेण, य पडिसिद्धं सव्वपरियम्मं ॥ १०. मूलाराधना, ८।२०६३ : पाओवगमणमरणस्स । ૬. એજન, ૮ ૨૦૬૪ : વિનયથા–પસંપાઈ विजयोदया-प्रायोपगमनमरणम् । Page #240 -------------------------------------------------------------------------- ________________ तपो-भार्ग-गति अध्ययन - 30 : टिप्पए। ४ योग्य छे, परंतु संस्कृत छायानी दृष्टि 'प्रायोपगमन' ३५ थधुं भेजे. महाभारतमां अनशनऽर्ताना अर्थमा 'प्रायोपविष्ट' शब्दनो प्रयोग भणे छे.' अश्मीरमां अनशनना प्रबंध माटे खेड पछाधिकारीनी निमशुङ १२वामां आवती, ४ 'प्रायोवेश' તરીકે ઓળખાતો. શ્વેતામ્બર ૧. સવિચાર – ગમનાગમન-સહિત ૨. અવિચાર – ગમનાગમન-સહિત 3. निर्धारि - उपाश्रयना भेड भागमा, भेमा मृत्यु पछी શરીરનું નિર્હરણ કરવામાં આવે – બહાર લઈ જવામાં આવે. ४. अनिर्धारि - गिरि-गुड़ा वगेरेमां, प्रेमां મૃત્યુ પછી નિર્હરણ કરવું જરૂરી ન હોય. प्रायोपगमनना वएर्शनमां आयार्य शिवप्रेटिखे अनिर्द्धार भने निर्धारिनो अर्थ 'अचल' ने 'चल' पर ज्यों छे. १७ મૂલારાધનાનાં ભક્ત-પ્રત્યાખ્યાનના નિરુદ્ધતર અને પરમનિરુદ્ધની તુલના ઔપપાતિકના પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાનના એક પ્રકાર – વ્યાઘાત-સહિત સાથે થઈ શકે. ઔપપાતિક અનુસાર પાદપોપગમન અને ભક્ત-પ્રત્યાખ્યાન બન્ને અનશનોના બે બે પ્રકાર હોય છે – વ્યાઘાત-સહિત અને વ્યાઘાત-રહિત. વ્યાઘાત-સહિતનો અર્થ છે – સિંહ, દાવાનળ વગેરેનો વ્યાધાત પેદા થતાં કરવામાં આવતું અનશન.૧૧ २. 3. આ પરથી એમ ફલિત થાય છે કે અનશન વ્યાધાત પેદા થાય ત્યારે પણ કરવામાં આવે છે અને વ્યાધાત ન થવા પર પણ કરવામાં આવે છે. સૂત્રકૃતાંગ અનુસાર શારીરિક બાધા ઉત્પન્ન થાય કે ન થાય તો પણ અનશન કરવામાં આવે છે. ૧૨ १. महाभारत, शान्तिपर्व, २७ । २४ : प्रायोपविष्टं जानीध्वमथ मां गुरुघातिनम् । प्राचीन भारतीय अभिलेखों का अध्ययन, प. १०४ । बृहद्वृत्ति, पत्र ६०२ : 'कायचेष्टाम्' उद्वर्त्तनपरिवर्त्तनादिककायप्रवीचारं 'प्रती' ति आश्रित्य 'भवेत्' स्यात्, तत्र सविचारं भक्तप्रत्याख्यानमिङ्गिनीमरणं च । मूलाराधना, २। ६५, विजयोदया वृत्ति: विचरणं नानागमनं विचारः । विचारेण वर्तते इति सविचारं एतदुक्तं भवति । वक्ष्यमाणार्हलिंगादिविकल्पेन सहितं भक्तप्रत्याख्यानं इति । बृहद्वृत्ति, पत्र ६०२ : अविचारं तु पादपोपगमनं तत्र हि सव्याघाताव्याघात भेदतो द्विभेदेऽपि पादपवनिश्रेष्टतयैव स्थीयते । (५) मूलाराधना, २।६५ विजयोदया वृत्ति : अविचारं वक्ष्यमाणर्ह्रादिनानाप्रकाररहितम् । ४. ५. ६. ७. ८. ૭૬૯ (५) मूलाराधना दर्पण, ७ २०१५ : अवीचारं अनियतविहारादिविचारणाविरहात् । स्थानांग २ । ४९५ वृत्ति: यद्वसतेरेकदेशे विधीयते तत्ततः शरीरस्य निर्हरणात्- निस्सारणान्निर्ह्रारिमम् । मूलाराधना दर्पण, ७।२०१५ : अणिहारिमं सविचारभक्तप्रत्याख्यानोक्तस्वगणपरित्यागाभावात् । દિગમ્બર आई, लिंग साहि विल्प-सहित. अर्ड, सिंग आहि विल्प-रहित. સ્વ-ગણનો ત્યાગ કરી પર-ગણમાં ४६ शडे ते, સ્વ-ગણનો ત્યાગ કરી પર-ગણમાં ન જઈ શકે તે.” 6. અર્થ—સવિચાર ભક્તના પ્રત્યાખ્યાનમાં સ્વ-ગણનો પરિત્યાગ કરીને પર-ગણમાં જવાની વિધિ બતાવી છે, તે તેમાં नथी खेटला भाटे तेने 'अणिहारिम' हेवामां आवे छे. मूलाराधना दर्पण, २। ४१५, वृत्ति : यत्पुनर्गिरिकन्दरादौ तदनिर्हरणादनिहरिमम् । १०. मूलाराधना ८ । २०६९ : एवं णिप्पडियम्मं, भांति पाओवगमणमरहंता । णियमा अणिहारं तं सिया ण णीहारमुवसग्गे ॥ विजयोदया- तत्प्रायोपगमनमनतिहारमचलं स्याच्चलमपि उपसर्गे परकृतचलमनपेक्ष्य । ११. औपपातिक, सूत्र ३२ वृत्ति, पृ. ७१ : व्याघातवत्सिंहदावानलाद्यभिभूतो यत् प्रतिपद्यते । १२. (५) सूयगडो, २ । २ । ६७ : ते णं एतेणं विहारेणं विहरमाणा बहूई वासाई सामण्णपरियागं पाउंणंति, पाउणित्ता, आबाहंसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहूई भत्ताई पच्चक्खति, पच्चक्खित्ता बहूई भत्ता असणाए छेदेति । (4) ४न, २ । २ । ७३ : ते णं एयारूवेणं विहरमाणा बहूई वासाई समणोवासगपरियागं पाउणति, पाउणित्ता आबाहंसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहूई भत्ताई पच्चक्खति, पच्चक्खित्ता बहूई भत्ताई अणसणाए छेदेति । Page #241 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ 990 અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૪ અનશનનો હેતુ શરીર પ્રત્યે નિર્મમત્વનો છે. જયાં સુધી શરીર-મમત્વ હોય છે, ત્યાં સુધી મનુષ્ય મૃત્યુથી ભયભીત રહે છે. અને જ્યારે તે શરીર-મમત્વથી મુક્ત બને છે ત્યારે મૃત્યુના ભયથી પણ મુક્ત બની જાય છે. અનશનને દેહ-નિર્મમત્વ કે અભયની સાધનાનો વિશિષ્ટ પ્રકાર કહી શકાય. મૃત્યુ અનશનનો ઉદ્દેશ્ય નથી, પરંતુ તેનું ગૌણ પરિણામ છે. તેનું મુખ્ય પરિણામ છે – આત્મ-લીનતા. આ જ પ્રકારનો મહાત્મા ગાંધીનો એક અનુભવ છે – ‘મને લાગે છે કે કોઈ કારણવશ માણસને મરવાનું જ હોય અથવા ખબર પડે કે મરવાનું છે, તો ખાવા કરતાં ઉપવાસ કરીને મરવું ક્યાંય બહેતર છે અથવા આ બેની સરખામણી જ યોગ્ય નથી. હું નથી જાણતો કે ખાઈને મરવાથી વૃત્તિ કેવી રહેતી હશે પણ લાગે છે કે સારી તો નહીં જ રહેતી હોય. અને ઉપવાસમાં વૃત્તિનું તો પૂછવું જ શું? લાગે છે કે બ્રહ્માનંદમાં લીન છીએ.” તાત્કાલિક વ્યાઘાત કે બાધા ઉત્પન્ન ન થાય ત્યારે કરવામાં આવતું અનશન સંલેખના-પૂર્વક હોય છે. આગમ-સૂત્રોમાં મરણ તથા અનશનના ભેદ આ રીતે દર્શાવેલ છે – (૧) ૩ત્તરન્સયTr, ૩૦ ૧-૨૩ : અનશન ઇ–રિક મરણકાલાંત, શ્રેણિતપ પ્રતરતપ ઘનતા વર્ગતપ વર્ગ-વર્ગતપ પ્રકીર્ણતા સુવિચાર અવિચાર સપરિકર્મ અપરિક નિર્ધારિ અનિહરિ (૨) મોવાડ્યું, સૂત્ર રૂ૨ અનશન ઇર્વારિક યાવસ્કથિક ચતુર્થ ભક્ત પઇ ભક્ત અષ્ટમ ભક્ત દશમ ભક્ત દ્વાદશ ભક્ત ચતુર્દશ ભક્ત પોડશ ભક્ત પાદપોપગમન ભક્ત-પ્રત્યાખ્યાન અર્ધમાસિક ભક્ત માસિક ભક્ત દ્વમાસિક ભક્ત ત્રમાસિક ભક્ત ચતુર્માસિક ભક્ત પંચમાસિક ભક્ત છમાસિક ભક્ત વ્યાધાત સહિત નિર્વાઘાત વ્યાઘાત સહિત નિર્વાઘાત (નિયમતઃ અપ્રતિકર્મ) (નિયમતઃ સપ્રતિકમ) ૧. ઉપવાસ સે નામ, . ૨૨૭ . Page #242 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૭૧ અધ્યયન-૩૦ : ટિપ્પણ ૪ (૩) ટાઇ, ૨ા ક૨૨-૪ મરણ બાલ-મરણ. પંડિત-મરણ વલય મરણ વશાર્ત મરણ નિદાન મરણ તદ્ભવ મરણ ગિરિ-પતન તરુ-પતન પાદપોપગમન ભક્ત-પ્રત્યાખ્યાન જલ-પ્રવેશ અગ્નિ-પ્રવેશ વિષ-ભક્ષણ શસ્ત્રાવપાટન વૈહાયસ ગૃદ્ધ સ્પષ્ટ નિરિમ અનિર્દારિમ નિર્ધારિમ અનિરિમ (નિયમતઃ અપ્રતિકર્મ (નિયમતઃ સપ્રતિકર્મ) (૪) મવડું, રા– મરણ બાલ-મુરણ પંડિત-મરણ વલય-મરણ વેશાર્ત-મ૨ણ અંત શલ્ય-મરણ તદભવ-મરણ ગિરિ-પતન તર-પનું 1 પાદપપગમન ભક્ત-પ્રત્યાખ્યાન જલ-પ્રવેશ અગ્નિ-પ્રવેશ વિષ-ભક્ષણ શસ્ત્રાવપાટન વાયસ ગુદ્ધ સ્પષ્ટ નિર્ધારિમ અનિર્ધારિમ નિહરિમ અનિરિમ (નિયમ: અપ્રતિકર્મ) (નિયમતઃ સપ્રતિકર્મ) (૫) વિરું, રા ૬૨-૬૩ અનશન ઇતરિક થાવત્રુથિક પાદપોપગમન ભક્ત પ્રત્યાખ્યાન (સ્થાનાંગની જેમ) ચૌદ ભેદ રપપાતિકની જેમ) (૬) સમવામો, ૨૭– મરણ આવચિ-મરણ અવધિ-મરણ આત્મત્તિક-મરણ વલય-મરણ વાર્ત-મરણ અન્ન:શલ્ય-મરણ તલ્મ-મરણ બાલ-મરણ પંડિત-મરણ બાલપંડિત-મ૨ણ ઇમર્ય-મરણ કેવલી-મરણ વૈહાસ-મરણ વૃદ્ધસ્કૃષ્ટ-મરણ ભક્ત-પ્રત્યાખ્યાન ઇંગિની-મરણ પાદપોપગમન Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૭૨ અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૪ ઉપર્યુક્ત નામો સ્થાનાંગ તથા ભગવતીથી સહેજ જુદાં પડે છે. તેમાં અનશનના ત્રણ પ્રકાર છે - ૧, ભક્ત-પ્રત્યાખ્યાન, ૨. ઇંગિની અને ૩. પાદપોપગમન. મૂલારાધનામાં અનશનના અધિકારીનું વર્ણન છે. એના અધિકારી તેઓ હોય છે – ૧. જે દુચિકિત્સ્ય (સંયમ છોડ્યા વિના જેનો પ્રતિકાર કરવાનું સંભવિત ન હોય તેવા) વ્યાધિથી પીડિત હોય. ૨. જે શ્રમણ્ય-યોગની હાનિ કરનાર જરાવસ્થાથી ઘેરાયેલ હોય. ૩. જે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપદ્રવોથી ઘેરાયેલ હોય. ૪. જેના ચારિત્ર-વિનાશ માટે અનુકુળ ઉપસર્ગો કરવામાં આવી રહ્યા હોય. ૫. દુષ્કાળમાં જેને શુદ્ધ ભિક્ષા મળતી ન હોય. ૬. જે ગહન અટવીમાં દિમૂઢ બની જાય અને માર્ગ જડતો ન હોય. : ૭. જેનાં આંખ અને કાન દુર્બળ થઈ ગયા હોય અને જંઘાબળ ક્ષીણ થઈ ગયું હોય અને જે વિહાર કરવા માટે સમર્થ ન હોય. ઉપરોક્ત અને એવાં બીજાં કારણો ઉપસ્થિત થતાં વ્યક્તિ અનશનની અધિકારી બને છે.' જે મુનિનું ચારિત્ર નિરતિચાર પળાઈ રહ્યું હોય, સંલેખના કરાવનાર આચાર્ય (નિર્ણાયક આચાર્ય) ભવિષ્યમાં સુલભ હોય, દુષ્કાળનો ભય ન હોય, તેવી સ્થિતિમાં તે અનશનનો અનધિકારી છે. વિશિષ્ટ સ્થિતિ ઉત્પન્ન થયા વિના તે અનશન કરે તો સમજવું જોઈએ કે તે ચારિત્રથી ખિન્ન છે. સંલેખના આચારાંગમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે મુનિને એવો અનુભવ થાય કે તેને શરીર ધારણ કરવામાં ગ્લાનિ થઈ રહી છે, ત્યારે તે ક્રમે ક્રમે આહારનો સંકોચ કરે, સંલેખના કરે – આહાર-સંકોચ દ્વારા શરીરને કૃશ કરે. સંલેખનાના કાળ સંલેખનાના ત્રણ કાળ છે – (૧) જઘન્ય – છ માસનો કાળ (ર) મધ્યમ – એક વર્ષનો કાળ અને (૩) ઉત્કૃષ્ટ– બાર વર્ષનો કાળ. ઉત્કૃષ્ટ સંલેખનાના કાળમાં પ્રથમ ચાર વર્ષમાં દૂધ, ઘી, વગેરે વિકૃતિઓનો ત્યાગ અથવા આચામ્સ (આયંબિલ) કરવામાં આવે છે. સૂત્રમાં પ્રથમ ચાર વર્ષમાં વિચિત્ર તપ કરવાનો ઉલ્લેખ નથી. પરંતુ શાન્યાચાર્યે નિશીથ ચૂર્ણિના આધારે તેનો અર્થ આવો કર્યો છે કે સંલેખના કરનાર વિચિત્ર તપના પારણામાં વિકૃતિઓનો પરિત્યાગ કરે." પ્રવચન સારોદ્ધારમાં પણ આ જ ક્રમ છે. પ્રથમ ચાર વર્ષમાં વિચિત્ર તપ કરવામાં આવે છે અને તેના પારણામાં યથેષ્ટ ભોજન કરવામાં આવે છે. બીજા ચાર વર્ષમાં વિચિત્ર તપ કરવામાં આવે છે, પરંતુ પારણામાં વિકૃતિનો પરિત્યાગ કરવામાં આવે છે." પછીનો ક્રમ સમાન છે. ઉત્તરાધ્યયન (૩૬/૨૫૧-૨૫૫) અનુસાર આ સંખનાનો પૂર્ણ ક્રમ આ પ્રમાણે છે – પ્રથમ ચાર વર્ષ – વિકૃતિનો પરિત્યાગ અથવા આચાર્લી. દ્વિતીય ચાર વર્ષ – વિચિત્ર તપ – ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ વગેરે અને પારણામાં યથેચ્છ ભોજન." ૫. ૨. મૂનાTધના, ૨૫ ૭૨-૭૪ એજન, રા ૭-૭૬ ! આયારો, ટા૨ ૦૫, ૨૦૬ માં बृहद्वृत्ति, पत्र ७०६ પ્રવૈવનસારો દ્વાર, માથા ૮૭૫-૮૭૭માં बृहद्वृत्ति, पत्र ७०६ : द्वितीये वर्षचतुष्के विचित्रं तु' इति विचित्रमेव चतुर्थषष्ठाष्टमादिरूपं तपश्चरेत्, अत्र च पारणके सम्प्रदाय:-"उग्गमविसुद्धं सव्वं कप्पणिज्जं पारेति ।" ४. Page #244 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૭૩ અધ્યયન-૩૦: ટિપ્પણ ૪ નવમું અને દશમું વર્ષ – એકાન્તર ઉપવાસ અને પારણામાં આચાર્મ્સ. અગિયારમા વર્ષના પ્રથમ છ માસ – ઉપવાસ કે છઠ્ઠ. અગિયારમા વર્ષના બીજા છ માસ – વિકૃષ્ટ તપ – અટ્ટમ, ચાર ઉપવાસ વગેરે. સમગ્ર અગિયારમા વર્ષના પારણાના દિવસે – આચાર્લી, પ્રથમ છ માસમાં આચામ્સના દિવસે ઊણોદરી કરવામાં આવે છે અને બીજા છ માસમાં તે દિવસે પેટ ભરીને ભોજન કરવામાં આવે છે. બારમા વર્ષમાં – કોટિ-સહિત આચામ્ય અર્થાત્ નિરંતર આચામ્સ અથવા પ્રથમ દિવસે આચાડુ, બીજા દિવસે કોઈ બીજું તપ અને ત્રીજા દિવસે ફરી આચાર્મ્સ. બાર વર્ષના અંતે – અર્ધ-માસિક કે માસિક અનશન, ભક્ત-પરિજ્ઞા વગેરે." નિશીથ ચૂર્ણિ અનુસાર બારમા વર્ષમાં ક્રમે ક્રમે આહાર એવી રીતે ઓછો કરતો જવાનો હોય છે કે જેથી આહાર અને આયુષ્ય એક સાથે જ સમાપ્ત થાય. તે વર્ષના અંતિમ ચાર માસમાં મોમાં તેલ ભરી રાખવામાં આવે છે. મુખયંત્ર વિસંવાદી ન બની જાય – નમસ્કાર મંત્ર વગેરેના ઉચ્ચારણ માટે અસમર્થ ન બની જાય – એ તેનું પ્રયોજન છે.* સંલેખનાનો અર્થ છે છોલવું – કૃશ કરવું. શરીરને કૃશ કરવું –એ દ્રવ્ય (બાહ્ય) સંલેખના છે. કષાયોને કૃશ કરવા – એ ભાવ (આંતરિક) સંલેખના છે. આચાર્ય શિવકોટિએ છ પ્રકારના બાહ્ય-તપને બાહ્ય-સંલેખનાનું સાધન માનેલ છે. સંલેખનાનો બીજો ક્રમ એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે વૃત્તિ-પરિસંખ્યાન તપ છે. બાર ભિક્ષુ-પ્રતિમાઓને પણ સંલેખનાનું સાધન માનેલ છે. શરીરસંખનાના આ અનેક વિકલ્પોમાં આચાર્મ્સ તપ ઉત્કૃષ્ટ સાધન છે. સંલેખના કરનાર અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ વગેરે તપ કરીને પારણમાં મિત અને હળવો આહાર (મોટા ભાગે આચામ્સ અર્થાત કાંજીનો આહાર- ‘માવિનં-wifનદાર' મૂલારાધના ૩/૨૫૧, મૂલારાધના દર્પણ) કરે છે.૧૧ ભક્ત-પરિજ્ઞાનો ઉત્કૃષ્ટ કાળ ૧૨ વર્ષનો છે. તેનો ક્રમ આ પ્રમાણે છે – - ૩. प्रवचनसारोद्धार, वृत्ति पत्र २५४ : विकृष्ट-अष्टमदशमद्वादशादिकं तपःकर्म भवति । એજન, વૃત્તિ પત્ર ૨૪ : પરા તુ પffiकिंचिदूनोदरतासम्पन्नमाचाम्लं करोति। એજન, ર પત્ર ર૧૪ : પાર તુ પ્રખેવ પર यासिषमितिकृत्वा परिपूर्णध्राण्या आचाम्लं करोति, न पुनरूनोदरतयेति । बृहद्वृत्ति, पत्र ७०६ : कोट्या-अग्रे प्रत्याख्यानाद्यन्तकोणरूपे सहिते-मिलिते यस्मिस्तकोटीसहितं, किमुक्तं भवति ?-विवक्षितदिने प्रातराचाम्लं प्रत्याख्याय तच्चाहोरात्रं प्रतिपाल्यं, पुद्धितीयेऽह्नि आचाम्लमेव प्रत्याचष्टे, ततो द्वितीयस्यारम्भकोटिराद्यस्य तु पर्यन्तकोटिरुभे अपि मिलिते भवत इति तत्कोटीसहितमुच्यते, अन्ये त्वाहुः-आचाम्लमेकस्मिन् दिने कृत्वा द्वितीयदिने च तपोऽन्तरमनुष्ठाय पुनस्तृतीयदिने आचाम्लमेव कुर्वत: कोटीसहितमुच्यते। એજન, પત્ર ૭૦૬ -૭૦૭ : *સંવત્સર' વર્ષે મા તારણે ‘નિઃ'સાધુઃ 'મા'ત્તિ મૂત્રત્વ પૂતો સિત્તેરૈવमार्द्धमासिकेन 'आहारेणन्ति' उपलक्षणत्वादाहारत्यागेन, पाठान्तरतश्च क्षपणेन 'तपः' इति प्रस्तावाद्भक्तपरिज्ञा नादिकमनशनं 'चरेत् ।' ૬. સમગ્ર નિશીથવ્f, મા રૂ, પૃ. ૨૨૪T . (७) बृहद्वृत्ति, पत्र ७०६ : संलेखनं-द्रव्यतः शरीरस्य भावतः कषायाणां कृशताऽऽपादनं संलेखा, संलेख નેતા (ખ) મૂના રાધના, રૂારદ્દ ૮. (ક) મૂનારાધના, રૂાર૦૮ (ખ) મૂના રાધના , રૂાર૦૮, પૃ. ૪રૂ I (ગ) મૂનારાથના, રૂાર૪૬ / એજન, રૂાર૪૭T ૧૦. એજન, રૂાર૪૬ / ૧૧. એજન, રૂાર૬૦-૨૫૨ ૧૨. એજન, રૂારકરે ! ૫. Page #245 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ (૧) પ્રથમ ચાર વર્ષમાં વિચિત્ર અર્થાત્ અનિયત કાય-ક્લેશો દ્વારા શરીરને કૃશ કરવામાં આવે છે. (૨) બીજા ચાર વર્ષમાં વિકૃતિઓનો પરિત્યાગ કરી શરીરને સૂકવવામાં આવે છે. (૫) બારમા વર્ષના પ્રથમ છ માસમાં અવિસૃષ્ટ તપ– ઉપવાસ, છઠ્ઠ વગેરે કરવામાં આવે છે. (૬) બારમા વર્ષના બીજા છ માસમાં વિત્કૃષ્ટ તપ– અઠ્ઠમ, ચાર ઉપવાસ વગેરે કરવામાં આવે છે. બંને પરંપરાઓમાં સંલેખના વિષયમાં થોડો ક્રમ-ભેદ છે, પરંતુ તે વિચારણીય નથી. આચાર્ય શિવકોટિના શબ્દોમાં સંલેખના માટે તે જ તપ કે તેનો ક્રમ સ્વીકારવો જોઈએ કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને શરીર-ધાતુને અનુકૂળ હોય. સંલેખનાનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે, તે જ ક્રમ છે, એવો નિયમ નથી. જેવી રીતે શરીરનું ક્રમશઃ સંલેખન (કૃશતા) થાય, તેવી રીત જ સ્વીકારવા યોગ્ય છે. (૩) નવમા અને દશમા વર્ષમાં આચામ્ય અને વિકૃતિ-વર્જન કરવામાં આવે છે. (૪) અગિયારમા વર્ષમાં માત્ર આરામ્ય કરવામાં આવે છે. રત્નકદંડક શ્રાવકાચારમાં ઉપસર્ગ, દુષ્કાળ, વૃદ્ધાવસ્થા અને અસાધ્ય રોગ પેદા થતાં ધર્મની આરાધના માટે કરવામાં આવતા શરીર ત્યાગને ‘સંલેખના' કહેવામાં આવેલ છે. પ. અવમૌદર્ય (ઊણોરિકા) (હેમોરિય) આ બાહ્ય-તપનો બીજો પ્રકાર છે. આનો અર્થ છે ‘જે વ્યક્તિની જેટલી આહાર-માત્રા હોય, તેનાથી ઓછું ખાવું.’ અહીં તેના પાંચ પ્રકાર દર્શાવ્યા છે -- (૧) દ્રવ્યની દૃષ્ટિએ અવમૌદર્ય, (૨) ક્ષેત્રની દૃષ્ટિએ અવમૌદર્ય, (૩) કાળની દૃષ્ટિએ અવમૌદર્ય, (૪) ભાવની દૃષ્ટિએ અવૌંદર્ય અને (૫) પર્યાયની દૃષ્ટિએ અવમૌદર્ય, ૧. ઔપપાતિકમાં આખું વિભાજન જુદી રીતે કરાયેલ છે – (૧) દ્રવ્ય-અવૌંદર્ય અને (૨) ભાવ-અવમૌદર્ય . દ્રવ્ય અવમૌદર્યના બે પ્રકાર છે – (૧) ઉપકરણ અવમૌદર્ય અને (૨) ભક્ત-પાન અવમૌદર્ય. ભક્ત-પાન અવૌંદર્યના અનેક પ્રકાર છે -- (૧) આઠ ગ્રાસ ખાનાર અલ્પાહારી ગણાય છે, (૨) બાર ગ્રાસ ખાનારનું અપાર્ક અવમૌદર્ય ગણાય છે, (૩) સોળ ગ્રાસ ખાનારનું અર્ધ અવૌંદર્ય ગણાય છે, (૪) ચોવીસ ગ્રાસ ખાનારનું પોણું અવૌદર્ય ગણાય છે અને (૫) એકત્રીસ ગ્રાસ ખાનારનું કિંચિત્ અવૌદર્ય ગણાય છે. . ૭૭૪ આ કલ્પના ભોજનની પૂર્ણ માત્રાના આધારે કરવામાં આવી છે. પુરુષના આહારની પૂર્ણ માત્રા બત્રીસ ગ્રાસ અને સ્ત્રીના પૂર્ણ આહારની માત્રા અઠ્યાવીસ ગ્રાસ ગણાય છે.” ગ્રાસનું પરિમાણ મરઘીના ઈંડા અથવા હજાર ચોખા જેટલું બતાવાયું છે. આનું તાત્પર્ય એ છે કે જેટલી ભૂખ હોય તેનાં કરતાં એક કોળિયો ઓછું ખાવું તે પણ અવમૌદર્ય છે. ક્રોધ, માન, માયા, લોભ, કલહ વગેરેને ઓછાં કરવાં તે ભાવ-અવમૌદર્ય છે. નિદ્રા-વિજય, સમાધિ, સ્વાધ્યાય, પરમ-સંયમ અને ઇન્દ્રિય-વિજય – એ બધાં અવમૌદર્યનાં ફળ છે.૧૯ ૩. ૪. (ક) મૂત્તારાધના, ફાર૩ । (ખ) મૂત્તારાધના વર્ષળ, રૂ।૨૫૪,પૃ. ૪૭૬ : વિકૃતિ: रसव्यंजनादिवर्जितमव्यतिकीर्णमोदनादि भोजनम् । અધ્યયન-૩૦ : શ્લોક ટિપ્પણ પ मूलाराधना, ३।२५४ । એજન, રૂારક ! रत्नकरण्डक श्रावकाचारः १२२ : उपसर्गे दुर्भिक्षे, जरसि रुजायां च निःप्रतीकारे । धर्माय तनुविमोचनमाहुः सल्लेखनामार्याः ॥ ओवाइयं, सूत्र ३३ । मूलाराधना, ३।२११ । ઓવાય, સૂત્ર ૩૨ ) મૂનારાધના વર્ષળ, પૃ. ૪૨૭ । ૫. ૬. ૭. ૮. ૯. વાવ, સૂત્ર રૂૐ । ૧૦. મૂનારાધના, રૂ।૨૧૬, અમિત ત્તિ, પૃ. ૪૨૮ । Page #246 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૭૫ અધ્યયન-૩): ટિપ્પણ ૬-૭ ૬. (ગ્રા .પટ્ટી) ગ્રામ-જે ગુણોને ગ્રસી લે અથવા જ્યાં ૧૮ પ્રકારના કર લાગતા હોય, તે ‘ગ્રામ' કહેવાય છે. ગ્રામનો અર્થ ‘સમૂહ' છે. જયાં જયાં જન-સમૂહ રહેતો હોય, તેનું નામ ગ્રામ પડી ગયું. નગર-જયાં કોઈ પ્રકારનો કર લાગતો ન હોય, તેને ‘નગર’ કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજધાનીને માટે ‘નગર’ કે ‘દુર્ગ” અને સાધારણ કસબા માટે ‘ગ્રામ’ શબ્દ પ્રયોજાયેલ છે. પરંતુ પ્રસ્તુત શ્લોકમાં રાજધાનીનો પ્રયોગ પણ થયો છે, એથી જાણી શકાય છે કે નગર મોટા જન સમૂહના નિવાસ-સ્થળનું નામ છે, ભલે પછી તે રાજધાની હો કે ન હો. નિગમ – વ્યાપારીઓનું ગામ; તેવું સ્થળ જયાં ઘણા વ્યાપારીઓ રહેતા હોય.' આકર – ખાણની નજીકનું ગામ. પલ્લી – ઉજજડ સ્થાનમાં આવેલ ગામ, ચોરોનું ગામ.૫ ૭. ભિક્ષાચર્યા (fમક્વાર્થ) આ બાહ્ય-તપનો ત્રીજો પ્રકાર છે. આનું બીજું નામ “વૃત્તિ-સંપ" કે ‘વૃત્તિ-પરિસંખ્યાન' છે. આઠ પ્રકારના ગોચરાગ્રો, સાત એષણાઓ તથા અન્ય વિવિધ પ્રકારના અભિગ્રહો વડે ભિક્ષા-વૃત્તિને સંક્ષિપ્ત કરવામાં આવે છે. ગોચરાગ્રના આઠ પ્રકાર (૧) પેટા – પેટાની માફક ચતુષ્કોણ ઘૂમતાં (વચ્ચેનાં ઘર છોડીને ચારે દિશામાં સમશ્રેણિ સ્થિત ઘરોમાં જતાં), ‘મને ભિક્ષા મળે તો લઉં નહીં તો નહીં' – આવા સંકલ્પથી ભિક્ષાટન કરવાનું નામ પેટા છે. (૨) અર્ધ-પેટા – અર્ધ-પેટાની માફક બ્રિકોણ ઘૂમતાં (બે દિશાઓમાં આવેલ ગૃહ-શ્રેણિમાં જતાં), ‘મને ભિક્ષા મળે તો લઉં, નહીં તો નહીં' – આવા સંકલ્પપૂર્વક ભિક્ષાટન કરવાનું નામ અર્ધ-પેટા છે. (૩) ગોમૂત્રિકા – ગો-મૂત્રિકાની માફક વંકાતાં (ડાબી બાજુના ઘરેથી જમણી બાજુના ઘરે અને જમણી બાજુના ઘરેથી ડાબી બાજુના ઘરે જતાં), ‘મને ભિક્ષા મળે તો લઉં, નહીં તો નહીં' – એવા સંકલ્પ સાથે ભિક્ષાચર્યા કરવાનું નામ ગો-મૂત્રિકા છે.૧૦ (૪) પતંગ-વીથિકા – પતંગિયાં જેમ અનિયત ક્રમે ઉડે છે, તેવી રીતે અનિયત ક્રમથી (એક ઘરેથી ભિક્ષા લે પછી કેટલાક ઘર છોડી ફરી કોઈ ઘરમાં જાય એ રીતે), ‘મને ભિક્ષા મળે તો લઉં નહીં તો નહીં' – એવા સંકલ્પ સાથે ભિક્ષાચર્યા કરવાનું १. बृहद्वृत्ति, पत्र ६०५ : ग्रसति गुणान् गम्यो वाऽष्टादशानां कराणामिति ग्रामः। बृहद्वत्ति, पत्र ६०५ : नात्र करोऽस्तीति नकरम् । એજન, પz૬૦૫ :નિમિત્તે વિવિધMTVનીતિ निगमः-प्रभूततरवणिजां निवासः ।। એજન, પત્ર ૬ ૦૬ : વનિતન્નિત્યકરો-હિvયાत्पत्तिस्थानम्। એજન, પુત્ર ૬૦૫ : ‘પદ્ધ' ત્તિ મુક્યત્યયા પાને નથી दुष्कृतविधायिनो जना इति पल्ली, नैरुक्तो विधिः, वक्षगहनाद्याश्रितः प्रान्तजननिवासः । समवाओ, समवाय ६। मूलाराधना, ३।२१७ । ૮. (ક) વૃવૃત્તિ, પત્ર ૬૦૬ : ‘પેડ' ડિવા વ વડાપI | (ખ) પ્રdવનસારોદ્ધાર, નાથા ૭૪૮ : चउदिसि सेणीभमणे, मझे मुक्कंमि भन्नए पेडा। ૯. (ક) વૃત્તિ , પત્ર ૬૦૫ : 'મદ્ભવેડા' રૂપી વેવ अद्धसंठिया घरपडिवाडी। (ખ) પ્રવચનસારોદ્ધાર, માથા ૭૪૮ : दिसिद्गसंबद्धस्सेणिभिक्खणे अद्धपेडत्ति । ૧૦. (ક) વૃત્તિ ,૫ત્ર ૬૦ : ‘મુત્તિયા' વંવાતિયા | (ખ) પ્રવવનસારોદ્ધાર, તથા ૭૪૭ : वामाओ दाहिणगिहे भिक्खिज्जड़ दाहिणाओ वामंमि । કોઇ જોયુ........................................../ Page #247 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્કયણાણિ નામ પતંગ-વીથિકા છે. (૫) શંબૂકાવર્તા – શંખના આવર્તોની જેમ ભિક્ષાટન કરવાની રીતને શંબૂકાવર્તા કહેવામાં આવે છે. એના બે પ્રકાર છે – (૧) આપ્યંતર શંબૂકાવર્ત્ત અને (૨) બાહ્ય શંબૂકાવર્ષા. (ક) શંખના નાભિ-ક્ષેત્રથી આરંભી બહાર આવનારા આવર્તની માફક ગામના અંદરના ભાગથી શરૂ કરી બહારના ભાગે આવવાને ‘આપ્યંતર શંબૂકાવર્ષા' કહેવામાં આવે છે. (ખ) બહારથી અંદર જતા શંખના આવર્તની માફક ગામના બહારના ભાગથી ભિક્ષાટન કરતાં અંદરના ભાગમાં પહોંચવાને ‘બાહ્ય શંબૂકાવર્તા’ કહેવામાં આવે છે. સ્થાનાંગ વૃત્તિ અનુસાર (ક) બાહ્ય શંબૂકાવર્ત્તની વ્યાખ્યા છે અને (ખ) આપ્યંત શંબૂકાવર્ત્તની વ્યાખ્યા છે. - પરંતુ આ બન્ને વ્યાખ્યાઓની અપેક્ષાએ પંચાશકવૃત્તિની વ્યાખ્યા અધિક હૃદય-સ્પર્શી છે. તેના અનુસાર દક્ષિણાવર્ત શંખની માફક જમણી બાજુ આવર્ત કરતાં કરતાં ‘ભિક્ષા મળે તો લઉં, નહીં તો નહીં’ – એવા સંકલ્પપૂર્વક ભિક્ષાચર્યા કરવાનું નામ આવ્યંતર શંબૂકાવર્તા છે. એ જ રીતે વામાવર્ત શંખની માફક ડાબી બાજુ આવર્ત કરતાં કરતાં ‘ભિક્ષા મળે તો લઉં, નહીં તો નહીં’ – એવા સંકલ્પથી ચર્યા કરવાનું નામ બાહ્ય શંબૂકાવર્ષા છે. ૭૭૬ (૬) આયત-ગત્વા પ્રત્યાગતા – સીધી સરળ ગલીના છેલ્લા ઘર સુધી જઇને પાછા ફરતાં ભિક્ષા લેવાનું નામ આયતગત્વા-પ્રત્યાગતા છે.પ ઓગણીસમી ગાથામાં આ છ પ્રકારો નિર્દેશાયાં છે અને પ્રસ્તુત શ્લોકમાં ગોચરાત્રના આઠ પ્રકારોનો ઉલ્લેખ છે. તે આયતું-ગત્વા-પ્રત્યાગતાથી જુદા માનવાથી તથા શંબૂકાવાર્તાના ઉક્ત બન્ને પ્રકારોને અલગ અલગ માનવાથી બને છે. મૂલારાધનામાં ગોચરાગ્રના છ પ્રકાર છે – (૧) ગત્વા પ્રત્યાગતા, (૨) ઋજુ-વીથિ, (૩) ગો-મૂત્રિકા, (૪) પેલવિયા, (૫) શંબૂકાવí અને (૬) પતંગવીથિ ૧. જે માર્ગે ભિક્ષા લેવા જાય તે જ માર્ગે પાછા ફરતાં ભિક્ષા મળે તો તે લઈ શકે છે નહીં તો નહીં – આ 'શત્લા (નત) પ્રત્યાતનો અર્થ છે. પ્રવચનસારોદ્વાર અનુસાર ગલીની એક હારમાં ભિક્ષા લેતો જાય છે અને પાછા ફરતાં બીજી હારમાં ભિક્ષા લે છે. સરળ માર્ગે જતી વેળો જો ભિક્ષા મળે તો તે લઈ શકે છે, નહીં તો નહીં – આવો ઋજુ-વીથિનો અર્થ છે.॰ (ક) વૃત્તવૃત્તિ, પત્ર ૬૦૬ : 'પયંશવિઠ્ઠી' અળિયયા पयंगुड्डाणसरिसा । (ખ) પ્રવચનસારોદ્વાર, ગાથા ૭૪૭ : અક્રુવિયડ્ડા पंयगविही (ક) વૃત્તવૃત્તિ, પત્ર ૬૦ : 'સંઘુ વિટ્ટ' તિામ્બ્રજ: - शङ्खस्तस्यावर्त्तः शम्बूकावर्त्तस्तद्वदावत यस्यां सा शम्बूकावर्त्ता सा च द्विविधा - यतः सम्प्रदाय:-'अब्भितरसंबुक्का बाहिरसंबुक्का य, तत्थ अब्भंतरसंबुक्काए संखनाभिखेत्तोवमाए आगिए अंतो आढवति बाहिरओ संणियट्टड, इयरीए विवज्जओ ।' ૨. ૩. અધ્યયન-૩૦ : શ્લોક ટિપ્પણ ૭ (ખ) પ્રવચનસારોદ્વાર, ગાથા ૭૪૧ I स्थानांग, ६ । ६९ वृत्ति, पत्र ३४७ : यस्यां क्षेत्रबहिर्भागाच्छङ्घवृत्तत्वगत्याऽटन् क्षेत्रमध्यभागमायाति साऽभ्यन्तरसंबुक्का, यस्यां तु मध्यभागाद् बहिर्याति सा ૪. ૫. ૬. ૭. ૮. बहिः संबुक्केति । प्रवचनसारोद्धार, गाथा ७४९ वृत्ति, पत्र २१७ : पञ्चाशकवृत्तौ तु शम्बूकावृत्ता-" शङ्खवद्वृत्ततागमनं, सा च द्विविधा-प्रदक्षिणतोऽप्रदक्षिणतश्चे" त्युक्तम् । વૃવૃત્તિ, પત્ર ૬૦ : અત્રાયતું—તીર્થ પ્રાજ્ઞમિત્યર્થ: तथा च सम्प्रदायः–“तत्थ उज्जुयं गंतूण नियट्टइ" । प्रवचनसारोद्धार, गाथा ७४५ । मूलाराधना, ३।२१८ । એજન, રૂ।૨૨૮, વિનયોયા : ત્તાપન્થાપવું થયા यागतः पूर्व तयैव प्रत्यागमनं कुर्वन् यदि लभते भिक्षां गृह्णाति नान्यथा । ૯. प्रवचनसारोद्धार, गाथा ७४६ । १०. मूलाराधना, ३।२१८ विजयोदया : उज्जुवीहिं ऋज्व्या वीथ्या गतो यदि लभते गृह्णाति नेतरथा । Page #248 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૧. ૨. ૩. પ્રવચનસારોદ્ધાર અનુસાર ઋજુ માર્ગે ભિક્ષાટન કરતો કરતો તે જાય છે, પાછા ફરતાં ભિક્ષા લેતો નથી. આ ગોચરાગ્રની પ્રતિમાઓથી ઊણોદરી થાય છે. એટલા માટે તેમને ‘ક્ષેત્રત: અવમૌર્ય' પણ કહેવામાં આવેલ છે. સાત એષણાઓ – (૧) સંસૃષ્ટા – ખાદ્ય વસ્તુથી ખરડાયેલ હાથ કે પાત્ર વડે અપાતી ભિક્ષા લેવી. - (૨) અસંસૃષ્ટા – ભોજન-વસ્તુ વડે નહીં ખરડાયેલ હાથ કે પાત્ર વડે અપાતી ભિક્ષા લેવી. ૭૭૭ (૩) ઉદ્ધૃતા – પોતાના પ્રયોજન માટે રાંધવાના પાત્રથી બીજા પાત્રમાંથી કાઢવામાં આવેલ આહાર લેવો. (૪) અલ્પલેપા – અલ્પ લેપવાળી અર્થાત્ ચણા, પૌઆ વગેરે કોરી વસ્તુ લેવી. (૫) અવગૃહીતા – ખાવા માટે થાળીમાં પીરસેલ આહાર લેવો. = (૬) પ્રગૃહીતા – પીરસવા માટે કડછી કે ચમચાથી નીકળેલ આહાર લેવો. (૭) ઉજ્જીિતધર્મા — જે ભોજન અમનોજ્ઞ હોવાના કારણે પરિત્યાગ કરવા યોગ્ય હોય, તે લેવું. મૂલારાધનામાં વૃત્તિ-સંક્ષેપના પ્રકારો જુદી રીતે આપેલા મળે છે. – (૧) સંસૃષ્ટ – શાક, કળથી વગેરે ધાન્યોથી સંસૃષ્ટ આહાર. (૨) ફલિહા – વચ્ચે ભાત અને તેની ચારે બાજુ શાક રાખ્યું હોય તેવો આહાર. (૩) પરિખા – વચ્ચે અન્ન અને તેની ચારે બાજુ વ્યંજન રાખેલ હોય તેવો આહાર. (૪) પુષ્પોપહિત – વ્યંજનોની વચ્ચે પુષ્પોની જેમ અન્નની રચના કરવામાં આવી હોય તેવો આહાર. (૫) શુદ્ધગોપહિત – વાલ વગેરે ધાન્ય ભેળવેલ ન હોય તેવા શાક, વ્યંજન વગેરે. અમુક દ્રવ્ય, અમુક ક્ષેત્રમાં, અમુક કાળે અને અમુક અવસ્થામાં મળે તો લઉં, નહીં તો નહીં – આવા પ્રકારના અનેક અભિગ્રહો દ્વારા વૃત્તિનો સંક્ષેપ કરવામાં આવે છે. ઔપપાતિકમાં વૃત્તિ-સંક્ષેપના ત્રીસ પ્રકારો દર્શાવ્યા છે” - (૬) લેપકૃત – હાથને ચોટે તેવો આહાર. (૭) અલેપકૃત – હાથને ન ચોંટે તેવો આહાર. (૮) પાનક – દ્રાક્ષ વગેરે વડે શોધિક પાન – ભલે તે સિક્થ-સહિત હોય કે સિક્થ-રહિત.૪ प्रवचनसारोद्धार, गाथा ७४६ । बृहद्वृत्ति, पत्र ६०५- ६०६ : नन्वत्र गोचररूपत्वाद्भिक्षाचर्यात्वमेवासां तत्कथमिह क्षेत्रावमौदार्यरूपतोक्ता ? उच्यते, अवमौदार्य ममास्त्वित्यभिसम्बन्धिना विधीयमानत्वादवमौदार्यव्यपदेशो ऽप्यदुष्ट एव, दृश्यते हि निमित्तभेदादेकत्रापि देवदत्तादौ पितृपुत्राद्यने कव्यपदेशः एवं पूर्वत्र ग्रामादिविषयस्योत्तरत्र कालादिविषयस्य च नैयतस्याभिग्रहत्वेन भिक्षाचर्यात्वप्रसंगेन इदमेवोत्तरं वाच्यम् । (ક) પ્રવચનસારોદ્વાર, ગાથા ૭૩૨-૭૪૩ । (ખ) સ્થાનાંત્ત, ૭૫ ૮, વૃત્તિ પત્ર રૂ૮ । અધ્યયન-૩૦ : ટિપ્પણ ૭ ૪. ૫. ૬. ' મૂત્તારાધના, ફાર્૨૦, વિનવોદ્યા: સંસિવું—શાળવું મા षादिसंसृष्टमेव । फलिहा - समंतादवस्थितशाकं मध्यावस्थितौदनं । परिखा - व्यंजनमध्यावस्थितान्नं । पुप्फोवहिदं, च व्यंजनमध्ये पुष्पबलिरिव अवस्थितसिक्थं । सुद्धगोवहिदंशुद्धेन निष्पावादिभिमिश्रेणान्नेव उवहिदं संसृष्टं शाकव्यंजनादिकं । लेवडं हस्तलेपकारि । अलेवडं यच्च हस्ते न सज्जति । पाणगं-पानं च कीदृक् ? णिसित्थगमसित्थं सिक्थरहितं पानं तत्सहितं च । (ક) વૃત્તવૃત્તિ, પત્ર ૬૦૭ | (ખ) મૂત્તારાધના, ફાર૨ । ओवाइयं, सूत्र ३४ । Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૭૮ અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૮ (૧) દ્રવ્યાભિગ્રહચરક (૧૬) અસંસૃષ્ટચરક (૨) ક્ષેત્રાભિગ્રહશ્ચરક (૧૭) તજ્જાતસંસૃષ્ટચરક (૩) કાલાભિગ્રહચરક (૧૮) અજ્ઞાતચરક (૪) ભાવાભિગ્રહચરક (૧૯) મીન ચરક (૫) ઉક્ષિપ્તચરક (૨૦) દખલાભિક (૬) નિક્ષિપ્તચરક (૨૧) અદેખલાભિક (૭) ઉત્સિત-નિક્ષિપ્તચરક (૨૨) પૃષ્ઠલાભિક (૮) નિક્ષિપ્ત-ઉલ્લિતચરક (૨૩) અષ્ટલાભિક (૯) પરિવેષમાણચરક (૨૪) ભિક્ષાલાભિક (૧૦) સંહિયમાણચરક (૨૫) અભિક્ષાલાભિક (૧૧) ઉપનીતચરક (૨૬) અન્નગ્લાયક (૧૨) અપનીતચરક (૨૭) ઔપનિધિક (૧૩) ઉપનીત-અપનીતચરક (૨૮) પરિમિતપિંડપાતક (૧૪) અપનીત-ઉપનીતચરક (૨૯) શુદ્ધ એષણિક (૧૫) સંસૃષ્ટચરક (૩૦) સંખ્યાદત્તિક મૂલારાધનામાં પાટક, નિવસન, ભિક્ષા-પરિમાણ અને દાતૃ-પરિમાણ પણ વૃત્તિ-સંક્ષેપના પ્રકારો તરીકે બતાવાયા ૮. રસ-વિવર્જન તપ (રવિવ7) રસ-વિવર્જન કે રસ-પરિત્યાગ બાહ્ય-તપનો ચોથો પ્રકાર છે. મુલારાધનામાં વૃત્તિ-પરિસંખ્યા ચોથો અને રસ-પરિત્યાગ ત્રીજો પ્રકાર છે. ઉત્તરાધ્યયનમાં રસ-વિવર્જનનો અર્થ છે – દૂધ, દહીં, ઘી વગેરેનો ત્યાગ અને પ્રણીત (સ્નિગ્ધ) પાનભોજનનો ત્યાગ. ઔપપાતિકમાં આનો વિસ્તાર મળે છે. ત્યાં આના નીચે લખેલા પ્રકારો મળે છે – (૧) નિર્વિકૃતિ – વિકૃતિનો ત્યાગ. (૨) પ્રણીત રસ-પરિત્યાગ – સ્નિગ્ધ અને ભારે આહારનો ત્યાગ. (૩) આચાડુ– અમ્સ-રસ મિશ્રિત અન્નનો આહાર. (૪) આયામ-સિક્ય-ભોજન – ઓસામણ મિશ્રિત અન્નનો આહાર. (૫) અરસ આહાર – હીંગ વગેરેથી સંસ્કારાયા વિનાનો આહાર. (૬) વિરસ આહાર – જૂના અનાજનો આહાર. (૭) અંત્ય આહાર-વાલ વગેરે હલકા અનાજનો આહાર, (૮) પ્રાજ્ય આહાર – ઠંડો આહાર. મૂતારાધના, રૂ. ૨૨૧ ૨. એજન, રૂાર૦૮. Page #250 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૭૯ અધ્યયન-૩૦: ટિપ્પણ ૯ (૯) રૂક્ષ આહાર-લુખો સુખો આહાર.૧ આ તપનું પ્રયોજન છે ‘સ્વાદ-વિજય'. એટલા માટે રસ-પરિત્યાગ કરનાર વિકૃતિ, સરસ કે સ્વાદિષ્ટ ભોજન ખાતો નથી. | વિકૃતિઓ નવ છે – (૧) દૂધ, (૨) દહી, (૩) માખણ, (૪) ઘી, (૫) તેલ, (૬) ગોળ, (૭) મધ, (૮) મધ અને (૯) માંસ. આમાં મધ, મદ્ય, માંસ અને માખણ – એ ચાર મહાવિકૃતિઓ છે. જે વસ્તુઓ વડે જીભ અને મન વિકૃત બને છે – સ્વાદ-લોલુપ કે વિષયલોલુપ બને છે, તેમને ‘વિકૃતિ’ કહેવામાં આવે છે. પંડિત આશાધરજીએ તેમના ચાર પ્રકાર ગણાવ્યા છે – (૧) ગોરસ-વિકૃતિ - દૂધ, દહીં, ઘી, માખણ વગેરે. (૨) ઈશુરસ-વિકૃતિ – ગોળ, ખાંડ વગેરે. (૩) ફળ-રસ-વિકૃતિ – દ્રાક્ષ, કેરી વગેરે ફળોનો રસ. (૪) ધાન્ય-રસ-વિકૃતિ – તેલ, ખાંડ વગેરે.* સ્વાદિષ્ટ ભોજનને પણ વિકૃતિ કહેવામાં આવે છે. એટલા માટે રસ-પરિત્યાગ કરનાર શાક, વ્યંજન, મીઠું વગેરેનો પણ ત્યાગ કરે છે. મૂલારાધના અનુસાર દૂધ, દહીં, ઘી, તેલ અને ગોળ – આમાંથી કોઈ એકનો અથવા આ બધાનો પરિત્યાગ કરવો તે “રસ-પરિત્યાગ' છે તથા “અવગાહિમ વિકૃતિ' (મિઠાઈ) પૂડલા, પત્ર-શાક, દાળ, મીઠું વગેરેનો ત્યાગ પણ રસપરિત્યાગ છે. " રસ-પરિત્યાગ કરનાર મુનિ માટે નીચે પ્રમાણેનાં ભોજનનું વિધાન છે – (૧) અરસ-આહાર – સ્વાદ-રહિત ભોજન. (૨) અન્યવેક્ષાકૃત – ઠંડું ભોજન. (૩) શુદ્ધોદન – શાક વગેરે રહિત કોરા ભાત. (૪) રૂક્ષ ભોજન – ઘી વિનાનું ભોજન. (૫) આચાર્મ્સ – અમ્પ-રસ સાથેનું ભોજન. (૬) આયામૌદન – જેમાં થોડું પાણી અને વધુ ભાગ અન્ન તેવો આહાર અથવા ઓસામણ સહિતના ભાત. (૭) વિકટોદન – વધુ પકવેલા ભાત અથવા ગરમ પાણી મેળવેલ ભાત. જે રસ-પરિત્યાગ કરે છે, તેને ત્રણ બાબતો ફળે છે – (૧) સંતોષની ભાવના, (૨) બ્રહ્મચર્યની આરાધના અને (૩) વિરા.૬ ૯. શ્લોક (૨૭) ‘કાય-ફ્લેશ બાહ્ય-તપનો પાંચમો પ્રકાર છે. પ્રસ્તુત અધ્યયનમાં કાય-ક્લેશનો અર્થ “વીરાસન વગેરે કઠોર આસનો’ ૧. વારૂ, સૂત્ર રૂપ ! ટાઇ, ૨૩ ૩. (ક) ટાઇ, 8ા ૨૮૫. (ખ) મૂના રાધના, રૂા. ર૬રૂ I ૪. સીરથકૃત, પારૂલ, / ૫. સારથકૃત, પારૂલ, ઢલ | ૬. મૂતારાથના, રા ર ! ૭. * એજન, રૂા ૨૬ / ૮. એજન, રૂાર૨૭, મમતાત્તિ: संतोषो भावितः सम्यग्, ब्रह्मचर्यं प्रपालितम् । दर्शितं स्वस्य वैराग्यं, कुर्वाणेन रसोज्झनम् ॥ Page #251 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૭૮૦ અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૯ એવો કરવામાં આવ્યો છે. સ્થાનાંગમાં કાય-ક્લેશના છ પ્રકાર નિર્દેશાયા છે – (૧) સ્થાન-કાયોત્સર્ગ, (૨) ઊકડૂ આસન, (૩) પ્રતિમા આસન, (૪) વીરાસન, (૫) નિષઘા, (૬) દંડાયત આસન અને (૭) લગંડ-શયનાસન.' આની સૂચના'વીરાસણા' એ વાક્યાંશમાં મળે છે. ઔપપાતિકમાં કાય-ક્લેશના દશ પ્રકાર બતાવાયા છે – (૧) સ્થાન – કાયોત્સર્ગ, (૨) ઊકડૂ આસન, (૩) પ્રતિમા આસન, (૪) વીરાસન, (૫) નિષઘા, (૬) આતાપના, (૭) વસ-ત્યાગ, (૮) ઉકંડૂયન – ખંજવાળવું નહીં તે, (૯) અનિષ્ઠીવન – ઘૂંકવાનો ત્યાગ અને (૧૦) સર્વ ગાત્ર પરિકર્મ વિભૂષાનો ત્યાગ – દેહ-પરિકમની ઉપેક્ષા. આચાર્ય વસુનંદિ અનુસાર આચાર્મ્સ, નિર્વિકૃતિ, એકસ્થાન, ઉપવાસ, છટ્ટ વગેરે દ્વારા શરીરને ક્રશ કરવું તે કાય-ફ્લેશ’ છે. આ વ્યાખ્યા ઉક્ત વ્યાખ્યાઓથી જુદી છે. આમ તો ઉપવાસ વગેરે કરવામાં કાયાને ક્લેશ થાય છે, પરંતુ ભોજન સંબંધી – અનશન, ઊણોદરી, વૃત્તિ-સંક્ષેપ અને રસ-પરિત્યાગ – ચારે બાહ્ય-તપોથી કાય-ક્લેશનું લક્ષણ જુદું હોવું જોઈએ. આ દષ્ટિએ કાય-ફ્લેશની વ્યાખ્યા ઉપવાસ-પ્રધાન ન હોતાં અનાસક્તિ-પ્રધાન હોવી જોઈએ. શરીર પ્રત્યે નિર્મમત્વ-ભાવ રાખવો તથા તે પ્રાપ્ત કરવા માટે આસન વગેરે સાધવા, તેને શણગારવાથી ઉદાસીન રહેવું – એ કાય-ક્લેશનો મૂળ-સ્પર્શી અર્થ હોવો જોઈએ. દ્વિતીય અધ્યયનમાં જે પરીષહો બતાવવામાં આવ્યા છે, તેમનાથી આ ભિન્ન છે. કાય-ક્લેશ પોતાની ઇચ્છા અનુસાર કરવામાં આવે છે, જ્યારે પરીષહ એની મેળે આવેલ કષ્ટ હોય છે.* શ્રતસાગર ગણિ અનુસાર ગ્રીષ્મ ઋતુમાં તડકામાં, શીત ઋતુમાં ખુલ્લી જગ્યામાં અને વર્ષા ઋતુમાં વૃક્ષ નીચે સુવું. વિવિધ પ્રકારની પ્રતિમાઓ અને ઉપવાસ કરવા તે “કાય-ફ્લેશ” છે." મૂલારાધનામાં કાય-ક્લેશના પાંચ વિભાગ કરવામાં આવ્યા છે – (૧) ગમન યોગ (ક) અનુસૂર્ય ગમન – પ્રખર તાપમાં પૂર્વથી પશ્ચિમ તરફ જવું. (ખ) પ્રતિસૂર્ય ગમન - પશ્ચિમથી પૂર્વ તરફ જવું. (ગ) ઉર્ધ્વસૂર્ય ગમન – સૂર્ય મધ્યાહ્ન તપતો હોય ત્યારે જવું. (ધ) તિફસૂર્ય ગમન – સૂર્ય ત્રાંસો હોય ત્યારે જવું. | (ડ) ઉદ્ભમક ગમન – અવસ્થિત ગામેથી ભિક્ષા માટે બીજે ગામ જવું. (ચ) પ્રત્યાગમન – બીજે ગામ જઈ ફરી અવસ્થિત ગામમાં પાછા ફરવું.” (૨) સ્થાન યોગ શ્વેતામ્બર-સાહિત્યમાં “વફા ” પાઠ મળે છે અને ક્યાંક ક્યાંક “રાવત’ ની અપેક્ષાએ ‘ટાઈII’ વધુ અર્થસૂચક છે. બૃહત્કલ્પ ભાષ્યની વૃત્તિમાં સ્થાનની સાથે જોડાયેલા આદિ શબ્દને નિષાદન અને શયનનો ગ્રાહક બતાવવામાં આવ્યો છે. ૧. ૨. તાપ, ૭ ૪૨ા ગોવીયે, સૂત્ર રૂદ્દ ! वसुनन्दि श्रावकाचार, श्लोक ३५१ : आयंबिल णिव्वियडी, एगट्ठाणं छट्ठमाइखवणेहिं । जं कीरड़ तणुतावं, कायकिलेसो मुणेयव्वो।। . ४. तत्त्वार्थ, ८।१९, श्रुतसागरीय वृत्ति : यदृच्छया समागतः परीषहः, स्वयमेव कृतः काय-क्लेशः इति परीषहकायक्लेशयोर्विशेषः । ૫. એજન, ૨ા૨૬, શ્રતસાય વૃત્તિ | ૬. મૂનારાથના, રૂાર૨૨I એજન, રૂારરૂ. Page #252 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૮૧ અધ્યયન-૩૦ઃ ટિપ્પણ ૯ ઔપપાતિકમાં પણ તપના પ્રકરણમાં ‘TUTI' છે. તેનો પણ સ્પષ્ટ અર્થ મળતો નથી. મૂલારાધના જોવાથી સહેજે જ એ સમજી શકાય છે કે “આદિ' શબ્દ સ્થાનના પ્રકારોનો સંગ્રાહક છે, તે અનુસાર સ્થાન કે ઉર્ધ્વસ્થાનના સાત પ્રકાર છે – (ક) સાધારણ – સ્તંભ કે ભીંતનો ટેકો લઈ ઊભા થવું. (ખ) સવિચાર – પૂર્વાવસ્થિત સ્થાનેથી બીજા સ્થાનમાં જઈ પ્રહર, દિવસ વગેરે સુધી ઊભા રહેવું. (ગ) સનિરુદ્ધ - સ્વ-સ્થાનમાં ઊભા રહેવું. (ઘ) વ્યુત્સર્ગ - કાયોત્સર્ગ કરવો. (ડ) સમપાદ – બે પગ ભેગા કરી ઊભા રહેવું. (ચ) એકપાદ – એક પગે ઊભા રહેવું. (છ) વૃદ્ધોડીન – આકાશમાં ઉડતી વખતે ગીધ જેવી રીતે પોતાની પાંખો ફેલાવે છે, તેવી રીતે પોતાના હાથ ફેલાવી ઊભા રહેવું." (૩) આસન યોગ (ક) પર્યક – બન્ને જાંઘના અધોભાગને બન્ને પગ પર ટેકવી બેસવું. (ખ) નિષદ્યા – વિશેષ રીતે બેસવું. (ગ) સમપદ – જાંઘ અને કટિભાગને સમાન કરી બેસવું. (ઘ) ગોદોહિકા - ગાયને દોહતી વેળાએ જે આસનમાં બેસીએ છીએ તે આસનમાં બેસવું. (૩) ઉત્કટિકા – ઊભડક બેસવું – એડી ઊંચી રાખી પંજા ઉપર શરીરને ઊંચા રાખી બેસવું. (ચ) મકરમુખ – મગરના મોની જેમ બે પગની આકૃતિ બનાવીને બેસવું. (છ) હસ્તિશુડિ - હાથીની સૂંઢ માફક એક પગ ફેલાવીને બેસવું. (જ) ગો-નિપઘા – બન્ને જાંઘને સંકોચી ગાયની માફક બેસવું. (ક) અર્ધ પર્યક – એક જાંઘના નીચેના ભાગને એક પગ પર ટેકવીને બેસવું. (ગ) વીરાસન – બશે જાંઘના નીચેના ભાગને એક પગ પર ટેકવીને બેસવું. () દંડાયત – દડાની માફક બન્ને પગ ફેલાવીને બેસવું. (૪) શયન યોગ (ક) ઊર્ધ્વ શયન – ઊંચા થઈને સૂવું. (ખ) લગંડ શયન-વાંકા લાકડાની માફક એડીઓ અને માથું જમીનને અડાડી બાકીનું શરીર ઊંચું રાખી સૂવું અથવા પીઠ જમીનને અડાડી બાકીના શરીરને ઊંચું રાખી સૂવું. ગ) ઉત્તાન શયન – સવળા સૂવું. (ઘ) અવમસ્તક શયન – ઊંધા સૂવું. ૧, વૃદન્ય ભાષ્ય, નાથા ૬૫૩, વૃત્તિ : સ્થાનાથને નામ आदिभूतमूर्ध्वस्थानम्, अत: स्थानानामादौ गच्छतीति ऊर्ध्वस्थानरूपमायतं स्थानं तद् यस्यामस्ति सा व्युत्पत्त्या स्थानादिगं तद् उच्यते । स्थानायतिका । केचित्तु 'ठाणाइयाए' इति पठन्ति, ૨. મૂના રાધના, સાર૨૪-૨૨૧ तत्रायमर्थः सर्वेषां निषीदनादीनां स्थानानां Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૮૨ અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૯ : (૩) એક પાર્થ શયન – જમણે કે ડાબે પડખે સૂવું. (ચ) મૃતક શયન – શવાસન. (૫) અપરિકર્મ યોગ (ક) અબ્રાવકાશે શયને –- ખુલ્લા આકાશ તળે સૂવું. (ખ) અનિષ્ઠીવન – થુકવું નહીં. (ગ) અકંટ્રયન – ખજવાળવું નહીં. (ઘ) તૃણ-ક્લક-શિલા-ભૂમિ-શધ્યા – ઘાસ, પાટીયું, શિલા કે ભૂમિ ઉપર સૂવું. (ડ) કેશલોચ –- માથાના વાળ હાથેથી ખેંચી કાઢવા. (ચ) અભ્યત્થાન – રાતે જાગવું. (છ) અસ્નાન – સ્નાન ન કરવું. (જ) અદંતધાવન – દાતણ ન કરવું. (ક) શીત-ઉષ્ણ, આતાપના ગરમી અને તડકો સહન કરવા, સ્થાન (આસન) તાલિકા ઉત્તરાધ્યયન, સ્થાનાંગ અને ઔપપાતિકના સ્થાન-શબ્દનું વિવરણ મૂલારાધનાના સ્થાન-યોગમાં મળે છે. સ્થાનાંગમાં ૭, ઔપપાતિકમાં દ, બૃહત્કલ્પમાં ૧૨ અને દશાશ્રુતસ્કંધમાં ૧૦ આસનોનો ઉલ્લેખ મળે છે. મૂલારાધનામાં એકવીશ, જ્ઞાનાર્ણવમાં સાત, યોગશાસ્ત્રમાં નવ, પ્રવચનસારોદ્ધારમાં દશ તથા અમિતગતિ શ્રાવકાચારમાં પાંચ આસનોનો ઉલ્લેખ છે. સ્થાનાંગ, (૭૧૪૯) કાયોત્સર્ગ, ઉદ્માસન, પ્રતિમાસન, વીરાસન, નિષઘા, દંડાયતાસન અને લગંડશયનાસન. પપાતિક, (૩૬) કાયોત્સર્ગ, ઉત્કટુકાસન, પ્રતિમાસન, વીરાસન, નિપઘા, દંડાયત, લગડશયન અને આતાપનાસન. બૃહત્કલ્પ, (૫૧૧-૩૦) સમપાદિકા, કાયોત્સર્ગ, પ્રતિમાસન, નિષઘા, ઉત્કટુકાસન, વીરાસન, દંડાસન, લગંડશયન, અને અધોમુખાસન, ઉત્તાનશયન, આમ્રકુબ્રિકા અને એકાપાર્થશયન. દશાશ્રુતસ્કલ્પ, (૭). ઉત્તાનશયન, પાર્શ્વશયન, નિષદ્યા, દંડાયતાસન, લગડશયન, ઉત્કકાસન, કાયોત્સર્ગ, ગો-દોહિદાસન, વીરાસન અને આમ્રકુસન. મૂલારાધના વ્યુત્સર્ગ, સમપાદ, એકપાદ, વૃદ્ધોફીન, પર્યક, નિષદ્યા, સમપદ, ગો-દોહિકા, ઉત્કટિકા, મકરમુખ, હસ્તિસુંડિ, ગોનિષદ્યા, અર્ધપર્યક, વીરાસન, દંડાયતશયન, ઊર્ધ્વશયન, લગંડશયન, ઉત્તાનશયન, અવમસ્તકશયન, એકપાWશયન અને મૃતકશયન – શવાસન. ૧. મૂનારાથના, રરર૬-૨૨૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ જ્ઞાનાર્ણવ, (૨૮ । ૧૦) પર્યંકાસન, અર્રુપર્યંકાસન, વજ્રાસન, વીરાસન, સુખાસન, પદ્માસન અને કાયોત્સર્ગ. યોગશાસ્ત્ર (૪૪૧૨૪) પર્યંકાસન, વીરાસન, વજ્રાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટુકાસન, ગોદોહિકાસન અને કાર્યોત્સર્ગ. પ્રવચનસારોદ્વાર, (૫૮૩-૫૮૫) ઉત્તાનશયન, પાર્શ્વશયન, નિષદ્યા, કાયોત્સર્ગ, ઉત્કટુક, લગંડશયન, દંડાયતાસન, ગોદોહિકાસન, વીરાસન અને આમકુબ્જે. અમિતગતિ શ્રાવકાચાર (૮) ૪૫-૪૮) પદ્માસન, પર્યંકાસન, વીરાસન, ઉત્કટુકાસન અને ગવાસન. નિષદ્યાના ભેદ નીચે મુજબ પ્રાપ્ત છે : સ્થાનાંગ (૫) ૫૦) ઉત્કટુકા ગો-દોહિકા ૧૮૩ નિષ્પન્ન આતાપના બૃહત્કલ્પ ભાષ્ય (ગાથા ૫૯૫૩) સમપાદપુતા ગો-નિષધિકા સમપાદપુતા હસ્તિડિકા પર્યંકા પર્યંકા અર્ધપર્યંકા અર્ધપર્યંકા ઔપાતિક (સૂત્ર ૩૬, વૃત્તિ પૃ. ૭૫, ૭૬)માં આતાપનાસનના ભેદ-પ્રભેદ આ પ્રકારે મળે છે ઃ આતાપનાસન અનિષ્પન્ન આતાપના અધોમુખશયન પાર્શ્વશયન ઉત્તાનશયન ગો-દોહિકાસન ઉત્કટુંકાસન પર્યંકાસન ૧૦. (શ્લોક ૨૮) ओवाइयं, सूत्र ३७ : से किं तं पडिसंलीणया ? पड़िसंलीणया चडव्विहा पण्णत्ता, तंजहा- इंदिय पंडिस लीणया અધ્યયન-૩૦ : ટિપ્પણ ૧૦ આશ્લોકમાંછટ્ઠા બાહ્ય-તપની પરિભાષા કરવામાં આવી છે. આઠમા શ્લોકમાં બાહ્ય-તપનો છઠ્ઠો પ્રકાર ‘સંલીનતા’ કહેવામાં આવ્યો છે અને આ શ્લોકમાં તેનું નામ ‘વિવિક્ત-શયનાસન’ છે. ભગવતી (૨૫/૫૫૮)માં છઠ્ઠો પ્રકાર ‘પ્રતિસંલીનતા’ છે. તત્ત્વાર્થસૂત્ર (૯-૧૯)માં વિવિક્ત-શયનાસન બાહ્ય-તપનો પાંચમો પ્રકાર છે. મૂલારાધના (૩/૨૦૮)માં વિવિક્ત-શય્યા બાહ્યતપનો પાંચમો પ્રકાર છે. મૂલારાધના (૩/૨૦૮)માં વિવિક્ત-શય્યા બાહ્ય-તપનો છઠ્ઠો પ્રકાર છે. આ રીતે કેટલાક ગ્રંથોમાં સંલીનતા કે પ્રતિસંલીનતા અને કેટલાક ગ્રંથોમાં વિવિક્ત-શય્યાસન કે વિવિક્ત-શય્યાનો પ્રયોગ થયેલો જોવા મળે છે. પરંતુ ઔપપાતિકના આધારે એમ કહી શકાય કે મૂળ શબ્દ ‘પ્રતિસંલીનતા’ છે. વિવિક્ત-શયનાસન તેનો જ એક અવાંતર ભેદ છે. પ્રતિસંલીનતા ચાર પ્રકારની હોય છે – (૧) ઇન્દ્રિય-પ્રતિસંલીનતા, (૨) કષાય-પ્રતિસંલીનતા, (૩) યોગ-પ્રતિસંલીનતા અને (૪) વિવિક્ત-શયનાસન-સેવન. ૧. ઊર્ધ્વસ્થિત આતાપના હસ્તિફ્રિકા એકપાદિકા સમપાદિકા कसायपडिसंलीणया जोगपडि-संलीणया विवित्तसयणासणसेवणया । Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ७८४ અધ્યયન-૩૦ઃ શ્લોક ટિપ્પણ ૧૧-૧૨ પ્રસ્તુત અધ્યયનમાં સંસીનતાની પરિભાષા માત્ર વિવિક્ત-શયનાસનના રૂપમાં કરવામાં આવી છે, તે આશ્ચર્યનો વિષય છે. હોઈ શકે કે સૂત્રકાર એને જ મહત્ત્વ આપવા માંગતા હોય. તત્ત્વાર્થસૂત્ર વગેરે ઉત્તરવર્તી ગ્રંથોમાં આનું જ અનુસરણ છે.૧ વિવિક્ત-શયનાસનનો અર્થ મૂળપાઠમાં સ્પષ્ટ છે. મૂલારાધના અનુસાર શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ દ્વારા ચિત્ત-વિક્ષેપ નથી થતો, સ્વાધ્યાય અને ધ્યાનમાં વ્યાઘાત નથી થતો, તે વિવિક્ત-શચ્યા છે. જયાં સ્ત્રી-પુરુષ અને નપુંસક ન હોય, તે વિવિક્ત-શપ્યા છે. ભલે પછી તેના બારણાં ખુલ્લા હોય કે બંધ, તેનું આંગણું સમ હોય કે વિષમ, તે ગામની બહારના ભાગમાં હોય કે મધ્યમભાગમાં, શીત હોય કે ઉષ્ણ. વિવિક્ત-શવ્યાના કેટલાક પ્રકાર આ છે-શૂન્ય-ગૃહ, ગિરિ-ગુફા, વૃક્ષ-મૂળ, આગંતુક આગાર(વિશ્રામ-ગૃહ), દેવમંદિર, અકૃત્રિમ શિલાગૃહ અને કૂટગૃહ. વિવિક્ત-શધ્યામાં રહેવાથી આટલા દોષોથી સ્વાભાવિકપણે જ બચી જવાય છે– (૧) કલહ, (૨) બોલ (શબ્દ બહુલતા), (૩) ઝંઝા (સંક્લેશ), (૪) વ્યામોહ, (૫) સાંકર્ય (અસંયમીઓ સાથે ભળવાનું), (૬) મમત્વ અને (૭) ધ્યાન અને સ્વાધ્યાયનો વ્યાધાત. ૧૧. (શ્લોક ૩૧). પ્રાયશ્ચિત્ત આત્યંતર તપનો પહેલો પ્રકાર છે. તેના દશ ભેદ છે – (૧) આલોચના યોગ્ય – ગુરુ સમક્ષ પોતાના દોષોનું નિવેદન કરવું. (૨) પ્રતિક્રમણ યોગ્ય – કરેલાં પાપોમાંથી નિવૃત્ત થવા માટે પણ મૈ તુવૃતમ્' ‘મારા બધાં પાપો નિષ્ફળ થાઓ – એમ કહેવું, કાયોત્સર્ગ વગેરે કરવું તથા ભવિષ્યમાં પાપ-કાર્યોથી દૂર રહેવા માટે સાવધાન રહેવું. (૩) તદુભય-યોગ્ય – પાપમાંથી નિવૃત્ત થવા માટે આલોચના અને પ્રતિક્રમણ – બન્ને કરવાં. (૪) વિવેક-યોગ્ય – આવેલા અશુદ્ધ-આહાર વગેરેનો ઉત્સર્ગ કરવો. (૫) વ્યુત્સર્ગ-યોગ્ય – ચોવીશ તીર્થકરોની સ્તુતિ સહિત કાયોત્સર્ગ કરવો. (૬) તપ-યોગ્ય – ઉપવાસ, છટ્ટ વગેરે કરવાં. (૭) છેદ-યોગ્ય — પાપ-નિવૃત્તિ માટે સંયમ-કાળને છેદ કરી ઓછો કરી દેવો. (૮) મૂલ-યોગ્ય – ફરી વ્રતોમાં આરોપિત કરવું – નવી દીક્ષા લેવી. (૯) અનવસ્થાપના-યોગ્ય – તપસ્યાપૂર્વક નવી દીક્ષા લેવી. (૧૦) પારાંચિક-યોગ્ય – ભર્સના તથા અવહેલનાપૂર્વક નવી દીક્ષા લેવી. ૧૨. (શ્લોક ૩૨) વિનય આત્યંતર-તપનો બીજો પ્રકાર છે. પ્રસ્તુત શ્લોકમાં તેના પ્રકારોનો નિર્દેશ નથી. સ્થાનાંગ (૭૧૩૭), ભગવતી (૨૫૫૮૨) અને ઔષપાતિક (સૂત્ર ૪૦)માં વિનયના સાત ભેદ બતાવવામાં આવ્યા છે – (૧) જ્ઞાન-વિનય – જ્ઞાન પ્રત્યે ભક્તિ, બહુમાન વગેરે કરવું. (૨) દર્શન-વિનય – ગુરુની શુશ્રુષા કરવી, આશાતના ન કરવી. तत्त्वार्थ, सूत्र ९१९ : अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशा बाह्यं તપ: | ૨. ૩. મૂનારાધના, રૂાર૨૮-૨૧, ૨૧, ૨૨ | (ક) ટાઇ, ૨૦૧ ૭રૂ I (ખ) મવડું, ર, વદ્દ ! (ગ) ગોવા, રૂ? Page #256 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૮૫ અધ્યયન-૩૦: ટિપ્પણ ૧૩ (૩) ચારિત્ર-વિનય – ચારિત્રનું યથાર્થ પ્રરૂપણ અને અનુષ્ઠાન કરવું. (૪) મનો-વિનય – અકુશળ-મનનો નિરોધ અને કુશળની પ્રવૃત્તિ. (૫) વચન-વિનય – અકુશળ-વચનનો નિરોધ અને કુશળની પ્રવૃત્તિ. (૬) કાય-વિનય – અકુશળ-કાયનો નિરોધ અને કુશળની પ્રવૃત્તિ. (૭) લોકોપચાર-વિનય – લોક-વ્યવહાર અનુસાર વિનય કરવો. તત્ત્વાર્થ સૂત્ર (૯ ૨૩)માં વિનયના પ્રકાર ચાર જ બતાવ્યા છે – (૧) જ્ઞાન-વિનય, (૨) દર્શન-વિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચાર-વિનય. ૧૩. (શ્લોક ૩૩) વૈયાવૃત્ય આત્યંતર-તપનો ત્રીજો પ્રકાર છે. સ્થાનાંગ (૧૦/૧૭) ના આધારે તેના દશ પ્રકાર છે – (૧) આચાર્યની વિયાવૃજ્ય, (૨) ઉપાધ્યાયની વૈયાવૃત્ય, (૩) સ્થવિરની વૈયાવૃત્ય, (૪) તપસ્વીની વૈયાવૃત્ય, (૫) પ્લાનની વૈયાવૃત્ય, (૬) શૈક્ષ(નવદીક્ષિત)ની વૈયાવૃજ્ય, (૭) કુળની વૈયાવૃત્ય, (૮) ગણની વૈયાવૃત્ય, (૯) સંઘની વૈયાવૃત્ય અને (૧૦) સાધર્મિકની વિયાવૃજ્ય. ભગવતી (૨૫/૫૯૮) અને ઔપપાતિક સૂત્ર ૪૧)નો વર્ગીકરણનો ક્રમ ઉપર્યુક્ત કમથી કંઈક જુદો છે. તે આ પ્રમાણે છે - (૧) આચાર્યની વૈયાવૃત્ય, (૨) ઉપાધ્યાયની વૈયાવૃત્ય (૩) શૈક્ષની વૈયાવૃત્ય, (૪) ગ્લાનની વૈયાવૃત્ય, (૫) તપસ્વીની વૈયાવૃજ્ય, (૬) સ્થવિરની વૈયાવૃત્ય, (૭) સાધર્મિકની વૈયાવૃજ્ય, (૮) કુળની વૈયાવૃત્ય, (૯) ગણની વૈયાવૃજ્ય અને (૧૦) સંઘની વૈયાવૃજ્ય. તત્ત્વાર્થ સૂત્ર (૯) ૨૪)માં એ થોડા ફેરફાર સાથે મળે છે – (૧) આચાર્યની વૈયાવૃત્ય, (૨) ઉપાધ્યાયની વૈયાવૃત્ય, (૩) તપસ્વીની વૈયાવૃજ્ય, (૪) શૈક્ષની વૈયાવૃજ્ય, (૫) ગ્લાનની વૈયાવૃત્ય, (૬) ગણની વૈયાવૃજ્ય (ગણ – શ્રુત-વિરોની પરંપરાનું સંસ્થાન), (૭) કુળની વૈયાવૃજ્ય (એક આચાર્યનો સાધુ-સમુદાય ‘ગચ્છ' કહેવાય છે. એક જાતીય અનેક ગચ્છોને ‘કુળ' કહેવામાં આવે છે.), (૮) સંઘની વૈયાવૃજ્ય(સંઘ અર્થાત્ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા), (૯) સાધુની વૈયાવૃજ્ય અને (૧૦) સમનોજ્ઞની વૈયાવૃજ્ય (સમાન સમાચારીવાળા તથા એક મંડળીમાં ભોજન કરનારા સાધુઓ ‘સમનોજ્ઞ કહેવાય આ વર્ગીકરણમાં સ્થવિર અને સાધર્મિક – એવા બે પ્રકાર નથી. તેની જગ્યાએ સાધુ અને સમનોજ્ઞ – એવા બે પ્રકાર છે. ગુણ અને કુળની માફક સંઘનો અર્થ પણ સાધુ-પરક જ હોવો જોઈએ. એ દશે પ્રકાર માત્ર સાધુ-સમૂહના વિવિધ પદો કે રૂપો સાથે સંબદ્ધ છે. ૩. ૧. સૌપપતિ, સૂત્ર૪૧ની વૃત્તિમાં નીચેની પરિભાષાઓ છે: ગુ–ગચ્છોનો સમુદાય (નં અચ્છસમુદ્રા :) T-કુલોનો સમુદાય (ા યુનાનાં સમુ:) સંઘ-ગણોનો સમુદાય (સંથો અમુકાય:) સાથfમ-સમાનધર્મા–સમાન ધર્મવાળા સાધુ-સાધ્વીઓ (ાથ: સાધુ: માથ્વી વ) तत्त्वार्थाधिगम सूत्र, ९।२४, भाष्यानुसारीटीका : TUT:-વિન્તતિસંસ્થિતિઃ | વિરહને श्रुतस्थविरपरिग्रहः, न वयसा पर्यायेण वा, तेषां सन्तति: परंपरा तस्याः संस्थानं - वर्तनं अद्यापि भवनं संस्थितिः । એજન, શાર૪ : શનિવાર્યકન્નતિસ્થિતિઃ एकाचार्यप्रणय-साधुसमूहो गच्छः । बहूनां गच्छानां एकजातीयानां समूहः कुलम्। એજન, શાર૪: સ ર્વિઘ:-સાધુ-સાધ્વી-શ્રાવ - श्राविकाः। એજન, શાર૪ઃgવધસલ્મોમા:સમેનોજ્ઞાનવર્શનचारित्राणि मनोज्ञानि सह मनोज्ञैः समनोज्ञाः । Page #257 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ७८६ અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૧૪-૧૫ ૧૪. (શ્લોક ૩૪) સ્વાધ્યાય આવ્યંતર-તપનો ચોથો પ્રકાર છે. તેનાં પાંચ ભેદ છે – (૧) વાચના, (૨) પ્રચ્છના, (૩) પરિવર્તના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. જુઓ – ૨૯/૧૮નું ટિપ્પણ. તત્ત્વાર્થ સૂત્ર (૯૨૫)માં તેમનો ક્રમ અને એક નામ પણ જુદું છે – (૧) વાચના, (૨) પ્રચ્છના (૩) અનુપ્રેક્ષા, (૪) આમ્નાય અને (૫) ધર્મોપદેશ. આમાં પરિવર્તનના સ્થાને ‘આમ્નાય છે. આમ્નાયનો અર્થ છે “શુદ્ધ ઉચ્ચારણપૂર્વક વારંવાર પાઠ કરવો.'' પરિવર્તન કે આમ્નાયને અનુપ્રેક્ષાની પહેલાં રાખવાનું વધુ યોગ્ય લાગે છે. સ્વાધ્યાયના પ્રકારોમાં એક ક્રમ છે – આચાર્ય શિષ્યોને ભણાવે છે. એ વાચના છે. ભણતી વેળાએ અથવા ભણ્યા પછી શિષ્યના મનમાં જે પ્રશ્નો ઊઠે છે તેમને તે આચાર્યની સામે રજુ કરે છે, એ પ્રચ્છના છે. આચાર્ય પાસેથી મેળવેલ શ્રતને યાદ રાખવા માટે તે વારંવાર તેનો પાઠ કરે છે, એ પરિવર્તન છે. પરિચિત શ્રતનો મર્મ સમજવા માટે તે તેનું પર્યાલોચન કરે છે, એ અનુપ્રેક્ષા છે. પઠિત, પરિચિત અને પર્યાલોચિત શ્રતનો ઉપદેશ કરે છે, એ ધર્મકથા છે. આ ક્રમમાં પરિવર્તનનું સ્થાન અનુપ્રેક્ષા પહેલાં મળે સિદ્ધસેન ગણિ અનુસાર અનપેક્ષાનો અર્થ છે “ગ્રંથ અને અર્થનો માનસિક અભ્યાસ કરવો.’ આમાં વર્ગોનું ઉચ્ચારણ કરવાનું નથી હોતું અને આમ્નાયમાં વર્ગોનું ઉચ્ચારણ હોય છે- આ જ બંને વચ્ચેનું અંતર છે. અનુપ્રેક્ષાના ઉક્ત અર્થ અનુસાર તેને આમ્નાય પહેલાં રાખવાનું પણ અનુચિત નથી. આમ્નાય, ઘોષવિશુદ્ધ, પરિવર્તન, ગણન અને રૂપાદાન– આ આમ્નાય કે પરિવર્તનાના પર્યાયવાચી શબ્દો છે. અર્થોપદેશ, વ્યાખ્યાન, અનુયોગ-વર્ણન, ધર્મોપદેશ – આ ધર્મોપદેશ કે ધર્મકથાના પર્યાયવાચી શબ્દો છે." ૧૫. (શ્લોક ૩૫) ધ્યાન આત્યંતર-તપનો પાંચમો પ્રકાર છે. તત્ત્વાર્થસૂત્ર અનુસાર વ્યુત્સર્ગ પાંચમો અને ધ્યાન છઠ્ઠો પ્રકાર છે. ધ્યાન પહેલાં વ્યુત્સર્ગ કરવામાં આવે છે, એ દષ્ટિએ આ ક્રમ ઉચિત છે અને વ્યુત્સર્ગ ધ્યાન વિના પણ કરવામાં આવે છે. તેનું સ્વતંત્ર મહત્ત્વ પણ છે, એટલા માટે તેને ધ્યાનની પછી પણ રાખવામાં આવે છે. ધ્યાનની પરિભાષા ચેતનાની બે અવસ્થાઓ હોય છે – ચલ અને સ્થિર, ચલ ચેતનાને ‘ચિત્ત' કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે – (૧) ભાવના – ભાવ્ય વિષય ઉપર ચિત્ત વારંવાર લગાડવું. (૨) અનુપ્રેક્ષી – ધ્યાનમાંથી વિરત થયા પછી પણ તેનાથી પ્રભાવિત માનસિક ચેષ્ટા. (૩) ચિતા - સામાન્ય માનસિક ચિંતા. उ. ૧. એજન, શાર, શ્રતસાગરીય વૃત્તિ:Bસ્થાનોળારવા यच्छुद्धं घोषणं पुनः पुनः परिवर्तनं स आम्नायः कथ्यते । ૨. એજન, શાર, માથાનુસારી ટા:સતિ પ્રાર્થયો मनसाऽभ्यासोऽनुप्रेक्षा । न तु बहिर्वर्णोच्चारणमनुश्रावणीयम् ।आम्नायोऽपि परिवर्तनं उदात्तादिपरिशुद्धमनुश्रावणीयमभ्यासविशेषः । तत्त्वार्थ सूत्र, ९।२५, भाष्य : आम्नायो घोषविशुद्धं परिवर्तनं गुणनं, रूपादानमित्यर्थः । એજન, શાર, : અર્થોપશો ચા સ્થાને અનુયાવનું धर्मोपदेश इत्यनर्थान्तरम्। તત્ત્વાર્થ સૂત્ર, શ ૨૦ | એજન, મૂત્ર ૧. ૨૨. ૬. Page #258 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૮૭ અધ્યયન-૩૦: ટિપ્પણ ૧૫ સ્થિર ચેતનાને ધ્યાન' કહેવામાં આવે છે. જેમ કે અપરિસ્પંદમાન અગ્નિ-જવાળા ‘શિખા' કહેવાય છે, તેવી જ રીતે અપરિસ્પંદમાન જ્ઞાન ધ્યાન કહેવાય છે.” એકાગ્ર-ચિંતનને પણ ધ્યાન કહેવામાં આવે છે. ચિત્ત અનેક વસ્તુઓ કે વિષયોમાં પ્રવૃત્ત થતું રહેતું હોય છે, તેને અન્ય વસ્તુઓ કે વિષયોમાંથી નિવૃત્ત કરી એક વસ્તુ કે વિષયમાં પ્રવૃત્ત કરવું પણ ધ્યાન છે. મન, વચન અને કાયાની સ્થિરતાને પણ ધ્યાન કહેવામાં આવે છે. આ જ વ્યુત્પત્તિના આધારે ધ્યાનના ત્રણ પ્રકાર પડે 1.] (૧) માનસિક-ધ્યાન- મનની નિશ્ચલતા – મનોગુપ્તિ. (૨) વાચિક-ધ્યાન- મૌન-વચન-ગુપ્તિ. (૩) કાયિક-ધ્યાન- કાયાની સ્થિરતા – કાય-ગુપ્તિ. છબસ્થ વ્યક્તિને એકાગ્ર-ચિંતનાત્મક-ધ્યાન થાય છે અને પ્રવૃત્તિ નિરોધાત્મક ધ્યાન કેવળીને હોય છે. છબસ્થને પ્રવૃત્તિનિરોધાત્મક-ધ્યાન કેવળી જેટલું વિશિષ્ટ ભલે ન હોય, પરંતુ અંશતઃ તો હોય જ છે. ધ્યાનના પ્રકાર એકાગ્ર-ચિંતનને ધ્યાન' કહેવામાં આવે છે. આ વ્યુત્પત્તિના આધારે તેના ચાર પ્રકાર થાય છે – (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્યુ અને (૪) શુક્લ. (૧) આધ્યાન (ક) કોઈ પુરુષ અમનોજ્ઞ સંયોગમાં જોડાવાથી તે તેના (અમનોજ્ઞ વિષયના) વિયોગનું ચિંતન કરે છે – આ પહેલો પ્રકાર છે. કોઈ પુરુષ મનોજ્ઞ વિષય સાથે જોડાયેલ છે, તે તેનો (મનોજ્ઞ વિષયનો) વિયોગ ન થવાનું ચિંતન કરે છે – આ બીજો પ્રકાર છે. (ગ) કોઈ પુરુષ આતંક (સઘોઘાની રોગ)ના સંયોગમાં સપડાવાથી તે તેના આતંકના) વિયોગનું ચિંતન કરે છે – આ ત્રીજો પ્રકાર છે. () કોઈ પુરુષ પ્રીતિકર કામ-ભોગના સંયોગમાં જોડાયેલ છે, તે તેનો (કામ-ભોગનો) વિયોગ ન થવાનું ચિંતન કરે છે – આ ચોથો પ્રકાર છે. આર્તધ્યાનના ચાર લક્ષણો છે – આક્રંદ કરવું, શોક કરવો, આંસુ વહાવવા, વિલાપ કરવો. (૨) રૌદ્રધ્યાન ચેતનાની ક્રરતામય એકાગ્ર-પરિણતિને “રૌદ્રધ્યાન” કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે – ૧. ધ્યાનશતા, વા ૨: ध्यानशतक, श्लोक ३: जं थिरमज्झवसाणं, तं झाणं जं चलं तयं चित्तं । अंतोमुहुत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुम्मि । तं हुज्ज भावणा वा, अणुपेहा वा अहव चिंता ॥ छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥ तत्त्वार्थ सूत्र, ९।२७, श्रुतसागरीयवृत्ति : अपरिस्पन्दमानं નોકાણ, રૂ. ૪૨૧-૪૨૨ : ज्ञानमेव ध्यानमुच्यते । किं तत् ? अपरिस्पन्दमाना यथा मानसिकं ध्यानमेकाग्रं निश्चलं मनः । ग्निज्वालावत् । यथा अपरिस्पन्दमानाग्निज्वाला शिखा यथा च कायिकं ध्यानं, स्थिर: कायो निरेजनः ।। इत्युच्यते तथा अपरिस्पन्देनावभासमानं ज्ञानमेव ध्यानमिति तथा यतनया भाषां भाषमाणस्य शोभनाम् । तात्पर्यार्थः। दृष्टां वर्जयतो ध्यानं वाचिकं कथितं जिनैः ॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ (ક) હિંસાનુબંધી — જેમાં હિંસાનો અનુબંધ – હિંસામાં સતત પ્રવર્તન હોય. (ખ) મૃષાનુબંધી – જેમાં મૃષાનો અનુબંધ – મૃષામાં સતત પ્રવર્તન હોય. (ગ) સ્ટેનાનુબંધી – જેમાં ચોરીનો અનુબંધ – ચોરીમાં સતત પ્રવર્તન હોય. (ધ) સંરક્ષણાનુબંધી – જેમાં વિષયના સાધનોના સંરક્ષણનો અનુબંધ – વિષયનાં સાધનોના સંરક્ષણમાં સતત પ્રવર્તન હોય. રૌદ્રધ્યાનના ચા૨ લક્ષણો છે —– (ક) અનુપરત (ખ) બહુ ७८८ ૧. દોષ – પ્રાયઃ હિંસા વગેરેથી ન વિરમવું. દોષ – હિંસા વગેરેની વિવિધ પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહેવું. (ગ) અજ્ઞાન દોષ – અજ્ઞાનવશ હિંસા વગેરેમાં પ્રવૃત્ત થવું. (ઘ) આમરણાન્ત દોષ – મરણાંત સુધી હિંસા વગેરે કરવાનો પશ્ચાત્તાપ ન થવો. આ બંને ધ્યાન પાપાશ્રવના હેતુઓ છે, એટલા માટે તેમને ‘અપ્રશસ્ત-ધ્યાન’ કહેવામાં આવે છે. આ બન્નેને એકાગ્રતાની દૃષ્ટિએ ધ્યાનની કોટિમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ સાધનાની દષ્ટિએ આર્ત્ત અને રૌદ્ર પરિણતિમય એકાગ્રતા વિઘ્ન જ છે. મોક્ષના હેતુભૂત ધ્યાન બે જ છે – (૧) ધર્મ્સ અને (૨) શુક્લ. તેમનાથી આશ્રયનો નિરોધ થાય છે, એટલા માટે તેમને ‘પ્રશસ્ત-ધ્યાન’ કહેવામાં આવે છે. (૩) ધર્મધ્યાન વસ્તુ-ધર્મ કે સત્યની શોધમાં પરિણત ચેતનાની એકાગ્રતાને ‘ધર્મ-ધ્યાન’ કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે - (ક) આજ્ઞા-વિચય – પ્રવચનના નિર્ણયમાં સંલગ્ન ચિત્ત. (ખ) અપાય-વિચય — દોષોના નિર્ણયમાં સંલગ્ન ચિત્ત. (ગ) વિપાક-વિચય – કર્મ-ફળોના નિર્ણયમાં સંલગ્ન ચિત્ત. - (ઘ) સંસ્થાન-વિચય – વિવિધ પદાર્થોના આકૃતિ-નિર્ણયમાં સંલગ્ન ચિત્ત. = ધર્મધ્યાનના ચાર લક્ષણો છે (ક) આજ્ઞા-રુચિ – પ્રવચનમાં શ્રદ્ધા હોવી. (ખ) નિસર્ગ-રુચિ – સહજપણે જ સત્યમાં શ્રદ્ધા હોવી. (ગ) સૂત્ર-રુચિ – સૂત્ર-પઠન દ્વારા શ્રદ્ધા પેદા થવી. (ઘ) અવગાઢ રુચિ — વિસ્તારથી સત્યની ઉપલબ્ધિ થવી. ધર્મધ્યાનના ચાર આલંબનો છે – અધ્યયન-૩૦ઃ શ્લોક ટિપ્પણ ૧૫ (ક) વાચના – ભણાવવું. (ખ) પ્રતિપ્રચ્છના – શંકા-નિવારણ માટે પ્રશ્નો કરવા. (ગ) પરિવર્તના – પુનરાવર્તન કરવું. (ઘ) અનુપ્રેક્ષા – અર્થનું ચિંતન કરવું. તત્ત્વાર્થ સૂત્ર, ૧૫ ૨૧ । Page #260 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ७८८ અધ્યયન-૩૦: ટિપ્પણ ૧૫ ધર્મેધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે – (ક) એકત્વ-અનુપ્રેક્ષા – એકલાપણાનું ચિંતન કરવું. (ખ) અનિત્ય-અનુપ્રેક્ષા – પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું. (ગ) અશરણ-અનુપ્રેક્ષા – અશરણ-દશાનું ચિંતન કરવું. (ઘ) સંસાર-અનુપ્રેક્ષા – સંસાર-પરિભ્રમણનું ચિંતન કરવું. (૪) શુક્લધ્યાન ચેતનાની સહજ (ઉપાધિ-રહિત) પરિણતિને “શુક્લ-ધ્યાન” કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે – (ક) પૃથકત્વ-વિતર્ક-સવિચારી, (ખ) એકત્વ-વિતર્ક-અવિચારી, (ગ) સૂક્ષ્મ-ક્રિયા-અનિવૃત્તિ, (ઘ) સમુચ્છિન્ન-ક્રિયા-અપ્રતિપાતિ. ધ્યાનના વિષયો દ્રવ્ય અને પર્યાય છે. ધ્યાન બે પ્રકારનું હોય છે – સાલંબન અને નિરાલંબન. ધ્યાનમાં સામગ્રીનું પરિવર્તન થાય પણ છે અને નથી પણ થતું – ભેદ-દષ્ટિએ અને અભેદ-ષ્ટિએ. જ્યારે એક દ્રવ્યના અનેક પર્યાયોનું અનેક દૃષ્ટિઓથી – નયોથી ચિંતન કરવામાં આવે છે અને પૂર્વ-શ્રુતનો આધાર લેવામાં આવે છે તથા શબ્દમાંથી અર્થમાં અને અર્થમાંથી શબ્દમાં અને એવી રીતે મન, વચન, અને કાયામાંથી એક બીજામાં સંક્રમણ કરવામાં આવે છે ત્યારે શુક્લધ્યાનની તે સ્થિતિને “પૃથકત્વ-વિચાર-વિચારી’ કહેવામાં આવે છે. જયારે એક દ્રવ્ય કે કોઈ એક પર્યાયનું અભેદ-દષ્ટિએ ચિંતન કરવામાં આવે છે અને પૂર્વ-શ્રુતનો આધાર લેવામાં આવે છે તથા જ્યાં શબ્દ, અર્થ અને મન, વચન, કાયામાંથી એક બીજામાં સંક્રમણ કરવામાં આવે છે, ત્યારે શુક્લધ્યાનની તે સ્થિતિને ‘એત્વ-વિતર્ક-અવિચારી” કહેવામાં આવે છે. જ્યારે મને અને વાણીના યોગનો પૂર્ણ નિરોધ થઈ જાય છે અને કાયાના યોગનો પૂર્ણ નિરોધ નથી થયો હોતો – શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ-ક્રિયા બાકી રહે છે, તે અવસ્થાને ‘સૂક્ષ્મ-ક્રિય' કહેવામાં આવે છે. તેનું નિવર્તન (હાસ) નથી થયેલ, તેથી તે અનિવૃત્તિ છે. જ્યારે સૂક્ષ્મ ક્રિયાનો પણ નિરોધ થઈ જાય છે, તે અવસ્થાને સમુચ્છિન્ન-ક્રિય કહેવામાં આવે છે. તેનું પતન નથી હોતું. એટલા માટે તે અપ્રતિપાત છે. શુક્લધ્યાનના ચાર લક્ષણો– (ક) અવ્યથ – ક્ષોભનો અભાવ. (ખ) અસંમોહ – સૂક્ષ્મ-પદાર્થ-વિષયક મૂઢતાનો અભાવ. (ગ) વિવેક – શરીર અને આત્માના ભેદનું જ્ઞાન. (ઘ) વ્યુત્સર્ગ – શરીર અને ઉપાધિમાં અનાસક્ત-ભાવ. શુક્લધ્યાનના ચાર આલંબન– (૧) ક્ષાન્તિ-ક્ષમા, (૨) મુક્તિ-નિર્લોભતા, (૩) માર્દવ-મૃદુતા અને (૪) આર્જવ સરળતા. Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૯૦ અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૧૬ શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ (ક) અનંતવૃત્તિતા-અનુપ્રેક્ષા – સંસાર-પરંપરાનું ચિંતન કરવું. (ખ) વિપરિણામ-અનુપ્રેક્ષા – વસ્તુઓના વિવિધ પરિણામોનું ચિંતન કરવું. (ગ) અશુભ-અનુપ્રેક્ષા – પદાર્થોની અશુભતાનું ચિંતન કરવું. (ઘ) અપાય-અનુપ્રેક્ષા – દોષોનું ચિંતન કરવું. ૧૬. વિડસનો (શ્લોક ૩૬) વ્યુત્સર્ગ આવ્યંતર-તપનો છઠ્ઠો પ્રકાર છે. ભગવતી (૨૫૬૧૩) અને ઔપપાતિક (સૂ. ૪૪) અનુસાર વ્યુત્સર્ગ બે પ્રકારની હોય છે – દ્રવ્ય-બુત્સર્ગ અને ભાવ-બુત્સર્ગ. દ્રવ્ય-બુત્સર્ગના ચાર પ્રકાર (ક) શરીર-વ્યુત્સર્ગ – શારીરિક ચંચળતાનું વિસર્જન. (ખ) ગણ-બુત્સર્ગ – વિશિષ્ટ સાધના માટે ગણનું વિસર્જન. (ગ) ઉપધિ-વ્યત્સર્ગ – વસ્ત્ર વગેરે ઉપકરણોનું વિસર્જન. (ઘ) ભક્ત-પાન-બુત્સર્ગ - ભોજન-પાણીનું વિસર્જન. ભાવ-બુત્સર્ગના ત્રણ પ્રકાર(કો પાય-બુત્સર્ગ- ક્રોધ આદિનું વિસર્જન. (ખ) સંસાર-બુત્સર્ગ – પરિભ્રમણનું વિસર્જન. (ગ) કર્મ-બુત્સર્ગ – કર્મ-પુદગલોનું વિસર્જન. પ્રસ્તુત શ્લોકોમાં માત્ર કાય-બુત્સર્ગની પરિભાષા આપવામાં આવી છે. તેનું બીજું નામ ‘કાયોત્સર્ગ' છે. કાયોત્સર્ગનો અર્થ છે – કાયાનો ઉત્સર્ગ - ત્યાગ. પ્રશ્ન થાય છે કે આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં કાયાનો ઉત્સર્ગ કેવી રીતે થઈ શકે? એ સાચું છે કે જયાં સુધી આયુષ્ય બાકી હોય ત્યાં સુધી કાયાનો ઉત્સર્ગ -ત્યાગ કરી શકાતો નથી. પરંતુ આ કાયા અશુચિ છે, અનિત્ય છે, દોષપૂર્ણ છે, અસાર છે, દુ:ખહેતુ છે, તેમાં મમત્વ રાખવું તે દુઃખનું મૂળ છે – આ બોધ વડે ભેદ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેને ભેદ-જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે વિચારે છે કે આ શરીર મારું નથી, હું તેનો નથી. હું જુદો છું, શરીર જુદું છે. આ પ્રકારનો સંકલ્પ કરવાથી શરીર પ્રત્યેનો આદર ઘટી જાય છે. આવી સ્થિતિનું નામ છે ‘કાયોત્સર્ગ'. એક ઘરમાં રહેવા છતાં પણ પતિ દ્વારા અનાદર પામેલી પત્ની ‘પરિત્યકતા” કહેવાય છે. જે વસ્તુ પ્રત્યે જે વ્યક્તિના હૃદયમાં અનાદર-ભાવ હોય છે, તે તેના માટે પરિત્યક્ત ગણાય છે. જયારે કાયામાં મમત્વ રહેતું નથી, આદર-ભાવ રહેતો નથી ત્યારે કાયા પરિત્યક્ત બની જાય છે. કાયોત્સર્ગ-વિધિ જે કાયોત્સર્ગ કરવા ઈચ્છે, તે કાયામાં નિસ્પૃહ બની થાંભલાની માફક સીધો ઊભો થઈ જાય. બન્ને હાથ ઘૂંટણો તરફ લંબાવી દે, પ્રશસ્ત ધ્યાનમાં ડૂબી જાય. ન કાયાને અક્કડ રાખીને ઊભો રહે કે ન નમાવીને. પરીષહ અને ઉપસર્ગો સહન કરે. જીવ-જંતુરહિત એકાંત સ્થાનમાં ઊભો રહે અને કાયોત્સર્ગ મુક્તિના ધ્યેયથી કરે.૧ ૧. મૂત્રાધા , રાશ૬, વિનયોથા,9. ર૭૮:: तानतकायः, परीषहानुपसर्गाश्च सहमानः तिष्ठन्निर्जन्तुके તય સ ત્યાWI:... તિવ્ર ીનિ:સ્પૃહા, તથા કુરિવોર્ગ कर्मापायाभिलाषी विविक्ते देशे। कायः प्रलंबितभुजः, प्रशस्तध्यानपरिणतोऽनुन्नमि Page #262 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૯૧ અધ્યયન-૩): ટિપ્પણ ૧૬ કાયોત્સર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય છે આત્માનો કાયાથી વિયોગ. કાયા સાથે આત્માનો જે સંયોગ છે, તેનું મૂળ છે પ્રવૃત્તિ. જે તેમનો વિસંયોગ ઈચ્છે છે અર્થાત્ આત્માના સાન્નિધ્યમાં રહેવા ઈચ્છે છે, તે સ્થાન, મન અને ધ્યાન દ્વારા “સ્વ”નો વ્યત્સર્ગ કરે છે. સ્થાન – કાયાની પ્રવૃત્તિનું સ્થિરીકરણ – કાય-ગુપ્તિ મૌન- વાણીની પ્રવૃત્તિનું સ્થિરીકરણ – વાફ-ગુપ્તિ. ધ્યાન – મનની પ્રવૃત્તિનું એકાગ્રીકરણ – મનો-ગુતિ. કાયોત્સર્ગમાં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ પ્રવૃત્તિ ચાલુ રહે છે, બાકીની પ્રવૃત્તિનો વિરોધ કરવામાં આવે છે.' કાયોત્સર્ગના પ્રકાર કાયોત્સર્ગ ચાર પ્રકારનો હોય છે – (૧) ઉસ્થિત-ઉસ્થિત-જે ઊભા ઊભા કાયોત્સર્ગ કરે છે અને ધર્મે કે શુક્લ ધ્યાનમાં લીન બને છે, તે કાયાથી પણ ઉન્નત થાય છે અને ધ્યાનથી પણ ઉન્નત થાય છે, એટલા માટે તેના કાયોત્સર્ગને ‘ઉસ્થિત-ઉત્થિત’ કહેવામાં આવે છે. (૨) ઉસ્થિત-ઉપવિષ્ટ – જે ઊભા ઊભા કાયોત્સર્ગ કરે છે, પરંતુ આર્ત અને રૌદ્રધ્યાન વડે અવનત બને છે, તે કાયાથી ઊભો હોય છે અને ધ્યાનથી બેઠેલો હોય છે, એટલા માટે તેના ધ્યાનને ‘ઉસ્થિત-ઉપવિષ્ટ' કહેવામાં આવે છે. (૩) ઉપવિષ્ટ-ઉસ્થિત – જે બેસીને કાયોત્સર્ગ કરે છે અને ધર્મે કે શુક્લ ધ્યાનમાં લીન બને છે, તે કાયાથી બેઠેલો હોય છે, અને ધ્યાનથી ઊભેલો હોય છે. એટલા માટે તેના કાયોત્સર્ગને “ઉપવિષ્ટ-ઉસ્થિત' કહેવામાં આવે છે. (૪) ઉપવિષ્ટ-ઉપવિષ્ટ – જે બેસીને કાયોત્સર્ગ કરે છે અને આ કે રૌદ્ર ધ્યાનમાં લીન બને છે, તે કાયા અને ધ્યાન – બન્નેથી બેઠેલ હોય છે, એટલા માટે તેના કાયોત્સર્ગને ‘ઉપવિષ્ટ-ઉપવિષ્ટ’ કહેવામાં આવે છે. આમાં પ્રથમ અને તૃતીય સ્વીકારણીય છે અને બાકીના બે ત્યાજ્ય છે. આચાર્ય હેમચંદ્ર અનુસાર કાયોત્સર્ગ ઊભા ઊભા, બેસીને અને સૂઈને – ત્રણે અવસ્થામાં કરી શકાય છે. આ ભાષામાં “કાયોત્સર્ગ” અને “સ્થાન' બન્ને એક બની જાય છે. પ્રયોજનની દષ્ટિએ કાયોત્સર્ગના બે પ્રકાર છે – | (૧) ચેષ્ટા-કાયોત્સર્ગ– અતિચાર શુદ્ધિ માટે જે કરવામાં આવે છે. ૨. योगशास्त्र, प्रकाश ३, पत्र २५० : कायस्स शरीरस्य स्थानमौनध्यानक्रि याव्यतिरेकेण अन्यत्र उच्छ्वसितादिभ्यः क्रियांतराध्यासमधिकृत्य य उत्सर्गस्त्यागो 'नमो अरिहंताणं' इति वचनात् प्राक् स कायोत्सर्गः। (ક) મમતાતિ-શ્રાવાવાર, ૮૬૭-૬૨ : त्यागो देहममत्वस्य, तनूत्सृतिरुदाहृता । उपविष्टोपविष्टादि-विभेदेन चतुर्विधा । आर्त्तरौद्रद्वयं यस्यामुपविष्टेन चिंत्यते । उपविष्टोपविष्टाख्या, कथ्यते सा तनूत्सृतिः ॥ धर्मशुक्लद्वयं यस्यामुपविष्टेन चिंत्यते। उपविष्टोत्थितां संतस्तां वदंति तनुत्सृतिम् ।। आर्त्तरौद्रद्वयं यस्यामुत्थितेन विधीयते । तामुत्थितोपविष्टाह्वां निगदंति महाधियः । धर्मशुक्लद्वयं यस्यामुत्थितेन विधीयते । उत्थितोत्थितनामानं, तं भाषते विपश्चितः।। (ખ) વયે નિgિ, જાથા ૨૪૫૨-૨૪૬૦ : उसिउस्सिओ अतह, उस्सिओ अ उस्सियनिसन्नओ चेव। निसनुस्सिओ निसन्नो, निस्सन्नगनिसन्नओ चेव। निवणुस्सिओ निवन्नो, निवन्ननिवन्नगो अनायव्वो ॥ (ગ) મૂત્રારાધના, રાઉદ્દ, વિનયોયા, ૫. ર૭૮ 3. योगशास्त्र, प्रकाश ३ पत्र २५०: स च कायोत्सर्ग उच्छ्रितनिषण्णशयितभेदेन त्रेधा । Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૯૨ અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૧૬ (૨) અભિભવ-કાયોત્સર્ગ – વિશેષ વિશુદ્ધિ કે પ્રાપ્ત કષ્ટ સહન કરવા માટે કરવામાં આવે છે.' ચેષ્ટા-કાયોત્સર્ગનો કાળ ઉચ્છવાસ પર આધાર રાખે છે. વિભિન્ન પ્રયોજનો સર તે આઠ, પચ્ચીસ, સત્યાવીશ, ત્રણસો, પાંચસો અને એક હજાર આઠ ઉચ્છવાસ સુધીનો કરી શકાય છે. અભિભવ-કાયોત્સર્ગનો કાળ જઘન્યપણે અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટપણે એક વર્ષનો છે. બાહુબલીએ એક વર્ષનો કાયોત્સર્ગ કર્યો હતો. અતિચાર-વિશુદ્ધિ માટે કરવામાં આવનાર કાયોત્સર્ગના અનેક વિકલ્પો હોય છે – (૧) દેવસિક-કાયોત્સર્ગ. (૨) રાત્રિક-કાયોત્સર્ગ. (૩) પાક્ષિક-કાયોત્સર્ગ. (૪) ચાતુર્માસિક-કાયોત્સર્ગ. (૫) સાંવત્સરિક-કાયોત્સર્ગ. કાયોત્સર્ગ આવશ્યકનું પાંચમુ અંગ છે. આ ઉપરોક્ત કાયોત્સર્ગો પ્રતિક્રમણ સાથે કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ) વડે ચતુર્વિશતિ-સ્તવનું ધ્યાન કરવામાં આવે છે. તેના સાત શ્લોકો અને અઠ્યાવીશ ચરણો છે. એક ઉચ્છવાસમાં એક ચરણનું ધ્યાન કરવામાં આવે છે. કાયોત્સર્ગ-કાળમાં સાતમા શ્લોકના પ્રથમ ચરણ વન્વેસુ નિત્તયરા’ સુધી ધ્યાન કરવામાં આવે છે. આ રીતે એક “ચતુર્વિશતિસ્તવ'નું ધ્યાન પચ્ચીસ ઉચ્છવાસોમાં પૂરું થાય છે. પ્રવચનસારોદ્ધાર અને વિજયોદયા અનુસાર તેમના ધ્યેય-પરિમાણ અને કાળ-માન આ પ્રમાણે છે – પ્રવચનસારોદ્ધાર ચતુર્વિશાસ્તવ શ્લોક ચરણ ઉવાસ (૧) દૈવસિક ૨૫ ૧૦૦ ૧OO (૨) રાત્રિક ૧૨ ૧, ૫૦ (૩) પાક્ષિક ૭૫ 3OO ૩OO (૪) ચાતુર્માસિક ૨૦ ૧૨૫ પOO. ૫OO (૫) સાંવત્સરિક ૪) ૧OO૮ ૧૦૦૮ (ક) સાવ નિnિ , થા ૨૪,૨ : संवत्सरादिकाल-गोचरातिचारभेदापेक्षया । सो उस्सग्गो दुविहो चिट्ठाए अभिभवे य नायव्वो। सायाह्नउच्छ्वासशतकं, प्रत्यूषसि पंचाशत्, पक्षे भिक्खायरियाइ पढमो उवसग्गभिजुंजणे विइओ त्रिशतानि, चतुर्ष मासेषु चतुःशतानि, पंच शतानि संवत्सरे उच्छ्वासानां । प्रत्यूषसिप्राणिवधादिषु पंचस्वतिचारेषु (ખ) વૃ ત્વ માથ, નાથ ધ૨૧૮: अष्टशतोच्छ्वासमात्रः कालः कायोत्सर्गः। ___ इह द्विधा कायोत्सर्गः-चेष्टायामभिभवे च । योगशास्त्र, प्रकाश ३, पत्र २१५ : पंचविंशत्यु(ગ) યાત્ર, પ્રાણ રૂ, પત્ર ર૧૦: च्छ्वासाश्च चतुर्विंशतिस्तवेन चन्देसु निम्मलयरा इत्यन्तेन तत्र चेष्टा कायोत्सर्गोष्ट-पंचविशंति-सप्तविंशति चिन्तितेन पूर्यन्ते, पायसमा ऊसासा इति वचनात् । त्रिशती-पंचशती अष्टोत्तरसहस्रोच्छ्वासान् यावद् ૩. પ્રવચનસારોદ્ધાર, માથા ૨૮રૂ-૨૮૯ : भवति । अभिभवकायोत्सर्गस्तु मुहूर्तादारभ्य चत्तारि दो दुवालस वीस चत्ता य हुंति उज्जोया । संवत्सरं यावद् बाहुबलेरिख भवति । देसिय राइय पक्खिय चउम्मासे य वरिसे य॥ (ઘ) મૃત્નારાથના, રાઉદ્દ, વિનયથા, પૃ. ર૭: पणवीस अद्धतेरस सलोग पन्नत्तरी य बोद्धव्वा । अन्तर्मुहूर्तः कायोत्सर्गस्य जघन्यः कालः, वर्षमुत्कृष्टः । अतिचारनिवृत्तये कायोत्सर्गा सयमेगं पणवीसं बे बावण्णा य वरिसंमि ॥ बहुप्रकारा भवन्ति । रात्रिदिन-पक्ष-मासचतुष्टय साय सयं गोसद्धं तिन्नेव सया हवंति पक्खम्मि । पंच य चउम्मासे वरिसे अट्ठोत्तरसहस्सा ॥ ૫O ૨પર Page #264 -------------------------------------------------------------------------- ________________ તપો-માર્ગ-ગતિ ૭૯૩ અધ્યયન-૩: ટિપ્પણ ૧૬ ૨૫ » પ૦ ભ ૭૫ - ૧OO - વિજયોદયા ચતુર્વિશસ્તવ શ્લોક ચરણ ઉચ્છવાસ (૧) દૈવસિક ૧OO ૧OO (૨) રાત્રિક ૧૨ ૧૨ પ૦ (૩) પાક્ષિક ૩૦૦ ઉOO (૪) ચાતુર્માસિક જOO (૫) સાંવત્સરિક ૨૦ ૧૨૫ પ૦૦ ૫૦૦ અમિતગતિ-શ્રાવકાચાર અનુસાર દેવસિક-કાયોત્સર્ગમાં ૧૦૮ અને રાત્રિક-કાયોત્સર્ગમાં ૫૪ ઉચ્છવાસ સુધી ધ્યાન કરવામાં આવે છે અને બીજા કાયોત્સર્ગમાં ર૭ ઉચ્છવાસ સુધી. ર૭ ઉચ્છવાસોમાં નમસ્કાર-મંત્રની નવી આવૃત્તિ કરવામાં આવે છે, એટલે કે ત્રણ ઉચ્છવાસોમાં એક નમસ્કાર-મંત્ર પર ધ્યાન કરવામાં આવે છે – સંભવ છે કે પ્રથમ બે-બે વાક્ય એકએક ઉચ્છવાસમાં અને પાંચમું વાક્ય એક ઉચ્છવાસમાં અથવા “ો પંચ નમોરો' સહિત નવ પદોની ત્રણ આવૃત્તિઓ પણ થઈ શકે છે – પ્રત્યેક પદની એક એક ઉચ્છવાસમાં આવૃત્તિ થવાથી સત્યાવીશ ઉચ્છવાસ થાય છે. અમિતગતિએ એક દિનરાતના કાયોત્સર્ગોની સમગ્ર સંખ્યા અઠ્યાવીશ માની છે. તે આવી રીતે છે – (૧) સ્વાધ્યાય-કાળે ૧ર (૨) વંદના-કાળ ૬, (૩) પ્રતિક્રમણ-કાળે ૮ (૪) યોગ-ભક્તિ-કાળે ૨ પાંચ મહાવ્રતોમાં અતિક્રમણો માટે ૧૦૮ ઉદ્ઘાસનો કાયોત્સર્ગ કરવો જોઈએ." કાયોત્સર્ગ કરતી વખતે જો ઉચ્છવાસોની સંખ્યાનું વિસ્મરણ થઈ જાય અથવા મન વિચલિત થઈ જાય તો આઠ ઉચ્છવાસનો વધારાનો કાયોત્સર્ગ કરવો જોઈએ.' કાયોત્સર્ગના દોષો પ્રવચનસારોદ્ધારમાં ૧૯ * યોગશાસ્ત્રમાં ૨૧ અને વિજયોદયામાં ૧૬ બતાવવામાં આવેલ છે. ૧. મૂનારાધના, રા૨૨૬, વિનયોથા, પૃ. ૨૭૮૫ મતતિ શ્રાવિવાર, ૮૬૮-૬૨ : अष्टोत्तरशतोच्छ्वासः कायोत्सर्गः प्रतिक्रमे । सान्ध्ये प्राभातिके वार्द्धमन्यस्तत् सप्तविंशतिः ॥ सप्तविंशतिरुच्छ्वासाः, संसारोन्मूलनक्षमे । संति पंचनमस्कारे, नवधा चिन्तिते सति ॥ એજન, ૮૬૬-૬૭: अष्टविंशतिसंख्यानाः, कायोत्सर्गा मता जिनैः । अहोरात्रगता: सर्वे, षडावश्यककारिणाम् ॥ स्वाध्याये द्वादश प्राज्ञैर्वन्दनायां षडीरिताः । अष्टौ प्रतिक्रमे योगभक्तौ तौ द्वावुदाहृतौ ॥ મૂનારાથના, રાશ૬, વિનયથા, પૂ. ર૭૮૫ એજન, રા૨૨૬, વિનયોરા, પૃ. ર૭૮ : hયો તે यदि शक्यत उच्छ्वासस्य स्खलनं वा परिणामस्य उच्छ्वासाष्टकमधिकं स्थातव्यम्। प्रवचनसारोद्धार, गाथा २४७-२६२ । ૭. વોરાશાત્ર, પ્રાણ રૂ, પત્ર ર૧૦-૨૧૬ I ૮. મૂતારાથના, રા ૨૨૬, વિનયોયા, પૃ. ર૭૨ I Page #265 -------------------------------------------------------------------------- ________________ Page #266 -------------------------------------------------------------------------- ________________ एगतीसइमं अज्झयणं चरणविही એકત્રીસમું અધ્યયન ચરણ-વિધિ Page #267 -------------------------------------------------------------------------- ________________ Page #268 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનમાં મુનિની ચરણ-વિધીનું નિરૂપણ થયું છે, એટલે તેનું નામ વાળવિહી’ – ‘વરવિધિ છે. ચરણનો પ્રારંભ યતનાથી થાય છે અને અંત પૂર્ણ નિવૃત્તિ(અક્રિયા)માં આવે છે. નિવૃત્તિનો આ ઉત્કર્ષ પ્રાપ્ત કરવા માટે જે મધ્યવર્તી સાધના કરવામાં આવે છે, તે ચરણ છે. મોક્ષ-પ્રાપ્તિની ચાર સાધનાઓમાં આ ત્રીજી સાધના છે." પ્રવૃત્તિ અને નિવૃત્તિ –એ બન્ને સાધનાનાં અંગો છે. મન, વચન અને કાયાની ગુણિનો અર્થ છે નિવૃત્તિ. મન, વચન અને કાયાના સમ્યફ પ્રયોગનો અર્થ છે પ્રવૃત્તિ. ચોવીસમા અધ્યયન (શ્લોક ૨૬)માં બતાવવામાં આવ્યું છે કે સમિતિઓથી ચરણનું પ્રવર્તન થાય છે અને ગુતિઓથી અશુભ અર્થોનું નિવર્તન થાય છે. एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને સાપેક્ષ શબ્દો છે. નિવૃત્તિનો અર્થ પૂર્ણ નિષેધ નથી અને પ્રવૃત્તિનો અર્થ પૂર્ણ વિધિ નથી. પ્રત્યેક નિવૃત્તિમાં પ્રવૃત્તિ અને પ્રત્યેક પ્રવૃત્તિમાં નિવૃત્તિ રહે છે. આ રીતે જોતાં નિવૃત્તિનો અર્થ થાય છે – એક કાર્યનો નિષેધ અને બીજા કાર્યની વિધિ તથા પ્રવૃત્તિનો અર્થ થાય છે– એક કાર્યની વિધિ અને બીજા કાર્યનો નિષેધ. આ જ તથ્ય પ્રસ્તુત અધ્યયનના બીજા શ્લોકમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે – एगओ विरई कुज्जा, एगओ य पवत्तणं । असंजमे नियति च, संजमे य पवत्तणं ॥ આમાંથી એક એવું તથ્ય નિષ્પન્ન થાય છે કે પ્રત્યેક પ્રવૃત્તિ સમ્યફ નથી હોતી. પરંતુ નિવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ફલિત થાય છે, તે જ સમ્યફ હોય છે. તેનું જ નામ ચરણ-વિધિ છે. તેને સાધના પદ્ધતિ પણ કહી શકાય. ભગવાન મહાવીરની ચરણ-વિધિનો પ્રારંભ સંયમથી થાય છે. તેનું આચરણ કરતાં કરતાં જે વિષયોનો સ્વીકાર કે અસ્વીકાર કરવો જોઈએ, તેમનો જ આ અધ્યયનમાં સાંકેતિક ઉલ્લેખ છે. પરંતુ કેટલાક વિષયો એવા પણ છે જેમનો સંયમપાલન સાથે સંબંધ નથી, પરંતુ તે શેયમાત્ર છે. જેમ કે–પરમાધાર્મિકોના પંદર પ્રકાર (શ્લોક ૧૨) તથા દેવતાઓના ચોવીસ પ્રકાર (શ્લોક ૧૬). અગિયાર ઉપાસક પ્રતિમાઓનો પણ મુનિના ચરણ સાથે પ્રત્યક્ષ સંબંધ નથી. સંભવ છે કે સંખ્યા-પૂર્તિની દૃષ્ટિએ તેમનો અહીં સમાવેશ કરવામાં આવ્યો હોય. છેદ-સૂત્રોના સત્તરમા અને અઢારમા શ્લોકમાં નામોલ્લેખ થયો છે. તેમની રચના શ્રુત-કેવલી ભદ્રબાહુએ કરી હતી. આનાથી બે સંભાવનાઓ તરફ ધ્યાન જાય છે – ૧. ઉત્તરાધ્યયનની રચના છેદ-સૂત્રોની રચના પછી થઈ છે. ૨. ઉત્તરાધ્યયનની રચના એક સાથે નથી થઈ. બીજો વિકલ્પ જ વધુ સંભવિત છે. આ અધ્યયનના આદ્ય બે શ્લોકો તથા અંતિમ એક શ્લોક છોડીને બાકીના ૧૮ શ્લોકોમાં “વે બિq....નિવે, સેર જીફ મંડજો" એ બે ચરણો સમાન છે. એમના અધ્યયનથી ભિક્ષુના સ્વરૂપનું સહજપણે જ જ્ઞાન થઈ જાય છે. સાથે સાથે સંસારમુક્તિનાં સાધનોનું જ્ઞાન પણ થાય છે. આ અધ્યયનમાં એકથી ત્રેવીસ સુધીની સંખ્યામાં અનેક વિષયોનું ગ્રહણ થયું છે. તેમાંથી કેટલાક શબ્દોનો વિસ્તાર અન્ય અધ્યયનોમાં મળે છે. જેમ કે – કષાયનો ૨૯૬૭-૭૦માં, ધ્યાનનો ૩૦/૩પમાં, વ્રતનો ૨૧/૧૨માં, ઇન્દ્રિય-અર્થનો ૧. ઉત્તરક્થાનિ, ૨૮ રા Page #269 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૭૯૮ અધ્યયન-૩૧ : આમુખ ૩૨/૨૩,૩૬,૪૯,૬૨,૭૫ માં, સમિતિનો ૨૪રમાં, વેશ્યાનો ૩૪૩માં, છ જવનિકાયનો ૩૬/૬૯, ૧૦૭માં, આહારનાં છે કારણોનો ૩૬/૩૨-૩૪માં અને બ્રહ્મચર્ય ગુપ્તિનો ૧૬મા અધ્યયનમાં. આને પંદરમાં અધ્યયન ‘સfમg'નું પરિશિષ્ટ પણ માની શકાય. સમવાયાંગ (૩૩) તથા આવશ્યક (૪)માં પણ આ અધ્યયનમાં વર્ણવાયેલા વિષયોનો ઉલ્લેખ થયો છે. સાતમા શ્લોકથી એકવીસમા શ્લોક સુધી ‘નય–‘વત’ નો પ્રયોગ થયો છે. તેનો સામાન્ય અર્થ ‘યત્ન કરે છે' થાય છે. પ્રસંગાનુસાર યત્નનો અર્થ છે – પાલનીયનું પાલન, પરિહરણીયનો પરિહાર, શેયનું જ્ઞાન અને ઉપદેખવ્યનો ઉપદેશ. Page #270 -------------------------------------------------------------------------- ________________ एगतीसइमं अज्झयणं : मेत्रीसभुं अध्ययन चरणविही : २२५-विधि સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १. चरणविहिं पवक्खामि जीवस्स उसुहावहं। जं चरित्ता बहू जीवा तिण्णा संसारसागरं ।। चरणविधि प्रवक्ष्यामि जीवस्य तु सुखावहम्। यं चरित्वा बहवो जीवाः तीर्णाः संसारसागरम् ॥ ૧, હવે હું જીવને સુખ આપનારી તે ચરણ-વિધિનું કથન કરીશ, જેનું આચરણકરી ઘણા જીવો સંસાર-સાગર તરી गया. ૨. ભિક્ષુ એક બાજુએ નિવૃત્તિ કરે અને એક બાજુ પ્રવૃત્તિ કરે. અસંયમથી નિવૃત્તિ કરે અને સંયમમાં પ્રવૃત્તિ કરે. २. एगओ विरई कुज्जा एगओ य पवत्तणं। असंजमे नियतिं च संजमे य पवत्तणं ॥ एकतो विरतिं कुर्यात् एकतश्च प्रवर्तनम्। असंयमानिवृत्तिं च संयमे च प्रवर्तनम् ॥ 3. २॥ अने, द्वेष - ॥ ५५ना प्रवर्ती छ.४ ભિક્ષુ સદા તેમનો વિરોધ કરે છે, તે સંસારમાં રહેતો नथी. ३. रागदोस य दो पावे पावकम्मपवत्तणे। जे भिक्खरंभई निच्चं से न अच्छड़ मंडले ॥ रागदोषौ च द्वौ पापौ पापकर्मप्रवर्तको। यो भिक्षुः रुणाद्धि नित्यं सन आस्ते मण्डले ॥ ४. ४ भिक्षुत्र- 30, गौरवो भने शल्यो नो સદા ત્યાગ કરે છે, તે સંસારમાં રહેતો નથી. ४. दंडाणं गारवाणं च सल्लाणं च तियं तियं । जे भिक्खू चयई निच्चं से न अच्छड़ मंडले ॥ दण्डानां गौरवाणां च शल्यानां च त्रिकं त्रिकम्। यो भिक्षुस्त्यजति नित्यं स न आस्ते मण्डले ॥ ५. दिव्वे य जे उवसग्गे तहा तेरिच्छमाणुसे। जे भिक्खू सहई निच्चं से न अच्छड़ मंडले ॥ दिव्यांश्च यानुपसर्गान् तथा तैरश्चमानुषान् । यो भिक्षुः सहते नित्यं स न आस्ते मण्डले ॥ ૫. જે ભિક્ષુ દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી ઉપસર્ગોને સદા સહન કરે છે, તે સંસારમાં રહેતો નથી.’ ६. विगहाकसायसन्नाणं झाणाणं च दुयं तहा। जे भिक्खू वज्जई निच्चं से न अच्छड़ मंडले ॥ विकथाकषायसंज्ञानां ध्यानयोश्च द्विकं तथा। यो भिक्षुर्वर्जयति नित्यं स न आस्ते मण्डले ॥ ૬. જે ભિક્ષુ વિકથાઓ', કષાયો, સંજ્ઞાઓ તથા આર્ત અને રૌદ્ર – આ બે ધ્યાનોનો સદા ત્યાગ કરે છે, તે સંસારમાં રહેતો નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઋયણાણિ ७. वएस इंदियत्थेसु समिईसु किरियासु य । जे भिक्खू जयई निच्वं से न अच्छइ मंडले ॥ ८. लेसासु छसु काएसु छक्के आहारकारणे । जे भिक्खू जयई निच्वं सेन अच्छइ मंडले ॥ ९. पिंडोग्गहपडिमा भयट्ठाणेसु सत्तसु । भिक्खू जयई निच्चं सेन अच्छइ मंडले | १०. मयेसु बंभत्ती भिक्खुधम्मं दसव | जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले | ११. उवासगाणं पडिमासु भिक्खूणं पडिमासु य । जे भिक्खू जयई निच्वं से न अच्छइ मंडले ॥ १२. किरियासु भूयगामेसु परमाहम्मिसु य । जे भिक्खू जयई निच्चं से न अच्छ मंडले | १३. गाहासोलसएहिं तहा अस्संजमम्मि य । जे भिक्खू जयई निच्वं सेन अच्छइ मंडले | १४. बंभम्मि नायज्झयणेसु ठाणे समाहिए । भिक्खू जयई निच्वं से अच्छइ मंडले | व्रतेष्विन्द्रियार्थेषु समितिषु क्रियासु च । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले । श्यासु षट्सु कायेषु षट्के आहारकारणे । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले । पिण्डावग्रहप्रतिमासु भयस्थानेषु सप्तषु । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले ॥ मदेषु ब्रह्मगतिषु दशविधे । यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले । उपासकानां प्रतिमासु भिक्षूणां प्रतिमासु च । भक्षु नित्यं स न आस्ते मण्डले । क्रियासु भूतग्रामेषु परमधार्मिकेषु च । यो भिक्षु नित्यं स न आस्ते मण्डले ॥ गाथाषोडशकेषु तथा असंयमे च । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले । ब्रह्मणि ज्ञाताध्ययनेषु स्थानेषु च असमाधेः । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले । ८०० अध्ययन- ३१: सोड १-१४ ૭. જે ભિક્ષુ વ્રતો અને સમિતિઓના પાલનમાં, ઇન્દ્રિયવિષયો અને ક્રિયાઓના પરિહારમાં સદા યત્ન કરે छे, ते संसारमा रहेतो नथी. ૮. જે ભિક્ષુ છ લેશ્યાઓ॰, છ કાર્યો અને આહારના (विधि - निषेधना) छ अरोमां" सहा यत्न पुरे छे, ते સંસારમાં રહેતો નથી. ૯. જે ભિક્ષુ આહાર-ગ્રહણની સાત પ્રતિમાઓમાં અને સાત ભય-સ્થાનોમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. ૧૦.જે ભિક્ષુ આઠ મદ-સ્થાનોમાં', બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓમાં` અને દશ પ્રકારના ભિક્ષુ ધર્મમાં* સદા યત્ન કરે છે. તે સંસારમાં રહેતો નથી. ૧૧.જે ભિક્ષુ ઉપાસકોની અગિયાર પ્રતિમાઓ તથા ભિક્ષુઓની બાર પ્રતિમાઓ માં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. ૧૨.જે ભિક્ષુ તેર ક્રિયાઓ, ચૌદ જીવ-સમુદાયો અને પંદર પરમાધાર્મિક દેવોમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. ૧૩.જે ભિક્ષુ ગાથા-પોડશક (સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અધ્યયનો) અને સત્તર પ્રકારના અસંયમમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો नथी. ૧૪.જે ભિક્ષુ અઢાર પ્રકારના બ્રહ્મચર્ય, ઓગણીસ જ્ઞાતઅધ્યયનો" અને વીસ અસમાધિ-સ્થાનોમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ ८०१ અધ્યયન-૩૧ : શ્લોક ૧૫-૨૧ १५. एगवीसाए सबलेसु बावीसाए परीसहे। जे भिक्खू जयई निच्चं से न अच्छड़ मंडले ॥ एकविंशतौ शबलेषु द्वाविंशतौ परीषहेषु । यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले ॥ ૧૫.જે ભિક્ષુ એકવીસ પ્રકારના શબલ-દોષો અને બાવીસ પરિષહોમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો नथी.. १६. तेवीसइ सूयगडे रूवाहिएसु सुरेसु अ। जे भिक्खू जयई निच्चं से न अच्छड़ मंडले ॥ त्रयोविंशतौ सूत्रकृतेषु रूपाधिकेषु सुरेषु च। यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले ॥ ૧૬.જે ભિક્ષુ સૂત્રકતાંગનાં ત્રેવીસ અધ્યયનો ૯ અને ચોવીસ પ્રકારના દેવોમાંસદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો नथी. १७. पणवीसभावणाहिं उद्देसेसु दसाइणं। जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥ पंचविंशतिभावनासु उद्देशेषु दशादीनाम् । यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले ॥ ૧૭.જે ભિક્ષ પચ્ચીસ ભાવનાઓ ૧ અને દશાશ્રુત-સ્કંધ, વ્યવહાર તથા બૃહત્કલ્પના છવ્વીસ ઉદેશોમાં સદા यत्न छ, ते संसारमा सेतो नथी. १८. अणगारगुणेहिंच पकप्पम्मि तहेव य। जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥ अनगारगुणेषु च प्रकल्पे तथैव च। यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले ॥ ૧૮.જે ભિક્ષુ સાધુના સત્યાવીસ ગુણો અને અઠ્યાવીસ આચાર-પ્રકલ્પોમાં” સદા યત્ન કરે છે, તે સંસારમાં तो नथी. १९. पावसुयपसंगेसु मोहट्ठाणेसु चेव य। जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥ पापश्रुतप्रसंगेषु मोहस्थानेषु चैव च। यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले ॥ ૧૯. જે ભિક્ષુ ઓગણત્રીસ પાપ-શ્રુત પ્રસંગો અને ત્રીસ મોહના સ્થાનોમાંસદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. २०. सिद्धाइगुणजोगेसु तेत्तीसासायणासु य। जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥ सिद्धादिगुणयोगेषु त्रयस्त्रिंशदाशातनासु च। यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले ॥ ૨૦.જે ભિક્ષુ સિદ્ધોના એકત્રીસ આદિ-ગુણો, બત્રીસ योग-संग्रहो, तथा तेत्रीसमाशातनासोमा सहा યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. ૨૧.જે પંડિત ભિક્ષુ આ રીતે આ સ્થાનોમાં સદા યત્ન કરે છે, તે શીધ્ર જ સમસ્ત સંસારથી મુક્ત થઈ જાય છે. २१. इइ एएसु ठाणेसु जे भिक्खू जयई सया। खिप्पं से सव्वसंसारा विप्पमुच्चइ पंडिओ ॥ इत्येतेषु स्थानेषु यो भिक्षुर्यतते सदा। क्षिप्रं स सर्वसंसाराद् विप्रमुच्यते पण्डितः ॥ -माम हुं हुंछु. -त्ति बेमि। -इति ब्रवीमि। Page #273 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૩૧ ચરણ-વિધિ ૧. દંડોનું (દંડ) દંડ બે પ્રકારના હોય છે – (૧) દ્રવ્ય-દંડ અને (૨) ભાવ-દંડ. કોઈ અપરાધ થાય ત્યારે રાજા કે બીજી નિર્ધારિત વ્યક્તિઓ દ્વારા વધ, બંધન, માર વગેરે દ્વારા દંડ કે સજા કરવામાં આવે તેને ‘દ્રવ્ય-દંડ' કહેવામાં આવે છે. જે અધ્યવસાયો કે પ્રવૃત્તિઓ દ્વારા આત્મા દંડિત થાય છે, તેને ‘ભાવ-દંડ” કહેવામાં આવે છે. તે ત્રણ છે – (૧) મનો-દંડ-મનનું દુષ્મણિધાન. (૨) વચો-દંડ- વચનની દુષ્ટયુક્તતા. (૩) કામ-દંડ- શારીરિક દુષ્યવૃત્તિ. ભગવાન મહાવીર મન, વાણી અને કાયા– આ ત્રણેયને દંડ માનતા હતા, માત્ર કાયાને જ નહીં. છતાં પણ આ વિષયને લઈને મઝિમનિકોયમાં એક લાંબુ પ્રકરણ લખવામાં આવ્યું છે. બૌદ્ધ-સાહિત્યની શૈલી અનુસાર તેમાં બુદ્ધનો ઉત્કર્ષ અને મહાવીરનો અપકર્ષ દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેનો કેટલોક અંશ આ પ્રમાણે છે – એવું મેં સાંભળ્યું છે – એક વખત ભગવાન નાલંદામાં પ્રાવારિકમાં આમ્રવનમાં વિહાર કરતા હતા. તે સમયે નિગંઠ નાત-પુત્ર નિગ્રંથો (જૈન સાધુઓ)ની મોટી પરિષદ(=સંઘ) સાથે નાલંદામાં વિહાર કરી રહ્યા હતાં. ત્યારે દીર્ઘ-તપસ્વી નિગ્રંથ(=જૈન સાધુ) નાલંદામાં ભિક્ષાચર્યા કરી, પિંડપાત પૂરો કરી, ભોજન પછી, જ્યાં પ્રાવારિક આમ્રવનમાં ભગવાન હતા, ત્યાં ગયો. જઈને ભગવાન સાથે સંમોદન કરી (કુશળ-પ્રશ્ન પૂછી), એક બાજુએ ઊભો રહી ગયો. એક બાજુ ઊભેલા દીર્ઘ-તપસ્વી નિર્ગથને ભગવાને કહ્યું તપસ્વી ! આસન તૈયાર છે, જો ઈચ્છા હોય તો બેસી જા.” આમ કહેવાતાં દીર્ઘ-તપસ્વી નિગ્રંથ એક નીચું આસન લઈ એક બાજુ બેસી ગયો. એક બાજુ બેઠેલા દીર્ઘ-તપસ્વી નિગ્રંથને ભગવાને કહ્યું – તપસ્વી ! પાપ-કર્મને માટે, પાપ-કર્મની પ્રવૃત્તિને માટે નિગ્રંથ જ્ઞાતૃપુત્ર કેટલા કર્મનું વિધાન કરે છે ?” આવુસ ! ગૌતમ ! ‘કર્મ' ‘કર્મ' વિધાન કરવાનો નિગ્રંથ જ્ઞાતૃપુત્રનો કાયદો (= આવી નથી. આવુસ! ગૌતમ ! ‘દંડ’ ‘દંડ’ વિધાન કરવાનો નિગ્રંથ જ્ઞાતૃપુત્રનો કાયદો છે.” “તપસ્વી ! ગૌતમ ! પાપ-કર્મને દૂર કરવા માટે નિર્ગઠ નાત-પુત્ત ત્રણ દંડોનું વિધાન કરે છે – કાય-દંડ, વચન-દંડ, મન-દંડ.” ‘‘તપસ્વી ! તો શું કામ-દંડ બીજો છે, વચન-દંડ બીજો જ છે, મન-દંડ બીજો છે ?” આવુસ ! ગૌતમ! (હા), કાય-દંડ બીજો જ છે, વચન-દંડ બીજો જ છે, મન-દંડ બીજો જ છે.” તપસ્વી ! આ રીતે ભેદ કર્યા, આ રીતે વિભક્ત, આ ત્રણ દંડોમાં નિગંઠ નાત-પુત્ત, પાપ-કર્મ કરવાને માટે, પાપકર્મની પ્રવૃત્તિને માટે, કયા દંડને મહાદોષ-યુક્ત હોવાનું વિધાન કરે છે, કાય-દંડ, વચન-દંડને કે મન-દંડને ?” Page #274 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ ૮૦૩ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨ - ‘આવસ ! ગૌતમ ! આ રીતે ભેદ કર્યા, આ રીતે વિભક્ત, આ ત્રણ દંડોમાં નિગંઠ નાત-પુત્ત, પાપ-કર્મ માટે કાય-દંડને મહાદોષ-મુક્ત હોવાનું વિધાન કરે છે, એટલો વચન-દંડને નહીં, એટલો મન-દંડને નહીં.” ‘તપસ્વી ! કાય-દંડ કહો છો?” ‘‘આવુસ! ગૌતમ ! કાય-દંડ કહું છું.” ‘તપસ્વી ! કાય-દંડ કહો છો ?” ' આવુસ! ગૌતમ ! કાય-દંડ કહું છું.” ‘તપસ્વી ! કાય-દંડ કહો છો?” ‘આવુસ! ગૌતમ ! કાય-દંડ કહું છું.” આ પ્રમાણે ભગવાને દીર્ધ-તપસ્વી નિર્ગઠને આ કથા-વસ્તુ(=વાત)માં ત્રણવાર પ્રતિષ્ઠાપિત કર્યા. આમ કહેવાથી દીર્ધ-તપસ્વી નિગંઠે કહ્યું – તમે આવુસ! ગૌતમ! પાપ-કર્મ કરવાને માટે ૦ કેટલા દંડ-વિધાન કરો છો?” તપસ્વી ! ‘દંડ’ ‘દંડ” કહેવાનો તથાગતનો કાયદો નથી, ‘કર્મ’ ‘કર્મ' કહેવાનો તથાગતનો કાયદો છે.” “આવુસ ! ગૌતમ! તમે કેટલાં કર્મ વિધાન કરો છો?” તપસ્વી ! હું ત્રણ કર્મ બતાવું છું – જેવાં કે કાય-કર્મ, વચન-કર્મ, મન-કર્મ.” “આવુસ! ગૌતમ ! કાય-કર્મ બીજું જ છે, વચન-કર્મ બીજું જ છે, મન-કર્મ બીજું જ છે?” તપસ્વી ! કાય-કર્મ બીજું જ છે, વચન-કર્મ બીજું જ છે, મન-કર્મ બીજું છે.” “આવુસ ! ગૌતમ !૦ આ રીતે વિભક્ત ૦ આ ત્રણ કાર્યોમાં, પાપ-કર્મ કરવાને માટે, કોને મહાદોષી ગણાવો છો – કાય-કર્મને કે વચન-કર્મને કે મન-કર્મને ?” તપસ્વી ! ૦આ રીતે વિભક્ત ૦ આ ત્રણ કર્મોમાં મન-કર્મને હું મહાદોષી બતાવું છું.” “આવુસ ! ગૌતમ ! મન-કર્મ બતાવો છો?” તપસ્વી ! મન-કર્મ બતાવું છું.” આવુસ ! ગૌતમ ! મન-કર્મ બતાવો છો ?” ‘‘તપસ્વી ! મન-કર્મ બતાવું છું.” “આવુસ! ગૌતમ ! મન-કર્મ બતાવો છો?” ‘તપસ્વી ! મન-કર્મ બતાવું છું.” આ પ્રમાણે દીર્ઘ-તપસ્વી નિગંઠ ભગવાનને આ કથા-વસ્તુ(=વિવાદ-વિષય)માં ત્રણ વાર પ્રતિષ્ઠાપિત કરી, આસન પરથી ઊઠી જયાં નિર્ગઠ નાત-પુત્ત હતા, ત્યાં ચાલ્યો ગયો.' ૨. ગૌરવોનું (TRવાઇi) ગૌરવનો અર્થ છે – ‘અભિમાનથી ઉત્તમ ચિત્તની અવસ્થા.” તે ત્રણ પ્રકારનું છે – (૧) ઋદ્ધિ-ગૌરવ –ઐશ્વર્યનું અભિમાન. ૧. નિવાર, રાશ ૬, પૃ. ૨૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ (૨) રસ-ગૌરવ – રસોનું અભિમાન. (૩) સાત-ગૌરવ – સુખોનું અભિમાન. ૩. શલ્યોનું (સાળં) જેવી રીતે કાંટો વાગવાથી મનુષ્ય સર્વાંગી વેદના અનુભવે છે અને તે નીકળી જતાં તે સુખનો શ્વાસ લે છે, તેવી જ રીતે દોષ રૂપી કાંટો વાગી જાય છે ત્યારે સાધકનો આત્મા દુઃખી થઈ જાય છે અને તે નીકળી જતાં તેને આનંદનો અનુભવ થાય છે. શલ્યનો અર્થ છે ‘અંતરમાં પેસી ગયેલો દોષ’ અથવા ‘જેનાથી વિકાસમાં બાધા પેદા થાય છે, તેને શલ્ય કહે છે. તે ત્રણ છે - જે નિઃશલ્ય હોય છે, તે જ વ્યક્તિ વ્રતી કે મહાવ્રતી બની શકે છે.૩ ૪. (શ્લોક ૫) ૮૦૪ (૧) માયા-શલ્ય – માયાપૂર્ણ આચરણ. (૨) નિદાન-શલ્ય – ઐહિક કે પારલૌકિક લાભને માટે ધર્મનો વિનિમય. (૩) મિથ્યાદર્શન-શલ્ય – આત્માનો મિથ્યાત્વમય દૃષ્ટિકોણ. આ શ્લોકમાં ત્રણ પ્રકારના ઉપસર્ગો (કષ્ટો)નું કથન છે (૧) દિવ્ય – દેવતાઓ દ્વારા આપવામાં આવનાર કષ્ટો. દેવતાઓ હાસ્યવશ, પ્રàષવશ કે પરીક્ષા કરવા બીજાઓને કષ્ટ આપે છે. (ર) તૈરશ્ચ – પશુઓ દ્વારા આપવામાં આવનાર કો. પશુઓ ભય, પ્રદ્વેષ કે આહાર માટે તથા પોતાના સંતાનો કે સ્થાનના રક્ષણ માટે બીજાઓને કષ્ટ આપે છે. ૧. (૩) માનુષ – મનુષ્યો દ્વારા આપવામાં આવનાર કષ્ટો. મનુષ્યો હાસ્ય, પ્રદ્વેષ, વિમર્શ કે કુશીલના સેવન માટે બીજાઓને કષ્ટ આપે છે. ૨. અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩-૫ ૫. વિકથાઓ (વિજ્ઞા) અહીં કથાનો અર્થ ‘ચર્ચા’ કે ‘આલોચના' છે. ત્યજવા યોગ્ય કથાને ‘વિકથા' કહેવામાં આવે છે. તે ચાર પ્રકારની છે - (૧) સ્રી-કથા – સ્ત્રી-સંબંધી કથા કરવી. (૨) ભક્ત-કથા – ભોજન સંબંધી કથા કરવી. (૩) દેશ-કથા – દેશ સંબંધી કથા કરવી. (૪) રાજ-કથા – રાજ્ય સંબંધી કથા કરવી. મૂત્તારાધના, ૪૫૬૩૬-૩૯ : जह कंटएण विद्धो, सव्वंगे वेदणुद्धवो होदि । म्हि दु समुट्ठिदेसो, सिल्लो णिव्वुदो होदि ॥ एवमद्भुददोसो, माइल्लो तेण दुक्खिदो हो । सो चेव वंददोसो, सुविसुद्धो णिव्वुदो होइ ॥ बृहद्वृत्ति, पत्र ६१२ : शल्यते-अनेकार्थत्वाद्वाध्यते મૂલારાધનામાં કથાના કેટલાક વધુ પ્રકારો બતાવવામાં આવ્યા છે – (૧) ભક્ત-કથા, (૨) સ્ત્રી-કથા, (૩) રાજ-કથા, - जन्तुभिरिति शल्यानि । (ક) તત્ત્વાર્થ, સૂત્ર છારૂ : નિ:શત્ત્વો વ્રતી । (ખ) મૂનારાધના, ૬ા ૨૨૨૦ : सिल्लस्सेव पुणो, महव्वंदाई हवंति सव्वाई । वदमुवहम्मदि तीहिंदु णिदाणमिच्छत्तमायाहिं ॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ ૮૦૫ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૬-૧ર (૪) જનપદ-કથા, (૫) કામ-કથા, (૬) અર્થ-કથા, (૭) નાટ્ય-કથા અને (૮) નૃત્ય-કથા." ૬. સંજ્ઞાઓ (સન્નાઈ) સંજ્ઞાનો અર્થ છે ‘આસક્તિ’ કે ‘મૂર્ચ્છના'. તે ચાર પ્રકારની છે – (૧) આહાર-સંજ્ઞા (૩) મૈથુન-સંજ્ઞા (૨) ભય-સંજ્ઞા (૪) પરિગ્રહ-સંજ્ઞા વિશેષ વિવરણ માટે જુઓ – સ્થાનાંગ, ૪/૫૭૮. ૭. આર્ત અને રૌદ્ર–આ બે ધ્યાનોનું (જ્ઞાWof a gય) ધ્યાન ચાર છે – (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્યુ અને (૪) શુક્લ. ચારની સંખ્યાનું પ્રકરણ છે, એટલા માટે અહીં તેમનો ઉલ્લેખ છે. પરંતુ તેમાં વર્જનીય ધ્યાન બે જ છે, એટલા માટે ‘શાળા સુથ' એમ કહેવામાં આવ્યું છે. ૨ વિશેષ વિવરણ માટે જુઓ – ૩૦/૩પનું ટિપ્પણ. સરખાવો ૩૪૩૧. ૮. વ્રતોના (વાસુ) અહીં વ્રતનો પ્રયોગ મહાવ્રતના અર્થમાં થયો છે. તે પાંચ છે – (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. જુઓ – ૨૧૧૨. ૯. ક્રિયાઓના (રિચાલુ) સ્થાનાંગ (૨૨-૩૭)માં અનેક પ્રકારની ક્રિયાઓનો ઉલ્લેખ છે. અહીં તેમાંથી પાંચ ક્રિયાઓ ગ્રહણ કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે – (૧) કાયિકી, (૨) અધિકરણિકી, (૩) પ્રાષિક, (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી. 10. છ લેશ્યાઓ..માં (સાસુ) જુઓ– અધ્યયન ૩૪. ૧૧. આહારના (વિધિ-નિષેધનાં) છ કારણોમાં (છ મહારારો) સાધુએ છ કારણોસર આહાર કરવો જોઈએ અને છ કારણોસર ન કરવો જોઈએ. જુઓ – ૨૬/૩૨, ૩૪. ૧૨. (fપડો પડમાસું) વિશેષ પ્રતિમાધારી મુનિ આહાર અને અવગ્રહ (સ્થાન) સંબંધી સાત પ્રકારના અભિગ્રહો ધારણ કરતા. જેવા કે – આહોર-ગ્રહણ સંબંધી અભિગ્રહ – સાત એષણાઓ. જુઓ – ૩૦/૨પનું ટિપ્પણ. અવગ્રહ (સ્થાન) સંબંધી અભિગ્રહ. અવગ્રહ-પ્રતિમાનો અર્થ છે – ‘સ્થાન માટે પ્રતિજ્ઞા કે સંકલ્પ.” તે સાત છે – (૧) હું અમુક પ્રકારના સ્થાનમાં રહીશ, બીજામાં નહીં. मूलाराधना, ४।६५१: भत्तित्थिराजजणवद-कंदप्पत्थउणट्टियकहाओ। वज्जित्ता विकहाओ, अज्झप्पविराधणकरीओ॥ बृहद्वृत्ति, पत्र ६१३ : 'झाणाणं च' त्ति प्राकृतत्वाद् ध्यानयोश्च द्विकमार्त्तरौद्ररूपं तथा यो भिक्षुः वर्जयति' परिहरति, चतुर्विधत्वाच्च ध्यानस्यात्र प्रस्तावेऽभिधानम्। बृहवृत्ति, पत्र ६१३ :क्रियासु-कायिक्याधिकरणिकीप्राद्वेषिकीपारितापनिकीप्राणातिपातरूपासु । ૩. २. Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર×યણાણિ ૮૦૬ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૧૩-૧૫ (૨) હું બીજા સાધુઓ માટે સ્થાનની યાચના કરીશ. બીજાઓ દ્વારા યાચિત સ્થાનમાં હું રહીશ. આ ગચ્છાન્તરગત સાધુઓને હોય છે. (૩) હું બીજાઓ માટે સ્થાનની યાચના કરીશ, પરંતુ બીજાઓ દ્વારા યાચિત સ્થાનમાં રહીશ નહીં. આ યથાસંદિક સાધુઓને હોય છે. (૪) હું બીજાઓ માટે સ્થાનની યાચના નહીં કરું, પરંતુ બીજાઓ દ્વારા યાચિત સ્થાનમાં રહીશ. આ જિનકલ્પદશાનો અભ્યાસ કરનારા સાધુઓને હોય છે. (૫) હું પોતાના માટે સ્થાનની યાચના કરીશ, બીજાઓ માટે નહીં. આ જિનકલ્પિક સાધુઓને હોય છે. (૬) જેનું સ્થાન હું ગ્રહણ કરીશ, તેના જ ત્યાંથી પરાળ વગેરેનો સસ્તારક મળશે તો લઈશ, નહીં તો ઊભડક કે નૈષધિક આસનમાં બેઠા બેઠા રાત વીતાવીશ. આ જિનકલ્પિક કે અભિગ્રહધારી સાધુઓને હોય છે. (૭) જેનું સ્થાન હું ગ્રહણ કરીશ, તેના જ ત્યાં સહજપણે બીછાવેલ સિલાપટ્ટ કે કાઇપટ્ટ મળશે તો લઈશ નહીં તો ઉભડક કે નૈષધિક આસનમાં બેઠા બેઠા રાત વીતાવીશ, આ જિનકલ્પિક અથવા અભિગ્રહધારી સાધુઓને હોય છે.' ૧૩. (માસુ સત્ત) ભયનાં સ્થાન સાત છે – (૧) ઈહલોક-ભય – સજાતીયથી ભય- જેમકે મનુષ્યને મનુષ્યથી ભય, દેવને દેવથી ભય. (૨) પરલોક-ભય – વિજાતીયથી ભય – જેમ કે મનુષ્યને દેવ, તિર્યંચ વગેરેનો ભય. (૩) આદાન-ભય – ધન વગેરે પદાર્થોનું અપહરણ કરી લેનારાઓ તરફથી થનારો ભય. (૪) અકસ્માત-ભય – કોઈ બાહ્ય નિમિત્ત વિના જ પેદા થનાર ભય, પોતાના જ વિકલ્પો દ્વારા થનાર ભય. (૫) વેદના-ભય – પીડા વગેરેથી ઉત્પન્ન થનાર ભય. (૬) મરણ-ભય – મૃત્યુનો ભય. (૭) અશ્લોક-ભય – અપકીર્તિનો ભય. જુઓ – ઠાણે, ૭/૨૭. ૧૪. આઠ મદ-સ્થાનોમાં (વે) આઠ મદ સ્થાનો આ પ્રમાણે છે – (૧) જાતિ-મદ (૫) તપો-મદ (૨) કુળ-મદ (૬) શ્રુત-મદ (૩) બળ-મદ (૭) લાભ-મદ (૪) રૂપ-મદ (૮) ઐશ્વર્ય-મદ જુઓ– ઠાણે, ૮/૨૧, સમવાઓ, સમવાય-૮. ૧૫. બ્રહ્મચર્યની નવ ગુક્તિઓમાં (વંમા) બ્રહ્મચર્યની રક્ષાના સાધનને ‘ગુપ્તિ' કહે છે. જુઓ-સોળમું અધ્યયન; સ્થાનાંગ, ૯/૬૬૩; સમવાયાંગ, સમવાય-૯. ૧. થાન, ૨૦, વૃત્તિ, પz ૨૮૬-૨૮૭T. સમવાયાં (સવાય ૭) માં વેદના-ભયના સ્થાને આજીવભયનો ઉલ્લેખ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ ૮૦૭ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૧૬-૧૯ ૧૬. દસ પ્રકારના ભિક્ષુ-ધર્મમાં (fઅવસ્થામiષ રવિ) જુઓ– ૨/૨નું ટિપ્પણ. ૧૭. ઉપાસકોની અગિયાર પ્રતિમાઓ (કવીસTUi fમાણુ) ઉપાસક – શ્રાવકની પ્રતિમાઓ અગિયાર છે – (૧) દર્શન-શ્રાવક, (૭) સચિત્ત-પરિત્યાગી, (૨) કૃત-વ્રત શ્રાવક, (૮) આરંભ-પરિત્યાગી, (૩) કૃત-સામાયિક, (૯) પ્રેષ્ય-પરિત્યાગી. (૪) પોષધોપવાસ નિરત, (૧૦) ઉદિષ્ટ-ભક્ત-પરિત્યાગી, (૫) દિવસે બ્રહ્મચારી અને રાત્રીએ પરિમાણ કરનાર, (૧૧) શ્રમણ-ભૂત. (૬) દિવસે બ્રહ્મચારી, સ્નાન ન કરનાર, દિવસે ભોજન કરનાર અને કચ્છ ન બાંધનાર, જુઓ– સમવાઓ, સમવાય ૧૧, ૧૮. ભિક્ષુઓની બાર પ્રતિમાઓમાં (fઅવqui પરમાણુ) ભિક્ષુની પ્રતિમાઓ બાર છે – (૧) એક માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૨) બે માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૩) ત્રણ માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૪) ચાર માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૫) પાંચ માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૬) છ માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૭) સાત માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૮) ત્યારબાદ પ્રથમ સાત દિવસ-રાતની ભિક્ષુ-પ્રતિમા, (૯) બીજી સાત દિવસ-રાતની ભિક્ષુ-પ્રતિમા, (૧૦) ત્રીજી સાત દિવસ-રાતની ભિક્ષુ-પ્રતિમા, (૧૧) એક અહોરાત્રિકી ભિક્ષુ-પ્રતિમા, (૧૨) એકરાત્રિની ભિક્ષુ-પ્રતિમા, જુઓ– સમવાઓ, સમવાય ૧૨. ૧૯. તેર ક્રિયાઓ....માં (િિરયાણું) કર્મ-બંધની હેતુભૂત ચેષ્ટાને ‘ક્રિયા' કહેવામાં આવે છે. તે તેર છે – (૧) અર્થ-દંડ – શરીર, સ્વજન, ધર્મ વગેરે પ્રયોજનો માટે કરવામાં આવતી હિંસા. (૨) અનર્થ-દંડ – પ્રયોજન વિના મોજ-શોખને માટે કરવામાં આવતી હિંસા. Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જયણાણિ ૮૦૮ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨૦-૨૨ (૩) હિંસા-દંડ- આણે મને માર્યો હતો, મારે છે, મારશે – એવી ધારણાથી હિંસા કરવી. (૪) અકસ્માત-દંડ – એકને મારવાની પ્રવૃત્તિ કરતાં અકસ્માતે બીજાની હિંસા કરી નાખવી. (૫) દૃષ્ટિ-વિપર્યાસ-દંડ – મતિ-ભ્રમથી થનારી હિંસા અથવા મિત્ર વગેરેને અમિત્ર-બુદ્ધિથી મારવા. (૬) મૃષાવાદ-પ્રત્યય – સ્વ, પર કે ઉભયને માટે મૃષાવાદથી થતી હિંસા. (૭) અદત્તાદાન-પ્રત્યય-સ્વ, પર કે ઉભયને માટે અદત્તાદાનથી થતી હિંસા. (૮) આધ્યાત્મિક – બાહ્ય નિમિત્ત વિના, મનમાં સ્વતઃ ઉત્પન્ન થનારી હિંસા. (૯) માન-પ્રત્યય – જાતિ વગેરેના ભેદને કારણે થનારી હિંસા. (૧૦) મિત્ર-ષ-પ્રત્યય – માતા-પિતા કે દાસ-દાસીના નાના અપરાધમાં પણ મોટી સજા કરવી. (૧૧) માયા-પ્રત્યય – માયાથી થનારી હિંસા. (૧૨) લોભ-પ્રત્યય – લોભથી થનારી હિંસા. (૧૩) ઐયંપથિક – માત્ર યોગ(મન, વચન, અને કાયાની પ્રવૃત્તિ) વડે થનાર કર્મબંધન. વિશેષ વિવરણ માટે જુઓ – સૂયગડો, રાર; સમવાઓ, સમવાય ૧૩. ૨૦. ચૌદ જીવ સમુદાયો.....માં (મૂળ ) પ્રાણીઓના સમૂહ ૧૪ છે. જેવા કે – સૂક્ષ્મ એકેન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત બાદર એકેન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત દ્વીન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત ત્રીન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત ૯,૧૦ ચતુરિન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત ૧૧,૧૨ અંજ્ઞી પંચેન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત ૧૩, ૧૪ સંજ્ઞી પંચેન્દ્રિય -અપર્યાપ્ત -પર્યાપ્ત જુઓ – સમવાઓ, સમવાય ૧૪, ૨૧. પંદર પરમાધાર્મિક દેવો.....માં (પરમાણમાણુ) સંપૂર્ણ રીતે જે અધાર્મિક છે, તેમને ‘પરમાધાર્મિક' કહેવામાં આવે છે. આ જ કારણે દેવોની એક જાતિનું નામ પણ આ જ પડી ગયું છે. પરમાધાર્મિક દેવો ૧૫ છે. જુઓ– ૧૯૪૭નું ટિપ્પણ. ૨૨. ગાથા-ષોડશક (સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કન્ધના સોળ અધ્યયનો)....માં (ફ્રાસોત્સા૬િ) સૂત્રકૃતાંગના બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે. સોળમા અધ્યયનનું નામ જાથા' છે. જેનું સોળમું અધ્યયન ગાથા હોય તેને પથા-પોર' કહેવામાં આવે છે. આ પ્રથમ શ્રુતસ્કંધનું વાચક છે. જુઓ- ૩૧૧દનું ટિપ્પણ, સમવાઓ, સમવાય ૧૬, १. बृहद्वत्ति, पत्र ६१४ : गाथाध्ययनं षोडशं येषु तानि गाथाषोडशकानि। Page #280 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ ૮૦૯ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨૩-૨૪ ૨૩. સત્તર પ્રકારના અસંયમમાં (સંગમ) અસંયમના ૧૭ પ્રકાર આ પ્રમાણે છે – (૧) પૃથ્વીકાય - અસંયમ (૧૨) ઉપેક્ષા-અસંયમ – સંયમની ઉપેક્ષા અને (૨) અકાય - અસંયમ અસંયમમાં વ્યાપાર. (૩) તેજસકાય – અસંયમ (૧૩) અપહૃત્ય-અસંયમ – ઉચ્ચાર વગેરેનું અવિધિપૂર્વક (૪) વાયુકાય – અસંયમ પરિષ્ઠાન કરવાથી થનાર અસંયમ, (૫) વનસ્પતિકાય – અસંયમ (૧૪) અપ્રમાર્જન-અસંયમ – પાત્ર વગેરેનું અપ્રમાર્જન કે (૬) કીન્દ્રિય - અસંયમ અવિધિપૂર્વક પ્રમાર્જન કરવાથી થનાર અસંયમ. (૭) ત્રીન્દ્રિય - અસંયમ (૧૫) મન-અસંયમ – અકુશળ મનની ઉદીરણા. (૮) ચતુરિન્દ્રિય - અસંયમ (૧૬) વચન-અસંયમ – અકુશળ વચનની ઉદીરણા. (૯) પંચેન્દ્રિય - અસંયમ (૧૭) કાય-અસંયમ – અકુશળ કાયાની ઉદીરણા. (૧૦) અજીવકાય – અસંયમ (૧૧) પ્રેક્ષા-અસંયમ – અપ્રતિલેખન કે અવિધિ પ્રતિલેખનથી થનાર અસંયમ, જુઓ– સમવાઓ, સમવાય ૧૭. ૨૪. અઢાર પ્રકારના બ્રહ્મચર્ય..માં (વંધ્ય) બ્રહ્મચર્યના અઢાર પ્રકાર આ પ્રમાણે છે – દારિક (મનુષ્ય, તિર્યંચ સંબંધી) કામ-ભોગોનું (૧) મનથી સેવન ન કરે, (૨) મનથી સેવન ન કરાવે અને (૩) સેવન કરનારનું મનથી અનુમોદન પણ ન કરે. દારિક કામ-ભોગોનું (૪) વચનથી સેવન ન કરે, (૫) વચનથી સેવન ન કરાવે અને (૬) સેવન કરનારનું વચનથી અનુમોદન પણ ન કરે. ઔદારિક કામ-ભોગોનું (૭) કાયાથી સેવન ન કરે (૮) કાયાથી સેવન ન કરાવે અને (૯) સેવન કરનારનું કાયાથી અનુમોદન પણ ન કરે. | દિવ્ય (દેવ-સંબંધી) કામ-ભોગોનું (૧૦) મનથી સેવન ન કરે, (૧૧) મનથી સેવન ન કરાવે અને (૧૨) સેવન કરનારનું મનથી અનુમોદન પણ ન કરે. | દિવ્ય કામ-ભોગોનું (૧૩) વચનથી સેવન ન કરે, (૧૪) વચનથી સેવન ન કરાવે અને (૧૫) સેવન કરનારનું વચનથી અનુમોદન પણ ન કરે. દિવ્ય કામ-ભોગોનું (૧૬) કાયાથી સેવન ન કરે, (૧૭) કાયાથી સેવન ન કરાવે અને (૧૮) સેવન કરનારનું કાયાથી અનુમોદન પણ ન કરે. જુઓ– સમવાઓ, સમવાય ૧૮. Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જયણાણિ ૮૧૦ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨૫-૨૭ ૨૫. ઓગણીસ જ્ઞાતા અધ્યયનો....માં (રાય ) જ્ઞાતાના ૧૯ અધ્યયનો આ પ્રમાણે છે – (૧) ઉલ્લિત-જ્ઞાત (૯) તુંબ (૧૧) દાવદ્રવ (૧૬) અવરકંકા (૨) સંઘાટ (૭) રોહિણી (૧૨) ઉદક જ્ઞાત (૧૭) આકીર્ણ (૩) અંડ (૮) મલ્લી (૧૩) મંડૂક (૧૮) સુંસમાં (૯) માકંદી (૧૪) તેલી (૧૯) પુંડરીક-જ્ઞાત. (૫) સેલક (૧૦) ચંદ્રિકા (૧૫) નંદીકલ જુઓ– સમવાઓ, સમવાય ૧૯. ૨૬. વીસ અસમાધિ-સ્થાનોમાં (કાજુ ય સમાgિu) વીસ અસમાધિ-સ્થાન આ પ્રમાણે છે – (૧) ધમ ધમ કરતાં ચાલવું. (૧૧) વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવી. (૨) પ્રમાર્જન કર્યા વિના ચાલવું. (૧૨) અનુત્પન્ન નવા નવા કલહો ઉત્પન્ન કરવા. (૩) અવિધિપૂર્વક પ્રમાર્જન કરી ચાલવું. (૧૩) અપશમિત અને ક્ષમિત જૂના કલહોની ઉદીરણા કરવી. (૪) પ્રમાણથી વધુ શવ્યા, આસન વગેરે રાખવાં. (૧૪) સરસ્ક હાથ-પગનો ઉપયોગ કરવો. (૫) રાત્મિક સાધુઓનો પરાભવ – તિરસ્કાર (૧૫) અકાળે સ્વાધ્યાય કરવો. કરવો, તેમની સામે મર્યાદા-રહિત બોલવું. (૧૬) કલહ કરવો. (૬) સ્થવિરોનો ઉપઘાત કરવો. (૧૭) રાત્રીએ જોરથી બોલવું. (૭) પ્રાણીઓનો ઉપઘાત કરવો. (૧૮) ઝંઝા (ખટપટ) કરવી. (૮) પ્રતિક્ષણ ક્રોધ કરવો. (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારંવાર ભોજન કરવું. (૯) અત્યંત ક્રોધ કરવો. (૨૦) એષણા-સમિતિ રહિત હોવું. (૧૦) પરોક્ષે અવર્ણવાદ બોલવો. જુઓ– સમવાઓ, સમવાય ૨૦; દશાશ્રુતસ્કંધ, દશા ૧. ૨૭. એકવીસ પ્રકારના શબલ દોષો..માં (વીસ સબન્ને) શબલ (ચારિત્રને કલંકયુક્ત કરનાર) દોષો એકવીસ છે– (૧) હસ્ત-કર્મ કરવું. (૨) મૈથુનનું પ્રતિસેવન કરવું. (૩) રાત્રિભોજન કરવું. (૪) આધા-કર્મ આહાર કરવો. (૫) સાગારિક (શયાતર) પિંડ ખાવો. (૬) દેશિક, ક્રીત કે સામે લાવીને આપવામાં આવનાર ભોજન કરવું. Page #282 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ ૮૧૧ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૨૮-૨૯ (૭) વારંવાર પ્રત્યાખ્યાન કરી ખાવું. (૮) એક મહિનાની અંદર એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું. (૯) એક મહિનાની અંદર ત્રણ ઉદક-લેપ લગાવવા. (૧૦) એક મહિનામાં ત્રણ વાર માયાનું સેવન કરવું. (૧૧) રાજ-પિંડનું ભોજન કરવું. (૧૨) જાણી જોઈને પ્રાણાતિપાત કરવો. (૧૩) જાણી જોઈને મૃષાવાદ બોલવો. (૧૪) જાણી જોઈને અદત્તાદાન લેવું. (૧૫) જાણી જોઈને અંતર-રહિત (સચિત્ત) પૃથ્વી ઉપર સ્થાન કે નિષઘા કરવી. (૧૬) જાણી જોઇને સચિત્ત પૃથ્વી પર તથા સચિત્ત શિલા પર, ઉધઈવાળા લાકડા પર, શયા કે નિષઘા કરવી. (૧૭) જીવ સહિત, પ્રાણ સહિત, બીજ સહિત, હરિત સહિત, ઉસિંગ સહિત, લીલ-ફૂલ, કીચડ તથા કરોળિયાના જાળાવાળી કે એવા જ પ્રકારની અન્ય જમીન ઉપર બેસવું, સૂવું અને સ્વાધ્યાય કરવો. છાલનું ભોજન, પ્રવાળનું ભોજન, પુષ્પનું ભોજન, ફૂલનું ભોજન કરવું. (૧૮) જાણીજોઇને મૂળનું ભોજન, કંદનું ભોજન, હરિતનું ભોજન કરવું. (૧૯) એક વર્ષમાં દસ ઉદક-લેપ કરવા. (૨૦) એક વર્ષમાં દસ વાર માયા-સ્થાનનું સેવન કરવું. (૨૧) સચિત્ત જળથી લિપ્ત હાથો વડે વારંવાર અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય લેવું તથા ખાવું. જુઓ – સમવાઓ, સમવાય ૨૧; દશાશ્રુતસ્કંધ, દશા ૨. ૨૮. બાવીસ પરીષહો (વાવીયા, પરીસ) જુઓ– અધ્યયન ૨. ૨૯. સૂત્રકૃતાંગના ત્રેવીસ અધ્યયન....માં (વીસ સૂયા) સૂત્રકૃતાંગના બે વિભાગ છે – (૧) પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે અને (૨) બીજા શ્રુતસ્કંધમાં ૭ અધ્યયનો છે. ત્રેવીસ અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે – (૧) સમય (૭) કુશીલ-પરિભાષિત (૧૩) યથાતથ્ય (૧૯) આહાર-પરિજ્ઞા (૨) વૈતાલિક (2) વીર્ય (૧૪) ગ્રન્થ (૨૦) અપ્રત્યાખ્યાન-પરિજ્ઞા (૩) ઉપસર્ગ-પરિજ્ઞા (૯) ધર્મ (૧૫) યમક (૨૧) અનગાર-શ્રુત (૪) સ્ત્રી-પરિજ્ઞા (૧૦) સમાધિ (૧૬) ગાથા (૨૨) આદ્રકુમારીય (૫) નરક-વિભક્તિ (૧૧) માર્ગ (૧૭) પુંડરીક (૨૩) નાલંદીય (૬) મહાવીર-સ્તુતિ (૧૨) સમવસરણ (૧૮) ક્રિયા-સ્થાન જુઓ–સમવાઓ, સમવાય ૨૩. Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૮૧૨ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૦-૩૧ ૩૦, ચોવીસ પ્રકારના દેવોમાં (વાણિયુ સુલુ) અહીં રૂપનો અર્થ ‘એક’ છે. રૂપાધિક અર્થાતુ પૂર્વોક્ત સંખ્યા કરતાં એક અધિક, પૂર્વકથનમાં સૂત્રકૃતાંગ સૂત્રના ૨૩ અધ્યયન ગ્રહણ કરવામાં આવ્યા છે. આથી અહીં ૨૪ની સંખ્યા મળે છે. વૃત્તિકારે આની વ્યાખ્યા બે રીતે કરી છે. પ્રથમ વ્યાખ્યા અનુસાર ૨૪ પ્રકારના દેવો આ પ્રમાણે છે – ૧૦ પ્રકારના ભવનપતિ દેવો. ૮ પ્રકારના વ્યન્તર દેવો. ૫ પ્રકારના જ્યોતિષ દેવો ૧ વૈમાનિક દેવ (સઘળા વૈમાનિક દેવોને એક જ પ્રકારમાં ગણી લીધા છે, ભિન્નતાની વિવક્ષા કરવામાં આવી નથી.) બીજી વ્યાખ્યા અનુસાર અહીં ઋષભદેવ આદિ ૨૪ તીર્થકરોનું ગ્રહણ કરવામાં આવ્યું છે. સમવાયાંગમાં બીજી વ્યાખ્યા માન્ય રખાઈ છે– (૧) ઋષભ (૭) સુપાર્થ (૧૩) વિમલ (૧૯) મલ્લિ (૨) અજિત (2) ચંદ્રપ્રભ (૧૪) અનંત (૨૦) મુનિસુવ્રત (૩) શંભવ (૯) સુવિધિ (૧૫) ધર્મ (૨૧) નમિ (૪) અભિનંદન (૧૦) શીતલ (૧૬) શાંતિ (૨૨) નેમિ (૫) સુમતિ (૧૧) શ્રેયાંસ (૧૭) કુંથુ (૨૩) પાર્થ (૬) પદ્મપ્રભુ (૧૨) વાસુપૂજય (૧૮) અર (૨૪) વર્તમાન જુઓ–સમવાઓ, સમવાય ૨૪. ૩૧. પચ્ચીસ ભાવનાઓમાં (પાવીસમાવIT) ભાવનાનો અર્થ છે – “તે ક્રિયા કે જેનાથી આત્માને સંસ્કારિત, વાસિત કે ભાવિત કરવામાં આવે છે. તે ૨૫ છે. આચારાંગ, સમવાયાંગ તથા પ્રશ્નવ્યાકરણમાં તેમનું વર્ણન છે. તેમના ક્રમ અને નામોમાં ભેદ છે. જેમ કે – આચારચૂલા (૨/૧૫) અનુસાર સમવાયાંગ (સમવાય ૨૫) અનુસાર પ્રશ્નવ્યાકરણ (સંવરદ્વાર) અનુસાર (૧) અહિંસા મહાવ્રતની ભાવનાઓ (૧) ઈર્યા-સમિતિ ઈર્યા-સમિતિ ઇર્યા-સમિતિ (૨) મન-પરિજ્ઞા મનો-ગુતિ અપાપ-મન(મન-સમિતિ) (૩) વચન-પરિજ્ઞા વચન-ગુપ્તિ અપાપ-વચન-વચન-સમિતિ) (૪) આદાન-નિક્ષેપ સમિતિ આલોક-ભાજન-ભોજન એષણા-સમિતિ (૫) આલોક્તિ-પાન-ભોજન આદાન-ભાંડમાત્ર-નિક્ષેપણા સમિતિ આદાન-નિક્ષેપ-સમિતિ ૧. વૃત્તિ, પત્ર ૬૬ : તથા પાનાધા: प्रक्रमात् सूत्रकृताध्ययनेभ्यो रूपाधिकाश्चतुर्विंशतिरित्य તેપુI ૨. એજન, પત્ર ૬૨૬ : भवणवणजोइवेमाणिया य दस अट्ठ पंच एगविहा । इति चवीसं देवा केई पुण बेंति अरहंता ॥ बृहद्वृत्ति, पत्र ६१६ : ऋषभादितीर्थकरेषु । 3. Page #284 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ (૬) અનુવીચિ-ભાષણ (૭) ક્રોધ-પ્રત્યાખ્યાન (૮) લોભ-પ્રત્યાખ્યાન (૯) અભય(ભય-પ્રત્યાખ્યાન) (૧૦) હાસ્ય-પ્રત્યાખ્યાન (૧૧) અનુવીચિ-મિતાવગ્રહ-યાચન (૧૨) અનુજ્ઞાપિત-પાન-ભોજન (૧૩) અવગ્રહનું અવધારણ (૧૪) અભીક્ષ્ણ-અવગ્રહ-યાચન (૧૫) સાધર્મિક પાસેથી અવગ્રહ-યાચન (૧૬) સ્ત્રીઓમાં કથાનું વર્જન (૧૭) સ્રીઓનાં અંગ-પ્રભંગોના અવલોકનનું વર્જન (૧૮) પૂર્વ-ભુક્ત-ભોગની સ્મૃતિનું વર્જન (૧૯) અતિમાત્ર અને પ્રણીત પાન-ભોજનનું વર્જન (૨૦) સ્ત્રી આદિ વડે સંસક્ત શયનાસનનું વર્જન (૨૧) મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દમાં સમભાવ ૮૧૩ (૨) સત્ય મહાવ્રતની ભાવનાઓ અનુવીચિ-ભાષણતા – વિચારપૂર્વક બોલવું. ક્રોધ-વિવેક – ક્રોધનું પ્રત્યાખ્યાન લોભ-વિવેક – લોભનો ત્યાગ ભય-વિવેક – ભયનો ત્યાગ હાસ્ય-વિવેક – હાસ્યનો ત્યાગ (૩) અચૌર્ય મહાવ્રતની ભાવનાઓ અવગ્રહાનુજ્ઞાપના અવગ્રહસીમા પરિજ્ઞાન સ્વયં અવગ્રહની અનુગ્રહણતા સાધર્મિકોના અવગ્રહની યાચના તથા પરિભોગ સાધારણ ભોજનનો આચાર્ય વગેરેને બતાવીને પરિભોગ કરવો. (૪) બ્રહ્મચર્ય મહાવ્રતની ભાવનાઓ સ્ત્રી, પશુ અને નપુંસક દ્વારા સંસક્ત શયનાસનનું વર્જન સ્ત્રી-કથાનું વિવર્જન કરવું સ્ત્રીઓની ઈન્દ્રિયોના અવલોકનનું વર્જન કરવું. પૂર્વ-ભુક્ત તથા પૂર્વ-ક્રીડિત કામ-ભોગનું સ્મરણ ન પ્રણીત-આહારનું વિવર્જન કરવું. । કરવું. (૫) અપરિગ્રહ મહાવ્રતની ભાવનાઓ શ્રોત્રેન્દ્રિય રાગોપરતિ (૨૨) મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપમાં ચક્ષુઇન્દ્રિય રાગોપરિત સમભાવ (૨૩) મનોજ્ઞ અને અમનોજ્ઞ ગંધમાં ઘ્રાણેન્દ્રિય રાગોપતિ સમભાવ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૧ અનુવીચિ-ભાષણ ક્રોધ-પ્રત્યાખ્યાન લોભ-પ્રત્યાખ્યાન અભય(ભય-પ્રત્યાખ્યાન) હાસ્ય-પ્રત્યાખ્યાન વિવિક્ત-વાસ-વસતિ અભીક્ષ્ણ-અવગ્રહ-યાચન શય્યા-સમિતિ સાધારણ-પિંડ-પાત્ર લાભ વિનય-પ્રયોગ અસંસક્ત-વાસ-વસતિ સ્ત્રી-જનમાં કથા-વર્જન સ્ત્રીઓનાં અંગ-પ્રત્યંગ અને ચેષ્ટાઓના અવલોકનનું વર્જન પૂર્વ-ભુક્ત ભોગની સ્મૃતિનું વર્જન પ્રણીત-રસ-ભોજનનું વર્જન મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દમાં સમભાવ મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપમાં સમભાવ મનોજ્ઞ અને અમનોજ્ઞ ગંધમાં સમભાવ Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૮૧૪ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૨-૩૩ (૨૪) મનોજ્ઞ અને અમનોજ્ઞ રસમાં રસનેન્દ્રિય રાગોપરતિ મનોજ્ઞ અને અમનોજ્ઞ રસમાં સમભાવ સમભાવ (૨૫) મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શમાં સ્પર્શનેન્દ્રિય રાગોપરતિ મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શમાં સમભાવ સમભાવ ૩૨. ( સુ સારૂur) અહીં દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર – આ ત્રણે સૂત્રોના ૨૬ ઉદ્દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં ‘ઉદ્દેશ' શબ્દ ઉદ્દેશન-કાળનો સૂચક છે. એક દિવસમાં જેટલાં શ્રુતની વાચના (અધ્યયન) આપવામાં આવે છે. તેને “એક ઉદેશનકાળ' કહેવામાં આવે છે. આ ત્રણ સૂત્રોના ૨૬ ઉદ્દેશન-કાળ છે. દશાશ્રુતસ્કંધના ૧૦ ઉદ્દેશન-કાળ. કલ્પ (બૃહત્કલ્પ)ના ૬ ઉદ્દેશન-કાળ. વ્યવહાર-સૂત્રના ૧૦ ઉદ્દેશન-કાળ. ૩૩. સાધુના સત્યાવીસ ગુણો...માં (TVT Tré) સાધુના ૨૭ ગુણો છે. જેવા કે– (૧) પ્રાણાતિપાતથી વિરમણ (૧૦) સ્પર્શનેન્દ્રિયનિગ્રહ (૧૯) વિરાગતા (૨) મૃષાવાદથી વિરમણ (૧૧) ક્રોધ-વિવેક (૨૦) મન-સમાધારણતા (૩) અદત્તાદાનથી વિરમણ (૧૨) માન-વિવેક (૨૧) વચન-સમાધારણતા (૪) મૈથુનથી વિરમણ (૧૩) માયા-વિવેક (૨૨) કાય-સમાધારણતા (૫) પરિગ્રહથી વિરમણ (૧૪) લોભ-વિવેક (૨૩) જ્ઞાન-સંપન્નતા (૬) શ્રોત્રેન્દ્રિય-નિગ્રહ (૧૫) ભાવ-સત્ય (૨૪) દર્શન-સંપન્નતા (૭) ચક્ષુઇન્દ્રિય-નિગ્રહ (૧૬) કરણ-સત્ય (૨૫) ચારિત્ર-સંપન્નતા (૮) ધ્રાણેન્દ્રિય-નિગ્રહ (૧૭) યોગસત્ય (૨૬) વેદના-અધિસહન (૯) રસનેન્દ્રિય-નિગ્રહ (૧૮) ક્ષમા (૨૭) મારણાન્તિક-અધિસહન જુઓ– સમવાઓ, સમવાય ૨૭. વૃત્તિકારે ૨૭ ગુણો જુદી રીતે માન્યા છે – (૧) અહિંસા (૬) રાત્રિભોજન-વિરતિ (૧૧) સ્પર્શેન્દ્રિય-નિગ્રહ (૧૬) મનો-નિરોધ (૨) સત્ય (૭) શ્રોત્રેન્દ્રિય-નિગ્રહ (૧૨) ભાવ-સત્ય (૧૭) વચન-નિરોધ (૩) અચૌર્ય (૮) ચક્ષુઇન્દ્રિય-નિગ્રહ (૧૩) કરણ-સત્ય (૧૮) કામ-નિરોધ (૪) બ્રહ્મચર્ય (૯) પ્રાણેન્દ્રિય-નિગ્રહ (૧૪) ક્ષમા (૧૯) પૃથ્વીકાય-સંયમ (૫) અપરિગ્રહ (૧૦) રસનેન્દ્રિય-નિગ્રહ (૧૫) વિરાગતા (૨૦) અષ્કાય-સંયમ ૧. ગૃહવૃત્તિ, પત્ર ૬૬ : 'ષ્યિ' યુપત્નક્ષત્વિાકુન कालेषु दशादीनां-दशाश्रुतस्कन्धकल्पव्यवहाराणां પદ્વતિષ્યિતિ શેષ:, ૩ દિ "दस उद्देसणकाला दसाण कप्पस्स हॉति छच्चेव । दस चेव य ववहारस्स हुंति सव्वेऽवि छव्वीसं ।।" Page #286 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ (૨૧) તેજસ્કાય-સંયમ (૨૨) વાયુકાય-સંયમ ૩૪. અઠ્યાવીસ આચાર-પ્રકલ્પો....માં (પમિ) અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૪ (૨૩) વનસ્પતિકાય-સંયમ (૨૫) યોગયુક્તતા (૨૭) મારણાન્તિક-અધિસહન (૨૬) વેદના-અધિસહન (૨૪) ત્રસકાય-સંયમ ૧. પ્રકલ્પનો અર્થ છે ‘તે શાસ્ત્ર જેમાં મુનિના કલ્પ-વ્યવહારનું નિરૂપણ હોય.' આચારાંગનું બીજું નામ ‘પ્રકલ્પ’ છે.ર નિશીથ સૂત્ર સહિત આચાંરાગને ‘આચાર-પ્રકલ્પ’ કહેવામાં આવે છે. મૂળ આચારાંગનાં શસ્ત્ર-પરિશા વગેરે નવ અધ્યયન છે અને બીજો શ્રુતસ્કંધ તેની ચૂડા (શિખા) છે. તેના ૧૬ અધ્યયનો છે. નિશીથનાં ત્રણ અધ્યયન છે અને તે પણ આચારાંગની જ ચૂડા છે. આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનો— (૧) શસ્ત્ર-પરિજ્ઞા (૨) લોક-વિચય (૩) શીતોષ્ણીય આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધના સોળ અધ્યયનો— (૧) પિંડપૈણા (૫) વસ્ત્રષણા (૬) પાત્રૈષણા (૭) અવગ્રહ-પ્રતિમા (૮) સ્થાનસપ્તતિ ૮૧૫ (૪) સમ્યક્ત્વ (૫) આવંતી (૬) ધુત (૨) શય્યા (૩) ઈર્યા (૪) ભાષા નિશીથનાં ત્રણ અધ્યયનો— (૧) ઉદ્દાત (૨) અનુદ્ધાત્ ને (૩) આરોપણ. સમવાયાંગમાં આચાર-પ્રકલ્પના અઠ્યાવીશ પ્રકાર આ પ્રમાણે છે— (૧) એક મહિનાની આરોપણા (૨) એક મહિનો અને પાંચ દિવસની આરોપણા (૩) એક મહિનો અને દસ દિવસની આરોપણા (૪) એક મહિનો અને પંદર દિવસની આરોપણા (૫) એક મહિનો અને વીસ દિવસની આરોપણા (૬) એક મહિનો અને પચ્ચીસ દિવસની આરોપણા (૭) બે મહિનાની આરોપણા (૮) બે મહિના અને પાંચ દિવસની આરોપણા (૯) બે મહિના અને દસ દિવસની આરોપણા बृहद्वृत्ति, पत्र ६१६ : "वयछक्कमिंदयाणं च, निग्गहो भाव करणसच्चं च । खमया विरागया विय, मणमाईणं णिरोहो य ।। कायाण छक्कजोगम्मि, जुत्तया वेयणाहियासणया । (૯) નિષીધિકા સમતિ (૧૦) ઉચ્ચારણપ્રસ્રવણ સપ્તતિ (૧૧) શબ્દ સમતિ (૧૨) રૂપ સાતિ ર. (૭) વિમોહ (૮) ઉપધાન-શ્રુત (૯) મહાપરિજ્ઞા (૧૩) પરક્રિયા સપ્તતિ (૧૪) અન્યોન્યક્રિયા સપ્તતિ (૧૫) ભાવના (૧૬) વિમુક્તિ (૧૦) બે મહિના અને પંદર દિવસની આરોપણા (૧૧) બે મહિના અને વીસ દિવસની આ૨ોપણા (૧૨) બે મહિના અને પચીસ દિવસની આરોપણા (૧૩) ત્રણ મહિનાની આરોપણા (૧૪) ત્રણ મહિના અને પાંચ દિવસની આરોપણા (૧૫) ત્રણ મહિના અને દસ દિવસની આરોપણા (૧૬) ત્રણ મહિના અને પંદર દિવસની આરોપણા (૧૭) ત્રણ મહિના અને વીસ દિવસની આરોપણા (૧૮) ત્રણ મહિના અને પચ્ચીસ દિવસની तह मारणंतिय हियासणया एएऽणगारगुणा ।। " बृहद्वृत्ति, पत्र ६१६ : प्रकृष्टः कल्पो-यतिव्यवहारो यस्मिन्नसौ प्रकल्पः स चेहाचाराङ्गमेव शस्त्रपरिज्ञाद्यष्टाविंशत्यध्ययनात्मकम् । Page #287 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ૮૧૬ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩પ-૩૬ આરોપણા (૧૯) ચાર મહિનાની આરોપણા (૨૪) ચાર મહિના અને પચ્ચીસ દિવસની આરોપણા (૨૦) ચાર મહિના અને પાંચ દિવસની આરોપણા (૨૫) ઉપધાતિકી આરોપણા (૨૧) ચાર મહિના અને દસ દિવસની આરોપણા (૨૬) અનુપાતિકી આરોપણા (૨૨) ચાર મહિના અને પંદર દિવસની આરોપણા (૨૭) કૃષ્ના આરોપણા (૨૩) ચાર મહિના અને વીસ દિવસની આરોપણા (૨૮) અકૃત્ના આરોપણા ૩૫. ઓગણત્રીસ પાપ-શ્રુત પ્રસંગો..માં (પાર્વસુ પસંસ) પાપના ઉપાદાનકારણભૂત જે શાસ્ત્રો છે, તેમને પાપ-શ્રુત’ કહે છે. તે શાસ્ત્રોનો પ્રસંગ અર્થાત્ અભ્યાસ – પાપગ્રુત પ્રસંગ છે. તે ૨૯ છે – (૧) ભીમ– ભૂંકપ વગેરેનાં ફળ બતાવનારું નિમિત્ત-શાસ્ત્ર. (૨) ઉત્પાત – સ્વાભાવિક ઉત્પાતોનું ફળ બતાવનારું નિમિત્ત-શાસ્ત્ર. (૩) સ્વમ - સ્વપનાં શુભાશુભ ફળ બતાવનારું નિમિત્ત-શાસ્ત્ર . (૪) અંતરિક્ષ – આકાશમાં પેદા થનાર નક્ષત્રોના યુદ્ધનું ફળાફળ બતાવનાર નિમિત્ત-શાસ્ત્ર . (૫) અંગ – અંગ-સ્કુરણનું ફળ બતાવનાર નિમિત્ત-શાસ્ત્ર. (૬) સ્વર – સ્વરના શુભાશુભ ફળોનું નિરૂપણ કરનાર નિમિત્ત-શાસ્ત્ર. (૭) વ્યંજન – તલ, મસા વગેરેનું ફળ બતાવનાર નિમિત્ત-શાસ્ત્ર. (૮) લક્ષણ – અનેક પ્રકારના લક્ષણોનું ફળ બતાવનાર નિમિત્ત-શાસ્ત્ર. આ આઠેના ત્રણ ત્રણ પ્રકાર હોય છે – (૧) સૂત્ર, (૨) વૃત્તિ અને (૩) વાર્તિકા. આ રીતે કુલ ૨૪ પાપશ્રુત પ્રસંગ થયા. (૨૫) વિકથાનુયોગ – અર્થ અને કામના ઉપાયોના પ્રતિપાદક ગ્રંથો જેવા કે – કામન્દક, વાત્સ્યાયન, ભારત વગેરે. (૨૬) વિદ્યાનુયોગ – રોહિણી આદિ વિદ્યાની સિદ્ધિ બતાવનાર શાસ્ત્ર. (૨૭) મંત્રાનુયોગ – મંત્ર-શાસ્ત્ર. (૨૮) યોગાનુયોગ – વશીકરણ-શાસ્ત્ર, હરમેખલા વગેરે શાસ્ત્ર. (૨૯) અન્યતીર્થિક પ્રવૃત્તાનુયોગ – અન્ય તીર્થિકો દ્વારા પ્રવર્તિત શાસ્ત્રો. જુઓ– સમવાઓ, સમવાય ૨૯. બૃહવૃત્તિ (પત્ર ૬૧૭)માં આ કંઈક જુદી રીતે મળે છે. ૩૬. ત્રીસ મોહના સ્થાનોમાં (દાસ) મોહકર્મના પરમાણુઓ વ્યક્તિને મૂઢ બનાવે છે. તેમનો સંગ્રહ વ્યક્તિ પોતાની જ દુષ્યવૃત્તિઓથી કરે છે. અહીં મહામોહ ઉત્પન્ન કરનાર ત્રીશ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે. તે આ પ્રમાણે છે – (૧) ત્રસ-પ્રાણીને પાણીમાં ડુબાડીને મારવું (૨) માથા પર ચામડું વગેરે બાંધીને મારવું. (૩) હાથ વડે મોઢું બંધ કરી, સિસકતા પ્રાણીને મારવું. Page #288 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ (૪) મંડપ વગેરેમાં મનુષ્યોને ઘેરી, ત્યાં આગ લગાડી, ધુમાડાથી ગુંગળાવીને તેમને મારવા. (૫) સંક્લિષ્ટ ચિત્તથી માથા પર પ્રહાર કરી માથું ફોડી નાખવું. (૬) વિશ્વાસઘાત કરી મારવું. (૭) દૂરાચાર છૂપાવવો, માયાને માયા વડે પરાજિત કરવી, કરેલી પ્રતિજ્ઞાઓનો અસ્વીકાર કરવો. (૮) પોતે કરેલ હત્યા જેવા મહાદોષનું બીજા ઉપર આરોપણ કરવું. (૯) યથાર્થ જાણતો હોવા છતાં પણ સભા સમક્ષ મિશ્ર-ભાષા બોલવી—સત્યાંશની આડમાં મોટા જૂઠાણાને છૂપાવવાનો પ્રયત્ન કરવો અને કલહ કરતાં જ રહેવું. (૧૦) પોતાના અધિકારીની સ્રીઓ કે અર્થ-વ્યવસ્થા પોતાને તાબે કરી તેને અધિકાર અને ભોગ-સામગ્રીથી વંચિત કરી દેવો, કડક શબ્દોમાં તેની નિંદા કરવી. (૧૧) બાલ-બ્રહ્મચારી ન હોવા છતાં પણ પોતાની જાતને બાલ-બ્રહ્મચારી ગણાવવી. ૮૧૭ (૧૨) અબ્રહ્મચારી હોવા છતાં પણ પોતે પોતાને બ્રહ્મચારી ગણાવવો. (૧૩) જેના સહારે આજીવિકા મળતી હોય તેનું જ ધન હડપવું. (૧૪) જે ઐશ્વર્યવાળી વ્યક્તિ કે જન-સમૂહની મદદથી ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હોય તેના જ ભોગો કાપી નાખવા. (૧૫) સાપણનું પોતાના જ ઇંડાને ગળી જવું, પોષનાર વ્યક્તિ, સેનાપતિ અને પ્રશાસકને મારી નાખવો. (૧૬) રાષ્ટ્ર-નાયક, નિગમ-નેતા(વ્યાપારી-પ્રમુખ), સુપ્રસિદ્ધ શેઠને મારી નાખવા. (૧૭) જે જનતાને માટે દ્વીપ અને ત્રાણ સમાન હોય તેવા જન-નેતાને મારી નાખવો. (૧૮) સંયમને માટે તત્પર મુમુક્ષુ અને સંયમી સાધુને સંયમથી વિમુખ કરવા. (૧૯) અનંતજ્ઞાનીનો અવર્ણવાદ બોલવો – સર્વજ્ઞતા પ્રતિ અશ્રદ્ધા ઉત્પન્ન કરવી. (૨૦) મોક્ષ-માર્ગની નિંદા કરી જનતાને તેનાથી વિમુખ કરવી. (૨૧) જે આચાર્યો અને ઉપાધ્યાયો પાસેથી શિક્ષણ મેળવ્યું હોય તેમની જ નિંદા કરવી. (૨૨) આચાર્ય અને ઉપાધ્યાયની સેવા અને પૂજા ન કરવી. (૨૩) અબહુશ્રુત હોવા છતાં પણ પોતે પોતાને બહુશ્રુત કહેવો. (૨૪) અતપસ્વી હોવા છતાં પણ પોતે પોતાને તપસ્વી કહેવો. (૨૫) ગ્લાન સાધર્મિકની ‘તેણે મારી સેવા કરી ન હતી’ એવી કલુષિત ભાવનાથી સેવા ન કરવી. (૨૬) જ્ઞાન, દર્શન અને ચારિત્રનો વિનાશ કરનારી કથાઓનો વારંવાર પ્રયોગ કરવો. ૧૭. સમવાઓ, સમવાય ૨૮ । અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૬ (૨૭) પોતાના મિત્ર વગેરેને માટે વારંવાર નિમિત્ત, વશીકરણ વગેરેનો પ્રયોગ કરવો. (૨૮) માનવીય કે પારલૌકિક ભોગોની લોકોની સામે નિંદા કરીને છાની છૂપી રીતે તેમનું સેવન કર્યે જવું. (૨૯) દેવતાઓનાં ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ અને વીર્યની મશ્કરી કરવી. (૩૦) દેવ-દર્શન ન થવા છતાં પણ મને દેવ-દર્શન થઈ રહેલ છે – એમ કહેવું. Page #289 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૮૧૮ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૭ ઉક્ત વિવરણ સમવાયાંગ (સમવાય ૩૦)ના આધારે છે. દશાશ્રુતસ્કંધ (દશા ૯)માં પ્રથમ પાંચ સ્થાન સહેજ ફેરફાર સાથે મળે છે– સમવાય દશાશ્રુતસ્કન્યા ૩૭. સિદ્ધોના એકત્રીસ વગેરે-(અતિશય) ગુણો....માં (સિદ્ધારૂકુ) સિદ્ધોના એકત્રીશ આદિ-ગુણો આ પ્રમાણે છે– (૧) આભિનિબોધિક જ્ઞાનાવરણનો ક્ષય, (૧૭) દર્શન-મોહનીયનો ક્ષય, (૨) શ્રુત જ્ઞાનાવરણનો ક્ષય, (૧૮) ચારિત્ર-મોહનીયનો ક્ષય, (૩) અવધિ જ્ઞાનાવરણનો ક્ષય, (૧૯) નરયિક આયુષ્યનો ક્ષય, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણનો ક્ષય, (૨૦) તિર્યંચ આયુષ્યનો ક્ષય, (૫) કેવળજ્ઞાનાવરણનો ક્ષય, (૨૧) મનુષ્ય આયુષ્યનો ક્ષય, (૬) ચક્ષુ જ્ઞાનાવરણનો ક્ષય, (૨૨) દેવ આયુષ્યનો ક્ષય, (૭) અચક્ષુ દર્શનાવરણનો ક્ષય, (૨૩) ઉચ્ચ ગોત્રનો ક્ષય, (૮) અવધિ દર્શનાવરણનો ક્ષય, (૨૪) નીચ ગોત્રનો ક્ષય, (૯) કેવળ દર્શનાવરણનો ક્ષય, (૨૫) શુભ નામનો ક્ષય, (૧૦) નિદ્રાનો ક્ષય, (૨૬) અશુભ નામનો ક્ષય, (૧૧) નિદ્રા-નિદ્રાનો ક્ષય, (૨૭) દાનાન્તરાયનો ક્ષય, (૧૨) પ્રચલાનો ક્ષય, (૨૮) લાભાન્તરાયનો ક્ષય, (૧૩) પ્રચલા-પ્રચલાનો ક્ષય, (૨૯) ભોગાન્તરાયનો ક્ષય, (૧૪) સ્વનદ્ધિનો ક્ષય, (૩૦) ઉપભોગાનરાયનો ક્ષય, (૧૫) સાતવેદનીયનો ક્ષય, (૩૧) વીર્યાન્તરાયનો ક્ષય. (૧૬) અસતાવેદનીયનો ક્ષય, જુઓ – સમવાઓ, સમવાય ૩૧. આચારાંગમાં સિદ્ધોના ગુણો આ રીતે બતાવવામાં આવ્યા છે* : માથાશે, બા ૨૨૭-૨૨૫ : ण तित्ते, ण कडुए, ण कसाए, ण अंबिले, ण महुरे। से ण दीहे, ण हस्से, ण वट्टे, ण तंसे, ण चउरंसे, ण પ વ ડે, મ, મંત્રે ! ण लहुए, ण सीए, ण उण्हे, ण णिद्धे, ण लुक्खे। ण किण्हे, ण णीले, ण लोहिए, ण हालिद्दे, ण सुकिल्ले। II દે છે ! ण सुरभिगंधे, ण दुरभिगंधे। ण इत्थी, ण पुरिसे, ण अन्नहा। Page #290 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૮ પાંચ સંસ્થાન રહિત. સંસ્થાન આ છે – (૧) દીર્ધ-હસ્ય, (૨) વૃત્ત, (૩) ત્ર્યમ્ર, (૪) ચતુરસ અને (પ) પરિમંડલ. પાંચ વર્ણ રહિત. વર્ણ આ પ્રમાણે છે– (૬) કૃષ્ણ, (૭) નીલ, (૮) લોહિત, (૯) હારિદ્ર અને (૧૦) શુક્લ. બે ગંધ રહિત. ગંધ આ છે – (૧૧) સુરભિ ગંધ અને (૧૨) દુરભિગંધ પાંચ રસ રહિત. રસ આ છે – (૧૩) તિક્ત, (૧૪) ટુક, (૧૫) કષાય, (૧૬) આમ્લ અને (૧૭) મધુર. આઠ સ્પર્શ રહિત. સ્પર્શ આ છે – (૧૮) કર્કશ, (૧૯) મૃદુ, (૨૦) લઘુ, (૨૧) ગુરુ, (૨૨) શીત, (૨૩) ઉષ્ણ, (૨૪) સ્નિગ્ધ અને (૨૫) રુલ. (૨૬) અકાય, (૨૭) અરુહ અને (૨૮) અસંગ. ત્રણ વેદ રહિત. વેદ આ છે – (૨૯) સીવેદ, (૩૦) પુરુષવેદ અને (૩૧) નપુંસકવેદ. શાન્ત્યાચાર્યે બન્ને પ્રકાર માન્ય કર્યા છે. ૩૮. બત્રીસ યોગ-સંગ્રહો...માં (ગોળેવુ) મન, વચન અને કાયાના વ્યાપારને ‘યોગ’ કહે છે. અહીં પ્રશસ્ત યોગો જ ગ્રહણ કરવામાં આવ્યા છે. યોગ-સંગ્રહનો અર્થ છે. ‘પ્રશસ્ત યોગોનું એકત્રીકરણ'. તે બન્નીશ છે ૮૧૯ – (૧) આલોચના – શિષ્ય દ્વારા ગુરુપાસે પોતાના દોષ અંગે નિવેદન (૨) શિષ્ય દ્વારા આલોચિત દોષો પ્રગટ ન કરવા. (૩) આપત્તિમાં દૃઢ-ધર્મિતા. (૪) અનિશ્રિતોપધાન – બીજાની સહાયતા વિના જ તપઃકર્મ કરવું. (૫) શિક્ષા – શાસ્ત્રોનું પઠન-પાઠન. (૬) નિષ્પતિકર્મતા – શરીરની સારસંભાળ ન લેવી. (૭) અજ્ઞાનતા – પોતાની તપશ્ચર્યા વગેરેને ગુપ્ત રાખવી. (૮) અલોભતા. (૯) તિતિક્ષા - પરીષહ આદિ પર વિજય. (૧૦) આર્જવ – ઋજુભાવ. (૧૧) શુચિ -- સત્ય અને સંયમ. (૧૨) સમ્યક્ દૃષ્ટિ – સમ્યગ્-દર્શનની શુદ્ધિ. (૧૩) સમાધિ – ચિત્ત-સ્વાસ્થ્ય. (૧૪) આચારોપગત – માયા-રહિત થવું. (૧૫) વિનયોપગત - માન-રહિત થવું. (૧૬) ધૃતિમતિ – અદીનતા. (૧૭) સંવેગ – મોક્ષની અભિલાષા. (૧૮) પ્રણિધિ – માયાશલ્ય રહિત થવું. ૧૯. વૃવૃત્તિ, પત્ર ૬૭ । Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૮૨૦ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૯ (૧૯) સુવિધિ - સદ્-અનુષ્ઠાન. (૨૦) સંવર – આશ્રવ-નિરોધ. (૨૧) આત્મદોષપસંહાર – પોતાના દોષોનો નિરોધ. (૨૨) સર્વકામ-વિરક્તતા – સમસ્ત વિષયોથી વિમુખતા. (૨૩) પ્રત્યાખ્યાન - મૂળ ગુણ વિષયક. (૨૪) પ્રત્યાખ્યાન – ઉત્તર ગુણ વિષયક. (૨૫) વ્યુત્સર્ગ – કાયોત્સર્ગ. (૨૬) અપ્રમાદ, (૨૭) લવાલવ – ક્ષણેક્ષણ સામાચારીનું પાલન કરવું. (૨૮) ધ્યાન - સંવર-યોગ. (૨૯) મારણાત્તિક ઉદય – મરણવેળાએ અલુબ્ધ રહેવું. (30) સંગનો ત્યાગ – જ્ઞ-પ્રતિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પ્રતિજ્ઞાથી ત્યાગ કરવો. (૩૧) પ્રાયશ્ચિત્ત કરવું. (૩૨) મારણાન્તિક આરાધના – શરીર અને કષાયને ક્ષીણ કરવા માટે તપસ્યા કરવી. જુઓ – સમવાઓ, સમવાય ૩૨. ૩૯. તેત્રીસ આશાતનાઓમાં (તેત્તીસાસાયTY) આશાતનાનો અર્થ છે – અવિનય, અશિષ્ટતા કે અભદ્ર વ્યવહાર. દૈનિક વ્યવહારોના આધારે તેમના તેત્રીસ વિભાગ કરવામાં આવ્યા છે – (૧) નાના સાધુએ મોટા સાધુની આગળ ચાલવું. (૨) નાના સાધુએ મોટા સાધુની સમશ્રેણીમાં સાથોસાથ) ચાલવું. (૩) નાના સાધુએ મોટા સાધુની અડોઅડ રહીને ચાલવું. (૪) નાના સાધુએ મોટા સાધુની આગળ ઊભા રહેવું. (૫) નાના સાધુએ મોટા સાધુની સમશ્રેણીમાં (હરોળમાં) ઊભા રહેવું. (૬) નાના સાધુએ મોટા સાધુની અડોઅડ ઊભા રહેવું. (૭) નાના સાધુએ મોટા સાધુની આગળ બેસવું. (૮) નાના સાધુએ મોટા સાધુની સમશ્રેણિમાં (હરોળમાં) બેસવું. (૯) નાના સાધુએ મોટા સાધુની અડોઅડ બેસવું. (૧૦) નાના સાધુએ મોટા સાધુની પહેલાં (એક જળપાત્ર હોય એવી સ્થિતિમાં) આચમન કરવું – શુચિ લેવી. (૧૧) નાના સાધુએ સ્થાનમાં આવી મોટા સાધુની પહેલાં ગમનાગમનની આલોચના કરવી. (૧૨) જે વ્યક્તિની સાથે મોટા સાધુએ વાર્તાલાપ કરવાનો છે, તેની સાથે નાના સાધુએ પહેલાં જ વાર્તાલાપ કરવો. Page #292 -------------------------------------------------------------------------- ________________ ચરણ-વિધિ ૮૨૧ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૯ (૧૩) મોટા સાધુ દ્વારા એમ પૂછવામાં આવે કે કોણ જાણે છે, કોણ સૂઈ રહ્યું છે ત્યારે નાના સાધુએ જાગતાં હોવા છતાં ઉત્તર ન આપવો. (૧૪) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી પહેલાં નાના સાધુ પાસે આલોચના કરવી – કયાંથી શું, કેવી રીતે મળ્યું એ બતાવવું. (૧૫) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી પહેલાં નાના સાધુને બતાવવી, પછી મોટા સાધુને. (૧૬) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી પહેલાં નાના સાધુને નિમંત્રિત કરવો, પછી મોટા સાધુને. (૧૭) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી મોટા સાધુને પૂછ્યા વિના પોતાના પ્રિય-પ્રિય સાધુઓને વધુને વધુ આપી દેવું. (૧૮) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી મોટા સાધુ સાથે ભોજન કરતી વેળાએ સરસ આહાર ખાવાની ઉતાવળ કરવી. (૧૯) મોટા સાધુ વડે આમંત્રિત થતાં સાંભળ્યું ન સાંભળ્યું કરવું. (૨૦) મોટા સાધુ વડે આમંત્રિત થતાં પોતાની જગ્યાએ બેઠા બેઠા ઉત્તર આપવો. (૨૧) મોટા સાધુને અનાદર-ભાવે “શું કહી રહ્યા છો? –એમ કહેવું. (૨૨) મોટા સાધુને તુંકારો કરવો. (૨૩) મોટા સાધુને કે એમની સમક્ષ અન્ય કોઇને લુખા શબ્દોમાં આમંત્રિત કરવું કે જોર જોરથી બોલવું. (૨૪) મોટા સાધુની – તેમનો જ કોઈ શબ્દ પકડીને – અવજ્ઞા કરવી. (૨૫) મોટા સાધુ વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે “આ આમ નહીં પરંતુ આમ છે – એમ કહેવું. (૨૬) મોટા સાધુ વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે ‘આપ ભૂલી રહ્યા છો – એમ કહેવું. (૨૭) મોટા સાધુ વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે અન્યમનસ્ક રહેવું. (૨૮) મોટા સાધુ વ્યાખ્યાન કરી રહ્યા હોય તે સમયે વચમાં જ સભાભંગ કરવો. (૨૯) મોટા સાધુ વ્યાખ્યાન કરી રહ્યા હોય, તે સમયે વચ્ચે જ કથાનો વિચ્છેદ કરવો–વિન ઊભું કરવું. (30) મોટા સાધુ વ્યાખ્યાન કરી રહ્યા હોય, ત્યારે તે જ વિષયમાં પોતાની વ્યાખ્યા આપવાનો વારંવાર પ્રયત્ન કરવો. (૩૧) મોટા સાધુના ઉપકરણોને પગ વાગી જાય ત્યારે વિનમ્રતાપૂર્વક ક્ષમા યાચના ન કરવી. (૩૨) મોટા સાધુના પાથરણા પર ઊભા રહેવું, બેસવું કે સૂવું. (૩૩) મોટા સાધુથી ઊંચા કે બરોબરીના આસન ઉપર ઊભા રહેવું, બેસવું કે સૂવું. આશાતનાઓનું આ વિવરણ દશાશ્રુતસ્કંધ (દશા ૩)ના આધારે કરવામાં આવ્યું છે. સમવાયાંગ (સમવાય ૩૩)માં એ કંઈક ક્રમભેદે પ્રાપ્ત થાય છે. આવશ્યક (ચતુર્થ આવશ્યક)માં ૩૩ આશાતનાઓ જુદી રીતે મળે છે– (૧) અહંતોની આશાતના. (૭) શ્રાવકોની આશાતના. (૨) સિદ્ધોની આશાતના. (૮) શ્રાવિકાઓની આશાતના. (૩) આચાર્યોની આશાતના. (૯) દેવોની આશાતના. (૪) ઉપાધ્યાયોની આશાતના. (૧૦) દેવીઓની આશાતના. (૫) સાધુઓની આશાતના. (૧૧) ઈહલોકની આશાતના. (૬) સાધ્વીઓની આશાતના. (૧૨) પરલોકની આશાતના. Page #293 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૮૨૨ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૯ (૧૩) કેવળી-પ્રજ્ઞત ધર્મની આશાતના. (૧૪) દેવ, મનુષ્ય અને અસુર સહિત લોકની આશાતના. (૧૫) સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની આશાતના. (૧૬) કાળની આશાતના. (૧૭) શ્રતની આશતના. (૧૮) શ્રુત-દેવતાની આશાતના. (૧૯) વાચનાચાર્યની આશાતના. (૨૦) વ્યાવિદ્ધ – વ્યત્યાસિત વર્ણ-વિન્યાસ કરવો – ક્યાંયના અક્ષરો ક્યાંય બોલવા." (૨૧) વ્યત્યાગ્રંડિત – ઉચ્ચાર્યમાણ પાકમાં બીજા પાઠોનું મિશ્રણ કરવું.” (૨૨) હીનાક્ષર – અક્ષરો ઓછા કરી ઉચ્ચારણ કરવું. (૨૩) અત્યક્ષર – અમરી વધારી ઉચ્ચારણ કરવું. (૨૪) પદહીન – પદો ઓછા કરી ઉચ્ચારણ કરવું. (૨૫) વિનયહીન – વિરામ-રહિત ઉચ્ચારણ કરવું. (ર) ઘોષહીન – ઉદાત્ત આદિ ઘોષ-રહિત ઉચ્ચારણ કરવું. (૨૭) યોગહીન – સંબંધ-રહિત ઉચ્ચારણ કરવું. (૨૮) સુક્ષુદત્ત – યોગ્યતાથી વધુ જ્ઞાન આપવું. (૨૯) દુદું-પ્રતિચ્છિત – જ્ઞાન સમ્યગ્માવથી ગ્રહણ ન કરવું. (૩૦) અકાળે સ્વાધ્યાય કરવો. (૩૧) કાળે સ્વાધ્યાય ન કરવો. (૩૨) અસ્વાધ્યાયની સ્થિતિમાં સ્વાધ્યાય કરવો. (૩૩) સ્વાધ્યાયની સ્થિતિમાં સ્વાધ્યાય ન કરવો. विशेषावश्यक भाष्य,गाथा ८५६ : वाइद्धक्ख-रमेयं, वच्चासियवण्णविण्णासं। विशेषावश्यक भाष्य, गाथा ८५६ : विविहसत्थपल्लवविमिस्सं। Page #294 -------------------------------------------------------------------------- ________________ बत्तीसइमं अज्झयणं पमायाणं બત્રીસમું અધ્યયન પ્રમાદસ્થાન Page #295 -------------------------------------------------------------------------- ________________ Page #296 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનમાં પ્રમાદનાં કારણો તથા તેમના નિવારણના ઉપાયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલા માટે તેનું નામ ‘પHTTvr' – ‘ સ્થાન' છે, પ્રમાદ સાધનાનું વિદન છે. તેનું નિવારણ કરી સાધક જિતેન્દ્રિય બને છે. ૧. પ્રમાદના પાંચ પ્રકારમઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. ૨. પ્રમાદના છ પ્રકાર – મધ, નિદ્રા, વિય, કષાય, ધૂત અને પ્રતિલેખના. . પ્રમાદના આઠ પ્રકાર– અજ્ઞાન, સંશય, મિથ્યા-જ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિ-બ્રશ, ધર્મમાં અનાદર, મન-વચન-કાયાનું દુષ્મણિધાન. માનસિક, વાચિક અને કાયિક- આ બધા દુઃખોનું મૂળ છે વિષયોની સતત આકાંક્ષા. વિષયો આપાત-ભદ્ર (સેવનકાળે સુખદાયક) હોય છે, પરંતુ તેમનું પરિણામ વિરસ હોય છે. શાસ્ત્રકારોએ તેમને ‘કિપાક ફળ'ની ઉપમાથી ઉપમિત કર્યા છે. (શ્લોક ૧૯, ૨૦) આકાંક્ષાનાં મૂળ છે – રાગ અને દ્વેષ. તે સંસાર-ભ્રમણના હેતુઓ છે. તેમની વિદ્યમાનતામાં વીતરાગતા આવતી નથી. વીતરાગ-ભાવ વિના જિતેન્દ્રિયતા સંપન્ન થતી નથી. જિતેન્દ્રિયતાનું પહેલું સાધન છે – આહાર-વિવેક. સાધકે પ્રણીત આહાર ન કરવો જોઈએ. અતિમાત્રામાં ભોજન ન કરવું જોઈએ. વારંવાર ન ખાવું જોઈએ. પ્રણીત કે અતિ-માત્રામાં કરેલ ભોજન ઉદીપન કરે છે, તેનાથી વાસનાઓ ઉભરાય છે અને મન ચંચળ બની જાય છે. આ જ રીતે એકાંતવાસ, અલ્પ-ભોજન, વિષયમાં અનનુરક્તિ, દૃષ્ટિ-સંયમ, મન-વાણી અને કાયાનો સંયમ, ચિંતનની પવિત્રતા – આ બધાં પણ જિતેન્દ્રિય બનવાનાં સાધનો છે. પ્રથમ ૨૧ શ્લોકોમાં આ ઉપાયોનું વિશદ નિરૂપણ થયું છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થવાથી કયા કયા દોષો ઉત્પન્ન થાય છે? તેમના ઉત્પાદન સંરક્ષણ અને વ્યાપારથી કયા કયા દુઃખો ઉત્પન્ન થાય છે? - આ પ્રશ્નોનું સ્પષ્ટ સમાધાન મળે છે. જયાં સુધી વ્યક્તિ આ બધા ઉપાયો જાણીને પોતાના આચરણમાં ઉતારે નહીં ત્યાં સુધી તે દુઃખોના દાણ પરિણામોથી છૂટી શકે નહીં. વિષયો પોતાની મેળે જ સારા કે ખરાબ કંઇ પણ નથી. તે વ્યક્તિના રાગ-દ્વેષ સાથે સંમિશ્રિત થઈને સારા કે ખરાબ બને છે. ઇન્દ્રિય તથા મનના વિષયો વીતરાગ માટે દુ:ખના હેતુઓ નથી, રાગ-ગ્રસ્ત વ્યક્તિ માટે તેઓ પરમ દારુણ પરિણામવાળા છે. એટલા માટે બંધન અને મુક્તિ પોતાની જ પ્રવૃત્તિ પર અવલંબિત છે. જે સાધક ઇન્દ્રિયોના વિષયો પ્રતિ વિરક્ત છે, તેને તેમની મનોજ્ઞતા કે અમનોજ્ઞતા સતાવતી નથી. તેનામાં સમતાનો વિકાસ થાય છે. સામ્યના વિકાસથી કામ-ગુણોની તૃષ્ણાનો નાશ થઈ જાય છે અને સાધક ઉત્તરોત્તર ગુણસ્થાનોમાં આરોહ ૧. ઉત્તરાધ્યયન નિnિ, થા ૧૨૦ | ૩. પ્રવવન સારો દ્વાર, તાર ર૦૭, ગાથા ૨૨૨૨, ૨૨૨૩ : ટાઇi, દાઝ૪: બિદેપમાણપu–તે નહીં–નામા, पमाओ य मुणिदेहि, भणिओ अट्ठभेयओ। णिद्दपमाए, विसयपमाए, कसायपमाए, जूतपमाए, अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य॥ पडिलेहणापमाए। रागो दोसो मइब्भंसो, धम्मम्मि य अणायरो ॥ जोगाणं दुप्पणीहाणं, अट्टहा वज्जियव्वओ ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૮૨૬ અધ્યયન-૩૨ : આમુખ કરતો કરતો લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. (શ્લોક ૧૦૬, ૧૦૭, ૧૦૮) સાધનાની દૃષ્ટિએ આ અધ્યયનનું બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અપ્રમાદ જ સાધના છે. સાધકે પ્રતિપળ અપ્રમત્ત કે જાગરૂક રહેવું જોઈએ. નિર્યુક્તિકારે બતાવ્યું છે કે ભગવાન ઋષભ સાધનામાં પ્રાય: અપ્રમત્ત રહ્યા હતા. તેમનો સાધના-કાળ હજાર વર્ષનો હતો. તેમાં પ્રમાદ-કાળ એક દિવસ-રાતનો હતો. ભગવાન મહાવીરે બાર વર્ષ અને તેર પખવાડિયા સુધી સાધના કરી હતી. તેમાં પ્રમાદ-કાળ એક અંતર્મુહૂર્તનો હતો. બન્ને તીર્થકરોના પ્રમાદ-કાળને નિર્યુક્તિકારે ‘સંકલિત-કાળ” કહ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે એક દિન-રાત અને એક અંતર્મુહૂર્તનો પ્રમાદ એક સાથે થયો ન હતો. પરંતુ તેઓના સાધન.કાળમાં જે પ્રમાદ થયો, તેને સંકલિત કરવામાં આવે તો તે એક દિન-રાત અને એક અંતર્મુહૂર્તનો થાય છે.' શાજ્યાચાર્ય બતાવ્યું છે કેટલાક આચાર્યો અનુપપત્તિના ભયથી ભગવાન ઋષભ અને મહાવીરના પ્રમાદને માત્ર નિદ્રાપ્રમાદ માને છે. પરંતુ નિયુક્તિકાર અને શાન્તાચાર્યનો આવો મત નથી અને તે સંગત પણ છે. નિર્યુક્તિકારના નિરૂપણનો ઉદ્દેશ્ય એ છે કે જે રીતે ભગવાન ઋષભ અને મહાવીર અધિકાધિક અપ્રમત્ત રહ્યા છે, તે જ રીતે બધા શ્રમણો પણ અધિકથી અધિક અપ્રમત્ત રહે. ૧. (ક) ઉત્તરધ્યયન નિકુંત્તિ, થા ૬૨૩, ૨૪ : वाससहस्सं उग्गं तवमाइगरस्स आयरंतस्स । जो किर पमायकालो अहोरत्तं तु संकलिअं॥ बारसवासे अहिए, तवं चरंतस्स वद्धमाणस्स । जो किर पमायकालो, अंतमुहुत्तं तु संकलिअं॥ (५) बृहद्वृत्ति, पत्र ६२० : किमयमेकावस्थाभाविनः प्रमादस्य काल उतान्यथेत्याशंकयाह-संकलितः, किमुक्तं भवति?-अप्रमादगुणस्थानस्यान्तमौहूर्तिकत्वेनानेकशोऽपि प्रमादप्राप्तौ तदवस्थितिविषयभूतस्यान्तर्मुहूर्त्तस्यावयेयभेदत्वात्तेषामतिसूक्ष्मतया सर्वकालसङ्कलनायामप्यहोरात्रमेवाभूत् । तथा द्वादश वर्षाण्यधिकानि तपश्चरतो वर्द्धमानस्य यः किल प्रमादकालः प्राग्वत्सोऽन्तर्मुहूर्तमेव सङ्कलितः, इहाप्यन्तर्मुहूर्तानामसङ्ख्येयभेदत्वात्प्रमादस्थितिविषयान्तर्मुहूर्तानां सूक्ष्मत्वं, संकलनान्तर्मुहूर्तस्य च बृहत्तरत्वमिति भावनीयम् । बृहद्वृत्ति, पत्र ६२० : अन्ये त्वेतदनुपपत्तिभीत्या निद्राप्रमाद एवायं विवक्षित इति व्याचक्षते । ૨. Page #298 -------------------------------------------------------------------------- ________________ મૂળ बत्तीसइमं अज्झयणं : जत्रीसभुं अध्ययन पायद्वाणं : प्रभास्थान બત્રીસમું સંસ્કૃત છાયા १. अच्चंतकालस्स समूलगस्स सव्वरस कुक्खस्स उजोपयोक्खो । तं भासओ मे पडिपुण्णचित्ता सुह एगग्गहियं हियत्थं ॥ २. नाणस्स सव्वस्स पगासणाए अण्णाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखणं एतसोक्खं समुवेइ मोक्खं ॥ ३. तस्सेस मग्गो गुरुविद्धसेवा विवज्जणा बालजणस्स दूरा । सज्झायएगंतनिसेवणा य सुत्तत्थसंचितणया थिई य ॥ ४. आहारमिच्छे मियमेसणिज्जं सहायमिच्छे निउणत्थबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी ॥ ५. न वा लभेज्जा निउणं सहाय हवा गुण वा । एक्को वि पावाइ विवज्जयंतो विहरेज्ज कामेसु असज्जमाणो ॥ ६. जहा य अंडप्पभवा बलागा अंडं बलागप्पभवं जहा य । मेव मोहाय खु मोहं च तण्हाययतं वयंति ॥ अत्यन्तकालस्य समूलकस्य सर्वस्य दुःखस्य तु यः प्रमोक्षः । तं भाषमाणस्य मे प्रतिचूर्णचित्ता: श्रृणुतैकाग्रयहितं हितार्थम् ॥ ज्ञानस्य सर्वस्य प्रकाशनया अज्ञानमोहस्य विवर्जनया । रागस्य दोषस्य च संक्षयेण एकांतसौख्यं समुपैति मोक्षम् ॥ तस्यैष मार्गे गुरुवृद्धसेवा विवर्जना बालजनस्य दूरात् । स्वाध्यायैकान्तनिषेवणा च सूत्रार्थसंचिन्तना धृतिश्च || आहारमिच्छेन्मितमेषणीयं सहायमिच्छेत्रिपुणार्थबुद्धिम् । निकेतमिच्छेद् विवेकयोग्यं समाधिकामः श्रमणस्तपस्वी ॥ नवा लभेत निपुणं सहायं गुणाधिकं वा गुणतः समं वा । एकोऽपि पापानि विवर्जयन् विहरेत् कामेष्वसजन् ॥ यथा च अण्डप्रभवा बलाका अण्डं बलाकाप्रभवं यथा च । एवमेव मोहायतनं खलु तृष्णा मोहं च तृष्णायतनं वदन्ति ॥ ગુજરાતી અનુવાદ ૧. અનાદિકાલીન સર્વ દુઃખો અને તેમનાં કારણો (કષાય વગેરે)થી મોક્ષનો જે ઉપાય છે તે હું કહી રહ્યો છું. તે એકાગ્રહિત (ધ્યાન માટે હિતકારી) છે, આથી તું પ્રતિપૂર્ણ ચિત્ત બની હિત(મોક્ષ)ને માટે સાંભળ. ૨. સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ, અજ્ઞાન અને મોહનો નાશ તથા રાગ અને દ્વેષનો ક્ષય થવાથી આત્મા એકાંત સુખમય મોક્ષ પ્રાપ્ત કરે છે. 3. गुरु जने वृद्धो (स्थविर मुनिखो) नी' सेवा अरवी, અજ્ઞાની જનોને દૂરથી જ છોડી દેવા, સ્વાધ્યાય કરવો, એકાન્તવાસ કરવો, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું તથા धैर्य राखा मोक्षनो मार्ग छे. ૪. સમાધિ ઈચ્છનાર તપસ્વી શ્રમણ પરિમિત અને એષણીય આહારની ઈચ્છા કરે. જીવ આદિ પદાર્થ પ્રત્યે નિપુણ બુદ્ધિવાળા ગીતાર્થને સહાયક બનાવે અને विविक्त-खेअंत घरमा रहे. ૫. જો પોતાનાથી અધિક ગુણવાન અથવા પોતાની સમાન નિપુણ સહાયક ન મળે તો તે પાપોનો ત્યાગ કરતો કરતો, વિષયોમાં અનાસક્ત રહી એકલો જ વિહાર ३... ૬. જેમ બગલી ઈંડામાંથી પેદા થાય છે અને ઈંડુ બગલીમાંથી પેદા થાય છે, તે જ રીતે તૃષ્ણા મોહમાંથી ઉત્પન્ન થાય છે અને મોહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૮૨૮ अध्ययन-3२ : 94158-१२ ७. रागो य दोसो विय कम्मबीयं कम्मं च मोहप्पभवं वयंति। कम्मं च जाईमरणस्स मूलं दुक्खं च जाईमरणं वयंति ॥ रागश्च दोषोऽपि च कर्मबीजं कर्म च मोहप्रभवं वदन्ति । कर्म च जातिमरणस्य मूलं दुःखं च जातिमरणं वदन्ति ।। ૭, રાગ અને દ્વેષ કર્મનાં બીજ છે. કર્મ મોહ વડે ઉત્પન્ન થાય છે અને તે જન્મ-મરણનું મૂળ છે. જન્મ-મરણને दु: सेवाम माव्यां छ.८ । ८. दुक्खं हयं जस्स न होड़ मोहो दुःखं हतं यस्य न भवति मोहो मोहो हओ जस्स न होइ तण्हा। मोहो हतो यस्य न भवति तृष्णा। तण्हा हया जस्स न होड़ लोहो तृष्णा हता यस्य न भवति लोभः लोहोहओजस्सन किंचणाई॥ लोभो हतो यस्य न किंचनानि ॥ ८.ने भो नथी, तो :मनो ना ४२री हाथो, ने. ता नथी, तो मोनो नारी.हीची. ने सोम નથી, તેણે તુણાનો નાશ કરી દીધો. જેની પાસે કંઈ નથી, તેણે લોભનો નાશ કરી દીધો. ९. रागं च दोसं च तहेव मोहं रागं व दोषं च तथैव मोहं उद्धर्तुकामेन समूलजालम् । जे जे उवाया पडिवज्जियव्वा ये ये उपायाः प्रतिपत्तव्याः ते कित्तइस्सामि अहाणुपुचि॥ तान् कीर्तयिष्यामि यथानुपूर्वि ॥ राषसने भोजन भूण सहित उन्मूलन ना२ મનુષ્ય જે જે ઉપાયોનો સહારો લેવો જોઈએ તે હું ક્રમપૂર્વક કહીશ. वा १०. रसा पगामं न निसेवियव्वा पायं रसा दित्तिकरा नराणं। दित्तं च कामा समभिद्दवंति दुमं जहा साउफलं व पक्खी॥ रसाः प्रकामं न निषेवितव्याः प्रायो रसा दृप्तिकरा नराणाम्। दृप्तं च कामा: समभिद्रवन्ति द्रुमं यथा स्वादुफलमिव पक्षिणः॥ १०.२सोनु अघि मात्रामा सेवन न २ मे. २सो ઘણું કરીને મનુષ્યની ધાતુઓને ઉદીપ્ત કરે છે. જેની ધાતુઓ ઉદીપ્ત થાય છે તેને કામ-ભોગો સતાવે છે, જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષીઓ. ૧૦ ११. जहा दवग्गी पउरिंधणे वणे यथा दवाग्निः प्रचुरेन्धने वने समारुओ नोवसमं उवेइ। समारुतो नोपशममुपैति । एविंदियग्गी वि पगामभोइणो एवमिन्द्रियाग्निरपि प्रकामभोजिनो न बंभयारिस्स हियाय कस्सई॥ न ब्रह्मचारिणो हिताय कस्यचित्॥ ११.४वीरीत पवनना हिलोका साथै प्रयु२५वाणा વનમાં લાગેલ દાવાનળ ઉપશાંત થતો નથી, તેવી જ રીતે અતિમાત્રામાં ખાનારાની ઇન્દ્રિયાગ્નિ – કામાગ્નિ શાંત થતો નથી. એટલા માટે અતિમાત્રામાં ભોજન કોઈ પણ બ્રહ્મચારી માટે હિતકારી નથી હોતું. १२.विवित्तसेज्जासणजंतियाणं ओमासणाणं दमिइंदियाणं। न रागसत्तू धरिसेइ चित्तं पराइओ वाहिरिवोसहेहिं॥ विविक्तशय्यासनयन्त्रियानां अवमाशनानां दमितेन्द्रियाणाम्। न रागशत्रुर्धर्षयति चित्तं पराजितो व्याधिरिवौषधैः ॥ १२.४ मे अन्त वास भने सान्त आसनथी नियंत्रित होय ४ मा माय अने तिन्द्रिय होय छे, तेमना ચિત્તને રાગ-શત્રુ એવી રીતે આક્રાન્ત કરી શકતો નથી જેવી રીતે ઔષધ વડે પરાજિત રોગ દેહને. १३. जहा बिरालावसहस्स मूले यथा बिडालावसथस्य मूले न मूसगाणं वसही पसत्था। न मूषकाणां वसतिः प्रशस्ता। एमेव इत्थीनिलयस्स मज्झे एवमेव स्त्रीनिलयस्य मध्ये नबंभयारिस्स खमो निवासो॥ न ब्रह्मचारिणः क्षमो निवासः ।। १3.वी.रीत जिदामोना निवासस्थान पासेहरोसे રહેવાનું સારું ન ગણાય, તેવી જ રીતે સ્ત્રીઓના નિવાસની પાસે બ્રહ્મચારીએ રહેવું સારું નથી હોતું. १४. न रूवलावण्णविलासहासं न जंपियं इंगियपेहियं वा। इत्थीण चित्तंसि निवेसइत्ता दृढ़ ववस्से समणे तपस्सी॥ वा। न रूपलावण्यविलासहासं न जल्पितर्मिगितं प्रेक्षितं वा। स्त्रीणां चित्ते निवेश्य द्रष्टुं व्यवस्येत् श्रमणस्तपस्वी ॥ ૧૪.તપસ્વી શ્રમણે સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, મધુર આલાપ, ઇંગિત અને કટાક્ષને ચિત્તમાં રમાડીને તેમને જોવાનો સંકલ્પ ન કરવો. Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન ૮૨૯ अध्ययन-3२ : यो १७-१८ १५. अदंसणं चेव अपत्थणं च अचिंतणं चेव अकित्तणं च। इत्थीजणस्सारियझाणजोग्गं हियं सया बंभवए रयाणं॥ अदर्शनं चैवाप्रार्थनं च अचिन्तनं चैवाकीर्तनं च। स्त्रीजनस्य आर्यध्यानयोग्यं हितं सदा ब्रह्मव्रते रतानाम् ॥ ૧૫.જે સદા બ્રહ્મચર્યમાં રત છે, તેમના માટે સ્ત્રીઓને ન જોવાનું, ન ચાહવાનું, નચિંતવવાનું કેન વર્ણન કરવાનું હિતકર છે તથા આર્ય-ધ્યાન-ધર્મ-ધ્યાન માટે ઉપયુકત १६. कामं तु देवीहि विभूसियाहिं कामं तु देवीभिविभूषिताभिः न चाइया खोभइउंतिगुत्ता। न शक्ताः क्षोभयितुं त्रिगुप्ताः। तहा वि एतंगहियं ति नच्चा तथाप्येकान्तहितमिति ज्ञाचा विवित्तवासो मुणिणं पसत्थो॥ विविक्तवासो मुनीनां प्रशस्तः ।। ૧૬.એ ઠીક છે કે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત મુનિઓને વિભૂષિત हेवीमो ५५ वियसित ७२री शती नथ, छत ५५ ભગવાને એકાંત હિતની દૃષ્ટિએ તેમના વિવિક્તવાસને પ્રશસ્ત કહ્યો છે. १७. मोक्खाभिकंखिस्सविमाणवस्स मोक्षाभिकांक्षिणोपि मानवस्य संसारभीरुस्स ठियस्स धम्मे। संसारभीरो स्थितस्य धर्मे । नेयारिसं दुत्तरमत्थि लोए नैतादृशं दुस्तरमस्ति लोके जहित्थिओ बालमणोहराओ॥ यथा स्त्रियो बालमनोहराः ।। ૧૭.મોક્ષ ઈચ્છનારા સંસારભીરુ અને ધર્મમાં સ્થિત મનુષ્યને માટે લોકમાં બીજી કોઈ વસ્તુ એવી દુસ્તર નથી, જેવી દુસ્તર એજ્ઞાનીઓના મનને હરનારી સ્ત્રીઓ છે. १८. एए य संगे समइक्कमित्ता सुहत्तरा चेव भवंति सेसा। जहा महासागरमुत्तरित्ता नई भवे अवि गंगासमाणा॥ एतांश्च सङ्गान् समतिक्रम्य सुखोत्तराश्चैव भवन्ति शेषाः । यथा महासागरमुत्तीर्य नदी भवेदपि गंगासमाना ।। ૧૮ જે મનુષ્ય આ સ્ત્રી-વિષયક આસક્તિઓને પાર કરી જાય છે, તેના માટે બાકીની બધી આસક્તિઓ એટલી જ સુતર (સુખે તરી જવાય તેવી) બની જાય છે જેટલી. મહાસાગર પાર કરી આવનારને માટે ગંગા જેવી महानही. १९. कामाणुगिद्धिप्पभवं खुदुक्खं कामानुगृद्धिप्रभवं खलु दुःखं सव्वस्स लोगस्स सदेवगस्स। सर्वस्य लोकस्य सदेवकस्य। जं काइयं माणसियं च किंचि यत्कायिकं मानसिकं च किंचित् तस्संतगं गच्छइ वीयरागो॥ तस्यान्तकं गच्छति वीतरागः ॥ १८.४ायोने, अवजा देवतालीने ५२ यि અને માનસિક દુ:ખ છે, તે કામ-ભોગોની સતત अभिलाषामाथी २४ उत्पन्न थाय छे. वीतरागते. ते દુ:ખોનો અંત પામી જાય છે. २०. जहा य किंपागफला मणोरमा यथा च किम्पाकफलानि मनोरमाणि २०.४वी शते 1ि3 | मातीवेणा २स भने रंगमा रसेण वण्णेण य भुज्जमाणा। रसेन वर्णेन च भुज्यमानानि । મનોરમ્ય હોય છે અને પરિપાક સમયે જીવનનો નાશ ते खुड्डए जीविय पच्चमाणा तानि 'खुड़ए' जीविते पच्यमानानि કરી નાખે છે, ૧૧ તેવી રીતે કામગુણ પણ વિપાકકાળે एओवमा कामगुणा विवागे॥ एतदुपमा: कामगुणा: विपाके ।। એવા જ હોય છે. २१. जे इंदियाणं विसया मणुण्णा ये इन्द्रियाणां विषया मनोज्ञाः न तेसु भावं निसिरे कयाइ। न तेषु भावं निसृजेत् कदापि । न यामणुष्णेसुमणं पि कुज्जा न चामनोज्ञेषु मनोऽपि कुर्यात् समाहिकामे समणे तवस्सी । समाधिकामः श्रमणस्तपस्वी ।। २१.समावियनार तपस्वी श्रमान्द्रियोना मनोश વિષયો છે તેમની તરફ પણ મન ન કરે – રાગ ન કરે અને જે અમનોજ્ઞ વિષયો છે તેમની તરફ પણ મન ન १२ -द्वेष न ६३. २२. चक्खुस्स रूवं गहणं वयंति तं रागहेउं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु समो य जो तेसु स वीयरागो॥ चक्षुषो रूपं ग्रहणं वदन्ति तद् रागहेतु तु मनोज्ञमाहुः । तद् दोषहेतु अमनोज्ञमाहुः समश्च यस्तयोः स वीतरागः ॥ ૨૨.રૂપ ચક્ષુનું ગ્રાહ્ય – વિષય છે. જે રૂપ રાગનું કારણ બને છે તેને મનોજ્ઞ કહેવામાં આવે છે, જે વૈષનું કારણ બને છે તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપોમાં સમાન રહે છે, તે વીતરાગ હોય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ २३. रूवस्स चक्खुं गहणं वयंति चक्खुस्स रूवं गहणं वयंति । रागस्स हेडं समगुण्णमाहु दोसस्स हे अमणुण्णमाहु ॥ २४. रूवेसु जो गिद्धमुवेइ तिव्वं अकालिय पावर से विणासं । गाउरे से जह वा पयंगे आलोयलोले समुवेइ मच्चुं ॥ २५. जे यावि दोसं समुवेइ तिव्वं तंसिक्ख से उ उवे दुक्खं । दुतदोसेण सएण जंतू न किंचि रूवं अवरज्झई से | २६. एगंतरत्ते रुइरंसि रूवे अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेड़ बाले न लिप्पई तेण मुणी विरागो ॥ २७. रूवाणुगासाणुगए व जीवे चराचरे हिंसइणेगरूवे । चित्तेहि ते परितावेइ बाले पीले अत्तगुरु किलिट्टे ॥ २८. रूवाणुवाएण परिग्गहेण उपायणे रक्खणसन्निओगे । ar विओगे य कहिं सुहं से ? संभोगकाले य अतित्तिलाभे ॥ २९. रूवे अतित्ते य परिग्गहे य सत्तोवसत्तो न उवेइ तुट्ठि | अट्ठदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥ ३०. तहाभिभूयस्स अदत्तहारिणो रूवे अतित्तस्स परिग्गहे य । या व लोभदोसा तत्थावि दुक्खा न विमुच्चई से ॥ ८३० रूपस्य चक्षुर्ग्रहणं वदन्ति चक्षुषोरूपं ग्रहणं वदन्ति । रागस्य हेतुं समनोज्ञमाहुः दोषस्य हेतुममनोज्ञमाहुः || रूपेषु यो गृद्धिमुपैति तीव्रां अकालिकं प्राप्नोति स विनाशम् । रागारः स यथा वा पतङ्गः आलोकलोल: समुपैति मृत्युम् ॥ यश्चापि दोषं समुपैति तीव्रं तस्मिन्क्षणे स तूपैति दुःखम् ! दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचिद्रूपमपराध्यति तस्य ॥ एकान्तरको रुचिरे रूपे अतादृशे स करोति प्रदोषम् । दुःखस्य सम्पीडामुपैति बाल: न लिप्यते तेन मुनिविरागः ॥ रूपानुगाशानुगतश्च जीवान् चराचरान् हिनस्त्यनेकरूपान् । चित्रैस्तान्परितापयति बालः पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ॥ रूपानुपातेन परिग्रहेण उत्पादने रक्षणसन्नियोगे । व्यये वियोगे च क्व सुखं तस्य ? सम्भोगकाले च अतृप्तिलाभः ॥ रूपे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ॥ तृष्णाभिभूतस्य अदत्तहारिणः रूपे अतृप्तस्य परिग्रहे च। मायामृषा वर्द्धते लोभदोषात् तत्रापि दुःखान्न विमुच्यते सः ॥ अध्ययन- ३२ : सो २०-२६ ૨૩.ચક્ષુ રૂપનું ગ્રહણ કરે છે. રૂપ ચક્ષુનું ગ્રાહ્ય છે. જે રૂપ રાગનું કારણ હોય છે તેને મનોજ્ઞ' કહેવામાં આવે છે અને જે દ્વેષનું કારણ બને છે, તેને અમનોજ્ઞ કહેવામાં खावे छे. ३ ૨૪.જે અમનોજ્ઞ રૂપોમાં તીવ્ર આસક્તિ કરે છે, તે અકાળે જ વિનાશ પ્રાપ્ત કરે છે, જેવી રીતે પ્રકાશ-લોલુપ પતંગિયું રૂપમાં આસક્ત થઈને મૃત્યુ પામે છે. ૨૫.જે મનોજ્ઞ રૂપોમાં તીવ્ર દ્વેષ કરે છે, તે પોતાના દુર્દમ દોષને લીધે તે જ ક્ષણે દુઃખ પામે છે. રૂપ તેનો કોઈ અપરાધ કરતું નથી ૨૬.જે મનોહર રૂપમાં એકાંત અનુરક્ત બને છે અને અમનોહર રૂપમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખાત્મક પીડા પામે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત थतो नथी. ૨૭.મનોજ્ઞ રૂપની અભિલાષા પાછળ ચાલનારો પુરુષ અનેક પ્રકારના ત્રસ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનોને મુખ્ય માનનાર તે ક્લેશ-મુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારે પેલા ચરાચર જીવોને પરિતા અને પીડિત કરે છે. ૨૮.રૂપમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાના કારણે મનુષ્ય તેનું ઉત્પાદન રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે. આ બધાંમાં તેને સુખ ક્યાં છે ? અને વળી, તેના ઉપભોગ-કાળમાં પણ તેને અતૃપ્તિ જ થાય છે. ૨૯.જે રૂપમાં અતૃપ્ત હોય છે અને તેના પરિગ્રહણમાં આસક્ત-ઉપસક્ત થાય છે. તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુઃખી અને લોભગ્રસ્ત બનીને બીજાઓની વસ્તુઓ ચોરી લે છે. ૩૦.તે તૃષ્ણાથી પરાજિત થઈને ચોરી કરે છે અને રૂપ તથા પરિગ્રહમાં અતૃપ્ત રહે છે. અતૃપ્તિ-દોષના કારણે તેનાં માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ કરવા છતાં પણ તે દુઃખથી મુક્ત થતો નથી. Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન ३१. मोसस्स पच्छा य पुरत्थओ य ओगकाले यदुही दुरंते । एवं अदत्ताणि समाययंतो रूवे अतित्तो दुहिओ अणिस्सो ॥ ३२. रूवाणुरत्तस्स नरस्स एवं कत्तो सुहोज्ज कयाइ किंचि ? | तत्थोवभोगे वि किलेसदुक्खं निव्वत्तई जस्स कण दुक्खं ॥ ३३. एमेव रूवम्मि गओ पओसं Bap दुक्खोहपरंपराओ । पट्ठचित्तोय चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे ॥ ३४. रूवे विरत्तो मणुओ विसोगो एण दुक्खोहपरंपरेण । न लिप्पए भवमज्झे वि संतो जलेण वा पोक्खरिणीपलासं ॥ ३५. सोयस्स सहं गहणं वयंति तं रागहेडं तु मणुण्णमाहु । तं दोसहेडं अमणुण्णमाहु समोय जो तेसु स वीयरागो || ३६. सहस्स सोयं गहणं वयंति सोयरस सद्दं गहणं वयंति । रागस्स हे समगुणमाहु दोसस्स होउं अमणुण्णमाहु ॥ ३७. सहेस जो गिद्धिमुवेइ तिव्वं अकालिय पावड़ से विणासं । रागाउरे हरिणमिगे व मुद्धे सहे अतित्ते समुवे मच्चुं ॥ ३८. जे यावि दोसं समुत्रेइ तिव्वं सिक्ख से उ उवे दुक्खं । दुदंतदोसेण सएण जंतू न किंचि सहं अवरज्झई से | ૮૩૧ मृषा पश्चाच्च पुरस्ताच्च प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानः रूपे अतृप्तो दुःखितोऽनिश्रः ॥ रूपानुरक्तस्य नरस्यैवं कुतः सुखं भवेत्कदापि किंचित्? तत्रोपभोगेऽपि क्लेशदुःखं निर्वर्त्तयति यस्य कृते दुःखम् ॥ एवमेव रूपे गतः प्रदोषं उपैति दुःखौधपरम्पराः । प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके ॥ रूपे विरक्तो मनुजो विशोक: एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येऽपि सन् जलेनेव पुष्पकरिणीपलाशम् ॥ श्रोत्रस्य शब्द ग्रहणं वदन्ति तं रागहेतुं तु मनोज्ञमाहुः | तं दोषहेतुममनोज्ञमाहुः समश्च यस्तेषु स वीतरागः ॥ शब्दस्य श्रोत्रं ग्रहणं वदन्ति श्रोत्रस्य शब्द ग्रहण वदन्ति । रागस्य हेतुं समनोज्ञमाहुः दोषस्य हेतुममनोज्ञमाहुः ।। शब्देषु यो गृद्धिमुपैति तीव्रां अकालिकं प्राप्नोति स विनाशम् । रागारः हरिणमृग इव मुग्धः शब्दे अतृप्तः समुपैति मृत्युम् ॥ यश्चापि दोषं समुपैति तीव्रं तस्मिन् क्षणे स तूपैति दुःखम् । दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचिच्छब्दोऽपराध्यति तस्य ॥ अध्ययन- ३२ : सोड २७-३२ ૩૧.અસત્ય બોલ્યા પછી, પહેલાં અને બોલતી વેળાએ તે દુ:ખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે. આ રીતે તે રૂપમાં અતૃપ્ત બની ચોરી કરતો દુઃખી અને आश्रय-हीन जनी भयछे. ૩૨.રૂપમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથનાનુસાર ક્યારેય સહેજ પણ સુખ ક્યાંથી થવાનું ? જે ઉપભોગ માટે તે દુઃખ પામે છે – કષ્ટ ભોગવે છે – તે ઉપભોગમાં પણ उद्देश - दुःख (तृमिनुं दुःख) अमुं रहे छे. ૩૩.આ રીતે જે રૂપમાં દ્વેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક દુઃખોને પામે છે. પ્રદ્વેષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે. તે જ પરિણામ-કાળે તેના માટે દુઃખનું કારણ બને છે. ૩૪.રૂપથી વિરક્ત મનુષ્ય શોક-મુક્ત બની જાય છે. જેવી રીતે કમલિનીનું પત્ર પાણીથી લેપાતું નથી, તેવી જ રીતે તે સંસાર વચ્ચે રહી અનેક દુઃખોની પરંપરાથી ખરડાતો નથી. ૩પ.શબ્દ શ્રોત્રનો ગ્રાહ્ય – વિષય છે. જે શબ્દ રાગનો હેતુ બને છે. તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં સમાન રહે છે, તે વીતરાગ होय छे. ૩૬.શ્રોત્ર શબ્દનું ગ્રહણ કરે છે. શબ્દ શ્રોત્રનો ગ્રાહ્ય છે જે શબ્દ રાગનો હેતુ હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનું કારણ બને છે, તેને અમનોજ્ઞ કહેવામાં जावे छे. ૩૭.જે મનોજ્ઞ શબ્દોમાં તીવ્ર આસક્તિ દાખવે છે, તે અકાળે જવિનાશને પામે છે ... જેવી રીતે શબ્દમાં અતૃપ્ત બનેલ રાગાતુર મુગ્ધ હરણ નામક પશુ મૃત્યુને પામે છે. १४ ૩૮.જે મનોજ્ઞ શબ્દમાં તીવ્ર દ્વેષ કરે છે, તે પોતાના દુર્દમ દોષથી તે જ ક્ષણે દુઃખને પામે છે, શબ્દ તેનો કોઈ અપરાધ કરતો નથી. Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૮૩૨ अध्ययन-3२:4833-30 ३९. एगंतरत्ते रुइरंसि सहे एकान्तरक्तो रुचिरे शब्दे अतालिसे से कुणई पओसं। अतादृशे स कुरुते प्रदोषम्। दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बालः न लिप्पई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ॥ ૩૯ જે મનોહર શબ્દમાં એકાન્ત અનુરક્ત બને છે અને અમનોહર શબ્દમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખાત્મક પીડા પ્રાપ્ત કરે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત थतो नथी. ४०. सहाणुगासाणुगए य जीवे चराचरे हिंसइणेगरूवे। चित्तेहि ते परियावेइ बाले पीलेइ अत्तगुरू किलिटे ॥ शब्दानुगाशानुगतश्च जीव: चराचरान् हिनस्त्यनेकरूपान् । चित्रैस्तान् परितापयति बालः पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ।। ૪૦.મનોહર શબ્દની અભિલાષાની પાછળ ચાલનાર પુરુષ અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારે પેલા ચરાચર જીવોને પરિતપ્ત અને પીડિત કરે છે. ४१. सद्दाणुवाएण परिग्गहेण शब्दानुपातेन परिग्रहेण उप्यायणे रक्खणसन्निओगे। उत्पादने रक्षणसत्रियोगे। वए विओगे य कहिं सुहं से? व्यये वियोगे च क्व सुखं तस्य ? संभोगकाले य अतित्तिलाभे॥ सम्भोगकाले च अतृप्तिलाभः ॥ ૪૧.શબ્દમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાને કારણે મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે, આ બધામાં તેને સુખ ક્યાં છે? અને વળી, તેના ઉપભોગ-કાળમાં તેને અતૃપ્તિ જ થાય છે. ४२. सद्दे अतित्ते य परिग्गहे य सत्तोवसत्तो न उवेइ तुढेि। अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥ शब्दे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम्। अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ।। ૪૨.જે શબ્દમાં અતૃપ્ત હોય છે, તેનાં પરિગ્રહણમાં આસક્ત ઉપસક્ત હોય છે, તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુ:ખી અને લોભગ્રસ્ત બની. બીજાઓની શબ્દવાન વસ્તુઓ ચોરી લે છે. ४३. तण्हाभिभूयस्स अदत्तहारिणो तृष्णाभिभूतस्य अदत्तहारिण: सद्दे अतित्तस्स परिग्गहे य। शब्देऽतृप्तस्य परिग्रहे च।। मायामुसं वड्डइ लोभदोसा मायामृषा वर्द्धते लोभदोषात् तत्थावि दुक्खा न विमुच्चई से॥ तत्रापि दुःखात्र विमुच्यते सः ॥ ૪૩.તે તૃષ્ણાથી પરાજિત થઈને ચોરી કરે છે અને શબ્દ પરિગ્રહણમાં અતૃમ રહે છે. અતૃપ્તિ-દોષના કારણે તેનાં માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ કરવા છતાં પણ તે દુઃખથી મુક્ત થતો નથી. ४४. मोसस्स पच्छा य पुरस्थओ य पओगकाले य दुही दुरंते। एवं अदत्ताणि समाययंतो सद्दे अतित्तो दुहिओ अणिस्सो॥ मृषा पश्चाच्य पुरस्ताच्च प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानः शब्दे अतृप्तो दुखितोऽनिश्रः ॥ ૪૪.અસત્ય બોલ્યાં પછી, પહેલાં અને બોલતી વેળાએ તે દુઃખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે. આ રીતે તે શબ્દમાં અતૃપ્ત બની ચોરી કરતો કરતો દુ:ખી અને આશ્રયહીન બની જાય છે. ४५. सहाणुरत्तस्स नरस्स एवं शब्दानुरक्तस्य नरस्यैवं कत्तो सुहहोज्ज कयाइ किंचि?। कुतः सुखं भवेत् कदापि किंचित्? । तत्थोवभोगे वि किलेसदुक्खं तत्रोपभोगेऽपि क्लेशदुःखं निव्वत्तई जस्स कएण दुक्खं॥ निर्वर्त्तयति यस्य कृते दुःखम् ।। ૪૫. શબ્દમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથનાનુસાર ક્યારેય સહેજ પણ સુખ ક્યાંથી થશે ? જે ઉપભોગ માટે તે દુ:ખ પ્રાપ્ત કરે છે, તે ઉપભોગમાં પણ ક્લેશदु:५(२ तृमिनु दुः५) मुं २४ छ. ४६. एमेव सद्दम्मि गओ पओसं उवेड़ दुक्खोहपरंपराओ। पदुद्धचित्तो य चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे॥ एवमेव शब्दे गतः प्रदोषं उपैति दुःखौधपरम्पराः । प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके ।। ૪૬ એ જ રીતે જે શબ્દમાં ઠેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક દુ:ખોને પ્રાપ્ત થાય છે. પ્રદ્વેષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે, તે જ પરિણામ-કાળે તેના માટે દુ:ખનું કારણ બને છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન ८33 અધ્યયન-૩૨ : શ્લોક ૪૦-૪૫ ४७. सद्दे विरत्तो मणुओ विसोगो शब्दे विरक्तो मनुजो विशोकः एएण दुक्खोहपरंपरेण। एतेन दुःखौधपरम्परेण । न लिप्पए भवमझे वि संतो न लिप्यते भवमध्येऽपि सन् जलेण वा पोक्खरिणीपलासं॥ जलेनेव पुष्करिणीपलाशम् ॥ ४७.४थीवित मनुष्य शो-मुस्तानी .४वी રીતે કમલિનીનું પત્ર પાણીથી ખરડાતું નથી, તેવી રીતે જ તે સંસારમાં રહીને અનેક દુઃખોની પરંપરાથી ખરડાતો નથી. ४८. घाणस्स गंधं गहणं वयंति तं रागहेउं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु समो य जो तेसस वीयरागो॥ घ्राणस्य गन्धं ग्रहणं वदन्ति तं रागहेतुं तु मनोज्ञमाहुः। तं दोषहेतुममनोज्ञमाहुः समश्च यस्तेषु स वीतरागः ॥ ४८.५ प्रानो आ६ – विषय छे. ध रागनो सेतु બને છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષની હેતુ બને છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ ગંધોમાં સમાન રહે છે, તે વીતરાગ होय छे. ४९. गंधस्स घाणं गहणं वयंति घाणस्स गंधं गहणं वयंति।। रागस्स हेउं समणुण्णमाहु दोसस्स हेउं अमणुण्णमाहु॥ गन्धस्य घ्राणं ग्रहणं वदन्ति घ्राणस्य गन्धं ग्रहणं वदन्ति । रागस्य हेतुं समनोज्ञमाहुः दोषस्य हेतुममनोज्ञमाहुः ।। ४८.मा गंधअ ३.छ.५ प्राशनी या छे.४ ગંધ રાગની હેતુ બને છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષની હેતુ બને છે, તેને અમનોજ્ઞ કહેવામાં आवे छे. ५०. गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं गन्धेषु यो गृद्धिमुपैति तीव्रां५०.४ मनोमiता भासतिरेछ, ते ४ अकालियं पावइ से विणासं। अकालिकं प्राप्नोति स विनाशम् । વિનાશને પામે છે. જેવી રીતે નાગ-દમની વગેરે रागाउरे ओसहिगंधगिद्धे रागातुर औषधिगन्धगद्धः ઔષધીઓ૧૫ ની ગંધમાં વૃદ્ધ દરમાંથી નીકળતો सप्पे बिलाओ विव निक्खमंते॥ सर्पो बिलादिव निष्कामन् । રાગાતુર સર્ષ. ५१. जे यावि दोसं समुवेइ तिव्वं तंसि क्खणे से उ उवेइ दुक्खं। दुइंतदोसेण सएण जंतू न किंचि गंधं अवरज्झई से॥ यश्चापि दोषं समुपैति तीव्र तस्मिन् क्षणे स तूपैति दुःखम् । दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचिद् गन्धोऽपराध्यति तस्य ॥ ૫૧.જે અમનોજ્ઞ ગંધમાં તીવ્ર દ્વેષ કરે છે, તે પોતાના દુર્દમ દોષ વડે તે જ ક્ષણે દુઃખને પ્રાપ્ત કરે છે. ગંધ તેનો કોઈ અપરાધ કરતી નથી. ५२. एगतरत्ते रुईरंसि गंधे एकान्तरक्तो रुचिरे गन्धे अतालिसे से कुणई पओसं। अतादृशे स करोति प्रदोषम् । दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बाल: न लिप्पई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ।। પર જે મનોહર ગંધમાં એકાન્ત અનુરક્ત બને છે અને અમનોહર ગંધમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુ:ખાત્મક પીડા પામે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત थती नथी. ५३. गंधाणुगासाणुगए च जीवे चराचरे हिंसइणेगरूवे। चित्तेहि ते परितावेइ बाले पीलेइ अत्तद्वगुरु किलिटे॥ गन्धानुगाशानुगतश्च जीव: चराचरान् हिनस्त्यनेकरूपान् । चित्रैस्तान् परितापयति बालः पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ॥ પ૩.મનોજ્ઞ ગંધની અભિલાષા પાછળ ચાલનાર પુરુષ અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારના પેલા ચરાચર જીવોને પરિતપ્ત અને પીડિત કરે છે. ५४. गंधाणुवाएण परिग्गहेण गन्धानुपातेन परिग्रहेण उप्यायणे रक्खणसन्निओगे। उत्पादने रक्षणसन्नियोगे। वए विओगे य कहिं सुहं से? व्यये वियोगे च क्व सुखं तस्य? संभोगकाले य अतित्तिलाभे॥ सम्भोगकाले च अतृप्तिलाभः ॥ ૫૪.ગંધમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાને કારણે મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે. આ બધામાં તેને સુખ ક્યાં છે ? અને વળી, તેના ઉપભોગ-કાળમાં પણ તેને અતૃપ્તિ જ થાય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८३४ અધ્યયન-૩૨ : શ્લોક ૪૬-પર ५५. गंधे अतित्ते य परिग्गहे य सत्तोवसत्तो न उवेइ तुढेिं। अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥ गन्धे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदते अदत्तम् ।। ५५.४ मा अतृ थायछ,तेना परियडमासात ઉપસક્ત હોય છે, તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુઃખી અને લોભ-ગ્રસ્ત બની બીજાઓની ગંધવાન વસ્તુઓ ચોરી લે છે. ५६. तण्हाभिभूयस्स अदत्तहारिणो तृष्णाभिभूतस्य अदत्तहारिण: गंधे अतित्तस्स परिग्गहे य। गन्धे अतृप्तस्य परिग्रहे च। मायामुसं वडूइ लोभदोसा माया-मृषा वर्धते लोभदोषात् तत्थावि दुक्खा न विमुच्चई से॥ तत्रापि दुःखान्न विमुच्यते सः ।। પદ કુષ્ણાથી પરાજિત થઈ ચોરી કરે છે અને ગંધ પરિગ્રહણમાં અતૃપ્ત રહે છે. અતૃપ્તિ-દોષના કારણે તેનાં માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ કરવા છતાં પણ તે દુ:ખમાંથી મુક્ત થતો નથી. ५७. मोसस्स पच्छा य पुरत्थओ य मृषा पश्चाच्च पुरस्ताच्च પ૭અસત્ય બોલ્યા પછી, પહેલાં અને બોલતી વેળાએ તે पओगकाले य दुही दुरंते। प्रयोगकाले च दुःखी दुरन्तः।। દુઃખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે एवं अदत्ताणि समाययंतो एवमदत्तानि समाददानः આ રીતે તે ગંધમાં અતુત બની ચોરી કરતો કરતો દુ:ખી गंधे अतित्तो दुहिओ अणिस्सो॥ गन्धे अतृप्तो दुःखितोऽनिश्रः ॥ અને આશ્રયહીન થઈ જાય છે. ५८. गंधाणुरत्तस्स नरस्स एवं गन्धानुरक्तस्य नरस्यैवं कत्तोसुहहोज्ज कयाइ किंचि?। कुतः सुखं भवेत् कदापि किंचित् तत्थोवभोगे वि किलेसदुक्खं तत्रोपभोगेऽपि क्लेशदुःखं निव्वत्तई जस्स कएण दुक्खं॥ निवर्त्तयति यस्य कृते दुःखम् ॥ ૫૮.ગંધમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથન અનુસાર કયારેય शुय ५९। सुमाथी भगशे? 8 64 लोग माटे ते દુ:ખ પ્રાપ્ત કરે છે, તે ઉપભોગમાં પણ ક્લેશहु:4(अतृतिनुप) मुं०४ २७छ. ५९. एमेव गंधम्मि गओ पओसं उवेइ दुक्खोहपरंपराओ। पदचित्तो य चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे॥ एवमेव गन्ध गतः प्रदोषं उपैति दुःखौघपरम्पराः। प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके॥ પ૯ આ રીતે જે ગંધમાં દ્વેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક દુઃખો પ્રાપ્ત કરે છે. પ્રયુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનું બંધન કરે છે. તે જ પરિણામ કાળે તેના માટે દુઃખનું કારણ भनेछ. ६०. गंधे विरत्तो मणुओ विसोगो एएण दुक्खोहपरंपरेण। न लिप्पई भवमझे वि संतो जलेण वा पोक्खरिणीपलासं॥ गन्धे विरक्तो मनुजो विशोकः एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येऽपि सन् जलेनेव पुष्करिणीपलाशम् ॥ ६०.५था वि२त मनुष्य शो-भुत बनी. 14.४वी રીતે કમલિનીનું પાન જળમાં ખરડાતું નથી, તેવી જ રીતે તે સંસારમાં રહીને અનેક દુઃખોની પરંપરાથી सेपाती नथी. ६१. जिहाए रसं गहणं वयंति तं रागहेउं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु समो य जो तेसु य वीयरागो॥ जिह्वायाः रसं ग्रहणं वदन्ति तं रागहेतुं तु मनोज्ञमाहुः । तं दोषहेतुममनोज्ञमाहुः समश्च यस्तेषु स वीतरागः ॥ ૬૧.રસ રસનાનો ગ્રાહ્ય વિષય છે. જે રસ રાગનો હેતુ હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનો અને અમનોજ્ઞ રસોમાં સમાન રહે છે, તે વીતરાગ હોય ६२. रसस्स जिब्भं गहणं वयंति रसस्य जिह्वां ग्रहणं वदन्ति जिब्भाए रसं गहणं वयंति। जिह्वया रसं ग्रहणं वदन्ति । रागस्स हेउं समणुण्णमाहु रागस्य हेतु समनोज्ञमाहुः दोसस्स हेडं अमणुण्णमाह ॥ दोषस्य हेतुममनोज्ञमाहुः ॥ ૬૨.રસના રસનું ગ્રહણ કરે છે. રસ રસનાનો ગ્રાહ્ય છે. જે રસ રાગનો હેતુ હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન ૮૩૫ अध्ययन-3२ : शो 43-५८ ६३. रसेसु जो गिद्धिमुवेइ तिव्वं रसेषु यो गृद्धिमुपैति तीव्रां अकालियं पावइ से विणासं। अकालिकं प्राप्नोति स विनाशम्। रागाउरे बडिसविभिन्नकाए रागातुरो बडिशविभिन्नकाय: मच्छे जहा आमिसभोगगिद्धे॥ मत्स्यो यथा आमिषभोगगृद्धः ॥ ૬૩. મનોજ્ઞ રસોમાં તીવ્ર આસક્તિ કરે છે, તે અકાળે જે विनाश पामेछ, वाशते भांस मावामा मृद्ध बनेल રાગાતુર મલ્યુ કાંટા વડે વીંધાઈ જાય છે. ६४.जे यावि दोसं समुवेइ तिव्वं यश्चापि दोषं समुपैति तीवं तंसि क्खणे से उ उवेइ दुक्खं। तस्मिन् क्षणे स तूपैति दुःखम्। दुइंतदोसेण सएण जंतू दुर्दान्तदोषेण स्वकेन जन्तुः रसं न किंचि अवरज्झई से॥ रसोन किंचिद् अपराध्यति तस्य॥ ૬૪.જે મનોજ્ઞ રસમાં તીવ્ર દ્વેષ કરે છે, તે પોતાના દુર્દમ घोषथा ते ४ क्षणे: पामेछ.२स तेनो ओई अपराय ४२तो. नथी.. ६५. एगतरत्ते रुइरे रसम्मि एकान्तरक्तो रुचिरे रसे अतालिसे से कुणई पओसं। अतादृशे स करोति प्रदोषम् । दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बाल: न लिप्यई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ।। ૬૫.જે મનોહર રસમાં એકાન્ત અનુરક્ત રહે છે અને અમનોહર રસમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુ:ખાત્મક પીડા પ્રાપ્ત કરે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. ६६. रसाणुगासाणुगए य जीवे चराचरे हिंसइणेगरूवे। चित्तेहि ते परितावेइ बाले पीलेइ अत्तद्वगुरू किलिटे॥ रसानुगाशानुगतश्च जीव: चराचरान् हिनस्त्यनेकरूपान् । चित्रैस्तान् परितापयति बाल: पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ।। १६.मनोड२२सनी अभिसाप पायासनार पुरुष અનેક પ્રકારના ત્રાસ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારના ચરાચર જીવોને પરિતત અને પીડિત કરે છે. ६७. रसाणुवाएण परिग्गहेण उप्यायणे रक्खणसन्निओगे। वए विओगे य कहिं सुहं से? संभोगकाले य अतित्तिलाभे॥ रसानुपातेन परिग्रहेण उत्पादने रक्षणसन्नियोगे। व्यये वियोगे च क्व सुखं तस्य? सम्भोगकाले च अतृप्तिलाभः ।। ૬૭.રસમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાના કારણે મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે. આ બધામાં તેને સુખ ક્યાં છે? અને વળી, તેના ઉપભોગ-કાળે પણ તેને અતૃપ્તિ જ રહે છે. ६८.रसे अतित्ते य परिगहे य सत्तोवसत्तो न उवेइ तुढेि। अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥ रसे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम्। अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ।। ૬૮ જે રસમાં અતૃપ્ત હોય છે અને તેના પરિગ્રહણમાં આસક્ત-ઉપસક્ત હોય છે, તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુઃખી અને લોભ-ગ્રસ્ત બની બીજાઓની રસવાળી વસ્તુઓ ચોરી લે છે. ६९. तण्हाभिभूयस्स अदत्तहारिणो तृष्णाभिभूतस्य अदत्तहारिणः रसे अतित्तस्स परिग्गहे य। रसे अतृप्तस्य परिग्रहे च । मायामसं वड्डइ लोभदोसा मायामृषा वर्द्धते लोभदोषात् तत्थावि दुक्खा न विमुच्चई से॥ तत्रापि दुःखान विमुच्यते सः ॥ ૬૯.તે તૃષ્ણા વડે પરાજિત થઈ ચોરી કરે છે અને રસ પરિગ્રહમાં અતૃપ્ત રહે છે. અતૃપ્તિ-દોષને કારણે તેનાં માયા-મૃષામાં વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ २१॥ ७di ५५ ते दु:समांथा भुस्त यतो नथी.. ७०. मोसस्स पच्छा य पुरत्थओ य मृषा पश्चाच्च परस्ताच्च पओगकाले य दुही दुरंते। प्रयोगकाले च दु:खी दुरन्तः। एवं अदत्ताणि समाययंतो एवमदत्तानि समाददानः रसे अतित्तो दुहिओ अणिस्सो॥ रसे अतृप्तो दुःखितोऽनिश्रः ॥ ૭૦.અસત્ય બોલ્યાં પછી, પહેલાં અને બોલતી વેળાએ તે દુઃખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે. આ રીતે તે રસમાં અતૃપ્ત બની ચોરી કરતો કરતો દુ:ખી અને આશ્રયહીન બની જાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८३६ અધ્યયન-૩૨ : શ્લોક ૫૯-૬૫ ७१. रसाणुरत्तस्स नरस्स एवं रसानुरक्तस्य नरस्यैवं कत्तो सुहहोज्ज कयाइ किंचि?। कुतः सुखं भवेत् कदापि किंचित्?। तत्थोवभोगे वि किलेसदुक्खं तत्रोपभोगेऽपि क्लेशदुःखं निव्वत्तई जस्सकए ण दुक्खं?॥ निवर्त्तयति यस्य कृते दुःखम् ।। ૭૧.રસમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથન અનુસાર ક્યારેય કશુંય સુખ પણ ક્યાંથી મળશે ? જે ઉપભોગ માટે તે दु: प्रात ४२.छे, ते उपभोगमा प सेश-दु:॥ (अतृप्तिनु दुः५) मुं २ छे. ७२. एमेव रसम्मि गओ पओसं उवेइ दुक्खोहपरंपराओ। पदचित्तो य चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे॥ एवमेव रसे गतः प्रदोषम् उपैति दुःखौधपरम्पराः । प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके | ૭૨. આ જ રીતે જે રસમાં દ્વેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક દુ:ખો પ્રાપ્ત કરે છે. પ્રષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે. તે જ પરિણામ-કાળે તેના માટે मनो सेतु बनेछ. ७३. रसे विरत्तो मणुओ विसोगो से विरक्तो मनुजो विशोकः । एएण दुक्खोहपरंपरेण । एतेन दुःखौघपरम्परेण । न लिप्पई भवमज्झे वि संतो न लिप्यते भवमध्येऽपि सन् जलेण वा पोक्खरिणीपलासं॥ जलेनेव पुष्करिणीपलाशम् ।। ૭૩.રસથી વિરક્ત મનુષ્ય શોક-મુક્ત બની જાય છે. જેવી રીતે કમલિનીનું પત્ર જળથી લિપ્ત થતું નથી, તેવી જ રીતે તે સંસારમાં રહીને અનેક દુ:ખોની પરંપરાથી લિપ્ત થતો નથી. ७४. कायस्स फासं गहणं वयंति तं रागहेउं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु समो य जो तेसु स वीयरागो॥ कायस्य स्पर्श ग्रहणं वदन्ति तं रागहेतुं तु मनोज्ञमाहुः । तं दोषहेतुममनोज्ञमाहुः समश्च यस्तेषु स वीतरागः ।। ७४.स्पर्श अयनो प्रात्य-विषयछ.४ स्पर्शरागनी हेतु હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શોમાં સમાન રહે છે, તે વીતરાગ सोय. ७५. फासस्स कायं गहणं वयंति स्पर्शस्य कायं ग्रहणं वदन्ति कायस्स फासं गहणं वयंति। कायस्य स्पर्श ग्रहणं वदन्ति । रागस्स हेउं समणुण्णमाहुरागस्य हेतुं समनोज्ञमाहुः दोसस्स हेउं अमणुण्णमाहु ॥ दोषस्य हेतुममनाज्ञमाहुः ।। ७५.51य स्पर्श- अह ४३.छ. स्पर्शायनो प्राय छ.४ સ્પર્શ રાગનો હેતુ હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં भावेछ. ७६. फासेसु जो गिद्धिमुवेइ तिव्वं स्पर्शेषु यो गृद्धिमुपैति तीवां अकालियं पावइ से विणासं। अकालिकं प्राप्नोति स विनाशम्। रागाउरे सीयजलावसन्ने रागातुरः शीतजलावसन्नः गाहग्गहीए महिसे वरणे ॥ ग्राहगृहीतो महिष इवारण्ये ॥ ६.४ मनोश स्पशोभित तीव्र आसक्ति २ , ते माणे જ વિનાશ પામે છે. જેવી રીતે મગર દ્વારા પકડાયેલો, વનના જળાશયના શીતળ જળના સ્પર્શમાં મગ્ન બનેલ રાગાતુર પાડો. ७७. जे यावि दोसं समुवेइ तिव्वं यश्चापि दोषं समुपैति तीव्र तंसि क्खणे से उ उवेइ दुक्खं। तस्मिन् क्षणे स तूपैति दुःखम्। दुइंतदोसेण सएण जंतू दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचि फासं अवरज्झई से॥ न किंचित् स्पर्शोऽपराध्यति तस्य ।। ૭૭. જે અમનોજ્ઞ સ્પર્શમાં તીવ્રષ કરે છે, તે પોતાના દુર્દમ होपया ते ४ क्षारी : प्रा ४२ ७. स्पश तनो ओछ અપરાધ કરતો નથી, ७८. एगंतरत्ते रुइरंसि फासे एकान्तरक्तो रुचिरे स्पर्श अतालिसे से कुणई पओसं। अतादृशे स करोति प्रदोषम् । दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बाल: न लिप्पई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ।। ૭૮ જે મનોહર સ્પર્શમાં એકાન્ત અનુરક્ત હોય છે અને અમનોહર સ્પર્શનો દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખાત્મક પીડા પ્રાપ્ત કરે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત थतो नथी. Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન ८39 अध्ययन-३२ : 9405 ६६-७१ ७९. फासाणुगासाणुगए य जीवे चराचरे हिंसइणेगरूवे। चित्तेहि ते परितावेइ बाले पीलेइ अत्तट्ठगुरू किलितु॥ स्पर्शानुगाशानुगतश्च जीव: चराचरान् हिनस्त्यनेकरूपान्। चित्रैस्तान् परितापयति बालः पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ।। ૯ મનોહર સ્પર્શની અભિલાષાની પાછળ ચાલનાર પુરુષ અનેક પ્રકારના ત્ર-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારના પેલા ચરાચર જીવોને પરિતપ્ત અને પીડિત કરે છે. ८०.फासाणुवाएण परिग्गहेण स्पर्शानुपातेन परिग्रहेण उप्यायणे रक्खणसन्निओगे। उत्पादने रक्षणसन्नियोगे। वए विओगे य कहिं सुहं से? व्यये वियोगे च क्व सुखं तस्य ? संभोगकाले य अतित्तिलाभे॥ सम्भोगकाले चातृप्तिलाभः ।। ૮૦.સ્પર્શમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાને કારણે મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે. આ બધામાં તેને સુખ ક્યાં છે ? અને વળી, તેના ઉપભોગ-કાળે પણ તેને તૃપ્તિ भगतीनथी. ८१. फासे अतित्ते य परिग्गहे य सत्तोवसत्तो न उवेई तुढेि। अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्ते ॥ स्पर्शे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ।। ૮૧,જે સ્પર્શમાં અતૃપ્ત હોય છે અને તેના પરિગ્રહણમાં આસક્ત-ઉપસક્ત હોય છે, તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુઃખી અને લોભ-ગ્રસ્ત બની બીજાની સ્પર્શવાન વસ્તુઓ ચોરી લે છે. ८२. तण्हाभिभूयस्स अदत्तहारिणो तृष्णाभिभूतस्य अदत्तहारिण: - ૮૨.તે તૃષ્ણાથી પરાજિત બની ચોરી કરે છે અને સ્પર્શ फासे अतित्तस्स परिग्गहे य। स्पर्शेऽतृप्तस्य परिग्रहे च । પરિગ્રહણમાં અતૃપ્ત રહે છે. અતૃતિ-દોષના કારણે તેના मायामुसं वड्डइ लोभदोसा मायामृषा वर्धते लोभदोषात् માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ तत्थावि दुक्खा न विमुच्चई से॥ तत्रापि दुःखान्न विमुच्यते सः ॥ કરવા છતાં પણ તે દુ:ખમાંથી મુક્ત થતો નથી. ८३. मोसस्स पच्छा य पुरत्थओय मृषा पश्चाच्च पुरस्ताच्च पंओगकाले य दुही दुरते। प्रयोगकाले च दुःखी दुरन्तः। एवं अदत्ताणि समाययंतो एवमदत्तानि समाददानः फासे अतित्तो दहिओ अणिस्सो॥ स्पर्श अतृप्तो दुःखितोऽनिश्रः ॥ ८3.असत्य बोल्या पछी, पडेल भने बोलती वेगामेते. भी थायछ. तेर्नु पर्यवसान ५:५मय होय छे. આ રીતે તે સ્પર્શમાં અતૃત બની ચોરી કરતો કરતો દુઃખી અને આશ્રયહીન બની જાય છે. ८४. फासाणुरत्तस्स नरस्स एवं स्पर्शानुरक्तस्य नरस्यैवं कत्तो सुहृोज्ज कयाइ किंचि?। कुतः सुखं भवेत् कदापि किंचित्?। तत्थोवभोगे वि किलेसदुक्खं तत्रोपभोगेऽपि क्लेशदुखं निव्वत्तई जस्स कएण दुक्खं॥ निर्वर्त्तयति यस्य कृते दुःखम् ॥ ૮૪.સ્પર્શમાં અનુરક્ત પુરુષને ઉક્ત ક્શન અનુસાર ક્યારેય કશુંય સુખ પણ ક્યાંથી મળશે ? જે ઉપભોગને માટે તે દુઃખ પ્રાપ્ત કરે છે, તે ઉપભોગમાં પણ ક્લેશ-દુ:ખ (अततिर्नु६:५) मुं २ छ. ८५. एमेव फासम्मि गओ पओसं . एवमेव स्पर्श गतः प्रदोषम् उवेड दक्खोहपरंपराओ। उपैति दःखौघपरम्पराः। पदुद्धचित्तो य चिणाइ कम्मं प्रदुष्टचित्तश्च चिनोति कर्म जं से पुणो होइ दुहं विवागे॥ यत्तस्य पुनर्भवति दुःखं विपाके ॥ ૮૫.આ જ રીતે જેસ્પર્શમાં દ્વેષ રાખે છે. તે ઉત્તરોત્તર અનેક દુઃખો પ્રાપ્ત કરે છે. પ્રષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે. તે જ પરિણામ-કાળે તેના માટે हुनु १२९ जने छे. ८६. फासे विरत्तो मणुओ विसोगो स्पर्श विरक्तो मनुजो विशोकः एएण दुक्खोहपरंपरेण। एतेन दुःखौघपरम्परेण। न लिप्पई भवमज्झे वि संतो न लिप्यते भवमध्येऽपि सन् जलेण वा पोक्खरिणीपलासं॥ जलेनेव पुष्करिणीपलाशम् ॥ ८६.स्पर्शथा वित मनुष्य शो-भुतकनीय.वी રીતે કમલિનીનું પત્ર જળમાં લિપ્ત થતું નથી, તેવી જ રીતે તે સંસારમાં રહીને અનેક દુઃખોની પરંપરા વડે લિપ્ત થતો નથી. Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ८३८ अध्ययन-3२ : ॥ ७२-७८ ८७. मणस्स भावं गहणं वयंति मनसो भावं ग्रहणं वदन्ति तं रागहेउं तु मणुण्णमाहु। तं रागहेतुं तु मनोज्ञमाहुः । तं दोसहेउं तु अमणुण्णमाहु तं दोषहेतुममनोज्ञमाहुः समो य जो तेसुस वीयरागो॥ समश्च यस्तेषु स वीतरागः ।। ८७.भाव भननोर याय - विषय छे.४ भाव रागनी હેતુ હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ ભાવોમાં સમાન રહે છે, તે વીતરાગ હોય છે. ८८.भावस्स मणं गहणं वयंति भावस्य मनो ग्रहणं वदन्ति मणस्स भावं गहणं वयंति। मनसः भावं ग्रहणं वदन्ति । रागस्स हेउं समणुण्णमाहुरागस्य हेतुं समनोज्ञमाहुः दोसस्स हेउं अमणुण्णमाहु॥ दोषस्य हेतुममनोज्ञमाहुः ॥ ૮૮ મન ભાવનું ગ્રહણ કરે છે. ભાવ મનનો ગ્રાહ્ય છે. જે ભાવ રાગનો હેતુ હોય છે તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે તેને અમનોજ્ઞ કહેવામાં આવે ८९ भावेसु जो गिद्धिमुवेइ तिव्वं अकालियं पावइ से विणासं। रागाउरे कामगुणेसु गिद्धे करेणुमग्गावहिए व नागे॥ भावेषु यो गृद्धिमुपैति तीव्रां अकालिकं प्राप्नोति स विनाशम् । रागातुरः कामगुणेषु गृद्धः करेणुमार्गापहत इव नागः ॥ ૮૯ જે મનોજ્ઞ ભાવોમાં તીવ્ર આસક્તિ કરે છે, તે અકાળે જ વિનાશ પામે છે, જેવી રીતે હાથણીના માર્ગમાં આકૃષ્ટ કામ-ગુણોમાં વૃદ્ધ બનેલ રાગાતુર હાથી. ९०. जे यावि दोसं समुवेइ तिव्वं यश्चापि दोषं समुपैति तीव्र तंसि क्खणे से उ उवेइ दुक्खं। तस्मिन् क्षणे स तूपैति दुःखम् । दुइंतदोसेण सएण जंतू दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचि भावं अवरज्झई से॥ न किंचिद् भावोऽपराध्यति तस्य॥ ૯૦.જે મનોજ્ઞ ભાવમાં તીવ્ર ઠેષ કરે છે, તે પોતાના દુર્દમ દોષથી તે જ ક્ષણે દુઃખ પ્રાપ્ત કરે છે. ભાવ તેનો કોઈ અપરાધ કરતો નથી. ९१. एगंतरत्ते रुइरंसि भावे एकान्तरक्तो रुचिरे भावे अतालिसे से कुणइ पओसं। अतादृशे स कुरुते प्रदोषम्। दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बालः न लिप्पई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ।। ૯૧.જે મનોહર ભાવમાં એકાત્ત અનુરક્ત બને છે અને અમનોહર ભાવમાં શ્રેષ કરે છે, તે અજ્ઞાની દુઃખાત્મક પીડા પ્રાપ્ત કરે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. ९२. भावाणुगासाणुगए य जीवे भावानुगाशानुगतश्च जीवः चराचरे हिंसइणेगरूवे। चराचरान् हिनस्त्यनेकरूपान्। चित्तेहि ते परितावेइ बाले चित्रैस्तान् परितापयति बालः पीलेइ अत्तद्वगुरू किलिटे॥ पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ।। ૯૨ મનોહર ભાવની અભિલાષા પાછળ ચાલનાર પુરુષ અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનારો તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારે પેલા ચરાચર જીવોને પરિતત અને પીડિત કરે છે, ९३. भावाणुवाएण परिग्गहेण भावानुपातेन परिग्रहेण उप्पायणे रक्खणसन्निओगे। उत्पादने रक्षणसन्नियोगे। वए विओगे य कहिं सुहं से? व्यय वियोगे च क्व सुखं तस्य? संभोगकाले य अतित्तिलाभे॥ सम्भोगकाले च अतृप्तिलाभः ॥ ૯૩,ભાવમાં અનુરક્ત અને મમત્વનો ભાવ હોવાને કારણે મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો व्यय अने वियोगाय छे. सावधामा तने सुपस्या છે? અને વળી, તેના ઉપભોગ-કાળે પણ તેને તૃપ્તિ थती नथी. Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન ९४. भावे अतित्ते य परिग्गहे य सत्तोवसत्तो न उवेइ तुट्ठि । अट्ठदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥ ९५. तहाभिभूयस्स अदत्तहारिणो भावे अतित्तस्स परिग्गहे य । मायामुखं वड्डइ लोभदोसा तत्थावि दुक्खा न विमुच्चई से ॥ ९६. मोसस्स पच्छा य पुरत्थओ य ओगकाले यदुही दुरंते । एवं अदत्ताणि समाययंतो भावे अतित्तो दुहिओ अणिस्सो ॥ ९७. भावाणुरत्तस्स नरस्स एवं कत्तो सुहोज्ज क्याइ किंचि ? | तत्थोवभोगे वि किलेसदुक्खं निव्वत्तई जस्स कण दुक्खं ॥ ९८. एमेव भावम्मि गओ पओसं वे दुक्खोहपरंपराओ । चित्तोय चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे ॥ ९९. भावे विरत्तो मणुओ विसोगे एएण दुक्खोहपरंपरेण । न लिप्पई भवमज्झे वि संतो जलेण वा पोक्खरिणीपलासं ॥ १००. एविंदियत्था य मणस्स अत्था दुक्खरस हेडं मणुयस्स रागिणो । ते चेव थोवं पि कयाइ दुक्खं न वीयरागस्स करेंति किंचि ॥ १०१. न कामभोगा समयं उर्वेति न यावि भोगा विगई उवेंति । जे तप्पओसी य परिग्गही य सो तेसु मोहा विगई उवे ॥ ૮૩૯ भावे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ॥ तृष्णाभिभूतस्य अदत्तहारिणः भावे अतृप्तश्च परिग्रहे च । मायामृषा वर्धते लोभदोषात् तत्रापि दुःखान्न विमुच्यते सः ॥ मृषा पश्चाच्च पुरस्ताच्च प्रयोगकाले च दुःखी दुरन्तः । एवमदत्तानि समाददानः भावे अतृप्तो दुःखितोऽनिश्रः ॥ भावानुरक्तस्य नरस्यैवं कुतः सुखं भवेत् कदापि किंचित् ? तत्रोपभोगेऽपि क्लेशदुःखं निर्वर्त्तयति यस्य कृते दुःखम् ॥ एवमेव भावे गतः प्रदोषम् उपैति दुःखौघपरम्पराः । प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके ॥ भावे विरक्तो मनुजो विशोकः एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येऽपि सन् जलेनेव पुष्करिणीपलाशम् ॥ एवमिन्द्रियार्थाश्च मनसोऽर्थाः दुःखस्य हेतवो मनुजस्य रागिणः । ते चैव स्तोकमपि कदापि दुःखं न वीतरागस्य कुर्वन्ति किंचित् ॥ न कामभोगाः समतामुपयन्ति न चापि भोगा विकृतिमुपयन्ति । यस्तत्प्रदोषी च परिग्रही च स तेषु मोहाद् विकृतिमुपैति ॥ अध्ययन- ३२ : सोड ७९-८४ ૯૪.જે ભાવમાં અતૃપ્ત હોય છે અને તેના પરિગ્રહમાં खासत - उपसत होय छे, तेने संतुष्टि भणती नथी. તે અસંતુષ્ટિ દોષથી દુ:ખી અને લોભ-ગ્રસ્ત બની બીજાની વસ્તુઓ ચોરી લે છે. ૯૫.તે તૃષ્ણાથી પરાજિત થઈ ચોરી કરે છે અને ભાવપરિગ્રહણમાં અતૃપ્ત બને છે. અતૃપ્તિ-દોષના કારણે તેના માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ કરવાથી પણ તે દુઃખમાંથી મુક્ત થતો નથી. ૯૬.અસત્ય બોલ્યા પછી, પહેલાં અને બોલતી વેળાએ તે દુઃખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે. આ રીતે તે ભાવમાં અતૃપ્ત બની ચોરી કરતો કરતો દુઃખી અને આશ્રયહીન બની જાય છે. ૯૭.ભાવમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથન અનુસાર ક્યારેય કશુંય સુખ ક્યાંથી મળશે ? જે ઉપભોગને માટે તે દુઃખ પ્રાપ્ત કરે છે, તે ઉપભોગમાં પણ ક્લેશ-દુઃખ (અતૃપ્તિનું दुःख) असुं ४ रहे छे. ૯૮.આ રીતે જે ભાવમાં દ્વેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક દુઃખો પામે છે. પ્રદ્વેષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે, તે જ પરિણામ-કાળે તેને માટે દુઃખનું કારણ जने छे. ૯૯.ભાવમાં વિરક્ત મનુષ્ય શોક-મુક્ત બની જાય છે. જેવીરીતે કમલિનીનું પત્ર જળમાં લિપ્ત થતું નથી, તેવી જ રીતે તે સંસારમાં રહીને અનેક દુઃખોની પરંપરાથી લિપ્ત થતો નથી. ૧૦૦.આ રીતે ઇન્દ્રિય અને મનના વિષયો રાગી મનુષ્ય માટે દુ:ખના હેતુ બને છે, તે વીતરાગને ક્યારેય સહેજ પણ દુ:ખદાયી થતા નથી. ૧૦૧.કામ-ભોગો સમતાના હેતુ પણ નથી હોતા અને વિકારના હેતુ પણ હોતા નથી. જે પુરુષ તેમના પ્રત્યે દ્વેષ અને રાગ કરે છે, તે તદ્વિષયક મોહના કારણે વિકારને પ્રાપ્ત થાય છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८४० अध्ययन-3२: मोड ८५-८१ १०२. कोहं च माणं च तहेव मायं लोहं दुगुंछ अरइं इंच। हासं भयं सोगपुमिस्थिवेयं नपुंसवेयं विविहे य भावे ॥ क्रोधं च मानं च तथैव मायां लोभं जुगुप्सामरति रति च। हासं भयं शोकपुंस्त्रीवेदं नपुंसकवेदं विविधांश्च भावान् ॥ १०२.४ म-गुमा भासत थायछ, ते ५, मान, भाया, सोम, गुप्सा, २२ति, ति, हास्य, भय, शो, पुरुष-वे४, स्त्री-४, नपुंस-वे६ तथा अर्थ, વિષાદ વગેરે ભાવોને – १०३.आवज्जई एवमणेगरूवे आपद्यते एवमनेकरूपान् एवंविहे कामगुणेसु सत्तो। एवं विधान् कामगुणेषु सक्तः। अन्ने य एयप्पभवे विसेसे अन्यांश्चैतत् प्रभवान् विशेषान् कारुण्णदीणे हिरिमे वइस्से॥ कारुण्यदीनो हीमान् द्वेष्यः ।। ૧૦૩.એ જ રીતે અનેક પ્રકારના વિકારોને અને તેમાંથી જન્મતા અન્ય પરિણામોને પ્રાપ્ત થાય છે અને તે કરુણાસ્પદ, દીન, લજ્જિત અને અપ્રિય બની જાય १०४.कप्पं न इच्छिज्ज सहायलिच्छू कल्पं नेच्छेत् सहायलिप्सुः पच्छाणुतावे य तवप्पभावं। पश्चात्तापश्च तपःप्रभावम् । एवं वियारे अमियप्पयारे एवं विकारानमितप्रकारान् आवज्जई इंदियचोरवस्से ॥ आपद्यते इन्द्रियचोरवश्यः ॥ ૧૦૪. “આ મારી સેવા કરશે' – એવી લિપ્સાથી કલ્પ (યોગ્ય શિષ્ય)ની ઈચ્છા પણ ન કરે. તપસ્યાના પ્રભાવ (લબ્ધિ વગેરે)ની ઈચ્છા ન કરે અને તેનો પ્રભાવ ન પડવાથી પશ્ચાત્તાપ ન કરે. જે એવી ઈચ્છા કરે છે તે ઇન્દ્રિયરૂપી ચોરોનો૭ વશવર્તી બનીને અપરિમિત પ્રકારના विरोने" प्राथाय छे. १०५.तओ से जायंति पओयणाइं ततस्तस्य जायन्ते प्रयोजनानि ततस्तस्य जायन्ते प्रयोजनानि निमज्जिउं मोहमहण्णवम्मि। निमज्जितं मोहमहार्णवे। सुहेसिणो दुक्खविणोयणट्ठा सुखैषिणो दुःखविनोदनार्थं तपच्चयं उज्जमए य रागी॥ तत्प्रत्ययमुद्यच्छति च रागी॥ १०५.विडारोनी प्राप्ति पछी तेनी सभा तेने मोल મહાર્ણવમાં ડુબાડનાર વિષય-સેવનના પ્રયોજનો ઉપસ્થિત થાય છે. પછી તે સુખની પ્રાપ્તિ અને દુઃખના વિનાશને માટે અનુરક્ત બનીને તે પ્રયોજનોની પૂર્તિ માટે ઉદ્યમ કરે છે. १०६.विरज्जमाणस्स य इंदियत्था विरज्यमानस्य चेन्द्रियार्थाः सद्दाइया तावइयप्पगारा। शब्दाद्यास्तावत्प्रकाराः । न तस्स सव्वे विमणुण्णयं वा न तस्य सर्वेऽपि मनोज्ञतां वा निव्वत्तयंती अमणुण्णयं वा॥ निवर्त्तयन्ति अमनोज्ञतां वा ।। ૧૦૬ જેટલા પ્રકારના શબ્દ વગેરે ઇન્દ્રિય-વિષયો છે, તે બધા વિરક્ત મનુષ્યના મનમાં મનોજ્ઞતા કે અમનોજ્ઞતા ઉત્પન્ન કરતા નથી. १०७.एवं ससंकप्पविकप्पणासो संजायई समयमुवट्ठियस्स। अत्थे असंकप्पयतो तओ से पहीयए कामगुणेसु तण्हा ॥ एवं स्व-संकल्प-विकल्पनाशः संजायते समतामुपस्थितस्य। अर्थान् असंकल्पयतस्ततस्तस्य प्रहीयते कामगुणेषु तृष्णा ॥ १०७.२ रीते समता प्रा ४२ से छ, तेना सं८५ मने વિકલ્પ નષ્ટ થઈ જાય છે. જે અર્થો-ઈન્દ્રિય-વિષયોનો સંકલ્પ નથી કરતો, તેને કામગુણોમાં થનારી તૃષ્ણા અતિક્ષીણ થઈ જાય છે.૧૯ १०८.स वीयरागो कयसव्वकिच्चो खवेइ नाणावरणं खणेणं। तहेव जं दंसणमावरेइ जंचंतरायं पकरेड़ कम्मं ॥ स वीतरागः कृतसर्वकृत्यः क्षपयति ज्ञानावरणं क्षणेन । तथैव यत् दर्शनमावृणोति यदन्तरायं प्रकरोति कर्म ॥ ૧૦૮ પછી તે વીતરાગ સઘળી દિશાઓમાં કૃતકૃત્ય થઈને ક્ષણભરમાં જ્ઞાનાવરણને ક્ષીણ કરી નાખે છે. તે જ રીતે જે કર્મ દર્શનનું આવરણ કરે છે અને જે કર્મ અંતરાય(વિદન) કરે છે, તેવા દર્શનાવરણ અને અંતરાય કમને ક્ષીણ કરી નાખે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન ८४१ अध्ययन-3२ : 2405 ८२-८७ १०९.सव्वं तओ जाणइ पासए य सर्वं ततो जानाति पश्यति च अमोहणे होइ निरंतराए। अमोहनो भवति निरन्तरायः । अणासवे झाणसमाहिजुत्ते अनाश्रवो ध्यानसमाधियुक्तः आउक्खए मोक्खमुवेइ सुद्धे॥ आयुःक्षये मोक्षमुपैति शुद्धः ॥ ૧૦૯ ત્યારબાદ તે સઘળું કંઈ જાણે છે અને જુએ છે તથા મોહ અને અંતરાય રહિત બની જાય છે. અંતે તે આશ્રવ રહિત તથા ધ્યાન દ્વારા સમાધિમાં લીન અને અને શુદ્ધ બની આયુષ્યનો ક્ષય થતાં જ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. ११०.सो तस्स सव्वस्स दुहस्स मुक्को स तस्मात् सर्वस्मात् दुःखाद् मुक्त: ११०.४२॥ अपने निरंतर पीछे सेवा अशेष:५२मने जं बाहई सययं जंतुमेयं । यद् बाधते सततं जन्तुमेनम्।। દીર્ઘકાલીન કર્મ-રોગથી તે મુક્ત થઈ જાય છે. એટલા दीहामयविप्पमुक्को पसत्थो दीर्घामयविप्रमुक्त: प्रशस्तः માટે તે પ્રશંસનીય, અત્યંત સુખી અને કૃતાર્થ થઈ જાય तो होइ अच्चंतसुही कयस्थो॥ ततो भवत्यत्यन्तसुखी कृतार्थः ॥ छे. १११.अणाइकालप्पभवस्स एसो अनादिकालप्रभवस्यैषः सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो। सर्वस्य दुःखस्य प्रमोक्षमार्गः। वियाहिओ जं समुविच्च सत्ता व्याख्यातः यं समुपेत्य सत्त्वाः कमेण अच्चंतसुही भवंति ॥ क्रमेण अत्यन्तसुखिनो भवन्ति ।। -त्ति बेमि। -इति ब्रवीमि॥ ૧૧૧.મેં અનાદિકાલીન સર્વદુઃખોમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે, તેને સ્વીકારી જીવ ક્રમશ: અત્યંત સુખી बनेछ. -माम हुं . Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧. (અવંતાનH સમૂળસ્ત્ર) અંતનો અર્થ છે ‘છેડો.’ વસ્તુના બે છેડા હોય છે – આરંભ અને અંત. અહીં આરંભ ક્ષણનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તેનો શબ્દાર્થ છે – જેનો આરંભ ન હોય તેવો કાળ અર્થાત્ અનાદિ-કાળ. - ‘સમૂલTH’નો અર્થ છે – મૂળ-સહિતનું. દુઃખનું મૂળ કષાય અને અવિરતિ છે. એટલા માટે તેને ‘સમૂલ’ અર્થાત્ કષાય-અવિરતિ મૂલક કહેવામાં આવેલ છે. ૨. અજ્ઞાન અને મોહનું (માળ મોહH) અજ્ઞાન અને મોહમાં એક આંતરિક સંબંધ છે. જ્ઞાન મોહના કારણે જ અજ્ઞાન બને છે. જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ જ્ઞાન અને અજ્ઞાન – બન્નેમાં થાય છે. જે જ્ઞાનની સાથે દર્શનમોહના પરમાણુઓનો પ્રવાહ મળી જાય છે તે જ્ઞાન અજ્ઞાન બની જાય છે. તેથી તત્ત્વશ્રદ્ધા વિપરીત થઈ જાય છે. જ્ઞાનને અજ્ઞાન બનાવનાર દર્શનમોહ છે. તેનો વિલય મોક્ષનું પ્રથમ સોપાન છે. ૩. ગુરુ અને વૃદ્ધોની (ગુરુવિદ્ધ) ટિપ્પણ અધ્યયન ૩૨ : પ્રમાદસ્થાન ગુરુનો અર્થ છે ‘શાસ્ત્રને યથાવત્ બતાવનાર’. વૃદ્ધો ત્રણ પ્રકારના હોય છે – (૧) શ્રુત-વૃદ્ધ, (૨) પર્યાય-વૃદ્ધ અને (૩) વયો-વૃદ્ધ . ૪. ધૈર્ય (ધિÍ) ધૃતિનો અર્થ છે – મનનું નિયમન કરનારી શક્તિ. આયુર્વેદમાં આ જ અર્થ મળે છે. વૃત્તિકારે આનો અર્થ ચિત્તની સ્વસ્થતા, ચિત્તની અનુદ્વિગ્નતા કર્યો છે.૪ પ્રસ્તુત સૂત્રમાં નિગમન છે કે ચિત્તની સ્વસ્થતા વિના જ્ઞાનનો લાભ લઈ શકાતો નથી. કહ્યું છે – સ્વસ્થ ચિત્તે યુદ્ધય: પ્રક્ષ્રતિ ।’ ૫. (શ્લોક ૫) સરખાવો – દશવૈકાલિક ચૂલિકા, ૨/૧૦. ૬. એકલો જ વિહાર કરે (પો વિ....વિદ્દોન્ન) સામાન્ય સ્થિતિમાં મુનિ માટે એકલવિહાર વિહિત નથી. સ્થાનાંગમાં એકલવિહાર કરનારની યોગ્યતાનો નિર્દેશ છે. નિર્દિષ્ટ યોગ્યતાવાળો મુનિ જ આચાર્યની અનુમતિ પ્રાપ્ત કરી એકલવિહાર પ્રતિમા સ્વીકારી શકે છે. પ્રસ્તુત શ્લોકમાં એકલવિહાર પ્રતિમાનું પ્રતિપાદન નથી. આમાં આપવાદિક સ્થિતિનો ઉલ્લેખ છે. જો એવી સ્થિતિ આવી પડે કે પોતાનાથી અધિક ગુણવાળો અને સમાન ગુણવાળો કોઈ મુનિ ન મળે, તો તેવી અવસ્થામાં મુનિ એકલો રહીને પોતાની સાધના કરે. વૃત્તિકારનું કથન છે કે આ વિધાન ગીતાર્થ મુનિ માટે છે. ૧. વૃત્તવૃત્તિ, પત્ર ૬૨૬ : અન્તતિાન્તોત્ત્વનો, ....અનાવિ: જાતો યસ્ય સોડ્યમન્ત્યનાનસ્તસ્ય । એજન, પત્ર ૬૨૨ : સહ મૂત્નેન-ષાયાવિત્તિરૂપેળ वर्त्तत इति समूलकः (कः ) प्राग्वत्तस्य, उक्तं हि'मूलं संसारस्स उ हुंति कसाया अविरती य ।" એજન, પત્ર ૬૨૨ : પુરવો—યથાવા શ્રમિધાયા ૨. ૩. ૪. ૫. ૬. वृद्धाश्च - श्रुतपर्यायादिवृद्धाः । એજન, પત્ર ૬૨૨ : ધૃત્તિશ્ન ચિત્તાશ્ર્ચમનુવિનમિત્યર્થ: । દાળ, ૮। ૨ । बृहद्वृत्ति, पत्र ६२३ : ...तथाविधगीतार्थयतिविषयं चैतद्, अन्यथैकाकिविहारस्यागमे निषिद्धत्वात् । Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન ८४ અધ્યયન-૩૨ ટિપ્પણ ૭-૧૦ ૭. મોહ... (જો ) મોહનો શાબ્દિક અર્થ છે – મૂચ્છ, મૂઢતા, ચૈતન્યની વિકૃતિ. પ્રવચનસારમાં મોહના ત્રણ ચિહ્નો બતાવવામાં આવ્યાં છે – (૧) તત્ત્વનું અયથાર્થ ગ્રહણ, (૨) તિર્યંચ અને મનુષ્યમાં થનારી કરુણા, (૩) વિષયનો પ્રસંગ. ક્રોધ, માન વગેરે મોહના પ્રકારો છે. તે બધાના સમૂહનું નામ મોહ છે. ૨ ૮. (શ્લોક ૩) પ્રસ્તુત શ્લોકમાં જન્મ અને મરણને દુઃખ કહેવામાં આવેલ છે. તેનો સામાન્ય અર્થ એ છે કે જન્મ અને મરણ એક ચક્ર છે. તે નિરંતર ચાલતું રહે છે. તેમાં અનેક દુઃખો ભોગવવા પડે છે, એ અપેક્ષાએ જન્મ-મરણ દુઃખ છે. વૃત્તિકારે દુઃખની વ્યાખ્યાને એક નવો આયામ આપ્યો છે. તેમના મત અનુસાર જન્મ અને મૃત્યુની ક્ષણો દુ:ખદ હોય છે. તે ક્ષણોમાં પ્રાણી સંતપ્ત રહે છે, તણાવથી ઘેરાઈ જાય છે. તે તણાવના કારણે પોતાના જન્મની સ્મૃતિને વિસારે પાડી દે છે. આવા તણાવની અપેક્ષાએ જ જન્મ અને મરણને દુઃખ કહેવામાં આવેલ છે. ૯. (શ્લોક ૮) મોહ ચેતનાની મૂર્છા છે. તે તૃષ્ણા – તરસ, અવિરતિ ઉત્પન્ન કરે છે. તૃષ્ણા લોભ – પદાર્થસંગ્રહની વૃત્તિને ઉત્પન્ન કરે છે. તેનાથી પ્રેરિત વ્યક્તિ પદાર્થનો સંગ્રહ કરે છે. આ એક ચક્ર છે. એ તે જ તોડી શકે છે જે સહુ પ્રથમ મોહ ઉપર પ્રહાર કરે છે. મોહ તૂટતાં જ તૃષ્ણા તૂટી જાય છે. તૃષ્ણા તૂટતાં જ લોભ તૂટી જાય છે. અને લોભ તૂટતાં જ વ્યક્તિ પદાર્થ-સંગ્રહથી વિરત થઈ જાય છે, અકિંચન બની જાય છે. ૧૦. (શ્લોક ૧૦) આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મચારીએ ઘી, દૂધ, દહી વગેરે રસોનું અતિમાત્રામાં સેવન ન કરવું જોઈએ. અહીં રસ-સેવનનો આત્યંતિક નિષેધ નથી, પરંતુ અતિમાત્રામાં તેના સેવનનો નિષેધ છે. જૈન આગમ ભોજન સંબંધમાં બ્રહ્મચારીને જે નિર્દેશ આપે છે, તેમાં આ બે આવે છે – (૧) તે અતિમાત્રામાં રસો ન ખાય અને (૨) તે વારંવાર કે પ્રતિદિન રસો નખાય. આમાંથી એવું ફલિત થાય છે કે તે વાયુ વગેરેના ક્ષોભનું નિવારણ કરવા માટે રસનું સેવન કરી શકે છે, અકારણ તેમનું સેવન કરી શકે નહીં. એક મુનિએ પોતાના પ્રશ્નકર્તાને આ જ વાત કરી હતી – “હું અતિ આહાર કરતો નથી. અતિસ્નિગ્ધ આહારથી વિષયો ઉદીત થાય છે, એટલા માટે તેમનું પણ સેવન કરતો નથી. સંયમી જીવનયાત્રા ચલાવવા માટે હું ખાઉં છું, તે પણ અતિમાત્રામાં ખાતો નથી." ૧. ४. પ્રવરનHIR ૮ : अढे अजदागहणं करुणाभावो य तिरियमणुएसु । विसएसु च पसंगो, मोहस्सेदाणि लिंगाणि ॥ થવના, શરાઝારા:ોધમીનમાયાબહાથरतिशोकभयजुगुप्सास्त्रीनपुंसकवेदमिथ्यात्वानां समूहो मोहः । बृहवृत्ति, पत्र ६२४ : जातिमरणस्यैवातिशयदुःखोत्पादकत्वात्, उक्तं हि मरमाणस्स जं दुक्खं, जायमाणस्स जंतुणो। तेण दुक्खेण संतत्तो, न सरति जातिमप्पणो ॥ बृहद्वृत्ति, पत्र ६२५ : रसाः' क्षीरादिविकृतयः 'प्रकामम्' अत्यर्थं न निषेवितव्याः' नोपभोक्तव्याः, प्रकामग्रहणं तु वातादिक्षोभनिवारणाय रसा अपि निषेवितव्या एव, निष्कारणनिषेवणस्य तु निषेध इति ख्यापनार्थम् उक्तं च"अच्चाहारो न सहे, अतिनिद्धेण विसया उदिज्जंति । जायामायाहारो, तं पि पगामं ण भुंजामि ॥" ૩. Page #315 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ८४४ અધ્યયન-૩૨ : ટિપ્પણ ૧૧-૧૭ દૂધ વગેરેનું સર્વથા સેવન ન કરવાથી શરીર શુષ્ક થઈ જાય છે, બળ ઘટી જાય છે અને જ્ઞાન, ધ્યાન કે સ્વાધ્યાયની યથેષ્ટ પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમનું પ્રતિદિન કે અતિમાત્રામાં સેવન કરવાથી વિષયની વૃદ્ધિ થાય છે, એટલા માટે આચાર્યે એ જોવું જોઈએ કે તે પોતાના શિષ્યને ક્યારેક સ્નિગ્ધ અને ક્યારેક રક્ષ આહાર આપે. ૧૧. (gg) આ દેશી ધાતુ છે. આનો અર્થ છે – અંત કરવો. ૧૨. (શ્લોક ૨૩) ચક્ષુ રૂપનું ગ્રહણ કરે છે. ચક્ષુનો વિષય છે રૂપ. ચક્ષુ અને રૂપ – આ બન્ને વચ્ચે ગ્રાહ્ય ગ્રાહક ભાવ છે. રૂપ છે ગ્રાહ્ય અને ચક્ષુ છે ગ્રાહક. આનાથી એ સ્પષ્ટ થાય છે કે રાગ-દ્વેષની ઉત્પત્તિમાં બન્નેનો સહકારી ભાવ છે. જેવી રીતે રૂપ રાગ-દ્વેષનું કારણ છે તેવી જ રીતે ચક્ષુ પણ રાગ-દ્વેષનું કારણ છે. પ્રસ્તુત શ્લોકમાં મનોજ્ઞના સ્થાને ‘સમનોજ્ઞનો પ્રયોગ કરવામાં આવ્યો છે –સમપુત્રાદુ. વૃત્તિકારે આની અર્થ-સંગતિ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઈર્ષા, રોષ, દ્વેષ – આ બધા દૈષના પર્યાયો છે. અમનોજ્ઞ રૂપ પ્રત્યે જે ઈર્ષા, રોષ થાય છે તે બધો વૈષ જ છે. ૧૩. આસક્તિ (વિ...) વૃત્તિકારે ગૃદ્ધિનો અર્થ રાગ કર્યો છે તથા વાચક' પ્રવરનો એક શ્લોક ઉદ્ધત કરી રાગના પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. રાગના પર્યાયવાચી શબ્દો છે – ઈચ્છા, મૂચ્છ, કામ, સ્નેહ, ગાર્બ, મમત્વ, અભિનંદ, અભિલાષ વગેરે. ૧૪. (મિ) પૃ" શબ્દના અનેક અર્થો છે– પશુ, મૃગશીર્ષ નક્ષત્ર, હાથીની એક જાતિ, હરણ વગેરે. અહીં મૃગનો અર્થ ‘પશુ' છે.” ૧૫. ઔષધિઓ (મોહ) વૃત્તિકારે ઔષધીને ‘નાગદમની’ વગેરે ઔષધીઓનો સૂચક માન્યો છે." ૧૬. ભાવ મનનો (મગસ માd) કર્મના ઉદય અથવા ક્ષયોપશમથી નિષ્પન્ન ચિત્તની અવસ્થાનું નામ છે ભાવ. મનોવર્ગણાના આલંબનથી કરવામાં આવનાર ચિત્તનો વ્યાપાર છે – મન. ૧૭. ઈન્દ્રિય રૂપી ચોરોનું (વિથ વોર...) ઈન્દ્રિયો જ્ઞાનના સ્રોતો છે. તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષાયોપથમિક ભાવો છે. તેમને ચોર સાપેક્ષ દૃષ્ટિએ કહેવામાં આવેલ છે. જ્યારે તે રાગ-દ્વેષાત્મક પ્રવૃત્તિઓમાં લિપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્યનું ધર્મરૂપી સર્વસ્વ છિનવાઈ જાય છે. આ અપેક્ષાએ તેમને ચોર કહેવામાં આવેલ છે. ૪. ૧. વૃત્તિ , પત્ર દ૨૮ : કુંતિ–સાર્વત્થાન ક્ષોત્તિ - विनाशयन्ति । એજન, પત્ર ક્રૂ૦ ૩. એજન, પત્ર ક્રૂ૦: કુદ્ધિાર્થ રામચર્થ: ૩ દિ વાવ:इच्छा मूर्छा कामः स्नेहो गायं ममत्वमभिनन्दः । अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि ।। એજન, પત્રદરૂ૪:મૃતપિપશુર, ૩“શીર્વે પ્તિનાત, મૃr: પશુવ્યો : " એજન, પત્ર ધરૂ૪: તથૌષધયોના Iિ: એજન, પત્ર દર૬ : ડુંદિયા વીરા રૂવ થર્વવાહરણ इन्द्रियचौराः। ૬, Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન ૮૪૫ અધ્યયન-૩૨ : ટિપ્પણ ૧૮-૧૯ ૧૮. વિકારોને... (વિયા.....) ‘વિયા'નાં સંસ્કૃત રૂપો બે બની શકે – ‘વિર’ અને ‘વિવાર', ઇન્દ્રિયવશવર્તી મનુષ્ય વિવિધ પ્રકારના વિકારો અથવા વિવિધ પ્રકારના વિચારોમાં ભરાઈ જાય છે. ૧૯. (શ્લોક ૧૦૭) મહાવીરની સાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે- સમતા, ઇન્દ્રિયોના મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવાનો અભ્યાસ. સમતાની સાધના વિના ધ્યાને પણ સફળ નથી થતું. ધ્યાનકાળમાં વીતરાગની સ્થિતિ જેવો કંઈક અનુભવ થાય છે. ધ્યાન પૂર્ણ કરતાં ઇન્દ્રિયોના વિષયો સામે આવી જાય છે. ત્યારે રાગ-દ્વેષના સંકલ્પ અને વિકલ્પ ઉભરી આવે છે. સમતાની સાધના જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સંકલ્પ-વિકલ્પનો નાશ થતો જાય છે. ઇન્દ્રિયોના અર્થો – વિષયોના સંકલ્પ-વિકલ્પ થતા નથી, તે અવસ્થામાં કામગુણ વિષયક તૃષ્ણા પોતાની મેળે જ ક્ષીણ થઈ જાય છે. સંકલ્પ અને વિકલ્પ તૃષ્ણાનું પોષણ કરે છે. જેવું તેમનું પોષણ બંધ થઈ જાય કે તૃષ્ણા પોતાની જાતે જ પ્રતનુ બની જાય છે. વૃત્તિકારે ‘સમય’ શબ્દના બે સંસ્કૃત રૂપો વધારામાં આપ્યા છે– ‘સમ' – એકી સાથે અને ‘સી’ – સિદ્ધાન્ત, પરંતુ તે બન્ને અહીં પ્રાસંગિક નથી. Page #317 -------------------------------------------------------------------------- ________________ Page #318 -------------------------------------------------------------------------- ________________ तेतीसइमं अज्झयणं कम्मपयडी તેત્રીસમું અધ્યયન કર્મપ્રકૃતિ Page #319 -------------------------------------------------------------------------- ________________ Page #320 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનમાં કર્મની પ્રકૃતિઓનું નિરૂપણ છે, એટલા માટે તેનું નામ ‘જન્મપયડી’-‘ર્મપ્રકૃતિ’ છે. ‘કર્મ’ શબ્દ ભારતીય દર્શનનો બહુ જાણીતો શબ્દ છે. જૈન, બૌદ્ધ અને વૈદિક – બધા દર્શનોએ એને માન્ય કરેલ છે. આ ક્રિયાની પ્રતિક્રિયા છે, આથી તેનો અસ્વીકાર પણ કરી શકાતો નથી. વૈદિક આદિ દર્શનો કર્મને સંસ્કારરૂપે સ્વીકારે છે, જૈનદર્શનની વ્યાખ્યા તેમનાથી વિલક્ષણ છે. તેના અનુસાર કર્મ પૌદ્ગલિક છે. જ્યારે જ્યારે જીવ શુભ કે અશુભ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય છે ત્યારે ત્યારે તે પોતાની પ્રવૃત્તિ વડે પુદ્ગલોનું આકર્ષણ કરે છે. તેવા આકૃષ્ટ પુદ્ગલો આત્માની ચોપાસ પોતાના વિશિષ્ટ રૂપ અને શક્તિનું નિર્માણ કરે છે. તેમને કર્મ કહેવામાં આવે છે. કર્મની મૂળ પ્રવૃત્તિઓ આઠ છે ૧. જ્ઞાનાવરણ – જે પદ્ગલો જ્ઞાનને આવૃત કરે છે. ૨. દર્શનાવરણ – જે પુદ્ગલો દર્શનને આવૃત કરે છે. ૩. વેદનીય – જે પુદ્ગલો સુખ-દુઃખના હેતુ બને છે. ૪. મોહનીય – જે પુદ્ગલો દૃષ્ટિકોણ અને ચારિત્રમાં વિકાર પેદા કરે છે. ૫. આયુષ્ય – જે પુદ્ગલો જીવન-કાળ નિષ્પન્ન કરે છે. ૬. નામ – જે પુદ્ગલો શરીર વગેરે વિવિધ રૂપોની પ્રાપ્તિના હેતુ હોય છે. ૭. ગોત્ર – જે પુદ્ગલો ઉચ્ચતા કે નીચતાની અનુભૂતિમાં હેતુ બને છે. ૮. અંતરાય – જે પુદ્ગલો શક્તિ-વિકાસમાં બાધક બને છે. ૧. જ્ઞાનાવરણ પાંચ પ્રકારનું છે – (૧) આભિનિબોધિક(મતિ) જ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવિધ જ્ઞાનાવરણ, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણ, (૫) કેવળજ્ઞાનાવરણ. ૨. દર્શનાવરણ નવ પ્રકારનું છે – (૧) નિદ્રા, (૨) પ્રચલા, (૩) નિદ્રાનિદ્રા, (૪) પ્રચલા-પ્રચલા, (૬) ચક્ષુદર્શનાવરણ, (૭) અચક્ષુદર્શનાવરણ, (૮) અવધિદર્શનાવરણ, (૯) કેવલદર્શનાવરણ. (૫) સ્થાનદ્ધિ, ૩. વેદનીયના બે પ્રકાર છે – (૧) સાતવેદનીય અને (૨) વેદનીય. ૪. મોહનીયના બે પ્રકાર છે – (૧) દર્શન મોહનીય. તેના ત્રણ ભેદ છે – સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને સમ્યક્ત્વ મિથ્યાત્વ મોહનીય. (૨) ચારિત્ર મોહનીય. એના બે ભેદ છે – કષાય મોહનીય અને નો-કષાય મોહનીય. Page #321 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૮૫૦ અધ્યયન-૩૩ : આમુખ કષાય મોહનીય ૧૬ પ્રકારનું છે અનન્તાનુબંધી ચતુષ્ક – ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાન ચતુષ્ક – ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાન ચતુષ્ક – ક્રોધ, માન, માયા, લોભ. સંજવલન ચતુષ્ક – ક્રોધ, માન, માયા, લોભ. નો-કષાય મોહનીય ૯ પ્રકારનું છે – હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, પુંવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. ૫. આયુષ્ય ચાર પ્રકારનું છે – નૈરયિક આયુ, તિર્યમ્ આયુ, મનુષ્ય આયુ અને દેવઆયુ. ૬. નામ બે પ્રકારનું છે – શુભ અને અશુભ. આ બન્નેના અનેક અવાજોર ભેદો છે. ૭. ગોત્ર બે પ્રકારનું છે - ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર-કર્મના આઠ ભેદ છે – (૧) પ્રશસ્ત જાતિ, (૫) પ્રશસ્ત તપસ્યા, (૨) પ્રશસ્ત કુળ, (૬) પ્રશસ્ત શ્રુત(જ્ઞાન), (૩) પ્રશસ્ત બળ, (૭) પ્રશસ્ત લાભ, (૪) પ્રશસ્ત રૂપ, (૮) પ્રશસ્ત ઐશ્વર્ય. નીચ ગોત્ર-કર્મના આઠ ભેદ છે – (૧) અપ્રશસ્ત જાતિ, (૫) અપ્રશસ્ત તપસ્યા, (૨) અપ્રશસ્ત કુળ, (૬) અપ્રશસ્ત શ્રુત(જ્ઞાન), (૩) અપ્રશસ્ત બળ, (૭) અપ્રશસ્ત લાભ, (૪) અપ્રશસ્ત રૂપ, (૮) અપ્રશસ્ત ઐશ્વર્ય. ૮. અંતરાય-કર્મ પાંચ પ્રકારનું છે – દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય. ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય. ૧. કર્મોની પ્રકૃતિ કર્મની મૂળ પ્રકૃતિઓ ઉપર્યુક્ત આઠ જ છે. બાકીની બધી તેમની ઉત્તર પ્રવૃતિઓ છે. તેમનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના (પદ ૨૩)માં છે. ૨. કર્મોની સ્થિતિ– પ્રત્યેક કર્મની સ્થિતિ હોય છે. સ્થિતિ-કાળ પૂર્ણ થતાં તે કર્મ નષ્ટ થઈ જાય છે. કેટલાક નિમિત્તોમાં સ્થિતિ જનૂ કે અધિક પણ થાય છે. (૧) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાકોડ સાગર અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. (૨) મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડ સાગર તથા જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. (૩) આયુ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર તથા જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. (૪) નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાકોડ સાગર તથા જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ૩. કર્મોનો અનુભાવ કર્મના વિપાકને અનુભાગ, અનુભાવ, ફળ કે રસ કહેવામાં આવે છે. વિપાક બે પ્રકારનો છે – તીવ્ર અને મંદ. તીવ્ર પરિણામો વડે બંધાયેલા કર્મનો વિપાક તીવ્ર તથા મંદ પરિણામો વડે બંધાયેલા કર્મનો વિપાક મંદ હોય છે. વિશેષ પ્રયત્ન દ્વારા તીવ્રનો મંદ અને મંદનો તીવ્ર બની જાય છે. ૪. કર્મોનો પ્રદેશાગ્ર કર્મ પ્રાયોગ્ય પુદ્ગલ જીવની શુભ-અશુભ પ્રવૃત્તિ દ્વારા આકૃષ્ટ થઈને આત્માના પ્રદેશો સાથે ચોંટી જાય છે. કર્મો અનંતપ્રદેશી પુદ્ગલ-સ્કંધો હોય છે અને આત્માના અસંખ્ય પ્રદેશો સાથે એકરૂપ બની જાય છે. ૮૫૧ અધ્યયન-૩૩ : આમુખ Page #323 -------------------------------------------------------------------------- ________________ Page #324 -------------------------------------------------------------------------- ________________ तेतीसइमं अज्झयणं : तेत्रीसभुं अध्ययन कम्मपयडी : भप्रकृति સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १. अट्टकम्माई वोच्छामि आणुपुब्बि जहक्कम। जेहिं बद्धो अयं जीवो संसारे परिवत्तए॥ अष्ट कर्माणि वक्ष्यामि आनुपूर्व्या यथाक्रमम्। यैर्बद्धोऽयं जीवः संसारे परिवर्तते ॥ ૧. હું અનુપૂર્વીથી ક્રમાનુસાર (પૂર્વાનુપૂર્વીથી) આઠ કર્મોનું નિરૂપણ કરીશ, જેમનાથી બંધાયેલો આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. २. नाणस्सावरणिज्जं दंसणावरणं तहा। वेयणिज्जंतहा मोहं आउकम्मं तहेव य ।। ज्ञानस्यावरणीयं दर्शनावरणं तथा। वेदनीयं तथा मोहः आयु:कर्म तथैव च। २-3.शाना१२, शनाव२७, वेहनीय, भोड, आयु, નામ, ગોત્ર અને અંતરાય – આ રીતે સંક્ષેપમાં એ આઠ કર્મો છે. ३. नामकम्मं च गोयं च अंतरायं तहेव य। एवमेयाइ कम्माई अदेव उसमासओ॥ नामकर्म च गोत्रं च अन्तरायस्तथैव च। एवमेतानि कर्माणि अष्टैव तु समासतः ॥ ४. नाणावरणं पंचविहं सुयं आभिणिबोहियं । ओहिनाणं तइयं मणनाणं च केवलं ॥ ज्ञानावरणं पंचविधं श्रुतमाभिनिबोधिकम्। अवधिज्ञानं तृतीयं मनोज्ञानं च केवलम् ॥ ४. शाना१२९१ पांय प्रारच्छे-(१) श्रुत-शानावर, (२) मामिनिषोधित-शानाव२९, (3) भवधिशानाव२९।, (४) मनोशानाव२९॥ भने (५) उपलજ્ઞાનાવરણ . ५. (१) निद्रा, (२) प्रयता, (3) निद्रा-निद्रा, (४) प्रया-प्रयसी, (५) स्त्यानगद्धि, ५. निद्दा तहेव पयला निद्रा तथैव प्रचला निद्दानिद्दा य पयलपयला य। निद्रानिद्रा प्रचलाप्रचला च। तत्तो य थीणगिद्धी उ ततश्च स्त्यानगृद्धिस्तु पंचमा होइ नायव्वा ॥ पंचमी भवति ज्ञातव्या ॥ ६. चक्खुमचक्खुओहिस्स दंसणे केवले य आवरणे। एवं तु नवविगप्पं नायव्वं दसणावरणं ।। चक्षुरचक्षुरवधेः दर्शने केवले चावरणे। एवं तु नवविकल्पं ज्ञातव्यं दर्शनावरणम् ॥ ६. (६) यक्ष-शना१२५, (७) अयः-शनाव२५, (८) अपषि-शनावर, अने () क्स-शनाव२९४ - આ પ્રમાણે દર્શનાવરણ નવ પ્રકારનું છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૮૫૪ अध्ययन-33 : २८७-१४ ७. हनीयले २-छ- (१) सात-वहनीय सने (२.) અસાત-વેદનીય. આ બન્ને વેદનીયોના અનેક પ્રકારો ७. वेयणीयं पि य दुविहं सायमसायं च आहियं। सायस्स उ बहू भेया एमेव असायस्स वि॥ वेदनीयमपि च द्विविधं सातमसातं चाख्यातम्। सातस्य तु बहवो भेदाः एवमेव असातस्यापि ॥ छ ८. मोहणिज्जं पि दुविहं दसणे चरणे तहा। दंसणे तिविहं वुत्तं चरणे दुविहं भवे ॥ मोहनीयमपि द्विविधं दर्शने चरणे तथा। दर्शने त्रिविधमुक्तं चरणे द्विविधं भवेत् ॥ ८. भोडनीय ५९ मे प्रारर्नुछ- (१) हर्शन-मोहनीय અને (૨) ચારિત્ર-મોહનીય. દર્શન-મોહનીય ત્રણ પ્રકારનું અને ચારિત્ર-મોહનીય બે પ્રકારનું હોય છે. .. (१) सभ्यत्व, (२) मिथ्यात्व अने (3) सभ्य મિથ્યાત્વ-દર્શન-મોહનીયની આ ત્રણ પ્રકૃતિઓ છે. ९. सम्मत्तं चेव मिच्छत्तं सम्मामिच्छत्तमेव य। एयाओ तिन्नि पयडीओ मोहणिज्जस्स दंसणे॥ सम्यक्त्वं चैव मिथ्यात्वं सम्यड्मिथ्यात्वमेव च। एतास्तिस्रः प्रकृतयः मोहनीयस्य दर्शने ॥ १०.यारित्र-मोरनीयले प्रहारनुछ- (१) जपाय मोहनीय भने (२) नोपाय-मोडनीय. १०. चरित्तमोहणं कम्म दुविहं तु वियाहियं । कसायमोहणिज्जंतु नोकसायं तहेव य॥ चरित्रमोहनं कर्म द्विविधं तु व्याख्यातम् । कषायमोहनीयं च नोकषायं तथैव च ॥ ११. सोलसविहभेएणं कम्मं तु कसायजं । सत्तविहं नवविहं वा कम्मं नोकसायजं ॥ षोडशविधभेदेन कर्म तु कषायजम्। सप्तविधं नवविधं वा कर्म च नोकषायजम् ॥ ૧૧.કષાય-મોહનીય કર્મના સોળ ભેદ થાય છે અને નોકષાય-મોહનીય કર્મના સાત કે નવ ભેદ થાય છે.” १२.मायु-भया२ प्रा२नु छ-(१) नैयि-मायु, (२.) तिर्य-मायु, (3) मनुष्य-मायुसने (४) हेव-मायु. १२. नेरइयतिरिक्खाउ मणुस्साउ तहेव य। देवाउयं चउत्थं तु आउकम्मं चउव्विहं॥ नैरयिकतिर्यगायुः मनुष्यायुस्तथैव च। देवायुश्चतुर्थं तु आयुःकर्म चतुर्विधम् ॥ १३. नामं कम्मं तु दुविहं सुहमसुहं च आहियं । सुहस्स उ बहू भेया एमेव असुहस्स वि ॥ नाम कर्म द्विविधं शुभमशुभं चाख्यातम्। शुभस्य बहवो भेदाः एवमेव अशुभस्यापि ।। १३.नाम-भानप्रअरच्छे- (१) शुम-नाम सने (२) शुभ-नाम. मा भन्नेना भने: पारो छ.. १४.गोत्र- प्रा२नुछ-(१)य्य गोत्र भने (२) નીચ ગોત્ર. આ બન્નેના આઠ આઠ પ્રકાર છે.* १४. गोयं कम्मं दुविहं उच्चं नीयं च आहियं । उच्च अदुविहं होइ एवं नीयं पि आहियं॥ गोत्रं कर्म द्विविधं उच्चं नीचं चाख्यातम् । उच्चमष्टविधं भवति एवं नीचमप्याख्यातम्॥ Page #326 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ૮૫૫ अध्ययन-33: दो १५-२१ १५. दाणे लाभे य भोगे य उवभोगे वीरिए तहा। पंचविहमंतरायं समासेण वियाहियं ॥ दाने लाभे च भोगे च उपभोगे वीर्ये तथा। पंचविधोन्तरायः समासेन व्याख्यातः॥ १५.अंतराय-संक्षेपम पांय अरनुछ- (१) हानान्त२।य, (२) सामान्त।य, (3) भोगान्त२।य, (४) उपभोगान्त राय अने (५) वान्तिा ..' १६. एयाओ मूलपयडीओ उत्तराओ य आहिया। पएसग्गं खेत्तकाले य भावं चादुत्तरं सुण ॥ एता मूलप्रकृतयः उत्तराश्चाख्याताः । प्रदेशाग्रं क्षेत्रकालौ च भावं चोत्तरं श्रृणु ॥ ૧૬ કર્મોની આ જ્ઞાનાવરણ વગેરે મૂળ પ્રકૃતિઓ અને શ્રુત જ્ઞાનાવરણ વગેરે સત્તાવન ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી છે. આની પછી તે તેમના પ્રદેશાગ્ર(પરમાણુઓના પરિણામ) ક્ષેત્રો કાળ અને भाव(अनुभाग-पर्याय) सामग. १७. सव्वेसिं चेव कम्माणं | पएसग्गमणंतगं। गंठियसत्ताईयं अंतो सिद्धाण आहियं ॥ सर्वेषां चैव कर्मणां प्रदेशाग्रमनन्तकम् । ग्रन्थिकसत्त्वातीतम् अन्त: सिद्धानामाख्यातम् ।। ૧૭.એક સમયમાં ગ્રાહ્ય બધા કર્મોના પ્રદેશાગ્ર અનંત છે. તે અભવ્ય જીવોથી અનંતગણ અધિક અને સિદ્ધ આત્માઓના અનંતમા ભાગ જેટલ, હોય છે.* १८. सव्वजीवाण कम्मं तु संगहे छद्दिसागयं । सव्वेसु वि पएसेसु सव्वं सव्वेण बद्धगं॥ सर्वजीवानां कर्म तु संग्रहे षड्दिशागतम्। सर्वेष्वपि प्रदेशेषु सर्वसर्वेण बद्धकम् ॥ ૧૮ બધા જીવોના સંગ્રહયોગ્ય પગલો છએ દિશાઓ – આત્મા સાથે સંલગ્ન બધા આકાશ પ્રદેશોમાં સ્થિત છે. તે બધા કર્મ-પરમાણુ બંધ-કાળમાં એક આત્માના બધા પ્રદેશો સાથે સમ્બદ્ધ હોય છે. १९. उदहीसरिनामाणं तीसई कोडिकोडिओ। उक्कोसिया ठिई होइ अंतोमुहत्तं जहन्निया ॥ उदधिसदृग्नाम्नां त्रिंशत् कोटिकोट्यः । उत्कृष्टा स्थितिर्भवति अन्तर्मुहूर्तं जघन्यिका ।। ૧૯-૨૦.જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય – કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટિ-કોટિ સાગર અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે.' २०. आवरणिज्जाण दुण्हं पि वेयणिज्जे तहवे य। अंतराए य कम्मम्मि ठिई एसा वियाहिया ॥ आवरणयोर्द्वयोरपि वेदनीये तथैव च। अन्तराये च कर्मणि स्थितिरेषा व्याख्याता ॥ ૨૧.મોહનીય-કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટિ-કોટિ સાગર અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. २१. उदहीसरिनामाणं सत्तर कोडिकोडिओ। मोहणिज्जस्स उक्कोसा अंतोमुहत्तं जहन्निया ॥ उदधिसदृग्नाम्नां सप्ततिः कोटिकोट्यः। मोहनीयस्योत्कृष्टा अन्तर्मुहूर्तं जघन्यिका ॥ ૨૨.આયુ-કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટિ-કોટિ સાગર અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. २२. तेत्तीस सागरोवमा उक्कोसेण वियाहिया। ठिई उ आउकम्मस्स अंतोमुहत्तं जहनिया ॥ त्रयस्त्रिंशत् सागरोपमा उत्कर्षेण व्याख्याता। स्थितिस्त्वायु:कर्मणः अन्तर्मुहूर्तं जघन्यिका ॥ Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ૮૫૬ अध्ययन-33 : यो २२-२५ ૨૩. નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટિ-કોટિ સાગર અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની હોય છે. २३. उदहीसरिनामाणं वीसई कोडिकोडिओ। नामगोत्ताणं उक्कोसा अट्ठ मुहुत्ता जहन्निया॥ उदधिसदृगनाम्नां विंशतिः कोटिकोट्यः । नामगोत्रयोरुत्कृष्टा अष्ट मुहूर्त्ता जघन्यिका ॥ २४. सिद्धाणणंतभागो य अणुभागा हवंति उ। सव्वेसु वि पएसग्गं सव्वजीवेसु इच्छ्यिं ॥ सिद्धानामनन्तभागश्च अनुभागा भवन्ति तु। सर्वेष्वपि प्रदेशाग्रं सर्वजीवेभ्योऽतिकान्तम् ॥ ૨૪.કર્મોના અનુભાગ સિદ્ધ આત્માઓના અનંતમાં ભાગ જેટલા હોય છે. બધાં અનુભાગોનું પ્રદેશ-પરિમાણ – રસવિભાગનું પરિમાણ બધા જીવોથી અધિક હોય ૨૫.આ કર્મોના અનુભાગોને જાણીને બુદ્ધિમાન તેમનો નિરોધ અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે. २५. तम्हा एएसि कम्माणं अणभागे वियाणिया। एएसिं संवरे चेव खवणे य जए बुहे ॥ तस्मादेतेषां कर्मणाम् अनुभागान् विज्ञाय। एतेषां संवरे चैव क्षपणे च यतेत बुधः ॥ -त्ति बेमि। -इति ब्रवीमि। -माम हुं९७. Page #328 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૩૩ : ૧. (શ્લોક ૭) સાતવેદનીય અને અસાતવેદનીયના અનેક પ્રકાર છે. પ્રજ્ઞાપના અનુસાર પ્રત્યેકના આઠ-આઠ પ્રકાર છે. જેમના આધારે સાત અને અસાતનું વેદન થાય છે, તેમના આધારે આ ભેદ કરવામાં આવ્યા છે. સાતવેદનીયના આઠ પ્રકાર – મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ રૂપ, મનોજ્ઞ રસ, મનોજ્ઞ ગંધ અને મનોજ્ઞ સ્પર્શ તથા કાયસુખતા, વાણીસુખતા અને મનઃસુખતા. તેમનાથી વિપરીત અસાતવેદનીયના ભેદો છે. ૨. (શ્લોક ૧૧) ચારિત્ર-મોહનીય કર્મનાં બે રૂપ છે – (૧) કષાય-મોહનીય (૨) નો-કષાય-મોહનીય. કષાય-મોહનીય કર્મના ૧૬ પ્રકાર છે – અનન્તાનુબંધી – (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. અપ્રત્યાખ્યાની – (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. પ્રત્યાખ્યાની – (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. સંજવલન – (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. = કર્મપ્રકૃતિ જે સાધન મૂળભૂત કષાયોને ઉત્તેજિત કરે છે, તે ‘નો-કષાય' કહેવાય છે. તેમની ગણતરી બે રીતે કરાઈ છે. એક ગણતરી અનુસાર તે નવ છે – (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા, (૭) પુરુષ-વેદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસક-વેદર. બીજી ગણતરી અનુસાર તે સાત છે – (૧) હાસ્ય, (૨) રિત, (૩) અરિત, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા અને (૭) વેદ.ક ૩. (શ્લોક ૧૩) શુભ નામકર્મ અને અશુભ નામકર્મના અનેક પ્રકાર છે. પ્રજ્ઞાપનામાં નામકર્મના બેંતાલીસ પ્રકાર નિર્દેશાયા છે અને પ્રત્યેક પ્રકારના અનેક અવાન્તર ભેદ પ્રતિપાદિત છે. તેમાં શુભ-અશુભનો ભેદ નિર્દિષ્ટ નથી. ઉત્તરાધ્યયનના વૃત્તિકારે શુભ નામકર્મના ૩૭ ભેદ તથા અશુભ નામકર્મના ૩૩ ભેદનો ઉલ્લેખ કર્યો છે.પ ૪. (શ્લોક ૧૪) ૧. પાવળા, ૨૨૦૩૦, ૨૬ । ૨. એજન, ર૩ । રૂ૪-૩૬ । ૩. વૃત્તવૃત્તિ, પત્ર ૬૪૩ । ૪. पण्णवणा, २३।३८-५६ । ૫. बृहद्वृत्ति, पत्र ६४४ । ગોત્રનો અર્થ છે ‘કુલક્રમાગત આચરણ.' ઉચ્ચ આચરણને ‘ઉચ્ચ ગોત્રકર્મ’ અને નીચ આચરણને ‘નીચ ગોત્રકર્મ’ કહેવામાં આવે છે.” તે આઠ પ્રકારના છે. આ પ્રકારો તેમના બંધનોના આધારે માનવામાં આવ્યા છે. ઉચ્ચ ગોત્રકર્મ બંધનાં આઠ કારણો છે— ૬. ૭. શોમ્પટમાર, ર્માંડ, ૧૩ : सन्ताणकमेणागयजीवायरणस्स गोदमिदि सण्णा । उच्च णीचं चरणं उच्च नीचं हवे गोदं ॥ પાવળા, ૨૦૬૮ । Page #329 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૧. . ૐ . ૩. ૧. (૧) જાતિનો અમદ, (૨) કુળનો અમદ, (૩) બળનો અમદ, (૪) તપસ્યાનો અમદ, નીચ ગોત્રકર્મ બંધનાં આઠ કારણો છે— ૫. (શ્લોક ૧૫) પ્રસ્તુત શ્લોકમાં અંતરાય કર્મના પાંચ પ્રકારો નિર્દિષ્ટ છે. બૃહવૃત્તિમાં તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે દાનાન્તરાય – દાન લેનાર પણ વિશિષ્ટ છે, દેય વસ્તુ પણ વિશિષ્ટ છે અને દાતા દાનના ફળથી અભિજ્ઞ છે, પરંતુ તે દાન આપી શકતો નથી. ૨. (૧) જાતિનો મદ, (૨) કુળનો મદ, (૩) બળનો મદ, (૪) તપસ્યાનો મદ, ૮૫૮ ૧. ૨. (૫) ઐશ્વર્યનો અમદ, (૬) શ્રુતનો અમદ, (૭) લાભનો અમદ અને (૮) રૂપનો અમદ. (૫) ઐશ્વર્યનો મદ, (૬) શ્રુતનો મદ, (૭) લાભનો મદ, (૮) રૂપનો મદ. ૪. ઉપભોગાન્તરાય – વસ્ત્રો, અલંકારો મળવા છતાં પણ વ્યક્તિ તેનો ઉપભોગ કરી શકતી નથી. જે વારંવાર કામમાં આવે છે તે ઉપભોગ કહેવાય છે. જેમ કે – ભવન, સ્ત્રી વગેરે. ૫. વીર્યાન્તરાય – વ્યક્તિ બળવાન હોય, સ્વસ્થ હોય, તરૂણ હોય છતાં પણ તે એક તણખલું ય તોડી શકે નહીં. તત્ત્વાર્થ ભાષ્યાનુસારિણી ટીકામાં તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે — દાનાન્તરાય – જયારે સમસ્ત દાનાન્તરાય કર્મનો ક્ષય થઈ જાય છે ત્યારે દાતા યાચકને યથેચ્છ દાન આપવામાં સમર્થ બની શકે છે. લાભાન્તરાય – દાતા પણ વિશિષ્ટ છે અને યાચક પણ નિપુણ છે, પરંતુ યાચકની ઉપલબ્ધિમાં તે ઉપઘાત પેદા કરે છે. ભોગાન્તરાય – સંપદા હોવા છતાં પણ વ્યક્તિના ભોગમાં બાધા આવે છે. જે પદાર્થ એકવાર કામમાં આવે છે તે ભોગ કહેવાય છે, જેમ કે-પુષ્પ, આહાર વગેરે. અધ્યયન-૩૩ : ટિપ્પણ ૫-૬ લાભાન્તરાય – જ્યારે આ કર્મનો સર્વથા ક્ષય થાય છે ત્યારે વ્યક્તિ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ – આ ચતુર્વર્ગની સમસ્ત સામગ્રી પ્રાપ્ત કરી શકે છે અને તેને અચિંત્ય માહાત્મ્યની શક્તિ પણ પ્રાપ્ત થઈ જાય છે, જેના વડે તે જે ઈચ્છે તે લાભ પ્રાપ્ત કરી શકે છે. ૩. ભોગાન્તરાય – આના ક્ષીણ થવાથી વસ્તુનો ભોગ નિર્બાધપણે કરી શકાય છે. ૪. ઉપભોગાન્તરાય – આના ક્ષીણ થવાથી ઉપભોગની સામગ્રીની પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી પડતી નથી. ૫. વીર્યાન્તરાય – આના ક્ષયથી અપ્રતિહત શક્તિ પ્રગટ થાય છે. ૬. (શ્લોક ૧૭) આ શ્લોકમાં એક સમયમાં બંધાનાર કર્મ-સંધોનો પ્રદેશાગ્ર (પરમાણુ-પરિમાણ) બતાવવામાં આવેલ છે. આત્માના पण्णवणा, २३।५८ । तत्त्वार्थ भाष्यानुसारिणी टीका, पृ० १४३ । વૃત્તવૃત્તિ, પત્ર ૬૪૯ । ૩. Page #330 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ ૮૫૯ અધ્યયન-૩૩ : ટિપ્પણ ૭-૯ પ્રત્યેક પ્રદેશ પર અનંત-અનંત કર્મ-વર્ગણાઓ ચોંટી રહેતી હોય છે. પરંતુ જે કર્મ-વર્ગણાઓ એક ક્ષણમાં આત્મ-પ્રદેશો સાથે આશ્લિષ્ટ થાય છે, તેમનું પરિમાણ અહીં વિવલિત છે. ગ્રંથિક-સત્ત્વનો અર્થ છે ‘અભવ્ય જીવો'. તેમની રાગ-દ્વેષાત્મક ગ્રંથિ અભેદ્ય હોય છે, એટલા માટે તેમને ‘ગ્રંથિક' કહેવામાં આવે છે. સિદ્ધ અર્થાત મુક્ત જીવો જઘન્યયુક્તાનંત (અનંતનો ચોથો પ્રકાર) હોય છે અને સિદ્ધો અનંતાનંત હોય છે. એક સમયમાં બંધાનાર કર્મ-પરમાણુઓ ગ્રંથિક જીવોથી અનંતગણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ જેટલા હોય છે. ગોમ્મસાર (કર્મકાર્ડ)માં આની સંવાદી ગાથા મળે છે, તે આ પ્રમાણે છે सिद्धणं तियभागं, अभव्वसिद्धादणंतगणमेव । समयपबद्धं बंधदि, जोगवआदो द विसरित्थं ॥ ४ ॥ ૭. (શ્લોક ૧૮) આત્માનું અવગાહન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે-એમ છયે દિશાઓમાં થાય છે. આ દિશાઓમાં જે આત્મા વડે અંતરાવગાઢ કર્મ-પ્રાયોગ્ય પુદ્ગલો છે, તેમનું આત્મા ગ્રહણ કરે છે. અહીં જે છયે દિશાઓનું વિધાન કરવામાં આવ્યું છે તે દ્વીન્દ્રિય વગેરે જીવોની અપેક્ષાએ છે. એકેન્દ્રિય જીવો ત્રણ, ચાર, પાંચ કે છ દિશાઓમાંથી પણ કર્મ-પુદ્ગલો ગ્રહણ કરે છે. હીન્દ્રિય વગેરે જીવો નિયમથી છ દિશાઓમાંથી જ કર્મ-પગલો ગ્રહણ કરે છે. આ છ દિશાઓમાં રહેલ કર્મપ્રાયોગ્ય પુદ્ગલો આત્માના બધા ય પ્રદેશો સાથે સંબદ્ધ હોય છે. એવું નથી થતું કે આત્માના કેટલાક જ પ્રદેશો કર્મો વડે સંબદ્ધ થતા હોય. કર્મબંધનો એક નિયમ છે–આત્મા બધી કર્મ-પ્રકૃતિઓના પ્રાયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ સામાન્યરૂપે કરે છે અને અધ્યવસાયની ભિન્નતાના આધારે તેમને જ્ઞાનાવરણ વગેરે વિભિન્ન રૂપોમાં પરિણત કરે છે. કર્મબંધનો બીજો નિયમ છે – કર્મ-પુદ્ગલો આત્માના બધા ય પ્રદેશો સાથે સંબદ્ધ હોય છે, કેટલાક જે પ્રદેશો સાથે નહીં. ૮. (શ્લોક ૧૯-૨૦) સૂત્રકારે વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની બતાવી છે. તત્ત્વાર્થ ૮/૧૯માં તેમની જધન્ય સ્થિતિ બાર મુહૂર્તની હોવાનું નિરૂપણ છે. શાન્તાચાર્યે લખ્યું છે કે આ મતાંતરનો આધાર જ્ઞાત નથી. એ વાત અન્વેષણીય છે. ૯. (શ્લોક ૨૪) સહુથી પહેલાં અલ્પ રસવાળા કર્મ-પરમાણુઓની પ્રથમ વર્ગણા થાય છે. તેમાં કર્મ-પરમાણુ સહુથી વધુ હોય છે. તેની અપેક્ષાએ દ્વિતીય વર્ગણાના કર્મપરમાણુઓ વિશેષ હીન થઈ જાય છે અને તૃતીય વર્ગણામાં તેનાથી પણ હીન થઈ જાય છે. સર્વોત્કૃષ્ટ વર્ગણા સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણની હોય છે. આ વર્ગણાઓમાં રસ-વિભાગની ક્રમશઃ વૃદ્ધિ થાય છે અને કર્મ-વર્ગણાઓની ક્રમશ: હાનિ થાય છે. ૨ કર્મ-ગ્રહણ સમયે જીવ કર્મ-પરમાણુઓના અનુભાગ-વિપાકશક્તિ અથવા રસવિભાગ ઉત્પન્ન કરે છે. કર્મ-પરમાણુઓમાં થનાર અનુભાગનો અવિભાજ્ય અંશ રસવિભાગ કહેવાય છે. એક-એક કર્મ પરમાણુમાં બધા જીવોથી અનંતગણો અધિક રસ-વિભાગ હોય છે. ૩. ૧. વૃવૃત્તિ, પત્ર ૬૪૭ : મુહૂર્તમાન मेवैतामिच्छन्ति, तदभिप्रायं न विद्मः । कर्मप्रकृति, बंधनकरण ३० : सव्वप्पगुणा ते पढम वग्गणा सेसिया विसेसूणा। अविभागुत्तरियाओ सिद्धाणमणंतभागसमा ॥ એજન, વંદનtળ ર૬ : गहणसमयम्मि जीवो, उप्पाएई गुणं सपच्चयओ। सव्वजियाणंतगुणे, कम्मपएसेस सव्वेसं ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ Page #332 -------------------------------------------------------------------------- ________________ चउतीसइमं अज्झयणं लेसज्झयणं ચોત્રીસમું અધ્યયન લેશ્યા-અધ્યયન Page #333 -------------------------------------------------------------------------- ________________ Page #334 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનનું નામ ‘તેસાયળ’–‘તેવા-અધ્યયન’ છે. આનો અધિકૃત વિષય કર્મ-લેશ્યા છે. આમાં કર્મ-લેશ્યાના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આનું વિશદ વર્ણન પ્રજ્ઞાપના (પદ ૧૭)માં મળે છે. લેશ્યા એક પ્રકારનું પૌદ્ગલિક પર્યાવરણ છે. તેની શોધ જીવ અને પુદ્ગલના સ્કંધોનું અધ્યયન કરતી વેળાએ થઈ છે. જીવ વડે પુદ્ગલ અને પુદ્ગલ વડે જીવ પ્રભાવિત થાય છે. જીવને પ્રભાવિત કરનારા પુદ્ગલોના અનેક વર્ગ છે. તેમાં એક વર્ગનું નામ લેશ્યા છે. લેશ્યા શબ્દનો અર્થ આણવિક આભા, કાંતિ, પ્રભા કે છાયા છે. છાયા પુદ્ગલો વડે પ્રભાવિત થનારાં જીવ-પરિણામોને પણ લેશ્યા કહેવામાં આવેલ છે. પ્રાચીન સાહિત્યમાં શરીરના વર્ણ, આણવિક-આભા અને તેનાથી પ્રભાવિત થનારા વિચારો – આ ત્રણે અર્થમાં લેશ્યાની માર્ગણા કરવામાં આવી છે. શરીરના વર્ણ અને આણવિક-આભાને દ્રવ્ય-લેશ્યા' (પૌદ્ગલિકલેશ્યા) અને વિચારને ભાવ-લેશ્યા (માનસિક-લેશ્યા) કહેવામાં આવેલ છે. પ્રસ્તુત અધ્યયનમાં કૃષ્ણ, નીલ અને કાપોત – આ પ્રથમ ત્રિકને ‘અધર્મ-લેશ્યા’ તથા તેજસ્, પદ્મ અને શુક્લ – આ દ્વિતીય ત્રિકને ‘ધર્મ-લેશ્યા’ કહેવામાં આવેલ છે. (શ્લો. ૫૬-૫૭) અધ્યયનના આરંભમાં છયે લેશ્યાઓને ‘કર્મ-લેશ્યા' કહેવામાં આવેલ છે. (શ્લો. ૧) આણવિક-આભા કર્મ-લેશ્યાનું જ નામાંતર છે. આઠ કર્મોમાં છઠ્ઠું કર્મ નામ છે. તેનો સંબંધ શરીર-રચના સંબંધી પુદ્ગલો સાથે છે. તેની એક પ્રકૃતિ શરીર-નામકર્મ છે. શરીર-નામકર્મનાં પુદ્ગલોનો જ એક વર્ગ ‘કર્મ-લેશ્યા’ કહેવાય છે. લેશ્યાની અનેક પરિભાષાઓ મળે છે, જેમ કે ૧. ર. ૩. ૪. ૫. ૧. યોગ-પરિણામ.૭ ૨. કષાયોદયરંજિત યોગ-પ્રવૃત્તિ. ૩. કર્મ-નિસ્યન્દ.૯ ૪. કાર્મણ શરીરની માફક કર્મ-વર્ગણા નિષ્પન્ન કર્મ-દ્રવ્ય ૧૦ उत्तराध्ययन निर्युक्ति, गाथा ५४१ : अहिगारो कम्मતેસામ્ । बृहद्वृत्ति, पत्र ६५० : लेश्याति - श्लैषयतीवात्मनि जननयनानीति लेश्या - अतीव चक्षुराक्षपिका स्निग्धदीप्तरूपा छाया । मूलाराधना, ७। १९०७ : जह बाहिरलेस्साओ, किण्हादीओ हवंति पुरिसस्स । अब्भन्तरलेस्साओ, तह किण्हादीय पुरिसस्स ॥ (ક) ગોમ્પટમાર, નીવાંડ, ગાથા ૪૬૪ : aणोदयेण जणिदो सरीरवण्णो दु दव्वओ लेस्सा। सा सोढा किण्हादी अणेयभेया सभेयेण ॥ (ખ) ઉત્તરાધ્યયન નિયંત્તિ, ગાથા ૨૩૨ ૫ उत्तराध्ययननियुक्ति, गाथा ५४० : ૬. ૭. ૮. दुविहा उ भावलेसा विसुद्धलेसा तहेव अविसुद्धा । दुविहा विसुद्धलेसा, उवसमखड़आ कसायाणं ॥ बृहद्वृत्ति, पत्र ६५० : इह च कर्मद्रव्यलेश्येति सामान्याभिधानेपि शरीरनामकर्मद्रव्याण्येव कर्मद्रव्यતેવા । એજન, પત્ર ૬૦ : વડુ પ્રજ્ઞાપનાવૃત્તિતાयोगपरिणामो लेश्या... । ૯. ગોમટસાર, નીવાંડ, ગાથા ૪૧૦ : जोगपत्ती लेस्सा कसायउदयानुरंजिया होड़ । बृहद्वृत्ति, पत्र ६५० : गुरुवस्तु व्याचक्षते - कर्मनिस्यन्दो તેવા ૧૦. એજન, પત્ર ૬ ૧ : અન્ય વાદુ:—ાર્મળગીરવત્ પૃથોવ कर्माष्टकात् कर्मवर्गणानिष्पन्नानि कर्मलेश्याद्रव्याणीति, तत्त्वं तु पुनः केवलिनो विदन्ति । Page #335 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८६४ અધ્યયન-૩૪: આમુખ આ શાસ્ત્રીય પરિભાષાઓ અનુસાર લેગ્યાથી જીવ અને કર્મ પુદગલોનો સંબંધ થાય છે. કર્મની સ્થિતિ નિષ્પન્ન થાય છે અને કર્મનો ઉદય થાય છે. આ બધા અભિમતોમાંથી એટલી નિષ્પત્તિ તો નિશ્ચિત છે કે આત્માની શુદ્ધિ અને અશુદ્ધિ સાથે લેશ્યા સંકળાયેલી છે. પ્રભાવવાદની દષ્ટિએ બન્ને પરંપરાઓ મળી આવે છે – ૧. પૌલિક વેશ્યાનો માનસિક વિચારો પર પ્રભાવ. ૨. માનસિક વિચારોનો વેશ્યા પર પ્રભાવ. कृष्णादिद्रव्यासाचिव्यात्, परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रवर्तते ।। આ પ્રસિદ્ધ શ્લોકનું તારતમ્ય એ જ છે – કૃષ્ણ વગેરે લેશ્યા-પુદ્ગલો જેવાં હોય છે, તેવી જ રીતે માનસિક પરિણતિ થાય છે. બીજી ધારા આવી છે - કષાયની મંદતાથી અધ્યવસાયની શુદ્ધિ થાય છે અને અધ્યવસાયની શુદ્ધિથી વેશ્યાની શુદ્ધિ થાય છે. પ્રસ્તુત અધ્યયન દ્વારા પણ આ જ ધ્વનિત થાય છે. પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત મનુષ્ય કૃષ્ણ-લેશ્યામાં પરિણત થાય છે અર્થાત તેની આણવિક-આભા (પર્યાવરણ) કૃષ્ણ હોય છે. લેશ્યાનાં લક્ષણો ગોમ્મદસાર (જીવકાંડ ૫૦૦-૫૧૬) તથા તત્ત્વાર્થ-વાર્તિક (૪ ૨૨)માં મળે છે. મનુસ્મૃતિ (૧૨/૨૬-૩૮)માં સત્ત્વ, રજસ અને તમસનાં જે લક્ષણો અને કાર્યો બતાવવામાં આવ્યાં છે, તે વેશ્યાનાં લક્ષણો સાથે તુલનીય છે. ૧. (ક) મૂની રાધના, ૭ ૨૬૨૨ : लेस्सासोधी अज्झवसाणाविसोधीए होइ जनस्स । अज्झवसाणविसोधी, मंदलेसायस्स णादव्वा ॥ (ખ) મૂત્રારાધના (ગમિતતિ), છા ૨૨૬૭ : મર્તાવતો નન્નો:, શુદ્ધઃ સપદ્યતે : | बाह्यो हि शुध्यते दोषः सर्वमन्तरदोषतः ।। Page #336 -------------------------------------------------------------------------- ________________ चउतीसइमं अज्झयणं : थोत्रीस अध्ययन लेसज्झयणं : वेश्या-अध्ययन મૂળ સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ लेसज्झयणं पवक्खामि आणपुचि जहक्कम । छण्हं पि कम्मलेसाणं अणुभावे सुणेह मे॥ लेश्याध्ययनं प्रवक्ष्यामि आनुपूर्व्या यथाक्रमम् । षण्णामपि कर्मलेश्यानां अनुभावान् श्रृणुत मे॥ १. हुं मनुपूर्वाना भानुसार (पूर्वानुपूर्वाथी) लेश्या અધ્યયનનું નિરૂપણ કરીશ. છયે કર્મ-લેશ્યાઓના અનુભાવો તમે મારી પાસેથી સાંભળો.૧ २. नामाई वण्णरसगंध फासपरिणामलक्खणं। ठाणं ठिई गई चाउं लेसाणं तु सुणेह मे ॥ नामानि वर्णरसगन्धस्पर्शपरिणामलक्षणानि । स्थानं स्थितिं गतिं चायुः लेश्यानां तु श्रृणुत मे॥ २.सेश्यामोना नाम, प,रस, गंध, स्पर्श, परिणाम, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય તમે મારી પાસેથી સાંભળો. ३. किण्हा नीला य काऊ य तेऊ पम्हा तहेव य। सुक्कलेसा य छट्ठा उ नामाइं तु जहक्कम ॥ कृष्णा नीला च कापोती च तैजसी पद्मा तथैव च। शुक्ललेश्या च षष्ठी तु नामानि तु यथाक्रमम्॥ 3. 3भ प्रभारी श्यामानां नाम मा प्रभारीछ- (१) ५, (२) नील, (3) पोत, (४) ते४स, (५) ५५ भने (६) शुस. ४. वेश्यानो वासिय मेघ, महिप, द्रोप-513, ખંજન, અંજન કે મણિ જેવો હોય છે. ४. जीमूयनिद्धसंकासा गवलरिट्ठगसन्निभा। खंजणंजणनयणनिभा किण्हलेसा उ वण्णओ॥ स्निग्धजीमूतसंकाशा गवलारिष्टकसन्निभा। खंजनाञ्जननयननिभा कृष्णलेश्या तु वर्णतः ॥ ૫. નીલ વેશ્યાનો વર્ણ નીલ અશોક, ચાષ પક્ષીના પગ કે સ્નિગ્ધ વૈદૂર્ય મણિ જેવો હોય છે. नीलासोगसंकासा चासपिच्छसमप्यभा। वेरुलियनिद्धसंकासा नीललेसा उ वण्णओ॥ नीलाऽशोकसंकाशा चाषपिच्छसमप्रभा। स्निग्धवैडूर्यसंकाशा नीललेश्या तु वर्णतः ।। ૬. કાપોત વેશ્યાનો વર્ણ અળસીના પુષ્પ, તૈલ-કંટક કે કબુતરની ડોક જેવો હોય છે. अयसीपुष्फसंकासा कोइलच्छदसन्निभा। पारेवयगीवनिभा काउलेसा उ वण्णओ॥ अतसी पुष्पसंकाशा कोकिलच्छदसन्निभा। पारावतग्रीवानिभा कापोतलेश्या तु वर्णतः ॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८६६ अध्ययन-3४ : 9415 9-१४ ७. तेवेश्यानो गुस, धातु-२, नवोहित सूर्य, પોપટની ચાંચ, દીવાની ઝાળ જેવો હોય છે. हिंगुलुयधाउसंकासा तरुणाइच्चसन्निभा। सुयतुंडपईवनिभा तेउलेसा उवण्णओ॥ हिंगुलुकधातुसंकाशा तरुणादित्यसन्निभा। शुकतुण्डप्रदीपनिभा तेजोलेश्या तु वर्णतः ॥ ८. ५ वेश्यानोवा भिन्न-४२तास, भिन्न-६१६२, शए। અને બીજકના પુષ્પ જેવો હોય છે. हरियालभेयसंकासा हलिद्दाभेयसंनिभा। सणासणकुसुमनिभा पम्हलेसा उवण्णओ॥ हरितालभेदसंकाशा हरिद्राभेदसन्निभा। सणासनकुसुमनिभा पद्मलेश्या तु वर्णतः ॥ ८. शुभल सेश्यानोवाशिंज, संभल, -पुष्प, 4 પ્રવાહ, ચાંદી કે મુક્તાહાર જેવો હોય છે. संखंककुंदसंकासा खीरपूरसमप्पभा। रययहारसंकासा सुक्कलेसा उ वण्णओ॥ शङ्खाङ्ककुन्दसंकाशा क्षीरपूरसमप्रभा। रजतहारसंकाशा शुक्ललेश्या तु वर्णतः ॥ १०. जह कडुयतुंबगरसो यथा कटुकतुम्बकरस: निंबरसो कडुयरोहिणिरसो निम्बरस: कट्करोहिणीरसो वा। वा। इतोऽप्यनन्तगुणः एत्तो वि अणंतगुणो रसस्तु कृष्णाया ज्ञातव्यः ॥ रसो उ किण्हाए नायव्वो॥ ૧૦.કડવા તુંબડા, લીમડા કે કડવી રોહિણીનો રસ જેવો કડવો હોય છે, તેનાથી પણ અનંત ગણો કડવો રસ કૃષ્ણ લેશ્યાનો હોય છે. ११. जह तिगडुयस्स य रसो यथा त्रिकटुकस्य च रसः तिक्खो जह हत्थिपिप्पलीए तीक्ष्णः यथा हस्तिपिप्पल्या वा। वा। इतोऽप्यनन्तगुणः एत्तो वि अणंतगुणो रसस्तु नीलाय ज्ञातव्यः॥ रसो उनीलाए नायव्वो॥ ११.नि -सू, पी५२ भने जी भरथी तथा पीपलनो २४वो तीनो होय छ, तेनां तां પણ અનંતગણો તીખો રસ નીલ વેશ્યાનો હોય છે. १२. जह तरुणअंबगरसो यथा तरुणाम्रकरस: तुवरक विदुस्स वावि तुवरकपित्थस्य वापि यादृशः । जारिसओ। इतोऽप्यनन्तगुण: एत्तो वि अणंतगुणो रसस्तु कापोताया ज्ञातव्यः ॥ रसो उ काऊए नायव्वो॥ ૧૨ કાચી કેરી અને કાચા કોઠાનો રસ જેટલો તુરો હોય છે, તેનાથી પણ અનંતગણો તૂરો રસ કાપોત વેશ્યાનો होय छे. १३. जहपरिणयंबगरसो यथा परिणताम्रकरसः पक्कक विट्ठस्स वावि पक्वकपित्थस्य वापि यादृशः । जारिसओ। इतोऽप्यनन्तगुणः एत्तो वि अणंतगुणो रसस्तु तेजोलेश्याया ज्ञातव्यः । रसो उ तेऊए नायव्वो॥ ૧૩.પાકેલી કેરી અને પાકેલા કોઠાનો રસ જેટલો ખટમીઠો હોય છે, તેમાંથી પણ અનંતગણો ખટમીઠો રસ તેજી લેશ્યાનો હોય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા-અધ્યયન १४. वरवारुणीए व रसो विविहाण व आसवाण जारिसओ महुस्स व रसो तो म्हापणं ॥ १५. खज्जूरमुद्दियरसो खीररसो खंडसक्कररसो वा । तो वि अगगुणो रसो उ सुक्काए नायव्वो ॥ १६. जह गोमडस्स गंधो सुणगमडगस्स व जहा अहिमडस्स । एत्तो वि अनंतगुणो लेसाणं अप्पसत्थाणं ॥ १७. जह सुरहिकुसुमगंधो गंधवासाण पिस्समाणाणं । वि पसत्थलेसाण तिण्हं पि ॥ १८. जह करगयस्स फासो गोजिब्भाए व सागपत्ताणं । तो वि अनंतगुणो लेसाणं अप्पसत्थाणं ॥ १९. जह बूरस्स व फासो नवणीयस्स व सिरीसकुसुमाणं । एत्तो वि अनंतगुणो पत्थलेसाण तिण्हं पि ॥ २०. तिविहो व नवविहो वा सत्तावीसइविहेक्कसीओ वा । दुओ यालो वा लेसाणं होइ परिणामो ॥ २१. पंचासवप्पवत्तो तीहिं अगुत्तो छ अविरओ य । तिव्वारंभपरिणाओ खुद्द साहसिओ नरो ॥ ૮૬૭ वरवारुण्या इव रसः विविधानामिव आसवानां यादृशः । मधुमैरेयकस्येवरस : इतः पद्मायाः परकेण ॥ खर्जूरमृद्वीकारसः क्षीररसः खण्डशर्करारसो वा । इतोऽप्यनन्तगुणः रसस्तु शुक्लाया ज्ञातव्यः ॥ यथा गोमृतकस्य गंध: शुनकमृतकस्य वा यथाऽहिमृतकस्य इतोऽप्यनंतगुणो लेश्यानामप्रशस्तानाम् ॥ यथा सुरभिकुसुमगंध: गन्धवासानां पिष्यमाणानाम् । इतोऽप्यनंतगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥ यथा क्रकचस्य स्पर्श: गोजिह्वायाश्च शाकपत्राणाम् । तोऽप्यनंतगुणो लेश्यानामप्रशस्तानाम् || यथा बूरस्य वा स्पर्शः नवनीतस्य वा शिरीषकुसुमानाम् । इतोऽप्यनंतगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥ त्रिविधो वा नवविधो वा सप्तविंशतिविध एकाशीतिविधो वा त्रिचत्वारिंशदधिकद्विशतविधो वा लेश्यानां भवति परिणामः ॥ पंचाश्रवप्रवृत्तः तिसृभिरगुप्तः षट्स्वविरतश्च । तीव्रारम्भपरिणतः क्षुद्रः साहसिको नरः ॥ अध्ययन- ३४ : सोड १५-२२ ૧૪.ઉત્તમ દારૂ, વિવિધ આસવો, મધ અને મૈરેયક મદિરાના રસ જેટલો અશ્વ-તૂરો હોય છે તેનાથી પણ અનંત ગણો ́ મીઠો, મધુર અને અમ્લ-તૂરો રસ પદ્મ લેશ્યાનો होय हो. १५. जर, हरा, पीर, मांड भने सानो रस भेटलो મીઠો હોય છે, તેનાથી પણ અનંતગણો મીઠો રસ શુક્લ લેશ્યાનો હોય છે. ૧૬.મરેલ ગાય, કૂતરા અને સાપના શરીરની જેવી ગંધ હોય છે, તેનાથી પણ અનંત ગણી ગંધ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે. ૧૭.સુગંધી પુષ્પો અને પીસાઈ રહેલા સુગંધી પદાર્થોની જેવી ગંધ હોય છે, તેનાથી પણ અનંતગણી ગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓની હોય છે. ૧૮.કરવત, ગાયની જીભ અને શાક વૃક્ષના પાંદડાનો સ્પર્શ જેવો કર્કશ હોય છે, તેનાથી અનંતગણો કર્કશ સ્પર્શ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓનો હોય છે. ૧૯.બૂરું, નવનીત અને શિરીષના પુષ્પોનો સ્પર્શ જેટલો કોમળ હોય છે, તેનાથી પણ અનંતગણો કોમળ સ્પર્શ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓનો હોય છે. ૨૦.લેશ્યાઓના ત્રણ, નવ, સત્યાવીશ, એક્યાસી કે બસો તેંતાલીસ પ્રકારનાં પરિણામો હોય છે. ૨૧.જે મનુષ્ય પાંચે આશ્રવોમાં પ્રવૃત્ત હોય, ત્રણે ગુપ્તિઓમાં અગુપ્ત હોય, કાયમાં અવિરત હોય, તીવ્ર આરંભ ( सावध व्यापार ) मा संलग्न होय, क्षुद्र होय, वगर વિચાર્યે કાર્ય કરનાર હોય. Page #339 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ २२. निर्द्धधसपरिणामो निस्संसो अजिइंदिओ । जोगमा किहलेसं तु परिणमे || २३. इस्साअमरिसअतवो अविज्जमाया अहीरिया । द्धी ओसे य सढे पमत्ते रसलोलुए सायगवेसए य ॥ २४. आरंभाओ अविरओ खुद्द साहस्सिओ नरो । जोगसमाउत्त नीले तु परिणमे ॥ २५. वंके वंकसमायारे नियडिले अणुज्जुए। पलिउंचग ओहिए मिच्छदिट्ठी अणारिए || २६. उप्फालगदुद्रुवाई य तेणे यावि य मच्छरी । एयजोगसमाउत्तो काउलेसं तु परिणमे ॥ २७. नीयावित्ती अचवले अमाई अकुहले । विणीयविणए दंते । जोगवं उवहाणवं ॥ २८. पियधम्मे दढधम्मे वज्जभीरू हिएसए । एयजोगसमाउत्तो ते तु परिणमे ॥ २९. पयणुक्कोहमागे य मायालोभे य पयणुए । पसंतचित्ते दंतप्पा जोगवं उवहाणवं ॥ निश्शङ्कपरिणाम: नृशंसोऽजितेन्द्रियः । एतद्योगसमायुक्तः कृष्णलेश्यां तु परिणमेत् ॥ ईर्ष्याऽमर्षातपः अविद्या मायाऽड्रीकता च । द्धिः प्रदोषश्च शठः प्रमत्तो रसलोलुपः सातगवेषकश्च ॥ आरम्भादविरतः क्षुद्रः साहसिको नरः । एतद्योगसमायुक्तो नीललेश्यां तु परिणमेत् ॥ वक्रो वक्रसमाचारः निकृतिमान् अनृजुकः । परिकुंचक औषधिकः मिथ्यादृष्टिरनार्यः ॥ ८६८ उत्प्रादुष्टवादीच स्तेनश्चापि च मत्सरी । एतद्योगसमायुक्तः कापोतलेश्यां तु परिणमेत् ॥ नीर्वृत्तिरचपल: अमायी अकुतूहल: । विनीतविनयः दान्तः योगवानुपधानवान् ॥ प्रियधर्मा दृढधर्मा वर्ण्य भीरुर्हितैषकः । एतद्योगसमायुक्तः तेजोलेश्यां तु परिणमेत् ॥ प्रतनुको धमानश्च मायालोभश्च प्रतनुकः । प्रशान्तचित्तो दान्तात्मा योगवानुपधानवान् ॥ अध्ययन-३४ : लो २३-२८ ૨૨.લૌકિક અને પારલૌકિક દોષોની શંકાથી રહિત मनवाणी होय, नृशंस", अभितेन्द्रिय होय - ४ भा બધાથી યુક્ત હોય, તે કૃષ્ણ લેશ્યામાં પરિણત થાય छे. ૨૩.જે મનુષ્ય ઈર્ષ્યાળુ હોય, કદાગ્રહી હોય, અતપસ્વી होय, अज्ञानी होय, मायावी होय, निर्स४४ होय, गृद्ध होय, प्रद्वेष पुरनार होय, शठ होय, प्रमत्त होय, रस- सोलुप होय, सुजनो गवेष होय, ૨૪.આરંભમાં અવિરત હોય, ક્ષુદ્ર હોય, વગર વિચાર્યું કાર્ય કરનાર હોય— જે આ બધાંથી યુક્ત હોય, તે નીલ લેશ્યામાં પરિણત થાય છે. ૨૫.જે મનુષ્ય વચનમાં વક્ર હોય, આચરણમાં વક્ર હોય, માયાવી હોય, સરળતા રહિત હોય, પોતાના દોષો છુપાવતો હોય, છદ્મનું આચરણ કરતો હોય, भिध्यादृष्टि होय, अनार्य होय, ૨૬.હાંસી કરનારો હોય, દુષ્ટ વચન બોલનારો હોય, ચોર હોય, મત્સરી હોય – જે આ બધી પ્રવૃત્તિઓથી યુક્ત હોય, તે કાપોત લેશ્યામાં પરિણત થાય છે. ૨૭.જે મનુષ્ય નમ્ર વર્તાવ કરતો હોય, અચપળ હોય, માયારહિત હોય, કુતૂહલ વિનાનો હોય, વિનય-નિપુણ होय, छान्त होय, समाधि-युक्त होय, उपधान (श्रुत 'અધ્યયન કરતી વેળાએ તપ કરનાર હોય), ૧૨ ૨૮.ધર્મમાં પ્રેમ રાખતો હોય, ધર્મમાં દઢ હોય, પાપભીરુ होय, ' ૧૩ હિત ઈચ્છનારો હોય – જે આ બધી પ્રવૃત્તિઓથી યુક્ત હોય, તે તેજોલેશ્યામાં પરિણત થાય छे. ૨૯.જે મનુષ્યનાં ક્રોધ, માન, માયા અને લોભ અત્યંત અલ્પ હોય, જે પ્રશાંત ચિત્તવાળો હોય, પોતાના આત્માનું દમન કરતો હોય, સમાધિ-યુક્ત હોય, ઉપધાન કરનાર होय, Page #340 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા-અધ્યયન ८६८ अध्ययन-३४ : 415 30-38 ३०. तहा पयणुवाई य उवसंते जिइंदिए। एयजोगसमाउत्तो पम्हलेसं तु परिणमे ॥ तथा प्रतनुवादी च उपशान्तो जितेन्द्रियः। एतद्योगसमायुक्तः पद्मलेश्यां तु परिणमेत् ॥ ૩૦.અત્યંત અલ્પભાષી હોય, ઉપશાંત હોય, જિતેન્દ્રિય હોય – જે આ બધી પ્રવૃત્તિઓથી યુક્ત હોય, તે પાલેશ્યામાં પરિણત થાય છે. ३१. अट्टरुद्दाणि वज्जित्ता धम्मसुक्काणि झायए। पसंतचित्ते दंतप्पा समिए गुत्ते य गुत्तिहिं॥ आर्त्तरौद्रे वर्जयित्वा धर्म्यशुक्ले ध्यायेत् । प्रशान्तचित्तो दान्तात्मा समितो गुप्तश्च गुप्तिभिः ॥ ૩૧.જે મનુષ્ય આ અને રૌદ્ર – આ બન્ને ધ્યાનોને છોડીને ધર્મ અને શુક્લ- આ બે ધ્યાનમાં લીન રહેતો હોય, પ્રશાંત-ચિત્ત હોય, પોતાના આત્માનું દમન કરતો હોય, સમિતિઓ વડે સમિત હોય, ગુપ્તિઓ વડે ગુપ્ત होय, ३२. सरागे वीयरागे वा उवसंते जिइंदिए। एयजोगसमाउत्तो सुक्कलेसं तु परिणमे ॥ सरागो वीतरागो वा उपशान्तो जितेन्द्रियः । एतद्योगसमायुक्तः शुक्ललेश्यां तु परिणमेत् ।। ૩૨ ઉપશાંત હોય, જિતેન્દ્રિય હોય – જે આ બધી પ્રવૃત્તિઓથી યુક્ત હોય તે સરાગ હોય કે વીતરાગ. શુક્લ લેગ્યામાં પરિણત થાય છે. ३३. असंखिज्जाणोसप्पिणीण उस्सप्पिणीण जे समया। संखाईया लोगा लेसाण हुंति ठाणाइं॥ असंख्येयानामवसर्पिणीनां उत्सर्पिणीनां ये समयाः । संख्यातीता लोका लेश्यानां भवन्ति स्थानानि ।। ૩૩.અસંખેય અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા સમય હોય છે, અસંખ્યાત લોકના જેટલા આકાશ-પ્રદેશ હોય છે, એટલા જ વેશ્યાઓના સ્થાન (અધ્યવસાયपरिएम) होय. ૩૪.કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક" તેત્રીસ સાગરની હોય છે. ३४. मुहुत्तद्धं तु जहन्ना तेत्तीसं सागरा मुहुत्तहिया। उक्कोसा होइ ठिई नायव्वा किण्हलेसाए। मुहूर्ता) तु जघन्या त्रयस्त्रिंशत्सागरा मुहूर्त्ताधिकाः । उत्कृष्टा भवति स्थितिः ज्ञातव्या कृष्णलेश्यायाः ॥ ३५. मुहुत्तद्धं तु जहन्ना दस उदही मुहूर्ताधं तु जघन्या पलियमसंखभागमब्भहिया। दशोदधिपल्यासंख्यभागाधिका। उक्कोसा होइ ठिई उत्कृष्टा भवति स्थितिः नायव्वा नीललेसाए ॥ ज्ञातव्या नीललेश्थायाः ॥ ૩૫,નીલ લેગ્યાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક દસ સાગરની હોય છે. ३६. मुहुत्तद्धं तु जहन्ना तिण्णुदही मुहूर्तार्धं तु जघन्या पलियमसंखभागमब्भहिया। युदधिपल्यासंख्यभागाधिका । उक्कोसा होइ ठिई उत्कृष्टा भवति स्थितिः नायव्वा काउलेसाए॥ ज्ञातव्या कापोतलेश्यायाः ॥ ૩૬ કાપોત વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરની હોય છે. ३७. मुहत्तद्धं तु जहन्ना दोउदही मुहूर्तार्धं तु जघन्या पलियमसंखभागमब्भहिया। द्वयुदधिपल्यासङ्ख्यभागधिका। उक्कोसा होइ ठिई उत्कृष्टा भवति स्थिति: नायव्वा तेउलेसाए॥ ज्ञातव्या तेजोलेश्यायाः ॥ ૩૭. તેજલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરની હોય છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८७० अध्ययन-3४ : यो 39-४४ ३८. मुहुत्तद्धं तु जहन्ना दस होंति सागरा महत्तहिया ૩૮.પદ્મશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ મુહૂર્ત અધિક દસ સાગરની હોય છે. मुहूर्ताधं तु जघन्या दश भवन्ति सागरा मुहूर्ताधिकाः। उत्कृष्टा भवति स्थितिः ज्ञातव्या पद्मलेश्यायाः ॥ उक्कोसा होइ ठिई नायव्वा पम्हलेसाए ॥ ૩૯ શુક્લ લેગ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ મુહૂર્ણ અધિક તેત્રીસ સાગરની હોય છે. ३९. मुहत्तद्धं तु जहन्ना तेत्तीस सागरा मुहुत्तहिया उक्कोसा होइ ठिई नायव्वा सुक्कलेसाए॥ मुहूर्त्ताधू तु जघन्या त्रयस्त्रिंशत्सागरा मुहूर्ताधिकाः । उत्कृष्टा भवति स्थितिः ज्ञातव्या शुक्ललेश्यायाः ।। ४०. एसा खलु लेसाणं एषा खलु लेश्यानां ओहेण ठिई उवणिया होड़। ओधेन स्थितिस्तु वर्णिता भवति। चउसु वि गईसु एत्तो चतसृष्वपि गतिषु अत: लेसाण ठिई तु वोच्छामि ॥ लेश्यानां स्थिति तु वक्ष्यामि ।। ૪૦.લેશ્યાઓની આ સ્થિતિ ઓવરૂપ (અમૃગુ-ભાવ)થી वामां आवी. वे पछी ५१-भावथी यार ગતિઓમાં વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. ४१. दस वाससहस्साई काऊए ठिई जहन्निया होइ। तिण्णुदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ दशवर्षसहस्त्राणि कापोताया: स्थितिर्जघन्यका भवति। ज्युदधिपल्योपमअसङ्ख्यभागं चोत्कृष्टा । ૪૧. નારકી જીવોમાં કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરની होय छे. ४२. तिण्णुदही पलिय- युदधिपल्य मसंखभागा जहन्नेण नीलठिई।। असङ्ख्य भागा जघन्ये न दस उदही पलिओवम नीलस्थितिः! असंखभागं च उक्कोसा ॥ दशोदधिपल्योपम असङ्ख्यभागं चोत्कृष्टा ॥ ૪૨. નીલ વેશ્યાની જધન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગર અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક દસ સાગરની. डोय छे. ४३. दस उदही पलिय दशोदधिपल्यमसंखभागं जहन्निया होइ। असङ्ख्यभागं जघन्यका भवति। तेत्तीससागराई त्रयस्त्रिंशत्सागराः उक्कोसा होइ किण्हाए । उत्कृष्टा भवति कृष्णायाः ।। ૪૩.કૃષ્ણ લેશ્યાની જધન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં भाग २धि ६स सागरनी भने उत्कृष्ट स्थिति तेत्रीस સાગરની હોય છે. ४४. एसा नेरड्याणं एषा नैरयिकाणां लेसाण दिई उवणिया होइ। लेश्यानां स्थितिस्तु वर्णिता भवति । तेण परं वोच्छामि ततः परं वक्ष्यामि तिरियमणुस्साण देवाणं ॥ तिर्यड्मनुष्याणां देवानाम् ।। ૪૪.આ નારકીના જીવોની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું. આની પછી તિર્યંચ, મનુષ્ય અને દેવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. ४५. अंतोमुत्तमद्धं लेसाण ठिई जहिं जहिंजाउ। तिरियाण नराणं वा वज्जित्ता केवलं लेसं॥ अन्तर्मुहूर्त्ताध्वानं लेश्यानां स्थिति: यस्मिन्यस्मिन्यातु। तिस्थां नराणां वा वर्जयित्वा केवलां लेश्याम् ॥ ૪પ.તિર્યંચ અને મનુષ્યોમાં જેટલી વેશ્યાઓ હોય છે, તેમાંથી શુક્લ લશ્યાને છોડી બાકીની બધી વેશ્યાઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ૭ અંતર્મુહૂર્તની હોય છે. ૧૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા-અધ્યયન ८७१ अध्ययन-३४ : सोड ४५-५२ ૪૬ શુક્લ વેશ્યાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તા અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન એક કરોડ પૂર્વની હોય છે.૧૯ ४६. मुत्तद्धं तु जहन्ना मुहूर्ताध तु जघन्या उक्कोसा होइ पुवकोडी उ। उत्कृष्टा भवति पूर्वकोटी तु। नवहि वरिसेही ऊणा नवभिर्वषैरूना नायव्वा सुक्कलेसाए ॥ ज्ञातव्या शुक्ललेश्यायाः ॥ ४७. एसा तिरियनराणं एषा तिर्यड्नराणां लेसाण ठिई उवण्णिया होइ। लेश्यानां स्थितिस्तु वर्णिता भवति। तेण परं वोच्छामि ततः परं वक्ष्यामि लेसाण ठिई उ देवाणं॥ लेश्यानां स्थितिस्तु देवानाम् ।। ૪૭.આ તિર્યંચ અને મનુષ્યની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન ४२वामा मायु. पेपछी हेयोनी श्यामोनी स्थितिनु વર્ણન કરીશ. ४८. दस वाससहस्साई किण्हाए ठिई जहन्निया होइ। पलियमसंखिज्जइमो उक्कोसा होइ किण्हाए॥ दशवर्षसहस्राणि कृष्णायाः स्थितिर्जघन्यका भवति। पल्यासंख्येयतमः उत्कृष्टा भवति कृष्णायाः ॥ ૪૮ ભવનપતિ અને વાણવ્યંતર દેવોમાં કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની હોય છે. ૨૦ ४९. जा किण्हाए ठिई खलु या कृष्णायाः स्थितिः खलु उकोसा सा उसमयमब्भहिया। जहन्नेणं नीलाए जघन्येन नीलायाः पलियमसंखं तु उक्कोसा॥ पल्यासङ्ख्यं तूत्कृष्टा ।। ४८.१५ वेश्यानी इष्ट स्थिति छ, तेभा मे समय ઉમેરવાથી તેનીલ લશ્યાની જધન્ય સ્થિતિ બને છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ सी छ.२५ ५०. जा नीलाए ठिई खलु उसासा उसमयमब्भहिया। जहन्नेणं काऊए पलियमसंखं च उक्कोसा॥ या नीलायाः स्थिति: खलु उत्कृष्टा सा तु समयाभ्यधिका। जघन्येन कापोतायाः पल्यासङ्ख्यं चोत्कृष्टा ॥ ૫૦.નીલ લશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાં એક સમય भेरवाथी ते अपोत वेश्यानी धन्य स्थिति बनेछ અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. ५१. तेण परं वोच्छामि तेउलेसा जहा सुरगणाणं। भवणवइवाणमंतरजोइसवेमाणियाणं च ॥ ततः परं वक्ष्यामि तेजोलेश्यां यथा सुरगणानाम् । भवनपतिवाणव्यन्तरज्योतिर्वैमानिकानां च ॥ ૫૧.આની પછી ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોની તેજોલેશ્યાની સ્થિતિનું નિરૂપણ रीश. ५२. पलिओवमं जहन्ना उकोसा सागरा उ दुण्हहिया। पलियमसंखेज्जेणं होई भागेण तेऊए॥ पल्योपमं जघन्या उत्कृष्टा सागरौ तु व्यधिकौ। पल्यासङ्ख्येयेन भवति भागेन तैजस्याः ॥ ૫૨ તેજલેશ્યાની જધન્ય સ્થિતિ એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક બે સાગરની હોય છે. ૨૨ ५३. दस वाससहस्साई तेऊए ठिई जहनिया होइ। दुण्णुदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ दशवर्षसहस्राणि तैजस्याः स्थिति: जघन्यका भवति। द्वयुदधिपल्योपमअसङ्ख्यभागं चोत्कृष्टा । ૫૩.તેજોવેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરની હોય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જયણાણિ ५४. जा तेऊए ठिई खलु सा उक्को सा समयमब्भहिया । जत्रेणं पम्हाए दस उ मुहुत्तहियाई च उक्कोसा ॥ ५५. जा पम्हाए ठिई खलु उसासा उ समयममहिया । जहनेणं सुक्काए तेत्तीसमुहुत्तमब्भहिया || ५६. किण्हा नीला काऊ तिन्नि वि एयाओ अहम्मलेसाओ । एयाहि तिहि वि जीवो दुई ववज्जई बहुसो ॥ ५७. तेऊ पम्हा सुक्का तिन्नि वि एयाओ धम्मलेसाओ । याहि तिहि वि जीवो सुग्गई उववज्जई बहुसो ॥ ५८. लेसाहिं सव्वाहिं उ पढमे समयम्मि परिणयाहिंतु । न वि कस्सवि उववाओ परे भवे अस्थि जीवस्स ॥ ५९. लेसाहिं सव्वाहिं चरमे समयम्मि परिणयाहिं तु । न वि कस्सवि उववाओ परे भवे अस्थि जीवस्स ॥ ६०. अंतमुहुत्तम्मि गए अंतमुत्तम्म सेस चेव । साहिं परिणयाहिं जीवा गच्छंति परलोयं ॥ ६१. तम्हा एयाण लेसाणं अभागे वियाणिया । अप्पसत्थाओ वज्जित्ता पसत्थाओ अहिट्टेज्जासि ॥ -त्ति बेमि । ८७२ या तैजस्याः स्थितिः खलु उत्कृष्ट सा तु समयाभ्यधिका । जघन्येन पद्मायाः दश तु मुहूर्त्ताधिकानि चोत्कृष्टा ॥ या पद्मायाः स्थितिः खलु उत्कृष्टा सा तु समयाभ्यधिका । जघन्येन शुक्लाया: त्रयस्त्रिंशत् मुहूर्त्ताभ्यधिका ॥ कृष्णा नीला कापोता: तिस्रोऽप्येता अधर्मलेश्या: । एताभिस्तिसृभिरपि जीवो दुर्गतिमुपपद्यते बहुशः ॥ तैजसी पद्मा शुक्ला तिस्रोऽप्येता धर्मलेश्याः । एताभिस्तिसृभिरपि जीवः सुगतिमुपपद्यते बहुश: ।। श्याभिः सर्वाभिः प्रथमे समये परिणताभिस्तु । नापि कस्याप्युपपादः परे भवेऽस्ति जीवस्य ॥ लेश्याभिः सर्वाभिः चरमे समये परिणताभिस्तु । नापि कस्याप्युपपादः परे भवेऽस्ति जीवस्य ॥ अन्तर्मुहूर्ते ग अन्तर्मुहूर्ते शेषके चैव । लेश्याभिः परिणताभिः जीवा गच्छन्ति परलोकम् ॥ तस्मादेतासां लेश्यानां अनुभागान् विज्ञाय । अप्रशस्ता वर्जयित्वा प्रशस्ता अधितिष्ठेत् ॥ - इति ब्रवीमि । अध्ययन- ३४ : सोड ५३-६० ૫૪ જે તેજોલેશ્યાની સ્થિતિ છે, તેમાં એક સમય ઉમેરવાથી તે પદ્મલેશ્યાની જઘન્ય સ્થિતિ બને છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક દસ સાગરની હોય છે. ૫૫.જે પદ્મલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાં એક સમય ઉમેરવાથી તે શુક્લ લેશ્યાની જધન્ય સ્થિતિ બને છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરની હોય છે. ६. कृष्ण ,નીલ અને કાપોત ~~ આ ત્રણે અધર્મ-લેશ્યાઓ छे. या त्रये वडे व प्रायः दुर्गतिने पाये छे. ५७. तेवस, पद्म भने छे. खा गये वडे शुडस - - खा ये धर्म-वेश्याओ व प्रायः सुगतिने पाये छे. ૫૮.પહેલા સમયમાં પરિણત બધી લેશ્યાઓમાં કોઈ પણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. ૫૯.અંતિમ સમયમાં પરિણત બધી લેશ્યાઓમાં કોઈ પણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. ૬૦.લેશ્યાઓની પરિણતિ થતાં અંતર્મુહૂર્ત વીતી જાય છે, અંતર્મુહૂર્ત બાકી રહે છે, તે કાળે જીવ પરલોકમાં જાય छे. २ ૬૧.એટલા માટે આ લેશ્યાઓના અનુભાગોને જાણીને મુનિ અપ્રશસ્ત લેશ્યાઓનું વર્જન કરે અને પ્રશસ્ત લેશ્યાઓનો સ્વીકાર કરે. - जाम हुं हुं छ. Page #344 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૩૪: લેશ્યા-અધ્યયન ૧. (નૈસય...મન્નેસાઈ) જુઓ– આ જ અધ્યયનનું આમુખ. ૨. પા (પપ્પા) ‘પા' શબ્દનાં પ્રાકૃત રૂપો બે થાય છે – “પુડમ' અને “પુષ્પ'. દિગંબર સાહિત્યમાં પાલેશ્યા માટે “પ” “પુષ્પ' અને પણું– આ ત્રણે શબ્દો વપરાયા છે. “હૂનું સંસ્કૃત રૂપ “ક્ષ્મ” થાય છે, “પET' નહીં. એવો સંભવ છે કે ઉચ્ચારણભેદના કારણે ‘TH'નું “પઢ' રૂપ બની ગયું હોય. ૩. મહિષ (વત્ર) વૃત્તિકારે આનું મહિષશૃંગ કર્યું છે. શબ્દકોશમાં આનો અર્થ ‘જંગલી પાડો’ એવો મળે છે. ૪. દ્રોણ-કાક (f) વૃત્તિકારે રિઝનો મુખ્ય અર્થ – દ્રોણ કાક અને વૈકલ્પિક અર્થ- ફળવિશેષ કર્યો છે. આ અરીઠા ફળ છે. ૫. તૈલ-કંટક (શોરૂ૭૨) વૃત્તિકારે આનો અર્થ – સૈન-વંટ કર્યો છે અને તેમણે આની પુષ્ટિમાં વૃદ્ધસંપ્રદાયનો હવાલો આપ્યો છે.” આનો એક અર્થ ‘કોયલની પાંખ' પણ થઈ શકે છે. ૬. ત્રિકટુનો (તિરાડુ) ત્રિકટુમાં ત્રણ વસ્તુઓનું મિશ્રણ હોય છે – સૂંઠ, પિપર અને કાળી મરચી. આનાં બે પર્યાયવાચી નામ છે – ચોપ, ચૂા ." ૭. કાચા (તુવર.) પ્રસ્તુત શ્લોકમાં ‘તરણ' શબ્દ કેરી સાથે યોજાયેલો છે. તેનો અર્થ છે – અપક્વ, કાચું. ‘તુવર' શબ્દનો પ્રયોગ ‘fપત્થ' સાથે થયો છે. તેના બે અર્થ છે – સંકષાય – તૂર તથા અપક્વ. નામમાલામાં–‘ તુવો રસ:'-તુવરનો અર્થ કષાય છે. અમે આનો અર્થ – અપક્વ કર્યો છે. ૮. અનન્તગણું ( vi). વૃત્તિકારે ‘પાળ' નો અર્થ આ પ્રમાણે કર્યો છે – પદ્મવેશ્યાનો રસ આસવો કરતાં અનંતાનંતગણો મધુર તથા અમ્લ – ૫. ૧. વૃત્તિ , પત્ર દ૨ : વન્ત્ર-દિષશૃંf I अभिधान चिन्तामणि ४। ३४९ : अरण्यजेस्मिन् વિન: उ. बृहद्वृत्ति, पत्र ६५२ : रिष्ठो-द्रोणकाकः 'स एव रिष्ठकः, यद् वा रिष्टको नाम फलविशेषः । એજન, પન્ન કરૂ: વોવિનછ તૈનાદ:, તથા च वृद्धसंप्रदायः ‘वण्णाहिगारे जो एत्थ कोइलच्छदो सो तेलकंटतो भण्णइ' ति। નિરુ, મૌધિવ, શ્રનો ૨૨૭૦ : पिप्पलीशुण्ठिमरिचयॊषं त्रिकटुकं कटु। સત્ર ચૂI................. II વૃત્તિ, પત્ર ૬૩ : તુવર–પાવે.....કમાત્ર चार्थादपक्वम्। બધા વિનાન, દા ર૬T ૭. Page #345 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ તૂરો હોય છે. આનું તાત્પર્ય છે – તે આસવો કરતાં અત્યધિક મધુર રસવાળું.' આજ વૈજ્ઞાનિકો પ્રત્યેક પદાર્થની સરેરાશ મીઠાશ જાણી લે છે. સૂત્રકારનું કથન છે કે આમાં અનંતગણી મીઠાશ હોય છે. તે કેવી રીતે બને ? આનું સમાધાન એ છે કે અનંતજ્ઞાની પોતાના જ્ઞાન દ્વારા મીઠાશ જાણી લે છે. તે યંત્રો વડે માપી શકાય નહીં. પ્રજ્ઞાપનામાં અનંતગણાનો અર્થ – અતિ અધિક ક૨વામાં આવ્યો છે. ૯. (શ્લોક ૨૦) પ્રસ્તુત શ્લોકમાં લેશ્યાઓના પરિણામોની ચર્ચા છે. વૃત્તિકા૨ે તારતમ્યની અપેક્ષાએ તેમને આ રીતે ઉલ્લિખિત કરેલ છે. – ૧. o ૨. ૩. o ૪. ૭ છ પ્રજ્ઞાપનામાં જ છયે લેશ્યાઓનાં પરિણામોની આ જ સંખ્યા ઉલ્લિખિત છે. ૧૦. શંકારહિત (નિ ્દ્રંથસ) આ દેશ્ય શબ્દ છે. આનો અર્થ છે – ‘અત્યસેવી’.વૃત્તિમાં આનો અર્થ છે – લૌકિક અને પારલૌકિક અપાયોની શંકાથી અત્યંત વિકલ. આનો વૈકલ્પિક અર્થ છે – હિંસાના અધ્યવસાયોથી અત્યંત અનપેક્ષ. ૧૧. નૃશંસ છે (નિસ્યંો) આનાં સંસ્કૃત રૂપો બે થાય છે—‘નૃશંસ:’ તથા ‘નિ:શંસઃ'. નૃશંસનો અર્થ છે— જીવહિંસા કરવામાં નિઃશંક તથા નિઃશંસનો અર્થ છે – બીજાઓની પ્રશંસાથી રહિત.૭ = ૧૨. ધર્મથી દઢ છે (વયમ્ભે) સ્થાનાંગ સૂત્રમાં ચાર પ્રકારના પુરુષોનો ઉલ્લેખ છે— (૧) કેટલાક પુરુષો પ્રિયધર્મ હોય છે, દઢધર્મ નહીં. ૮૭૪ ત્રણ પરિણામ – જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ઠ નવ પરિણામ – ત્રણેના ત્રણ ત્રણ પ્રકાર (૩ X ૩ = ૯) સત્યાવીસ પરિણામ – નવના ત્રણ-ત્રણ પ્રકાર (૯ × ૩ = ૨૭) એક્યાસી પરિણામ – સત્યાવીશના ત્રણ-ત્રણ પ્રકાર (૨૭૪ ૩ = ૮૧) બસો તેંતાલીસ પરિણામ – એકયાશીના ત્રણ-ત્રણ પ્રકાર (૮૧ ૨ ૩ = ૨૪૩) बृहद्वृत्ति, पत्र ६५४ : परकेणं ति अनन्तानन्तगुणत्वात् तद् अतिक्रमेण वर्तते इति गम्यते । प्रज्ञापना पद १७ । १३४, १३५ । વૃત્તવૃત્તિ, પત્ર ૬૯ : કૃ ૢ = ત્રિવિધ:-નયન્યमध्यमउत्कृष्टभेदेन, नवविधः - यदैषामपि जघन्यादीनां स्वस्थानतारतम्यचिन्तायां प्रत्येकं जघन्यादित्रयेणं गुणना एवं पुनस्त्रिकगुणनया सप्तविंशतिविधत्वमेकाशीतिविधत्वं त्रिचत्वारिंशद् द्विशतविधत्वं च भावनीयम् । आह एवं तारतम्यचिन्तायां कः સંધ્યાનિયમ: ? કન્યતે, વમતત્, પત્નક્ષાં ચૈતન્ । पत्रवणा २० । १३९ : कण्हलेस्सा णं भंते! कतिविधं परिणामं परिणमति ? गोयमा ! तिविहं वा नवविहं वा ૫. અધ્યયન-૩૪ : ટિપ્પણ ૯-૧૨ ૬. ૭. ૮. सत्तावीसतिविहं वा एकासीतिविहं वा बेतेयालसतविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमति । एवं जाव सुक्कलेस्सा। देशीशब्दकोश - णिद्धंधसो - देशीवचनमेतत् अकृत्यं प्रतिसेवमानः (व्यभा १ टीप १२ ) बृहद्वृत्ति, पत्र ६५६ : णिद्धंधस त्ति अत्यन्तमैहिकामुष्मिकापायशंकाविकलो ऽत्यन्तं जन्तुबाधानपेक्षो वा । એજન, પત્ર ૬૬ : Éિોત્તિ દૃર્શક: નિમ્નુંશો નીવાન્ विहिंसन् मनागपि न शंकते, निःशंसो वापरप्रशंसारहितः । ठाणं ४। ४२१ । Page #346 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા-અધ્યયન ૮૭૫ અધ્યયન-૩૪: ટિપ્પણ ૧૩-૧૯ (૨) કેટલાક પુરુષો દઢધર્મ હોય છે, પ્રિયધર્મ નહીં. (૩) કેટલાક પુરુષો પ્રિયધર્મ પણ હોય છે અને દઢધર્મ પણ. (૪) કેટલાક પુરુષો ન પ્રિયધર્મ હોય છે કે ન દેઢધર્મ. બૃહદ્રવૃત્તિમાં દઢધર્મનો અર્થ – ‘સ્વીકૃત વ્રતનું નિર્વહન કરનાર' – કરવામાં આવ્યો છે.' ૧૩. પાપભીરુ છે (વજ્ઞખીરૂ) વજ્ઞ અને અવજ્ઞ– આ બે શબ્દો છે. વર્નનું સંસ્કૃત રૂપ “વર્ગ' અને અવજ્ઞ નું વઘ' છે. બન્નેનો અર્થ એક જેવો જ છે. વૃત્તિકારે વેનને સર્વજ્ઞ માનીને તેના આકારનો લોપ માન્યો છે. પરંતુ તે આવશ્યક નથી. વ7(વર્ષ)જ પોતાના અર્થની અભિવ્યક્તિ માટે સક્ષમ છે. ૧૪. અત્ય·ભાષી છે (પયગુવા) આના બે અર્થ થાય છે – મિતભાષી તથા ધીમે બોલનાર, વૃત્તિમાં આનો અર્થ મિતભાષી કરવામાં આવ્યો છે.' ૧૫. અન્તર્મુહૂર્ત (મુહુદ્ધ) અહીં ‘દ્ધ – ‘અરવું’ નો અર્થ – એકના સરખા ભાગરૂપ અરધું નથી. આનો અર્થ મુહૂર્તનો એક ભાગ, બે ભાગ કે ત્રણ ભાગ પણ થઈ શકે છે. તાત્પર્ય છે – અપૂર્ણ મુહૂર્ત, અન્તર્ મુહૂર્ત." ૧૬. અન્તર્મુહૂર્ત અધિક (મુહુરિયા) મુહૂર્ત અધિકનો તાત્પર્યાર્થ છે અંતર્મુહૂર્ત અધિક. જે શબ્દ “સમુદાય'ના અર્થમાં વપરાય છે, તેનો પ્રયોગ એક-એક અવયવને માટે પણ કરી શકાય છે." ૧૭. સ્થિતિ (કાળ) (મા) ‘અધ્યા' શબ્દના બે અર્થ થઈ શકે છે - કાળ અને ક્ષેત્ર. અહીં તેનો કાળ અર્થ વિવક્ષિત છે. ૧૮. (શ્લોક ૪૫-૪૬) ૪૫મા શ્લોકમાં શુક્લલશ્યાનું વર્જન અને ૪૬મા શ્લોકમાં શુક્લલેશ્યાનું પ્રતિપાદન – બન્ને કેવળીની અપેક્ષાએ છે. ૧૯. (શ્લોક ૪૬) પ્રસ્તુત શ્લોકમાં શુક્લ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ જૂના એક કરોડ પૂર્વની બતાવવામાં આવી છે. વૃત્તિકારનો મત છે કે એક કરોડ પૂર્વના આયુષ્યવાળો કોઈ પુરુષ આઠ વર્ષની અવસ્થામાં જ મુનિ બની જાય છે. તે વયમાં શુક્લ લેગ્યા સંભવિત નથી હોતી. એક વર્ષના મુનિ-પર્યાય પછી જ તેનો ઉદય થાય છે. એટલા માટે અહીં નવ વર્ષ જૂનની વાત કહેવામાં આવી છે. પ્રવ્રયા નવમા વર્ષમાં પ્રાપ્ત થાય છે તેનું સમર્થન ભગવતી દ્વારા થાય છે. ત્યાં દીક્ષા-પર્યાયનું કાળમાન દેરૃન નવ વર્ષ १. बृहद्वृत्ति, पत्र ६५६ : दृढधर्मा-अंगीकृतव्रतादिनिर्वाहकः। એજન, પત્ર ૬૬-૬૧૭ : વત્તિ વર્ગ પ્રવૃતત્વાર્ શીરત્ના વાં, વમત્ર પારે...I એજન, પત્ર ૬૬૭ : પ્રતનુવા-સ્વમાષતા: I એજન, પત્ર ૬૧૮: રૂદત્ત સમપ્રવિણ વિવણિતत्वाद् अन्तर्मुहूर्त्तमित्युक्तं भवति । એજન, પત્ર ૬૫૮ : મુદિ ત્તિ દત્તાત્ર ૨ मुहूर्तशब्देन मुहूर्तेकदेश एवोक्ता:,समुदायेषु हि प्रवृत्ता शब्दा अवयवेष्वपि वर्तन्ते यथा ग्रामो दग्धः पटो दग्ध તા એજન, પત્ર દ૬૦ : ચદપિ શતપૂર્વોર્લેयुरष्टवार्षिक एव व्रतपरिणाममाप्नोति तथापि नैतावद् वयःस्थस्य वर्षपर्यायाद् अर्वाक शुक्ललेश्यायाः सम्भव इति नवभिर्वदूंना पूर्वकोटिरुच्यते । Page #347 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ અધ્યયન-૩૪ : ટિપ્પણ ૨૦-૨૩ ન્યૂન કરોડ પૂર્વ બતાવવામાં આવેલ છે.' એનાથી ફલિત થાય છે કે દીક્ષા નવ વર્ષથી થોડીક ઓછી વયે પ્રાપ્ત થાય છે, આઠમા વર્ષે નહીં. બૃહત્કલ્પ ભાષ્યમાં દીક્ષા માટે ન્યૂનતમ આયુ સાધિક આઠ વર્ષનું છે. આનું તાત્પર્ય એ છે કે જ્યારે મુમુક્ષુ સવા આઠ વર્ષનો થાય છે ત્યારે ગર્ભના નવ માસ ઉમેરવામાં આવતાં નવમા વર્ષે તેને દીક્ષા પ્રાપ્ત થઈ શકે છે. ૨૦. (શ્લોક ૪૮) ભવનપતિ અને વ્યન્તર દેવોની કૃષ્ણ લેશ્યાની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની કહેવામાં આવી છે. આનું તાત્પર્ય એ છે કે આ દેવોનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે, એટલા માટે કૃષ્ણ લેશ્યાની જધન્ય સ્થિતિ પણ એટલી જ થશે. ઉત્કૃષ્ટ સ્થિતિનો જે ઉલ્લેખ છે તે મધ્યમ આયુષ્યવાળા દેવોની અપેક્ષાએ છે. પ્રજ્ઞાપનામાં ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાતિરેક એક સાગરની બતાવાઈ છે. વાનવ્યંતર દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની બતાવાઈ છે. આથી પ્રસ્તુત શ્લોકમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે મધ્યમ આયુષ્યવાળા ભવનપતિ અને વાનવ્યંતર દેવોની અપેક્ષાએ છે. ૨૧. (શ્લોક ૪૯) નીલલેશ્યાનું કથન પણ સાપેક્ષ છે. અહીં જે અસંખ્યાતમો ભાગ કરવામાં આવ્યો છે. તે બૃહત્તર અસંખ્યેય ભાગ ગૃહીત છે.' કૃષ્ણ લેશ્યાના પ્રસંગમાં અસંખ્યેય ભાગ નાનો છે અને અહીં તે મોટો છે. * ૨૨. (શ્લોક ૫૨) અહીં મૂળપાઠમાં શ્લોક-વ્યત્યય થયેલ છે. ૫૨મા શ્લોકની જગ્યાએ ૫૩મો અને ૫૩માના સ્થાને ૫૨મો શ્લોક હોવો જોઈએ. કેમકે ૫૧મા શ્લોકમાં આગમકાર ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોની તેજોલેશ્યાના કથનની પ્રતિજ્ઞા કરે છે પરંતુ પ૨મા શ્લોકમાં નિરૂપિત તેજોલેશ્યા માત્ર વૈમાનિક દેવાની અપેક્ષાએ છે, જ્યારે ૫૩મા શ્લોકમાં પ્રતિપાદિત લેશ્યાનું કથન ચારે પ્રકારના દેવોની અપેક્ષાએ છે. ૨૩. (શ્લોક ૬૦) પ્રાણી જે લેશ્યામાં મરે છે, તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે.' આનું તાત્પર્ય એ છે કે વર્તમાન ભવનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત પરિમાણ બાકી રહે છે, તે સમયે પરભવની લેશ્યાનું પરિણામ શરૂ થઈ જાય છે. તે પરિણામ અંતર્મુહૂર્ત સુધી વર્તમાન જીવમાં રહે છે અને અંતર્મુહૂર્ત સુધી પરભવમાં ઉત્પન્ન થયા પછી રહે છે. બે અંતર્મુહૂર્ત સુધી લેશ્યાની અવસ્થિતિ હોવાનો એક સામાન્ય નિયમ છે. નારક અને દેવો માટે કેટલાક વિશેષ નિયમો છે. બે અંતર્મુહૂર્તનો નિયમ તેમને પણ લાગુ પડે છે, પરંતુ તેઓ જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે તે લેશ્યાના પરિણામો તેમના આયુષ્ય પર્યંત રહે છે.° ૧. ર. ૩. ૪. ૫. ૮૭૬ भगवई २५ । ५३३ : सामाइयसंजए णं भंते! कालओ केवच्चिरं होई ? गोयमा ! जहणणेणं एक्कं समयं उक्कोसेणं सूणएहिं नवहिं वासेहिं ऊणिया पुव्वकोडी । एवं छेदोवावणिए वि । बृहद्वृत्ति, पत्र ६६० : एवंविधविमध्यमायुषामेव भवनपतिव्यन्तराणामियं द्रष्टव्या । पनवणा, ४ । ३१ तथा १६५ । વૃત્તવૃત્તિ, પત્ર ૬૬૦ : ... बृहत्तरोऽयमसंख्येयभागो વૃદ્ઘતે । એજન, પત્ર ૬૬૨ : ૩ દ્દિ પ્રજ્ઞાપનાયામ્—નમારૂં ૬. ૭. (બ્બાનું આતિજ્ઞા જાનું વતિ તાજેમનું લવજ્ઞફ ।'વૃત્તિકા૨ે આને પ્રજ્ઞાપનાનો પાઠ માનીને ઉદ્ધૃત કર્યો છે. પ્રજ્ઞાપનામાં આ પાઠ મળતો નથી. એજન, પત્ર ૬૬૨ : અન્તમુત્તુ ગત વ અતિજ્રાંત વ, તથા अन्तर्मुहूर्ते शेषके चैव - अवतिष्ठमान एव लेश्याभिः परिणताभिरुपलक्षिता जीवा गच्छन्ति परलोकं-भवांतरम् इत्थं चैतन्मृतिकाले भाविभवलेश्याया उत्पत्तिकाले वा अतीतभवलेश्याया अन्तर्मुहूर्त्तमवश्यम्भावात् । એજન, પત્ર ૬૬૨ : રેવના જાળાં સ્વસ્વનેયાવા: प्रागुत्तरभवांतर्मुहूर्त्तद्वयसहितनिजायुःकालं यावद् अवस्थितत्वात् । Page #348 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા-અધ્યયન લેશ્યાની વિશેષ જાણકારી માટે દષ્ટવ્ય – પ્રજ્ઞાપના, પદ ૧૭. શ્રી ભિક્ષુ આગમ વિષય કોશ પૃષ્ઠ ૫૫૫-૫૬૪. વિશેષ જાણકારી માટે પ્રજ્ઞાપનાના મૂળપાઠનો કેટલોક અંશ તથા તે પરની વૃત્તિ અહીં ઉદ્ધૃત કરવામાં આવે છે लेस्सा-पद ૮૭૭ १४७. कति णं भंते ! लेस्साओ पण्णत्ताओ ? गोयमा । छल्लेसाओ पण्णत्ताओ, तं जहा - कण्हलेस्सा जाव सुक्कलेस्सा। परिणमणभाव-पदं १४८. सेणूणं भंते ! कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो - भुज्जो परिणमति ? इतो आढत्तं जहा चउत्थुद्देसए तहा भाणियव्वं जाव वेरुलियमणिदिट्टंतो त्ति । अध्ययन- ३४ : टिप्पा २३ १४९. से णूणं भंते ! कण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए णो तावण्णत्ताए णो तागंधत्ताए णो तारसत्ताए णो ताफासत्ताए भुज्जो - भुज्जो परिणमति ? हंता गोयमा ! कण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए णो तावण्णत्ता गो तागंधत्ताए णो तारसत्ताए णो ताफासत्ताए भुज्जो - भुज्जो परिणमति ॥ १५०. से केणट्टेणं भंते ! एवं वुच्चति - कण्हलेस्सा नीललेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो - भुज्जो परिणमति ? गोयमा ! आगारभावमाताए वा से सिया पलिभागभावमाताए वा से सिया कण्हलेस्सा णं सा णो खलु सा णीललेसा, तत्थ गता उसक्कति । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चति - कण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो - भुज्जो परिणमति ॥ १५१. से णूणं भंते ! णीललेस्सा काउलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो - भुज्जो परिणमति ? हंता गोयमा ! णीललेस्सा काउलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो - भुज्जो परिणमति ॥ १५२. से केणट्टेणं भंते! एवं वुच्चइ - णीललेस्सा काउलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो - भुज्जो परिणमति ? गोयमा ! आगारभावमाताए वा से सिया पलिभागभावमाताए वा सिया णीललेस्सा णं सा, णो खलु सा काउलेस्सा, तत्थ गता उस्सक्कति 'वा ओसक्कति वा' से तेणद्वेणं गोयमा । एवं वुच्चइ - णीललेस्सा काउलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो - जो परिणमति ॥ १५३. एवं काउलेस्सा तेउलेस्सं पप्प, तेउलेस्सा पम्हलेस्सं पप्प, पम्हलेस्सा सुक्कलेस्सं पप्प ।। १५४. से णूणं भंते ! सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो तारूवत्ता जाव भुज्जो - भुज्जो परिणमति ? हंता गोयमा ! सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो - भुज्जो परिणमति ॥ १५५. से केणणं भंते! एवं वुच्चति - सुक्कलेस्सा जाव णो परिणमति ? गोयमा ! आगारभावमाताए वा जाव सुक्कलेस्सा णं सा णो खलु पम्हलेस्सा, तत्थ गता ओसक्कति, से तेणद्वेणं गायमा ! एवं वुच्चइ जाव णो परिणमति ॥ पण्णवणा वृत्ति, पत्र ३७१, ३७२ देवनैरयिका हि पूर्वगतचरमान्तर्मुहूर्त्तादारभ्य यावत् परभवगतमाद्यमन्तर्मुहूर्त्तं तावदवस्थितलेश्याकाः ततोऽमीषां कृष्णादिलेश्याद्रव्याणां परस्परसम्पर्केऽपि न परिणम्यपरिणामकभावो घटते ततः सम्यगधिगमाय प्रश्नयति से नूणं भंते ! इत्यादि, शब्दोऽथशब्दार्थः, स च प्रश्ने, अथ नूनं निश्चितं भदन्त ! कृष्णलेश्या -कृष्णलेश्याद्रव्याणि नीललेश्या - नीललेश्याद्रव्याणि प्राप्य प्राप्तिरिह प्रत्यासन्नत्वमात्रं गृह्यते न तु परिणम्यपरिणामकभावेनान्योऽन्यसंश्लेषः, तद्रूपतया - त - तदेव - नीललेश्याद्रव्यगतं रूपं स्वभावो यस्य कृष्णलेश्यास्वरूपस्य तत्तद्रूपं तद्भावस्तद्रूपता तया, एतदेवव्याचष्टेन तद्वर्णतया न तद्गन्धतया न तद्रसतया न तत्स्पर्शतया भूयो भूयः परिणमते । Page #349 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८७८ अध्ययन-३४:५२3 भगवानाह-हन्तेत्यादि, हन्त गौतम ! कृष्णलेश्येत्यादि, तदेव ननु यदि न परिणमते तर्हि कथं सप्तमनरकपृथिव्यामपि सम्यक्त्वलाभः स हि तेजोलेश्यादि परिणामे भवति सप्तमनरकपृथिव्यां च कृष्णलेश्येति, कथं चैतत् वाक्यं घटते ? भावपरावत्तीए पुण सुरनेरइयाणंपि छल्लेसा इति (भावपरावृत्तेः पुनः सुरनैरयिकाणामपि षड् लेश्याः) लेश्यान्तरद्रव्यसम्पर्कतस्तद्रूपतया परिणामासंभवेन भावपरावृत्तेरेवायोगात्, अत एव तद्विषये प्रश्ननिर्वचनसूत्रे आहसे केणटेणं भंते ! इत्यादि, तत्र प्रश्नसूत्रं सुगमं निर्वचनसूत्रं-आकार:-तच्छायामात्रं आकारस्य भावः-सत्ता आकारभावः स एव मात्रा आकारभावमात्रा तयाऽऽकारभावत्रया मात्राशब्द आकारभावातिरिक्तपरिणामान्तरप्रतिपत्तिव्युदासार्थः, 'से' इति सा कृष्णलेश्या नीललेश्यारूपतया स्यात् यदि वा प्रतिभाग:-प्रतिबिम्बमादर्शादाविव विशिष्टः प्रतिबिम्ब्यवस्तुगत आकार: प्रतिभाग एव प्रतिभागमात्रा तया, अत्रापि मात्रा शब्दः प्रतिबिम्बातिरिक्तपरिणामन्तव्युदासार्थः स्यात् । कृष्णलेश्या नीललेश्यारूपतया, परमार्थतः पुनः कृष्णलेश्यैव नो खलु नीललेश्या सा स्वस्वरूपापरित्यागात्, न खल्वादर्शादयो जपाकुसुमादिसन्निधानतस्तत्प्रतिबिम्बमात्रामादधाना नादर्शादय इति परिभावनीयमेतत्, केवलं सा कृष्णलेश्या तत्र-स्वस्वरूपे गता-अवस्थिता सती उत्ष्वष्कते तदाकारभावमात्रधारणतस्तत्प्रतिबिम्बमात्रधारणतो वोत्सर्पतीत्यर्थः, कृष्णलेश्यातो हि नीललेश्या विशुद्धा ततस्तदाकारभावं तत्प्रतिबिम्बमात्र वा दधाना सती मनाक विशद्धा भवतीत्युत्सर्पतीति व्यपदिश्यते, उपसंहारवाक्यमाह-'से एएणद्वेण' मित्यादि, सुगमं । एवं नीललेश्यायाः कापोतलेश्यामधिकृत्य कापोतलेश्यायास्तेजोलेश्यामधिकृत्य तेजोलेश्यायाः पद्मलेश्यामधिकृत्य पद्मलेश्यायाः शक्ललेश्यामधिकृत्य सूत्राणि भावनीयानि सम्प्रति पद्मलेश्यामधिकृत्य शुक्ललेश्याविषयं सूत्रमाह 'से नृणं भंते ! सुक्कलेसा पम्हलेसं पप्प' इत्यादि, एतच्च प्राग्वद् भावनीयं, नवरं शुक्ललेश्यापेक्षया पद्मलेश्या हीनपरिणामा ततः शुक्ललेश्या पद्मलेश्याया आकारभावं तत्प्रतिबिम्बमात्रं वा भजन्ती मनागविशुद्ध भवति ततोऽवष्वष्कते इति व्यपदिश्यते, एवं तेजःकापोतनीलकृष्णलेश्याविषयाण्यपि सूत्राणि भावनीयानि, तत: पद्मलेश्यामधिकृत्य तेज:कापोतनीलकृष्णलेश्याविषयाणि तेजोलेश्यामधिकृत्य कापोतनीलकृष्णविषयाणि कापोतलेश्यामधिकृत्य नीलकृष्णलेश्याविषये नीललेश्यामधिकृत्य कृष्णलेश्याविषयमिति, अमूनि च सूत्राणि साक्षात् पुस्तकेषु न दृश्यन्ते केवलमर्थतः प्रतिपत्तव्यानि, तथा मूलटीकाकारण व्याख्यानात्, तदेवं यद्यपि देवनैरयिकाणामवस्थितानि लेश्याद्रव्याणि तथापि तत्तदुपादीयमानलेश्यान्तरद्रव्यसम्पर्कत: तान्यपि तदाकारभावमात्रां भजन्त इति भावपरावृत्तियोगतः षडपि लेश्या घटन्त, ततः सप्तनरकपृथिव्यामपि सम्यक्त्वलाभ इति न कश्चिद्दोषः ॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ पणतीसइमं अज्झयणं अणगारमग्गगई પાંત્રીસમું અધ્યયન अनगार-भार्ग-गति Page #351 -------------------------------------------------------------------------- ________________ Page #352 -------------------------------------------------------------------------- ________________ આમુખ અઠ્યાવીસમા અધ્યયનમાં મોક્ષમાર્ગની ગતિ (સમજૂતિ) આપવામાં આવી છે અને આ અધ્યયનમાં અનગાર-માર્ગની. એટલા માટે તેનું નામ પોવેવમા અને આનું નામ – ‘મળIRTIછું –‘મનગર--તિ’ છે. અનગાર મુમુલું હોય છે, આથી તેનો માર્ગ મોક્ષમાર્ગથી જુદો કેવી રીતે હોય? જો ન હોય તો પછી આના પ્રતિપાદનનો અર્થ શું? આ પ્રશ્નને આપણે આ ભાષામાં વિચારીએ – મોક્ષમાર્ગ વ્યાપક શબ્દ છે. તેનાં ચાર અંગો છે– જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ : नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा। एस मग्गो त्ति पन्नत्तो जिणेहि वरदंसिहिं ।(२८१२) અનગાર-માર્ગ મોક્ષમાર્ગની તુલનામાં સીમિત છે. જ્ઞાન, દર્શન અને તપની આરાધના ગૃહસ્થવાસમાં પણ થઈ શકે છે. ગૃહસ્થજીવનમાં માત્ર અનગાર-ચારિત્રની આરાધના નથી હોતી. પ્રસ્તુત અધ્યયનમાં તેનું જ પ્રતિપાદન છે. આ તથ્યને આવી રીતે પણ મૂકી શકાય કે પ્રસ્તુત અધ્યયનમાં મોક્ષમાર્ગના ત્રીજા અંગ (ચારિત્ર)ના દ્વિતીય અંશ – અનગાર-ચારિત્ર – નો કર્તવ્ય-નિર્દેશ છે. આ અધ્યયનનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય સંગ-વિજ્ઞાન છે. સંગનો અર્થ લેપ કે આસક્તિ છે. તેનાં ૧૩ અંગ બતાવવામાં આવ્યાં છે – ૧. હિંસા ૮. ગૃહ-નિર્માણ ૨. અસત્ય, ૯. અન્ન-પાક, ૩. ચૌર્ય, ૧૦. ધનાર્જનની વૃત્તિ, ૪. અબ્રહ્મ-સેવન, ૧૧. પ્રવિદ્ધ-ભિક્ષા, ૫. ઈચ્છા-કામ ૧૨. સ્વાદ-વૃત્તિ, ૬. લોભ, ૧૩. પૂજાની અભિલાષા. ૭. સંસક્ત-સ્થાન, એકવીસમા અધ્યયનમાં પાંચમુ મહાવ્રત અપરિગ્રહ છે. આ અધ્યયનમાં તેના સ્થાને ઇચ્છા-કામ અને લોભ-વર્જન છે : अहिंस सच्चं च अतेणगंच, तत्तो य बंभं अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाणि, चरिज्ज धम्मं जिणदेसियं विऊ ।। ( २१ । १२) तहेव हिंसं अलियं, चोज्जं अबंभसेवणं। इच्छाकामं च लोभं च, संजओ परिवज्जए ॥ (३५।३) ચોત્રીસમા અધ્યયન (શ્લોક ૩૧)માં બતાવવામાં આવ્યું છે – “ધમ્મસુખિ ફાયU' – મુનિ ધર્મ અને શુક્લધ્યાનનો અભ્યાસ કરે. આ અધ્યયન (શ્લોક ૧૯)માં માત્ર શુક્લધ્યાનના અભ્યાસની વિધિ બતાવવામાં આવી છે – “સુફા શિયાળ'. આમાં મૃત્યુ-ધર્મ તરફ પણ ઈશારો કરવામાં આવેલ છે. મુનિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી અસંગ જીવન જીવે અને જયારે કાળ-ધર્મ ઉપસ્થિત થાય, ત્યારે તે આહારનો પરિત્યાગ કરી દે (શ્લોક ૨૦). આગમકારને અનશનપૂર્વક મૃત્યુ અધિક અભીસિત છે. જીવન-કાળમાં દેહ-બુત્સર્ગના અભ્યાસનો નિર્દેશ કરવામાં આવ્યો છે (શ્લોક ૧૯) દેહ-બુત્સર્ગનો અર્થ દેહ-મુક્તિ Page #353 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ અધ્યયન-૩૫ : આમુખ નથી, પરંતુ દેહના પ્રતિબંધમાંથી મુક્તિ છે. મનુષ્ય માટે દેહ ત્યાં સુધી બંધનરૂપ રહે છે, જ્યાં સુધી તે દેહ સાથે પ્રતિબદ્ધ રહે છે. દેહના પ્રતિબંધમાંથી મુક્ત થતાં જ દેહ માત્ર સાધનરૂપ બની જાય છે, બંધન નહીં. ૮૮૨ દેહ-વ્યુત્સર્ગ અસંગનો મુખ્ય હેતુ છે. એ જ અનગારનો માર્ગ છે. એનાથી દુઃખોનો અંત આવે છે (શ્લોક ૧). અનગારનો માર્ગ દુઃખ-પ્રાપ્તિ માટે નહીં, પરંતુ દુઃખ-મુક્તિને માટે છે. અનગાર દુઃખનો સ્વીકાર કરતો નથી, પરંતુ તેના મૂળને વિનષ્ટ કરવાનો માર્ગ પસંદ કરી લે છે અને તે માર્ગે ચાલે છે. તેના પર ચાલવામાં જે દુ:ખો આવી મળે છે, તેમને તે ઝીલી લે છે. મનોહર ઘરનો ત્યાગ અને શ્મશાન, શૂન્યાગાર કે વૃક્ષ-તળે નિવાસ કષ્ટ છે, પણ આ કષ્ટ સહન કરવાના લક્ષ્યથી નિષ્પન્ન થયેલ કષ્ટ નથી, પરંતુ ઇંદ્રિય-વિજય (શ્લોક ૪, ૫)ના માર્ગમાં આવી પડેલ કષ્ટ છે. એ જ રીતે અન્ન-પાક ન કરવો અને ભિક્ષા માગવી કષ્ટ છે, પણ એ પણ અહિંસા-ધર્મના અનુપાલનમાં આવી મળેલ કષ્ટ છે. (શ્લોક ૧૦,૧૧,૧૨,૧૬). આ રીતે આ લઘુકાય અધ્યયયનમાં અનેક મહત્ત્વપૂર્ણ ચર્ચા-અંગોની પ્રરૂપણા થઈ છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ पणतीसइमं अज्झयणं : पांत्रीसभुं अध्ययन अणगारमग्गगई : अन॥२-मा-गति. મૂળ સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १. सुणेह मेगग्गमणा मग्गं बुद्धेहि देसियं जमायरंतो भिक्खू दुक्खाणंतकरो भवे ॥ शृणुत मे एकाग्रमनसः मार्ग बुद्धैर्देशितम्। यमाचरन् भिक्षुः दुःखानामन्तकरो भवेत् ॥ ૧, તું એકાગ્ર મન કરી બુદ્ધો (તીર્થકરો) દ્વારા ઉપદિષ્ટ તે માર્ગ મારી પાસેથી સાંભળ, જેનું આચરણ કરતાં કરતાં ભિક્ષુ દુ:ખોનો અંત કરે છે. गिहवासं परिच्चज्ज पवज्ज अस्सिओ मुणी। इमे संगे वियाणिज्जा जेहिं सज्जंति माणवा ॥ गृहवासं परित्यज्य प्रव्रज्यामाश्रितो मुनिः। इमान् संगान् विजानीयात् येषु सज्यन्ते मानवाः ॥ ૨. જે મુનિ ગૃહ-વાસ છોડીને પ્રવજયા અંગીકાર કરી ચૂક્યો છે, તે તે સંગો (લેપ)ને જાણે કે જેના વડે મનુષ્ય सात (सिस) अनेछ. तहेव हिंसं अलियं चोज्जं अबंभसेवणं। इच्छाकामं च लोभं च संजओ परिवज्जए॥ तथैव हिंसामलीकं चौर्यमब्रह्मसेवनम्। इच्छाकामं च लोभं च संयतः परिवर्जयेत् ।। 3. संयमी मुनि हिंसा, 6, यो, मनमायर्य-सेवन, 5291-51म (अप्रास वस्तुनी 0ial) भने सोम - આ બધાનું પરિવર્જન કરે. मणोहरं चित्तहरं मल्लधूवेण वासियं । सकवाडं पंडुरुल्लोयं मणसा वि न पत्थए॥ मनोहरं चित्रगृह माल्यधूपेन वासितम्। सकपाटं पाण्डुरोल्लोचं मनसाऽपि न प्रार्थयेत् ॥ ૪. જે સ્થાન મનોહર ચિત્રોથી આકીર્ણ, માળાઓ અને ધૂપથી સુવાસિત, કમાડ સહિત', શ્વેત ચંદરવાથી યુક્ત હોય તેવા સ્થાનની મનમાં પણ અભિલાષા ન કરે. इंदियाणि उ भिक्खुस्स तारिसम्मि उवस्सए। दुक्कराई निवारेउं कामरागविवडणे ॥ इन्द्रियाणि तु भिक्षोः तादृशे उपाश्रये। दुष्कराणि निवारयितुं कामरागविवर्धने ॥ ૫. કામ-રાગને વધારનાર એવા ઉપાશ્રયમાં ઇન્દ્રિયોનું નિવારણ કરવું – તેમના પર નિયંત્રણ મેળવવું ભિક્ષુ માટે દુષ્કર હોય છે. सुसाणे सुन्नगारे वा रुक्खमूले व एक्कओ। पइरिक्के परकडे वा वासं तत्थभिरोयए॥ श्मशाने शून्यागारे वा वृक्षमूले वा एककः। प्रतिरिक्ते परकृते वा वासं तत्राभिरोचयेत् ॥ ૬. એટલા માટે એકાકી ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યગૃહમાં, વૃક્ષતળે અથવા પરકત એકાન્ત સ્થાનમાં રહેવાની 5491 .२ Page #355 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરન્નયણાણિ ८८४ अध्ययन-3५ : दो ७-१४ ૭. પરમ સંયત ભિક્ષુ પ્રાસુક, અનાબાધ અને સ્ત્રીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે. फासुयम्मि अणाबाहे इत्थीहिं अणभिदुए। तत्थ संकप्पए वासं भिक्खू परमसंजए॥ प्रासुके अनाबाधे स्त्रीभिरनभिद्रुते। तत्र संकल्पयेद् वासं भिक्षुः परमसंयतः ॥ न सयं गिहाई कुज्जा णेव अन्नेहिं कारए। गिहकम्मसमारंभे भूयाणं दीसई वहो ॥ न स्वयं गृहाणि कुर्वीत नैव अन्यैः कारयेत्। गृहकर्मसमारम्भे भूतानां दृश्यते वधः ॥ ८-८.भिक्षुन पोते. ५२ जनावे नवी पासेजनावरावे. गृह-निमान समारंभ (प्रवृत्ति)मां वो - स અને સ્થાવર, સૂક્ષ્મ અને બાદર- નો વધ જોવા મળે છે. એટલા માટે સંયત ભિક્ષુ ગૃહ સમારંભનો પરિત્યાગ १३. तसाणं थावराणं च सुहमाणं बायराण य। तम्हा गिहसमारंभं संजओ परिवज्जए॥ त्रसानां स्थावराणां च सूक्ष्माणां बादराणां च तस्माद् गृहसमारम्भ संयतः परिवर्जयेत् ॥ ૧૦.ભક્ત-પાન રાંધવા કે રંધાવવામાં હિંસા થાય છે, આથી પ્રાણો અને ભૂતોની દયા માટે ભિક્ષ ન રાંધે, કેન રંધાવે. तहेव भत्तपाणेसु पयण पयावणेसुय। पाणभूयदयट्ठाए न पये न पयावए॥ तथैव भक्तपानेषु पचनापाचनेषु च। प्राणभूतदयार्थ न पचेत् न पाचयेत् ॥ ११. जलधन्ननिस्सिया जीवा पुढवीकट्ठनिस्सिया। हम्मति भत्तपाणेसु तम्हा भिक्खू न पायए॥ जल-धान्य-निश्रिता जीवाः पृथिवीकाष्ठनिश्रिताः । हन्यन्ते भक्तपानेषु तस्माद् भिक्षुर्न पाचयेत् ॥ ११.मोन मने पानना राघवामा पा९ मने मनाना આશ્રિત તથા પૃથ્વી અને કાષ્ઠના આશ્રિત જીવોનું હનન થાય છે, એટલા માટે ભિક્ષુ ન રંધાવે. १२. विसप्पे सव्वओधारे बहुपाणविणासणे। नत्थि जोइसमे सत्थे तम्हा जोइं न दीवए । विसर्पत् सर्वतोधारं बहुप्राणिविनाशनम्। नास्ति ज्योतिःसमं शस्त्रं तस्माज्ज्योतिर्न दीपयेत् ॥ ૧૨.આગ ફેલાઈ જવાના સ્વભાવવાળી, બધી બાજુએ ધારવાળી અને ઘણા જીવોનો વિનાશ કરનારી હોય છે. તેના જેવું બીજું કોઈ શસ્ત્ર નથી હોતું. એટલા માટે ભિક્ષુ તે ન સળગાવે. १३. हिरण्णं जायरूवं च मणसा वि न पत्थए। समलेट्टकंचणे भिक्खू विरए कयविक्कए॥ हिरण्यं जातरूपं च मनसाऽपि न प्रार्थयेत् । समलेष्टुकांचनो भिक्षुः विरतः क्रयविक्रयात् ॥ ૧૩,ક્રય અને વિક્રયથી વિરત બનેલ, માટીના ઢેફા અને સોનાને સરખાં સમજનાર ભિક્ષુ સોના અને ચાંદીની મનમાં પણ ઈચ્છા ન કરે. १४. किणंतो कइओ होइ क्रीणन् कयिको भवति विक्तिकणंतो य वाणिओ। विक्रीणन् च वाणिजः । कयविक्कयम्मि वद॒तो क्रयविक्रये वर्तमानः भिक्ख न भवइ तारिसो॥ भिक्षुर्न भवति तादृशः ॥ ૧૪.વસ્તુને ખરીદનારો ક્રયિક હોય છે અને વેચનારો વણિક. ક્રય અને વિક્રયમાં વર્તન કરનાર ભિક્ષુ તેવો નથી હોતો -उत्तम भिक्षु नथी होतो. Page #356 -------------------------------------------------------------------------- ________________ અનગાર-માર્ગ-ગતિ ८८५ અધ્યયન-૩૫: શ્લોક ૧૫-૨૧ १५. भिक्खियव्वं न केयव्वं भिक्षितव्यं न केतव्यं भिक्खुणा भिक्खवत्तिणा। भिक्षुणा भैक्षवृत्तिना । कयविक्कओ महादोसो क्रयविक्रयो महान् दोषो भिक्खावत्ती सुहावहा॥ भिक्षावृत्तिः सुखावहा ॥ ૧૫.ભિક્ષા-વૃત્તિવાળા ભિક્ષુએ ભિક્ષા-પ્રવૃત્તિ જ કરવી ओगे, य-विजयन जय-विश्य महान होप.छे. ભિક્ષા-વૃત્તિ સુખ આપનારી છે. १६. समुयाणं उंछमेसिज्जा जहासुत्तमणिदियं । लाभालाभम्मि संतुढे पिंडवायं चरे मुणी॥ समुदानमुछमेषयेत् यथासूत्रमनिन्दितम्। लाभालाभे सन्तुष्टः पिण्डपातं चरेत् मुनिः ॥ ૧૬ મુનિ સૂત્ર અનુસાર, અનિંદિત અને સામુદાયિક ઉછની એષણા કરે તે લાભ અને અલાભમાં સંતુષ્ટ રહી પિંડपात (मिक्षा)या ४३. १७. अलोले न रसे गिद्धे जिब्भादंते अमुच्छिए। न रसट्टाए भुजिज्जा जवणट्टाए महामुणी॥ अलोलो न रसे गृद्धो दान्तजिह्वोऽमूच्छितः। न रसाईं भुंजीत यापनार्थं महामुनिः ॥ ૧ અલોલુપ, રસમાં અમૃદ્ધ, જીભનું દમન કરનાર અને અમૂછિત મહામુનિ રસ(સ્વાદ) માટે ન ખાય, પરંતુ જીવન-નિર્વાહ માટે ખાય. १८. अच्चणं रयणं चेव वंदणं पूयणं तहा। इड्डीसक्कारसम्माणं मणसा वि न पत्थए॥ अच रचनां चैव वन्दनं पूजनं तथा। ऋद्धिसत्कारसन्मानं मनसाऽपि न प्रार्थयेत् ॥ ૧૮.મુનિ અર્ચના, રચના (અક્ષત, મોતી વગેરેના સ્વસ્તિક जनावा - साथिया ५२१), ना, ५०, द्धि, સત્કાર અને સન્માનની મનથી પણ પ્રાર્થના ( अभिलाषा) न ४२. १९. सुक्कझाणं झियाएज्जा अणियाणे अकिंचणे। वोसट्टकाए विहरेज्जा जाव कालस्स पज्जओ॥ शुक्लध्यानं ध्यायेत् अनिदानोऽकिंचनः। व्युत्सृष्टकायो विहरेत् यावत्कालस्य पर्ययः ॥ ૧૯ મુનિ શુક્લ ધ્યાન કરે. અનિદાન અને અકિંચન રહે. તે જીવનભર વ્યસૃષ્ટકાય (દહાધ્યાસથી મુક્ત) બની विहार ३. २०. निज्जूहिऊण आहारं कालधम्मे उवट्ठिए। जहिऊण माणुसं बोंदि पहू दुक्खे विमुच्चई ॥ नियूह्य आहारं कालधर्मे उपस्थिते। त्यक्त्वा मानुषं शरीरं प्रभुर्दुःखैर्विमुच्यते ॥ ૨૦.સમર્થ મુનિ કાળ-ધર્મ ઉપસ્થિત થતાં આહારનો પરિત્યાગ કરીને, મનુષ્ય શરીરને છોડીને દુ:ખોથી વિમુક્ત બની જાય છે.* २१. निम्ममो निरहंकारो वीयरागो अणासवो। संपत्तो केवलं नाणं सासयं परिणिव्वुए। निर्ममो निरहंकारो वीतरागोऽनाश्रवः । सम्प्राप्तः केवलं ज्ञानं शाश्वतं परिनिर्वृतः॥ ૨૧.મમકારથી શૂન્ય અને નિરહંકાર, વીતરાગ અને આશ્રવોથી રહિત મુનિ શાશ્વત કેવળજ્ઞાન પ્રાપ્ત કરી. પરિનિર્વત બની જાય છે- સર્વથા આત્મસ્થ થઈ જાય -त्ति बेमि। -इति ब्रवीमि। -माम . Page #357 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અધ્યયન ૩૫ : અનગાર-માર્ગ-ગતિ ૧. કમાડ સહિત (સવીd) મહાત્મા બુદ્ધ કમાડવાળા કોઠાઓમાં ન રહેવાને પોતાની પૂજાનું કારણ માનવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે – ઉદાયી ! ‘, જેવા તેવા શયનાસનથી સંતુષ્ટ, સંતુષ્ટતા-પ્રશંસક0’ આનાથી જો મને શ્રાવક છે પૂજે ૦; તો ઉદાયી ! મારા શ્રાવકો વૃક્ષ-મૂનિક' (=વૃક્ષની નીચે સદા રહેનાર), મોઝાશિ (=અધ્યા =સદા ખુલ્લામાં રહેનારા)પણ છે, તે આઠ માસ (વર્ષાના ચાર માસ છોડીને) છતની નીચે નથી આવતા. હું તો ઉદાયી ! કયારેક ક્યારેક લીંપેલા-ગુંથેલા વાયુરહિત, કમાડ-ખડકીબંધ કોઠા ( કૂટાગારો) માં પણ વિહરું છું.” ૨. (શ્લોક ૬) બૌદ્ધ ભિક્ષુઓ માટે તેર ધુતાંગોનું વિધાન છે. તેમાં નવમું ધુતાંગ વૃક્ષ-મૂલિકાંગ અને અગિયારમું ધુતાંગ શ્મશાનિકાંગ છે. વિશુદ્ધિમાર્ગમાં કહ્યું છે – વૃક્ષ-મૂલિકાંગ પણ–“છવાયેલાને છોડી દઉં છું, વૃક્ષ નીચે રહેવાનું સ્વીકારું છું.” આમાનાં કોઈ એક વાક્યમાંથી ગ્રહણ કરાયેલું હોય છે. તે વૃક્ષમૂલિકને (સંઘ~)સીમાના વૃક્ષ, દિવી-દેવતાઓના)ચૈત્ય ઉપરના વૃક્ષ, ગુંદીના ઝાડ, ફળેલાં ઝાડ, ચામાચીડિયાવાળાં ઝાડ, ધોંધડ વાળું ઝાડ, વિહારની વચ્ચે ઊભેલ ઝાડ–આવા ઝાડાને છોડી વિહારથી દૂર આવેલા ઝાડને સ્વીકારવું જોઈએ. આ તેનું વિધાન છે. પ્રભેદોથી આ પણ ત્રણ પ્રકારનું હોય છે. તેમાં ઉત્કૃષ્ટ રુચિ અનુસાર ઝાડ સ્વીકારીને સાફ-સફાઈવાળું કરાવી શકે નહીં. પડેલાં પાંદડાં દૂર કરીને તેણે રહેવું જોઈએ. મધ્યમ તે સ્થાનને આવેલા માણસો પાસે સાફ-સફાઈવાળું કરાવી શકે છે. મૃદુએ મઠના શ્રામણેરોને બોલાવી સાફ કરાવી, સરખું કરાવી રેતી નખાવી, ચાર દિવાલોનો ઘેરો કરાવી, બારણું મુકાવી રહેવું જોઈએ. પૂજાના દિવસે વૃક્ષમૂલિકે ત્યાં ન બેસતાં, બીજી જગાએ આડમાં બેસવું જોઈએ. આ ત્રણેની ધુતાંગ છાયેલા (સ્થાન)માં વાસ કરવાની ક્ષણે તૂટી જાય છે. “જાણી બુઝી છાયેલા(સ્થાન)માં અરુણોદય ઉગાડવાથી” અંગુત્તર-ભાણક કહે છે. આ ભેદ ( વિનાશ) છે. આ ગુણ છે – “વૃક્ષ મૂળવાળા શયનાસનના સહારે પ્રવ્રજયા છે.” આ વાક્ય વડે નિશ્ચય અનુસાર પ્રતિપત્તિનું હોવું. “તેઓ થોડા પરંતુ સુલભ અને નિર્દોષ છે.” ભગવાન દ્વારા પ્રશંસિત હોવાનો પ્રત્યય, પ્રત્યેક સમય ઝાડના પાંદડાંના વિકારો જોવાથી અનિત્યનો ખ્યાલ પેદા થવો, શયનાસનની કંજુસાઈ અને (વિવિધ) કામોમાં વળગેલા રહેવાનો અભાવ, દેવતાઓની સાથે રહેવું, અભેચ્છતા વગેરે અનુસાર વૃત્તિ. वण्णितो बुद्धसेवेन निस्सयोति च भासितो । निवासो पविवित्तस्स रुक्खमूल समो कुतो ॥ (શ્રેષ્ઠ ભગવાન બુદ્ધ દ્વારા પ્રશંસિત અને નિશ્રય કહેવાયેલા એકાંત નિવાસને માટે વૃક્ષમૂળની જેવું બીજું શું છે?) आवासमच्छेर हरे देवता परिपालिते । पविवित्ते वसन्तो हि रुक्खमूलम्हि सुव्वतो ॥ ૧. માિનિયે, રા રૂ. ૭, પૃ. ૩૦૭T Page #358 -------------------------------------------------------------------------- ________________ અનગાર-માર્ગ-ગતિ ८८७ અધ્યયન-૩૫: ટિપ્પણ ર अभिरत्तानि नीलानि पण्डूदि पतितानि च । पस्सन्तो तरुपण्णानि निच्चसञ्ज पनूदति ।। (મઠ ‘સંબંધી’) કંજૂસાઈ દૂર થઈ જાય છે. દેવતાઓ દ્વારા પ્રતિપાલિત એકાંતમાં વૃક્ષની નીચે રહેતો, શીલવાન (ભિક્ષુ) લાલ, લીલા અને નીચે પડેલા, ઝાડનાં પાંદડાં જોતો, નિત્ય(હોવા)ના ખ્યાલને છોડી દે છે. तस्मा हि बुद्धदायज्जं भावनाभिरतालयं । विवित्तं नातिमञ्जेय्य रुक्खमूलं विचक्खणो । (એટલા માટે બુદ્ધ-વારસ, ભાવનામાં વળગ્યા રહેવાના આલય અને એકાંત વૃક્ષમૂળની બુદ્ધિમાન (ભિક્ષુ) અવહેલના ન કરે) નિદાન કથા (જાતકઢકથા, પૃષ્ઠ ૧૩, ૧૪)માં વૃક્ષ-મૂળમાં રહેવાના દસ ગુણો બતાવાયા છે. શ્મશાનિકાંગ પણ–“શ્મશાનને નહીં છોડું, શ્મશાનિકાંગ ગ્રહણ કરું છું”, આમાંથી કોઈ એક વાક્ય વડે ગ્રહણ કરાયેલ હોય છે. તે શ્મશાનિકે, કે જેને માણસો ગામ વસાવતી વખતે “આ શ્મશાન છે” માને છે, ત્યાં નહીં રહેવું જોઈએ. કેમકે મડદું સળગાવ્યા વિનાનું સ્થાન) શ્મશાન નથી હોતું. સળગાવવાના સમયથી માંડી જો બાર વર્ષ સુધી પણ છોડાયેલું રહે છે, તો (ત) રમશાન જ છે. તેમાં રહેનારાએ ચંક્રમણ, મંડપ વગેરે બનાવી, ચોપાઈ-ચોકી બીછાવી, પીવા માટે પાણી રાખી, ધર્મ વાંચન કરતાં નહીં રહેવું જોઈએ. આ ધુતાંગ ખૂબ જ અઘરું છે. એટલા માટે પેદા થયેલ ઉપદ્રવને દૂર કરવા માટે સંઘ-સ્થિવર(=સંઘના વૃદ્ધ ભિક્ષુ) કે રાજ-કર્મચારીને જણાવીને અપ્રમાદપૂર્વક રહેવું જોઈએ. ચક્રમણ કરતી વેળાએ, અર્ધી આંખે મુર્દા-ઘાટન=મડદું સળગાવવાનું સ્થાન)ને જોતાં જોતાં ચંદ્રમણ કરવું જોઈએ. શ્મશાનમાં જતી વેળાએ પણ મહામાર્ગેથી ઊતરી, આડ માર્ગે જવું જોઈએ. દિવસે પણ આલંબનને સારી પેઠે જોઇને (મનમાં) બેસાડવું જોઈએ. આ રીતે કરવાથી) તેના માટે તે રાત્રિ ભયાનક બનશે નહીં. અમનુષ્યોનો અવાજ કરી ઘૂમતા એવાને પણ કોઈ વસ્તુથી મારવા ન જોઈએ. શમશાન નિત્ય જવું જોઈએ. (રાત્રિનો) વચલો પ્રહર મશાનમાં વીતાવી પાછલા પહોરમાં પાછા ફરવું જોઈએ. આમ અંગુત્તર ભાણક કહે છે. એમનુષ્યોને પ્રિય તલની વાનગી (= તલના કંસાર), અડદ ભેળવેલા ભાત(=ખીચડી), માછલી, માંસ, દૂધ, તેલ, ગોળ વગેરે ખાદ્ય પદાર્થો ન ખાવા જોઈએ. (લોકોના) ઘરોમાં નહીં જવું જોઈએ. આ તેનું વિધાન છે. પ્રભેદે આ પણ ત્રણ પ્રકારના હોય છે. ઉત્કૃષ્ટ જ્યાં હમેશાં મડદાં સળગાવવામાં આવે છે, મડદાં પડ્યાં રહે છે, રોવાફૂટવાનું ચાલુ) હોય છે, ત્યાં વસવું જોઈએ. મધ્યમ માટે ત્રણેમાંથી એકનું પણ હોવાનું ઠીક છે, મૃદુ માટે ઉક્ત પ્રકારે શ્મશાન મળવા માત્રથી. આ ત્રણેનું પણ ધુતાંગ અ-મશાન =જે શ્મશાન ન હોય)માં વાસ કરવાથી તૂટી જાય છે. ‘મશાને નહીં જવાના દિવસો’ (એમ) અંગુત્તર-ભાણક કહે છે. આ ભેદ (=વિનાશ) છે. આ ગુણ છે – મરણનો વિચાર સતત રહેવો, અપ્રમાદ સાથે વિહરવું, અશુભ નિમિત્તનો લાભ, કામરાગનું દ્રીકરણ, હમેશાં શરીરના સ્વભાવને જોતાં રહેવું, સંવેગની અધિકતા, આરોગ્ય વગેરેના ઘમંડનો ત્યાગ, ભય અને ભયાનકતાની સહનશીલતા, અમનુષ્યોનું ગૌરવનીય હોવું, અલ્પચ્છ વગેરે અનુસાર વૃત્તિનું હોવું. सो सानिकं हि मरणानुसतिप्पभावा । निद्दागतम्पि न फुसन्ति पमाददोसा ॥ सम्पस्सतो च कुणपानि बहूनि तस्स । कामानुराग वसगम्पि न होति चित्त ॥ ૧. વિશુદ્ધિમાન, માજા ૬,૬. ૭૩-૭૪ . Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ અધ્યયન-૩૫ : ટિપ્પણ ૩-૬ (શ્મશાનિકને મરણાનુસ્મૃતિના પ્રભાવે સૂતા હોવા છતાં પણ પ્રમાદથી પ્રાપ્ત થનાર દોષો સ્પર્શી શકતા નથી અને ઘણા બધા મડદાંને જોતાં જોતાં તેનું ચિત્ત કામરાગને પણ વશ થતું નથી.) संवेगमेति विपुलं न मदं उपेति । सम्मा अथो घटति निब्बु तिमे समानो ।। सो सानिक ङ्गमिति नेकगुणावहत्ता निब्बाननिन्न हृदयेन निसेवितब्ब 11 । (ઘણો સંવેગ ઉત્પન્ન થાય છે. ધમંડ આવતો નથી. તે શાંતિ (=નિર્વાણ)ને શોધવા માટે સારી પેઠે ઉદ્યોગ કરે છે, એટલા માટે અનેક ગુણો લાવનાર મશાનિકાંગની નિર્વાણ તરફ ઝુકેલા હૃદય વડે સેવા કરવી જોઈએ. ૩. સૂત્ર અનુસાર (નદ્દામુત્ત) == ‘યથાસૂત્ર’નો અર્થ છે – આગમ-નિર્દિષ્ટ એષણાના દોષો રહિત ભિક્ષા. આની સંપૂર્ણ વિધિ માટે જુઓ – દસવેઆલિયંનું પાંચમું અધ્યયન. ८८८ ૪. ૨સ (સ્વાદ) માટે (રસટ્ટા) રસનો એક અર્થ છે—સ્વાદ. વૃત્તિકારે તેનો વૈકલ્પિક અર્થ—ધાતુવિશેષ કર્યો છે. શરીરની મુખ્ય ધાતુઓ સાત છે—રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. ‘આ ધાતુઓના ઉપચયને માટે' – રસનો આ અર્થ પણ થઈ શકે છે. ૫. જીવન—નિર્વાહ માટે (નવળા૫) આનો અર્થ છે – સંયમ-જીવનના નિર્વાહ માટે. આનાં સંસ્કૃત રૂપો બે થઈ શકે છે — યાપનાર્થ, યમનાથૅ. ‘યાપનાર્થ’ નો અર્થ છે સંયમ-જીવનના નિર્વાહ માટે. ‘યમનાથં’ નો અર્થ છે – ઇન્દ્રિયો ઉપર નિયંત્રણને માટે અથવા ઇન્દ્રિય-વિજયની સાધના કરવા માટે. આ બન્ને અર્થો પ્રાસંગિક છે. ૬. (શ્લોક ૨૦) મુનિ જ્યારે એમ જુએ કે આયુક્ષય નજીકમાં છે – મૃત્યુ તદ્દન નજીક છે – ત્યારે તે આહારનો પરિત્યાગ કરી અનશન કરે. વૃત્તિકારે અહીં એક સુંદર શિક્ષાપદ પ્રસ્તુત કર્યું છે. અનશન કરનાર તત્કાળ અનશન ન કરે. તે અનશન પહેલાં ‘સંલેખના’ના ક્રમનો સ્વીકાર કરે. તત્કાળ અનશન કરવાથી અનેક વિઘ્નો ઉપસ્થિત થઈ શકે છે. 'देहम्मि असं लिहिए सहसा धाऊहि खिज्जमाणाहिं । जाय अट्टज्झाणं सरीरिणो चरमकालंमि ॥' જે સાધક સંલેખનાના ક્રમમાંથી પસાર થતાં પૂર્વે જ અનશન કરી લે છે, તેને મૃત્યુ સમયે આર્તધ્યાન થઈ શકે છે, કેમ કે ભોજન ન કરવાની અવસ્થામાં શરીરની ધાતુઓનો ક્ષય થાય છે અને ત્યારે શરીરમાં અનેક ઉપદ્રવો ઊભા થઈ જાય છે. આ આર્ત્ત-ધ્યાનનું એક કારણ બને છે. ૧. વિશુદ્ધિમાń, માથ ૧, પૃ. ૭-૭૬ I ૨. बृहद्वृत्ति, पत्र ६६७ : सूत्रम् - आगमस्तदनतिक्रमेण यथासूत्रम् - आगमाभिहित उद्गमैषणाद्यवाधित इत्युक्तं મતિ । ૩. ૪. એજન, પત્ર ६६७ : रसट्ठाए त्ति रसार्थ सरसमिदमहमास्वादयामीति धातुविशेषो वा रसः स चाशेषधातूपलक्षणं ततस्तद् उपचयः स्यादित्येतदर्थं ......। એજન, પત્ર ૬૬૮ । Page #360 -------------------------------------------------------------------------- ________________ छत्तीसइमं अज्झयणं जीवाजीवविभत्ती છત્રીસમું અધ્યયન જીવાજીવવિભક્તિ Page #361 -------------------------------------------------------------------------- ________________ Page #362 -------------------------------------------------------------------------- ________________ આમુખ આ અધ્યયનમાં જીવ અને અજીવના વિભાગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલા માટે તેનું નામ ‘નીવા નીવવિપત્તી – ‘નવાનીવવિપત્તિ' છે. જૈન તત્ત્વવિદ્યા અનુસાર મૂળ તત્ત્વો બે છે– જીવ અને અજીવ. બાકીના બધાં તત્ત્વો તેમના અવાંતર વિભાગો છે. પ્રસ્તુત અધ્યયનમાં લોકની પરિભાષા એ જ આધારે કરવામાં આવી છે : “નવા વેવ શનીવા ૧, પર્સ નો વિદિg I” (શ્લોક ૨) પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના કરવામાં આવી છે. તેની જીવ-પ્રજ્ઞાપનાનો ક્રમ પ્રસ્તુત અધ્યયનની જીવ-વિભક્તિથી કંઈક જુદો છે. અહીં સંસારી જીવોના બે પ્રકાર કહેવામાં આવ્યા છે – ત્રસ અને સ્થાવર. સ્થાવરના ત્રણ પ્રકાર છે – પૃથ્વી, જળ અને વનસ્પતિ (ગ્લો. ૬૮-૬૯). ત્રસના પણ ત્રણ પ્રકાર છે – અગ્નિ, વાયુ અને ઉદાર (શ્લો. ૧૦૭) ઉદારના ચાર પ્રકાર છે – હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય (શ્લો. ૧૨૬) પ્રજ્ઞાપનામાં સંસારી જીવોના પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે–એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. ૧ પ્રસ્તુત અધ્યયનમાં જીવ-વિભાગમાં એકેન્દ્રિયનો ઉલ્લેખ નથી અને પ્રજ્ઞાપનામાં ત્ર-સ્થાવરનો વિભાગ નથી. આચારાંગ (પ્રથમ શ્રુતસ્કંધ)ને સહુથી પ્રાચીન આગમ માનવામાં આવે છે. તેમાં જીવ-વિભાગ છે જીવ-નિકાય રૂપે મળે છે. છ જીવનિકાયનો ક્રમ આ પ્રમાણે છે–પૃથ્વી, જળ, અગ્નિ, વનસ્પતિ, ત્રસ અને વાયુ. આચારાંગના નવમા અધ્યયનમાં છે જીવનિકાયનો ક્રમ જુદી રીતે મળે છે–પૃથ્વી, જળ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસ. ત્યાં ત્રસ અને સ્થાવર એવા બે વિભાગો પણ મળે છે." આચારાંગના આધારે એવું અનુમાન કરી શકાય કે જીવોનો પ્રાચીનતમ વિભાગ છે જીવનિકાયરૂપે રહ્યો હશે. ત્રસ અને સ્થાવરનો વિભાગ પણ પ્રાચીન છે, પરંતુ સ્થાવરના ત્રણ પ્રકાર અને ત્રસના ત્રણ પ્રકાર – એવો વિભાગ આચારાંગમાં મળતો નથી, સ્થાનાંગમાં તે મળે છે. સંભવિત છે કે સ્થાનાંગમાંથી ઉત્તરાધ્યયનમાં તે લેવામાં આવ્યો હોય. પ્રજ્ઞાપનાનો આ વિભાગ એનાથી પણ ઉત્તરવર્તી જણાય છે. જીવ અને અજીવનું વિશદ વર્ણન જીવાજીવાભિગમ સૂત્રમાં મળે છે. તે ઉત્તરવર્તી આગમ છે, એટલા માટે તેમાં જીવવિભાગ સંબંધી અનેક મતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે : (૧) બે પ્રકારના જીવ -ત્રસ અને સ્થાવર. (૨) ત્રણ પ્રકારના જીવ – સ્ત્રી, પુરુષ અને નપુંસક. (૩) ચાર પ્રકારના જીવ – નૈરયિક, તિર્યંચ-યોનિક, મનુષ્ય અને દેવ. (૪) પાંચ પ્રકારના જીવ – એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. (૫) છ પ્રકારના જીવ – પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક, (૬) સાત પ્રકારના જીવ – નૈરયિક, તિર્યંચ, તિર્યચી, મનુષ્ય, સ્ત્રી, દેવ અને દેવી. (૭) આઠ પ્રકારના જીવ – પ્રથમ સમયના નૈરયિક, અપ્રથમ સમયના નૈરયિક, पण्णवणा, प्रथम पद, सूत्र १४ । ૨. જુઓ–ગયા, પ્રથમ અધ્યયના ૩. માયારો, શ૨૨ા ૪. એજન, શશ ૨૪ ટા, રૂા રૂર૬, ૩૨૭: तिविहा तसा पं० तं० तेउकाइया वाउकाइया उराला तसा पाणा, तिविहा थावरा, तं०-पुढविकाइया आउकाइया वणस्सइकाइया। जीवाजीवाभिगम, प्रतिपत्ति १-९। દે ગામ Page #363 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ૮૯૨ અધ્યયન-૩૬ : આમુખ પ્રથમ સમયના તિર્યચ, અપ્રથમ સમયના તિર્યચ. પ્રથમ સમયના મનુષ્ય, અપ્રથમ સમયના મનુષ્ય. પ્રથમ સમયના દેવ, અપ્રથમ સમયના દેવ. (૮) નવ પ્રકારના જીવ–પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાલિક, વનસ્પતિકાયિક, લીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. (૯) દસ પ્રકારના જીવ પ્રથમ સમયના એકેન્દ્રિય, અપ્રથમ સમયના એકેન્દ્રિય. પ્રથમ સમયના દ્વીન્દ્રિય, અપ્રથમ સમયના દ્વીન્દ્રિય. પ્રથમ સમયના ત્રીન્દ્રિય, અપ્રથમ સમયના ત્રીન્દ્રિય. પ્રથમ સમયના ચતુરિન્દ્રિય, અપ્રથમ સમયના ચતુરિન્દ્રિય. પ્રથમ સમયના પંચેન્દ્રિય, અપ્રથમ સમયના પંચેન્દ્રિય. આ રીતે આગમ-ગ્રંથોમાં અનેક વિવક્ષાએ જીવોના અનેક વિભાગો કરાયેલા મળે છે. પ્રસ્તુત અધ્યયનમાં અજીવના બે ભેદ કરાયા છે – રૂપી અને અરૂપી (શ્લો. ૪). અરૂપી અજીવના દસ ભેદ છે (શ્લો. ૪,૫,૬) – (૧) ધર્માસ્તિકાય, (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) ધર્માસ્તિકાયનો દેશ, (૭) આકાશાસ્તિકાય, (૩) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૮) આકાશસ્તિકાયનો દેશ, (૪) અધર્માસ્તિકાય, (૯) આકાશસ્તિકાયનો પ્રદેશ અને (૫) અધર્માસ્તિકાયનો દેશ, (૧૦) અદ્ધા-સમય. રૂપી અજીવના ચાર ભેદ છે (ગ્લો. ૧૦) – (૧) સ્કંધ (૩) સ્કંધ-પ્રદેશ અને (ર) અંધ-દેશ (૪) પરમાણુ. પ્રજ્ઞાપના અને જીવાજીવાભિગમ સૂત્રમાં પણ અજીવનું આ જ વિભાગીકરણ માન્ય છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ छत्तीसइमं अज्झयणं : छत्रीसभुं अध्ययन जीवाजीवविभत्ती : विमति મૂળ સંસ્કૃત છાયા ગુજરાતી અનુવાદ १. जीवाजीवविभत्ति सुणेह मे एगमणा इओ। जं जाणिण समणे सम्मं जयइ संजमे ॥ जीवाजीवविभक्ति श्रृणुत मम एकमनसः इतः । यां ज्ञात्वा श्रमणः सम्यग् यतत संयमे॥ ૧. તું મન એકાગ્ર કરીને મારી પાસેથી જીવ અને અજીવનો તે વિભાગ સાંભળ, જેને જાણીને શ્રમણ સંયમમાં સમ્યક્ પ્રયત્ન કરે છે. ૨. આ લોક જીવ અને અજીવમય છે. જયાં અજીવનો દેશ આકાશ જ છે, તેને આલોક કહેવામાં આવે છે. जीवा चेव अजीवा य एस लोए वियाहिए। अजीवदेसमागासे अलोए से वियाहिए। जीवाश्चैवाजीवाश्च एष लोको व्याख्यातः। अजीवदेश आकाशः अलोकः स व्याख्यातः ।। ३. ૩. જીવ અને અજીવની પ્રરૂપણા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ – આ ચાર દૃષ્ટિએ કરાય છે.* दव्वओ खेत्तओ चेव कालओ भावओ तहा। परूवणा तेसिं भवे जीवाणमजीवाण य॥ द्रव्यतः क्षेत्रतश्चैव कालतो भावतस्तथा। प्ररूपणा तेषां भवेत् जीवनामजीवानां च ॥ ४. मनाले प्रा२-३सामने ३४ी. ३पीना દસ અને રૂપીના ચાર પ્રકાર છે.” रूविणो चेवरूवी य अजीवा दुविहा भवे। अरूवी दसहा वुत्ता रूविणो वि चउव्विहा ॥ रूपिणश्चैवाऽरूपिणश्च अजीवा द्विविधा भवेयुः। अरूपिणो दशधोक्ताः रूपिणोऽपि चतुर्विधाः ॥ धम्मत्थिकाए तद्देसे तप्पएसे य आहिए। अहम्मे तस्स देसे य तप्पएसे य आहिए। धर्मास्तिकायस्तद्देशः तत्प्रदेशश्चाख्यातः। अधर्मस्तस्य देशश्च तत्प्रदेशश्चाख्यातः॥ ૫. ધર્માસ્તિકાય અને તેના દેશ તથા પ્રદેશ, અધમસ્તિકાય અને તેના દેશ તથા પ્રદેશ, आगासे तस्स देसे य तप्पएसे य आहिए। अद्धासमए चेव अरूवी दसहा भवे॥ आकाशस्तस्य देशश्च तत्प्रदेशश्चाख्यातः। अध्वासमयश्चैव अरूपिणो दशधा भवेयुः ॥ ૬. આકાશાસ્તિકાય અને તેના દેશ તથા પ્રદેશ તથા એક અધ્વાસમયકાળ) – આ દસ ભેદ અરૂપી અજીવના होय छे. Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ८८४ अध्ययन-36 : 415 9-१४ ७. धम्माधम्मे य दोवेए लोगमित्ता वियाहिया। लोगालोगे य आगासे समए समयखेत्तिए॥ धर्माधर्मों च द्वावप्येतो लोकमात्रौ व्याख्यातौ। लोकालोके चाकाशः समयः समय-क्षेत्रिकः॥ ૭, ધમસ્તિકાય અને અધમસ્તિકાય – આ બન્ને લોકપ્રમાણ છે. આકાશ લોક અને અલોક બન્નેમાં વ્યાપ્ત छ.समय समय-क्षेत्र (मनुष्य सोड)मा ४ सोय छे. ८. ૮. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યો અનાદિ-અનંત અને સર્વકાલીન હોય છે. धम्माधम्मागासा तिन्नि वि एए अणाइया। अपज्जवसिया चेव सव्वद्धं तु वियाहिया ॥ धर्माऽधर्माकाशानि। त्रीण्यप्येतान्यनादीनि। अपर्यवसितानि चैव सर्वाध्वं तु व्याख्यातानि ॥ ૯. પ્રવાહની અપેક્ષાએ સમય અનાદિ-અનંત છે. એક એક ક્ષણની અપેક્ષાએ તે સાદિ-સાંત છે. समए वि संतइ पप्प एवमेव वियाहिए। आएसं पप्प साईए सपज्जवसिए वि य॥ समयोऽपि संतति प्राप्य एवमेव व्याख्यातः। आदेशं प्राप्य सादिक: सपर्यवसितोऽपि च ॥ १०.३५ पुदालना यार मे होय छ - १.४५, २. ५-देश, 3.२५-प्रदेश भने ४. ५२भाषु १०. खंधा य खंधदेसा य तण्यएसा तहेव य। परमाणुणो य बोद्धव्वा रूविणो य चउव्विहा॥ स्कन्धाश्च स्कन्धदेशाश्च तत्प्रदेशास्तथैव च। परमाणवश्च बोद्धव्याः रूपिणश्च चतुर्विधा । ११. एगत्तेण पुहत्तेण खंधा य परमाणुणो। लोएगदेसे लोए य भइयव्वा ते उखेत्तओ॥ एकत्वेन पृथक्त्वेन स्कन्धाश्च परमाणवः । लोकैकदेशे लोके च भक्तव्यास्ते तु क्षेत्रतः ॥ ૧૧ અનેક પરમાણુઓમાં એકત્વથી સ્કંધ બને છે તેનું પૃથકત્વ થવાથી પરમાણુ બને છે. ક્ષેત્રની અપેક્ષાએ તે(સ્કંધો) લોકના એક દેશ અને સમગ્ર લોકમાં ભાજય छ-मसंन्य वि५-युत छ.' १२. संतई पप्प तेणाई अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्य ते अनादयः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ ૧૨.તે અંધ અને પરમાણુ) પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે તથા સ્થિતિ (એક ક્ષેત્રમાં રહેવાની)ની અપેક્ષાએ સાદિ-સાન્ત છે. ૧૩.રૂપી અજીવો (પુદ્ગલો)ની સ્થિતિ જઘન્યપણે એક સમય અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળની હોય છે. १३. असंखकालमुक्कोसं एगं समयं जहन्निया। अजीवाण य रूवीणं ठिई एसा वियाहिया ॥ असङ्ख्यकालमुत्कर्ष एकं समयं जघन्यका। अजीवानां च रूपिणां स्थितिरेषा व्याख्याता ॥ १४. अणंतकालमुक्कोसं एगं समयं जहन्नयं। अजीवाण य रूवीण अंतरेयं वियाहियं ॥ अनन्तकालमुत्कर्ष एकं समयं जघन्यकम्। अजीवानां च रूपिणां अन्तरमिदं व्याख्यातम् ॥ ૧૪.તેમનું અંતર (સ્વસ્થાનમાં અલિત થઈને પાછા ન આવવા સુધીનો કાળ) જઘન્યપણે એક સમય અને ઉત્કૃષ્ણપણે અનંતકાળનું હોય છે. ૧૦ Page #366 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૮૯૫ अध्ययन-38:43 १५-२२ ૧૫.વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમનું પરિણમને પાંચ પ્રકારનું હોય છે.૧૧ १५. वण्णओ गंधओ चेव रसओ फासओ तहा। संठाणओ य विन्नेओ परिणामो तेसि पंचहा ॥ वर्णतो गन्धतश्चैव रसतः स्पर्शतस्तथा। संस्थानतश्च विज्ञेयः परिणामस्तेषां पंचधा । १६. वण्णओ परिणया जे उ पंचहा ते पकित्तिया। किण्हा नीला च लोहिया हालिद्दा सुकिला तहा ॥ वर्णतः परिणता ये तु पंचधा ते प्रकीर्तिताः। कृष्णा नीलाश्च लोहिताः हारिद्राः शुक्लास्तथा ॥ ૧૬ વર્ણની અપેક્ષાએ તેમની પરિણતિ પાંચ પ્રકારની હોય छ- १.१५, २. नास, 3.२७, ४. पात भने ५. शुस. ૧૭.ગંધની અપેક્ષાએ તેમની પરિણતિ બે પ્રકારની હોય છે - १. सुगंध मने २. ५. १७. गंधओ परिणया जे उ दुविहा ते वियाहिया। सुब्भिगंधपरिणामा दुब्भिगंधा तहेव य॥ गन्धतः परिणता ये तु द्विविधास्ते व्याख्याताः। सुरभिगन्धपरिणामाः दुर्गन्धास्तथैव च ॥ १८. रसओ परिणया जे उ पंचहा ते पकित्तिया। तित्तकडुयकसाया अंबिला महुरा तहा ॥ रसत: परिणता ये तु पंचधा ते प्रकीर्तिताः। तिक्तकटुककषायाः अम्ला मधुरास्तथा ।। ૧૮ રસની અપેક્ષાએ તેમની પરિણતિ પાંચ પ્રકારની હોય छ-१.ति.त, २. टु, उ.तूरो, ४.पाटो भने ५. भ७२. १९. फासओ परिणया जे उ अट्टहा ते पकित्तिया। कक्खडा मउया चेव गरुया लहुया तहा ॥ स्पर्शतः परिणता ये तु अष्टधा ते प्रकीर्तिताः। कक्खटा मृदुकाश्चैव गुरुका लघुकास्तथा ॥ ૧૯-૨૦ સ્પર્શની અપેક્ષાએ તેમની પરિણતિ આઠ પ્રકારની होयछे-१. श२. ६, 3. १२,४. सधु, ५. शात, ६. 31, ७. स्निपने ८.०१. २०. सीया उण्हा य निद्धा य । तहा लुक्खा य आहिया। इइ फासपरिणया एए पुग्गला समुदाहिया ॥ शीता उष्णाश्च स्निग्धाश्च तथा रूक्षाश्च व्याख्याताः । इति स्पर्शपरिणता एते पुद्गलाः समुदाहृताः॥ २१. संठाणपरिणया जे उ पंचहा ते पकित्तिया। परिमंडला य वट्टा तंसा चउरंसमायया ॥ स्थानपरिणता ये तु पंचधा ते प्रकीर्तिताः। परिमण्डलाश्च वृत्ताः व्यस्राश्चतुरस्रा आयताः ॥ ૨૧.સંસ્થાનની અપેક્ષાએ તેમની પરિણતિ પાંચ પ્રકારની होयछ- १. परिमंडल, २. वृत्त, 3.त्रिो , ४. यतुमने ५.मायत. २२. वण्णओ जे भवे किण्हे भइए से उगंधओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥ ૨૨.જે પુદ્ગલ વર્ણથી કૃષ્ણ છે તે ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજય અનેક વિકલ્પ યુક્ત) હોય છે. वर्णतो यो भवेत् कृष्णः भाज्यः स तु गन्धतः। रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि च ॥ Page #367 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८८६ अध्ययन-36 : Rो २ 3-30 २३. वण्णओ जे भवे नीले भइए से उगंधओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥ वर्णतो यो भवेन् नीलः भाज्यः स तु गन्धतः । रसतः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ।। ૨૩.જે પુદ્ગલ વર્ણથી નીલ છે તે ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજય હોય છે. २४. ૨૪.જે પુગલ વર્ણથી રક્ત છે તે ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજય હોય છે. वण्णओ लोहिए जे उ भइए से उगंधओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥ वर्णतो लोहितो यस्तु भाज्य: स तु गन्धतः । रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि वा ॥ २५. वण्णओ पीयए जे उ भइए से उगंधओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥ वर्णत: पीतको यस्तु भाज्य: स तु गन्धतः। रसत: स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ॥ ૨૫.જે પુદ્ગલ વર્ણથી પીત છે તે ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજય હોય છે. ૨૬ જે પુદ્ગલ વર્ણથી શ્વેત હોય છે તે ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજય હોય છે. २६. वण्णओ सुक्किले जे उ भइए से उगंधओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥ वर्णत: शुक्लो यस्तु भाज्यः स तु गन्धतः । रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि च ।। ૨૭.જે પુદ્ગલ ગંધથી સુગંધીદાર હોય છે તે વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. २७. गंधओ जे भवे सुब्भी भइए से उ वण्णओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥ गन्धतो यो भवेत् सुरभिः भाज्यः स तु वर्णतः। रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि च ॥ २८. ૨૮.જે પુદ્ગલ ગંધથી દુર્ગધવાળો હોય છે તે વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. गंधओ जे भवे दुब्भी भइए से उ वण्णओ। रसओ फासओ चेव भइए संठाणओ वि य॥ गन्धतो यो भवेत् दुर्गन्धः भाज्य: स तु वर्णतः। रसतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि च ॥ २९. ૨૯ જે પુદ્ગલ રસથી તિક્ત છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજય હોય છે. रसओ तित्तए जे उ भइए से उवण्णओ। गंधओ फासओ चेव भइए संठाणओ वि य॥ रसतस्तिक्तो यस्तु भाज्यः स तु वर्णतः। गन्धतः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ॥ ૩૦.જે પુદ્ગલ રસથી કડવો છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજય હોય છે. ३०. रसओ कडुए जे उ भइए से उवण्णओ। गंधओ फासओ चेव भइए संठाणओ वि य॥ रसतः कटुको यस्तु भाज्य: स तु वर्णतः। गन्धतः स्पर्शतश्चैव भाज्यः संस्थानतोऽपि च ।। Page #368 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ३१. रसओ कसाए जे उ भइ से उवण्णओ । गंधओ फासओ चेव भइ संठाणओ विय ॥ ३२. रसओ अंबिले जे उ भड़ए से उ वण्णओ । गंधओ फासओ चेव भइ ठाणओविय ॥ ३३. रसओ महुरए जे उ भइ से उवण्णओ । गंधओ फासओ चेव भइ संठाणओ विय ॥ ३४. फासओ कक्खडे जे उ भइ से उवण्णओ । गंधओ फासओ व भइ संठाणओ विय ॥ ३५. फासओ मउए जे उ भइ से उवण्णओ । ओ ओ व भइए संठाणओ विय ॥ ३६. फासओ गुरु जे उ भइ से उवण्णओ । गंधओ रसओ चेव भइ ठाणओविय ॥ ३७. फासओ लहुए जे उ भइ सेवणओ । गंधओ रसओ चेव भइ संठाणओ विय ॥ ३८. फासओ सीयए जे उ भइ से उवण्णओ । गंधओ रसओ चेव भइ ठाणओविय ॥ ८८७ रसतः कषायो यस्तु भाज्य: स तु वर्णतः । गन्धतः स्पर्शतश्चैव भाज्य संस्थानतोऽपि च ॥ यस्तु रसत: अम्लो भाज्य: स तु वर्णतः । गन्धतः स्पर्शतश्चैव भाज्य : संस्थानतोऽपि च ॥ रसतो मधुरको यस्तु भाज्य: स तु वर्णतः । गन्धतः स्पर्शतश्चैव भाज्य: संस्थानतोऽपि च ॥ स्पर्शत: कक्खो यस्तु भाज्य: स तु वर्णतः । गन्धतो रसश्चैव भाज्य: संस्थानतोऽपि च ॥ स्पर्शतो मृदुको यस्तु भाज्य: स तु वर्णतः । गन्धतो रसतश्चैव भाज्य : संस्थानतोऽपि च ॥ स्पर्शतो गुरुको यस्तु भाज्य: स तु वर्णतः । गन्धतो रसतश्चैव भाज्य : संस्थानतोऽपि च ॥ स्पर्शतो लघुको यस्तु भाज्य: स तु वर्णतः । गन्धतो रसतश्चैव भाज्य : संस्थानतोऽपि च ॥ स्पर्शत: शीतको यस्तु भाज्यः स तु वर्णतः । तोरसचैव भाज्य: संस्थानतोऽपि च ॥ अध्ययन-उहु : खोड ३१-३८ ૩૧.જે પુદ્ગલ રસમાં તૂરો હોય છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. ૩૨.જે પુદ્ગલ રસમાં ખાટો હોય છે તે વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. 33. ४ पुछ्गल रसमां मधुर होय छे ते वर्ग, गंध, स्पर्श અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. ૩૪.જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ હોય છે તે વર્ણ, ગંધ,રસ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. ૩૫.જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ હોય છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજય હોય છે. ૩૬. જે પુદ્ગલ સ્પર્શથી ગુરુ હોય છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. ૩૭.જે પુદ્ગલ સ્પર્શથી લઘુ હોય છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. ૩૮.જે પુદ્ગલ સ્પર્શથી શીત હોય છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८८८ अध्ययन-36 : 45 -४६ ૩૯ જે પુદગલ સ્પર્શથી ઉષ્ણ હોય છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. ३९. फासओ उण्हए जे उ भइए से उ वण्णओ। गंधओ रसओ चेव भइए संठाणओ विय॥ स्पर्शत: उष्णको यस्तु भाज्य: स तु वर्णतः। गन्धतो रसतश्चैव भाज्य: संस्थानतोऽपि च ।। ૪૦.જે પુદ્ગલ સ્પર્શથી સ્નિગ્ધ હોય છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજય હોય છે. ४०. फासओ निद्धए जे उ भइए से उ वण्णओ। गंधओ रसओ चेव भइए संठाणओ वि य॥ स्पर्शतः स्निग्धको यस्तु भाज्य: स तु वर्णतः। गन्धतो रसतश्चैव भाज्य: संस्थानतोऽपि च ॥ ૪૧.જે પુદ્ગલ સ્પર્શથી રૂક્ષ છે તે વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનથી ભાજ્ય હોય છે. ४१. फासओ लुक्खए जे उ भइए से उवण्णओ। गंधओ रसओ चेव भइए संठाणओ वि य॥ स्पर्शतो रूक्षको यस्तु भाज्यः स तु वर्णतः। गन्धतो रसतश्चैव भाज्यः संस्थानतोऽपि च ॥ ૪૨.જે પુગલ સંસ્થાનથી પરિમંડલ છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય હોય છે. ४२. परिमंडलसंठाणे भइए से उवण्णओ। गंधओ रसओ चेव भइए फासओ वि य॥ परिमण्डल-संस्थानः भाज्य: स तु वर्णतः । गन्धतो रसतश्चैव भाज्यः स्पर्शतोऽपि च ॥ ૪૩.જે પુદ્ગલ સંસ્થાનથી વૃત્ત છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજય હોય છે. ४३. संठाणओ भवे वट्टे भइए से उ वण्णओ। गंधओ रसओ चेव भइए फासओ वि य॥ संस्थानतो भवेद् वृत्तः भाज्यः स तु वर्णतः। गन्धतो रसतश्चैव भाज्य: स्पर्शतोऽपि च ॥ ४४. संठाणओ भवे तंसे भइए से उ वण्णओ। गंधओ रसओ चेव भइए फासओ वि य॥ ४४.४ पुगल संस्थानथा. रिडोयछतेवा, गंध, રસ અને સ્પર્શથી ભાજય હોય છે. संस्थानतो भवेत् त्र्यस्रः भाज्यः स तु वर्णतः। गन्धतो रसतश्चैव भाज्यः स्पर्शतोऽपि च ॥ ૪૫.જે પુદ્ગલ સંસ્થાનથી ચતુષ્કોણ હોય છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજય હોય છે. संठाणओ भवे चउरंसे भइए से उ वण्ण ओ। गंधओ रसओ चेव भइए फासओ वि य॥ संस्थानतो यश्चतुरस्त्रः भाज्य: स तु वर्णतः। गन्धतो रसतश्चैव भाज्य: स्पर्शतोऽपि च ।। ૪૬ જે મુદ્દગલ સંસ્થાનથી આયત છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય હોય છે. ४६. जे आययसंठाणे भइए से उ वण्णओ। गंधओ रसओ चेव भइए फासओ वि य॥ य आयतसंस्थानः भाज्य: स तु वर्णतः। गन्धतो रसतश्चैव भाज्य: स्पर्शतोऽपि च ।। Page #370 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ८८८ अध्ययन-36 : 45 ४७-५४ ૪૭.આ અજીવ-વિભાગ સંક્ષેપમાં કહેવામાં આવ્યો છે. હવે અનુક્રમે જીવ-વિભાગનું નિરૂપણ કરીશ. ४७. एसा अजीवविभत्ती समासेण वियाहिया। इत्तो जीवविभत्ति वुच्छामि अणुपुव्वसो॥ एषा अजीवविभक्तिः समासेन व्याख्याताः। इतो जीवविभक्ति वक्ष्याम्यनुपूर्वशः ॥ ४८. संसारत्था य सिद्धाय दुविहा जीवा वियाहिया। सिद्धा णेगविहा वुत्ता तं मे कित्तयओ सुण ॥ संसारस्थाश्च सिद्धाश्च द्विविधाः जीवा व्याख्याताः । सिद्धा अनेकविधा उक्ताः तान् मे कीर्तयतः श्रृणु ॥ ४८.१ प्रजरना होय छ- (१) संसारी भने (२) સિદ્ધ સિદ્ધ અનેક પ્રકારના હોય છે. હું તેમનું નિરૂપણ કરું છું. તું મારી પાસેથી સાંભળ. ४९. इत्थी पुरिससिद्धा य तहेव य नपुंसगा। सालिंगे अन्नलिंगे य गिहिलिंगे तहेव य॥ स्त्री-पुरुष-सिद्धाश्च तथैव च नपुंसकाः। स्वलिंगा अन्यलिंगाश्च गृहलिंगास्तथैव च ॥ ४८.स्त्रीसिंग सिद्ध, ५२पसिंग सिद्ध, नपुंससिंग सिद्ध, સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, ગૃહલિંગ સિદ્ધ વગેરે અનેક પ્રકારના સિદ્ધો હોય છે. ५०. उक्कोसोगाहणाए य जहन्नमज्झिमाइ य। उर्दू अहे य तिरियं य समुद्दम्मि जलम्मि य॥ उत्कर्षावगाहनायां च जघन्यमध्यमयोश्च । ऊर्ध्वमधश्च तिर्यक् च समुद्रे जले च॥ પ0,ઉત્કૃષ્ટ, જધન્ય અને મધ્યમ અવગાહનામાં અને ઊંચે, નીચે અને તિરછી લોકમાં તથા સમુદ્ર અને અન્ય જળાશયોમાં પણ જીવ સિદ્ધ થાય છે. ૧૨ ૫૧.દસ નપુંસકો, વીસ સ્ત્રીઓ અને એક સો આઠ પુરુષો એકજ ક્ષણમાં સિદ્ધ થઈ શકે છે. ५१. दस चेव नपुंसगेसु वीसं इत्थियासु य। पुरिसेसु य अट्ठसयं समएणेगेण सिज्झई॥ दश चैव नपुंसकेषु विंशतिः स्त्रीषु च। पुरुषेषु चाष्टशतं समयेनैकेन सिध्यति ॥ ५२. चत्तारिय गिहिलिंगे अन्नलिंगे दसेव य। सलिंगेण य अट्ठसयं समएणेगेण सिज्झई॥ चत्वारश्च गृहलिंगे अन्यलिंगे दशैव च। स्वलिंगेन चाष्टशतं समयेनैकेन सिध्यति ॥ પર ગૃહસ્થ વેશમાં ચાર, અન્યતીર્થિક વેશમાં દસ અને નિગ્રંથ વેશમાં એક સો આઠ જીવો એક સાથે એક ક્ષણમાં સિદ્ધ થઈ શકે છે. ५३. उछाता उक्कोसोगाहणाए य सिज्झंते जुगवं दुवे। चत्तारि जहन्नाए जवमज्झट्टत्तरं सयं ॥ उत्कर्षावगाहनायां च सिध्यतो युगपद् द्वौ। चत्वारो जघन्यायाम् यवमध्यायामष्टोत्तरं शतम् ॥ ૫૩.ઉત્કૃષ્ટ અવગાહનામાં બે, જઘન્ય અવગાહનામાં ચાર અને મધ્યમ અવગાહનામાં એક સો આઠ જીવો એક સાથે એક જ ક્ષણમાં સિદ્ધ થઈ શકે છે. ५४. चत्वार ऊर्ध्वलोके च द्वौ समुद्रे तओ जले वीसमहे तहेव। त्रयो जले विंशतिरधस्तथैव। सयं च अट्ठत्तर तिरियलोए शतं चाष्टोत्तरं तिर्यग्लोके समएणेगेण उसिज्झई उ॥ समयेनैकेन तु सिध्यति । ५४.सोभायार समुद्रमांक, अन्याशयोमात्र, निम्न सोभा वीस, तिथलोभी मेसोमा ७०वो એક ક્ષણમાં સિદ્ધ થઈ શકે છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ ५५. कहिं पडिहया सिद्धा ? कहिं सिद्धा पट्टिया ? | कहिं बोंदि चइत्ताणं ? गंतू सिज्झई ? | ५६. अलोए पडिहया सिद्धा लोयग्गे य पट्टिया । इहं बोंदिं चत्ताणं तत्थ तूण सिज्झई ॥ ५७. बारसहिं जोयणेहिं सव्वस्सुवरिं भवे । ईसीपभारनामा उ पुढवी छत्तसंठिया || ५८. पणयालसयसहस्सा जोयणाणं तु आयया । तावइयं चेव वित्थिण्णा तिगुणो तस्सेव परिरओ ॥ ५९. अट्टजोयणबाहल्ला सा मज्झम्मि वियाहिया । परिहायंती चरिमंते मच्छियपत्ता तयरी || ६०. अज्जुणसुवण्णगमई साढवी निम्मला सहावेणं । उत्ताणगछत्तगसंठिया य भणिया जिणवरेहिं ॥ ६१. संखंककुंदसंकासा पंडुरा निम्मला सुहा । सीयाए जो तत्त लोयंतो उ वियाहिओ ॥ ६२. जोयणस्स उ जो तस्स कोसो वरिमो भवे । तस्स कोसस्स छभाए सिद्धाणोगाहणा भवे ॥ क्व प्रतिहताः सिद्धाः ? क्व सिद्धाः प्रतिष्ठिता: ? । क्व शरीरं त्यक्त्वा ? कुत्र गत्वा सिध्यन्ति ? ॥ ८०० अलोके प्रतिहताः सिद्धाः लोकाग्रे च प्रतिष्ठिताः । इह शरीरं त्यक्त्वा तत्र गत्वा सिध्यन्ति ॥ द्वादशभिर्योजनैः सर्वार्थस्योपरि भवेत् । ईषत्प्राग्भारनाम्नी पृथ्वी छत्रसंस्थिता || पंचचत्वारिंशत् शतसहस्राणि योजनानां त्वायता । तावन्ति चैव विस्तीर्णा त्रिगुणस्तस्मादेव परिरयः ॥ अष्टयोजनबाहल्या सा मध्ये व्याख्याता | परिहीयमाणा चरमान्ते मक्षिकापत्रात् तनुतरा ॥ अर्जुन सुवर्णकमी सा पृथिवी निर्मला स्वभावेन । उत्तानकच्छत्रकसंस्थिता च भणिता जिनवरैः ॥ शङ्खाङ्ककुन्दसंकाशा पाण्डुरा निर्मला शुभा । सीताया योजने ततः लोकान्तस्तु व्याख्यातः ॥ योजनस्य तु यस्तस्य क्रोश उपरिवर्ती भवेत् । तस्य क्रोशस्य षड्भागे सिद्धानामवगाहना भवेत् ॥ अध्ययन - उ : लो पप-हर ૫૫.સિદ્ધો ક્યાં અટકે છે ? ક્યાં સ્થિર થાય છે ? ક્યાં શરીર છોડે છે ? અને ક્યાં જઇને સિદ્ધ થાય છે ? ૫૬.સિદ્ધો અલોકમાં અટકે છે. લોકના અગ્રભાગે સ્થિત થાય છે. મનુષ્યલોકમાં શરીર છોડે છે. અને લોકના અગ્રભાગે જઈ સિદ્ધ થાય છે.૧૩ ૫૭.સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે ઈપ્રાક્ભાર' નામે પૃથ્વી છે. તે છત્રાકારે અવસ્થિત છે. ૫૮.તેની લંબાઈ અને પહોળાઈ પીસ્તાલીસ લાખ યોજનની छे. तेनो परिध तेनाथी (संजार्ध-पहोणार्धथी) ए गाओ छे. ૫૯.મધ્યભાગમાં તેની જાડાઈ આઠ યોજનની છે. તે ક્રમે ક્રમે પાતળી થતાં થતાં છેડાના ભાગે માખીની પાંખથી પણ વધુ પાતળી થઈ જાય છે. ६०. ते श्वेत वर्शनी, स्वभावे निर्मण ने उत्तान (सवणा) છત્રાકારવાળી છે – એમ જિનવરે કહ્યું છે. ૬૧.તે શંખ, અંકરત્ન અને કુંદ પુષ્પ સમાન શ્વેત, નિર્મળ અને શુદ્ધ છે. તે સીતા નામની ઈષ-પ્રાક્ભારા પૃથ્વીની खेड योन उपर सोनो अंत (छेडो) छे. ૬૨.તે યોજનના ઉપ૨વર્તી કોસના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની अवगाहना (अवस्थिति) थाय छे. Page #372 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ८०१ अध्ययन-36 : 415 ६३-७० ६३. तत्थ सिद्धा महाभागा लोयग्गम्मि पइट्ठिया। भवप्पवंच उम्मुक्का सिद्धि वरगइं गया॥ तत्र सिद्धा महाभागाः लोकाग्रे प्रतिष्ठिताः। भवप्रपञ्चोन्मुक्ताः सिद्धि वरगतिं गताः ॥ ૬૩.ભવ-પ્રપંચથી ઉન્મુક્ત અને સર્વશ્રેષ્ઠ ગતિ(સિદ્ધિ)ને પ્રાપ્ત કરનારા અનંત શક્તિશાળી સિદ્ધો ત્યાં લોકના અગ્રભાગે સ્થિત હોય છે. ६४. उस्सेहो जस्स जो होइ भवम्मि चरिमम्मि उ। तिभागहीणा तत्तोय सिद्धाणोगाहणा भवे॥ उत्सेधो यस्य यो भवति भवे चरमे तु। त्रिभागहीना ततश्च सिद्धानामवगाहना भवेत् ॥ ૬૪.અંતિમ ભવમાં જેની જેટલી ઊંચાઈ હોય છે, તેનાથી ત્રિભાગહીન (એક તૃતીયાંશ ઓછી) અવગાહના સિદ્ધ થનારાઓની હોય છે. ૬૫.એક એકની અપેક્ષાએ સિદ્ધો સાદિ-અનંત અને पृथुता(इत्व) नी अपेक्षा अनागिनत छ. ६५. एगत्तेण साईया अपज्जवसिया वि य। पुहुत्तेण अणाईया अपज्जवसिया वि य॥ एकत्वेन सादिकाः अपर्यवसिता अपि च। पृथुत्वेनानादिकाः अपर्यवसिता अपि च ॥ ६६. अरूविणो जीवघणा नाणदंसणसण्णिया। अउलं सुहं संपत्ता उवमा जस्स नत्थि उ॥ अरूपिणो जीवधनाः ज्ञानदर्शनसंज्ञिताः। अतुलं सुखं सम्प्राप्ता उपमा यस्य नास्ति तु ॥ ૬૬ .તે સિદ્ધ જીવો અરૂપી, સઘન (એ ક બીજા માં પરોવાયેલા) અને જ્ઞાન-દર્શનમાં સતત ઉપયુક્ત હોય છે. તેમને એવું સુખ પ્રાપ્ત થાય છે, જેના માટે જગતમાં કોઈ ઉપમા નથી. ६७. लोएगदेसे ते सव्वे नाणदंसणसण्णिया। संसारपारनिच्छिन्ना सिद्धि वरगइं गया । लोकैकदेशे ते सर्वे ज्ञानदर्शनसंज्ञिताः। संसारपारनिस्तीर्णाः सिद्धि वरगतिं गताः ।। ૬૭.જ્ઞાન અને દર્શનમાં સતત ઉપયુક્ત, સંસાર-સમુદ્રને તરી ગયેલા અને સર્વશ્રેષ્ઠ ગતિ (સિદ્ધિ) પામનારા બધા સિદ્ધો લોકના એક ભાગમાં અવસ્થિત છે. ६८. संसारत्था उजे जीवा दुविहा ते वियाहिया। तसा य थावरा चेव थावरा तिविहा तहिं॥ ૬૮ સંસારી જીવો બે પ્રકારના છે – ત્રસ અને સ્થાવર. સ્થાવર ત્રણ પ્રકારના છે – संसारस्थास्तु ये जीवा: द्विविधास्ते व्याख्याताः। त्रसाश्च स्थावराश्चैव स्थावरात्रिविधास्तत्र ॥ ૬૯, પૃથ્વી, જળ અને વનસ્પતિ. એ સ્થાવરના મૂળ ભેદ છે. તેમના ઉત્તર ભેદો મારી પાસેથી સાંભળો. ६९. पुढवी आउजीवा य तहेव य वणस्सई। इच्चेए थावरा तिविहा तेसिं भेए सुणेह मे ॥ पृथिवी अब्जीवाश्च तथैव च वनस्पतिः। इत्येते स्थावरास्त्रिविधाः तेषां भेदान् श्रृणुत मे॥ ७०. दुविहा पुढवीजीवा उ सुहुमा बायरा तहा। पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो॥ द्विविधा पृथिवीजीवास्तु सूक्ष्मा बादरास्तथा। पर्याप्ता अपर्याप्ताः एवमेते द्विधा पुनः॥ ૭૦.પૃથ્વીકાયના જીવો બે પ્રકારના હોય છે – સૂક્ષ્મ અને બાદર. આ બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે બે ભેદ થાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૦૨ अध्ययन-3६ : दो ७१-७८ ૭૧.બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવોના બે ભેદ છે – મૃદુ भने २. भूना सात मे - ७१. बायरा जे उ पज्जत्ता दुविहा ते वियाहिया। सण्हा खरा य बोद्धव्वा सण्हा सत्तविहा तहिं॥ बादरा ये तु पर्याप्ताः द्विविधास्ते व्याख्याताः। श्लक्ष्णाः खराश्च बोद्धज्याः श्लक्ष्णाः सप्तविधास्तत्र ।। ७२. किण्हा नीला य रुहिरा य हालिद्दा सुक्किला तहा। पंडुपणगमट्टिया खरा छत्तीसईविहा ॥ कृष्णा नीलाश्च रुधिराश्च हारिद्राः शुक्लास्तथा। पाण्डु-पनक-मृत्तिका खरा: षट्त्रिंशद्विधाः ॥ ७२..(१) ६५६, (२) नास, (3) २.51, (४) पात, (५) श्वेत, (६) is (भूपरी भाटी) भने (७) पन: (मति सूक्ष्म २४). 58ो२ ५थ्वीना छत्रीस प्रारछे ७३. पुढवी य सक्करा वालुया य उवले सिला य लोणूसे। अयतंबतउयसीसगरुप्पसुवण्णे य वइरेय॥ पृथिवी च शर्करा वालुका च उपल: शिला च लवणोषौ। अयस्ताम्रत्रपुकसीसकरूप्यसुवर्णं च वजं च ॥ ७3.(१) शुद्ध पृथ्वी, (२) १६२८, (3) २ती, (४) ७५८, (५) शिखा, (E) ARI, (७) भाटी (८) बोद.(e) तi, (१०) सा, (११) सीसु, (१२) यांही, (१3) सीन, (१४) १४ १ ॥ ७४. हरियाले हिंगुलुए हरितालं हिंगुलक: मणोसिला सासगंजणपवाले। मनःशिला सस्यकांजनप्रवालानि। अब्भपडलब्भवालुय अभ्रपटलमभ्रवालुका बायरकाए मणिविहाणा ॥ बादरकाये मणिविधानानि ।। ७४.(१५) ४२तास, (१६) गुस, (१७) मनसिस (१८)सस्य.७, (१८) #न, (२०) प्रवास, (२१) અભ્રપટલ, (૨૨) અબ્રવાલુકા. મણિઓના ભેદ જેવા ७५. गोमेज्जए य रुयगे गोमेदकश्च रुचकः अंकेफलिहेयलोहियक्खेय। अंकः स्फटिकश्च लोहिताक्षश्च।। मरगयमसारगल्ले मरकतमसारगल्लः भुयमोयगइंदनीले य॥ भुजमोचक इन्द्रनीलश्च ॥ ७५.(२३) गोमेद, (२४) 34.5, (२५) २६.७, (२६) સ્ફટિક અને લોહિતાક્ષ, (૨૭) મરકત અને मसा२।८८, (२८) मु४मोय, (२८) 5न्द्रनील, ७६. चंदणगेरुयहंसगब्भ चन्दनगैरिकहंसगर्भः पुलए सोगंधिए य बोद्धव्वे। पुलक: सौगन्धिकश्च बोद्धव्यः। चंदप्यहवेरुलिए चन्द्रप्रभो वैडूर्य: जलकंते सूरकंते य॥ जलकान्त: सूर्यकान्तश्च ॥ ७६.(30) यंहन, ३मने सग, (31) पुख, (३२) सौषि, (33) यन्द्रप्राम, (3४) वैदूर्य, (३५) ४सान्त भने (36) सूर्यन्त. ७७. एए खरपुढवीए भेया छत्तीसमाहिया। एगविहमणाणत्ता सुहमा तत्थ वियाहिया ॥ एते खरपृथिव्याः भेदा: षट्त्रिंशदाख्याताः। एकविधा अनानात्वाः सूक्ष्मास्तत्र व्याख्याताः ॥ ૭૭.કઠોર પૃથ્વીના આ છત્રીસ પ્રકાર હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો એક જ પ્રકારના હોય છે. તેમનામાં વિવિધતા હોતી નથી,૧૫ ७८. सुहमा सव्वलोगम्मि लोगदेसे य बायरा। इत्तो कालविभागं तु तेसिं वुच्छं चउव्विहं ॥ सूक्ष्माः सर्वलोके लोकदेशे च बादराः। इतः कालविभागं तु तेषां वक्ष्ये चतुर्विधम् ॥ ૭૮.સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો સમગ્ર લોકમાં અને બાદર પૃથ્વીકાયિક જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. તેમના ચતુર્વિધ કાળવિભાગનું નિરૂપણ કરીશ. Page #374 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ९०३ अध्ययन-38:43 ७८-८६ ૭૯ પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને સ્થિતિની અપેક્ષાએ સાદિ-સાન્ત છે. ७९. संतई पप्पणाईया अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ संतति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ ૮૦.તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટપણે બાવીસ હજાર વર્ષની છે. ८०. बावीससहस्साई वासाणुक्कोसिया भवे। आउठिई पुढवीणं अंतोमुहत्तं जहनिया ॥ द्वाविंशतिसहस्राणि वर्षाणामुत्कर्षिता भवेत् । आयुःस्थिति: पृथिवीनां अन्तर्मुहूर्तं जघन्यका ॥ ८१. असंखकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं। कायठिई पुढवीणं तं कायं तु अमुचओ॥ असंख्यकालमुत्कर्ष अन्तर्मुहूर्त जघन्यकम्। कायस्थितिः पृथिवीनां तं कायं त्वमुंचताम्॥ ૮૧ તેમની કાય-સ્થિતિ-નિરંતર એ જ કાયમાં જન્મ લેતા રહેવાની કાળ-મર્યાદા – જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતકાળની છે. ८२. अणंतकालमुक्कोसं अंतोमुहत्तं जहन्नयं । विजढंमि सए काए पुढवीजीवाण अंतरं ॥ अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। वित्यक्ते स्वके काये पृथिवीजीवानामन्तरम् ॥ ૮૨ તેમનું અંતર – પૃથ્વીકાય છોડીને ફરી એ જ કાયમાં ઉત્પન્ન થવાનો કાળ – જઘન્યપણે અંતર્મુહૂર્ત અને Geो सनंतनो छ.१६ ૮૩,વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દૃષ્ટિએ તેમના હજારો ભેદ થાય છે. ८३. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः॥ ८४.१४ायि १५२ना छ - सूक्ष्म अने ५६२. આ બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે-બે ભેદ પડે ८४. दुविहा आउजीवा उ सुहुमा बायरा तहा। पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो॥ द्विविधा अब्जीवास्तु सूक्ष्मा बादरास्तथा। पर्याप्ता अपर्याप्ताः एवमेते द्विधा पुनः॥ ८५. बायरा जे उपज्जत्ता पंचहा ते पकित्तिया। सुद्धोदए य उस्से हरतणू महिया हिमे॥ बादरा ये तु पर्याप्ताः पंचधा ते प्रकीर्तिताः। शुद्धोदकं चावश्यायः हरतनुर्महिका हिमम् ॥ ૮૫ બાદર પર્યાપ્ત અષ્કાયિક જીવોના પાંચ ભેદ પડે છે – (१) शुद्धो६४, (२) 30.50, (3) ४२तनु, (४) थुम्मस भने (५) हिम.१० ८६. एगविहमणाणत्ता सुहमा तत्थ वियाहिया। सुहुमा सव्वलोगम्मि लोगदेसे य बायरा ॥ एकविधा अनानात्वाः सूक्ष्मास्तत्र व्याख्याताः। सूक्ष्माः सर्वलोके लोकदेशे च बादराः ॥ ૮૬ સૂક્ષ્મ અપ્રકાયિક જીવ એક જ પ્રકારના હોય છે, તેમનામાં વિવિધતા હોતી નથી. તેઓ સમગ્ર લોકમાં તથા બાદર અપ્રકાયિક જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८०४ अध्ययन-3६ : यो ८७-८४ ૮૭.પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને સ્થિતિની અપેક્ષાએ સાદિ-સાન્ત છે. ८७. संतई पप्पणाईया अपज्जवसिया वि य। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ ૮૮ તેમની આયુસ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને १९५४ो सात २ वर्षनी छ. ८८. सत्तेव सहस्साई वासाणुक्कोसिया भवे। आउट्ठिई आऊणं अंतोमहत्तं जहन्निया ॥ सप्तैव सहस्राणि वर्षाणामुत्कर्षिता भवेत्। आयुः स्थितिरपां अन्तर्मुहूर्त जघन्यका ॥ ८९. असंखकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्निया। काय?ई आऊणं तं कायं तु अमुंचओ॥ असंख्यकालमुत्कर्ष अन्तर्मुहूर्त जघन्यका। कायस्थितिरपां तं कायं त्वमुंचताम् ॥ ૮૯ તેમની કાયસ્થિતિ – નિરંતર તે જ કામમાં જન્મ લેતા રહેવાની કાળ મર્યાદા- જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતકાળની છે. ९०. अणंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं। विजढंमि सए काए आऊजीवाण अंतरं॥ अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। वित्यक्ते स्वके काये अब्जीवानामन्तरम् ॥ ૯૦.તેમનું અંતર – અપૂકાય છોડીને ફરીથી તે જ કાયમાં ઉત્પન્ન થતાં સુધીનો કાળ –જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળ છે. ૯૧ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો પ્રકાર થાય છે. ९१. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ॥ ९२. दुविहा वणस्सईजीवा सुहमा बायरा तहा। पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो॥ द्विविधा वनस्पतिजीवाः सूक्ष्मा बादरास्तथा। पर्याप्ता अपर्याप्ताः एवमेते द्विविधा पुनः ॥ ૯૨.વનસ્પતિકાયિક જીવો બે પ્રકારના છે – સૂક્ષ્મ અને બાદર, આ બન્નેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે - બે ભેદ થાય છે. ૯૩ બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક જીવોના બે ભેદ છે – (१) साधा२९-शरी२ सने (२) प्रत्ये:-शरी२. ९३. बायरा जे उ पज्जत्ता दुविहा ते वियाहिया। साहारणसरीरा य पत्तेगा य तहेव य॥ बादरा ये तु पर्याप्ताः द्विविधास्ते व्याख्याताः। साधारणशरीराश्च प्रत्येकाश्च तथैव च ॥ ९४. पत्तेगसरीरा उ णेगहा ते पकित्तिया। रुक्खा गुच्छा य गुम्मा य लया वल्ली तणा तहा। प्रत्येकशरीरास्तु अनेकधा ते प्रकीर्तिताः। रुक्षा गुच्छाश्च गुल्माश्च लता वल्ली तृणानि तथा ॥ ૯૪.પ્રત્યેક-શરીર વનસ્પતિકાયિક જીવોના અનેક પ્રકાર छ- वृक्ष, गु५७, गुल्म, सता, १eी मने तृा. Page #376 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ८०५ अध्ययन-3६ : R &५-१०२ ९५. लयावलय पव्वगा कुहुणा जलरुहा ओसहीतिणा। हरियकाया य बोद्धव्वा पत्तेया इति आहिया॥ लतावलयानि पर्वजाः कुहणा जलरुहा औषधितृणानि। हरितकायाश्च बोद्धव्याः प्रत्येका इति आख्याताः ॥ ८५.बता-पराय (नारियेण वगै३), ५४ (शे२डी वगै३). पुरा (मोयडी वगेरे), ४१२६ (भग ३), मौषषि-तु (अना४) अने हरित-य-- साधा प्रत्ये:-शरीर छे. ૯૬ સાધારણ-શરીર વનસ્પતિકાયિક જીવોના અનેક પ્રકાર छ-42121, भूमा, ६, ९६. साहारणसरीरा उ णेगहा ते पकित्तिया। आलुए मूलए चेव सिंगबेरे तहेव य॥ साधारणशरीरास्तु अनेकविधा ते प्रकीतिता। आलुको मूलकश्चैव श्रृगबेरं तथैव च ॥ ८७.डिसी६, सिरिसी, सिस्सिरिसी, M4, ४-६६ी , उंगणी, खस, बी, स्तुम, ९७. हिरिली सिरिली सिस्सिरिली हिरली सिरिली सिस्सिरिली जावई केदकंदली। जावई केदकन्दली। पलंदूलसणकंदे य पलाण्डुलशुनकन्दश्च कंदली य कुटुंबए॥ कन्दली च कुस्तुम्बकः ॥ ८८.मोटी, स्नि, स्तिम, मु, पृl, १४, सु२९।४४, २८. लोहिणीहू य थिहू य कुहगा य तहेव य। कण्हे य वज्जकंदे य कंदे सूरणए तहा॥ लोही निहुश्च स्तिभुश्च कुहकाश्च तथैव च। कृष्णश्च वज्रकन्दच कन्दः सूरणकस्तथा ॥ ૯૯.અશ્વકર્ણા, સિહકર્ણી, મુસુંઢી અને હળદર વગેરે. આ या साधा२९।-शरीर छे.१८ अस्सकण्णी य बोद्धव्वा सोहकण्णी तहेव य। मुसुंढी य हलिद्दा य णेगहा एवमायओ॥ अश्वकर्णी च बोद्धव्या सिंहकर्णी तथैव च। मुषुण्ढी च हरिद्रा च अनेकधा एवमादयः॥ १००. एगविहमणाणत्ता सुहुमा तत्थ वियाहिया। सुहुमा सव्वलोगम्मि लोगदेसे य बायरा ॥ एकविधा अनानात्वाः सूक्ष्मास्तत्र व्याख्याताः। सूक्ष्माः सर्वलोके लोकदेशे च बादराः ॥ ૧OO.સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવો એક જ પ્રકારના હોય છે, તેમનામાં વિવિધતા હોતી નથી. તેઓ સમગ્ર લોકમાં તથા બાદ વનસ્પતિકાયિક જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. ૧૦૧ પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને स्थितिनी अपेक्षा साहि-सान्त छे. १०१. संतइं पप्पणाईया अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्यानादिकाः अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ ૧૦૨.તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે દસ હજાર વર્ષની છે. १०२. दस चेव सहस्साई वासाणुक्कोसिया भवे। वणप्फईण आउं तु अंतोमुहुत्तं जहन्नगं॥ दश चैव सहस्राणि वर्षाणामुत्कर्षिता भवेत् । वनस्पतीनामायुस्तु अन्तर्मुहूर्तं जघन्यकम् ॥ Page #377 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ८०६ અધ્યયન-૩૬: શ્લોક ૧૦૩-૧૧૦ ૧૦૩ તેમની કાય-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળની છે. १०३. अणंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं। कायठिई पणगाणं तं कायं तु अमुचओ॥ अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्त जघन्यकम्। कायस्थितिः पनकानां तं कायं तु अमुंचताम् ॥ १०४. असंखकालमुक्कोसं अंतोमुहत्तं जहन्नयं। विजदंमि सए काए पणगजीवाण अंतरं ।। असङ्ख्यकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। वित्यक्ते स्वके काये पनकजीवानामन्तरम् ॥ ૧૦૪.તેમનું અંતર – વનસ્પતિકાયને છોડીને ફરી તે જ કાયમાં ઉત્પન્ન થવા સુધીનો ગાળો જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતકાળ છે. ૧૦૫.વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો ભેદ થાય છે. १०५. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाइं सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ॥ १०६. इच्चेए थावरा तिविहा समासेण वियाहिया। इत्तो उ तसे तिविहे वुच्छामि अणुपुव्वसो॥ इत्येते स्थावरास्त्रिविधाः समासेन व्याख्याताः। इतस्तु त्रसान् त्रिविधान् वक्ष्याम्यनुपूर्वशः ॥ ૧૦૬.આ ત્રણ પ્રકારના સ્થાવર જીવોનું સંક્ષિપ્ત વર્ણન છે. હવે ત્રણ પ્રકારનો ત્રસ જીવોનું ક્રમશઃ નિરૂપણ કરીશ. १०७. तेऊ वाऊ य बोद्धव्वा उराला य तसा तहा। इच्चेए तसा तिविहा तेसिं भेए सुणेह मे॥ तेजो वायुश्च बोद्धव्याः उदाराश्च त्रसास्तथा। इत्येते त्रसास्त्रिविधाः तेषां भेदान् श्रृणुत मे ॥ ૧૦૭.તેજસ્કાય, વાયુકાય અને ઉદાર ત્રસકાય- આ ત્રણ ભેદ ત્રસકાયના છે. હવે તેમના ભેદો મારી પાસેથી સાંભળો. १०८. दुविहा तेउजीवा उ सुहमा बायरा तहा। पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो॥ द्विविधास्तेजोजीवास्तु सूक्ष्मा बादरास्तथा। पर्याप्ता अपर्याप्ताः एवमेते द्विधा पुनः॥ ૧૦૮ તેજસ્કાયિક જીવોના બે પ્રકાર છે–સૂક્ષ્મ અને બાદર. તે બન્ને જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે-બે ભેદ थाय छे. १०९. बायरा जे उ पज्जत्ता णेगहा ते वियाहिया। . इंगाले मुम्मुरे अगणी अच्चि जाला तहेव य॥ बादरा ये तु पर्याप्ताः अनेकधा ते व्याख्याताः। अंगारो मुमुरोऽग्निः अचिर्चाला तथैव च ॥ ૧૦૯ બાદર પર્યાપ્ત તેજસ્કાયિક જીવોના અનેક ભેદ છે – अंगार, मुभुर, मन, मर्थि, ४पाला, ૧૧૦.ઉલ્કા, વિદ્યુત વગેરે સૂક્ષ્મ તેજસ્કાયિક જીવો એક જ પ્રકારના હોય છે. તેમનામાં વિવિધતા હોતી નથી.૧૯ ११०. उक्का विज्जू य बोद्धव्वा णेगहा एवमायओ। एगविहमणाणत्ता सुहुमा ते वियाहिया ॥ उल्का विद्युच्च बोद्धव्याः अनेकधा एवमादयः। एकविधा अनानात्वाः सूक्ष्मास्ते व्याख्याताः ॥ Page #378 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ १११. सुहुमा सव्वलोगम्मि लोगदेसे य बायरा । इत्तो कालविभागं तु तेसिं वुच्छं चउव्विहं ॥ ११२. संतई पप्यणाईया अपज्जवसिया वि य । ठि पडुच्च साईया सपज्जवसिया विय ॥ ११३. तिण्णेव अहोरत्ता उक्कोसेण वियाहिया । उ अंतोनिया || ११४. असंखकालमुक्को अंतोन्नयं । काऊ कायं तु अचओ ॥ ११५. अनंतकालमुक्कोसं अंतमुत्तं जनयं । विजढंमि सए काए तेजीवाण अंतरं ॥ ११६. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ । संठाणादेसओ वावि विहाणारं सहस्सो ॥ ११७. दुविहा वाउजीवा उ सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता एवमे दुहा पुणो ॥ ११८. बायरा जे उ पज्जत्ता पंचहा ते पकित्तिया उक्aलिया मंडलिया घणगुंजा सुद्धवाया य ॥ सूक्ष्मा: सर्वलोके लोकदेशे च बादराः । इतः कालविभागं तु तेषां वक्ष्यामि चतुर्विधम् ॥ सन्तति प्राप्यः अनादिका: अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिका: सपर्यवसिता अपि च ॥ त्रीण्येवाहोरात्राणि उत्कर्षेण व्याख्याता । आयुःस्थितिस्तेजसाम् अन्तर्मुहूर्तं जघन्यका ॥ असंख्यकालमुत्कर्षं अन्तर्मुहूर्त्तं जघन्यकम् । कायस्थितिस्तेजसाम् तं कायं तु अमुंचताम् ॥ अनन्तकालमुत्कर्षं अन्तर्मुहूर्तं जघन्यकम् । वित्यक्ते स्वके काये तेजोजीवानामन्तरम् ॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः । संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ॥ 602 द्विविधा वायुजीवास्तु सूक्ष्मा बादरास्तथा । पर्याप्ता अपर्याप्ता एवमेते द्विधा पुनः ॥ बादरा ये तु पर्याप्ताः पंचधा ते प्रकीर्तिताः । उत्कलिका मण्डलिका घनगुंजाः शुद्धवाताश्च ॥ अध्ययन - उहु : सो१११ ११८ ૧૧૧.તેઓ (સૂક્ષ્મ તેજસ્કાયિક જીવો) સમગ્ર લોકમાં અને બાદર તેજસ્કાયિક જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે હું તેમના ચતુર્વિધ કાળ-વિભાગનું નિરૂપણ हरीश . ૧૧૨.પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિ-સાન્ત છે. ૧૧૩.તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને उत्कृष्टपणे दिवस-रातनी छे. ૧૧૪.તેમની કાય-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળની છે. ૧૧૫.તેમનું અંતર – તેજસ્કાયને છોડીને ફરી તે જ કાયમાં ઉત્પન્ન થવા સુધીનો કાળ – જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળ છે. ૧૧૬.વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો ભેદ છે. ૧૧૭.વાયુકાયિક જીવોના બે પ્રકાર છે – સૂક્ષ્મ અને બાદર. તે બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે બે ભેદ પડે छे. ૧૧૮.બાદર પર્યાપ્ત વાયુકાયિક જીવોના પાંચ ભેદ હોય છે - (१) (उत्प्रसिडा, (२) मंडविडा, (3) धनवात, (४) शुभवात जने (4) शुद्ध वात. Page #379 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८०८ અધ્યયન-૩૬ : શ્લોક ૧૧૯-૧૨૬ ११९. संवट्टगवाते य णेगविहा एवमायओ। एगविहमणाणत्ता सुहमा ते वियाहिया॥ संवर्तकवाताश्च अनेकधा एवमादयः। एकविधा अनानात्वाः सूक्ष्मास्ते व्याख्याताः ॥ ૧૧૯ તેમના સંવર્તક વાત વગેરે બીજા પણ અનેક પ્રકારો છે. સૂક્ષ્મ વાયુકાયિક જીવો એક જ પ્રકારના હોય છે, તેમનામાં વિવિધતા હોતી નથી,૨૦ १२०. सुहुमा सव्वलोगम्मि लोगदेसे य बायरा। इत्तो कालविभागं तु तेसिं वुच्छं चउव्विहं॥ सूक्ष्माः सर्वलोके लोकदेशे च बादराः। इतः कालविभागं तु तेषां वक्ष्यामि चतुर्विधम् ॥ ૧૨૦.તેઓ (સૂક્ષ્મ વાયુકાયિક જીવો) સમગ્ર લોકમાં અને બાદર વાયુકાલિક જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે હું તેમના ચતુર્વિધ કાળ-વિભાગનું નિરૂપણ जरीश. ૧૨ ૧.પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત છે અને स्थितिनी अपेक्षा साहि-सान्त छ. १२१. संतई पप्पणाईया अपज्जवसिया विय। ठिइं पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ ૧૨૨ તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે ત્રણ હજાર વર્ષની છે. १२२. तिण्णेव सहस्साई वासाणुक्कोसिया भवे। आउट्ठिई वाऊणं अंतोमुहत्तं जहनिया॥ त्रीण्येव सहस्राणि वर्षाणामुत्कर्षिता भवेत्। आयु:स्थितिर्वायूनाम् अन्तर्मुहूर्त्त जघन्यकम् ॥ ૧૨૩.તેમની કાય-સ્થિતિ જઘન્યપણે અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળની છે. १२३. असंखकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं। कायट्ठिई वाऊणं तं कायं तु अमुंचओ॥ असंख्यकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। कायस्थितिर्वायूनां तं कायं तु अमुंचताम् ॥ १२४. अणंतकालमुक्कोसं अंतोमुहत्तं जहन्नयं। विजढंमि सए काए वाउजीवाण अंतरं ॥ अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। वित्यक्ते स्वके काये वायुजीवानामन्तरम् ।। ૧૨૪.તેમનું અંતર–વાયુકાયને છોડીને ફરીથી તે જ કાયમાં ઉત્પન્ન થવા સુધીનો કાળ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળ છે. ૧૨૫,વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો ભેદ હોય છે. १२५. एएसि वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानोदेशतो वाऽपि विधानानि सहस्रशः॥ १२६. ओराला तसा जे उ चहा ते पकित्तिया। बेइंदियतेइंदिय चउरोपंचिंदिया चेव॥ 'ओराला' वसा ये तु चतुर्धा ते प्रकीर्तिताः। द्वीन्द्रियास्त्रीन्द्रियाः चतुष्पंचेन्द्रियाश्चैव ॥ १२६.स्थूण स-यि यो यार १२ना छ - (१) दान्द्रिय, (२) त्रीन्द्रिय, (3) यतुरिन्द्रिय सने (४) पंथेन्द्रिय. . Page #380 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ८०८ अध्ययन-36 : यो १२७-१३४ ૧ર૭.હીન્દ્રિયે જીવ બે પ્રકારના છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેમના ભેદ મારી પાસેથી સાંભળો. १२७. बेइंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया। पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥ द्वीन्द्रियास्तु ये जीवाः द्विविधास्ते प्रकीर्तिताः। पर्याप्ता अपर्याप्ताः तेषां भेदान् श्रृणुत मे ॥ १२८. किमिणो सोमंगला चेव अलसा माइवाहया। वासीमुहा य सिप्पीया संखा संखणगा तहा॥ १२८.भि., सौभंस, मखस, भातृपा, वासीभुम, सीप, शंभ, शंजन, कृमय: सौमङ्गलाश्चैव अलसा मातृवाहकाः। वासीमुखाश्च शुक्तयः शङ्खा शङ्खनकास्तथा ॥ १२८.५८दोय, मास, ओ.डी., ४ो, MAS, हनिया, १२९. पल्लोयाणुल्लया चेव तहेव य वराडगा। जलूगा जालगा चेव चंदणा य तहेव य॥ 'पल्लोया' 'अणुल्लया' चैव तथैव च वराटकाः। जलौका जालकाश्चैव चन्दनाश्च तथैव च ॥ ૧૩૦.વગેરે અનેક પ્રકારના હીન્દ્રિય જીવો છે. તેઓ લોકના એક ભાગમાં જ મળે છે, સમગ્ર લોકમાં નહીં. १३०. इइ बेइंदिया एए णेगहा एवमायओ। लोगेगदेसे ते सव्वे न सव्वत्थ वियाहिया ॥ इति द्वीन्द्रिया एते अनेकधा एवमादयः । लोकैकदेशे ते सर्वे न सर्वत्र व्याख्याताः ॥ ૧૩૧.પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને स्थितिन अपेक्षा साहि-सान्त छे. १३१. संतई पप्पणाईया अपज्जवसिया वि य। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्यानादिकाः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ ૧૩૨ તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે બાર વર્ષની છે. १३२. वासाई बारसे व उ उक्कोसेण वियाहिया। बेइंदियआउट्ठई अंतोमुहुत्तं जहन्निया ॥ वर्षाणि द्वादशैव तु उत्कर्षेण व्याख्याता। द्वीन्द्रियायुःस्थिति: अन्तर्मुहूर्तं जघन्यका॥ ૧૩૩.તેમની કાય-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે સંખ્યાતકાળની છે. १३३. संखिज्जकालमुक्कोसं अंतोमुत्तं पहन्नयं। बेइंदियकायट्ठिई तं कायं तु अमुंचओ॥ संख्येकालमुत्कर्ष अन्तर्मुहूर्त जघन्यकम्। द्वीन्द्रियकायस्थितिः । तं कायं तु अमुंचताम् ॥ ૧૩૪.તેમનું અંતર જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળનું છે. १३४. अणंतकालमुक्कोसं अंतोमुहत्तं जहन्नयं। बेइंदियजीवाणं अंतरेयं वियाहियं ।। अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। द्वीन्द्रिय-जीवानां अन्तरं च व्याख्यातम् ।। Page #381 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૯૧૦ અધ્યયન-૩૬ : શ્લોક ૧૩૫-૧૪૨ ૧૩૫,વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો પ્રકાર થાય છે. १३५. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः॥ ૧૩૬ .ત્રીન્દ્રિય જીવો બે પ્રકારના છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેમના ભેદ તું મારી પાસેથી સાંભળ. १३६. तेइंदिया उजे जीवा दुविहा ते पकित्तिया। पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥ त्रीन्द्रियास्तु ये जीवाः द्विविधास्ते प्रकीर्तिताः। पर्याप्ता अपर्याप्ताः तेषां भेदान् श्रृणुत मे॥ १39.3041, 11, 13, रोणिया, 345, तृA२४, 1881२४ (धु), मासु, पा.२६, १३७. कुंथुपिवीलिउडुसा उक्कलुद्देहिया तहा। तणहारकट्ठहारा मालुगा पत्तहारगा॥ कुन्थुपिपीलकोईशाः उक्कलोपदेहिकास्तथा। तृणाहारकाष्ठाहाराः 'मालुगा' पत्राहारकाः॥ 13८.४पासास्थि-भिं४,ति६४, पुष-मि४, शतावरी, नपटू२६, यि, १३८. कप्पासट्टिमिजा य तिंदुगा तउसमिंजगा। सदावरी य गुम्मी य बोद्धव्वा इंदकाइया ।। कर्पासास्थिमिजाश्च तिन्दुकाः त्रपुषमिञ्जकाः । शतावरी च गुल्मी च बौद्धव्या इन्द्रकायिकाः ॥ १३९. इंदगोवगमाईया णेगहा एवमायओ। लोएगदेसे ते सव्वे न सव्वत्थ वियाहिया ॥ इन्द्रगोपकादिकाः अनेकधा एवमादयः । लोकैकदेशे ते सर्वे न सर्वत्र व्याख्याताः ॥ ૧૩૯ ઈન્દ્રગોપ વગેરે અનેક પ્રકારના ત્રીન્દ્રિય જીવો છે. તેઓ લોકના એક ભાગમાં જ મળે છે, સમગ્ર લોકમાં नही. ૧૪૦.પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને સ્થિતિની અપેક્ષાએ સાદિ-સાત્ત છે. १४०. संतई पप्पणाईया अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवरिता अपि च ॥ ૧૪૧.તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે ઓગણપચાસ દિવસની છે. १४१. एगणपण्णहोरत्ता उक्कोसेण वियाहिया। तेइंदियआउठिई अंतोमहत्तं तहन्निया । एकोनपंचाशदहोरात्राणि उत्कर्षेण व्याख्याता। त्रीन्द्रियायुःस्थितिः अन्तर्मुहूर्त जघन्यका ॥ ૧૪૨ તેમની કાય-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે સંખ્યાત-કાળની છે. १४२. संखिज्जकालमुक्कोसं अंतोमुहत्तं जहन्नयं। तेइंदियकायठिई तं कायं तु अमुंचओ ।। संख्येयकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। त्रीन्द्रियकायस्थितिः तं कायं तु अमुंचताम् ॥ Page #382 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૧૧ અધ્યયન-૩૬ : શ્લોક ૧૪૩-૧૫૦ ૧૪૩.તેમનું અંતર જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળનું છે. १४३. अणंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं। तेइंदियजीवाणं अंतरेयं वियाहियं ॥ अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्त जघन्यकम्। त्रीन्द्रिय जीवानां अन्तरमेतद् व्याख्यातम् ॥ १४४. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ।। ૧૪૪.વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો પ્રકાર થાય છે. ૧૪પ.ચતુરિન્દ્રિય જીવો બે પ્રકારના હોય છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેમના ભેદ તું મારી પાસેથી સાંભળ. १४५. चरिंदिया उजे जीवा दुविहा ते पकित्तिया। पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥ चतुरिन्द्रियास्तु ये जीवाः द्विविधास्ते प्रकीर्तिताः। पर्याप्ता अपर्याप्ताः तेषां भेदान् शृणुत मे ॥ १४६.षि, पोत्ति, भक्षि, भ६७२, भ्रम२, 12, पतंग, दि.१, १२, १४६. अंधिया पोत्तिया चेव मच्छिया मसगा तहा। भमरे कीडपयंगे य ढिंकुणे कुंकुणे तहा ।। अन्धिकाः पोत्तिकाश्चैव मक्षिका मशकास्तथा। भ्रमराः कीटपतंगाश्च डिंकुणा कुंकणास्तथा ॥ १४७.83, गारट, नापती, विछी, डोस, मुंगरीट, विरसी, अक्षिवेध, १४७. कुक्कुडे सिंगिरीडी य नंदावत्ते य विछिए। डोले भिंगारी य विरली अच्छिवेहए॥ कुक्कुटाः शृङ्गरीट्यश्च नन्दावर्ताश्च वृश्चिकाः । 'डोल' भृङ्गारिणश्च विरल्योऽक्षिवेधकाः ॥ १४८.मक्षिस, भाग५, भक्षिरो, वियित्र-पत्र, चित्र पत्र, मो४िलिया, ४ारी, नायर, तन्त: १४८. अच्छिले माहए अच्छिरोडए विचित्ते चित्तपत्तए। ओहिंजलिया जलकारी य नीया तंतवगाविय ॥ अक्षिला मागधा अक्षिरोडका विचित्राश्चित्रपत्रकाः। ओहिंजलिया जलकार्यश्च नीचास्तन्तवका अपि च ॥ १४९. इइ चउरिदिया एए णेगहा एवमायओ। लोगस्स एग देसम्मि ते सव्वे परिकित्तिया ॥ ૧૪૯,વગેરે અનેક પ્રકારના ચતુરિન્દ્રિય જીવો છે. તેઓ લોકમાં એક ભાગમાં જ મળે છે, સમસ્ત લોકમાં નહીં, इति चतुरिन्द्रिया एते अनेकधा एवमादयः । लोकस्यैकदेशे ते सर्वे परिकीर्तिताः॥ ૧૫૦.પ્રવાહની અપેજ્ઞાએ તેઓ અનાદિ-અનંત છે અને स्थितिनी, अपेक्षा साहि-सान्त छे. १५०. संतई पप्पणाईया अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य ।। सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ।। Page #383 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૧ ૨ अध्ययन-3६ : 18 १५१-१५८ ૧૫૧ તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે છ માસની છે. १५१. छच्चेव य मासा उ उक्कोसेण वियाहिया। चउरिदियआउठिई अंतोमुहत्तं जहन्निया ॥ षट् चैव च मासास्तु उत्कर्षेण व्याख्याता। चतुरिन्द्रियायुः स्थितिः अन्तर्मुहूर्तं जघन्यका ॥ ૧૫૨ તેમની કાય-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે સંખ્યાતકાળની છે. १५२. संखिज्जकालमुक्कोसं अंतोमुहत्तं जहन्नयं चउरिदियकायठिई तं कायं तु अमुचओ॥ संख्येयकालमुत्कर्ष अन्तर्मुहूर्त जघन्यकम्। चतुरिन्द्रियकायस्थितिः तं कायं तु अमुंचताम् ॥ १५३. अणंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं। विजढंमि सए काए अंतरेयं वियाहियं ॥ अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। वित्यक्ते स्वके काये अन्तरमेतद् व्याख्यातम् ॥ ૧૫૩ તેમનું અંતર– ચતુરિન્દ્રિયની કાયને છોડીને ફરીથી તે જ કાયમાં ઉત્પન્ન થવા સુધીનો કાળ–જધન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળ છે. ૧૫૪ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દૃષ્ટિએ તેમના હજારો ભેદ થાય છે. १५४. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ॥ १५५.येन्द्रिय वो यार प्रहारना - (१) नरयि, (२) तिर्थय, (3) मनुष्य भने (४) देव १५५. पंचिदिया उजे जीवा चउब्विहा ते वियाहिया। नेरड्यतिरिक्खा य मणुया देवा य आहिया ॥ पंचेन्द्रियास्तु ते जीवाः चतुर्विधास्ते व्याख्याताः। नैरयिकास्तिर्यञ्चश्च मनुजा देवाश्च आख्याताः ।। १५६. नेरड्या सत्तविहा पुढवीसु सत्तसू भवे। रयणाभसक्कराभा वालुयाभा य आहिया ॥ नैरयिका: सप्तविधाः पृथिवीषु सप्तसु भवेयुः। रत्नाभा शर्कराभा वालुकाभा च आख्याता ॥ ૧૫૬ નૈરયિક જીવ સાત પ્રકારના છે તેઓ સાત પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે. તે સાત પૃથ્વીઓ આ પ્રમાણે છે – (१) रत्नाभा, (२) शशमा, (3) वासभा, १५७. पंकाभा धूमाभा तमा तमतमा तहा। इइ नेरड्या एए सत्तहा परिकित्तिया ॥ पंकाभा धूमाभा तमा तमस्तमा तथा। इति नैरयिका एते सप्तधा परिकीर्तिताः ॥ १५७.(४) ५.मा, (५) धूमामा, (६) तमा भने (७) તમસ્તમાં, આ સાત પૃથ્વીઓમાં ઉત્પન્ન થવાને કારણે જ નૈરયિકો સાત પ્રકારના છે. ૧૫૮ તેઓ લોકના એક ભાગમાં છે. હવે હું તેમના ચતુર્વિધ કાળવિભાગનું નિરૂપણ કરીશ. १५८. लोगस्स एगदेसम्मि ते सव्वे उ वियाहिया। एत्तो कालविभागंतु वच्छं तेसिं चउन्विहं ॥ लोकस्यैकदेशे ते सर्वे तु व्याख्याताः। इत: कालविभागं तु वक्ष्यामि तेषां चतुर्विधम् ॥ Page #384 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૧૩ અધ્યયન-૩૬ : શ્લોક ૧૫૯-૧૬૬ ૧૫૯ પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને સ્થિતિની અપેક્ષાએ સાદિ-સાત્ત છે. १५९. संतई पप्पणाईया अपज्जवसिया वि य। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थितिं प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ ૧૬૦.૫હેલી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જઘન્યપણે દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટપણે એક સાગરોપમની છે. १६०. सागरोवममेगं तु उक्कोसेण वियाहिया। पढमाए जहन्नेणं दसवाससहस्सिया ॥ सागरोपममेकं तु उत्कर्षेण व्याख्याता। प्रथमायां जघन्येन दशवर्षसहस्रिका ।। ૧૬૧.બીજી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જઘન્યપણે એક સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ત્રણ સાગરોપમની १६१. तिण्णेव सागरा ऊ उक्कोसेण वियाहिया। दोच्चाए जहन्नेणं एगं तु सागरोवमं ॥ वय एव सागरास्तु उत्कर्षेण व्याख्याता। द्वितीयायां जघन्येन एकं तु सागरोपमम् ॥ छ ૧૬૨.ત્રીજી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જધન્યપણે ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સાત સાગરોપમની १६२. सत्तेव सागरा ऊ उक्कोसेण वियाहिया। तइयाए जहन्त्रेणं तिण्णेव उ सागरोवमा ॥ सप्तैव सागरास्तु उत्कर्षेण व्याख्याता। तृतीयायां जघन्येन त्रीणि एव तु सागरोपमाणि ।। ૧૬૩.ચોથી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જઘન્યપણે સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે દસ સાગરોપમની १६३. दस सागरोवमा ऊ उक्कोसेण वियाहिया। चउत्थीए जहन्नेणं सत्तेव उ सागरोवमा ॥ दश सागरोपमाणि तु उत्कर्षेण व्याख्याता। चतुर्थ्यां जघन्येन सप्तैव तु सागरोपमाणि ॥ ૧૬૪.પાંચમી પૃથ્વીમાં નૈરયિકોની આયુસ્થિતિ જઘન્યપણે દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સત્તર સાગરોપમની १६४. सत्तरस सागरा ऊ उक्कोसेण वियाहिया। पंचमाए जहन्नेणं दस चेव उसागरोवमा ॥ सप्तदश सागरास्तु उत्कर्षेण व्याख्याता। पंचम्यां जघन्येन दश चैव तु सागरोपमाणि ॥ १६५. बावीस सागरा ऊ उकोसेण वियाहिया। छट्ठीए जहन्नेणं सत्तरस सागरोवमा ॥ द्वाविंशतिः सागरास्तु उत्कर्षेण व्याख्याता। षष्ट्यां जघन्येन सप्तदश सागरोपमाणि ॥ ૧૬૫.છઠ્ઠી પૃથ્વીમાં નૈરિયકોની આયુ-સ્થિતિ જઘન્યપણે સાર સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે બાવીસ સાગરોપમની છે. १६६. तेत्तीस सागरा ऊ उक्कोसेण वियाहिया। सत्तमाए जहन्नेणं बावीसं सागरोवमा॥ त्रयस्त्रिंशत् सागरास्तु उत्कर्षेण व्याख्याता। सप्तम्यां जघन्येन द्वाविंशतिः सागरोपमाणि ।। ૧૬૬ સાતમી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જઘન્યપણે બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમની છે. , Page #385 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૧૪ अध्ययन-36 : 05 १६७-१७४ ૧૬૭,નૈરયિક જીવોની જે આયુ-સ્થિતિ છે, તે જ તેમની જધન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. १६७. जा चेव उ आउठिई नेझ्याणं वियाहिया। सा तेसिं कायठिई जहन्नुक्कोसिया भवे ॥ या चैव तु आयुःस्थितिः नैरयिकाणां व्याख्याता। सा तेषां कायस्थितिः जघन्योत्कर्षिता भवेत् ॥ १६८. अणंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं। विजढंमि सए काए नेरड्याणं तु अंतरं॥ अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्त जघन्यकम्। वित्यक्ते स्वके काये नैरयिकाणां तु अन्तरम् ॥ ૧૬૮ તેમનું અંતર-નૈરયિકની કાય છોડીને ફરીથી તે જ કાયમાં ઉત્પન્ન થવા સુધીનો કાળ – જધન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંત-કાળ છે. ૧૬૯.વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો ભેદ થાય છે. १६९. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः॥ १७०.५येन्द्रिय-तिर्यय पोना में प्रार छ - (१) संभभि-तिर्थय भने (२) गर्म-उत्पन्न-तिर्थय. १७०. पंचिदियतिरिक्खाओ दुविहा ते वियाहिया। सम्मुच्छिमतिरिक्खाओ गब्भवक्वंतिया तहा ।। पंचेन्द्रियतिर्यञ्चः द्विविधास्ते व्याख्याताः। सम्मूच्छिमतिर्यञ्चः गर्भावक्रन्तिकास्तथा ॥ १७१. दुविहावि ते भवे तिविहा जलयरा थलयरा तहा। खहयरा य बोद्धव्वा तेसिं भेए सुणेह मे॥ द्विविधा अपि ते भवेयुः त्रिविधाः १७१.आपनेना ४५२, स्थगय२ भने यन। मेथी जलचराः स्थलचरास्तथा। ત્રણ-ત્રણ પ્રકાર બને છે. તેમના ભેદ તું મારી પાસેથી खचराश्च बोद्धव्याः सभण. तेषां भेदान् श्रृणुत मे ॥ १७२.४१२२ वो पांय ५२ना - (१) मत्स्य, (२) ५५७५, (3) ग्राड, (४) भ७२ अने (५) सुंसुभार १७२. मच्छा य कच्छभा य गाहा य मगरा तहा। सुंसुमारा य बोद्धव्वा पंचहा जलयराहिया ॥ मत्स्याश्च कच्छपाश्च ग्राहाश्च मकरास्तथा। सुंसुमाराश्च बोद्धव्याः पंचधा जलचरा आख्याताः ॥ १७३. लोएगदेसे ते सव्वे न सव्वत्थ वियाहिया। एत्तो कालविभागंतु वुच्छं तेसिं चउव्विहं ।। लोकैकदेशे ते सर्वे न सर्वत्र व्याख्याताः। इत: कालविभागं तु वक्ष्यामि तेषां चतुर्विधम् ॥ ૧૭૩.તેઓ લોકના એક ભાગમાં જ હોય છે, સમગ્ર લોકમાં નહીં, હવે હું તેમના ચતુર્વિધ કાળ-વિભાગનું નિરૂપણ रीश. ૧૭૪. પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને स्थितिनी अपेक्षा साहि-सान्त छ. १७४. संतई पप्पणाईया अपज्जवसिया वि य। ठिई पडुच्च साईया सपज्जवसिया विय॥ सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ | Page #386 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૧૫ अध्ययन-उ६:२६ १७५-१८२ ૧૭૫.તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે એક કરોડ પૂર્વની છે. १७५. एगा य पुव्वकोडीओ उक्कोसेण वियाहिया। आउट्ठिई जलयराणं अंतोमुहत्तं जहनिया ॥ एका च पूर्वकोटी उत्कर्षेण व्याख्याता। आयु:स्थिति लचराणां अन्तर्मुहुर्त जघन्यका ॥ ૧૭૬ તેમની કાય-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે બે થી નવ કરોડ પૂર્વની છે. १७६. पुव्वकोडीपुहत्तं तु उक्कोसेण वियाहिया। कायट्ठिई जलयराणं अंतोमुहत्तं जहन्निया ॥ पूर्वकोटिपृथक्त्वं तु उत्कर्षेण व्याख्याता। कायस्थितिर्जलचराणां अन्तर्मुहूर्त्त जघन्यका ॥ १७७. अणंतकालमुक्कोसं अंतोमुहत्तं जहन्नयं। विजढंमि सए काए जलयराणं तु अंतरं ॥ अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। वित्यक्ते स्वके काये जलचराणं तु अन्तरम् ॥ ૧૭૭.તેમનું અંતર– જળચરની કાય છોડીને ફરીથી તે જ કાયમાં ઉત્પન્ન થવા સુધીનો કાળ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ છે. ૧૭૮ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના रो मे थाय छे. १७८. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो।। एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ।। १७९. चउप्पया य परिसप्पा दुविहा थलयरा भवे। चउप्पया चउविहा ते मे कित्तयओ सुण ॥ चतुष्पदाश्च परिसर्पाः द्विविधाः स्थलचरा भवेयुः। चतुष्पदाश्चतुर्विधाः तान् मे कीर्तयतः श्रृणु ॥ १७९.स्थणय२० प्रअरना छ- (१) यतु५६ जने (૨) પરિસર્પ. ચતુષ્પદ ચાર પ્રકારના છે. તે તું મારી પાસેથી સાંભળ. १८०. एगखुरा दुखुरा चेव गंडीपयसणहप्पया। हयमाइगोणमाइगयमाइसीहमाइणो॥ एकखुरा द्विखुराश्चैव गण्डीपदाः सनखपदाः । हयादयो गवादयः गजादयः सिंहादयः॥ १८०.(१) २ - घोडा वगेरे, (२) द्विपु२-मह वगेरे, (3) ५६-हाथी वगेरे, (४) सनम५६ - सिंह वगेरे. १८१. भुओरगपरिसप्या य परिसप्पा दुविहा भवे। गोहाई अहिमाई य एक्केका णेगहा भवे॥ भूजउरगपरिसश्चि परिसा द्विविधा भवेयुः। गोधादयो अह्यादयश्च एकैके अनेकधा भवेयुः ॥ १८१.५रिसनाले २७ - (१) ४४परिस4 - डायना पणे यासना। यो वगैरे, (२) ७२५रिसપેટના બળે ચાલનારા સાપ વગેરે. તે બન્ને અનેક પ્રકારના હોય છે. १८२. लोएगदेसे ते सव्वे न सव्वत्थ वियाहिया। एत्तो कालविभागं तु वुच्छं तेसिं चउव्विहं ॥ लोकैकदेशे ते सर्वे न सर्वत्र व्याख्याताः। इत: कालविभागं तु वक्ष्यामि तेषां चतुर्विधम् ॥ ૧૮૨ તેઓ લોકના એક ભાગમાં હોય છે, સમસ્ત લોકમાં નહીં, હવે હું તેમના ચતુર્વિધ કાળ-વિભાગનું નિરૂપણ रीश. Page #387 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ અધ્યયન-૩૬ : શ્લોક ૧૮૩-૧૯૦ ૧૮૩ પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને स्थितिनी अपेक्षा साहि-सान्त छ. १८३. संतई पप्पणाईया अपज्जवसिया वि य। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ ૧૮૪.તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને उत्कृष्ट५ त्रएपल्यापम पूर्वनी छ. १८४. पलिओवमाउ तिण्णि उ उक्कोसेण वियाहिया। आउट्टिई थलयराणं अंतोमुहत्तं जहनिया ॥ पल्योपमानि तु त्रीणि तु उत्कर्षेण व्याख्याता। आयुःस्थितिः स्थलचराणां अन्तर्मुहूर्त्त जघन्यका ॥ १८५. पलिओवमाउ तिण्णि उ उक्कोसेण तु साहिया। पुवकोडीपुहत्तेणं अंतोमुहत्तं जहन्निया ।। पल्योपमानि तु त्रीणि तु उत्कर्षेण तु साधिका। पूर्वकोटिपृथक्त्वेन अन्तर्मुहूर्त जघन्यका ॥ ૧૮૫-૮૬ જઘન્યપણે અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટપણે પૃથક્વ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ – એક સ્થળચર જીવોની કાય-સ્થિતિ છે. તેમનું અંતર જઘન્યપણે અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટપણે અનંત-કાળનું છે. १८६. कायट्ठिई थलयराणं अंतरं तेसिमं भवे। कालमणंतमुक्कोसं अंतोमुहत्तं जहन्नयं ॥ कायस्थिति: स्थलचराणां अन्तरं तेषामिदं भवेत्। कालमनन्तमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम् ।। ૧૮૭ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો ભેદ થાય છે. १८७. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ॥ १८८. चम्मे उ लोमपक्खी य चर्म (पक्षिण:) तु रोमपक्षिणश्च तइया समुग्गपक्खियां। तृतीयाः समुद्गपक्षिणः। विययपक्खी य बोद्धव्वा विततपक्षिणश्च बोद्धव्याः पक्खिणो य चउव्विहा॥ पक्षिणश्च चतुर्विधाः ॥ १८८.मेयर वो यार मारना - (१) य-पक्षी, (२) रोभपक्षी, (3) समुपक्षी मने (४) વિતતપક્ષી. १८९. लोगेगदेसे ते सव्वे न सव्वत्थ वियाहिया। इत्तो कालविभागं तु वुच्छं तेसिं चउव्विहं॥ लोकैकदेशे ते सर्वे न सर्वत्र व्याख्याताः। इत: कालविभागं तु वक्ष्यामि तेषां चतुर्विधम् ॥ ૧૮૯.તેઓ લોકના એક ભાગમાં હોય છે, સમસ્ત લોકમાં નહીં. હવે હું તેમના ચતુર્વિધ કાળ-વિભાગનું નિરૂપણ रीश. ૧૯૦.પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને स्थितिनी अपेक्षायो साहि-सान्त छ. १९०. संतई पप्पणाईया अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥ सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च । स्थितिं प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ Page #388 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૧૭ અધ્યયન-૩૬: શ્લોક ૧૯૧-૧૯૮ ૧૯૧ તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. १९१. पलिओवम्मस्स भागो असंखेज्जइमो भवे। आउट्ठिई खहयराणं अंतोमुहत्तं जहन्निया ॥ पल्योपमस्य भागः असंख्येयतमो भवेत्। आयुःस्थितिः खेचराणां अन्तर्मुहूर्तं जघन्यका॥ ૧૯૨ જઘન્યપણે અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટપણે પૃથકૃત્વ કરોડપૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ – १९२. असंखभागो पलियस्स उक्कोसेण उ साहिओ। पुवकोडीपुहत्तेणं अंतोमुहत्तं जहन्नयं ।। असंख्यभागः पल्यस्य उत्कर्षेण तु साधिका। पूर्वकोटीपृथक्त्वेन अन्तर्मुहूर्त जघन्यका ॥ ૧૯૩.આ ખેચર જીવોની કાય-સ્થિતિ છે. તેમનું અંતર જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંત-કાળનું १९३. कायठिई खहयराणं अंतरं तेसिमं भवे। कालं अणंतमुक्कोसं अंतोमुहुत्तं जहन्निया ॥ कायस्थितिः खेचराणां अन्तरं तेषामिदं भवेत्। कालमनन्तमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम् ॥ ૧૯૪.વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દૃષ્ટિએ તેમના હજારો ભેદ પડે છે. १९४. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ॥ अने (२) १८५.मनुष्याना में प्रा२.छ- (१) संभभि गर्म-उत्पन्न १९५. मणुया दुविहभेया उ ते मे कित्तयओ सुण। समुच्छिमा य मणुया गब्भवक्वंतिया तहा॥ मनुजा द्विविधभेदास्तु तान् मे कीर्तयतः श्रृणु। सम्मूच्छिमाश्च मनुजा: गर्भावक्रान्तिकास्तथा ।। १८६.गम-उत्पन्न मनुष्य त्रएप्रना होय - (१) अभ-भूमि, (२)-भूमिमाने (3) संता५४. १९६. गब्भवक्कंतिया जे उ तिविहा ते वियाहिया। अकम्मकम्मभूमा य अंतरद्दीवया तहा॥ गर्भावक्रान्तिका ये तु त्रिविधास्ते व्याख्याताः। अकर्मकर्मभूमाश्च अन्तद्वीपकास्तथा ॥ १९७. पन्नरस तीसइ विहा भेया अट्ठवीसइं। संखा उ कमसो तेसिं इइ एसा वियाहिया ॥ पंचदशत्रिंशद्विधाः भेदा अष्टाविंशतिः। सङ्ख्या तु क्रमशस्तेषां इत्येषा व्याख्याता ॥ ૧૯૭ કર્મભૂમિક મનુષ્યોના પંદર, અકર્મ-ભૂમિક મનુષ્યોના ત્રીસ અને અંતર્દીપક મનુષ્યોના અઠ્યાવીસ ભેદ થાય છે. १९८. संमुच्छिमाण एसेव भेओ होइ आहिओ। लोगस्स एगदेसम्मि ते सव्वे वि वियाहिया ॥ सम्मूच्छिमाणामेष एव भेदो भवति आख्यातः। लोकस्यैकदेशे ते सर्वेऽपि व्याख्याताः॥ ૧૯૮.સંમૂર્ણિમ મનુષ્યોના પણ એટલા જ ભેદ છે, જેટલા ગર્ભ-ઉત્પન્ન મનુષ્યોના છે. તેઓ લોકના એક ભાગમાં होय छे. Page #389 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ १९९. संतई पप्पणाईया अपज्जवसिया विय । ठिई पडुच्च साईया सपज्जवसिया विय ॥ २०० पलिओवमाइं तिण्णि उ उक्कोसेण वियाहिया । उ अंतमुत्तं जहनिया || २०१. पलिओवमाडं तिण्णि उ उक्कोसेण वियाहिया । पुव्वाकोडी हत्ते अंतमुत्तं जहन्निया ॥ २०२. कार्यट्टिई मणुयाणं अंतरं तेसिमं भवे । अनंतकालमुक्को अंतोमुहुत्तं जन्नयं ॥ २०३. एएसिं वण्णओ चेव रसओ गंधफासओ । संठाणादेसओ वावि विहाणाई सहस्ससो || २०४. देवा चउव्विहा वृत्ता कित्तयओ सुण । भोमिज्जवाणमंतर जोइसवेमाणिया तहा ॥ २०५. दसहा उ भवणवासी अट्टहा वणचारिणो । पंचविहा जो सिया दुवा माणिया तहा ॥ २०६. असुरा नागसुवण्णा विज्जू अग्गीय आहिया । दीवोदहिदिसा वाया थणिया भवणवासिणो ॥ सन्तति प्राप्य अनादिका: अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ पल्योपमानि त्रीणि तु उत्कर्षेण व्याख्याता । आयुःस्थितिर्मनुजानां अन्तर्मुहूर्तं जघन्यका ॥ पल्योपमानि त्रीणि तु उत्कर्षेण व्याख्याता । पूर्वकोटिपृथक्त्वेन अन्तर्मुहूर्तं जघन्यका ॥ कायस्थितिर्मनुजानां अन्तरं तेषामिदं भवेत् । अनन्तकालमुत्कर्षं अन्तर्मुहूर्त्तं जघन्यका ॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः । संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ॥ ૯૧૮ देवाश्चतुर्विधा उक्ताः तान् मे कीर्तयतः श्रृणु । भौमेया वाणव्यन्तराः ज्योतिष्काः वैमानिकास्तथा ॥ दशधा तु भवनवासिनः अष्टधा वनचारिणः । पंचविधा ज्योतिष्काः द्विविधा वैमानिकास्तथा ॥ असुरा नागसुपर्णाः विद्युदग्निश्च आख्याताः । द्वीपोदधिदिशो वाता: स्तनिता भवनवासिनः ॥ अध्ययन - उ : सो१८८-२०६ ૧૯૯.પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને સ્થિતિની અપેક્ષાએ સાદિ-સાન્ત છે. ૨૦૦.તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમની છે. ૨૦૧.જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે પૃથ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ – ૨૦૨.આ મનુષ્યોની કાય-સ્થિતિ છે. તેમનું અંતર જધન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંત-કાળનું छे. ૨૦૩.વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દૃષ્ટિએ તેમના હજારો ભેદ થાય છે. २०४. देव यार प्रहारना छे - ( १ ) भवन-वासी, (२) व्यंतर, (3) भ्योतिष्टु खने (४) वैमानिक. ૨૦૫.ભવનવાસી દેવો દસ પ્રકારના છે. વ્યંતર આઠ પ્રકારના છે.૨૪ જ્યોતિષ્ઠ પાંચ પ્રકારના છે. વૈમાનિક प्रारना छे. २०६. (१) असुरकुमार, (२) नागकुमार, (3) सुपर्णभार, (४) विद्युत्भार, (4) अग्निकुमार, (६) द्वीपकुमार, (७) ६धिकुमार, (८) हिड्डुभार, (८) वायुडुमार, (१०) स्तनितकुमार – આ ભવનવાસી દેવોના દસ પ્રકાર છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ २०७. पिसायभूय जक्खा य रक्खसा किन्नरा य किंपुरिसा । महोरगा गंधवा अवा वाणमंत ॥ २०८. चंदा सूरा य नक्खत्ता गहा तारागणा तहा । दिसाविचारिणो चेव पंचहा जोइसालया ॥ २०९. वेमाणिया उ जे देवा दुविहा ते वियाहिया । कप्पोवगा य बोद्धव्वा कप्पाईया तव य ॥ २१०. कप्पोवगा बारसहा सोहम्मीसाणगा तहा । सकुमारमाहिंदा बंभलोगा य लंतगा ॥ २११. महासुक्का सहस्सारा आणया पाणया तहा। आरणा अच्चुया चेव इइ कप्पोवगा सुरा ॥ २१२. कप्पाईया उ जे देवा दुविहा ते वियाहिया । विज्जाणुत्तरा चेव गेविज्जा नवविहा तेहिं ॥ २१३. हेट्ठिमाहेट्टिमा चेव मामज्झिमा तहा । मावरिमा व मज्झिमाहेट्टिमा तहा ॥ २१४. मज्झिमामज्झिमा चेव मज्झिमाउवरिमा तहा । वरमाहेट्टिमा चे उवरिमामज्झिमा तहा ॥ पिशाचभूतयक्षाश्च राक्षसाः किन्नराश्च किंपुरुषाः । महोरगाश्च गन्धर्वाः अष्टविधा वाणव्यन्तराः ॥ चन्द्राः सूर्याश्च नक्षत्राणि ग्रहास्तारागणास्तथा । दिशाविचारिणश्चैव पंचधा ज्योतिषालयाः ॥ वैमानिकास्तु ये देवाः द्विविधास्ते व्याख्याताः । कल्पोपगाश्च बोद्धव्याः कल्पातीतास्तथैव च ॥ ૯૧૯ कल्पोपगा द्वादशधा सौधर्मेशानगास्तथा । सनत्कुमारमाहेन्द्राः ब्रह्मलोकाश्च लान्तकाः ॥ महाशुक्राः सहस्रारा: आनताः प्राणतास्तथा । आरणा अच्युताश्चैव इति कल्पोपगाः सुराः || कल्पातीतास्तु ये देवाः द्विविधास्ते व्याख्याता: । ग्रैवेयानुत्तराश्चैव ग्रैवेया नवविधास्तत्र ॥ अधस्तनाधस्तनाश्चैव अधस्तनमध्यमास्तथा । अधस्तनोपरितनाश्चैव मध्यमाधस्तनास्तथा ॥ मध्यममध्यमाश्चैव मध्यमोपरितनास्तथा । उपरितनाधस्तनाश्चैव उपरितनमध्यमास्तथा ॥ अध्ययन- उ६ : सोड २०७-२१४ २०७ (१) पिशाय, (२) भूत, (3) यक्ष, (४) राक्षस, (4) शिर, (६) डिपुरुष, (७) महोरग, खने (८) गंधर्व - सा व्यंतर हेवोना आठ प्रहार छे. २०८. (१) चंद्र, (२) सूर्य, (3) नक्षत्र, (४) अल खने (प) तारा - सापांय लेह भ्योतिष्ड हेवोना छे, તેઓ દિશાવિચારી – મેરુની પ્રદક્ષિણા કરતાં કરતાં વિચરણ કરનાર છે. ૨૦૯.વૈમાનિક દેવોના બે પ્રકાર છે उस्पोपण खने (२) उस्पातीत. २१०.ऽस्योपण बार प्रहारना छे - ईशान, ( 3 ) सनत्कुमार, (4) ब्रह्मलोड जने (६) सान्त, (१) ( १ ) सौधर्म, (२) (४) माहेन्द्र, २११. (७) महाशु, (८) सहचार, (ए) खानत, (१०) प्राशत, (११) सारस, अने (१२) अय्युत - આ કલ્પોપગ દેવો છે. ૨૧૨.કલ્પાતીત દેવોના બે પ્રકાર છે – (૧) ત્રૈવેયક અને (૨) અનુત્ત૨. ત્રૈવેયકના નીચે પ્રમાણે નવ પ્રકાર छे : २१३. (१) अध:- अधस्तन, (२) अधः- मध्यम, (3) अधः उपरितन, (४) मध्य-अधस्तन, २१४. (५) मध्य-मध्यम, (६) मध्य- उपरितन, (७) उपरिअघस्तन, (८) उपरि-मध्यम, Page #391 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૯૨૦ अध्ययन-36 : दो २.१५-२२२ २१५. उवरिमाउवरिमा चेव इय गेविज्जगा सुरा। विजया वेजयंता य जयंता अपराजिया॥ उपरितनोपरितनाश्चैव इति ग्रैवेयकाः सुराः । विजया वैजयन्ताश्च जयन्ता अपराजिताः ॥ २१५.मने () परि-परितन-मागैवेय हेवो छ. (१) वि४य, (२) वैयन्त, (3) ४यन्त, (४) અપરાજિત, ૨૧૬ અને (૫) સર્વાર્થસિદ્ધક – આ અનુત્તર દેવોના પાંચ પ્રકાર છે. આ રીતે વૈમાનિક દેવોના અનેક પ્રકાર છે. २१६. सव्वट्ठसिद्धगा चेव पंचहाणुत्तरा सुरा। इइ वेमाणिया देवा णेगाहा एवमायओ॥ सर्वार्थसिद्धकाश्चैव पंचधा अनुत्तराः सुराः। इति वैमानिका देवाः अनेकधा एवमादयः ।। ૨૧૭.તે બધા લોકના એક ભાગમાં રહે છે. હવે હું તેમના ચતુર્વિધ કાળ-વિભાગનું નિરૂપણ કરીશ. २१७. लोगस्स एगदेसम्मि ते सव्वे परिकित्तिया। इत्तो कालविभागंतु वुच्छं तेसिं चउव्विहं ॥ लोकस्यैकदेशे ते सर्वे परिकीर्तिताः। इतः कालविभागं तु वक्ष्यामि तेषां चतुर्विधम् ॥ ૨૧૮ પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને स्थितिनी अपेक्षा साहि-सान्त छ. २१८. संतई पप्पाणाईया अपज्जवसिया विय। ठिई पडुच्च साईया सपज्जवसिया विय॥ सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च । स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥ २१९. साहियं सागरं एक्कं उक्कोसेण ठिई भवे। भोमेज्जाणं जहन्नेणं दसवाससहस्सिया॥ साधिक: सागर एकः उत्कर्षेण स्थितिः भवेत् भौमेयानां जघन्येन दशवर्षसहस्रिका॥ ૨૧૯. ભવનવાસી દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટપણે કંઈક અધિક એ ક સાગરોપમની છે. ૨૨૦.વ્યંતર દેવોની આયુ-સ્થિતિ જધન્યપણે દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટપણે એક પલ્યોપમની છે. २२०. पलिओवममेगंतु उक्कोसेण ठिई भवे। वंतराणं जहन्नेणं दसवाससहस्सिया ॥ पल्योपममेकं तु उत्कर्षेण स्थितिर्भवेत् । व्यन्तराणां जघन्येन दशवर्षसहस्रिका ॥ २२१. पलिओवमं एगंतु वासलक्खेण साहियं। पलिओवमट्ठभागो जोइसेसु जहन्निया ॥ पल्योपममेकं तु वर्षलक्षेण साधिकम्। पल्योपमाष्टभागः ज्योतिष्केषु जघन्यका॥ ૨૨૧.જયોતિષ્ક દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટપણે એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. ૨૨૨ સૌધર્મદેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટપણે બે સાગરોપમની છે. २२२. दो चेव सागराई उक्कोसेण वियाहिया। सोहम्मंमि जहन्नेणं एगं च पलिओवमं ॥ द्वौ चैव सागरौ उत्कर्षेण व्याख्याता। सौधर्मे जघन्येन एकं च पल्योपमम् ॥ Page #392 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૨૧ अध्ययन-38: Rोड २२३-२३० २२३. सागरा साहिया दुन्नि उक्कोसेण वियाहिया। ईसाणम्मि जहन्नेणं साहियं पलिओवमं ॥ सागरौ साधिको द्वौ उत्कर्षेण व्याख्याता। ईशाने जघन्येन साधिकं पल्योपमम् ।। ૨૨૩ ઈશાનદેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે કંઈક અધિક એક પલ્યોપમ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે કંઈક અધિક બે સાગરોપમની છે. ૨૨૪.સનત્કુમાર દેવોની આયુ-સ્થિતિ જધન્યપણે બે સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સાત સાગરોપમની છે. २२४. सागराणि य सत्तेव उक्कोसेण ठिई भवे। सणंकुमारे जहन्नेणं दुन्नि ऊ सागरोवमा ॥ सागराश्च सप्तैव उत्कर्षेण स्थितिर्भवेत् । सनत्कुमारे जघन्येन द्वे तु सागरोपमे ।। २२५. साहिया सागरा सत्त उक्कोसेण ठिई भवे। माहिदम्मि जहन्नेणं साहिया दुन्नि सागरा ॥ साधिका: सागराः सप्त उत्कर्षेण स्थितिर्भवेत् । माहेन्द्र जघन्येन साधिकौ द्वौ सागरौ ॥ ૨૨૫.માહેન્દ્રકુમાર દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે કંઈક અધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે કંઇક અધિક સાત સાગરોપમની છે. ૨૨૬ બ્રહ્મલોક દેવોની આહુસ્થિતિ જધન્યપણે સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે દસ સાગરોપમની છે. २२६. दस चेव सागराइं उक्कोसेण ठिई भवे। बंभलोए जहन्नेणं सत्त ऊ सागरोवमा । दश चैव सागराः उत्कर्षेण स्थितिर्भवेत् । ब्रह्मलोके जघन्येन सप्त तु सागरोपमाणि ॥ ૨૨૭.લાન્તક દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ચૌદ સાગરોપમની છે. २२७. चउद्दस सागराई उक्कोसेण ठिई भवे। लंतगम्मि जहन्नेणं दस ऊसागरोवमा ॥ चतुर्दश सागराः उत्कर्षेण स्थितिर्भवेत्। लान्तके जघन्येन दश तु सागरोपमाणि ॥ ૨૨૮ મહાશુક્ર દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સત્તર સાગરોપમની છે. २२८. सत्तरस सागराई उक्कोसेण ठिई भवे। महासुक्के जहन्नेणं चउद्दस सागरोवमा ॥ सप्तदश सागरा: उत्कर्षेण स्थितिर्भवेत्। महाशुक्रे जघन्येन चतुर्दश सागरोपमाणि ॥ ૨૨૯ સહસ્રાર દેવોની આયુ-સ્થિતિ જધન્યપણે સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે અઢાર સાગરોપમની છે. २२९. अट्ठारस सागराई उक्कोसेण ठिई भवे । सहस्सारे जहन्नेणं सत्तरस सागरोवमा ॥ अष्टादश सागराः उत्कर्षेण स्थितिर्भवेत्। सहस्रारे जघन्येन सप्तदश सागरोपमाणि || ૨૩૦.આનત દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ઓગણત્સ સાગરોપમની २३०. सागरा अउणवीसंतु उक्कोसेण ठिई भवे। आणयम्मि जहन्नेणं अट्ठारस सागरोवमा ॥ सागरा एकोनविंशतिस्तु उत्कर्षेण स्थितिर्भवेत् । आनते जघन्येन अष्टादश सागरोपमाणि ॥ Page #393 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૯૨૨ अध्ययन-36 : 9415 २३१-२३८ ૨૩૧ પ્રાણત દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે ઓગણીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે વીસ સાગરોપમની છે. २३१. वीसं तु सागराई उक्कोसेण ठिई भवे। पाणयम्मि जहन्नेणं सागरा अउणवीसई॥ विंशतिस्तु सागराः उत्कर्षेण स्थितिर्भवेत् । प्राणते जघन्येन सागरा एकोनविंशतिः॥ २३२. सागरा इक्कवीसंतु उक्कोसेण ठिई भवे। आरणम्मि जहन्नेणं वीसई सागरोवमा ।। सागरा एकविंशतिस्तु उत्कर्षेण स्थितिर्भवेत्। आरणे जघन्येन विंशतिः सागरोपमाणि ॥ (૨૩૨.આરણ દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે વીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે એકવીસ સાગરોપમની છે. ૨૩૩.અમ્રુત દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે એકવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે બાવીસ સાગરોપમની છે. २३३. बावीसं सागराई उक्कोसेण ठिई भवे। अच्चुयम्मि जहन्नेणं सागरा इक्कवीसई॥ द्वाविंशतिः सागराः उत्कर्षेण स्थितिर्भवेत्। अच्युते जघन्येन सागरा एकविंशतिः ।। २३४. तेवीस सागराई उक्कोसेण ठिई भवे। पढमम्मि जहन्नेणं बावीसं सागरोवमा । त्रयोविंशतिः सागराः उत्कर्षेण स्थितिर्भवेत्। प्रथमे जघन्येन द्वाविंशतिः सागरोपमाणि ।। ૨૩૪. પ્રથમ રૈવેયક દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે રોવીસ સાગરોપમની છે. २३५. चउवीस सागराई उक्कोसेण ठिई भवे। बिइयम्मि जहन्नेणं तेवीसं सागरोवमा॥ चतुर्विंशतिः सागराः उत्कर्षेण स्थितिर्भवेत् । द्वितीये जघन्येन त्रयोविंशतिः सागरोपमाणि ।। ૨૩૫ દ્વિતીય સૈવેયક દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે ત્રેવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ચોવીસ સાગરોપમની છે. २३६. पणवीस सागराई उक्कोसेण ठिई भवे। तइयम्मि जहन्नेणं चउवीसं सागरोवमा॥ पंचविंशतिः सागराः . उत्कर्षेण स्थितिर्भवेत्। तृतीये जघन्येन चतुर्विंशतिः सागरोपमाणि ॥ ૨૩૬ તુતીય રૈવેયક દેવોની આયુ-સ્થિતિ જધન્યપણે ચોવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે પચ્ચીસ સાગરોપમની છે. ૨૩૭.ચતુર્થ રૈવેયકની આયુ-સ્થિતિ જઘન્યપણે પચ્ચીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટપણે છવ્વીસ સાગરોપમની २३७. छव्वीस सागराई उक्कोसेण ठिई भवे। चउत्थम्मि जहन्नेणं सागरा पणुवीसई॥ षड्विंशतिः सागराः उत्कर्षेण स्थितिर्भवेत्। चतुर्थे जघन्येन सागरा: पंचविंशतिः ॥ ૨૩૮.પંચમ રૈવેયકની આયુ-સ્થિતિ જઘન્યપણે છવ્વીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સત્યાવીસ સાગરોપમની २३८. सागरा सत्तवीसंतु उक्कोसेण ठिई भवे। पंचमम्मि जहन्नेणं सागरा उ छवीसई॥ सागराः सप्तविंशतिस्तु उत्कर्षेण स्थितिर्भवेत्। पंचमे जघन्येन सागराः तु षड्विंशतिः ॥ Page #394 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ २३९. सागरा अट्ठवीसं तु उक्कोण ठिई भवे । छम्म जहनेणं सागरा सत्तवीसई ॥ २४०. सागरा अउणतीसं तु उक्कोसेण ठिई भवे । सत्तमम्मि जहन्नेणं सागरा अट्ठवीसई ॥ २४१. तीसं तु सागराई उक्कोसेण ठिई भवे । अम्म जत्रेणं सागरा अउणतीस ॥ २४२. सागरा इक्वीसं तु उक्कोसेण ठिई भवे । नवमम्मि जहन्त्रेणं तीस सागरोवमा || २४३. तेत्तीस सागराउ कोण ठिई भवे । चपि विजयाई जन्तीसई ॥ २४४. अजहन्नमणुक्कोसा तेत्तीस सागरोवमा । महाविमाणस ठिई एसा वियाहिया ।। २४५. जा चेव उ आउठिई देवाणं तु वियाहिया । सा तेसिं कायठि कोसिया भवे ॥ २४६. अनंतकालमुक्को हुन्न । विजढंमिसए का देवा हुज्ज अंतरं ॥ सागरा अष्टाविंशतिस्तु उत्कर्षेण स्थितिर्भवेत् । षष्ठे जघन्येन सागराः सप्तविंशतिः ॥ सागरा एकोनत्रिंशत् तु उत्कर्षेण स्थितिर्भवेत् । सप्तमे जघन्येन सागराः अष्टाविंशतिः ॥ त्रिंशत् तु सागराः उत्कर्षेण स्थितिर्भवेत् । अष्टमे जघन्येन सागराः एकोनत्रिंशत् ॥ सागरा एकत्रिंशत् तु उत्कर्षेण स्थितिर्भवेत् । नवमे जघन्येन त्रिंशत् सागरोपमाणि ।। त्रयस्त्रिंशत् सागराः उत्कर्षेण स्थितिर्भवेत् । चतुर्ष्वपि विजयादिषु जघन्येनैकत्रिंशत् ॥ ૯૨૩ अजघन्यानुत्कर्षा त्रयस्त्रिंशत् सागरोपमाणि । महाविमा नसर्वार्थे स्थितिरेषा व्याख्याता || या चैव तु आयुःस्थिति: देवानां तु व्याख्याता । सा तेषां कायस्थितिः जघन्योत्कर्षिता भवेत् ॥ अनन्तकालमुत्कर्षं अन्तर्मुहूर्त्तं जघन्यकम् । वित्यक्ते स्वके का देवानां भवेदन्तरम् ॥ अध्ययन - उ : सोड २३८-२४६ ૨૩૯.છઠ્ઠા ત્રૈવેયકની આયુ-સ્થિતિ જઘન્યપણે સત્યાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે અઠ્યાવીસ સાગરોપમની छे. ૨૪૦.સાતમા ત્રૈવેયકની આયુ-સ્થિતિ જધન્યપણે અઠ્યાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ઓગણત્રીસ સાગરોપમની છે. ૨૪૧.આઠમા ત્રૈવેયકની આયુ-સ્થિતિ જઘન્યપણે ઓગણત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ત્રીસ સાગરોપમની છે. ૨૪૨.નવમા ત્રૈવેયકની આયુ-સ્થિતિ જઘન્યપણે ત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે એકત્રીસ સાગરોપમની છે. ૨૪૩.વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવોની આયુ-સ્થિતિ જઘન્યપણે એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમની છે. ૨૪૪.મહાવિમાનવાસી સર્વાર્થસિદ્ધ દેવોની જધન્ય અને ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. ૨૪૫.બધા જ દેવોની જેટલી આયુ-સ્થિતિ છે તેટલી જ તેમની જધન્ય અને ઉત્કૃષ્ટ કાય-સ્થિતિ છે. ૨૪૬.તેમનું અંતર – પોતપોતાની કાય છોડીને ફરીથી તે જ કાયમાં ઉત્પન્ન થવાનો કાળ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળ છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝણાણિ ૯૨૪ अध्ययन-36 : Rs २४७-२५४ ૨૪૭,વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના હજારો ભેદ થાય છે. २४७. एएसिं वण्णओ चेव गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्सओ॥ एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानादेशतो वापि विधानानि सहस्रशः ॥ २४८. संसारत्था य सिद्धा य इइ जीवा वियाहिया। रूविणो चेवरूवी य अजीवा दुविहा वि य॥ संसारस्थाश्च सिद्धाश्च इति जीवा व्याख्याताः। रूपिणश्चैव अरूपिणश्च अजीवा द्विविधा अपि च ॥ ૨૪૮.સંસારી અને સિદ્ધ – આ બન્ને પ્રકારના જીવોની વ્યાખ્યા કરવામાં આવી છે. એ જ રીતે રૂપી અને અરૂપી – આ બન્ને પ્રકારના અજીવોની વ્યાખ્યા કરવામાં આવી २४९. इइ जीवमजीवे य सोच्चा सद्दहिऊण य। सव्वनयाण अणुमए रमेज्जा संजमे मुणी ॥ इति जीवानजीवांश्च श्रुत्वा श्रद्धाय च। सर्वनयानामनुमते रमेत संयमे मुनिः॥ ૨૪૯ આ રીતે જીવ અને અજીવના સ્વરૂપને સાંભળીને, તેમાં શ્રદ્ધા ઉત્પન્ન કરીને મુનિ જ્ઞાન-ક્રિયા વગેરે બધા નયો દ્વારા અનુમત સંયમમાં રમણા કરે. ૨૫૦.મુનિ અનેક વર્ષો સુધી શ્રમણ્યનું પાલન કરી આ ક્રમિક પ્રયત્ન વડે આત્માને કસે – સંલેખના કરે. ૨૫ २५०. तओ बहूणि वासाणि सामण्णमणुपालिया। इमेण कमजोगेण अप्पाणं संलिहे मुणी॥ ततो बहूनि वर्षाणि श्रामण्यमनुपाल्य । अनेन क्रमयोगेन आत्मानं संलिखेन् मुनिः ॥ ૨૫૧ સંલેખના ઉત્કૃષ્ટપણે – બાર વર્ષ, મધ્યમપણે એક વર્ષ અને જઘન્યપણે છ માસની થાય છે. २५१. बारसेव उ वासाई संलेहुक्कोसिया भवे। संवच्छरं मज्झिमिया छम्मासा य जहन्निया ॥ द्वादशैव तु वर्षाणि संलेखोत्कर्षिता भवेत् । संवत्सरं मध्यमिका षण्मासा च जघन्यका ॥ २५२. पढमे वासचउक्तम्मि विगईनिज्जूहणं करे। बिइए वासचउक्कम्मि विचित्तं तु तवं चरे॥ प्रथमे वर्षचतुष्के विकृतिनि!हणं कुर्यात् । द्वितीये वर्षचतुष्के विचित्रं तु तपश्चरेत् ॥ ૨પર સંલેખના કરનાર મુનિ પહેલા ચાર વર્ષમાં વિકૃતિઓ (રસો) નો પરિત્યાગ કરે. બીજા ચાર વર્ષમાં વિચિત્ર त५ (64वास, ७४, मम)नुमाय२९. ४३. २५३. एगंतरमायाम कट्ट संवच्छरे दुवे। तओ संवच्छरद्धं तु नाइविगिटुं तवं चरे॥ एकान्तरमायाम कृत्वा संवत्सरौ द्वौ। ततः संवत्सरार्द्ध तु नातिविकृष्टं तपश्चरेत् ॥ ર૫૩.પછી બે વર્ષ સુધી એકાન્તર તપ(એક દિવસ ઉપવાસ અને એક દિવસ ભોજન) કરે. ભોજનના દિવસે આચાર્લી (આયંબિલ) કરે. અગ્યારમાં વર્ષના પહેલા છ મહિના સુધી કોઈ પણ વિકૃષ્ટ તપ (અટ્ટમ, ચાર 34वास वगे३) न ४३. २५४. तओ संवच्छरद्धं तु विगिटुं तु तवं चरे। परिमियं चेव आयाम तमि संवच्छरे करे। तत: संवत्सरार्द्ध तु विकृष्टं तु तपश्चरेत् । परिमितश्चैवायाम तस्मिन् संवत्सरे कुर्यात् ॥ ૨૫૪.અગિયારમા વર્ષના પાછલા છ મહિનામાં વિકૃષ્ટતા કરે. આ આખા વર્ષમાં પરિમિત (પારણાના દિવસે) આચાર્મ્સ કરે. Page #396 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૨૫ અધ્યયન-૩૬ : શ્લોક ૨૫૫-૨૬૨ ૨૫૫. બારમા વર્ષે મુનિ કોટિ-સહિત(નિરંતર) આચાર્મ્સ ४२. ५छी ५६ 3 भासनी माहा२-त्याग(अनशन) २५५. कोडीसहियमायाम कट्ट संवच्छरे मुणी। मासद्धमासिएणं तु आहारेण तवं चरे॥ कोटिसहितमायाम कृत्वा संवत्सरे मुनिः। मासिकेनार्द्धमासिकेन तु आहारेण तपश्चरेत् ।। २५६. कंदप्पमाभिओगं कान्दी आभियोगी किब्बिसियं मोहमासुरत्तं च। किल्बिषिकी मोही आसुरत्वं च। एयाओ दुग्गईओ एता दुर्गतयः मरणम्मि विराहिया होंति ॥ मरणे विराधिका भवन्ति ।। ૨૫૬ કાંદર્પ ભાવના, આભિયોગી ભાવના, કિલ્વિષિકી ભાવના, મોહી ભાવના તથા આસુરી ભાવના – આ પાંચ ભાવનાઓ દુર્ગતિની હેતુભૂત છે. મૃત્યુના સમયે તે સમ્યગદર્શન વગેરેની વિરાધના કરે છે. ૨૭ २५७. मिच्छादंसणरत्ता सनियाणा हु हिंसगा। इय जे मरंति जीवा तेसिं पुण दुल्लहा बोही ॥ मिथ्यादर्शनरक्ताः सनिदानाः खलु हिंसकाः। इति ये म्रियन्ते जीवाः तेषां पुनर्दुर्लभा बोधिः ।। ૨૫૭.મિથ્યા-દર્શનમાં રક્ત, સનિદાન અને હિંસક દશામાં જે મરે છે, તેમના માટે પછી બોધિ ખૂબ દુર્લભ બની य छे. २५८. सम्मइंसणरत्ता सम्यग्दर्शनरताः अणियाणा सुक्लेसमोगाढा। अनिदाना: शुक्ललेश्यामवगाहाः। इय जे मरंति जीवा इति ये म्रियन्ते जीवाः सुलहा तेसिं भवे बोही ॥ सुलभा तेषां भवेद् बोधिः ॥ ૨૫૮. સમ્યગુ-દર્શનમાં રક્ત, અનિદાન અને શુક્લ લેશ્યામાં વર્તનારા જે જીવો મરે છે, તેમના માટે બોધિ સુલભ છે. २५९. मिच्छादसणरत्ता मिथ्यादर्शनरक्ताः सनियाणा कण्हलेसमोगाढा। सनिदानाः कृष्णलेश्यामवगाढाः । इय जे मरंति जीवा इति ये नियन्ते जीवाः तेसिं पुण दुल्लहा बोही ॥ तेषां पुनर्दुर्लभा बोधिः ॥ ૨ ૫૯ મિથ્યાદર્શનમાં રક્ત, સનિદાન અને કૃષ્ણ-લેશ્યામાં વર્તનાર જે જીવો મરે છે, તેમના માટે બોધિબહુ દુર્લભ બની જાય છે. २६०. जिणवयणे अणुरत्ता जिनवचने अनुरक्ताः जिणवयणंजे केंति भावेण। जिनवचनं ये कुर्वन्ति भावेन। अमला असंकिलिट्ठा अमला असंक्लिष्टा: ते होंति परित्तसंसारी ॥ ते भवन्ति परीतसंसारिणः॥ ૨૬).જે જિનવચનોમાં અનુરક્ત છે તથા જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તેઓ નિર્મળ અને અસંક્લિષ્ટ બની પરીત-સંસારી (અલ્પ જન્મમરણવાળા) બની જાય છે. २६१. बालमरणाणि बहुसो बालमरणानि बहुशः अकाममरणाणिचेवयबहूण। अकाममरणानि चैव च बहूनि। मरिहिंति ते वराया मरिष्यन्ति ते वराकाः जिणवयणं जे न जाणंति॥ जिनवचनं ये न जानन्ति ।। ૨૬૧ જે પ્રાણી જિનવચનોથી પરિચિત નથી, તેઓ બિચારા मने पार पास-भ२९ तथा सम-भ२९५ ४२ता रहेशे. २६२. बहुआगमविण्णाणा बह्वागमविज्ञानाः समाहिउप्पायगा य गुणगाही। समाध्युत्पादकाश्च गुणग्राहिणः । एएण कारणेणं एतेन कारणेन अरिहा आलोयणं सोउं॥ अर्हा आलोचनां श्रोतुम् ॥ ૨૬ ૨.જે અનેક શાસ્ત્રોના વિજ્ઞાતા, આલોચના કરનારાના મનમાં સમાધિ ઉત્પન્ન કરનારા અને ગુણગ્રાહી હોય છે, તેઓ પોતાના આ જ ગુણોના કારણે આલોચના સાંભળવાના અધિકારી હોય છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ २६३. कंदष्पकोक्कुइयाई तहसीलसहावहासविगहाहिं । विम्हावेतो य परं कंदष्पं भावणं कुणइ ॥ २६४. मंताजोगं काउं भूकम्मं च जे परंजंति । सायरसड्ड अभिओगं भावणं कुणइ ॥ २६५. नाणस्स केवलीणं धम्मायरियस्स संघसाहूणं माई अवण्णवाई किब्बिसियं भावणं कुणइ ॥ २६६. अणुबद्धरोसपसरो तहय निमित्तंमि होइ पडिसेवि । एएहि कारणेहिं आसुरियं भावणं कुणइ || २६७. सत्थग्गहणं विसभक्खणं च जलणं च जलप्पवेसो य । अणायारभंडसेवा जम्मणमरणाणि बंधंति ॥ २६८. इड़ पाउकरे बुद्धे नायए परिनिव्वुए । छत्तीसं उत्तरज्झाए भवसिद्धीयसंम ॥ -त्ति बेमि । कन्दर्पकौत्कुच्ये तथा शीलस्वभावहास्यविकथाभिः । विस्मापयन् च परं कान्दर्पी भावनां कुरुते ॥ ૯૨૬ मंत्रयोगं कृत्वा भूतिकर्म च यः प्रयुङ्क्ते । सातरसद्धिहेतोः आभियोगीं भावनां कुरुते ॥ ज्ञानस्य केवलिनां धर्माचार्यस्य सङ्घसाधूनाम् । मायी अवर्णवादी किल्विषिक भावनां कुरुते ॥ अनुबद्धरोषप्रसरः तथा च निमित्ते भवति प्रतिसेवी । एताभ्यां कारणाभ्यां आसुरिकीं भावनां कुरुते ॥ शस्त्रग्रहणं विषभक्षणं च ज्वलनं च जलप्रवेशश्च । अनाचारभाण्डसेवा जन्ममरणानि बध्नन्ति ॥ इति प्रादुरकरोद् बुद्धः ज्ञातकः परिनिर्वृतः । षट्त्रिंशदुत्तराध्यायान् भव्यसिद्धिकसम्मतान् ॥ - इति ब्रवीमि । अध्ययन- उ : सो९ २६३-२६८ ૨૬૩.જે કામકથા કરે છે, બીજાઓને હસાવવાની ચેષ્ટા કરે છે તથા શીલ – આચરણ, સ્વભાવ, હાસ્ય અને વિકથાઓ દ્વારા બીજાઓને વિસ્મિત કરે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે. ૨૬૪.જે સુખ, રસ અને સમૃદ્ધિ માટે મંત્ર, યોગ અને ભૂતિકર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગી ભાવનાનું આચરણ કરે છે. २५.ठे ज्ञान, डेवणज्ञानी, धर्माचार्य, संघ तथा साधुखोनी નિંદા કરે છે, તે માયાવી પુરુષ કિક્વિષિકી ભાવનાનું આચરણ કરે છે. ૨૬૬.જે ક્રોધને સતત વધવા દે છે અને નિમિત્ત બતાવે છે, તે પોતાની આ પ્રવૃત્તિઓના કારણે આસુરી ભાવનાનું આચરણ કરે છે. ૨૬૭.જે શસ્ત્ર દ્વારા, વિષ-ભક્ષણ દ્વારા, અગ્નિમાં પ્રવેશીને કે પાણીમાં કૂદી પડીને આત્મ-હત્યા કરે છે અને જે મર્યાદાથી વધુ ઉપકરણો રાખે છે, તે જન્મ-મરણની પરંપરાને પુષ્ટ કરે છે — મોહી ભાવનાનું આચરણ કરે छे. ૨૬૮.આ રીતે ભવ્ય જીવો વડે સમ્મત છત્રીસ ઉત્તર અધ્યયનોનું તત્ત્વવેત્તા, જ્ઞાતવંશીય ઉપશાંત ભગવાન મહાવીરે પ્રજ્ઞાપન કર્યું છે. -खाम हुंडई छ. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવ અને અજીવનો વિભાગ (નીવાનીવિત્તિ) જીવ અને અજીવના અનેક પ્રકારો છે. આગમ સાહિત્યમાં તેનું વિશદ વિવેચન મળે છે. દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે – जो जीवे वि न याणाड़, अजीवे वि न याणई । जीवाजीवे अयाणतो, कहं सो नाहिइ संजमं ॥ જે જીવ અને અજીવને નથી જાણતો – તેમના ભેદ-પ્રભેદ અને લક્ષણોને નથી જાણતો – તે સંયમને નથી જાણતો. સંયમને જાણવો તે મોક્ષ સુધી પહોંચવાનું પ્રથમ સોપાન છે. અને તેવો બોધ જીવ-અજીવના સાચા જ્ઞાનથી જ થાય છે. જીવ અને અજીવના આધારે સંયમના સત્તર પ્રકારો પ્રતિપાદિત થયા છે. ૨. આ લોક જીવ અને અજીવમય છે (નીવા ચેવ અનીવા ય) જૈન-આગમોમાં ‘લોક’ની પરિભાષા વિવિધ પ્રકારે મળે છે — ધર્માસ્તિકાય લોક છે. લોક પંચાસ્તિકાયમય છે. જે આકાશ ષદ્ભવ્યાત્મક છે તે લોક છે. અહીં જીવ અને અજીવને લોક કહેવામાં આવેલ છે. આ બધામાં કોઈ વિરોધ નથી. માત્ર અપેક્ષાભેદે તેમનું પ્રતિપાદન થયેલું છે. ધર્મ દ્રવ્ય લોક-પરિમિત છે. એટલા માટે તેને લોક કહેવામાં આવેલ છે. કાળ સમગ્ર લોકમાં વ્યાપ્ત નથી અથવા તે વાસ્તવિક દ્રવ્ય નથી, એટલે લોકને પંચાસ્તિકાયમય બતાવવામાં આવ્યો છે. ટિપ્પણ અધ્યયન ૩૬ : જીવાજીવવિભક્તિ દ્રવ્યો છ છે. તેમાં આકાશ બધાનો આધાર છે. એટલા માટે તેના આધાર પર જ બે વિભાગ કરવામાં આવ્યા છે – (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ. અલોકાકાશમાં આકાશ સિવાય કશું નથી. લોકકાશમાં બધાં દ્રવ્યો છે. વ્યાવહારિક કાળ માત્ર મનુષ્યલોકમાં છે, પરંતુ તે છે લોકમાં જ, એટલા માટે ‘વંશસ્થાપિ વિત્ પૂર્ણત્વન વ્યપવેશ:' અનુસાર લોકને । પદ્ભવ્યાત્મક માનવાનું જ યુક્તિ-સિદ્ધ છે. કહેવામાં આવ્યું પણ છે ‘દ્રવ્યાપિ ષટ્ પ્રતીતાનિ, દ્રવ્યો: મેં વ્યતે ।' સંક્ષિપ્ત દષ્ટિએ જ્યાં પદાર્થને ચેતન અને અચેતન ઉભયરૂપે માનવામાં આવેલ છે ત્યાં લોકનું પણ ચેતનાચેતનાત્મક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ૩. જ્યાં અજીવનો દેશ છે—આકાશ જ છે (અનીવનેસમાસે) ૧. - અજીવના ચાર ભેદ છે – (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને (૪) પુદ્ગલાસ્તિકાય. અલોકમાં જીવો તો હોતા જ નથી, અજીવમાં માત્ર આકાશ જ હોય છે. એટલા માટે અલોકને આકાશમય કહેવામાં આવ્યું છે. એ જ આશયથી બૃહવૃત્તિ (પત્ર ૬૭૧)માં કહેવામાં આવ્યું છે - धर्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत् क्षेत्रम् । तैर्द्रव्यै: सह लोकस्तद् विपरीतं ह्यलोकाख्यम् ॥ જ્યાં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યો રહેલાં છે તે લોક છે. જે તેનાથી વિપરીત માત્ર આકાશમય છે, તે અલોક છે. – તે આકાશ પણ અખંડ નથી. આકાશના બે વિભાગ છે – લોકાકાશ અને અલોકાકાશ. એટલા માટે અલોકાકાશને અજીવનો એક દેશ કહેવામાં આવેલ છે. दसवे आलियं, ४। श्लोक १२ । = ૨. समवाओ १७।२। Page #399 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૨૮ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૪-૬ ધર્મ અધર્મ ૪. (શ્લોક ૩) ભગવાન મહાવીરનું દર્શન અનેકાન્ત-દર્શન છે. અનેકાન્તનો અર્થ છે – ‘વસ્તુમાં અનંત સ્વભાવોનું હોવું.” બધા સ્વભાવો પોતપોતાની દષ્ટિએ એક-બીજાથી ભિન્ન છે. જેટલા સ્વભાવ છે તેટલા જ કથન-પ્રકાર છે. આથી તેમનું એક સાથે કથન કરવું અસંભવિત છે. ભગવાને પ્રમુખપણે પદાર્થ-જ્ઞાનની ચાર દૃષ્ટિ આપી– (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ અને (૪) ભાવ. (૧) દ્રવ્ય-દષ્ટિ– આનાથી દ્રવ્યનું પરિમાણ જાણવામાં આવે છે. (૨) ક્ષેત્ર-દષ્ટિ – આનાથી વસ્તુ ક્યાં મળે છે તે જાણવામાં આવે છે. (૩) કાળ-દષ્ટિ -- આનાથી દ્રવ્યની કાળ-મર્યાદા જાણવામાં આવે છે. (૪) ભાવ-દષ્ટિ – આનાથી દ્રવ્યનાં પર્યાયો-રૂપ પરિવર્તનો-જાણવામાં આવે છે. ચાર દ્રષ્ટિઓથી દ્રવ્ય-વિચાર – દ્રવ્ય દ્રવ્યદૃષ્ટિ ક્ષેત્રદૃષ્ટિ કાલષ્ટિ ભાવૌંષ્ટિ એક લોક-વ્યાપી અનાદિ-અનંત અરૂપી એક લોક-વ્યાપી અનાદિ-અનંત અરૂપી આકાશ એક લોક-અલોક-વ્યાપી અનાદિ-અનંત અરૂપી કાળ અનંત સમયક્ષેત્ર-વ્યાપી અનાદિ-અનંત અરૂપી પુદ્ગલ અનંત લોક-વ્યાપી અનાદિ-અનંત રૂપી જીવ અનંત લોક-વ્યાપી અનાદિ-અનંત અરૂપી. ૫. (શ્લોક ૪) રૂપી અથવા મૂર્ત દ્રવ્ય ઇન્દ્રિયગમ્ય હોઈ શકે છે. અરૂપી અથવા અમૂર્ત દ્રવ્ય ઈન્દ્રિયનો વિષય નથી. જે ઇન્દ્રિયનો વિષય ન હોય તે વાસ્તવમાં હતુ અથવા અનુમાનનો વિષય પણ બનતો નથી. અવધિ અને મન:પર્યવ-બન્ને પ્રત્યક્ષ જ્ઞાન છે. તેમના દ્વારા પણ અરૂપી દ્રવ્યને જાણી શકાતું નથી. આ દૃષ્ટિએ અરૂપી દ્રવ્ય અને સર્વજ્ઞતા – બન્ને વચ્ચે ગાઢ સંબંધ છે. ૬. (શ્લોક ૫) પદાર્થ બે રૂપે ગ્રાહ્ય હોય છે – ખંડ-રૂપે અને અખંડ-રૂપે. જેના ફરી બે ટૂકડા ન થઈ શકે એવા, પદાર્થના સૌથી નાના ભાગને પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુ સૂક્ષ્મ અને કોઈ એક રસ, ગંધ, વર્ણ તથા બે સ્પર્શ સહિત હોય છે. તેવા પરમાણુઓ જ્યારે એકત્રિત થઈ જાય છે ત્યારે તેમને સ્કંધ કહેવામાં આવે છે. બે પરમાણુઓથી બનનાર સ્કંધને દ્વિ-પ્રદેશી સ્કંધ કહે છે. એ જ રીતે સ્કંધના ત્રિ-પ્રદેશી, દસ-પ્રદેશી, સંખ્યય-પ્રદેશી, અસંખ્યય-પ્રદેશી, અનંત-પ્રદેશી ઇત્યાદિ અનંત ભેદ થાય છે. સ્કંધના બુદ્ધિ-કલ્પિત અંશને દેશ કહે છે. તે જ્યાં સુધી તે સ્કંધની સાથે સંલગ્ન રહે છે ત્યાં સુધી દેશ કહેવાય છે. અલગ થઈ ગયા બાદ તે પોતે સ્કંધ બની જાય છે. સ્કંધના તે નાનામાં નાના ભાગને કે જેના ફરીથી બે ભાગ ન થઈ શકે તેવા ભાગને પ્રદેશ કહે છે. પ્રદેશ પણ ત્યાં સુધી જ પ્રદેશ કહેવાય છે જયાં સુધી તે સ્કંધની સાથે જોડાયેલા રહે છે. જુદો થઈ ગયા બાદ તે પરમાણુ કહેવાય છે. ધર્માસ્તિકાય વગેરે ચાર અસ્તિકાયોના સ્કંધ, દેશ તથા પ્રદેશ – એવા ત્રણ જ ભેદ પડે છે. માત્ર પુદ્ગલાસ્તિકાયના જ સ્કંધ, દેશ, પ્રદેશ તથા પરમાણું – એવા ચાર ભેદ પડે છે. તે રૂપી છે. ધર્માસ્તિકાય વગેરેના સ્વરૂપની ચર્ચા ઉત્તરાધ્યયનના અઠ્યાવીસમા અધ્યયનના આઠમા અને નવમા શ્લોકની ટિપ્પણોમાં કરવામાં આવી છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૭. અધ્વાસમય (કાળ) (સદ્ધાસન) સ્થાનાંગમાં કાળના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. ત્યાં એક નામ ‘બ્રહ્મા-વાત’ પણ આપ્યું છે. વૃત્તિકારે બતાવ્યું છે કે જાત શબ્દ રંગ, પ્રમાણ, કાળ વગેરે ઘણા અર્થો માટે પ્રયોજાય છે. સમય-વાચી ‘ાત્ત’ શબ્દથી જુદો પાડવા માટે તેની પાછળ અદ્ધા વિશેષણ જોડવામાં આવ્યું છે. અહીં તે જ અર્થમાં અહ્વાસમય છે. તે સૂર્યની ગતિ સાથે સંબંધ રાખે છે. દિન-રાત વગેરેનું કાળમાન માત્ર મનુષ્ય-ક્ષેત્રમાં જ હોય છે. તેનાથી બહાર એવા ભેદ હોતા નથી. આથી અદ્ધાકાલ માત્ર મનુષ્ય-ક્ષેત્ર (અઢી દ્વીપ)માં જ હોય છે. ૮. સમયક્ષેત્ર (મનુષ્ય લોક)માં (સમયદ્ધેત્તિ!) સમયક્ષેત્ર તે ક્ષેત્ર છે જ્યાં સમય, આવિલકા, પક્ષ, માસ, ઋતુ, અયન આદિ કાળ-વિભાગની જાણ થાય છે, સમયક્ષેત્ર બહાર ઉપર્યુક્ત કાળ-વિભાગો હોતા નથી. સમયક્ષેત્રનું બીજું નામ મનુષ્યક્ષેત્ર પણ છે. કેમ કે જન્મથી મનુષ્યો માત્ર સમયક્ષેત્રમાં જ મળી આવે છે. ક્ષેત્ર-ફળની દૃષ્ટિએ તેની વ્યાખ્યા આવી છે – જંબુદ્વીપ, ધાતકી ખંડ તથા અર્ધ પુષ્કર – આ અઢી દ્વીપોનું નામ મનુષ્યક્ષેત્ર કે સમયક્ષેત્ર છે. = સૂર્ય અને ચન્દ્ર મેરુપર્વતની પ્રદક્ષિણા કરતાં કરતાં ભ્રમણ કરે છે, આથી તેમની ગતિ સમયક્ષેત્ર સુધી જ સીમિત રહી જાય છે. તેનાથી આગળ જો કે અસંખ્ય સૂર્યો અને ચંદ્રો છે, પણ તેઓ પોતાના સ્થાને અવસ્થિત છે આથી તેમના વડે કાળ-વિભાજન થતું નથી. ૯. (શ્લોક ૧૧) ૯૨૯ પરમાણુઓ આકાશના એક પ્રદેશમાં જ અવગાહન કરે છે. તેથી ‘ભજના’ અથવા વિકલ્પ માત્ર સ્કંધનો જ થાય છે. સ્કંધની પરિણતિ વિવિધ પ્રકારની હોય છે. કેટલાક સ્કંધો આકાશના એક પ્રદેશમાં પણ અવગાહન કરી લે છે, કેટલાક આકાશના સંખ્યેય પ્રદેશોમાં અવગાહન કરે છે અને કેટલાક સ્કંધો પૂરેપૂરા લોકાકાશમાં પ્રસરી જાય છે. એટલ માટે ક્ષેત્રાવગાહનની દૃષ્ટિએ તેના અનેક વિકલ્પો થાય છે. ૧૦. (શ્લોક ૧૩-૧૪) સંખ્યા આઠ પ્રકારની બતાવાઈ છે. તેમાં એક ભેદ છે ગણના. ગણનાના મુખ્ય ત્રણ ભેદ છે – સંખ્ય, અસંખ્ય અને અનંત. તેમના અવાન્તર ભેદ વીસ થાય છે. જેવા કે – સંખ્યના ત્રણ ભેદ છે – (૧) જઘન્ય, (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ. અસંખ્યના નવ ભેદ છે – (૧) જઘન્ય ૫રીત અસંખ્યેય, (૨) મધ્યમ પરીત અસંખ્યેય, (૩) ઉત્કૃષ્ટ પરીત અસંખ્યેય, (૪) જધન્ય યુક્ત અસંખ્યેય, (૫) મધ્યમ યુક્ત અસંખ્યેય, (૬) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યેય, (૭) જઘન્ય અસંખ્યેય-અસંખ્યેય, (૮) મધ્યમ અસંખ્યેય-અસંખ્યેય અને (૯) ઉત્કૃષ્ટ અસંખ્યેય-અસંખ્યેય. ૨. ૩. અધ્યયન-૩૬ : ટિપ્પણ ૭-૧૦ અનંતના આઠ ભેદ છે – (૧) જઘન્ય પરીત અનંત, (૨) મધ્યમ પરીત અનંત, (૩) ઉત્કૃષ્ટ પરીત અનંત, (૪) જધન્ય યુક્ત અનંત, (૫) મધ્યમ યુક્ત અનંત, (૬) ઉત્કૃષ્ટ યુક્ત અનંત, (૭) જઘન્ય અનંતઅનંત તથા મધ્યમ અનંત-અનંત અને (૮) ઉત્કૃષ્ટ અનંત-અનંત. અસદ્ભાવ થવાથી આ ભેદ ગણતરીમાં લેવામાં આવેલ નથી. ૧. स्थानांग, ४। १३४, वृत्ति पत्र १९० : कालशब्दो हि वर्णप्रमाणकालादिष्वपि वर्त्तते, ततोऽद्धाशब्देन विशिष्यत इति, अयं च सूर्यक्रियाविशिष्टो मनुष्यक्षेत्रान्तर्वर्ती समयादिरूपोऽवसेयः । એજન, ૪। ૧૩૪, વૃત્તિ પત્ર ૧૦ । बृहद्वृत्ति, पत्र ६७४ : अत्र चाविशेषोक्तावपि परमाणूनामेकप्रदेश एवावस्थानात् स्कन्धविषयैव भजना द्रष्टव्या, ते हि विचित्रत्वात् परिणतेर्बहुतरप्रदेशोपचिता अपि केचिदेकप्रदेशे तिष्ठन्ति यदुक्तम् - एगेणवि से पुणे दोहिवि पुणे सर्वपि माइज्जे' त्यादि, अन्ये तु संख्येयेषु च प्रदेशेषु यावत् सकललोकेऽपि तथाविधाचित्तमहास्कन्धवद् भवेयुरिति भजनीया उच्यन्ते । Page #401 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૩૦ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૦ જઘન્ય સંખ્યય સંખ્યા બે છે. એક સંખ્યા ગણના સંખ્યામાં આવતી નથી, કેમ કે લેણદેણના વ્યવહારમાં અલ્પતમ હોવાના કારણે એકની ગણતરી થતી નથી. “સંધ્યાયતે ત સંધ્યા’ અથ ભક્ત થઈ શકે તે સંખ્યા છે. આ રીતે જઘન્ય સંખ્યા બેથી શરૂ થાય છે. જધન્ય સંખ્યા બે છે અને અંતિમ સંખ્યા અનંત છે. સંખ્યાના બધા વિકલ્પો કલ્પનાના માધ્યમથી આવી રીતે સમજી શકાય છે ચાર પ્યાલા છે – અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા અને મહાશલાકા. ચારે પ્યાલા એક લાખ યોજન લાંબા, એક લાખ યોજન પહોળા, એક હજાર યોજન ઊંડા, ગોળાકાર અને જંબુદ્વીપની જગતિના માપ જેટલા ઊંચા છે. પહેલા અવસ્થિત પ્યાલાને સરસવના દાણાથી એટલો ભરો કે એક દાણો પણ તેમાં વધુ નાખો તો તે સમાઈ શકે નહીં. તે પ્યાલાનો પહેલો દાણો જેબૂદ્વીપમાં, બીજો લવણસમુદ્રમાં, ત્રીજી ધાતકીખંડમાં –એ પ્રમાણે દ્વીપ અને સમુદ્રમાં ક્રમથી દાણા નાખતા જાઓ. (જંબૂદ્વીપ એક લાખ યોજન લાંબો-પહોળો છે, લવણસમુદ્ર તેનાથી બમણો અને ધાતકીખંડ તેનાથી બમણો છે – આ રીતે દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્ર પછી દ્વીપ એકબીજાથી બમણા છે.) અસંખ્ય દ્વીપો અને અસંખ્ય સમુદ્રો છે. અંતિમ દાણો જે સમુદ્ર કે દ્વીપમાં નાખો, તે માપનો બીજી વાર અનવસ્થિત પ્યાલો બનાવો. વળી પાછું તેનાથી આગળ એ જ રીતે અનવસ્થિત પ્યાલાનો એક એક દાણો પાડતા જાઓ. (એક વાર અવસ્થિતિ પ્યાલો ખાલી થઈ જાય તો એક દાણો શલાકા પ્યાલામાં નાંખો). આ ક્રમે એક એક દાણો નાખી શલાકા પ્યાલો ભરો. શલાકા પ્યાલો એટલો ભરાઈ જવો જોઈએ કે તેમાં એક દાણો પણ વધુ નાખવામાં આવે તો તે ન ટકી શકે. એક વાર શલાકા પ્યાલો ભરાઈ જાય એટલે પ્રતિશલાકામાં એક દાણ નાખો. જ્યારે આ કમ પ્રતિશલાકા પ્યાલો ભરાઈ જાય ત્યારે એક દાણો મહાશલાકા પ્યાલમાં નાખો, આ ક્રમે મહાશલાકા પ્યાલો ભરાયા બાદ પ્રતિશલાકા ભરો, પછી શલાકા પ્યાલો ભરો, પછી અનવસ્થિત પ્યાલો ભરો. બીજી રીતે આ વસ્તુ સરળતાથી આવી રીતે સમજી શકીએ અનવસ્થિત પ્યાલો – એક દાણો શલાકા શલાકા પ્યાલો – એક દાણો પ્રતિશલાકા પ્રતિશલાકા પ્યાલો – એક દાણો મહાશલાકા. ચારે પ્યાલા ભરાઈ ગયા પછી બધા દાણાનો એક ઢગલો કરો, તે ઢગલામાંથી બે દાણા હાથમાં લો, બાકીનો ઢગલો મધ્યમ સંખ્યાત છે. હાથનો એક દાણો ભેળવવાથી ઉત્કૃષ્ટ સંખ્યાત બને છે. હાથનો બીજો દાણો ભેળવવાથી જઘન્ય પરીત અસંખ્યાત થાય છે. જધન્ય પરીત અસંખ્યયની રાશિને જઘન્ય પરીત અસંખ્યયની રાશિ વડે જઘન્ય પરીત અસંખ્યય વાર ગુણો. જે રાશિ આવે તેમાંથી બે બાદ કરો. બાકીની રાશિ મધ્યમ પરીત અસંખ્યય થાય. એક વધુ ભેળવવાથી ઉત્કૃષ્ટ પરીત અસંખ્યય બને છે. એક વધુ ભેળવવાથી જધન્ય યુક્ત અસંખ્યય બને છે. જધન્ય યુક્ત અસંખ્યયની રાશિને જધન્ય યુક્ત અસંખેય રાશિ વડે જઘન્ય યુક્ત અસંખ્યય વારે ગુણો. જે રાશિ મળે, તેમાંથી બે બાદ કરવાથી બાકીની રાશિ મધ્યમ પરીત અસંખ્યય થાય છે. એક મેળવવાથી ઉત્કૃષ્ટ પરીત અસંખ્યય થાય છે. જધન્ય અસંખ્યય અસંખેય રાશિને એ જ રાશિ વડે એટલી વાર ગુણો. જે રાશિ મળે, તેમાંથી બે બાદ કરો. બાકીની રાશી મધ્યમ અસંખ્યય થાય છે. એક મેળવવાથી ઉત્કૃષ્ટ અસંખ્યય થાય છે. વળી એક વધુ મેળવવાથી જઘન્ય અસંખ્યય અસંખ્યય બને છે. જઘન્ય અસંખેય અસંખેય રાશિને એ જ રાશિ વડે એટલી વાર ગુણો, જે રાશિ મળે, તેમાંથી બે કાઢી લો. બાકી રાશિ મધ્યમ અસંખેય અસંખ્યય થાય છે. એક વધુ મેળવવાથી ઉત્કૃષ્ટ અસંખેય અસંખ્યય બને છે. વધુ એક મેળવવાથી જધન્ય પરીત અનંત બને છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૩૧ અધ્યયન-૩૬: ટિપ્પણ ૧૧-૧૨ જઘન્ય પરીત અનંત રાશિને એ જ રાશિ વડે એટલી વાર ગુણો. જે રાશિ મળે, તેમાંથી બે કાઢી લો. બાકીની રાશિ મધ્યમ પરીત અનંત થાય છે. એક મેળવવાથી ઉત્કૃષ્ટ પરીત અનંત બને છે. એક વધુ મેળવવાથી જાન્યયુક્ત અનંત થાય છે. જઘન્ય યુક્ત અનંત રાશિને એ જ રાશિ વડે એટલી વાર ગુણો. જે રાશિ મળે, તેમાંથી બે બાદ કરો. બાકીની રાશિ મધ્યમ પરીત અનંત થાય છે. એક મેળવવાથી ઉત્કૃષ્ટ પરીત અનંત બને છે. એક વધુ મેળવવાથી જધન્ય અનંત અનંત બને છે, જઘન્ય અનંત અનંતથી આગળની સંખ્યા બધી મધ્યમ અનંત અનંત હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ અનંત અનંત હોતી નથી. ૧૧. સંસ્થાનની અપેક્ષાથી (સંતો ) પુલના જે અસાધારણ ધર્મો છે, તેમાં સંસ્થાન પણ એક છે. તેના બે ભેદ છે – (૧) ઈત્યસ્થ અને (૨) અનિત્યસ્વ. જેના ત્રિકોણ, ચતુષ્કોણ વગેરે આકાર નિયત હોય, તેને ઈન્થસ્થ’ કહેવામાં આવે છે તથા જેનો કોઈ નિર્ણાત આકાર ન હોય તેને “અનિત્થસ્થ' કહે છે. ઇન્વેસ્થના પાંચ પ્રકાર છે – (૧) પરિમંડલ – ચૂડીની માફક ગોળ, (૨) વૃત્ત –દડાની માફક વર્તુળાકાર, (૩) વ્યગ્નત્રિકોણ, (૪) ચતુરગ્ન – ચોખ્ખણ અને (૫) આયત-દોરડાની માફક લાંબો. ૧૨. (શ્લોક ૪૮-૫૦) સિદ્ધ થયા પછી બધા જીવો સમાન સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેમનામાં કોઈ ઉપાધિ-જનિત ભેદ રહેતો નથી. છતાં પણ પૂર્વઅવસ્થાની દષ્ટિએ તેમના ભેદ કરવામાં આવ્યા છે – (૧) શ્રી સિદ્ધ, (૮) જઘન્ય અવગાહનાવાળા સિદ્ધ, (૨) પુરુષ સિદ્ધ, (૯) મધ્યમ અવગાહનાવાળા સિદ્ધ, (૩) નપુંસક સિદ્ધ, (૧૦) ઉર્વ દિશામાં થનાર સિદ્ધ, (૪) સ્વ-લિંગ સિદ્ધ, (૧૧) નિમ્ન દિશામાં થનાર સિદ્ધ, (૫) અન્ય-લિંગ સિદ્ધ, (૧૨) તિરછી દિશામાં થનાર સિદ્ધ, (૬) ગૃહિલિંગ સિદ્ધ, (૧૩) સમુદ્રમાં થનાર સિદ્ધ, (૭) ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધ, (૧૪) નદી વગેરેમાં થનાર સિદ્ધ. આ રીતે ચૌદ પ્રકાર થાય છે. તેમાં પહેલા ત્રણ પ્રકાર લિંગની અપેક્ષાએ છે. તેનું તાત્પર્ય એ છે કે સ્ત્રી, પુરુષ, અને નપુંસક (કૃત નપુંસક) એ ત્રણે સિદ્ધ થઈ શકે છે. પછીના ત્રણ વેશની અપેક્ષાએ છે, તેનું તાત્પર્ય એ છે કે જૈન-સાધુઓના વેશમાં, અન્ય સાધુઓના વેશમાં અને ગૃહસ્થ વેશમાં પણ જીવ સિદ્ધ થઈ શકે છે. ત્રીજા ત્રિના ત્રણ ત્રણ પ્રકાર શરીરની લંબાઈની અપેક્ષાએ છે. તેનું છે કે નિર્દિષ્ટ અવગાહનાવાળા જીવો જ સિદ્ધ થાય છે. TITI-શરીરની ઊંચાઈને અવગાહના' કહે છે. સિદ્ધ થનાર જીવોની અધિકમાં અધિક ઊંચાઈ ૫OOધનુષની હોય છે. ઓછામાં ઓછી ઊંચાઈ ૨ હાથની હોય છે. ૨ હાથથી વધુ અને ૫૦૦ ધનુષથી ઓછી ઊંચાઈને ‘મધ્યમ અવગાહના' કહે છે. સિદ્ધોની અવગાહના જઘન્ય, ઉત્કૃષ્ટ, અને મધ્યમ –ત્રણે પ્રકારની હોય છે. અંતિમ પાંચ પ્રકાર ક્ષેત્રની અપેક્ષાએ છે. તેનું તાત્પર્ય એ છે કે જીવ કદાચ વિશેષ સંયોગોમાં ઉર્ધ્વલોક (નવસો યોજન ઉપર), નિમ્ન લોક (નવસો યોજન નીચે) અને જળાશય વગેરેમાં પણ સિદ્ધ થઈ શકે છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૯૩૨ અધ્યયન-૩૬: ટિપ્પણ ૧૨ ઉર્દુ-જૈન સાહિત્યમાં લોકને ત્રણ ભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે – ઊર્ધ્વ-લોક, અધો-લોક અને તિર્ય-લોક. જો કે મૂળ પાઠમાં ‘ઊર્ધ્વ' શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે, પરંતુ પ્રકરણ મુજબ તેનો અર્થ ‘ઊર્ધ્વ-લોક' થાય છે. ઊંચાઈની દષ્ટિએ સમગ્ર લોક ૧૪ રજૂ-પ્રમાણ છે. ઊર્ધ્વ-લોકની ઊંચાઈ ૭ રજ્જથી કંઇક ઓછી છે. સાધારણ રીતે જીવો તિર્યકલોકમાં સિદ્ધ થાય છે, પણ કયારેક મેરુ પર્વતના શિખર પર પણ જીવો સિદ્ધ થઈ જાય છે. મેરુ પર્વતની ઊંચાઈ એક લાખ યોજન પરિમાણ છે, આથી તે ઊર્ધ્વ-લોકની સીમામાં આવી જાય છે. આથી કરીને ત્યાંથી મુક્ત થનારા જીવોનું ‘સિદ્ધિ-ક્ષેત્ર’ ઊર્ધ-લોક જ હોય છે.' મદે-અધો-લોકના ક્ષેત્રની લંબાઈ સાત રેન્જથી કંઈક વધુ છે. સાધારણ રીતે ત્યાં મુક્તિ નથી થતી, પરંતુ મહાવિદેહના બે વિજય મેરુના સુચક પ્રદેશોની નીચે સુધી પહોંચે છે. તિર્ય-લોકની સીમા નવ સો યોજન છે. તેનાથી આગળ અધો-લોકની સીમા આવી જાય છે. તે સો યોજન ભૂમિમાં જીવો કર્મ-યુક્ત બને છે. જે તિનિયંતિયફ-લોક “મનુષ્ય-ક્ષેત્રને જ કહે છે. અઢી દ્વીપ પ્રમાણ ત્રાંસા અને અઢારસો યોજન લાંબા આ ભૂમિ-ભાગમાં કોઈ પણ સ્થળેથી જીવો સિદ્ધ થઈ શકે છે. નંદી (સૂત્ર ૨૧)માં સિદ્ધોના પંદર પ્રકારનો નિર્દેશ મળે છે– (૧) તીર્થ સિદ્ધ - અરિહંત દ્વારા તીર્થની સ્થાપના થયા પછી મુક્ત થનારા. (૨) અતીર્થ સિદ્ધ – તીર્થસ્થાપના પહેલાં મુક્ત થનારા. (૩) તીર્થકર સિદ્ધ – તીર્થકર-અવસ્થા પૂર્વે મુક્ત થનારા. (૪) અતીર્થકર સિદ્ધ – તીર્થકર સિવાયના મુક્ત થનારા. (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ –પોતાની જાતે જ – કોઈ બાહ્ય નિમિત્તની પ્રેરણા વિના – દીક્ષિત થઈને મુક્ત થનારા. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ – કોઈ એક નિમિત્તથી દીક્ષિત થઈ મુક્ત થનારા. (૭) બુદ્ધબોધિત સિદ્ધ – ઉપદેશથી પ્રતિબોધ પામી, દીક્ષિત થઈ, મુક્ત થનારા. (૮) સ્ત્રી-લિંગ સિદ્ધ - સ્ત્રીરૂપે મુક્ત થનારા. (૯) પુરુષલિંગ સિદ્ધ –પુરુષરૂપે મુક્ત થનારા. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ – જે જન્મથી નપુંસક ન હોય પરંતુ કોઈ કારણવશ નપુંસક બન્યા હોય અને એવી સ્થિતિમાં મુક્ત થનારા. (૧૧) સ્વલિંગ સિદ્ધ – જૈન સાધુઓના વેશમાં મુક્ત થનારા. (૧૨) અન્યલિંગ સિદ્ધ – અન્ય સાધુઓના વેશમાં મુક્ત થનારા. (૧૩) ગૃહલિંગ સિદ્ધ – ગૃહસ્થના વેશમાં મુક્ત થનારા. (૧૪) એક સિદ્ધ – એક સમયમાં એક જીવ સિદ્ધ થાય તેવા. (૧૫) અનેક સિદ્ધ – એક સમયમાં અનેક જીવો સિદ્ધ થાય છે, (ઉત્કૃષ્ટપણે ૧૦૮ થઈ શકે) તેવા સિદ્ધ, સિદ્ધ અવસ્થામાં આત્મ-વિકાસની દૃષ્ટિએ સિદ્ધ જીવો બધી રીતે સમાન હોય છે, માત્ર તેમની અવગાહનામાં ભેદ હોય છે. સિદ્ધ જીવો સમગ્રલોકમાં વ્યાપ્ત નથી હોતા, પરંતુ તેમના આત્મા એક પરિમિત ક્ષેત્રમાં રહે છે. પૂર્વાવસ્થાની ઉત્કૃષ્ટ-પાંચ ૧. વૃત્તિ , ત્રિ ૬૮૨ : ‘કર્ણ' fમચૂર્ણનો मेरुचूलिकादौ सिद्धाः। ૨. એજન, પત્ર ૬૮૩ : ‘અથ' મતો લેડથરઘો लौकिकग्रामरूपेऽपि सिद्धाः । Page #404 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૩૩ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૩-૧૫ સો ધનુષ્યની અવગાહનાવાળા જીવોના આત્મા ત્રણસો તેત્રીસ ધનુષ્ય એક હાથ આઠ અંગુલ પરિમિત ક્ષેત્રમાં હોય છે.' પૂર્વાવસ્થાના મધ્યમ – બે હાથથી વધુ અને પાંચસો ધનુષ્યથી ઓછી અવગાહનાવાળા જીવોના આત્મા પોતાના અંતિમ શરીરની અવગાહનાથી ત્રિભાગહીન ક્ષેત્રમાં અવસ્થિત હોય છે. પૂર્વાવસ્થાના જઘન્ય-બે હાથની અવગાહનાવાળા જીવોના આત્મા પોતાના અંતિમ શરીરની અવગાહનાથી ત્રિભાગહીન ક્ષેત્રમાં અવસ્થિત હોય છે. પૂર્વાવસ્થાના જઘન્ય બે હાથની અવગાહનાવાળા જીવોના આત્મા એક હાથ આઠ આંગળ પરિમિત ક્ષેત્રમાં અવસ્થિત હોય છે. ૩ સિદ્ધો વિષયક વિશેષ જાણકારી માટે જુઓ – ઔપપાતિક, સૂત્ર-૧૯૫, ગાથા ૧-૨૨ તથા આવશ્યક-નિર્યુક્તિ, ગાથા ૯૫૮-૯૮૮. ૧૩. (શ્લોક ૫૫-૫૬) આ બંને શ્લોકો વિશેષાવશ્યક ભાષ્યમાં ગાથા ૩૧૫૮-૩૧૫૯ રૂપે ઉલ્લિખિત છે. મલધારી હેમચંદ્ર ટીકામાં તેમને નિયુક્તિ ગાથાઓ માનેલ છે. ૧૪. ઈષતુ-પ્રામ્ભારા (ક્લીપAR) ઔપપાતિક (સૂત્ર ૧૯૩)માં સિદ્ધશિલાના બાર નામો આપવામાં આવ્યા છે. એમાં આ બીજું નામ છે. ૧૫. (શ્લોક ૭૧-૭૭) આ શ્લોકો અને ગાથાઓમાં મૃદુ પૃથ્વીના સાત અને કઠિન પૃથ્વીના ૩૬ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક વિશેષ શબ્દોના અર્થ અને કેટલીક વિશેષ જ્ઞાતવ્ય વાતો અહીં પ્રસ્તુત કરવામાં આવી રહી છે – પUTIFક્રિયા–અત્યંત સૂક્ષ્મ રજકણોવાળી વૃત્તિ માટી. કેટલાક આચાર્યો આનો અર્થ ગરુપટિશા (પોપડી) કરે છે. લોકપ્રકાશ અનુસાર નદી વગેરે પ્રવાહના વહી ગયા પછી પાછળ જે કીચડ રૂપે પોચી અને ચીકણી માટે રહે છે, તે ‘પન-પૃત્તિ' છે. કવન્ત–વૃત્ત પાષાણ, ગોળ પત્થર. વ–વજમણિ, હીરા, ઉત્પત્તિ-સ્થાનના આધારે તેના અનેક પ્રકાર હોય છે. જેવા કે – (૧) સભા રાષ્ટ્રક – વિદર્ભ-વરાડ દેશમાં ઉત્પન્ન થનાર. (૨) મધ્યમ રાષ્ટ્રક – કૌશલ દેશમાં ઉત્પન્ન થનાર. (૩) કાશ્મીર રાષ્ટ્રક- કાશ્મીર દેશમાં ઉત્પન્ન થનાર. (૪) શ્રીકટનક – શ્રીકટન નામે પર્વત પર ઉત્પન્ન થનાર. (૫) મણિમન્તક – ઉત્તરમાં આવેલ મણિમન્તક નામે પર્વત પર ઉત્પન્ન થનાર. ૧. મોવાર્થ, સૂત્ર ૨૬, જાથા : ૫ तिण्णि सया तेत्तीसा, धणूत्तिभागो य होइ बोद्धव्वो। एसा खलु सिद्धाणं, उक्कोसोगाहणा भणिया।। आवश्यक नियुक्ति, मलयगिरीय वृत्ति, पत्र ५४५ : हस्तद्वयादूर्ध्वं पञ्चधनुःशतेभ्योऽर्वाक् सर्वत्रापि मध्यमावगाहनाभावात्। ગોવા, સૂત્ર ૨૨, માથા ૭: एक्का य होइ रयणी, साहीया अंगुलाई अट्ट भवे । एसा खलु सिद्धाणं, जहण्णओगाहणा भणिया ॥ ૪. વિશેષાવથી ભાષ્ય વૃત્તિ, પૃ. ૨૨૯૧ : ત૬ नियुक्तिश्लोकद्वयं सुबोधम्। ૫. વૃત્તિ , પત્ર ૬૮ એજન, પત્ર ૬૮. लोकप्रकाश सर्ग ७।५: नद्यादिपूरागते देशे, तत्रातिपिच्छिले वरे। मृदुश्लक्ष्णा पंकरूपा, सप्तमी पनका त्रिधा ॥ ૩. Page #405 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ૯૩૪ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૫ (૬) ઈન્દ્રવાનક – કલિંગ દેશમાં ઉત્પન્ન થનાર." આ ઉપર્યુક્ત સ્થાનો ઉપરાંત અન્ય પણ અનેક સ્થાનો છે, જ્યાં હીરા ઉત્પન્ન થાય છે, જેવાં કે–ખાણ, વિશેષ જળ-પ્રવાહ અને હાથી-દાંતનું મૂળ વગેરે. હીરા અનેક રંગના હોય છે, જેવા કે (૧) માર્બારાક્ષક – મારની આંખ સમાન. (૨) શિરીષ પંખ્યક – શિરીષના ફૂલ સમાન. (૩) ગોમૂત્રક – ગોમૂત્ર સમાન, (૪) ગોમેદક – ગોરોચન સમાન. (૫) શુદ્ધ સ્ફટિક – અત્યંત શ્વેતવર્ણ સ્ફટિક સમાન. (૬) મુલાટી-પુષ્પક વર્ણ – મુલાટીના ફૂલ સમાન ઉત્તમ હીરો નિમ્નોક્ત ગુણોવાળો હોય છે – મોટો, ચીકણો, ભારે ચોટ સહન કરી શકનાર, બરાબર ખૂણાવાળો, પાણીથી ભરેલા પીતળ વગેરેના વાસણમાં હીરો નાખી તે વાસણને હલાવવામાં આવે ત્યારે વાસણમાં રેખા પાડનાર, તકલીની માફક ધૂમનાર અને ચમકદાર, આવો હીરો પ્રશસ્ત માનવામાં આવે છે.' ન –અર્થાત્ શિખર-રહિત (ખૂણાઓ વિનાનો), અશ્રિ-રહિત (તીણ ખૂણાઓ વિનાનો) તથા એક બાજુ વધુ પ્રમાણમાં ઉપસેલા ખૂણાઓ વાળો હીરો અપ્રશસ્ત ગણાય છે." સાસT-- હરિત વર્ણવાળી ધાતુ.” પવાનૈ–પ્રવાલ, વિદ્યુમ, મૂંગો. આને નવ રત્નોમાં એક રત્ન માનેલ છે, પરંતુ જંતુ-વિશેષજ્ઞોએ કરેલ સંશોધન અનુસાર ‘પ્રવાલ' (મૂંગો) એક સામુદ્રિક વનસ્પતિ-જીવ છે, જેનાં મૃતશરીરના ટુકડા કરી આભૂષણો બનાવવામાં આવે છે. મૂંગાની અનેક જાતો છે, જેમના કદ-આકારમાં ઘણો તફાવત હોય છે. તેમના શરીરની અંદરની રચના એક સરખી જ હોય છે અને સહુથી ઉપરના ભાગમાં તેમનું ખુલ્લું મુખ-છિદ્ર હોય છે. મુખ-છિદ્રની ચારે બાજુ આંગળીઓના આકારના પાતળા પાતળા અંકોડા હોય છે, જે તેમની સ્પર્શ-ઈન્દ્રિયો, હાથ તથા આત્મરક્ષણ માટેના ડંખ છે. તેઓ પોતાના શરીરની ચારે બાજુ કઠણ પડની રચના કરે છે, જેની અંદર તેમનું નરમ શરીર સુરક્ષિત રહે છે. તેમાં કેટલાક નળીના આકારના હોય છે. તો કેટલાક ઝાડ-છોડની માફક પોતાની વાંકી ડાળીઓ ફેલાવીને રહે છે. કેટલાકની બનાવટ મનુષ્યના મગજ જેવી હોય છે તો કેટલાક બિલાડીના ટોપના આકારના હોય છે. કેટલાક જોવામાં પંખી જેવા દેખાય છે, તો કેટલાક આંગળીઓ જેવા અને તેમાનાં કેટલાક તો એવા પણ છે કે જેમણે લાખો અબજો વર્ષો દરમિયાન નિરંતર સંગઠિત થતાં જઈ મોટી મોટી શીલાઓ તથા માઈલો લાંબા પ્રવાળ-દ્વીપો-નું રૂપ ધારણ કર્યું છે. સંભવ છે કે આ દ્વીપોને ખોદવાથી મળતાં હોવાને કારણે તેમને પૃથ્વીકાયના ભેદોમાં ભેળવી દેવામાં આવ્યા હોય. ૧. ૪. ५. ૨. ટર્નીય અર્થશાસ્ત્ર, રા ૨ા ૨૧: સમારાષ્ટ્ર मध्यमराष्ट्रकं कश्मीरराष्ट्रकं श्रीकटनकं मणिमन्तकमिन्द्रवानकं च वज्रम् । એજન, રા ૨૨ ૨૨: નિ: સ્ત્રોત: પ્રવિં ચ યોજય: એજન, રા૨૨૨: મનપાર્વશિરીષપુણવંનોમૂત્ર गोमेदकं शुद्धस्फटिकं मूलाटीपुष्पकवर्ण मणिवर्णानामन्यतमवर्णमितिवज्रवर्णाः । એજન, રા૨ ૨૨ : શૂન્દ્ર ત્રિવં ગુરુ પ્રહારસદંસમકોટિલું भाजनलेखितं कुभ्रामि भ्राजिष्णु च प्रशस्तम् । कौटलीय अर्थशास्त्र, २।११। २९ : नष्टकोणं निरश्रि पार्वापवृत्तं चाप्रशस्तम्। મૂનાગર, ૨૦, વૃત્તિ:સી સ્વરૂપY समुद्र के जीव-जन्तु, पृ.१४ । ७. Page #406 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૩૫ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૫ આચાર્ય હેમચંદ્ર પ્રવાળના પર્યાયવાચી નામો “રક્ત-કંદ” અને “હેમ-કંદલ' આપ્યાં છે.૧ ઉત્પત્તિ-સ્થાનના આધારે તેમના બે ભેદ પાડવામાં આવે છે – (૧) આલકંઇક – આલકંદ નામે પ્લેચ્છ દેશોમાં સમુદ્રકિનારે એક સ્થાન છે, ત્યાં ઉત્પન્ન થનાર અને (ર) વૈવર્ણિક – યૂનાન દેશની સમીપે વિવર્ણનામક સમુદ્રનો એક ભાગ છે, ત્યાં ઉત્પન્ન થનાર. મુંગો(પ્રવાળ) લાલ તથા પદ્મ સમાન રંગવાળો હોય છે. બંન–સમીરક જોગોમેદ, માણેકની ઉપજાતિઓમાં ગણાય છે. માણેક માત્ર લાલ રંગનું હોય છે, પણ તેમાં લાલની સાથે પીળા રંગનો પણ આભાસ થાય છે. પરંતુ કૌટિલ્ય અર્થશાસ્ત્ર અનુસાર આ ‘વૈર્યનો એક પ્રકાર છે. મૂલાચારમાં ‘મા ' (સં. મધ્યઝ) શબ્દ છે. તેનો અર્થ કર્કેતન મણિ કરવામાં આવ્યો છે. પરંતુ મધ્ય શબ્દ મૂળથી કંઈક જૂદો થઈ ગયો હોય તેમ જણાય છે. યો-ચક – રાજવર્તક. નિ-સ્ફટિક મણિ. રમણ પરિખા અનુસાર સ્ફટિક મણિ નેપાળ, કાશ્મીર, ચીન, કાવેરી અને યમુના તટના પ્રદેશો તથા વિંધ્ય પર્વતમાં પેદા થાય છે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર અનુસાર તે ચાર પ્રકારનો હોય છે – (૧) શુદ્ધ સ્ફટિક – અત્યંત શુક્લ વર્ણવાળો, (૨) મૂલાટવર્ણ – માખણ કાઢી લીધેલા દહીં(છાશ)ના જેવા રંગનો, (૩) શીતવૃષ્ટિ – ચન્દ્રકાન્ત-ચન્દ્રના કિરણોના સ્પર્શથી પીઘળી જનાર અને (૪) સૂર્યના કિરણોનો સ્પર્શ થતાં આગ ઓકનાર.” તોષેિ -કિનારા તરફ લાલ રંગનો અને વચમાં કાળો. તેનું એક નામ લોહિતક પણ મળે છે. મૂલાચારમાં તેનું નામ ‘લોહિતાક’ મળે છે. મય-મરકત. શ્રીરત્નપરીક્ષા ગ્રંથમાં આનું વિસ્તૃત વર્ણન મળે છે. ૧૦ પસારામસૃણ પાષાણ મણિ (ચીકણી ધાતુ). આનો વર્ણ વિદ્રુમ જેવો હોય છે. યમોય—મૂલાચારમાં માત્ર ના શબ્દ છે. વૃત્તિકારે એનો અર્થ ‘વતી વાર નીત મણિ' કર્યો છે. ૧૧ સરપેન્ટિયરે આનો અર્થ “સર્પના વિષથી રક્ષા કરનાર મણિવિશેષ’ કર્યો છે.૧૨ ૧. પથાર વિસ્તાળ, કા ૨૩ર : રોજીંદેશ, ૯. મૂતાવાર, ૧ી ?? प्रवालं हेमकंदलः। ૧૦. સિરામિવા, પથરા રૂ૮-૪ર : कौटलीय अर्थशास्त्र, २॥ ११॥ २९ : प्रवालकमाल अवणिंद-मलय-पव्वय-बब्बरदेसेसु उयहितीरे य । कन्दकं वैवर्णिकं च रक्तं पद्मरागं च....। गरुडस्स य कण्ठ उरे हवंति मरगय-महामणिणो॥ सिरि रयणपरिक्खा, पयरण ५३ : गरुडोदगार पढमा, कीरउठी वीय तइअ मुंगडनी। सिरिनाय कुलपरे वम देसे तह जम्मल नई मज्झे। वाममई अ चउत्थी, धूलि मरीई य पणजाई ॥ गोमय इंदगोवं, सुसणेहं पंडुरं पीयं ॥ गरुडोदगार रम्मा, नीला अइकोमला य विसहरणा। कौटलीय अर्थशास्त्र, २।११।२९ । कीडउठि सुह सुहमच्चा, सुनइड कीडस्स पंखसमा । મૂત્તાવાર, જા ૨૨, વૃત્તિ मुंगडनी सुसणेहा नील हरिय कीरकंठ सारिच्छा। सिरि रयणपरिक्खा, पयरण ५४ : कढिया अमला हरिया, वासवई होई विसहरणा ।। नयवालेक समीरे, चीणे काबेरी जउण नइकूले । धूलि मराइ गरुया, रुक्खा घणनीलकच्च सारिच्छा। विझनगे उप्पज्जइ, फलिहं अइनिम्मलं सेयं ॥ मुल्ले वीरुविसोवा दुहट्ट वह पंच दुन्निकमे ॥ कौटलीय अर्थशास्त्र, २॥ ११॥ २९: शुद्धस्फटिकः ૧૧. પૂનાવાર, પૃ. ૨૨, વૃત્તિ . मूलाटवर्णः शीतवृष्टिः सूर्यकान्तश्चेति मणयः । 92. The Uttaradhyayana Sutra, p. 402. ૮. ક્ષત્રીય અર્થશાસ્ત્ર, રા ૨ ૨૬. Page #407 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૫ ફૈવીને—ઈન્દ્રનીલ(નીલમ). આનો વર્ણ નીલો(લીલો) હોય છે. ક્યાંક ક્યાંક આની ઉત્પત્તિ સિંહલ દ્વીપમાં બતાવવામાં આવી છે. આ આઠ પ્રકારના હોય છે. – (૧) નીલાવલીય – રંગ સફેદ હોવા છતાં પણ જેમાં નીલા રંગની રેખાઓ હોય. ઉત્તરયણાણિ ૧. (૨) ઈન્દ્રનીલ – મોરપીંછના જેવા નીલા રંગવાળો. (૩) કલાયપુષ્પક – કલાયના ફૂલ જેવા રંગવાળો. (૪) મહાનીલ – ભમરા જેવા ગાઢ કાળા રંગવાળો. ૨. ૯૩૬ (૫) જાંબવાભ – જાંબુ જેવા રંગવાળો. (૬) ૫ ~ વાદળ જેવા રંગવાળો. (૭) નંદક – અંદરથી સફેદ અને બહારથી નીલો. (૮) સવન્મધ્ય – જેમાંથી જળ-પ્રવાહ જેવા કિરણો વહેતાં હોય. ધન– ચંદન જેવી ગંધવાળો મિણ.૪ તેવ—આનો અર્થ ‘રુધિરાક્ષ' છે. તેનો વર્ણ ગેરુ જેવો હોય છે. હઁસામ—મૂલાચારમાં ‘બક’ નામે મણિનો ઉલ્લેખ છે. વૃત્તિકા૨ે તેનો અર્થ ‘બકના રંગનો પુષ્પરાગ' કર્યો છે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર અનુસાર ‘પુષ્પરાગ’ વેડૂર્યનો એક પ્રકાર છે. ‘બક’– બગલાનો રંગ પણ હંસ જેવો હોય છે, એટલા માટે હંસગર્ભનો આ જ અર્થ સંભવે છે. સર્પેન્ટિયરે ‘હંસ’નો અર્થ સૂર્ય કરી આને ‘સૂર્યગર્ભ’ નામનો મણિ માન્યો છે. જીમૂતપ્રભ ~ પુત—પુલક. આ વચ્ચે કાળો હોય છે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર (૨/૧૧/૨૯)માં મણિયોની અઢાર અવાન્તર જાતિઓ બતાવવામાં આવી છે— (૧) વિમલક – સફેદ અને લીલા મિશ્ર રંગવાળો. (૨) સસ્યક – નીલો. (૩) અંજનમૂલક – નીલા અને કાળા મિશ્ર રંગવાળો. (૪) ગોપિત્તક – ગાયના પિત્ત જેવા રંગનો (૫) સુલમક – સફેદ (૬) લોહિતાક્ષ – કિનારે કિનારે લાલ અને વચ્ચે કાળો. (૭) મૃગામક ૬ – સફેદ અને કાળા મિશ્ર રંગવાળો. (૮) જ્યોતિરસક – સફેદ અને લાલ મિશ્ર રંગવાળો. (૯) મૈલેયક — હિંગળોક જેવા રંગવાળો. सिरि रयणपरिक्खा, पयरण ४९ : नीलघण मोरकण्ठः अलसीगिरिकन्नि कुसुम संकासा । एतेया सुसणेहा सिंघलदीवम्मि नीलमणी ॥ कौटलीय अर्थशास्त्र, २।११।२९ : नीलावलीय इन्द्रनील: कलायपुष्पको महानीलो जाम्बवाभो जीमूतप्रभो नन्दकः સવમધ્યઃ । ૩. ૪. ૫. ૬. ૭. ૮. મૂળવાર, ૯ ।૧૨, વૃત્તિ । એજન, ધ્ । ૧૨, વૃત્તિ । એજન, ધ્ ॥ ૨૨, વૃત્તિ । એજન, ૧ | ૨૨, વૃત્તિ कौटलीय अर्थशास्त्र, २।११।२९ । The Uttaradhyayana Sutra, p. 403, Page #408 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ (૧૦) અહિચ્છત્રક- ફીકા રંગનો. (૧૧) કૂર્મ – ખરબચડો – જેની ઉપર નાની નાની ટપકી ઊઠી હોય. (૧૨) પ્રતિકૂર્ય – ડાઘી — જેના પર ધાબા પડ્યા હોય. (૧૩) સુગંધિકૂર્ત – મગ જેવા રંગનો. (૧૪) ક્ષી૨૫ક – દૂધ જેવા રંગનો. - (૧૫) શુક્તિસૂર્ણક – ચિત્રિત – ઘણા રંગોના મિશ્રણવાળો. (૧૬) શિલાપ્રવાલક – પ્રવાલક - અર્થાત્ મૂંગા જેવા રંગનો. (૧૭) પુલક – જે વચમાં કાળો હોય. (૧૮) શુક્રપુલક – જે વચમાં સફેદ હોય. = સૌનાધિક્ (સં. સૌન્ધિન) – માણિક્ય. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં માણિક્યની પાંચ જાત બતાવવામાં આવી છે. તેમાં આ પ્રથમ જાતિનો છે. સૌગન્ધિક નામે કમળની જેવા થોડા નીલા રંગની છાયાવાળા લાલરંગનો હોવાથી તેને ‘સૌગન્ધિક’ કહેવામાં આવે છે.૧ ર. ૯૩૭ ૧. कौटलीय अर्थशास्त्र, २।११।२९ : सौगन्धिकः पद्मरागोऽनवद्यरागाः पारिजातपुष्पको बालसूर्यकः । એજન, ર। શ્। ૨૧ : વૈસૂર્ય ઉત્પન્નવળ: શિરીષપુષ્પ उदकवर्णो वंशरागः शुकपत्रवर्णः पुण्यरागो गोमूत्रको गोमेदकः । सिरि रयणपरिक्खा, पयरण ५१ : ૩. વેનિ—વૈસૂર્ય. આ આઠ પ્રકારનો હોય છે— (૧) ઉત્પલવર્ણ – લાલ કમળ જેવા રંગવાળો, (૨) શિરીષપુષ્પક – શિરીષના ફૂલ જેવા રંગવાળો, (૩) ઉદકવર્ણ – પાણી જેવા સ્વચ્છ રંગવાળો, ' (૪) વંશરાગ – વાંસના પાંદડા જેવા રંગવાળો, (૫) શુકપત્રવર્ણ – પોપટની પાંખ જેવા લીલા રંગવાળો, (૬) પુષ્યરાગ – હળદર જેવા પીળા રંગવાળો, (૭) ગોમૂત્રક – ગૌમૂત્ર જેવા રંગવાળો, (૮) ગોમેદક – ગોરોચન જેવા રંગવાળો, રયણપરિક્ખામાં પણ આની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. પાણિનિ ભાષ્ય અનુસાર આ બાલવાય પર્વતમાં પેદા થતો. વિદૂરનગરમાં મણિયારો તેને ઘડતા, તેથી તે ‘વૈદૂર્ય’ નામે પ્રસિદ્ધ થયો.૪ નત ંતે—જલકાન્ત. આનો અર્થ ‘ઉદક વર્ણ’ છે.૫ કૌટિલ્ય અર્થશાસ્ત્ર અનુસાર આ વૈડૂર્યનો એક પ્રકાર છે. સૂરજતે-સૂર્યકાન્ત. સૂર્ય-કિરણોનો સ્પર્શ થતાં આગ ઓકવા માંડતો મણિ. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં આને સ્ફટિકનો એક ભેદ માનવામાં આવ્યો છે. અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૫ ૪. ૫. ૬. ૩. रयणायरस मज्झे, कुवियगयनामजण चउतत्थ । चइमुरनगे जायइ, वड्डुज्जं वंसपत्तासं ॥ पाणिनि भाष्य, ४ । ३ । ८४ । मूलाचार, ५।११। कौटलीय अर्थशास्त्र, २ । ११ । २९ । कौटलीय अर्थशास्त्र, २। ११ । २९ । Page #409 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૩૮ અધ્યયન-૩૬: ટિપ્પણ ૧૬-૧૮ દિક પ્રજ્ઞાપનામાં કઠણ પૃથ્વીને ચાલીસ શ્રેણીઓમાં વહેંચી નાખવામાં આવી છે. ઉત્તરાધ્યયનમાં તેની છત્રીસ શ્રેણીઓ બતાવાઈ છે. શાન્તાચાર્ય અનુસાર લોહિતાક્ષ અને પ્રસારગલ ક્રમશઃ સ્ફટિક અને મરકતના તથા ગેરુક અને હંસગર્ભ ચંદનના પેટાભેદો છે. વૃત્તિકારે શુદ્ધ પૃથ્વીથી માંડી વજ સુધીના ચૌદ પ્રકાર તથા હરિતાલથી લઈને આમ્રવાલુકા સુધીના આઠ પ્રકારો સ્પષ્ટ માન્યા છે. ગોમેદકથી લઈ બાકીના બધા મળી ચૌદ પ્રકારો થવા જોઈએ, પરંતુ અઢાર થાય છે. તેમાંથી ચાર વસ્તુઓનો બીજામાં અંતર્ભાવ થાય છે. વૃત્તિકાર એ વિષયમાં પૂરેપૂરા સ્પષ્ટ નથી કે કોનામાં કોનો અંતર્ભાવ થવો જોઈએ.' ૧૬. ( ડ્યુિં....અંતર) કાયસ્થિતિ–એક જ જવનિકાયમાં નિરંતર જન્મ ગ્રહણ કરતાં રહેવાની કાળ-મર્યાદા. અંતરકાલ–એક કાયનો પરિત્યાગ કરી ફરી તે જ કાયમાં ઉત્પન્ન થવા સુધીનો કાળ ‘અંતરકાલ’ કહેવાય છે." કાયસ્થિતિના નિયમ અનુસાર એક જ કાયમાં નિરંતર ભવ-પરિવર્તન થતું રહે છે. અંતર-કાયના નિયમોમાં કાયનું પરિવર્તન થઈ જાય છે. ૧૭. (શ્લોક ૮૫) આ શ્લોકમાં અપકાયના પાંચ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. પ્રજ્ઞાપના (પદ ૧)માં તેના અધિક પ્રકારો મળે છે – ઉત્તરાધ્યયન (૧) શુદ્ધોદક (૩) હરતનુ -ભૂમિને ભેદીને નીકળેલ જળ-બિંદુ (૫) હિમ (૨) અવશ્યાય (૪) મહિકા – ધુમ્મસ પ્રજ્ઞાપના (૧) અવશ્યાય (૪) કરક –કરા (૭) શીતોદક (૧૦) ખટ્ટોદક (૧૩) વારુણોદક (૧૬) સોદોદક (૨) હિમ (૫) હરતનું (૮) ઉષ્ણોદક (૧૧) અલ્હાદક (૧૪) શીરોદક (૧૭) રસોદક (૩) માહિકા (૬) શુદ્ધોદક (૯) ક્ષારોદક (૧૨) લવણોદક (૧૫) વૃતોદક ૧૮. (શ્લોક ૯૩-૯૯) વનસ્પતિના મુખ્ય વર્ગો બે છે – (૧) સાધારણ-શરીર – જેના એક શરીરમાં અનંત જીવો હોય છે, તેને ‘સાધારણ-શરીર’ કહેવામાં આવે છે. (૨) પ્રત્યેક-શરીર – જેના એક એક શરીરમાં એક એક જીવ હોય છે, તેને ‘પ્રત્યેક-શરીર’ કહેવામાં આવે છે. સૂત્રકારે સાધારણ-શરીર પહેલાં પ્રત્યેક-શરીરના બાર પ્રકારો બતાવ્યા છે – – એક બીજવાળા લીંમડો વગેરે અનેક બીજવાળા બેલા વગેરે. (૨) ગુચ્છ – જેમાં માત્ર પાંદડાં કે પાતળી ટશરો ફેલાઈ હોય તેવો છોડ. જેમકે, રીંગણા, તુલસી વગેરે. (૩) ગુલ્મ – જે એક મૂળમાંથી કેટલાક શરીરો રૂપે નીકળે તે છોડ, જેમ કે – કાંટાસળિયો, કબેર વગેરે. (૪) લતા - પૃથ્વી પર કે કોઈ મોટા ઝાડને ચોંટીને ઉપર ફેલાનાર છોડ. જેમ કે – માધવી, અતિમુક્તક વગેરે. ૧, પUUવUTI, Vર ?! थंचि-दन्तर्भावाच्चतुर्दशेत्यमीमीलिताः षट्त्रिंशद् भवंति । बृहवृत्ति, पत्र ६८९ । એજન, પત્ર ૬૨૦ : તતોડનુવર્તમૈનાવથા કાય-fથતિઃ ૩. એજન, પત્ર ૬૮૨ : ફુદ fથ વ્યાયશ્ચતુર્વર ૫. એજન, પન્ન ૬૨૦ : યત પૃથિવીવલાયદું વર્તન યા પુનઃ हरितालादयोऽष्टौगोमेज्जकादयश्च वचित्कस्यचित्क तत्रैव उत्पत्तिरनयोर्व्यवधानमिति । Page #410 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ (૫) વલ્લી -- કાકડી વગેરેની વેલ. (૬) ૧. ૨. તૃણ ! – ઘાસ. (૭) લતા-વલય – નાળિએર, ખજૂરી, કેળ વગેરે. તેમને બીજી શાખા હોતી નથી, એટલા માટે તેમને ‘લતા’ અને તેમની ડાળો વલયાકાર હોય છે તેથી તેમને ‘વલય’ (સંયુક્તરૂપે ‘લતા-વલય’) કહેવામાં આવેલ છે. (૮) પર્વજ – શેરડી વગેરે. (૯) કુહુણ - જમીન ફોડીને ઊગી નીકળનાર છોડ, જેમ કે—સર્પચ્છત્ર, બિલાડીના ટોપ વગેરે. - (૧૦) જલરુહ – જલજ વનસ્પતિ – કમળ વગેરે. । તૃણ (૧૧) ઔષધિ (૧૨) હરિતકાય – પાલખ, બથવો વગેરે. જ્યાં એક શરીરમાં અનંત જીવો નિવાસ કરતા હોય, તેને ‘સાધારણ વનસ્પતિકાય' કહે છે. બધા પ્રકારના કંદ, મૂળ તથા અનંતકાયિક સાધારણ વનસ્પતિ જીવો છે. બટાટા, મૂળા, આદુ વગેરે બધા આ શ્રેણીની અંદર આવે. ૯૩૯ વસ્તી (૯૭૨૪) લતા-વિશેષ. આ વર્ષા ઋતુમાં ઉગે છે. તેનો કંદ સ્નિગ્ધ, ફૂલ લાલ અને પાંદડાં લીલાં હોય છે. તેને ‘ભૂકદલી’ અને ‘દ્રોણપર્ણી' પણ કહેવામાં આવે છે. ૬ (૯૮ ૩) રેસા વિનાના ગાંઠાદાર મૂળ. જમીનમાં રહેનાર વૃક્ષનો અવયવ. દૈનિદ્દા (૯૯ | ૩) (સં. ઇાિ) હળદર પીળા અને સોનેરી રંગની હોય છે. તેનું નામ છે – ‘વરવર્ણની’ અર્થાત્ ઉત્તમ વર્ણવાળી. પ્રાચીન કાળમાં હળદરનું તેલ ખૂબ લગાવવામાં આવતું. મદ્રાસ બાજુ હજુ પણ પોતાનો વાન સુધારવા માટે સ્ત્રીઓ તેનો પ્રયોગ કરે છે. તે વાત-રોગ, હૃદય-રોગ, પ્રમેહ વગેરે રોગો માટે અતિ ઉત્તમ મનાય છે. સુશ્રુત (ચિ૰ અ. ૯)માં તો કહેવામાં આવ્યું છે કે તેનાથી કુષ્ઠ રોગ પણ નાશ પામે છે. વસ્તુતઃ તે રક્ત શુદ્ધ કરનાર છે, એ જ કારણે પીઠી તથા આહારમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ' ૧૯. (શ્લોક ૧૦૯-૧૧૦) પ્રજ્ઞાપના - - એક ફસલ આપનાર છોડ – ઘઉં વગેરે. = ઉત્તરાધ્યયનની અપેક્ષાએ પ્રજ્ઞાપના (પદ ૧)માં અગ્નિના વધુ પ્રકારો મળે છે– ઉત્તરાધ્યયન (૧) અંગાર – સળગતો કોલસો (૨) મુર્મુર – (૩) અગ્નિ – લોહપિંડમાં પ્રવિષ્ટ તેજસ્ (૪) અર્ચિ – પ્રદીપ્ત અગ્નિથી વિચ્છિન્ન અગ્નિ-શાખા (૧) અંગાર (૨) જવાળા ! – ભસ્મ મિશ્રિત અગ્નિ-કણ शब्दार्णव: द्रोणपर्णी स्निग्धकन्दा कन्दली भूकदल्यपि । प्रवचनसारोद्धार, पृ. ५७ । અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૯ (૫) જ્વાલા – પ્રદીપ્ત અગ્નિ સાથે પ્રતિબદ્ધ અગ્નિ-શાખા (૬) ઉલ્કા (૭) વિદ્યુત (૩) મુર્મુર (૪) અર્ચિ ૩. ૪. अभिधान चिन्तामणि कोश, ३: हरिद्रा कांचनी पीता निशाख्या वरवर्णिनी । સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ, પૃ. ૪૫૧. Page #411 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૪૦ અધ્યયન-૩૬: ટિપ્પણ ૨૦-૨૧ (૫) આલાત-સળગતું ઠુંઠું (૯) નિર્ધાત (૬) શુદ્ધાગ્નિ (૧૦) સંઘર્ષ સમુસ્થિત (૩) ઉલ્કા (૧૧) સૂર્યકાન્ત મણિ નિસ્તૃત (૮) અશનિ-વજપાતથી પેદા થયેલ અગ્નિ ૨૦. (શ્લોક ૧૧૧-૧૧૯) અહીં વાયુના પાંચ પ્રકારોનો નિર્દેશ છે અને અન્ય પ્રકારોનો સંકેત કરવામાં આપ્યો છે. પ્રજ્ઞાપના (પદ ૧)માં તેના ઓગણીસ પ્રકારો મળે છે – ઉત્તરાધ્યયન (૧) ઉત્કલિકાવાત – મિશ્રિત પવન (૪) ગુંજાવાત – ગુંજતો પવન (૨) મંડલિકાવાત – વંટોળ (૫) શુદ્ધવાત – મંદ પવન (૩) ઘનવાત-નક્કર પવન (૬) સંવર્તકવાત – પ્રલયકારી પવન પ્રજ્ઞાપના (૧) પ્રાચીનવાત – પૂર્વનો પવન (૧૧) વાતમંડલી – અનિર્ધાર્ય પવન (૨) પ્રતીચીનવાત – પશ્ચિમી પવન (૧૨) ઉત્કલિકાવાતા (૩) દક્ષિણવાત – દક્ષિણી પવન (૧૩) મંડલિકાવાત (૪) ઉદીચીનવાત – ઉત્તરી પવન (૧૪) ગુંજાવાત " (પ) ઉર્ધ્વવાત – ઉપરિ દિશાનો પવન (૧૫) ઝંઝાવાત-વર્ષાયુક્ત પવન (૬) અધોવાત – અધોમુખી પવન (૧૬) સંવર્તક વાત (૭) તિર્યગવાત - ક્ષીતિજનો પવન (૧૭) ઘનવાત (૮) વિદિગ્વાત – (૧૮) તનુવાત-વિરલ પવન (૯) વાતોદ્ગમ – અનિયમિત પવન (૧૯) શુદ્ધવાત (૧૦) વાતોત્કલિકા - સમુદ્રી પવન ૨૧. (શ્લોક ૧૨૭-૧૪૯) સૂત્રકારે આ શ્લોકોમાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવોના અનેક ઉદાહરણો આપ્યાં છે. વૃત્તિકારે કેટલાક શબ્દોનો પરિચય આપ્યો છે. બાકીના માટે તેમણે લખ્યું છે – “વાસ્તુ યથાસવાર્થ વાક્ય :૧, “વમfપ યથાપ્રાયે વાચા: - આનો ફલિતાર્થ એવો છે કે વૃત્તિકારના સમયમાં આ શબ્દો પોતાનો અર્થબોધ ખોઈ ચૂક્યા હતા. ચતુરિન્દ્રિયના ભેદ-પ્રભેદો વિષયમાં વૃત્તિકારનું કથન છે કે કેટલાક જીવોનો અર્થ અજ્ઞાત છે. તેઓ બીજા બીજા દેશોમાં જાણીતા હોઈ શકે છે. તેમના દ્વારા તેમનો અર્થબોધ કરી શકાય છે તથા વિશિષ્ટ પરંપરા દ્વારા પણ તેમને જાણી શકાય છે. ૧. વૃદવૃત્તિ, પત્ર દ્વા ૨. એજન, પત્ર ૬૬૬ ા ૩. એજન, પત્ર૬૨૬ તલાશ વિઠ્યપ્રતીતાવ, મચે तु तत् तद् देशप्रसिद्धितो विशिष्टसम्प्रदायाच्च अभिधेयाः । Page #412 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૪૧ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૨૨-૨૫ ૨૨. સમૂચ્છિક મનુષ્ય સંમુછમાં મનુયા) ગર્ભ અને ઉપપાત વિના ક્યાંય પણ ઉત્પન્ન થનારા, ચારે બાજુએથી પુદ્ગલો ગ્રહણ કરી શરીરની રચના કરનારા જીવો સમ્મર્શિમ કે સમૂર્ઝનજ કહેવાય છે. જે જીવો મનુષ્યના મળ, મૂત્ર, શ્લેષ્મ વગેરેમાં ઉત્પન્ન થાય છે, તેમને ઉપચારથી સમ્મઈિમ મનુષ્ય કહેવામાં આવે છે. ૨૩. (શ્લોક ૧૮૬) પ્રસ્તુત શ્લોકમાં ત્રણ પ્રકારના ગર્ભજ મનુષ્યોનો નિર્દેશ છે – ૧. કર્મભૂમિક–જયાં અસિ, મષિ, કૃષિ, પશુપાલન, શિલ્પકર્મ, વાણિજ્ય વગેરે કર્મો વડે આજીવિકા મેળવવામાં આવે છે, તે ભૂમિને કર્મભૂમિ કહેવામાં આવે છે. અઢી દ્વીપમાં તેવી ભૂમિઓ પંદર છે-પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ. આ જ ભૂમિઓના મનુષ્યો મોક્ષની સાધના કરી શકે છે. ૨. અકર્મભૂમિ-જ્યાં મનુષ્ય યુગલરૂપે (એક છોકરી એક છોકરો) ઉત્પન્ન થાય છે અને જયાં જીવનની આવશ્યકતાઓ કલ્પવૃક્ષો વડે પૂરી પાડવામાં આવે છે, તે ભૂમિને અકર્મભૂમિ કહેવામાં આવે છે. અહીંના સ્ત્રી-પુરુષો પોતાની પ્રકૃતિભદ્રતા તથા મંદકષાયના કારણે મૃત્યુ પછી દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિઓ ત્રીસ છે – પાંચ હૈમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમકવર્ષ, પાંચ હૈરણ્યવત, પાંચ દેવમુરુ તથા પાંચ ઉત્તરકુરુ. ૩. અન્તર્કંપજ–લવણસમુદ્રની ત્રણસો યોજન અંદર હિમવના પાયામાં ૨૮ અંતર્દાપો તથા શિખરીના પાયામાં ૨૮ અંતર્દીપો રહેલા છે. આ પ્રમાણે કુલ પ૬ અંતર્લીપો છે.૧ ગાથા ૧૯૭માં સૂત્રકાર માત્ર ૨૮ અંતર્લીપોનો ઉલ્લેખ કરે છે. આ હિમવતના પાયામાં રહેલા અંતર્લીપોનું જ કથન છે. તે દ્વીપોમાં એકોક, યકર્ણ, ગજકર્ણ વગેરે યુગલધર્મી મનુષ્યો રહે છે. તેમનાં શરીરમાન આદિ આ પ્રમાણે છે– 'अंतरदीवेसु णरा धणुसय अद्भुसिया सया मुइया । पालंति मिहुणभावं, पल्लस्स असंखभागाऊ ।' 'चउसट्ठी पिट्ठकरंडयाण मणुयाण तेसिमाहारो । भत्तस्स चउत्थस्स अउणसीइदिणाण पालणया ।' (વૃત્તિ , પત્ર ૭૦૦) २४. वणचारिणो આ દેવતાઓની એક જાતિ છે. તેમનું બીજું નામ વાણવ્યંતર, વ્યંતર પણ છે. તે આઠ પ્રકારના છે. તેઓ વિચિત્ર પ્રકારના ઉપવનો તથા ગિરિકંદરાઓ, વૃક્ષો પર રહે છે. તેઓ વિશેષ કુતૂહલપ્રિય અને ક્રીડારસિક હોય છે. તેઓ ઉર્ધ્વ, અધો અને તિર્યકુ – ત્રણે લોકોનો સ્પર્શ કરે છે. તથા સ્વતંત્રરૂપે કે બીજાઓ વડે નિયુક્ત થઈને અનિયત ગતિએ સંચરણ કરે છે. તેઓ મનુષ્યોની એક સેવકની માફક સેવા કરે છે.? ૨૫. (અખાઈ સનિ મુvi) સંલેખનાનો અર્થ છે – કૃશ કરવું. જૈન પરંપરામાં અનશન પહેલાં કરવામાં આવતી વિશેષ તપસ્યાને સંલેખના કહેવામાં આવે છે. તેની બધી વિધિ ગાથા ૨૫૦થી ર૫૫ સુધીમાં વર્ણવાયેલી છે. ૧. નવી વૃત્તિ, પૃ. ૩૩ : નિ યોગનાતન નવUT ૨. ડાયાળિ રૂદ્દ ! ૨૦૭૫ जलधिजलमध्यमधिलंध्य हिमवच्छिखरिपादप्रतिष्ठिता ૩. વૃવૃત્તિ, પત્ર ૭૦૨I एकोरुकाद्याः षट्पञ्चाशदन्तीपा भवन्ति । Page #413 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ૯૪૨ અધ્યયન-૩૬: ટિપ્પણ ૨૬-૨૭ વિશેષ વિવરણ માટે જુઓ ત્રસમા અધ્યયનના શ્લોક ૧૨-૧૩નું ટિપ્પણ. ર૬. (શ્લોક ૨૫-૨૫૫). પ્રસ્તુત ચાર શ્લોકોમાં તપસ્યાના પ્રકારોનો નામોલ્લેખ છે – ૧. વિચિત્ર તપ–ઉપવાસ, છટ્ઠ, અટ્ટમ વગેરે તપ. ૨. વિકૃષ્ટ તપ–અક્રમ, ચાર ઉપવાસ વગેરે તપ. ૩. કોટિ સહિત તપ-કોટિનો અર્થ છે-કોણ. પહેલા દિવસે આયંબિલનું પ્રત્યાખ્યાન કરી. તેનું અહોરાત્ર પાલન કરી, બીજા દિવસે ફરી આચાલ કરવાથી–બીજા દિવસના આચામ્સનો આરંભ-કોણ તથા પ્રથમ દિવસના આચામ્બનો પર્યત-કોણ – બન્ને કોણોના મળવાથી આને કોટિ સહિત તપ કહેવામાં આવે છે. વિશેષ વિવરણ માટે જુઓ – ૩૦/૧૨,૧૩નું ટિપ્પણ. ૨૭. (શ્લોક ૨૫૬) આ શ્લોકમાં પાંચ સંક્લિષ્ટ ભાવનાઓનો ઉલ્લેખ છે. તેમનાં લક્ષણો અને પ્રકાર ૨૬૩ થી ૨૬૭ સુધીનાં શ્લોકોમાં બતાવવામાં આવ્યા છે. ઉત્તરવર્તી સાહિત્યમાં પણ તેનું નિરૂપણ થતું રહ્યું છે. અહીં આપણે ઉત્તરાધ્યયનની સાથે સાથે મૂલારાધના અને પ્રવચનસારોદ્ધારમાં ચર્ચિત આ ભાવનાઓનું અધ્યયન કરીશું. તે ઉત્તરાધ્યયનથી પૂર્ણપણે પ્રભાવિત છે. ઉત્તરાધ્યયન મૂલારાધના પ્રવચનસારોદ્ધાર ભાવના નામ (૧) કાન્દર્યાં. (૧) કાર્પ, (૧) કાન્દર્પ (૨) આભિયોગી (૨) કલ્વિષિકી, (ર) કલ્વિષિકી, (૩) કિલ્વિપિકી, (૩) આભિયોગી, (૩) આભિયોગી, (૪) આસુરી અને (૪) આસુરી અને (૪) આસુરી અને (૫) સમ્મોહા (૫) સમ્મોહા." (૫) સમ્મોહા. ૧. કાન્ટ ભાવનાના પ્રકાર ઉત્તરાધ્યયન મૂલારાધના પ્રવચનસારોદ્ધાર (૧) કન્દર્પ, (૧) કન્દર્પ, (૧) કન્દર્પ, (૨) કૌસ્તુઓ, (૨) કૌસ્કુ, (૨) કૌસ્કુચ્ય, (૩) તથા-પ્રકારના શીલ, સ્વભાવ, (૩) ચેલ-શીલતા, (૩) દુઃશીલતા, હાસ્ય અને વિકથાઓથી બીજાઓને (૪) હાસ્ય-કથા અને (૪) હાસ્ય-કરણ અને વિમિત કરવા. (૫) બીજાઓને વિસ્મિત કરવા. (૫) બીજાઓને વિસ્મિત કરવા.૪ ૩. ૧. મૂનારાધના, રૂા ૨૭૨ઃ कंदप्पदेवखिब्भिस, अभिओगा आसुरी य सम्मोहा । एदा हु संकिलिट्ठा, पंचविहा भावणा भणिदा ॥ प्रवचनसारोद्धार, गाथा ६४१: कंदप्पदेव किदिवस, अभिओगा आसुरी य सम्मोहा। एसा हु अप्पसत्था, पंचविहा भावणा तत्थ ॥ મૂત્રાપાઘરા, ૨૮૦ : कंदप्यकुक्कुआइय, चलसीला णिच्चहासणकहो य। विभावितो य परं, कदप्पं भावणं कुणइ ।। प्रवचनसारोद्धार, गाथा ६४२ : कंदप्पे कुक्कुइए, दोसीलत्ते य हासकरणे य । परिविम्हियजणणो, ऽवि य कन्दप्पोऽणेगहा तह य ।। ૪. Page #414 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ८४३ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૨૭ કંદર્પ–વાણીનો અસભ્ય પ્રયોગ.1 ઉત્તરાધ્યયન અને પ્રવચનસારોદ્ધારની વૃત્તિ અનુસાર તેના પાંચ અર્થ થાય છે– (૧) मिजियाटारीने समु, (२) गुरपणेरे साथे व्यंगi मोर. (3) आम-प्रथा ७२वी, (४) मनो ७५हेश मा५वो भने (५) आभनी प्रशंसा ४२वी. औदुय्य-यानी असभ्य प्रयोग. उत्तराध्ययन मने प्रययनसारो द्वारनी वृत्ति अनुसार २माना . प्र.२ छ -- (१) 514-दुश्य -- भ्रमरो, सो, मों वगेरे अवयवो वीरत सा भी तो सापडे. (२) पा-औदुय्य - વિવિધ જીવ-જંતુઓની એવી બોલી બોલવી, સીટી વગાડવી, જેનાથી બીજા લોકો હસી પડે. * ઉત્તરાધ્યયનમાં તથા પ્રકારના શીલ-સ્વભાવ, હાસ્ય તથા વિકથા વડે બીજાઓને વિસ્મિત કરવા એવો એક જ પ્રકાર છે.' મલારાધના અને પ્રવચનસારોદ્ધારમાં આની જગાએ ત્રણ-ત્રણ પ્રકાર છે – (१) यतशीलता-जुन्६ आने औल्य्य नो वारंवार प्रयोग ४२पो. (૨) દુઃશીલતા - વગર વિચાર્યું તત્કાળ બોલી નાખવું, શરદકાળે દર્પથી ઉદ્ધત બનેલા બળદની માફક ઉતાવળે ચાલવું, સમજયા બુઝયા વિના કામ કરવું. (3) हास्य-४था हास्य-४२९८ - पेश परिवर्तन माहिवामाने सावा. બીજાઓને ચકિત કરવા – ઈન્દ્રજાળ, મંત્ર, કોયડા વગેરે કુતૂહલો વડે વિસ્મય પેદા કરવું. ૨. આભિયોગી ભાવનાના પ્રકારઉત્તરાધ્યયન મૂલારાધના પ્રવચનસારોદ્ધાર (१)मंत्री योग (१) भाभियोग, (१) औतु, (२)भूति (२) औतुमने (२) भूति(3) भूति-भ. (3) 1, (૪) પ્રજ્ઞા પ્રશ્ન અને (4) निमित्त.१० मूलाराधना विजयोदया, पृ. ३९८ : रागोद्रेकात्ग्रहास परिविस्मापकविविधोल्लापरूपाः शीलस्वभावहसनसम्मिश्रोऽशिष्टवाक्प्रयोगः कन्दर्पः । दिकथास्ताभिः 'विस्मापयन्' सविस्मयं कुर्वन् । (७) बृहद्वृत्ति, पत्र ७०९ : कन्दर्प-अट्टहासहसनम् मूलाराधना, विजयोदया, पृ.३९८ : भवतो मातरं करोमीति अनिभृतालापाश्च गुदिनाऽपि सह निष्ठरवक्रोक्त्या कंदर्पकौत्कुच्याभ्यां चलशीलः । दिरूपा: कामकथोपदेशप्रशंसाश्च कन्दर्पः । प्रवचनसारोद्धार, वृत्ति, पत्र १८० । (4) प्रवचनसारोद्धार, वृत्ति, पत्र १८० । (6) मूलाराधना दर्पण, पृ. ३९८ : विभावितो मंत्रंद्रजा3. मूलाराधना, विजयोदया, पृ. ३९८ : अशिष्टकाय-प्रयोगः लादिकुहकप्रदर्शनेन विस्मयनयनम्।। कौत्कुच्यम्। (4) प्रवचनसारोद्धार, वृत्ति, पत्र १८० : इन्द्रजाल(6) बृहवृत्ति, पत्र ७०९: कौक्रुच्यं द्विधा-कायक्रोक्रुच्यं प्रभृतिभिः कुतूहलैः प्रहेलिकाकुहेटिकादिभिश्च तथाविध वाक्कक्रुिच्यं च , तत्र कायकौक्रुच्यं यत्स्वयमहसन्नैव ग्राम्यलोकप्रसिद्धैर्यात्स्वयमविस्मयमानो बालिशप्रायस्य 5नयनवदनादि तथा करोति यथाऽन्यो हसति..तज्जल्पति जनस्य मनोविभ्रममुत्पादयति तत्परविस्मयजननम् । येनान्यो हसति तथा नानाविधाजीवविरुतानि मूलाराधना, ३। १८२ : मुखातोद्यवादितां च विधत्ते तद्वाक्कक्रुिच्यम्। मंताभिओगकोदुगभूदीयम्म पउंजदे जो हु । (4) प्रवचनसारोद्धार, वृत्ति, पत्र १८० । इड्डिरससादहेदूं, अभिओगं भावणं कुणइ॥ बृहवृत्ति, पत्र ७०९: तथा यच्छीलं च-फलनिरपेक्षा वृत्तिः १०. प्रवचनसारोद्धार, गाथा ६४४ : स्वभावश्च-परविस्मयो त्पादनाभिसन्धि नै व कोउय भूईकम्मे पसिणेहिं तह य पसिणपसिणेहिं । तत्तन्मुखविकारादिक हसनं च-अट्टहासादि विकथाश्च तह य निमित्तेणं, चिय पंचवियप्या भवे सा य ॥ Page #415 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ મન્ત્રયોગ–મંત્ર તથા તે સંબંધી દ્રવ્યોનો પ્રયોગ કરવો. મન્ત્રાભિયોગ—કુંવારિકા વગેરે પાત્રોમાં ભૂતનો આવેશ પેદા કરવો. ભૂતિ-કર્મ– રાખ, માટી અથવા દોરા વડે મકાન, શરી૨ વગેરેને વીંટવા. બાળકોની રક્ષા માટે ભભૂતિનો પ્રયોગ કરવો અથવા ભૂતોની ક્રીડા દર્શાવવી તે પણ ભૂતિ-કર્મ કહેવાય છે. કૌતુક—અકાળ-વૃષ્ટિ વગેરે આશ્ચર્યજનક કરતબ બતાવવા અથવા વશીકરણ વગેરેનો પ્રયોગ કરવો.૫ બાળકો તથા બીજા કોઈની રક્ષા માટે સ્નાન, હાથ ફેરવવો વગેરે ક્રિયાઓ કરવી. પ્રશ્ન—બીજાઓની પાસે લાભ-અલાભ વગેરે વિષયમાં પ્રશ્ન કરવો અથવા પોતાની મેળે અંગુઠા, દર્પણ વગેરેમાં ભૂત કે ભવિષ્ય જાણવાનો પ્રયત્ન કરવો. ૧. ૨. ૩. ૪. ૫. વિજયોદયામાં ‘માયી’ નો અવર્ણવાદીની જેમ જ્ઞાન, કેવલી, ધર્માચાર્ય અને સર્વ સાધુ એ બધા સાથે સંબંધ જોડવામાં આવ્યો છે.૧૧ ૬. પ્રશ્નાપ્રશ્ન—સ્વપ્રમાં વિદ્યા દ્વારા કથિત શુભાશુભ બીજાઓને બતાવવું. નિમિત્ત–નિમિત્તોનો પ્રયોગ કરવો. ૩. કિક્વિષિકી ભાવનાના પ્રકાર– ઉત્તરાધ્યયન (૧) જ્ઞાનનો અવર્ણવાદ, (૨) કૈવલીનો અવર્ણવાદ, (૩) ધર્માચાર્યનો અવર્ણવાદ, (૪) સંઘનો અવર્ણવાદ અને (૫) માયા बृहद्वृत्ति, पत्र ७१० : 'मंतायोगं' ति सूत्रत्वान् मन्त्राश्च योगाश्च - तथाविधद्रव्यसम्बन्धा मंत्रयोगं । ૯૪૪ મૂલારાધના (૧) જ્ઞાનની વંચના અને અવર્ણવાદ, (૨) કેવલીની વંચના અને અવર્ણવાદ, (૩) ધર્માચાર્યની પંચના અને અવર્ણવાદ અને (૪) સર્વ સાધુઓની વંચના અને અવર્ણવાદ. मूलाराधना दर्पण, पृ. ४०० : मंत्राभियोगः कुमार्यादिपात्रे भूतावेशकरणम् । (ક) વૃત્તવૃત્તિ, પત્ર ૭૨૦ : 'મૂર્ત્યા' મમનોપનક્ષ--- त्वान्मृदा सूत्रेण वा कर्म-रक्षार्थं वसत्यादेः परिवेष्टनं ભૂતિમ્ । (ખ) પ્રવસનસારોદ્વાર વૃત્તિ, પત્ર ૮૨ । मूलाराधना दर्पण, पृ. ४०० : भूदीकम्मं बालादीनां रक्षार्थं भूतिकर्म भूतिक्रीडनकं वा । मूलाराधना दर्पण, पृ. ४०० : तत्र बालादीनां रक्षादिकरणनिमित्तं स्त्रपनकरभ्रमणाभिमन्त्रणथुक्करणधूपदानादि यत्क्रियते तत्कौतुकम् । प्रवचनसारोद्धार वृत्ति, पत्र १८१ : तत्र बालादीनां रक्षादिकरणानिमित्तं स्त्रपनकरभ्रमणाभिमन्त्रणथुक्करणधू ૭. અધ્યયન-૩૬ : ટિપ્પણ ૨૭ ૮. . ૯. પ્રવચનસારોદ્વાર (૧) જ્ઞાનનો અવર્ણવાદ, (૨) કેવલીનો અવર્ણવાદ, (૩) ધર્માચાર્યનો અવર્ણવાદ, (૪) સંઘનો અવર્ણવાદ અને (૫) માયા पदानादि यत्क्रियते तत्कौतुकम् । એજન, પત્ર ૧૮૨ : યત્ પરમ્ય પાવૈ નામાનામાવિ પૃચ્ચત स्वयं वा अंगुष्ठदर्पणखड्गतोयादिषु दृश्यते स प्रश्नः । એજન, પત્ર ૮૬, ૮૨ : સ્વને સ્વયં વિદ્યયા થિત घण्टिकाद्यवतीर्णदेवतया वा कथितं सत् यदन्यस्मै शुभाशुभजीवितमरणादि परिकथयति स प्रश्नाप्रश्नः । મૂત્તારાધના, રૂ। ૧૮o : णाणस्स केवलणं, धम्मस्साइरिय सव्वसाहूणं । माझ्य अवण्णवादी, खिब्भिसियं भावणं कुणइ || ૧૦. પ્રવચનમારોદ્ધાર, ગાથા ૬૪રૂ : सुयाण केवलणं, धम्मायरियाण संघ साहूणं । माई अवण्णवाई, किव्विसियं भावणं कुणइ ॥ ૧૧. પૂજારાધના, વિનયોદ્યા, પૃ. ૩૧૧ : माई अव्वण्णवादी इत्येताभ्यां प्रत्येकं संबन्धनीयम् । Page #416 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૯૪૫ અધ્યયન-૩૬: ટિપ્પણ ૨૭ ૪. આસુરી ભાવનાના પ્રકારઉત્તરાધ્યયન મૂલારાધના પ્રવચનસારોદ્ધાર (૧) અનુબદ્ધ રોષ પ્રસર અને (૧) અનુબંધ રોષ વિગ્રહ સંસક્ત તપ, (૧) સદા વિગ્રહશીલતા, (૨) નિમિત્ત પ્રતિસેવના. (૨) નિમિત્ત પ્રતિસેવના, (૨) સંસક્ત તપ, (૩) નિષ્કપતા અને (૩) નિમિત્ત થન (૪) નિરyતાપ.૧ (૪) નિષ્કપતા અને (૫) નિરનુકંપતા. અનુબદ્ધ રોષ પ્રસર– સદા વિગ્રહ કરતાં રહેવું, પ્રમાદ થઈ જવા છતાં પણ અનુતાપ ન કરવો, ક્ષમાયાચના કરી લેવા છતાં પણ પ્રસન્ન ન થવું. નિમિત્ત પ્રતિસેવના – નિમિત્તોનો પ્રયોગ કરવો. અનુબંધ રોષ વિગ્રહ સંસક્ત તપ – અવ્યવચ્છિન્ન ક્રોધ અને કલયુક્ત તપ કરવું.” સંસક્ત તપ – આહાર વગેરેમાં પ્રતિબદ્ધ થઈ તેમની પ્રાપ્તિ માટે તપ કરવું." ૫. સમ્મોહા ભાવનાના પ્રકાર– ઉત્તરાધ્યયન મૂલારાધના પ્રવચનસારોદ્ધાર (૧) શસ્ત્ર-ગ્રહણ, (૧) ઉન્માર્ગ-દશના, (૧) ઉન્માર્ગ-દેશના, (૨) વિષ-ભક્ષણ, (૨) માર્ગ-દૂષણા અને (૨) માર્ગ-દૂષણ (૩) જાતે આગમાં સળગી જવું. (૩) માર્ગ-વિપ્રતિપત્તિ." (૩) માર્ગ-વિપ્રતિપત્તિ, (૪) પાણીમાં ડૂબી મરવું અને (૪) મોહ અને (૫) મર્યાદાથી વધુ ઉપકરણો રાખવાં (૫) મોહ-જનન. શસ્ત્ર-ગ્રહણ-શસ્ત્ર-ગ્રહણ વગેરે કાર્યોથી ઉન્માર્ગની પ્રાપ્તિ અને માર્ગની હાનિ થાય છે. આ સમ્મોહા ભાવના છે. ૧. એજન, રૂા ૧૮રૂ : अणुबंधरोसविग्गहसंसत्ततवो णिमित्तपडिसेवी । णिक्किविणणिरणुतावी, आसुरिअं भावणं कुणदि ॥ ૨. પ્રવચનસારો દ્વાર, જાથા ૬૪, : सइविग्गहसीलतं, संसत्ततवो निमित्तकहणं च । निक्किवयावि य अवरा, पंचमगं पिरणुकंपत्तं ॥ ૩. વૃહત્ત, પત્ર ૭૨૨ : અનુદ્ધ-સન્તતિ:, ઈ: ? अव्यवच्छिन्नो रोषस्य क्रोधस्य प्रसरो-विस्तारोऽस्येति अनुबद्धरोषप्रसरः, सदा विरोधशीलतया पश्चादननुतापितया क्षमणादावपि प्रसत्त्यप्राप्त्या वेत्यभिप्रायः।। मूलाराधना, विजयोदया, पृ. ४०१ : रोषश्च विग्रहश्च रोषविग्रही अनुबंधेन रोषविग्रही अनुबंधरोषविग्रहाभ्यां संसक्तं संबद्धं अनुबंधरोषविग्रहसंसक्तं तपो यस्य स તથf: | ૫. પ્રવનોદ્ધાર વૃત્તિ, પત્ર ૨૮૨ : સંસી –મદાં रोपधिशय्यादिषु सदा प्रतिबद्धभावस्य आहाराद्यर्थमेव च तपः-अनशनादितपश्चरणं संसक्ततपः । મૂનારાધના રૂા ૬૮૪ : उम्मग्गदेसणो मग्गदूसणो मग्गविप्पडिवणी य। मोहेण य मोहितो, समोहं भावणं कुणइ ॥ प्रवचनसारोद्धार, गाथा ६४६ : उम्मग्गदेसणा, मग्गदूसणं मग्गविपडिवित्ती य । मोहो य मोहजणणं, एवं सा हवइ पंचविहा ।। बृहवृत्ति, पत्र ७११ : संक्लेशजनकत्वेन शस्त्रग्रहणादीनामनन्तभवहेतुत्वात्, अनेन चोन्मार्गप्रतिपत्त्या मार्गविप्रतिपत्तिराक्षिप्ता, तथा चार्थतो मोही भावनोक्ता। Page #417 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૪૬ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૨૭ ઉન્માર્ગ-દેશના – મિથ્યાદર્શન ને અવ્રતનો ઉપદેશ. માર્ગ-દૂષણ – માર્ગમાં દોષો દર્શાવવા, જેમ કે – જ્ઞાનથી જ મોક્ષ થાય છે, દર્શન અને ચારિત્રની શું જરૂર છે? ચારિત્રથી જ મોક્ષ થાય છે, જ્ઞાનની શું જરૂર ?' માર્ગ-વિપ્રતિપત્તિ – જ્ઞાન, દર્શન અને ચારિત્ર મોક્ષનો માર્ગ નથી—એવું માનવું અથવા તે ત્રણેથી પ્રતિકૂળ આચરણ કરવું. મોહ–ગૂઢતમ તત્ત્વોમાં મૂઢ બની જવું અથવા ચારિત્ર-શૂન્ય તીર્થિકોનું ઐશ્વર્ય જોઈ લલચાઈ જવું. મોહ-જનન–સ્વભાવની વિચિત્રતા કે કપટવશ બીજી વ્યક્તિઓમાં મોહ પેદા કરવો.’ ઉત્તરાધ્યયનમાં આ પાંચ ભાવનાઓના પ્રકારો કંઈક ઓછા છે. મૂલારાધનામાં તેનાથી વધુ છે અને પ્રવચનસારોદ્ધારમાં પૂરા પચ્ચીસ છે અર્થાતુ પ્રત્યેક ભાવનાના પાંચ પાંચ પ્રકાર છે. પાદ-ટિપ્પણમાં ઉદ્ધત મુલારાધનાની ગાથાઓ ઉપરથી એ ખૂબ જ સ્પષ્ટ થાય છે કે પ્રારંભકાળે શ્વેતાંબર અને દિગંબર સાહિત્યમાં અત્યધિક સામીપ્ય રહ્યું છે. ૧. मूलाराधना, विजयोदया, पृ. ४०२ : मार्गस्य दूषणं नाम ज्ञानादेव मोक्षः किं दर्शनाचारित्राभ्यां ? चारित्रमेवोपयः किं ज्ञानेनेति कथयन्मार्गस्य दूषको મવતિના એજન, પૃ. ૪૦૨: લૈત્રયાત્મ વિપ્રતિપન્ન ષ न मुक्तेर्मार्ग इति यस्तद्विरुद्धाचरणः । प्रवचनसारोद्धार वृत्ति, पत्र १८३ : निकाममुपहतमतिः सन्नतिगहनेषु ज्ञानादिविचारेषु यन्मुह्यति यच्च परतीर्थिकसम्बन्धिनी नानाविधां समृद्धिमालोक्य मुह्यति स संमोहः। એજન, પત્ર ૨૮૩ : તથા વાવેન પટેન વા दर्शनान्तरेषु परस्य मोहमुत्पादयति तन्मोहजननम् । ૪. Page #418 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ५४ પદ સ્થળ 1-36 २-२४ १२-४० ५-१४ ५-१५ १२-२७ 30-3 २८-30 પદાનુક્રમ સ્થળ સ્થળ अंतोमुहुत्तं जहनिया 33-१४, २१, २२; । अक्कोसा य वहा य मे अइगया बारगापुरि २२-२७ ६ -८०,८८,८८, ११३, १२२, अक्कोसेज्ज परो भिक्खु अइतिक्खकंटगाइणणे १४-५२ १३२, १४१, १५१, १७५, १७६, अक्खाया मारणंतिया अइमायं पाणभेयणं ૧૬-૧ર १८४, १८५, १८१, १८२,२००, अक्खाहिणे संजय ! जक्खपूइया अइयाओ नराहिवो २०-५८ २०१ अक्खे भग्गंमि सोयई अउलं सुहं संपत्ता 3६-६६ अंतोमुत्तमद्धं ३४-४५ अक्खे भग्गे व सोयई अउला मे अच्छिवेयणा २०-१८ अंतो लयणस्स सा ठिया २२-33 अगणिं व पक्खंद पयंगसेणा अउला हवइ वेवणा २-34 अंतो सिद्धाण आहियं 33-१७ अगारखो यनिस्सल्लो अउलो रूवविम्हओ २०-५ अंतोहिययसंभूया २३-४५ अगारिं च वियाणिया अंकुसेण जहा नागो २२-४६ अंधयारे तमे घोरे २३-७५ अगारिसामाइयंगाई अंके फलिहे य लोहियक्खे य 38-७५ अंधिया पोतिया चेव 3६-१४६ अगुणिस्स नत्थि मोक्खो अंगपच्चंगसंठाणं १६-४ अंसुपुण्णेहि नयणेहि २०-२८ अग्गिवणाई णेगसो अंगविजं च जे पउंजंति ८-१3 अकडं नो कडेत्तिय १-११ अग्गिहोत्तमुहा वेया अंगवियारं सरस्स विजयं १५-७ अकम्मकम्मभूमा य 3६-१८६ अग्गी चिट्ठइ गोयमा अंगलं सत्तरत्तेणं २६-१४ अकलेवरसेणिमुस्सिया १०-3५ आगी य इइ के वुत्ता अंगेण बाहिरेण व २८-२१ अकसाओ जिइंदिओ 30-3 अग्गी वा महिओ जहा अंडं बलागप्पभवं जहा य ३२-६ अकसायं अहक्खायं २८-33 ग्गी विव सव्वभक्खी भवित्ता अंतमुत्तम्मि गए 3४-६० अकाममरणं चेव ५-२ अचकिया केणइ दुप्पहंसया अंतमुहुत्तम्मि सेसए चेव 3४-६० अकाममरणं मई ५-१६ अचयंतो तहिं दिओ अंतरं तेसिमं भवे 38-१८६, अकाममरणाणि चेव य बहूणि उ६-२६१ अचिंतणं चेव अकित्तणं च १८३, २०२. अकामा जंति दोग्गइं ८-५३ अचिरकालकयंमिय अंतरद्दीवया तहा 3६-१८६ अकारिणोत्थ बझंति ५-30 अचिरेणेव कालेण अंतराए य कम्मम्मि 33-२० अकालं च विवज्जित्ता १-34 अचेलगस्सलुहस्स अंतरायं तहेव य 33-3 अकालियं पावइ से विणासं 3२-२४. 39 अचेलगो ये जो धम्मो अंतरेयं वियाहियं 3६-१४, १३४, ५०, ६3, ७3, ८८ अच्चणं रयणं चेव १४३, १५3 अकिंचणा उज्जुकडा निरामिसा १४-४१ अच्चंतकालस्स समूलगस्स अंतेउरवरगओ वरे भोए - अकिरियं परिवज्जए १८-33 अच्चंतनियाणखमा अंतोमुहुत्तं जहन्नगं 3६-१०२. अकुकुओ तत्थहियासएज्जा २१-१८ अच्चंतपरमो आसी अंतोमुहुत्तं जहन्नायं 3-८१, ८२, ८०, अकुक्कुओ निसीएज्जा २-२० अच्चि जाला तहेव य १०३, १०४, ११४, ११५, १२.3, अकोहणे सच्चरए ११-५ अच्चुयम्मि जहन्नेणं १२४, १33, १३४, १४२, १४३, अक्कोसवहं विइत्तु धीरे १५-3 अच्चेइ कालो तूरंति राइओ १५२, १५३, १६८, १.७७, १८६, अकोसा दुक्खसेज्जा य १४-3१ अच्चेमु ते महाभाग ! १८3, २०२, २४६ ૨૫-૧૬ २3-५० २३-५२ २५-१९ २०-४७ ११-३१ २५-१३ 3२-१५ २४-१७ ૧ ૪-પર २-३४ २३-१३-२८ 34-१८ 3२-१ १८-५२ २०-4 38-१०८ 38-233 13-39 १२-३४ Page #419 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८४८ પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ अच्छणे उवसंपदा २६-७ अणंतकालमुक्कोसं 3६-१४, ८२, अणुक्कसाई लहुअप्पभक्खी १५-१६ अच्छंतं रुक्खमूलम्मि १८-७८ ८०, १०३, ११५, १२४, अणुच्चे अकुए थिरे १-30 अच्छिले माहए अच्छि रोडए 3-१४८ १३४, १४३, १५3, अणुजाणह एव्वइस्सामि अम्मो! १८-१० अच्छेरगमब्भुदए ८-५१ १६८, १७७, २०२, २४६ अणुत्तरं चरिउं धम्मसंचयं २१-२३ अजहन्नमणुक्कोसा 3६-२४४ अणंताणि य दव्वाणि २८-८ अणुत्तरं संजम पालइत्ता ૧૩-૩૫ अजाणगा जण्णवाई २५-१८ अणगारं अकिंचणं २-१४; २५-२७ अणुत्तरं संजम पालियाणं ૨૦-પર अजोवदेसमागासे उ६-२ अणगारं तत्थ पासई १८-६ अणुत्तरं सिद्धिगई गओ ૧૩-૩૫ अजीवाण य रूविणं 38-१३ अणगारगुणेहिं च 3१-१८ अणुत्तरदंसी अणुत्तरनाणदंसणधरे ६-१७ अजीवाण य रूवीण 38-१४ अणगारसीहं परमाइ भत्तिए २०-५८ अणुत्तरे नाणधरे जसंसी ૨૧-૨૩ अजीवा दुविहा भवे 3६-४ अणगारस्स अंतिए १८-१८, १८ अणुत्तरे भुंजिय कामभोगे १3-3४ अजीवा दुविहा विय उ६-२४८ अणगारस्स निक्खंतो २५-४२।। अणुत्तरे सो नरए पविट्टो १3-3४ अज्जवयाए णं भंते !..... २८ सू०४८ अणगारस्स भिक्खुणो १-१; २-२८; अणुत्रए नावणाए महेसी ૨૧-૨૦ अज्जाई कम्माई करेहि रायं ! १३-३२ ८-१६, ११-१; अणुप्पेहाएणं भन्ते ! ૨૯ સૂઇ ૨૩ अज्जुणसुवण्णगमई 3६-६० अणगारस्स सो निवो १८-८ अणुप्पेहा धम्मकहा 30-3४ अज्जेव धम्म पडिवज्जयामो १४-२८ अणगारे झाणमस्सिए १८-८ अणुबद्धरोसपसरो ३६-२६६ अज्जेवाहं न लब्भामि २-३१ अणगारे तवोधणे १८-४ अणुबंधदुहावहा १८-११ अज्झत्थं सव्वओ सव्वं ६-६ अणगारो मणाहओ १८-७ अणुभागा हवंति उ 33-२४ अज्झत्थहेउं निययस्स बंधो १४-१८ अणच्चावियं अवलियं २६-२५ अणुभागे वियाणिया 33-२५%3; 3४-६१ अज्झप्पज्झाणजोगेहि १४-८3 अणट्ठाकित्ति पव्वए १८-४८ अणुभावे सुणेह मे 3४-१ अज्झवसाणम्मि सोहणे १८-७ अणट्ठा ये ज सव्वत्था १८-30 अणुमाणित्ताण बहुविहं १८-८६ अज्झावयाणं पडिकूलभासी १२-१६ अणभिग्गहिओ य सेसेसु २८-२६ अणुरत्ता अणुव्वया २०-२८ अज्झावयाणं वयणं सुणेत्ता १२-१८ अणभिग्गहिय कुदिट्टी २८-२६ अणुसद्धि सुणेह मे २०-१ अज्झावया वा सह खंडिएहिं १२-१८ अणवज्जेसणिज्जस्स १४-१७ अणुसासणं नाणगुणोववेयं २०-५१ अट्टरुद्दाणि वज्जिता 30-34; 3४-३१ अणसणमूणोयरिया 30-८ अणुसासणमोवायं ૧-૨૮ अटुं न जाणाह अहिज्ज वेए १२-१५ अणाइकालप्पभवस्स एसो ३२-१११ अणुसासिओ न कुपेज्जा अट्ठ कम्माई वोच्छामि 33-१ अणागय नेव य अस्थि किंचि १४-२८ अणूणाइरित्तपडिलेहा २६-२८ अट्ठजुत्ताणि सिक्खेज्जा १-८ अणाढियस्स देवस्स ११-१७ अणेगछंदा इह माणवेहि २१-१६ अट्ठजोयणबाहल्ला 38-५८ अणाणुबंधि अमोसलि चेव २६-२५ अणेग रूवा समणं चरतं ४-११ अट्ठ पवयणमायाओ २४-१ अणायारभंडसेवा 3६-२६७ अणेगवासानउया ७-१३ अट्ठमम्मि जहत्रेणं 3६-२४१ अणावाए चेव होइ संलोए २४-१६ अणेगवासे धुवगोयरे य १८-८३ अट्ठ मुहत्ता जहन्निया 33-२३ अणावायमसंलोए २४, १६, १७ अणेगविहा एवमायओ उ६-११८ अदुविहगोयरगं तु 3०-२५ अणाविले अत्तपसत्रलेसे १२-४६ अणेगहा एवमायओ 3६-४८, ११०, १३०, अट्टविहा वाणमंतरा उ६-२०७ अणासवा थूलवया कुसीला १-१३ १३८, १४८, २१६ अट्ठसहस्सलक्खणधरो अणासवे झाणसमाहिजुत्ते ३२-१०८ अणेगहा ते पकित्तिया 38-८४, ८६ अट्ठहा ते पकित्तिया 38-१८ अणाहत्तं जहाभूयं २०-५६ अणेगहा ते वियाहिया उ8-१०८ अट्ठहा वणचारिणो 3६-२०५ अणाहो मि महाराय ! २०-८ अणेगाणं सहस्साणं ૨૩-૩૫ अटुर्हि बीयतियंमी २६-१६ अणिएओ परिव्वए २-१८ अण्णवंसि महोहंसि ५-१, २3-90 अट्ठाए य अणट्ठाए ५-८ अणिच्चे जीवलोगम्मि १८-११, १२ अतरिंसु तरंतेगे १८-५२ अट्ठारस सागराई 38-२२८ अणियाणे अकिंचणे 34-१८ अतालिसे से कुणई पओसं 3२-२६, 3८, ५२, अट्ठारस सागरोवमा 3६-२30 अणिस्सिओ इह लोए १८-८२ ૬૫, ૭૮, ૯૧ अद्रुिअप्पा भविस्ससि २२.-४४ अणुकंपओ तस्स महामुणिस्स १२-८ अतुट्टिदोसेण दुही परस्स ३२-२८, ४२, ५५, अद्वेव उ समासओ 33-3 अणुकंपगं सुहि वावी २०-८ ६८, ८१, ८६ अणइक्कमणा य से होइ २.६-33 अणुक्कसाई अप्पिच्छे २-3८ अत्तट्टियं सिद्धमिहेगपक्खं १२-११ Page #420 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ८४८ પરિશિષ્ટ ૧: પદાનુક્રમ १८-२८ १४-४८ १-३५ १७-७ ६-१६ ६-१२ १५-१० 3४-११ १८-८3 २०-33 २०-38 १-१५ १८-२३ १-४० उ6-२५० २२.३८ ४-34 ८-३५ ४-१० अतढे अवरज्झई ७-२५ अन्नप्पमत्ते धणमेसमाणे १४-१४ अप्पणो य परेसिं च अतढे नावरज्झई ७-२६ अन्नमन्नमणूरत्ता १३-५ अप्पणो वसहि वए अत्ताणं परियावसे? १८-43 अन्नमन्नवसाणुगा १३-५ अप्पपाणेप्पबीयंमि अत्थं च धम्मं च वियाणमाण । १२-33 अन्नमन्नहिएसिणो १३-५ अप्पमज्जियमारुहइ अत्थंतम्मि य सूरम्मि १७-१६ अन्नमन्त्रेण जा विणा १३-७ अप्पमत्तो पमत्तेहि अत्थं पोत्थं व पत्थिवा! २०-१६ अन्नयरवयत्थो वा 3०-२२ अप्पमत्तो परिव्वए अत्थधम्मगई तच्चं २०-१ अन्नयरेणं व वत्थेणं 3०-२२ अपव्वइएण व संथुया हविज्जा अत्थधम्मोवसोहियं १८-३४ अन्नलिंगे दसेव य 3६-५२ अप्पसत्थाओ वज्जित्ता अस्थि एणं धुवं ठाणं २३-८१ अन्नस अट्ठा इहमागओ मि १२-८ अप्पसत्थेहिं दारेहि अत्थि एगो महादीवो २३-६६ अन्नाएसी अलोलुए २-३८ अप्पा कत्ता विकत्ता य अत्थि वा नत्थि वा पुणो? ५-६ अन्नाणं च महामुणी ! १८-२३ अप्पा कामदुहा घेणू अत्थे य संकप्पयओ तओ से 3२-१०७ अन्नाणं जस्स अवगयं होइ २८-२० अप्पा चेव दमेयव्वो अत्थेहि कामेहि य उत्तमेहि १३-१० अन्नाणमोहस्स विवज्जणाए उ२-२ अप्पाणं तारइस्सामि अथिरव्वए तवनियमेहि भट्ठे २०-४१ अन्नायएसी परिव्वए जे स भिक्खू १५-१ अप्पाणं पि न कोवए अथिरासणे कुक्कुईए १७-१३ अनिओ रायसहस्सेहि १८-४३ अप्पाणं संलिहे मुणी अदए पडिसेहिए नियंठे १५-११ अनेण विसेसेणं 3०-२३ अप्पाणं संवरे तहि अदंसणं चेव अपत्थणं च 3२-१५ अन्ने य एयप्पभवे विसेसे 3२-१०३ अप्पाणमेव अप्पाणं अदत्तमेहुणपरिग्गहा विरओ 3०-२ अन्ने सत्ता पमोयंति १४-४२ अप्माणमेव जुज्झाहि अदत्तस्स विवज्जणं १८-२७ अन्नो वि संसओ मज्झं २3-२८, ३४, अप्पाणरक्खी चरमप्पमत्तो अदितस्स वि किंचण ४-४० ३८, ४४, ४८, ५४, ५८, ६४, अप्पा दंतो सुही होइ अदिस्साणं च भूयाणं २३-२० ६८,७४, ७८ अप्पा नई वेयरणी अदीणमणसो चरे २-3 अपज्जवसिया चेव 3६-८ अप्पा मित्तममित्तं च अदीणे थावए पन्नं २-३२ अपज्जवसिया विय 38-१२, ६५, अप्पा मे अवसीयई अदुवा वंचिओ मि त्ति २-४४ ७८, ८७, १०१, ११२, १२१, अप्पा मे कूडसामली अदुवावि भविस्सई ૨-૪૫ १३१, १४०, १५०, १५८, अप्पा मे नंदणं वणं अदुवा सचेलए होक्खं २-१२ . १७४, १८3, १८०, १८८, २१८ । अप्पायंके महापन्ने अदु बुक्कसं पुलागं वा ८-१२ अपडिक्कमित्ता कालस्स २६-२२ अप्पा हु खलु दुद्दमो अद्दाय सिरसा सिरं १८-५० अपत्थं अंबगं भोच्चा ७-११ अप्पाहेओ पवज्जई अद्दीणा जंति देवयं ७-२१ अपरिकम्मा य आहिया 3०-१३ अप्पियं पि न विज्जए अद्धाए सुइरादवि ७-१८ अपाहेओ पवज्जई १४-१८ अप्पियस्सावि मित्तस्स अद्धाणं जो महंतं तु १४-१८, २० अप्पं चाहिक्खिवई ११-११ अप्पिया देवकामाणं अद्धाणंमि विलोवए ७-५ अप्पं वा जइ वा बहुं २५-२४ अप्पुट्ठाई निरुट्ठाई अद्धाणे कह वट्टते २.3-६० अप्पकम्मे अवेयणे १८-२१. अप्फोवमंडवम्मि अद्धासमए चेव 3-६ अप्पच्चक्खाय पावर्ग E-८ अफला जंति राइओ अधुवे असासयंमि ८-१ . अप्पडिपूयए थद्धे १७-५ अबंभचारिणो बाला अनिग्गहप्पा य रसेसु गिद्धे २०-3८ अप्पडिबद्धयाए णं भंते ! .... २८ सू० ३१ अबले जह भारवाइए अनियाणा सुक्कलेसमोगाढा 3-२५८ अप्पडिरूवे अहाउयं 3-१८ अबालं चेव पंडिए अनियाणो अबंधणो १८-८१ अप्पडिहयबले जोहे ११-२१ अबालं सेवए मुणि अन्नं पत्थेसि आसमं अप्पणट्ठा परद्धा वा १-२५ अबीया सत्थकुसला अन्नं पभूयं भवयाणमेयं ૧૨-૧૦ अप्पणा अणाहो संतो २०-१२ अबोहतो असंजए अन्नं पाणं च पहाणं च २०-२८ अप्पणा वि अणाहो सि २०-१२ अब्भपडलऽब्भवालुय अन्नं वावि तहाविहं २४-१५ अप्पणा सच्चमेसेज्जा ६-२ अब्भाहयंमि लोगंमि अन्नदत्तहरे तेणे 9-4 अप्पणो य परस्स य २०-34 अब्भितरं तयं एत्तो ૧ - ૧૫ २०-38 २०-30 ૨૭-૧૫ २०-३६ २८-38 3-१८ ૧-૧૫ १८-१८ ९-१५ ૧૧-૧૨ 3-१५ १-30 १८-५ १४-२४ ૧૨-૫ १०-33 ७-30 ७-30 २०-२२ २१-४४ 38-७४ ૧૪-૨૧ 30-२८ Page #421 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ अब्भुट्ठाणं अंजलिकरणं अब्भुवाणं गुरुपूया अब्भुवाणं नव अब्भुट्टियं रायरिसि अभओ पत्थिवा! तुब्भं अभयदाया भवाहिय अभिओगं भावणं कुणई अभिक्खणं उल्लवई अभिक्खणं कोही हव अभिगमवित्थाररुई अभिग्गहा य जे अन्ने अभिजाए जसोबले अभिक्खिमई नमी राया अभितुर पारं गमित्तए अभिभूय परीसहे अभिवंदिऊण सिरसा अभिवंदित्ता सिरसा अम्बिला महुरा तहा अम्मताय ! मए भोगा अभिवायणमभुवाणं अभू जिणा अत्थि जिणा अभोगी नोवलिप्पई अभोगी विप्पमुच्चई अमला असंकिलिडा अमहग्घए होइ य जाणएसु अमाई अकुह ११-१० ३४-२७ अमाणुसासु जोणीसु 3-8 अमुत्तभावा वि य होइ निच्चो १४-१८ अमोहणे होइ निरंतराए अमोहा रयणी वृत्ता ३२- १०८ १४-२३ अमोहाहिं पडतीहि १४-२१ ३६-१८ १८-११ १८-२ १७-८४ १८-८ २०-४२ १२-२६ ૨૩-૫૫ १७-२१ १७-२० ७-७ 34-93 ७-८ ३४-६ अम्मापिऊण दइए अम्मापिऊहिं अणुन्नाओ अम्मापियरं उवागम्म अयंतिए कूड कहावणे वा अयं दंतेहि खायह अयं साहसिओ भीमो अयंसि लोए अमयं व पूइए अयंसि लोए विसमेव गरहिए अयकक्करभोई य अयतंबतउयसीसग अय व्व आगयाएसे अयसीपुप्फसंकासा 30-33 २६-७ २६-४ ८-६ १८-११ १८-११ ३६-२६४ ११-२ ११-७ २८-१६ ३०-२५ 3-96 ८-२ १०-३४ २-१८ ૨૦-૫૯ २३-८६ २-३८ २-४५ 34-30 २५-३८ ३६-२६० २०-४२ ૯૫૦ अरई पिट्ठओ किच्चा अरइरइसके पहीणसंथवे अरई अणुप्पविसे अरई गंडं विसूइया अरए य तवो कम्मे अरण्णे मियपक्खिणं ? अरहा नायपुत्ते अरहा लोगपूइओ अखिणेमि वंदित्ता अरिहा आलोयणं सोउं अरूविणो जीवघेणा अरूवी दसहा भवे अरूवी दसहा वृत्ता अरो य अरयं पत्तो अलंकिओ वाणलंकिओ वा वि अलसा माइवाइया अलाभो तं न तज्जए अलोए पडिहया सिद्धा अलोए से विहाहिए अलोलु हाजीवी अलोले न रसे गिद्धे अल्लीणा सुसमाहिया अवउज्झइ पायकंबलं अवउज्झिऊण माहणरूवं अवउज्झिऊण मित्तबंधवं अवचियमंससोणियं अवसेसं भंडगं गिज्झा अवसो लोहरहे जुत्तो अवसोहिय कंटगापहं अवहेडिय पिसिउत्तमंगे अवि एवं विणस्सउ अन्नपाण अविज्जमाया अहीरिया य २-१५ ૨૧-૨૧ २-१४ ૧૦-૨૭ १७-१५ १८७६ ६-१७ २३-१ २२-२७ ३६-२६२ 38-68 ३६-६ ३६-४ १८-४ ३०-२२ ३६-१२८ २-३१ उह-पह ३६-२ २५-२७ ३५-१७ २३-८ १७-८ 6-44 10-30 २५-२१ २६-३५ १८-५६ १०-३२ ૧૨-૨૯ १२-१६ ३४-२३ ११-२ 1-3; 19-6 ११-६ ११-८ अविणीए अबहुस्सुए अविणीए ति वुच्चई अविणीए वच्चई सो उ अवि पावपरिक्खेवी अवि मुत्तेसु कुप्पई अवि लाभो सुए सिया अविवच्चासा तहेव य अविसारओ पवयणे अव्वक्खित्तेण चेयसा १८-५० अव्वग्गमणे असंपहि असई तु मणुस्सेहि असई दुक्खभयाणि य असंखकालमुक्को પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ असंखभागं च उक्कोसा असंखभागो पलियस्स असंख्यं जीविय मा पमायए असंखिज्जाणोसप्पिणीण असंखेज्जइमो भवे असंजए संजयमन्त्रमाणे असंजर संजयलप्पमाणे असंजमे नियति च असंते कामे पत्थेसि असंविभागी अचियत्ते असंसत्तं गिहत्थेसु असंसत्तो गिहत्थेहि असणे अणसणे तहा असमाणो चरे भिक्खू असमाहि च वेएइ असावज्जं मियं काले असारं अवउज्झइ असासए सरीरम्मि असासयं दद्रु इमं बिहारं असासयावासमिणं असिणेह सिणेहकरेहि असिधारागमणं चेव असिपत्तं महावणं असिपत्तेहि पडतेहि असिप्पजीवी अगिहे अमित्ते असीलाणं च जा गई असीहि अयसिवण्णाहि ३६-१३, ८१, ८८, १०४, ११४, १२३ ३४, ४१, ४२, ५३ ३६-१८२ ४-१ 38-33 ३६-१८१ १७-६ २०-४३ ३१-२ 2-43 ११-८; १७-११ २५-२७ २-१९ १८-८२ २-१८ २७-३ असुई असुसंभवं असुभत्सु सव्वसो असुरा तहि तं जणं तालयंति असुरा नागसुवण्णा अस्सकण्णी य बोद्धव्वा अस्साया वेइया ए अस्सा हत्थी मणुस्सा ११-८ अस्सि लोए परत्थ य २-३१ अस्से य इइ के कुत्ते ? २६-२८ अह अहिं ठाणेहि २८-२६ अह अन्नया कयाई २०-१७ अह आसगओ राया १५-३ अह ऊसिएण छत्तेण ८-३० अहं च भोयरायस्स १८-४५ अहं तु अग्गि सेवामि मे २४-१० १८-२२ १८-१३ १४-१ १८-१२ ८-२ १८-३७ १९-६० १८-६० १५-१६ ५-१२ १८- ५५ १८-१२ २४-२६ १२-२५ ३६-२०६ ३६-८८ १८-४७ २०-१३ १-१५ ૨૩-૫૭ ११-४ २१-८ १८-६ २२-११ २२-४३ २-७ Page #422 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્યણાણિ ૯૫૧ પરિશિષ્ટ ૧: પદાનુક્રમ १५-८ 38-८० 38-4 9-२ ७-४ २१-४६ ७-१५ १-२२ १२-38 १८-38 अहं पि जाणामि जहेह साहू! १३-२७ अहीणपंचिदियत्तं पि से लहे १०-१८ आउयं नरए कंखे अह कालंमि संपत्ते ५-३२ अहीणपंचिंदियया हु दुल्लहा १०-१७ आउरे सरणं तिगिच्छियं च अह केसरम्मि उज्जाणे १८-४ अहुणोववन्नसंकासा ५-२७ आउरे सुपिवासिए अह चउदसहि ठाणेहि ११-६ अहे वयइ कोहेणं ८-५४ आऊजीवाण अन्तरं अह जाणासि तो भण २५-१२ अहो! अज्जस्स सोमया २०-६ आएसं पप्प साईए अह जे संवुडे भिक्खू २-२५ अहो उठ्ठिए अहोरायं १८-१ आएसं परिकंखए अह तत्थ अइच्छंतं १४-५ अहो ! खंती अहो ! मुत्ती २०-६ आएसाए समीहिए अह तायगो तत्थ मुणोण तेसिं १४-८ अहो ! ते अज्जवं साहु आगए कायवोस्सग्गे अह तेणेव कालेणं २3-4; २५-४ अहो ! ते उत्तमा खंती ४-५७ आगओ तत्थ वाणिओ अह ते तत्थ सीसाणं २३-१४ अहो ! ते निज्जिओ कोहो ४-५६ आगम्मुकुडुओ संतो अह दारए तहिं जाए २१-४ अहो ! चे निरक्किया माया -५६ आगासे अहो दाणं च घुटुं अह निक्खमई उ चित्ताहि २२-२३ अहो ! ते माणो पराजियो ५-५६ आगासे गंगसोउव्व अह पंचहि ठाणेहि ११-3 अहो ! ते मुत्ति उत्तमा ८-५७ आगासेणुप्पइओ अह पच्छा उइज्जंति २-४१ अहो ! ते लोभो वसीकओ ८-५६ आगासे तस्स देसे य अह पत्तंमि आएसे ७-3 अहो ! ते साहु मद्दवं ८-५७ आघायाय समुस्सयं अह पन्नरसहि ठाणेहि ११-१० अहोत्था विउलो दाहो २०-१८ आणयम्मि जहन्नेणं अह पालियस्स घरणो २१-४ अहो ! दुक्खो हु संसारो १४-१५ आणया पणया तहा अह भवे पइन्ना उ २३-33 अहो ! भोगे असंगया २०-६ आणाइस्सरियं च मे अहमासी महापाणे १८-२८ अहो य राओ परितप्पमाणे १४-१४ आणाए रोयंतो अह मोणेण सो भगवं १८-८ अहो ! वण्णो अहो ! रूवं २०-६ आणाऽनिद्देसकरे अहम कुणमाणस्स १४-२४ अहो सुभाण कम्माणं २१-८ आणानिद्देसकरे अहम्मं पडिवज्जिया ५-१५; 9-२८ आ आणारुई सुत्तबीयरुइमेव अहम्मे अत्तपन्नहा १७-१२ आइए निक्खिवेज्जा वा २४-१४ आणुपुब्बि जहक्कम अहम्मे तस्स देसे य उ६.५ आइक्ख णे संजय ! जक्खपूइया ! १२-४५ आणुपुब्वि सुणेह मे अहम्मो ठाणलक्खणो २८-८ आइच्चंमि समुट्ठिए २६-८ आणुपुबु कयाइ उ अह राया तत्थ सभंतो १८-७ आइण्णे कंथए सिया ११-१६ आपुच्छणा य तइया अहवा तइयाए पोरिसीए 30-२१ आइण्णे गणिभावम्मि २७-१ आपुच्छणा सयंकरणे अहवा सपरिकम्मा 30-१३ आउं कामा य दिब्विया ७-१२ आपुच्छऽम्मापियरो अह संति सुव्वया साहू ८-६ आउं जाणे जहा तहा १८-२८ आपुच्छित्ताण बंधवे अह सा भमरसन्निभे २२-30 आउं सुहमणत्तरं ७-२७ आभरणाणि य सव्वाणि अह सारही तओ भणइ २२-१७ आउकम्मं चउव्विहं 33-१२ आभरणेहिं विभूसिओ अह सारही विचितेइ २७-१५ आउकम्मं तहेव य 33-२ आमंतामो चरिस्सामु मोणं अह सा रायवरकन्ना २२-७, ४० आउक्कायमइगओ १०-६ आमिसं सव्वमुज्झित्ता अह से तत्थ अणगारे २५-५ आउक्खए मोक्खमुवेइ सुद्धे 3२-१०८ आमोयमाणा गच्छंति अह से सुगंधगंधिए २२-२४ आउट्टिई आऊणं 3६-८८ आमोसे लोमहारे य अह सो तत्थ निजंतो २२-१४ आऊट्टिई खहयराणं 3६-१८१ आयंका विविहा फुसंति ते अह सो वि रायपुत्तो २२-3६ आउट्टिई जलयराणं उ६-१७५ आयंका विविहा फुसंति देहं अहस्सिरे सया दंते ११-४ आउट्टिई तेऊणं 3६-११३ आयंके उवसग्गे अहाउयं पालइत्ता अन्तो० २८ सू०७3 आउट्टिई थलयराणं 3६-१८४ आययंति मणुस्सयं अहाह जणओ तोसे २२-८ आउट्टिई पुढवीणं उ६-८० आयरिएहि वाहितो अहिंस सच्चं च अतेणगं च २१-१२ आउट्ठिई मणुयाणं उ६-२०० आयरियं कुवियं नच्चा अहिज्ज वेए परिविस्स विप्पे १४-८ आउट्ठिई वाऊणं 3६-१२२ आयरियं विदित्ताणं अहिवेगंतदिट्ठीए १४-3८. आउत्तया जस्स न अस्थि काइ २०-४० आयरियउवज्झाएहि उ8-8 ૫-૩૨. 38-230 उह-२११ २०-१४ ૨૮-૨૦ १-२ १-3 ૨૮-૧૬ 3१-१; 3४-१ १-१; २-१; ११-१ २६-२ २६-५ २१-१० २०-३४ ૨૨-૨૦ २२-८ १४-७ १४-४६ १५-४४ ८-२८ १०-२७ ૨૧-૧૮ २६-3४ १-२० १-४१ ६-८ १७-४ Page #423 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ आयरियउवज्झायाणं आयरियपरिच्चाई आयरियमाइयम्मिय आयरियाणं तं वयणं आयवस्स निवारणं आयाणं नरयं दिस्स आयाणनिक्खेवदुगंछणाए आयाणहेउं अभिणिक्खमाहि आयामगं चैव जवोदणं च आया ममं पुण्णफलोववेए आयारं पाउकरिस्सामि आयारधम्मपणिही आरंभम्मि तहेव य आरंभाओ अविराओ आरंभेय तहेव य आरणम्मि जहन्त्रेणं आरणा अच्चुया व आरणगा होइ मुणी पसत्था आरभडा सम्मद्दा आरसन्तो सुभेरवं आराहए दुहओ लोगमिणं आराहए पुण्णमिणंखु खेत्तं आरियं धम्मऽणुत्तरं आरियत्तं पुणरावि दुल्लहं आरूढो सोहए अहियं आओ थीजणाइणो आलंबणेण कालेण आलयं तु निसेवए आलवंते लवंते वा आलुए मूलए चेव आलोएइ नगरस्स आलोएज्ज जहक्कमं आलोयणयाए णं भंते! आलोयणारिहाईयं आलोयलोले समुवेइ मच्चुं आवई वहमूलिया आवज्जई इंदियचोरवस्से आवज्जई एवमणेगरूवे आवना दीहमद्धाणं आवरणिज्जाण दुहं पि आवाए चैव संलोए आवायमसंलोए आवासाई जसंसिणो १७-५ १७-१७ 30-33 २७-११ २-३५ 6-3 २०-४० १३-२० १५-१३ १३-१० ११-१ २३-११ २४-२५ ३४-२४ २४-२१, २३ ३६-२३२ ३६-२११ १४-८ ૨૬-૨૬ १८-५३, ६८ १७-२१ ૧૨-૧૨ 2-39 १०-१६ २२-१० १६-११ २४-४ १६-१ १-२१ ३६-८६ १८-४ २६-४०, ४८ ૨૯ ૦ ૬ ३०-३१ ३१-२६ ७-१७ ३२- १०४ 32-903 ६-१२ 33-20 २४-१६ २४-१६ ५-२६ आवी वा जइ वा रहस्से आसं विसज्जइत्ताणं आसणं सयणं जाणं ૯૫૨ आसणगओ न पुच्छेज्जा आसणम्मि अणाउत्ते आसणे उवचिद्वेज्जा आसमपए विहारे आसाढ बहुपक् आसाढे मासे दुपया आसि अम्मे महिड्डिया आसि भिक्खू जिइंदिओ आसिमो भायरा दो वि आसिया महिड्डि आसि विप्पो महायसो आसि सीसे महायसे आसी तत्थ समागमो आसी महिलाए पव्वयंतंमि आसीविसो उग्गतवो महेसी आसुरियं दिसं बाला आसुरियं भावणं कुण आसे जवेण पवरे आसे जहा सिक्खिय वम्मधारी आसेवणं जहाथामं आहच्च चंडालियं कट्टु आहच्च सवणं ल आहरित्तु पणामए ? आहाकम्मेहिं गच्छई आहाकम्मेहिं गच्छंतो १-१७ १८-८ 9-6 १-२२ १७-१३ 9-30 30-19 २६-१५ २६-१३ १३-७ १२-१ १३-५ २२-१, ३ २५-१ २३-२, ६ २३-२० ८-५ ૧૨-૨૭ ७-१० ३६-२६६ ૧૧-૧૬ ४-८ 30-33 १-११ 3-C १७-१८ 3-3 ५-१३ २४-१५ 30-13 ૨૯ ૦ ૩૬ ३२-४ १७-१५, १६ आहारं वहिं देहं आहारच्छेओ य दोसु वि आहारपच्चक्खाणं भंते! आहारमिच्छे मियमेसणिज्जं आहारेइ अभिक्खणं आहारेण तवं चरे . आहारोवहिसेज्जाए इ इइइत्तरियम्मि आउए इइएएस ठाणेसु इइएस धम् अक्खा इइ एसा वियाहिया इइ कप्पोवगा सुरा इइ चउरिंदिया एए इइ जीवमजीवे य १०- ३ ३१-२१ ८-२० ३६-१८७ ३६-२११ ३६-१४८ ३६- २४८ પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ इइ जीवा वियाहिया इइ दुप्पूरए इमे आया इइ नेरइया एए इइ पाउकरे बुद्धे ३९-२४८ ८-१६ 38-949 इइ फासपरिणया एए १८-२४ ३६-२६८ ३६-२० 4-9 ३६-१३० इइ वाले पभई इइ इंदिया एए इइ भिक्खू न चितए २- ७, १२, २८, ४४, ४५ इइ विज्जा तवं चरे ७-४८; १८-३१ १८-३० ३६-२१६ २०-४७ ३६-१०८ १-२ ३६-१३८ २०-२१ २५-२ २४-८ २४-२४ 34-4 १०-१४ १८-३८ 36-100 इइविज्जामणुसंचरे इइवेमाणिया देवा इओ चुओ गच्छइ कट्टु पावं इंगाले मुम्मुरे अगणी इंगियागारसंपन्ने इंदगोवगमाईया इंदासणिसमा घोरा इंदियग्गमनिगाही इंदियत्थे विवज्जित्ता इंदियाण य जुंजणे इंदियाणि उ भिक्खुस्स इक्तिक्कभवग्गहणे इक्खागरायवसभो इच्चेए तसा तिविहा इच्चेए थावरा तिविहा इच्छंतो हियमप्पणों इच्छं निओइडं भंते! इच्छा उ आगाससमा अणंतिया इच्छाकामं च लोभं च इच्छाकारो यछट्टओ इच्छाकारो य सारणे ३६-२५५ रामसा २४ - ११ इड्डि वित्तं च मित्ते य इड्डीगारविए एगे इड्डी जुई जसो वण्णो इच्छामि अणुसासि इच्छामो नाउं भवओ सगासे इच्छियमणोरहे तुरियं इड्डी जुई तस्स वि य प्पभूया इड्डी वावि तवस्सिो इडीसक्कारसम्माणं इणमुदाहु कयंजली इत्तिरिया मरणकाले इत्तिरिया सावकखा ३६-६८; १०६ १-६ २६-८ ७-४८ 34-3 २६-३ २६-६ २०-५६ १२-४५ ૨૨-૨૫ २२-२ १८-५७ २७-८ ७-२७ १३-११ २-४४ ३५-१८ २०-५४ २५-३५ 30-C 30-6 Page #424 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૫૩ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ इत्तो उतसे तिविहे 3६-१०६ इरियाए भासाए तहेसणाए २०-४० उक्कोसेण वियाहिया 33-२२; 38-११3, इत्तो कालविभागं तु 3६-११,७८,१११, इरियाभासेसणादाणे २४-२ १३२, १४१, १५१, १६०थी १६६, १७५, १२०,१८८,२१७ इसिं पसाएइ सभारियाओ १२-30 १७६, १८४, २००, २०१, २२२, २२३ इत्तो जीवविभर्ति उ६-४७ इसिज्झयं जीविय वूहइत्ता २०-४३ उक्कोसेण सई भवे 4-3 इत्थीविसयगिद्धे य ७-६ इसिस्स वेयावडियट्ठयाए १२-२४ उक्कोसोगाहणाए य ૩૬-૫૦, ૫૩ इत्थीहि अणभिद्दुए 34-9 इसीहि चिण्णाइ महायसेहि २१-२२ उग्गओ खीणसंसारो २७-७८ इत्थीजणस्सारियझाणजोग्गं 3२-१५ इस्सरियं केवलं हिच्चा १८-34 उग्गओ विमलो भाणू इत्थीण चित्तंसि निवेसइत्ता ३२-१४ इस्साअमरिसअतवो 3४-२३ उग्गं तवं चरित्ताणं २२-४८ इत्थीपसुविवज्जिए 3०-२८ इहं तु कम्माई पुरेकडाई १३-१८ उग्गं महव्वयं बंभं १८-२८ इत्थी पुरिससिद्धाय 36-४८ इहं बोंदि चइत्ताणं 38-५६ उग्गमुप्पायणं पढमे २४-१२ इत्थी वा पुरिसो वा 30-२२ इहं सि उत्तमो भंते ! ८-५८ उग्गा जहा धरिजंति 3०-२७ इत्थी विप्पजहे अणगारे ८-१८ इह कामगुणेहि मुच्छिया १०-२० उच्चं अट्ठविहं होइ 33-१४ इमं एयारिसं फलं १३-२८ इह कामणियट्टस्स ७-२६ उच्चं नीयं च आहियं 33-१४ इमं गिहं चित्तधणप्पभूयं १३-१७ इह कामाणियट्टस्स ७-२५ उच्चागोए य वण्णवं 3-१८ इमं च मे अत्थि इमं च नत्थि १४-१५ इह जीविए राय ! असासणम्मि १३-२१ उच्चारं पासवणं ૨૪-૬ ૫ इमं च मे अस्थि पभूयमन्नं १२-34 इह जीवियं अणवकंखमाणो १२-४२ उच्चारसमिईसुय ૧૨-૨ इमं च मे किच्च इमं अकिच्चं १४-१५ इह जीवियं अणियमेत्ता ८-१४ उच्चाराईणि वोसिरे २४-१८ इमं देहं समुद्धरे ६-१७ इहज्जयंते समणो म्हि जाओ १३-१२ उच्चारे समिई इय २४-२ इमं पट्ठमुदाहरे ५-१ इहमेगे उ मन्नति ६-८ उच्चावयाई मुणिणो चरंति ૧૨-૧૫ इमंमि लोए अदुवा परत्था ४-५ इह लोए निप्पिवासस्स १८-४४ उच्चावयाहिं सेज्जाहिं ૨-૨૨ इमं वक्र उदाहरे २२-3६ इहागच्छऊ कुमारो २२-८ उच्चोयए महु कक्के य बंभे १३-१३ इमं वयं वेयविओ वयंति १४-८ इहेव पोसहरओ ५-४२. उज्जहित्ता पलाय इमं वयणमब्बवी -६; १२-५; १3- ईसाणम्मि जहन्नेणं 36-२२३ उज्जाणं नंदणोवमं २०-3 ४; १८-८; २५-१० ईसीपब्भारनामा उ उ६-५७ उज्जाणंमि मणोरमे २५-3 इमं सरीरं अणिच्चं १८-१२ ईहई नरयाउयं ७-४ उज्जाणं संपत्तो इमाइं वयणाइमुदाहरित्था १२-८ उठ्ठित्ता अन्नमासणं २-२१ इमा नो छट्ठिया जाई १3-७ उक्त्तो य अणेगसो १८-६२ उ अहे य तिरियं च 38-40 इमा वा सा व केरिसी? २३-११ उक्कलियामंडलिया 38-११८ उर्ल्ड कप्पेसु चिटुंयि 3-१५ इमाहि महुराहि वगृहि ८-५५ उक्कलुद्दहिया तहा उ६-१३७ उर्दु थिरं अतुरियं २६-२४ इमा हु अन्ना वि अणाहया निवा! २०-3८ उक्का विज्जू य बोद्धव्वा 3६-११० उड्डे पक्कमई दिसं 3-१३; १८-८२ इमे खलु ते थेरेहिं भगवंतेहिं १६ सू० 3 उक्कुद्दइ उप्फिडई २७-५ उड्डपाओ अहोसिरो १८-४८ इमे ते खलु बावीसं परीसहा० २०3 उक्कोसं जीवो उ संवसे १०-५ थी १४ उर्ल्ड बद्धो अबंधवो १८-५१ इमेण कमजोगेण 3६-२५० उक्कोसा सा उसमयमभहिया ४-४८, उड्डमुहे निग्गयजीहनेते ૧૨ - ૨૯ इमे य बद्धा फंदंति १४-४५ ५०,५४, ५५ उण्हाभितत्तो संपत्तो १८-६० इमे वि से नत्थि परे वि लोए २०-४८ उक्कोसा सागरा उ दुण्हऽहिया ४-५२ उण्हाहितत्ते मेहावी इमे संगे वियाणिज्जा 3५-२. उक्कोसा होइ किण्हाए 3४-४८ उत्तमंगं च पीडई ૨૦-૨૧ इमो धम्मो व केरिसो? २३-११ उक्कोसा होइ ठिई 3४-3४ थी 3८ उत्तम मणहारिणो ૨૫-૧૭ इय गेविज्जगा सुरा उ६-१२५ उक्कोसा होइ पुवकोडी उ ३४-४६ उत्तमट्ठगवेसए ૧૧-૩૨ इय जे मरंति जीवा उ६-२५७, २५८, उक्कोसिया ठिई होइ 33-१८ उत्तमट्ठगवेसओ २५-८ २५८ उक्कोसेण उ साहिओ उ६-१८२ उत्तमधम्मसुई हु दुल्लहा ૧૦-૧૮ इयरो वि गुणसमिद्धो २०-६० उक्कोसेण ठिई भवे ३६-२१८, २२०, उत्तराई विमोहाई પ-૨૬ इरिएसणभासाए १२-२ २२४ थी. २४३ उत्तराओ य आहिया 33-१६ इरियट्ठाए य संजमट्ठाए २६-३२. उक्कोसेण तु साहिया उ8-१८५ उत्ताणगछत्तगसंठिया य 38-६० Page #425 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૫૪ પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ उत्तिटुंते दिवायरे ११-२४ उवमा जस्स नत्थि उ उ६-६६ एए नरिंदवसभा १८-४६ उदएण सोहि बहिया विमग्गहा? १२-3८ उवरिमाउवरिमा चेव 3६-२१५ एए परीसहा सव्वे २-४६ उदए व्व तेल्लबिंदू २८-२२ उवरिमामज्झिमा तहा उ६-२१४ एए पाउकरे बुद्धे ૨૫-૩૨ उदग्गचारित्ततवो महेसी १.3-34 उवरिमाहेट्ठिमा चेव उ६-२१४ एए भद्दा उ पाणिणो ૨૨-૧૭ उदग्गे दुष्पहंसए ११-२० उवलेवो होइ भोगेसु २५-३८ एए य संगे समइक्कमित्ता उ२-१८ उदही अक्खओदए ११-30 उवले सिला य लोणूसे 38-93 एए विसेसमादाय ૧૮-૫૧ उदही सरिनामाणं 33-१८, २१, २3 उववज्जंति आसुरे काए ८-१४ एए सब्वे सुहेसिणो २२-१६ उदिण्णबलवाहणे १८-१ उववन्नो पउमगुम्माओ १३-१ एएसिं तु विवच्चासे 30-४ उद्दायणो पव्वइओ १८-४७ उववन्नो माणुसंमि लोगंमि -१ एएसिं वण्णओ चेव 38-८3,८१, उद्देसियं कीयगडं नियागं २०-४७ उववूह थिरीकरणे २८-३१ १०५, ११६, १२५, १३५, १४४, १५४, उद्देसेसु दसाइणं उ१-१७ उवसंतमोहणिज्जो -१ १६६, १७८, १८७, १८४, २०३, २४७ उद्धत्तुकामेण समूलजालं 3२-८ उवसंते अविहेडए स भिक्खू १५-१५ एएसिं संवरे चेव 33-२५ उद्धरित्ता समूलियं २३-४६ उवसंते जिइंदिए 3४-30, 3२ एएहिं चउहि ठाणेहि १८-२३ उद्धाइया तत्थ बहू कुमारा १२-१८ उवसंते मुणी चरे १२-५ एएहि ओमचरओ 3०-२४ उप्पज्जई भोत्तुं तहेव पाउं १७-२ उवसग्गाभिधारए २-२१ एएहि कारणेहिं उ६-२६६ उप्पायणे रक्खणसन्निओगे उ२-२८,४१, उवहसंति अणारिया १२-४ एओवमा कामगुणा विवागे 3२-२० ५४, ६७, ८०,८3 उवहिपच्चक्खाणेणं भंते ! जीवे २८ सू० उ4 एक्कारस अंगाई २८-33 उप्फालगदुट्ठवाई य 3४-२६ उवासगाणं पडिमासु 3१-११. एकेका णेगहा भवे उ8-१८१ उभओ अस्सिया भवे २८.६ उविच्च भोगा पुरिसं चयंति १3-3१ एक्को वि पावाइ विवज्जयंतो ૩૨-૫ उभओ केसिगोयमा २३-१४ उवेइ ठाणं विउलुत्तमं धुवं २०-५२ एक्को सयं पच्चणुहोइ दुक्खं १३-२३ उभओ नंदिघोसेणं ११...१७ उवेइ दुक्खोहपरंपराओ 32-33,४६, एक्को हु धम्मो नरदेव ! ताणं १४-४० उभओ निसण्णा सोहंति ૨૩-૧૮ ५८, ७२, ८५,८८ एग एव चरे लाढे ૨-૧૮ उभओ वि तत्थ विहरिंसु २3-6 उवेंति माणुसं जोणि 3-१८७-२० एगओ य पवत्तणं 3१-२ उभओ सीससंघाणं २३-१० उवेहमाणो उ परिव्वएज्जा २१-१५ एगओ विरई कुज्जा 3१-२ उभयस्संतरेण वा १-२५ उवेहे न हणे पाणे २-११ एगओ संवसित्ताणं १४-२६ उम्मत्तो व्व महि चरे? १८-५१ उसिणपरियावेणं २-८ एगं च अणुसासम्मी २७-१० उरं मे परिसिंचई २०-२८ उस्सिचणाए तवणाए 3०-५ एगं च पलिओवर्म ૩૬-૨૨૨ उरगो सुवण्णपासेव १४-४७ उसुयारित्ति मे सुयं १४-४८ एगं जिणेज्ज अप्पाणं उराला य तसा तहा 3६-१०७ उस्सप्पिणीण जे समया ३४-33 एग डसइ पुच्छंमि २७-४ उल्लंघणपल्लंघणे २४-२४ उस्सूलगसयग्घीओ ८-१८ एगंतमणावाए 3०-२८ उल्लंघणे य चंडे य १७-८ उस्सेहो जस्स जो होइ उ६-६४ एगंतमणुपस्सओ -१६ उल्लियो फालिओ गहिओ १५-६४ ऊणाइ घासमेसंतो 3०-२१ एगंतमहिट्ठिओ भयवं उल्लो सुक्को य दो छूढा २५-४० ऊणे वाससयाउए ७-१3 एगंतरत्ते रुइरंसि गंधे ૩૨-૫૨ उवइडे जो परेण सद्दहई २८-१८ ऊससियरोमकूवो २०-५८ एगंतरत्ते रुइरंसि फासे ३२-७८ उवउत्ते इरियं रिए २४-८ एगंतरते रुइरंसि भावे ३२-८१ उवउत्ते य भावओ २४-७ एए अहम्मे नि दुगुंछमाणो ४-१३ एगंतरते रुइरंसि रूवे 3२-२६ उवएसरुइ त्ति नायव्यो २८-१९ एए कंदंति भो ! खगा ८-१० एणंतरत्ते रुइरंसि सद्दे उ२-36 उवक्खडं भोयण माहणाणं १२-११ एए खरपुढवीए 38-99 एगंतरत्ते रुइरे रसम्मि ३२-६५ उवचिट्ठे गुरुं सया १-२० एए चेव उ भावे २८-१९ एग्तरमायाम उ६-२५३ उविट्ठओ सि सामण्णे २०-८ एएण कारणेणं 3६-२६२ एगंतसोक्खं समुवेइ मोक्खं ३२-२ उवदिया मे आयरिया २०-२२ एएण दुक्खोहपरंपरेण ३२-3४, ४७, एगं तु सागरोवमं उ8-१६१ उवणिज्जई जीवियमप्पमायं ૧૩-૨૬ ६०, ७3, ८६, ८८ एगं ते संजयं तयं ૨૨-૩૫ उवभोगे वीरिए तहा 33-१५ एए तिन्नि विसोहए २४-११ एणं विधइऽभिक्खणं २७-४ Page #426 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૫૫ પરિશિષ્ટ ૧: પદાનુક્રમ एणं समयं जहन्नियं 38-१४ एत्तोणतगुणे तहिं १८-४७ एयाइं अट्ठ ठाणाई एग समयं जहनिया 3६-१3 एत्तो पम्हाए परएणं ३४-१४ एयाई तीसे वयणाइ सोच्चा एगकज्जपवनाणं २३-१३, २४, 30 एत्तो य तओ गुत्तीओ २४-१९ एयाए सद्धाए दलाह मझं एगखुरा दुखुरा चेव 3६-१८० एत्तो वि अणंतगुणो ३४-१० थी १३, एयाओ अट्ठ समिईओ एगग्गमणसंनिवेसणयाए णं भंते! २४ १५ थी १८ एयाओ तिन्नि पयडीओ सु०२६ एत्तो सकाममरणं ५-१७ एयाओ दुग्गईओ एगच्छत्तं पसाहित्ता १८-४२ एमेव असायस्स वि 33-७ एयाओ पंच समिईओ एगत्तं च पुहत्तं च २८-१३ एमेव असुहस्स वि 33-१३ एयाओ मूलपयडीओ एगत्तेण पुहत्तेण 3६-११ एमेव इत्थीनिलयस्स मज्झे ३२-१३ एयाणि वि न तायंति एगत्तेण साईया 38-६५ एमेव गंधम्मि गओ पओसं ३२-५८ एया पवयणमाया एगदव्वस्सिया गुणा २८-६ एमेव जाया पयहंति भोए । १४-3४ एपारिसीए इड्डीए एगप्पा अजिए सत्तू २3-3८ एमेव जाया ! सरीरंसि सत्ता १४-१८ एयारिसे पंचकुसीलसंवुडे एगभूओ अरण्णे वा १८-७७ एमेव नन्त्रह त्तिय २८-१८ एयाहि तिहि वि जीवो एगयाचेलए होइ २-१३ एमेव फासम्मि गओ पओसं उ२-८५ एरिसे संपयग्गम्मि एगया आसुरं कार्य 3-3 एमेव भावम्मि गओ पओसं ३२-८८ एवं अणिस्सरो तं पि एगया खत्तिओ होइ 3-४ एमेव मोहाययणं खु तण्हं 3२-६ एवं अदत्ताणि समाययंतो एगया देवलोएसु 3-3 एमेव रसम्मि गओ पओसं 3२-७२ एगरायं न हावए ५-२३ एमेव रूवम्मि गओ पओसं ३२-33 एवं अभित्थुणतो एगविहमणाणत्ता 38-99, ८६, एमेव सद्दम्मि गओ पओसं ३२-४६ एवं अलित्तो कामेहिं १००, ११०, ११८ एमेवहाछंदकुसीलरूवे २०-५० एवं आयरिएहिं अक्खायं एगवीसाए सबलेसु 3१-१५ एयं अकाममरणं ५-१७ एवं करंति संबुद्धा एगामोसा अणेगरूवधुणा २६-२७ एयं चयरित्तकरं २८-33 एवं करेंति संबुद्धा एगा य पुत्वकोडीओ ४६-१७५ एवं जीवस्स लक्खणं २८-११ एवं कालेण ऊ भवे एगणपण्णहोरत्ता उ8-१४१ एयं डज्झइ मंदिरं -१२ एवं खु तस्स सामण्णं एगे ओमाणभीरुए थद्धे २७-१० एयं तवं तु दुविहं 30-39 एवं खेत्तेण ऊ भवे एगे कूडाय गच्छई ५-५ एयं दंडेण फलेण हंता १२-१८ एवं गुणसमाउत्ता एगे जिणे जिया पंच २3-36 एयं धम्महियं नच्चा २-१३ एवं च चिंतइत्ताणं एगेण अणेगाई २८-२२ एयं पंचविहं नाणं २८-५ एवं चरमाणो खलु एगे तिण्णे दुरुत्तरं ५-१ एयं पत्थं महारायं ! १४-४८ एवं जियं सपेहाए एगेत्थ रसगारखे २७-८ एयं परिनाय चरंति दंता १२-४१ एवं तत्थऽहियासए एगे सुचिरकोहणे २७-८ एवं पुण्णपयं सोच्चा १८-३४ एवं तत्थ विचितए एगो उप्पहपट्ठिओ २७-४ एवं मग्गमणुपत्ता २८-3 एयं तवं तु दुविहं एगो एगिथिए सद्धि १-२६ एयं मे संसयं सव्वं २५-१५ एवं ताय ! वियाणह एगो चिट्ठज्ज भत्तट्ठा १-33 एवं सिणाणं कुसलेहि दिटुं १२-४७ एवं तु नवविगप्पं एगोत्थ लहई लाहं ७-१४ एयजोगसमाउत्तो ३४-२२, २४, २६, एवं तु संजयस्सावि एगो पडइ पासेणं २७-५ २८, 30, 3२ एवं तु संसए छिन्ने एगो भंजइ समिलं २.७-४ एयमटुं निसामित्ता -८, ११, १३, एवं ते इड्डिमंतस्स एगो मूलं पि हारिता ७-१५ १७, १८, २३, २५, एवं ते कमसो बुद्धा एगो मूलेण आगओ ७-१४ २७, २८, ३१, 33, एवं ते रामकेसवा एत्तो अणन्तगुणं तहिं १८-४८ 39, 3८, ४१, ४3, एवं थुणित्ताण स रायसीहो एत्तो अणंतगुणिया १८-03 ४५, ५०, ५२ एवं दव्वेण ऊ भवे एत्तो कालविभागं तु 38-१५८, १७3, एयमटुं सपेहाए ६-४ एवं दुपंचसंजुत्ता १८२ एयमटुं सुणेमि ता २०-८ एवं दुस्सीलपडिणीए २४-१० १.२-२४ ૧૨-૧૨ २४-3 33-4 3६-२५६ २४-१८, २६ 33-१६ પ-૨૧ २४-२७ ૨૨-૧૩ १७-२० उ४-५६ २०-१५ ૨૨-૪૫ उ२-३१,४४, ५७ ७०, ८3, & ८-५८ ૨૫-૨૬ ८-१३ १८-८६ ८-१२२२-४८ 3०-२१ 30-१८ २५-33 २०-33 उ०-२०, २३ ७-१८ २-२३ २६-५० 30-30 १४-२३ 33-8 30-६ २3-८६ २५-३४ ૨૦-૧૭ ૧૪-૫૧ ૨૨-૨૭ २०-५८ 30-१५ १-४ Page #427 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ एवं धम्मं अकाऊण एवं धम्मं चरिस्सामि एवं धम्मं पिकाऊण एवं धम्मं विउक्कम्म एवं धम्मं वियाणह एवं नच्चा न सेवंति एवं नाणेण चरणेण एवं नीयं पि आहियं एवं पया पेच्च इहं च लोए एवं पि विहरओ मे एवं पुत्ता ! जहासुहं एवं पेहेज्ज संजए एवं बाले अहम्म एवं भवसंसारे एवं भुत्ता भोगणं एवं मणुयाण जीवियं एवं माणुस्सा कामा एवं मुणी गोयरियं पवि एवं मे अच्छिवेयणा एवं लग्गंति दुम्मेह एवं लोए पलित्तम्मि एवं वयं कामगुणेसु गिद्धा एवं विणयजुत्तस्स एवं वियाणहि जणे पमत्ते एव वियारे अमियप्पयारे एवं विकामगुणे सत्तो एवं वृत्तो नरिंदो सो एवं समुट्ठिओ भिक्खू एवं ससंकष्पविकप्पणासुं एवं सिक्खासमावन्ने एवं सीलं चइत्ताणं एवं से विजयघोसे एवं से उदाहु अणुत्तरनाणी एवं सो अम्मापय एवं हवइ बहुस्सुए एवमद्दीणवं भिक्खुं एवमब्भंत तवो एवमस्सामि अप्पाणं एवमादाय मेहावी एवमादृजणी एवमेए दुहा पुणो एवमेयं जहाफुडं १७-१८ १९-७७ ૧૯-૨૧ ५- १५ ७- १५ २- ३५ १८-८४ ३३-१४ ४-3 २-४३ १७-८४ २-२७ ७-४ ૧૦-૧૫ १८-१७ ૧૦-૧, ૨ ७-१२, २३ ५-२४ १-५ २५-४२ ६-१७ १८-८६ ૧૧-૧૬ થી ૩૦ ७-२२ २८-३४; ३०-७ २-४१ २-१७ 3-4 ३६-७०, ८४, ८२, ૧૦૮, ૧૧૭ १७-४४, ७६ एवमेयाइ कम्माई एवमेव अणेगओ एवमेव वयं मूढा एवमेव वयाहिए एवारिएहिं अक्खायं एविंदियग्गी वि पगामभोइणो एविंदियत्था य मणस्स अत्था एवुग्गदंते वि महातवोधणे एस अग्गीय बाऊ य एसणासमिओ लज्जू धम्मे धुवे एस मग्गो त्ति पत्रत्तो एस मग्गे हि उत्तमे एस लोए वियाहिए एस लोगो त्ति पत्रत्तो एस से परमो जओ एसा अजीवविभत्ती ૯૫૬ १८-८३ २०-२० २५-४१ १८-२३ 13-30 १-२३ ४-१ ૩૨-૧૦૪ एसो अब्भित तवो ३२- १०३ एसो बाहिरंगतव एसोवमा सासयवाइयाणं २०-१३ १७- ८२ एसो हु सो उग्गतवो महप्पा ३२-१०७ एसा खलु साणं एसा तिरयनराणं एसा दसंगा साहूणं एसा रइयाणं एहाय ते करा संति ? भिक्खू ! एहि ता भुंजिमो भोए ८-१२ ६-१६ ૧૬-૧૭ २८-२ २३-६३ ३६-२ २८-७ ८-३४ ३६-४७ ३४-४० ३४-४७ कंपिल्लुज्जाणकेसरे २६-४ कंपिल्ले नयरे राया कंपिल्ले संभूओ ३४-४४ एसा मर्झ अणाहया २०-२३ थी. २७, ३० कंसं दूसं च वाहणं एसा सामायारी ૨૬-૧૨ कक्खडा मठया चेव एसे व धम्मो विसओववन्नो २०-४४ 30-30 ३०-२८ ४-८ ૧૨-૨૨ १२-४३ २२-३८ ओ ओइण्णो उत्तमाओ सीयाओ ओइण्णो पावकम्मुणा ओइण्णो सि महं पहालयं ओभासई सूरिए वंतलिक्खे ओमचेलए पंसुपिसायभूए ओमचेलगा पंसुपियासभूया ओमासणाणं दमिइंदियाणं ओमोयरियं पंचहा 33-3 १८- ८२ ओयणं जवसं देज्जा ओराला तसा जे उ ओरुज्झमाणा परिरक्खियंता ओहिजलिया जलकारी य १४-४३ 38-C ८-८ ३२-११ ३२-१०० २०-५३ २२-२३ ૧૯-૫૫ १०-३२ ૨૧-૨૩ ३२-१२ ३०-१४ ७-१ ३६-१२६ १४-२० ३६-१४८ ओहिनाणं तइयं ओहिनाणसुए बुद्धे ओहिनाणं तइयं ओहेण ठिई उ वण्णिया होइ ओहोवहोवग्गहियं क कओ विज्जाणुसासणं ? गुणे जाव सरीरभेओ कंचि नाभिसमेमऽहं પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ कंठम्म धेत्तूण खलेज्ज जो णं ? कंतारं अइवत्तई कंदंतो कंदुकुम्भीसु कप्पं भावणं कुणइ कंदप्पकोक्कुइयाई तह कंदप्पमाभिओगं कंदलीय कुटुंब कंदे सूरणए तहा कंपिल्लम्म य नयरे कट्ट संवच्छ दुवे कट्ट संवच्छरे मुणी कडे कडे ति भासेज्जा कण्णू विहिंसा अजया गर्हिति कण्हे य वज्जकंदे य १-११ कडं लङ्कण भक्खए ६-१४ काण कम्माण न मोक्ख अस्थि ४-३; १३-१० कड्ढोकड्ढाहिं दुक्करं ૧૯-૫૨ कणकुंडगं चइत्ताणं 9-4 ४-१ ३६-८८ १३-२३ ३२-३२, कत्तारमेवं अणुआई कम्मं कत्तो सुहं होज्ज कयाइ किंचि ? १२-६ १२-७ कत्थ तूण सिज्झई ? कप्पइ उ एवमाई कप्पं न इच्छिज्ज सहायलिच्छू कप्पाईया उजे देवा 33-X 23-3 २८-४ ३४-४० २४-१३ कप्पाईया तहेव य कप्पासद्धिमिजा य कप्पिओ फालिओ छिनो ६-१० 8-93 20-2 १२-१८ २७-२ १७-४८ ३६-२६३ ३६-२६३ ३६-२५६ 36-29 ३६-८८ 93-3 १८-३ १८-१ १७-२ ९-४६ ३६-१८ ३६-२५५ ३६-२५५ ४५, ५८,७१, ८४, ८७ उ६-५५ ३०-१८ ३२-१०४ ३६-२१२ ३६-२०८ ३६-१३८ १८-६२ Page #428 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરમ્નયણાણિ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ कप्पो मज्झिमगाणं तु २३-२७ कल्लाणमणुसासंतो १-3८ काए व आसा इहमागओ सि १२-७ कप्पोवगा बारसहा 3६-२१० कविलेणं च विसुद्धपनेणं ८-२० काणणुज्जाणसोहिए १६-१ कप्पोवगा य बोद्धव्वा 3६-२०८ कसं व दट्टमाइण्णे १-१२ का ते सुया ? किं व ते कारिसंग १२-४३ कमेण अच्चंतसुही भवंति. 3२-१११ कसायपच्चक्खाणेणं भंते ! जीवे... २८ कामं तु देवीहि विभूसियाहिं ૩૫-૧૬ कमेण सोसणा भवे 30-4 सू० 39 कामगिद्धे जहा बाले ५-४ कम्मं च जाईमरणस्स मूलं उ२-७ कसायमोहणिज्जंतु 33-१० कामभोगरसन्नुणा ૧૯-૨૮ कम्मं च मोहप्पभवं वयन्ति 3२-७ कसाया अग्गिणो वुत्ता २३-५७ कामभोगाणुराएणं कम्मं तु कसायज 33-११ कसाया इंदियाणि य २3-3८ कामभोगा य दुज्जया १६-१७ कम्मं नोकसायज 33-११ कसिणं पि जो इमं लोयं ८-१६ कामभोगे परिच्चज्ज १८-४८ कम्म एहा संजमजोगसंती १२-४४ कस्स अट्ठा इमे पाणा २२-१६ कामभोगे य दुच्चए १४-४५ कम्मप्पबोओ अवसो पयाइ १३-२४ कस्सट्टाए व माहणे? १८-२१ कामभोगेसु गिद्धेणं ૧૩-૨૮ कम्मसंगेहि सम्मूढा ___3-६ कस्स हेउं पुराकाउं ७-२४ कामभोगेसु मुच्छिओ १३-२० कम्मसच्चा हु पाणिणो ७-२० कहं अणाहो भवइ? २०-१५ कामभोगेसु मुच्छिया १४-४३ कम्मस्स ते तस्स उ वेयकाले ४-४ कहं चरे? भिक्खू ! वयं जयामो? १२-४० कामरागविवणि १६-२ कम्माणं तु पहाणाए 3-9 कहं तं विहरसी? मुणी ! २३-४० कामरागविवड्डणे । ૩પ-૫ कम्माणि बलवंति ह कहं तेण न होरसि? २३-५५ कामरूवविउव्विणो 3-१५ कम्माणुप्पेहि अप्पणो ५-११ कहं ते निज्जिया तुमे? २ 3-34 कामरूवी भविस्ससि ६-५ कम्माणाणफला कडा २-४० कहं धीरे अहेऊहिं १८-५३ कामा आसीविसोवमा ५-५३ कम्मा नाणाविहा कट्ट 3-२ कहं धीरो अहेऊहिं १८-५१ कामाणुगिद्धिप्पभवं खुदुक्खं ૩૨-૧૯ कम्मा नियाणप्पगडा १३-८ कहं नाहो न विज्जई ? २०-१० कामे पत्थेमाणा ८-५३ कम्मा मए पुरा कडा १३-८ कहं नाहो भविस्ससि? २०-१२ कामे संसारवड्डणे १४-४७ कम्मुणा उववायए १-४३ कहं पडियरसी बुद्धे ? १८-२१ कायं पवत्तमाणं तु ૨૪-૨૫ कम्मुणा तेण संजुत्तो १८-१७ कहं पारं गमिस्ससि? २3-30 कायकिलेसं तमाहियं 3०-२७ कम्मुणा बंभणो होइ २५-३१ कहं विज्झाविया तुमे? २३-५० कायकिलेसो संलीणया य 30-८ कम्मुणा होइ खत्तिओ २५-३१ कहं विणीए त्ति वुच्चसि? १८-२१ कायगुत्तयाए णं भंते ! जीवे किं... २५ सू० ५६ कयकोउयमंगलो २२-८ कहं विप्पच्चओ न ते? २३-२४, 30 कायगुत्ती य अट्ठमा कयरे आगच्छइ दित्तरूवे १२-६ कहं सुजटुं कुसला वयंति? १२-४० कायगुत्तो जिइंदिओ १२-3; २२-४७ कयरे खलु ते थेरेहिं भगवंतेहिं १६ सू०२ कहण्णु जिच्चमेलिक्खं , ७-२२ कायचिटुं पई भवे 30-१२ कयरेण होमेण हुणासि जोइं? १२-४3 कहिं पडिहया सिद्धा? 38-५५ कायट्ठिई आऊणं उ६-८५ कयरे ते खलु बावीसं परीसहा... २ सू०२ कहि बोदि चरित्ताणं? 3६-५५ कायट्ठिई जलयराणं उ8-१७६ कयरे तुमं इय अदंसणिज्जे १२-७ कहिं मन्नेरिसिं रूवं १५-६ कायट्ठिई तेऊणं ૩૬-૧૧૪ कायविक्कओ महादोसो उ५-१५ कहिसि हाओ व रयं जहासि? १२-४५ कायट्ठिई थलयराणं उ६-१८६ कयविक्कयम्मि वर्ल्डतो उ५-१४ कहिं सिद्धा पइट्ठिया? 3-५५ कायट्ठिई मणुयाणं ૩૬-૨૦૨ करकण्डू कलिंगेसु १८-४५ कहेंति ते एकमेक्कस्स १3-3 कायट्ठिई वाऊणं उ8-१२३ करणसच्चेणं भंते ! जीवे कि... २८ २०५२ काउलेसं तु परिणमे ३४-२६ कायठिई खहयराणं उ६-१८3 करवत्तकरकयाईहिं १८-५१ काउलेसा उ वण्णओ उ४-६ कायठिई पणगाणं उ६-१०३ करेज्ज सिद्धाण संथवं २६-५१ काउस्सग्गं तओ कुज्जा २६-3८, ४१, कायठिई पुढवीणं 38-८१ करेणुमग्गावहिए व नागे 3२-८८ ४६, ४८ कायव्वं अगिलायओ २१-१० करेंति भिउडि मुहे २७-१३ काउस्सग्गं तु पारित्ता २६-५० कायसमाहारणयाए णं भंते ! ૨૯ સૂ. ૫૦ कलं अग्घइ सोलसि ९-४४ काउसग्गेणं भंते ! जीवे .... २८ २०१७ कायसा वयसा मत्ते ५-१० कलंववालुया य १८-५० काऊए ठिई जहनिया होई ४-४१ कायस्स फासं गहणं वयंति 3२-७४, ७५ कलहडमरवज्जए ११-१३ काऊण य पयाहिणं २०-9, ५८ कायस्स विउस्सग्गो 30-36 कल्लाणं अदुव पावर्ग २-२३ काएण फासेज्ज परीसहाई २१-२२ कारणंमि समुटिए २६-39 Page #429 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૫૮ પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ कारुण्णदीणे हिरिमे वइस्से 3२-१०३ किं हिंसाए पसज्जसि? १८-११ कुमारेहि अयं पिव १६-१७ कालओ जाव रीएज्जा २४-७ किच्चाई कुव्वइ सया १-४४ कुमुयं सारइयं व पाणियं १०-२८ कालओ भावओ तहा २४-६; 38-3 किणंतो काइओ होइ 34-१४ कुररी विवा भोगरसाणुगिद्धा २०-५० कालं अणंतमुक्कोसं 3६-१८3 किण्णु भो ! अज्ज मिहिलाए -७ कुलेसु दग्गेसु य ते पसूया १४-२ कालं तु पडिलेहए २६-४५ किण्हलेसं तु परिणमे 3४-२२ कुसं च जूवं तणकट्ठमग्गि १२-34 कालं तु पडिलेहया २६-४४ किण्हलेसा उ वण्णओ 3४-४ कुसग्गमेत्ता इमे कामा ७-२४ कालं संखाईयं १०-५ थी ८ किण्हाए ठिई जहनिया होई 3४-४८ कुसग्गेण जह ओसबिंदुए ૧૦-૨ कालं संखिज्जसन्नियं १०-१०, ११,१२ किण्हा नीला काऊ 3४-५६ कुसग्गेण तु भुंजए ८-४४ कालं संपडिलेहए २६-४२ किण्हा नीला उ काऊ य 3४-3 कुसचीरेण न तावसो २५-२५ कालकंखी परिवए ६-१४ किण्हा नीला य रुहिरा य उ६-७२. कुसीललिंग इह धारइत्ता २०-४३ कालधम्मे उव्वट्ठिए उ५-२० किण्हा नीला य लोहिया 38-१६ कुहाडफरसुमाईहि १८-६६ हणयाए ण भत.... २८ सू०१६ काब्बसिय भावणं कुणई 38-२६५ कुहगा य तहेव य 3६-८८ कालमणंतदुरंतं १०-८ किब्बिसियं मोहमासुरत्तं च ६-२५६ कहेडविज्जासवदारजीवी ૨૦- ૪૫ कालमणंतमुक्कोसं 38-१८६ किमज्ज जन्नाण लहित्थ लाहं? १२-१७ कूवंतो कोलसुणएहि १८-५४ कालम्मि तम्मिसहरा भवंति १3-२२ किमिणो सोमंगला चेव उ६-१२८ के एत्थ खत्ता उवजोइया वा ૧૨-૧૮ कालिया जे अणागया ५-६ किमेगरायं करिस्सइ २-२३ केई चुया एगविमाणवासी १४-१ कालोपव्वंगसंकासे २-3 किरियं अकिरियं विणयं १८-33 केण अब्भाहओ लोगो? १४-२२ काले कालं समायरे १-3१ किरियं च रोयए धीरे १८-२३ केण वा परिवारिओ? ૧૪-૨૨ कालेण कालं विहरेज्ज र? २१-१४ किरियासंखेवधम्मरुई २८-१६ के ते जोई ? के व ते जोइठाणे ? १२-४३ कालेण निक्खमे भिक्खू १-3१ किरियासु भूयगामेसु 3१-१२. के ते हरए ? के य ते संतितित्थे ? ૧૨-૪૫ कालेण य अहिज्जित्ता १-१० किलिन्नगाए मेहावी २-38 केरिसो वा इमो धम्मो? ૨૩- ૧૧ कालेण य पडिक्कमे १-३१. किसे धमणिसंतए २-3 केवलं बोहि बुज्झिया 3-१८ काले य दिवसे वुत्ते २४-५ कीलए सह इथिहिं १९-3 केसं संपडिवज्जई ५-७ काले विगराले फोक्कनासे १२-६ कीलतन्ने नरा रायं! १८-१६ केसलोओ य दारुणो १८-33 कालो पुग्गलजंतवो २८-७, ८ कीवेणं समणत्तणं १८-४० केसा पंडुरया हवंति ते ૧૦-૨ ૧ થી ૩૬ कालोमाणं मुणेयव्वो 3०-२० कीस णं नावपेक्खसि? ९-१२ केसि गोयमब्बवी कालोवणीए सरीरस्स भेए ४-८ कुइयं रुइयं गीयं १६-५, १२ केसिमेवं बुवंतं तु २३-४२, ४७, ५२, ५७, का वा अमोहा वुत्ता? १४-२२ कुंजरे सट्ठिहायणे ११-१८ ६२,६७,७२, ७७, ८२ कावोया जा इमा वित्ती १८-33 कुंथुपिवीलिउडुसा उ६-१७ केसिमेवं बुवाणं तु २३-३१ कासवेणं पवेइया २-१ कुंथूनाम नराहिवो १८-36 केसीकुमारसमणे २३-२, ८, १६, १८ कासवेण पवेइया २-४६ कुक्कुडे सिंगिरीडी य 3६-१४७ केसीगोयमओ निच्चं २३-८८ कासि नियाणं तु हत्थिणपुरम्भि १३-१ कुच्चफणगपसाहिए २२-30 केसी गोयममब्बवी २३-२१, 3७, ४२, ४७, किं कायव्वं मए इहं? २६-८ कुज्जा दुक्खविमोक्खणं २६-२१ ५२, ५७,६२,६७,७२, किं तवं पडिवज्जामि २६-५० कुट्टिओ फालिओ छिन्नो ૧૯-૬૬ ७७, ८२ किं ते जुझेण बझओ ८-३५ कुटुंबसारं विउलुत्तमं तं १४-3७ केसी घोरपरक्कमे २3-८६ किं नाम काहामि सुएण भंते ! १७-२ कुणइ पमाणि पमायं २६-२७ कोइ पोसेज्ज एलयं ७-१ किं नाम होज्ज तं कम्मयं ८-१ कुतित्थिनिसेवए जणे १०-१८ कोइलच्छदसन्निभा ३४-६ किनामे? किंगोते? १८-२१ कुद्धे कुमारे परिनिव्ववेइ १२-२० को करिस्सइ उज्जोयं २.3-94 किं नु चित्ते वि से तहा? 43-८ कुद्धे गच्छइ पडिप्पहं २७-६ को जाणइ परे लोए 4-5 किं पुण चिट्ठसि तीरमागओ १०-३४ कुद्धे तेएण अणगारे १८-१० कोट्ठगं नाम उज्जाणं २३-८ किं मज्झ दुट्ठसीसेहि २७-१५ कुप्पवयणपासंडी २३-६३ कोट्ठागारे सुरक्खिए ११-२६ किं माहणा ! जोइसमारभंता १२-3८ कुप्पहा बहवो लोए २३-६० कोडीए विन निट्ठियं किं रज्जम्मि पसज्जसि? १८-१२ कुमारगा ते पसमिक्खं वक्र १४-११ कोडीसहियमायाम उ8-२५५ Page #430 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૯૫૯ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ को णं ताहे तिगिच्छई? १८-७८ खवेइ तवसा भिक्खू 3०-१ गंडवच्छासुऽणेगचित्तासु ८-१८ को णाम ते अणुमनेज्ज एवं १४-१२ खवेइ नाणावरणं खणेणं 3२-१०८ गंडीमयसणप्पया उ६-१८० कोलाहलगभूयं ४-५ खवेत्ता पुवकम्माई २८-36 गंतव्वमवसस्स ते १८-१२ कोलाहलगसंकुला ९-७ खहयरा या बोद्धव्वा 3६-१७१ गंतव्वमवसस्स मे १५-१६ को वा से ओसहं देई? १४-७८ खाइत्ता पाणियं पाउं १९-८१ गंधओ जे भवे दुब्भी 38-२८ को वा से पुच्छई सुहं? १८-७८ खाइमसाइमं परेसि लड़े. १५-१२ गंधओ जे भवे सुब्भी 3६-२७ कोसं वड्डावइत्ताणं ४-४६ खाए समिद्धे सुरलोगरम्मे १४-१ गंधओ परिणया जे उ उ६-१७ कोसंबी नाम नयरी २०-१८ खाणी अणत्थाण उ कामभोगा १४-१३ गंधओ फासओ चेव 3६-२८ थी 33 को से भत्तं च पाणं च १८-७८ खामेमि ते महाभाग ! २०-५६ गंधओ रसओ चेव 38-3४ थी. ४६ कोसो उवरिमो भवे 36-१२ खाविओ मि समंसाई १८-६८ गंधओ रसफासओ उ६-८3,८१, १०५, कोहं असच्चं कुव्वेज्जा १-१४ खिप्पं न सक्केइ विवेगमेउं ४-१० ११६, १२५, १3५, १४४, कोहं च माणं च तहेव मायं 3२-१०२ खिप्पं निक्खमसू दिया २५-30 १५४, १६८, १७८, १८७, कोहविजएणं भंते ! जीवे.... २८ सू०६८ खिप्पं मयविवडणं १६-७ १८४, २०३, २४७ कोहा वा जइ वा हासा २५-२३ खिप्पं संपणामए २३-१७ गंधमल्लविलेवणं २०-२८ कोहे माणे य मायाए २४-८ खिप्पं से सव्वसंसारा 3१-२१ गंधवासाण पिस्समाणाणं ३४-१७ कोहो य माणो य वहो य जेसि १२-१४ खिप्पं हवइ सुचोइए १-४४ गंधस्स घाणं गहणं वयंति 3२-४८ ख खिप्पमागम्म सो तर्हि १८-६ गंधाणुगासाणुगए य जीवे ३२-५७ खंजणंजणनयणनिभा 3४-४ खीरदहिसप्पिमाई 3०-२६ गंधाणुरत्तस्स नरस्स एवं उ२-५८ खंडाई सोल्लगाणि य १४-६८ खीरपूरसमप्पभा ३४-८ गंधाणुवाएण परिग्गहेण ૩૨-૫૪ खंति निउणपागारं ८-२० खीररसो खंडसक्कररसो वा 3४-१५ गंधारेसु य नग्गई १८-४५. खंति सेविज्ज पंडिए १-८ खीरे घयं तेल्ल महातिलेसु १४-१८ गंधे अतित्तस्स परिग्गहे य उ१-५६ खंतिक्खमे संजयबंभयारी २१-१३ खुड्डेहिं सह संसगिंग १-८ गंधे अतित्ते य परिग्गहे य ૩૨-૫૫ खंतिसोहिकरं पयं १-२८ खुद्दो साहसिओ नरो उ४-२१, २४ गंधे अतित्तो दुहिओ अणिस्सो ૩ર-પ૭ खंतीए णं भंते ! जीवे कि... २४-४७ खुरधाराहिं वावाइओ १८-५८ गंधे विरत्तो मणुओ विसोगो 3२-६० खंतीए मुत्तीए २२-२६ खुरेहिं तिक्खधारेहि १८-६२. गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं 3२-५० खंतो दंतो निरारंभो २०-३२, ३४ खेडे कब्बडदोणमुह 3०-१६ गंभीरे सुसमाहिए २७-१७ खंधा य खंधदेसा य 3६-१० खेत्तं गिहं धणधन्नं च सव्वं १३-२४ गच्छई उ परं भवं १८-१७ खंधा य परमाणुणो उ8-११ खेत्तं वत्थं हिरण्णं च 3-१७.१८-१६ गच्छई मिगचारियं १५-८१ खज्जूरमुद्दियरसो 3४-१५ खेत्ताणि अहं विइयाणि लोए १२-१३ गच्छंति अवसा तमं ७-१० खड्डया मे चवेडा मे १-3८ खेमं च सिवं अणुत्तरं १०-३५. गच्छंतो सो दुही होई १८-१८, १८ खणं पि न रमामहं १८-१४ खेमं सिवं अणाबाहं २३-८3 गच्छंतो सो सुही होई १६-२०, २१ खणं पि मे महाराय ! २०-30 खेमं सिवमणाबाह २३-८० गच्छ क्खलाहि किमिहं ठिओसि? खणमेत्तसोक्खा बहुकालदुक्खा १४-१३ खेमेण आगाए चंपं २१-५ गच्छ पुत्त ! जहासुहं ૧૯-૮૫ खत्तिए परिभासइ १८-२० खेलं सिंघाणजल्लियं २४-१५ गच्छसि मग्गं विसोहिया १०-२ खत्तियगणउग्गरायपुत्ता १५-८ खेल्लंति जहा व दासेहिं ८-१८ गच्छामि रायं ! आमंतिओ सि १3-33 खमावणयाए णं भंते जीवे किं...२८ २०१८ खेवियं पासबढेणं १४-५२ गच्छे जक्खसलोगयं ५-२४ खरा छत्तीसईविहा 38-७२ गत्तभूसणमिटुं च १६-१३ खलुंका जारिसा जोज्जा २७-८ गइप्पहाणं च तिलोयविस्सुयं १८-८७ गद्दभालिस्स भगवओ १८-१८ खलुंके जो उ जोएइ २७-3 गइलक्खणो उ धम्मो २८-८ गद्दभाली ममायरिया १८-२२ खलुंकेहि समागओ २७-१५ गई तत्थ न विज्जई २३-६६ गब्भवक्कंतिया जे उ 38-१८६ खवणे य जए बुहे 33-२५ गई सरणमुत्तमं २3-६८ गब्भववंतिया तहा 3६-१७०, १८५ खवित्ता पुव्वकम्माई २५-४३ गंठिभेए य तक्करे ८-२८ गमणे आवस्सियं कुज्जा ૨૬-૫ खवित्त कम्मं गइमुत्तम गमा ११-३१ गंठियसत्ताईयं 33-१७ गयण चउब्भागसावसेसंमि ૨૬-૨૦ Page #431 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરન્ઝયણાણિ ८६० પરિશિષ્ટ ૧: પદાનુક્રમ गयमाइ सीहमाइणो 38-१८० गिहिलिगे तहेव य 38-४५ गयासं भग्गगत्तेहि १८-११ गुणवंताण ताइणं २३-१० घणगुंजा सुद्धवाया य 38-११८ गरहं नाभिगच्छई १-४२ गुणाणं तु महाभरो १८-३५ घणो य तह होइ वग्गो य 30-१० गरहणयाए णं भंते ! जीवे कि.... २८ २०८ गुणाणं तु सहस्साई १४-२४ घयसित्त व्व पावए 3-१२ गरुया लहया तहा 3६-१८ गुणाणमासओ दव्वं २८-६ घरेसु वा एगमित्तियं खेतं 3०-१८ गलिगद्दहे चइत्ताणं २७-१७ गुणाहियं वा गुणओ समंवा उ२-५ घाणस्स गंधं गहणं वयंति 3२-४८, ४८ गलियस्सं व वाहए १-39 गुणुत्तरधरो मुणी १२-१ धाणिदियनिग्गहेणं भंते ! जीवे.... २८ सू०६५ गलेहिं मगरजालेहि १८-६४ गुत्ती नियत्तणे वुत्ता २४-२६ घिसु वा परियावेणं २-८, ६ गवलरिटुग सन्निभा 3४-४ गुत्तीहि गुत्तस्स जिइंदियस्स १२-१७ घोरं घोरपरक्कमा १.४-५० गवासं मणिकुंडलं ६-५ गुरुओ लोहभारो व्व १८-34 घोरव्वओ घोरपरक्कमो य १२-२३, २७ गवेसणाए गहणे य २४-११ गुरुं वंदित्तु सज्झायं २६-२१ घोराओ अइदुस्सहा १४-७२ गहा तारागणा तहा 3६-२०८ गुरुपरिभावए निच्चं १७-१० घोरा मुहुत्ता अबलं सरीरं गहिओ लग्गो वद्धो य १४-६५ गुरुभत्तिभावसुस्सूसा 30-3२ घोरासमं चइत्ताणं ८-४२ गाढा य विवाग कम्मुणो १०-४ गुरुसाहम्मियसुस्सूसयणाए णं भंते! २८ घोरे संसारसागरे २५-3८ गाणंगणिए दुब्भूए १७-१७ સૂ૦ ૫ गामगए नगरे व संजए १०-३६ गुरूणमणुववायकारए १-3 चइऊण गेहं वइदेही ८-६१ गामाणुगामं रीयंत २-१४ गुरूणमुववायकारए १-२ {चइऊण गेहं वइदेही} १८-४४ गामाणुगाम रीयंते २3-3, 9; २५-२ गूढा सज्झायतवसा २५-८ चइऊण देवलोगाओ ८-१ गामे अणियओ चरे ६-१६ गेण्हणा अवि दुक्करं १८-२.७ चइऊण बालभावं ७-30 गामे नगरे तह रायहाणि 3०-१६ गेद्धी पओसे य सढे उ४-२3 चइऊणमासणं धीरो १-२१ गामे वा नगरे वावि २-१८ गेविज्जाऽणुत्तरा चेव 3६-२.१२ चइत्ता उत्तमे भोए १८-४१ गायं नो परिसिंचेज्जा २-८ गेविज्जा णवविहा तहिं उ६-२.१२ चइत्ताणं इमं देहं १५-१६ गारत्था संजमुत्तरा ५-२० गोच्छगलइयंगुलिओ २६-२३ चइताणं मुणी चरे १८-४४ गारत्थेहि य सव्वेहि ५-२० गोजिब्भाए व सागपत्ताणं उ४-१८ चइता भारहं वासं १८-३६, ३८, ४१ गारवेसु कसाएसु १८-८१ गोपुट्टालगाणि च ८-१८ चइत्ता विउलं रज्जं १४-४८ गाहग्गहीए महिसे वस्त्रे 3२-७६ गोमुत्तिपयंगवीहिया चेव उ०-१८ चइत्तु देहं मलपंकपुवयं १-४८ गाहाणुगीया नरसंघमज्झे १३-१२ गोमेज्जए य रुयगे 38-७५ चइत्तु भोगाइ असासयाई १३-२० गाहा य मगरा तहा 3६-१७२. गोयं कुम्मं दुविहं 33-१४ चउकारणपरिसुद्ध २४-४ गाहासोलसएहि 3१-१३ गोयमं इणमव्ववी २३-२२ चउक्कतियचच्चरे १८-४ गिज्झ वारि जलुत्तम २३-५१ गोयमं तु महायसं २ 3-८६ चउक्कारणसंजुत्तं २८-१ गिण्हंतो निक्खवंतो य २४-१३ गोयमं दिस्समागयं २३-१६ चउण्हं पि उ जत्तिओ भवे कालो 3०-२० गिद्धोवमे उ नच्चाणं १४-४७ गोयमस्स निसेज्जाए २३-१७ चउत्थम्मि जहनेणं 38-२६७ गिद्धो सि आरंभपरिग्गहेसु १३-33 गोयमे पडिरूवन्नू २३-१५ चउत्थी असच्चमोसा २४-२०, २२ गिरि रेवययं जंती २२-33 गोयमे य महायसे २3-6, १८ चउत्थी जहन्नेणं 38-१६३ गिरि नहेहि खणह १२-२६ गोयमो इणमब्बवी २३-२१, २५, ३१, चउत्थीए पोरिसीए २६-38 गिलाणो परितप्पई ૫-૧૧ 3७, ४२, ४७, ५२, चउत्थी पडिपुच्छणा गिहंसिनरई लभे ૧૪-૨૧ ५७,६२,६७,७२, चउत्थी भुज्जो वि सज्झायं २६-१८ गिहकम्मसमारंभे 34-८ ७७, ८२ चउदसरयणाहिवई ૧૧-૨૨ गिहत्थाणं अणेगाओ २३-१८ गोयमो कालगच्छवी २२-५ चउद्दस सागराई 3६-२२७ गिहवासं परिच्चज्ज उप-२ गोयरग्गपविट्ठस्स चउद्दस सागरोवमा 35-२२८ गिहवासे वि सुब्बए ५-२४ गोलया मट्टियामया २५-४० चउप्पया चउब्विहा 38-१७८ गिहिणो ज पव्वइएण दिट्ठा १५-१० गोवालो भंडवालो वा २२-४५ चउप्पया य परिसप्पा 3६-१७८ गिहिनिसेज्जं च वाहेइ १७-१८ गोहाई अहिमाई वा उ8-१८१ चउभागूणाए वा 3०-२१ | Page #432 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૬૧ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ १०-४ चउरंगं दुल्लहं मत्ता 3-२० चरणस्स य पवत्तणे 3४-२६ चित्तासोएसु मासेसु २६-१७ चउरंगिणीए सेनाए २२-१२ चरणे दुविहं भवे 33-८ चित्तेहि ते परितावेइ बाले ३२-२७, ४०, ५3, चउरिदियआउठिई 3६-१५१ चरमे समयम्मि परिणयाहिं तु २४-५८ EE, ७८,८२ चउरिदियकायठिई 3६-१५२ चराचरे हिंसइणेगरूवे ३२-२७,४०,५३, चित्तो इमं वयणमुदाहरित्था ૧૩-૧૫ चउरिदियकायमइगओ १०-१२ १६, ७, ८२ चित्तो पुण जाओ पुरिमतालम्मि १३-२ चरिदिया उजे जीवा उद-१४५ चरिज्ज धम्मं जिणदेसियं विऊ २१-२१ चित्तो वि कामेहि विरत्तकामो ૧૩-૩૫ चउरुड्डलोए ए दुवे समुद्दे 3-५४ चरिज्ज भिक्खू सुसमाहिइंदिए २१-१२ चियासु महिसो विव १८-५७ चउरोपंचिदिया चेव 38-१२६ चरित्तं च तवो तहा २८-२, 3, ११ चिरं पि अप्पाण किलेसइत्ता २०.४१ चउविया ते वियाहिया 38-१५५ चरितं चेव निच्छाए २3-33 चिरं पि से मुंडरुई भवित्ता २०-४१ चउवीसं सागरोवमा 3-२३६ चरित्तमि तवंमि य २६-४७ चिरकालेण वि सव्वपाणिणं चउवीसं सागराई 3६-२३५ चरित्तमायारगुणन्निए तओ २०-५२ चीराजिणं नगिणिणं પ-૨૧ चउवीसत्थएणं भंते ! जीवे किं २८ १० १० चरित्तमोहणं कम्म 33-१० चीवराई विसारंती २२-३४ चउव्विहे वि आहारे १८-30 चरित्तम्मि तहेव य २६-3८ चुण्णिओ य अणंतसो १८-१७ चउब्विहे सद्दहाइ सयमेव २८-१८ चरित्तसंपनाए णं भंते ! जीवे...२८ सू०६२ चुया देहा विहिंसगा ७-१० चउसु पि विययाईसुं 3६-२४३ चरित्ताण धम्ममारियं १८-२५ चुलणीए बंभदत्तो १३-१ चउसुं वि गईसु एत्तो 3४-४० चरित्तेण तहेव य २२-२६ चेइयंमि मणोरमे ८-१० चउहा ते पकित्तिया 38-१२६ चरितेण निगिण्हाइ २८-३५ चेच्चा कामगुणे परे १४-५८ चंदणगेरुयहंसगब्भ 3६-७३ चरित्ते पुत्त दुच्चरे १४-3८ चेच्चा कामाइ पव्वए १८-३४ चंदणा य तहेव य 38-१२८ चरिमाणं दुरणुपालओ २३-२७ चेच्चागिह एगचरेस भिक्खू १५-१६ चंदप्पहवेरुलिए 38-96 चरेज्जत्तगवेसए २-१७ चेच्चा दुपयं च चउप्पयं च १३-२४ चंदसूरसमप्पभा २७-१८ चरे पयाई परिसंकमाणो ४-७ चेच्चा रज्जं मुणी चरे १८-४७ चंदा सूरा य नक्खत्ता उ६-२०८ चवेडमुट्ठिमाईहिं १८-६७ चोइओ तोत्तजुत्तेहि १८-५६ चंपाए पालिए नाम २१-१ चाउज्जामो य जो धम्मो २३-१२, २३ चोइओ पइचोइए १७-१६ चक्कंकुस लक्खणे मुणिवरस्स -६० चाउप्पायं जहाहियं २०-२३ चोज्जं अबभसेवणं 34-3 चक्कवट्टी नराहिओ १८-४१ चाउरते भयागरे १८-४६ चक्कवट्टी महिड्डिए ११-२२ चामराहि य सोहिए २२-११ छउमं न नियट्टई २-४३ चक्कवट्टी महिडिओ १३-४, १८-३६ थी चारितं होइ आहियं २८-33 छउमत्थस्स जिणस्स वा २८-33 ८ चारुल्लवियपेहियं १६-४ छउमत्थेण जिणेण व २८-१८ चक्खिदियनिग्गहेणं भन्ते ! जीवे २८ सू०६४ चावेयव्वा सुदुक्कर १५-3८ छंदं निरोहेण उवेइ मोक्खं ४-८ चक्खुगिज्झं विवज्जए १६-४ चासपिच्छसमप्पभा ३४-५ छंदणा दव्वजाएणं चक्खुदिट्ठा इमा रई ५-५ चिईगयं डहिय उ पावगेणं १३-२५ छंदेणं पुत्त ! पव्वया १८-७५ चक्खुमचक्खु ओहिस्स 33-6 चिंतिज्ज अणुपुव्वसो २६-3८, ४७ छक्के आहारकारणे 3१-८ चक्खुसा पडिलेहए 38-34 चितेइ से महापत्रे २२-१८ छच्चेव य मासा उ ઉદ-૧૫૧ चक्खुसा पडिलेहित्ता २४-१४ चिच्चा अधम्मं धम्मिटे ७-२८ छज्जीवकाए असमारभंता १२-४१ चक्खुस्सरूवं गहणं वयंति 3२-२२, २३ चिच्चा अभिनिक्खंतो -४ छटुं पुण धम्मचिंताए चत्तपुत्तकलत्तस्स ८-१५. चिच्चाण धणं च भारियं १०-२८ छट्ठम्मि जहन्नेणं ૩૬-૨૩૯ चत्तारि कामखंधाणि 3-१७ चिच्चा धम्म अहम्मिटे ७-२८ छट्ठीए जहन्नेणं उ8-१६५ चत्तारि जहन्नाए 36-५3 चिच्चा रटुं पव्वइए १८-२० छट्ठो सो परिकित्तिओ 30-38 चत्तारि परमंगाणि ____-१ चिती पंजलीउडा २५-१७ छण्हं अन्नयरागम्मि २१-34 चत्तारिय गिहिलिंगे 3६-५२ चिटुंति पाणिणो बहू २३-७५ छण्हं पि कम्मलेसाणं ३४-१ चम्मे उ लोमपक्खी य 3६-१८८ चित्तं पि जाणाहि तहेव रायं! १३-११ छण्हं पि विराहओ होइ २६-30 चरंतं विरयं लूहं २-६ चित्तमंतमचित्तं वा २५-२४ छत्तीसं उत्तरज्झाए उ६-२६८ चरणविहिं पवक्खामि 3१-१ चित्ताणुया लहु दक्खोववेया १-१३ छप्पुरिमा नव खोडा ૨૬-૨૫ माहाहए Page #433 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૯૬૨ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ छम्मासा य जहनिया 3६-२५१ जं जाणिऊण समणे उ६-१ जत्रट्ठी वेयसां मुहं २५-१६ छवित्ताणं न विज्जई २-७ जंजिए लोलयासढे ७-१७ जनवाडं उवट्ठिओ १२-3 छब्बीस सागराई ३६-२७७ जंतरंति महेसिणो २३-७३ जमायरंतो भिक्खू उप-१ छहि अंगुलेहि पडिलेहा २६-१६ जं न कुज्जा न कारवे २-33 जम्मं दुक्खं जरा दुक्खं ૧૯-૧૫ छिद गेहि सिणेहं च E-४ जं नेइ जया रत्ति २६-१८ जम्मणमरणाणि बंधति ૩૬-૨૬૭ छिदित्तु जालं अबलं व रोहिया १४-३५ जं बाहई सययं जंतुमेयं ३२-११० जम्ममच्चुभउव्विग्गा ૧૪-૫૧ छिनं सरं भोमं अंतलिक्खं १५-७ जंबू नाम सुसंदणा। ११-२७ जम्माणि मरणाणि य १८-४६ छिन्त्रपुव्वो अणंतसो १८-५१ जंभिक्खुणं सीलगुणे रयाणं १३-१७ जयं अपरिसाडियं १-34 छिनपुव्वो अणेगसो १९-६० जंभिक्खुणो सीलगुणोववेया १३-१२ जयंता अपराजिया ૩૬-૨૧૫ छिन्नसोए अममे अकिंचणे २१-२१ जं भुज्जो परिभस्सई ७-२५ जयधोसं महामुणि २५-36 छिनाले छिदइ सेल्लिं २७-७ जंभे ठिया मग्गे जिणुत्तमाणं २०-५५ जयघोसविजयघोसा २५-४३ छिन्नावाएसुपंथेसु २-५ जं मग्गहा बाहिरियं विसोहि १२-3८ जयघोसस्स अंतिए ૨૫-૪૨ छिनाहि साहाहि तमेव खाणुं १४-२८ जं मे तुमं साहसि वक्कमेयं १३-२७ जयघोसे त्ति नामओ ૨૫-૧ छिनो भिन्नो विभिन्नो य १८-५५ जं मे बुद्धाणुसासंति १-२७ जयणा चउब्विहा वुत्ता छिनो मे संसओ इमो २३-२८, ३४, 3८, जं विवित्तमणाइण्णं १६-१ जयनामो जिणक्खायं १८-४३ ४४, ४५, ५४, १४, जं संपत्ता न सोयंति २३-८४ जया मिगस्स आर्यको १८-७८ ६८, ७४, ७८,८५ जंसाया नत्थि वेयणा १८-७४ जया य से सुही होइ १८-८० छुरियाहिं कप्पणीहि य १८-६२ जंसि गोयम ! आरूढो २३-५५ जया सव्वं परिच्चज्ज ૧૮-૧૨ छुहातण्हाए पीडिओ १८-१८ जंसि गोयममारूढो २३-७० जराए परिवारिओ १४-२3 छुहातण्ह य सीउण्हं १८.३१ जं से करे अप्पणिया दुरप्पा २०-४८ जराए मरणेण य १८-२३ छुहातहाविवज्जिओ १८-२० जं से पुणो होइ दुहं विवागे 32-33,४६, जरामरणकंतारे १८-४६ छेओवट्ठावणं भवे बीयं ૨૮-૩૨ ५८, ७२, ८५,८८ जरामरणपत्थम्मि ૧૯-૧૪ जं सोचा पडिवज्जन्ति 3-८ जरामरणवेगेण २3-६८ जइ इच्छह जीवियं वा धणं वा १२-२८ जं हीलिया तस्स खमाह भंते! १२-३१ जरोवणीयस्स हु नत्थि ताणं जइ तं काहिसि भावं २२-४४ जक्खरक्खसकिन्नरा १६-१६; २३-२० जलते इव तेएण ૧૧-૨૪ जइ ता सि भोगे चइउं असत्तो १3-3२ जक्खा आउक्खए चुया 3-१६ जलंते समिलाजुए १८-५६ जइत्ता विउले जन्ने ८-३८ जक्खा उत्तरउत्तरा 3-१४ जलं पाहिं ति चिंततो १८-५८ जइत्ता सुहमेहए -3५ जक्खा कुमारे विणिवाडयंति १२-२४ जलकन्ते सूरकंते य 38-98 जइ मज्झ कारणा एए २२-१८ जक्खा हु वेयावडियं करेंति २२-3२ जलणं च जलप्पवेसो य ૩૬-૨૬૭ जइ मे दाहित्थ अहेसणिज्ज १२-१७ जक्खो तहिं तिंदुयरुक्खवासी १२-८ जलधननिस्सिया जीवा ૩૫-૧૧ जइ सि रूवेण वेसमणो २२-४१ जगनिस्सिएहिं भूएहिं ८-१० जलयराणं तु अन्तरं उ६-१७७ जइ सि सक्खं पुरंदरो २२-४१ जटुं च पावकम्मुणा २५-२८ जलयरा थलयरा तहा ૩૬-૧૭૧ जओ आयाण निक्खेवे १२-२ जडीसंघाडिमुंडिणं ५-२१ जलरुहाओसहीतिणा 3६-८५ जओ जत्तं पडिस्सुणे १-२१ जणेण सद्धि होक्खामि ५-७ जलूगा जालगा चेव ૩૬-૧૨૯ जं काइयं माणसियं च किंचि ३२-१८ जत्तत्थं गहणत्थं च २३-३२. जलेण वा पोक्खरिणी पलासं उ२-३४, जं किंचि आहारपाणं विविहं १५-१२ जत्तत्थं पणिहाणवं १६-८ ४७,६०,७३,८६, ८८ जं किंचि पास इह मण्णमाणो ४-७ जत्थ कीसंति जंतवो १४-१५ जल्लं कारण धारए २-39 जं चन्तरायं पकरेइ कम्मं ३२-१०८ जत्थ तं मुज्झसी रायं १८-१3 जवणट्ठाए निसेवए मंथु ८-१२ जं च धम्माण वा मुहं २५-११ जत्थ तत्थ निसीयई १७-१3 जवणट्ठाए महामुणी 34-१७ जं च मे पुच्छसी काले १८-३२ जत्थ नत्थि जरा मच्चू २३-८१ जवमज्झट्टत्तर सयं 38-43 जं चरंति महेसिणो २ 3-८३ जत्थेव गंतुमिच्छेजा ५-२६ जवा लोहमया चेव १८-३८ जं चरित्ताण निग्गंथा २६-१ जनं जयइ वेयवी २५-४ जसं संचिणु खंतिए 3-१३ जं चरित्ता बहू जीवा २६-५२; 3१-१ जनट्ठा य जे दिया २५-७ जस्स एया परिनाया ૨-૧૬ ४-१ Page #434 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ जस्सत्थि मच्चुणा सक्ख जस्स वत्थि पलायणं जस्सेरिसा इड्ढि महाणुभागा जकडुयतुंबगरसो जह करगयस्स फासो हक्क कामगुणेहि चेव जह गोमडस्स गंधो जह तरुणअंबगरसो हतगडुस यसो जहन्नमज्झिमाइ य जनुकोसिया भ जहन्त्रेणं काऊ जहणं नीलाए जहन्त्रेणं पम्हाए दसउ जहत्रेणं सुक्काए जहनेणेक्कतीसई जहनेणेगसित्थाई जहपरिणयंबगरसो जह बूरस्स व फासो जह सुरहिकुसुमगंधो जहा अग्गिसिहा दित्ता जहा अणाहो भवई जहाइण्णसमारूढे जहा इमं इहं सीयं हाइ उवहितओ जहा इहं उ अगणी उन्हो जहा उ चरई मिगो जहा उ पावगं कम्म जहाएस व एलए जहाएसं समुद्दिस्स जहा करेणुपरिकि जहा कागणि हे जहा किंपागफलाण जहा कुसग्गे उदगं हा खर जहा खवयइ भिक्खू जहा गेहे पलित्तम्मि जहा चंदं गहाईया जहा जाय त्ति पासिया जहा तद्दव्वणिस्सरो १४-२७ १४-२७ १२-३७ 38-90 ३४-१८ १४-११ ३४-१६ ३४-१२ ३४-११ ३६-५० ३६-१६७, २४५ ३४-५० ३४-४८ ३४-५४ ३४-५५ जहा तुलाए तो जहा ते दीसई रूवं जहा दव्वगी पउरिंधणे वणे ३८-२४३ 30-94 ३४-१३ ३४-१८ ३४-१७ १८-३८ २-१६, १७ 66-36 जहा दुक्खं भरे जे जहान होई असुयाण लोगो जहा पोमं जले जायं ७-२३ जहा बिराला सहस्स मूले जहा भुयाहि तरिडं जहा महातलायस्स जहा महासागरमुत्तरित्ता जहा मिगे एग अणेगचारी जहा मे य पवत्तियं ૯૬૩ जहा मेयमस् जहा य अग्गी अरणीउसंतो जहा य अंडप्पभवा बलागा जहा य किंपागफला मणोरमा जहा य तिनि वणिया हाय भोई! तणु भुयंगी जहा लाहो तहा लाहो जहा वयं धम्ममजाणमाणा जहा संखम्मि पयं जहा सागडिओ जाणं जहासुको गोलओ ११-१७ जहा सुणी कणी १७-४८ जहासुत्तमर्णिदियं १७-८४ १८-४७ १८-७७ 30-9 9-9 9-9 जहा सा दुमाण पवरा जहा सा नईण पवरा जहा से उडुवई चंदे जहा से कंबयाणं ११-१८ ७-११ जहा से नगाण पवरे जहा खलु से उरब्भे जहा से चाउर जहा से तिक्खदाढे जहा से तिक्खसिंगे जहा से तिमिरविद्धंसे जहा से नमी रायरिसि जहा से वासुदेवे जहा से सयंभूरमणे जहा से सहस्सखे जहा से सामाइयाणं १८-४० १४-८ २५-२६ ३२-१३ १८-४२ 30-4 ३२-१८ १८-८३ २०-१७ ५- १३, १८ ७-४ ३०-४ ૧૯-૨૨ ૨૫-૧૭ जहा सो पुरिसोत्तमो २२-३४ जहिऊण माणुसं बोंदि २२-४५ जहिं पकिण्णा विरुहंति पुण्णा १७-४१ जहि पवन्ना न पुणब्भवामो १८-२० जहि वयं सव्वजणस्स वेस्सा जहिंसि हाओ विमलो विसुद्धो ३२-११ १४-१८ ३२-६ १-१४ ७-१४ १४-३४ ८-१७ १४-२० ११-१५ ५-१४ ११-२७ ११-२८ २५-४१ १-४ जहिंसि हाओ विमलो विसुद्धा जहित्तु संगं च महाकिलेसं जहित्थिओ बालमणोहराओ जहेह सीहो व मियं गहाय जहोवइटुं सुकयं जाई सरितु भवं जाई कुलं च सीलं च जाईजरामच्चुभयाभिभूया जाईपराजिओ खलु जाईमयपडिथद्धा પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ जाईसरणं समुप्पन्न जाईसरणे समुप जाउ अस्साविणी नावा जाओ पुरिसं पलोभित्ता जाओ लोगंमि इथिओ कहा ठिई खलु जा चेव उ आउटिई जा जा दिच्छसि नारिओ जा जा वच्चइ रयणी जाणमाणो वि जं धम्मं जाणामि जं वट्टई आउसु ! ति जाणासि संभूय ! महाणुभागं जाणीव ति ३५-१६ ११-२५ ११-१६ ७-४ ११-२२ ११-२० ११-१८ ११-२४ ११-२८ ८-६२ ११-२१ 11-30 ११-२३ जायमेए महोदरे ૧૧-૨૬ जायरूवं जहामट्ठ २२-४८ जायाई जमजन्नमि ३५-२० १२-१३ १४-२८ १३-१८ १२-४६ जाणि जयंति दुम्मेहा जाणित्तायरियस्स उ जातेऊए ठिई खलु जा निरस्साविणी नावा जानीलाए ठिई खलु जा पहाए ठिई खलु जायखंधे विरायई जायगो पडिसेहए जायगेण महामुनी जायणा य अलाभया जायतेयं पाएहि हणह जायपक्खा जहा हंसा जायाए घासमेसेज्जा जाया ! चिंतावरो हुमि जाया दोणि वि केवली जयाय पुत्तान हवंति ताणं जारिसा मम सीसा उ १२-४७ २१-११ ३२-१७ १३-२२ १-४४ ८-२ २२-४० १४-४ १३-१ १२-५ १८-७ १७-८ २३-७१ ८-१८ २-१६ ३४-४७ ३६-१६७, २४५ २२-४४ १४-२४, २५ १३-२८ १७-२ १३-११ १२-१० 9-13 १-४३ ३४-५४ २३-७१ ३४-५० ३४-५५ ૧૧-૧૯ २५-६ २५-६ १८-३२ १२-२६ २७-१४ ७-२ २५-२१ २५-१ ८-११ १४-२२ २२-४८ १४-१२ ૨૭-૧૬ Page #435 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८६४ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ 31-६ १८-२ जय उम्म जारिसा माणुसे लोए १८-७3 जीवियं चेव रूवं उ १८-१३ जे भवंति दिउत्तमा २५-33 जावई केदकंदली उ६-८७ जीवियंतं तु संपत्ते २.२-१५ जे भावओ संपगरेइ भिक्खू ૨૧-૧૬ जावंतविज्जापुरिसा E-१ जीवो उवओगलक्खणो २८-१० जे भिक्खं अवमन्त्रह ૧૨-૨૬ जाव कालस्स पज्जवो उप-१८ जीवो पमायबहुलो १०-१५ जे भिक्खुयं भत्तकाले वहेह १२-२७ जावज्जीवं दढव्वओ २२-४७ जीवो भवइ अणासवो जे भिक्खू चयई निच्चं 3१-४ जावज्जीवाए दुक्करा १४-२५ जीवो वुच्चइ नाविओ २.३-७३ जे भिक्खू जयई निच्चं ૩૧-૭ થી ૨૦ जावज्जीवमविस्सामो १८-34 जीवो होइ अणासवो 30-3 जे भिक्खू जयई सया 3१-२१ जाव न एइ आएसे ७-3 जुइमं वरिससओवमे १८-२८ जे भिक्खू न विहन्नेज्जा २-४६ जाव सरीरभेउत्ति २-३७ जुइमंताणुपुव्वसो ५-२६ जे भिक्खू वज्जई निच्चं जा सा अणसणा मरणे उ०-१२ जुईए उत्तिमाए य २२-१३ जे भिक्खू रुंभई निच्चं 39-3 जा सा पत्रवओ ठिई ७-१3 जुगमित्तं च खेतओ २४-७ जे भिक्खू वहई सम्म 30-39 जा सा पाणी महापाली १८-२८ जुगवं पुव्वं व सम्मत्तं २८-२८ जे भिक्खू सहई निच्चं 39-4 जा से कनं दलाम हं २२-८ जुण्णो व हंसो पडिसोत्तगामी १४-33 जे माहणा जाइविज्जोववेया १२-१३ जा हं तेण परिच्चत्ता २२-२८ जुवराया दमीसरे जे य उम्मग्गपट्ठिया २३-६१ जिइंदिए सव्वओ विप्पमुक्के १५-१६ जे आययासंठाणे 38-४६ जे य धम्माण पारगा २५-७ जिइंदिओ संजओ बंभयारी १२-२२ जं इंदियाणं विसया मणुन्ना उ२-२१ जे य मग्गेण गच्छंति २३-६१ जिच्चमाणे न संविदे? २०-४८ जे ये वेयविऊ विप्पा २५-७ जिणमग्गं चरिस्सिमो २२-3८ जे उ भिक्खू न वावरे 30-35 जे यावि दोसं समुवेइ तिव्वं उ२-२५, जिणवयणं जे करेंति भावेण 3६-२६० जे कम्हिचि न मुच्छिए स भिक्खू १५-२ 3८,५१,६४, जिणवयणं जे न जाणंति 3६-२६१ जे कसिणं अहियासए स भिक्खू १५-3, ४ ७७,८० जिणवयणे जे अणुरत्ता 3६-२६० जे केइ पत्थिवा तुब्भं ८-३२ जे यावि होइ निविज्जे ११-२ जिणिंदमग्गं सरणं पवना १४-२ जे के इमे पव्वइए १७-3 जे लक्खणं च सुविणं च ८-१३ जिणे पासे त्ति नामेण २३-१ जे के इमे पव्वइए नियंठे १७-१ जे लक्खणं सुविण पउंजमाणे ૨૦-૪૫ जिणेहि वरदंसिहि २८-२,७ जे केइ सरीरे सत्ता ६-११ जे वज्जए एए सया उ दोसे ૧૭-૨૧ जिब्भाए रसं गहणं वयंति 3२-६२ जे गिद्धे कामभोगेसु ५-५ जे संखया तुच्छ परप्पवाई ४-१३ जिब्भादंते अमुच्छिए उ२-१७ जे जे उवाया पडिवज्जिव्वा 3२-४ जे संति परिनिव्वुडा ५-२८ जिब्भिन्दियनिग्गहेणं भंते ! जोवे किं२८-६६ जेटुं कुलमवेक्खंतो २३-१५ जे संति सुव्वया साहू ५-२ जिहाए रसं गहणं वयंति 3२-६१ जेट्ठामूले आसाढसावणे २६-१६ जे समत्था समुद्धत्तुं २५-८, १२, १५ जीमूयनिद्धसंकासा ३४-४ जे डहति सरीरत्था २३-५० जे सम्मं आयरे मुणी २४-२७; 30-3७ जीवं च इरियं सया ९-२१ जेणप्पाणं परं चेव ११-३२ जेसि तु विउला सिक्खा ७-२१ जीवंतमणुजीवंति १८-१४ जेण पुण जहाइ जीवियं १५-६ जेसि मो नत्थि किंचण ८-१४ जीवस्स उ सुहावह 3१-१ जेणम्हि वंता इसिणा स एसो १२-२१ जेहिं इमो साहुधम्मो पन्नत्तो ८-८ जीवस्स उ सुहावहा 3०-२७ जेणाहं दोग्गइं न गच्छेज्जा ८-१ जेहिं नासंति जंतवो २३-६० जीवा गच्छंति परलोयं ३४-६० जेणाहं नाभिजाणामि २-४० जेहिं बद्धो अयं जीवो 33-१ जीवा गच्छंति सोग्गई २८-3 जे तत्थ न पउस्सई स भिक्खू १५-११ जेहिं सज्जन्ति माणवा ૩૫-૨ जीवा चेव अजीवा य 3६-२ जे तप्पओसी य परिगही य ३२-१०१ जेहिं सिक्खा न लब्भई ११-3 जीवाजीवविभत्ति 38-१ जे तरंति अतरं वणिया व ८-६ जेहिं होइ सिणायओ ૨૫-૩ર जीवाजीवा य पुण्णपावं च २८-१७ जे ताई पडिसेवंति २-३८ जो अस्थिकायधम्म ૨૮-૨૩ जीवाजीवा य बंधो य २८-१४ जे दुज्जया अज्जो अम्हारिसेहिं १३-२७ जो इमो पंचसिक्खिओ २३-१२, २३ जीवाणमजीवाण य 36-3 जे नरा काम लालसा २५-४१ जो इमो संतरुत्तरो २३-१३, २८ जीवा सोहिमणुप्पत्ता 3-७ जे नरा गिहिसुव्वया ७-२० जोइयो धम्मजाणम्मि २७-८ जीविए मरणे तहा १४-८0 जे नरा पावकारिणो १८-२५ जोइसंगविऊ ज य २५-७ जीवियए बहुपच्चवायए १०-3 जे पावकम्मेहि धणं मणूसा ४-२ जोइसंगविऊ तुब्भे ૨પ-૩૬ Page #436 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૬૫ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ जोइसवेमाणियाणं च 3४-५१ झाणाणं च दुयं तहा 3१-६ तओ कम्मगुरू जंतू जोइसवेमाणिया तहा 3६-२०४ झायई झवियासवे १८-५ तओ कल्ले पभायम्मि २०-३४ जोइसेसु जहनिया ૩૬-૨૨૧ तओ काले अभिप्पेए ५-३१ जो उल्लो सो तत्थ लग्गई २५-४० ठाणं किं मन्नसी मुणी? २३-८० तओ कीडपयंगो य 3-४ जो एवं पडिसंविखे २-३१ ठाणं ठिई गई चाउं| 3४-२ तओ कुंथुपिवीलिया 3-४ जोए वहमाणस्स २७-२ ठाणा वीणासणाईया 3०-२७ तओ केसि बुवंतं तु २३-२१,२५, 33 जो किरियाभावरुई २८-२५ ठाणे कुज्जा निसीहियं २६-५ तओ केसी अणुनाए ૨૩-૨૨ जोगक्खेमं न संविदे? ७-२४ ठाणे निसीयणे चेव, २४-२४ तओ गच्छसि खत्तिया! -१८, २४, २८, जो गच्छइ परं भवं १८-१८, २१ ठाणे य इइ के वुत्ते? ૨૩-૮૨ 3२, 3८, ४६ जोगपच्चक्खाणेणं भंते ! जीवे किं २८ ठाणेसु य समाहिए ३१-१४ तओ गुत्तीओ आहिया २४-१ सू०३८ ठाणेहिं उ इमेहिं २६-33 तओ चंडालवोक्कसो जोगवं उवहाणवं ११-१४; 3४-२७, २८ ठिई उ आउकम्मस्स 33-२२ तओ जले वीसमहे तहेव 38-५४ जोगसच्चेणं भंते ! जीवे किं २८ सू० ५३ ठिई एसा वियाहिया 33-२०; ३६-१३, तओ जिए सई होइ ७-१८ जोग सुया सरीरं कारिसंग १२-४४ २४४ तओ झाएज्ज एगगो १-१० जो जस्स उ आहारो 3०-१५ ठिई पडुच्च साईया 3६-१२, ७८, ८७, तओ तेणज्जिए दव्वे १८-१६ जो जाणे न मरिस्सामि ૧૪-૨૭ १०१, ११२, १२१, तओ नमि रायरिसिं ८-११,१७,२३,२७, जो जिणदिटे भावे २८-१८ १३१, १४०, १५०. १, ७,४१,४५, ५० जो तं जीवियकारणा ૨૨-૪૨ १५८, १७४, १८७, तओ नमी रायरिसी -८, १३, १४, २५, जो तं तिविहेण नाणुकंपे ૧૫-૧૨ १८०, १८८,२१८ २९, 33, 3८, ४३, ४७, ५२. जो धम्म सोच्च सद्दहे 3-११ तओ पुट्ठो आयंकेणं પ-૧૧ जो न सज्जइ आगंतुं २५-२० डज्झमाणं न बुज्झामो १४-४३ तओ पुट्ठो पिवासाए जो न सेवइ मेहुणं ૨૫-૨૫ डज्झमाणेसु जंतुसु १४-४२ तओ बहूणि वासाणि उ६-२५० जो न हिंसइ तिविहेणं २५-२२ डहेज्ज नरकोडिओ १८-१० तओ राया भयदुओ १८-८ जो पव्वइत्ताण महव्वयाई २०-3८ डोले भिंगारी य 38-१४७ तओ संवच्छरद्धं तु 3६-२५3,२५४ जो पुत्ता ! होइ दुव्वहो ૧૯-૩૫ तओ से जायंति पओयणाई ૩૨-૧પ जो मग्गे कुणई घरं ८-२६ ढंकगिद्धेहिणंतसो १४-५८ तओ से दंडं समारभई ५-८ जो मे तया नेच्छइ दिज्जमाणि १२-२२ ढिकुणे कुंकणे तहा ૩૬ -૧૪૬ तओ से पावयं कम्म जोयणस्स उ जो तस्स ૩૬-૬૨ तओ से पुढे परिखूढे ७-२ जोयणाणं तु आयया उ६-५८ व अन्नेहि कारए उ५-८ तओ से मरणंतमि ૫-૧૬ जो लोए बंभणो वुत्तो २५-१८ तओ सो पहसिओ राया २०-१० जो विज्जाहिं न जीवइ स भिक्खू १५-७ तइए दस अट्ठहिं चउत्थे २६-१६ तओ हं एवमाहंसु २०-३१ जोव्वणेण य संपन्ने २१-६ तइयं च पुणो पमज्जेज्जा २६-२४ तं इक्कगं तुच्छसरीरगं से ૧૩-૨૫ जो संथवं न करेइ स भिक्खू १५-१० उ६-२३६ तं एवमेवं लालप्पमाणं १४-१५ जो सक्खं नाभिजाणामि २-४२ तइयाए जहन्नेणं उ६-१६२ तं कायं तु अमुंचओ 38-८१, ८८, १०७, जो सहस्सं सहस्साणं ८-३४,४० तइयाए निद्दमोक्खं तु २६-१८; ४३ ११४, १२३, १33, १४२, १५२ जो सुत्तमहिज्जंतो २८-२१ तइयाए पोरिसीए २६-3१ तं च सि अंधगवण्हिणो २२-४३ जो सो इत्तरियतवो 3०-१० तइयाए भिक्खायरियं २६-१२ तं ठाणं सासयं वासं २३-८४ जो सोच्चा न वहिज्जई स भिक्खू १५-१४ तइया रायरिसिमि ८-५ तं तितिक्खे परीसहं २-५, १४ तइया समुग्गपक्खिया उ६-१८८ तं देहई मियापुत्ते १८-६ झाएज्जा सुसमाहिए 30-3५ तउयाई सीसयाणि य १८-६८ तं दोसहेउं अमणुत्रमाहु ३२-२२, उ4, झाणं च विउस्सग्गो 30-30 तओ आउपरिक्खीणे ७-१० ४८,६१, ७४,८७ झाणं तं तु बुहा वए 30-34 तओ उत्तरगुणे कुज्जा २६-११, १७ तं न नस्ससि ? गोयमा ! २३-६० झाणविग्यो उ जो कओ २०-५७ तओ ओरालियकम्माइ०२८ सू०७४ तं नाणं जिणसासणे १८-३२ Page #437 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ ૩૫-૧૨ उ५-११ २-२४ ४-८ १-७ तं नेव भुज्जो वि समायरामो १४-२० तत्तो य वग्गवग्गो उ 3०-११ तम्हा जोइं न दीवए तं परिगिज्झ वायाए १-४3 तत्तो वि य उवट्ठित्ता ८-१५ तम्हा भिक्खू न पायए तं परिनाय परिव्वए स भिक्खू १५-८,८ तत्थ आलंबणं नाणं २४-५ तम्हा भिक्खू न संजले तं पासिऊणमेज्जंतं १२-४ तत्थ आसि पिया मज्झ २०-१८ तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं तं पासिऊण संविग्गो २१-८ तत्थे एगे महापन्ने ५-१ तम्हा विणयमेसेज्जा तं पासिया संजय हम्ममाणं १२-२० तत्थ कुव्वेज्ज सासयं ४-२६ तम्हा समुट्ठाय पहाय कामे तं पुव्वनेहेण कयाणुरागं १३-१५ तत्थ गंतूण सिज्झई 3६-५६ तम्हा सव्वदिसं पस्स तं बितम्मापियरो १८-२४, ४४, ७५ तत्थ चिंता समुप्पन्ना २३-१० तम्हा सुयमहिडेज्जा तं भासओ मे पडिपुण्णचित्ता 3२-१ तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ८-११, १८ तम्हा हु एए निहया कुमारा तं भुंजसू अम्ह अणुग्गहट्ठा १२-3५ तत्थ ठिच्चा जहाठाणं 3-१६ तया गच्छइ गोयरं तं भे उदाहरिस्सामि २-१ तत्थ पंचविहं नाणं २८-४ तयाणि जालाणि दलित्तु हंसा तमि संवच्छरेकरे अ६-२५४ तत्थ वासमुवागए २३-४, ८; २५-3 तर कन्ने ! लहुं लहुं तं मे एगमणो सुण 30-४ तत्थ संकप्पए वासं 3५-७ तरित्ता समुदं वा महाभवोघं तं मे कहसु गोयमा ! २३-२८, 3४, तत्थ सिद्धा महाभागा 3६-६3 तरियव्वो गुणोयही उ८, ४४, ४८, ५४, ५८, तत्थ से उववज्जई ७-२७ तरिस्संति अणागया ६४,६८,७४, ७८ तत्थ से चिट्ठमाणस्स २-२१ तरिहिति जे उ काहिति तं मे कित्तयओ सुण २४-६; 38-3८ तत्थ सो पासई साहुं २०-४ तरुणाइच्चसनिभा तं रागहेउं तु मणुण्णमाहु ३२-२२, 3५, तत्थावि दुक्खा न विमुच्चई ओर-30, ४३, तरुणो सि अज्जो ! पव्वइओ ४८, ६१, ७४, ८७ ५६,६८,८२, ८५ तवं कए तप्पइ जस्स लोगो तं वयं सव्वसो छित्ता २3-४६ तत्थिमं पढमं ठाणं ५-४ तवं खंतिमहिंसयं तं वयं बूम माहणं २५-१८ थी. २७, ३२. तत्थोवभोगे वि किलेसदुक्खं3२-३२, ४५, तवं पगिज्झऽहक्खायं तं सम्मं निगिण्हामि २३- ५८ ५ ८, ७१, ८४,८७ तवं संपडिवज्जेत्ता तं सव्वं मरिसेहि मे २०-५७ तत्थोववाइयं टाणं ५-१३ तवनारायजुत्तेण तं सव्व साहीणमिहेव तुब्भं १४-१६ तन्तुजं तणतज्जिया २-३५ तवनियमसंजमधरं तं ससत्तं पइगिज्झ २१-3 तप्पएसा तहेव य उ६-१० तवप्पहाणं चरियं च उत्तम तंसा चउरंसमायया उ-२१ तप्पएसे य आहिए 38-५, ६ तवविणए सच्चसमिइगुत्तीसु तंसि क्खणे से उ उवेइ दुक्खं 3२-२५, तप्पच्चयं उज्जमए य रागी उ२-१०५ तवसंवरमग्गलं ३८, ५१, ६४, ७७, ८० तमंतमेणेव उसे असीले २०-४६ तवसा धुयकम्मसे तं सि नाहो अनाहाणं २०-५६ तमणुग्गहं करेहम्हं २५-39 तवसा निजरिज्जइ तच्छिओ य अणंतओ १४-६६ तमा तमतमा तहा 38-१५७ तवस्स वाघायकरं वयासी तणफासा जल्लमेव य १८-3१ तमायंरतो ववहारं १-४२ तवस्सी भिक्खु थामवं तणहारकट्ठहारा 3६-१७ तमुद्धरित्तु जहानायं २३-४८ तवस्सी वीरियं लद्धं तणेसु सयमाणस्स २-3४ तमेगग्गमणो सुण 3०-१ तवेणं भंते जीवे किं जणयइ? तण्हाकिलंतो धावंतो १८-५८ तमेगचित्तो निहुओ सुणेहि २०-3८ तवेणं होइ तावसो तण्हाभिभूयस्स अदत्तहारिणो ३२-30, तम्मि आसि समागमे २.3-८८ तवेण परिसुज्झई ४3, ५६,६८, ८२,८५ तम्मी नगरमंडले २३-४ तवेण परिसोसियं तण्हा हया जस्स न होइ लोहो 3२-८ तम्मी नयरमंडले २३-८ तवोकम्मंसि उज्जुओ ततो हं नाहो जाओ २०-34 तम्मुत्ती तप्पुरक्कारे २४-८ तवो जोई जीवो जोइटाणं ततं तत्तविणिच्छयं २३-२५ तम्मेव य नक्खत्ते २६-२० तवो य दुविहो वुत्तो तत्ताई तंबलोहाहिं १४-६८ तम्हा एएसि कम्माणं 33-२५ तवोवहाणमादाय तत्तो ओमं तु जो करे 3०-१५ तम्हा एयाण लेसाणं 3४-६१ तवोसमायारिसमाहिसंवुडे तत्तो य थीणगिद्धी उ 33-५ तम्हा गिहंसि न रई लहामो १४-७ तसनामेहि थावरेहिं च तत्तो य बंभं अपरिग्गहं च २१-१२ तम्हा गिहसमारंभ उ4-८ तसपाणबीयरहिए ४-१० ६-१२ ૧૧-૩૨ ૧૨-૩૨ १८-८० १४-38 ૨૨-૩૧ २१-२४ १८-38 १८-५२ ८-२० 38-3 २०-८ १४-१६ 3-८ १४-५० २६-५१ ૧૯-૫ १६-८७ ૨૮-૨૫. ८-२० 3-२० 30-६ १४-८ २-२, २३ 3-११ २८ सू०२८ २५-30 ૨૮-૩૫ १२-४ १८-८८ १२-४४ २८-३४ २-४३ १-४७ ८-१० २४-१८ Page #438 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ तसपाणे वियाणेत्ता तसाणं थावराणं च तसाण थावराण य तसा य थावरा चैव तसे थावरे य तस्संतगं गच्छ वीयरागो तस्सक्खेवपमोक्खं च तस्स को सस्स छब्भाए तस गेहस्स जो पहू तस्स पाए उ वंदित्ता तस्स भज्जा दुवे आसी तस्स भज्जा सिवा नाम तस्स में अपडिक्कतस्स तस्स राईमई कन्न तस्स रूवं तु पासित्ता तस्स रूववई भज्जं तस्स लोगपईवरस तस्सगए मिए पास तस्सावि संजमो सेओ तस्सेस मग्गो गुरुविद्धसेवा तहक्कारो य अमो तहक्कारो य पडिस्सुए तह दुक्करं करे जे तह पाणवत्तियाए तहप्पगारेसु मणं न कुज्जा तह य निमित्तंमि होइ पडिसेवि तहा अणुवसंतेण तहा अस्संजमम्मि य तहा गोत्तेणगोयमे तहा तेरिच्छमाणुसे तहा दुक्ख करे जे ता निहुयं नीसंकं तहा पयणुवाई य तहाभूएण अप्पणा तहा माणावमाणओ तहा लुक्खा य आहिया तहा वि एगंतहियं ति नच्चा तहा वि ते न इच्छामि तहा सत्तेव एसणा तहा सुचिणं तवसंजम च तहियं गंधोदयपुप्फवासं तहियाणं तु भावाणं तहेव कासीराया ૨૫-૨૨ ३५ ८ २०-३५ ३६-६८ ५-८; १८-८८ ૩૨-૧૯ २५-१३ ३६-६२ ૧૯-૨૨ २०-७ २२-२ २२-४ ૧૩-૨૯ २२-६ २०-५ २१-७ २३-२, ६ १८- ५ ८-४० ३२-3 २६-३ २६-६ १८-३८ २६-३२ ४-१२ ३६-२६६ १८-४२ ૩૧-૧૩ १८- २२ ३१-५ १८-४० १८-४१ 38-30 4-30 १२-३६ २८-१५ १८-४८ तहेव जं दंसणमावरेइ तहेव निन्नेसु य आससाए तहेव परियट्टणा तव भत्तपाणेसु तवय तुयट्टणे तवय नपुंसगा तहेव य वणस्सई तहेव य वराडगा तहेव विजओ राया तहेव हिंसं अलियं तवासणदायणं ૯૬૭ तहेवुग्गं तवं किच्चा ताई तु खेत्ताई सुपावयाई ताई तु खेत्ताई सुपेसलाई ताई पाठकरे बुद्धे ताडिओ कुट्टिओ भिन्नो ताणि ठाणाणि गच्छंति तायं उवागम्म इमं उदाहु ताया ! दीसंति वेयणा तारिसम्मि उवस्सए तारिसा गलिगद्दहा तारुण्णे समणत्तणं तालणा तज्जणा चैव तावइयं चैव वित्थिण्णा ताव जीवइ से दुही तासि इंदियदरिसणं तासिंदोहं पि दो पुत्ता तिदुगातउसमिजगा तिदुयं नाम उज्जाणं ३२- १०८ ૧૨-૧૨ ३०-३४ ३५-१० ૨૪-૨૪ ३६-४८ ३६-६८ ३६-१२८ १८-४९ 34-3 १६-११ २२-२ ३६-१३८ २३-४ तिंदुयं वणमागओ २३-१५ तिक्खो जह हत्थिपिप्पलीए वा ३४-११ तिगणो तस्सेव परिरओ उ६-५८ ९-२० तिगतं दुप्पधंस तिगुत्तिगुत्तो तिदंडविरओ य २०-६० १८-८० तिण्णा संसारसागरं २६-१, ५२ ३१-१ ३६-२० तिण्णुदही पलिओम ३४-४१ ३४-४२ ૩૨-૧૬ तिणुदही पलि २२-४१ तिण्णुदही पलियमसंखभागमब्भहिया ३४-३६ ३०-२५ तिण्णेव अहोरत्ता ३६-११३ १४-५ तिण्णेव उ सागरोवमा ३६-१६२ तिण्णेव सहस्साई ३६-१२२ तिण्णेव सागरा ऊ ३६- १६१ तिण्णो हु सि अण्णवं महं १०-३४ 30-32 १८-५० ૧૨-૧૪ १२-१३, १५ १८-३२ १८-६७ ५-२८ १४-६ १८-७३ 34-4 २७-१६ १८-३८ १८-३२ ३६-५८ 9-3 तिण्हमन्त्रयरं मुणी तितिक्खं परमं नच्चा तितिक्खया बंभचेरगुत्तीसु तित्तकडुयकसाया तिन्नि वि एय अणाइया तिन्निवि एयासो अहम्मलेसाओ तिन्नि वि एयाओ धम्मलेसाओ तिपया हवइ पोरिसी तिभागहीणा तत्तो य तियं मे अंतरिच्छं च तिरियमणुस्साण देवाणं तिरियाण नराणं वा तिविहा ते वियाहिया तिविहो य नवविहो वा तिव्वचंडप्पगाढाओ तिव्वारंभपरिणओ પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ तीसई कोडिकोडिओ तीसई सागरोवमा तीसं तु सागराई तीसे पुत्तो महायसो तीसे य जाईइ उ पावियाए तीसे सो वपणं सोच्चा तीसे अगुत्तो छ अविरओ य तुंगे सिबलिं पायवे तुंदिल्ले चियलोहिए तुज्झं विवाहकज्जमि तुझं सुद्धं खु मणुस्सजम्मं तुट्ठेय विजयघो तुट्टो येसेणियो राया तुब्भं तु पाए सरणं वेमो तुब्भे जइया जन्नाणं तुब्भेत्थ भो ! भारधरा गिराणं तुब्भे धम्माण पारगा तुब्भे न वि कुप्पह भूइपन्ना तुब्भे वियविऊ विऊ तुब्भे साहाय सबंधवा य तुमे समत्था उद्धत्तुं तुब्भेहिं अणुमन्निओ तुमेहिं अम्मणुण्णाओ तुमे राय विचितिया तुरियं मउयकुंचिए तुरियाण सन्निनाण तुलियाण बालभावं ५-३२ २-३६ २६-३४ ३६-१८ ३६-८ ३४-५६ ३४-५७ २६-१३ ३६-६४ २०-२१ ३४-४४ ३४-४५ ३६-११६ ३४-२० १८-७२ ३४-२१ ३३-१८ ७६-२४२ ३६- २४१ २२-४ १३-१८ २२-४६ ३४-२१ ૧૯-૫૨ 9-9 २२-१७ ૨૦-૫૫ २५-३५ २०-५४ 92-33 २५-३६ १२-१५ २५-३६ १२-३३ २५-३६ २०-५५ २५-३७ १८-२३ १८-८५ १३-८ ૨૨-૨૪ २२-१२ 9-30 Page #439 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૯૬૮ પરિશિષ્ટ ૧: પદાનુક્રમ तुलिया बालं च पंडियं ७-१८ तेत्तीस सागरा उ 3६-२४३ तो होहिसि देवो इओ विउव्वी ૧૩-૨૨ तुलिया विसेसमादाय ५-30 तेत्तीस सागरा ऊ उ8-१६६ तुवरकविट्ठस्स वावि जारिसओ 3४-१२ तेत्तीसं सागरोवमा 33-२२ थंभा कोहा पमाएणं ११-3 तुसिणीओ उवेहेज्जा २-२५ तेत्तीसासायणासु य 3१-२० थणिया भवणवासियो 3६-२०६ तुसिणोओ न कयाइ वि १-२० ते परियंति समंतओ २७-१3 थद्धे लुद्धे अणिग्गहे ११-२; तुहं पियाई मंसाई १८-६८ ते पासिया खण्डियकट्ठभूए १२-30 १७-११ तुहं पिया सुहा सीहू १४-७0 ते पासे सव्वसो छित्ता २३-४१ थलिसेणाखंधारे 30-५७ ते अज्ज परिभुंजामो १3-८ ते पिज्जदोसाणुगया परज्झा ४-१३ थलेसु बीयाइ ववंति कासगा ૧૨-૧૨ तेइंदियआनुठिई 38-१४१ ते भिन्नदेहे रूहिरं वमंते १२-२५ थवथुइमंगलेणं भंते ! जीवे कि... २८ सू०१५ तेइंदियकायठिई 38-१४२ ते माहणा जाइविज्जाविहूणा १२-१४ थावरा तिविहा तर्हि 3६-६८ तेइंदियकायमइगओ १-११ ते मे कित्तयओ सुश-१७८, १८५, २०४ थीकहं तु विवज्जए १६-२ तेइंदिय जीवाणं 38-१४३ ते मे तिगिच्छं कुव्वंति २०-२3 थीकहा य मणोरमा १६-११ तेइंदिया उ जे जीवा 38-१३६ ते य ते अहिगच्छंति २3-3५ थुई मंगलं च काऊणं २१-४२ तेउक्कायामइगओ १०-७ तेवीस सागरोवमा उ६-२३५ थेरे गणहरे गग्गे २७-१ तेउजीवाण अंतरं उ६-११५ तेवीसइ सूयगडे 3१-१६ थोवं चिट्ठइ लंबमाणए १०-२ तेउलेसं तु परिणमे उ४-२८ तेवीस सागराई उ६-२३४ तेअलेसा उ वण्णओ 3४-७ ते समत्था उ उद्धत्तुं २५-33 दंडसल्लभएसु य १८-८१ तेअलेसा जहा सुरगणाणं 3४-५१ ते सव्वे उ वियाहिया 38-१५८ दंडाणं गारवाणं च 3१-४ तेऊ पम्हा तहेव य 3४-3 ते सव्वे परिकित्तिया 38-१४८, २१७ दंडेहि वित्तेहि कसेहि चेव १२-१८ तेऊ पम्हा सुक्का ३४-५७ ते सव्वे विइया मज्झं २३-६१ दंतसोहणमाइस्स १८-२७ तेऊए ठिई जहन्निया होइ 3४-५७ ते सव्वे वि वियाहिया 3६-११८ दसणं चरणं तहा २४-५ तेऊ वाऊ स बोद्धव्वा 3६-१०७ तेसि अन्नमिणं देयं २५-८ दंसणनाणचरिते २८-२५ तेऊवाऊवणस्सइतसाणं २६-30 तेसि इहलोइयफलट्ठा १५-१० सणसम्पन्नयाए णं भंते ! जीवे किं.. २८ ०६१ ते कामभोगरसगिद्धा ८-१४ तेसिं पुण दुल्लहा बोही ३६-२५७, २५८ सणावरणं तहा 33-२ ते कामभोगेसु असज्जमाणा १४-६ तेसिं पुत्ते बलसिरी १८-२ दंसणे उ भइयव्वं २८-२९ ते कित्तइस्सामि अहाणुपुचि ३२-८ तेसि फलविवागेण १3-८ दंसणे केवले य आवरणे 33-६; 3६-६ ते खुड्डुए जीविय पच्चमाणा 3२-२० तेसिं भेए सुणेह मे 36-६५, १०७, दंसणे चरणे तहा 33-८ तेगिच्छं नाभिनंदेज्जा २-33 १२७, १३६, १४५, १७१ दंसणेण तवेण य १८-१४ ते घोररूवा ठिय अंतलिखे १२-२५ तेसिं विमोक्खणट्ठाए ८-3; २५-१० दसणेण य सद्दहे २८-34 ते चेव खिसई बाले १७-४ तेसि वुच्छं चउव्विहं 3६-११, ७८, दंसणे तिविहं वुत्तं 33-८ ते चेव थोवं पि कयाइ दुक्खं उ२-१०० १११,१२० दसमसगवेयणा १८-3१ ते छिदित्तु जहानायं २.३-४३ तेसि सोच्चा सपुज्जाणं ५-२८ दच्चा भोच्चा य जट्ठा य 4-36 ते जिणित्तु जहानायं २.3-3८ ते हं कहं नाणुगमिस्समेक्का? १४-3६ दटुं थलं नाभिसमेइ तीरं १3-30 तेण धम्मे दुहा कए २३-२६ ते हं कह नाणुगमिस्समेक्को? १४-३४ द8 ववस्से समणे तवस्सी ३२-१४ तेण परं वोच्छामि ३४-४४, ४७, ५१ तेहिं आराहिया दुवे लोगा ८-२० दट्ठणं नरवई महिड्डिय ૧૩-૨૮ तेणावि जं कयं कम्म १८-१७ ते होंति परित्तसंसारी 3६-२६० दट्टण ते कामगुणे विरत्ता १४-४ तेणावि से न संतुस्से ८-१६ तोत्तओ य से भज्जई २७-3 दट्ठण रहनेमि तं २२.-38 तेणे जहा सन्धिमुहे गहीए ४-3 तो न नस्सामहं मुणी २ 3-६१ दडपुव्वो अणंतसो ૧૯-૫ तेणे यावि य मच्छरी ३४-२६ तो नाणदंसणसमग्गो . ८-3 दड्डो पक्को य अवसो ૧૯-૫૩ तेतीसं सागरा मुहुत्तहिया ३४-3४, 3८ तो विइयं पप्फोडे २६-२४ दढं परिगिण्हई तवं २७-१६ तेत्तीसं सागरोवमा उ६-२४४ तो वंदिऊण पाए ८-६० दयाए परिनिव्वुडे १८-34 तेत्तीसमुहुत्तमब्भहिया 3४-५५ तोसिया परिसा सव्वा २३-८८ दयाधम्मस्स खंतिए ५-30 तेत्तीससागराई 3४-४३ तो होइ अच्चंतसुही कयत्थो ३२-११० दवग्गिणा जहा रणे १४-४२ Page #440 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८६८ પરિશિષ્ટ ૧:૫દાનુક્રમ दवदवस्स चरई १७-८ दिन्ना मु रन्ना मणसा न झाया १२-२१ दुक्खस्स हेउं मणुयस्स रागिणो 3२-१०० दव्वओ खेत्तकालेणं 3०-१४ दिया कामकमा इव १४-४४ दुक्खाणंतकरो भवे ૩૫-૧ दव्वओ खेत्तओ चेव २४-६; 36-3 दिवसस्स चउरो भागे २६-११ दुक्खिया बहुवेयणा 3-8 दव्वओ चक्खुसा पेहे २४-७ दिवसस्स पोरुसीणं 30-२० दुग्गई उववज्जई बहुसो उ४-५६ दव्वं इक्किक्कमाहियं २८-८ दिव्वं च गई गच्छति १८-२५ दुज्जए कामभोगे य १६-१४ दवाण य गुणाण य २८-५ दिव्वजुयलपरिहिओ २२-८ दुज्जयं चेव अप्पाणं -38 दव्वाण सव्वभावा २८-२४ दिव्वमाणुसतेरिच्छं २५-२५ दुट्ठस्सो परिधावई ૨૩-૫૫, ૫૮ दव्वे खेत्ते काले 3०-२४ दिव्वा तहि वसुहारा य वुट्टा १२-3६ दुण्णुदही पलिओवम 3४-५३ दस उदही पलिओवम 3४-४२ दिव्वा मणुस्सगा सहा तिरिच्छा २१-१६ दुईतदोसेण सएण जंतू ३२-२५, 3८, दस उदही पलिय ३४-४३ दिव्वा वरिससओवमा १८-२८ ५१,६४, ७७,८० दस उदही पलियमसंखभागमब्भहिया ३४-३५ दिव्वेण गगणं फुसे २२-१२ दुईतो भंजए जुगं २७-७ दस ऊ सागरोवमा 3६-२२७ दिव्वे य जे उवसग्गे 3१-५ दुद्धदहीविगईओ १७-१५ दस चेव उसागरोवमा 38-१६४ दिसाविचारिणो चेव 3६-२०८ दुन्नि ऊ सागरोवमा 38-२२४ दस चेव नपुंसेमुं 3६-५१ दिस्स पाणे पियायए ___E-६ दुष्पट्ठियसुपट्ठिओ २०-39 दस चेव सहस्साई 38-१०२ दिस्स पाणे भयढुए २२-१४ दुप्परिच्चया इमे कामा दस चेव सागराई उ६-२२.६ दीवं कं मन्नसी? मुणी ! २.3-६५ दुब्भिगन्धा तहेव य 38-१७ दसण्णभद्दो निक्खतो १८-४४ दीवप्पणटे व अणंतमोहे ४-५ दुमं जहा खीणफलं व पक्खी १3-3१ दसण्णरज्जं मुइयं १८-४४ दीवे य इइ के वुत्ते ? २3-3७ दुमं जहा साउफलं व पक्खी ३२-१० दसमा उवसंपदा २६-४ दीवोदहिदिसा वाया 3६-२०६ दुमपत्तए पंडुयए जहा १०-१ दस वास सहस्साई 3४-४१, ४८, ५३ दीसंति बहवे लोए २३-४० दुलहे खलु माणुसे भवे १०-४ दसवाससहस्सिया 36-१६०,२१८,२२० दीहाउया इड्डिमंता ५-२७ दुल्लहया काएण फासया १०-२० दस सागरोवमा ऊ उ६-१६3 दीहामयविष्पमुक्को मसत्थो 3२-११० दुल्लहाणीह जंतुणो दसहा उ जिणित्ताणं २३-35 दुक्कडस्स य चोयणं १-२८ दुल्लहा तस्स उम्मज्जा ७-१८ दसहा उ भवणवासी उ६-२०५ दुक्करं खलु भो निच्चं २-२८ दुवालसंगं जिणक्खायं २४-3 दस होंति सागरा मुहुत्ताहिया 3४-3८ दुक्करं चरिउं तवो १४-39 दुविहं खवेऊण य पुण्णपावं ૨૧-૨૪ दसारचक्केण य सो २२-११ दुक्करं जे करंति तं १६-१६ दुविहं तु वियाहियं 33-१० दसारा य बहू जणा २२-२७ दुक्करं दमसागरो १८-४२ दुविहं दोग्गई गए ७-१८ दाणे लाभे य भोगे य 33-१५ दुक्करं मंदरो गिरी १८-४१ दुविहा अणसणा भवे 30-८ दायारमन्नं अणुसंकमंति १३-२५ दुक्करं रयणागरो १८-४२ दुविहा आउजीवा उ ३६-८४ दारए से सुहोइए २१-५ दुक्करं समणत्तणं १९-४१ दुविहा जीवा वियाहिया 38-४८ दाराणि य सुया चेव १८-१४ दुक्कराई निवारे 3५-५ दुविहा तेउजीवा उ 3६-१०८ दारुणा गामकंटगा २-२५ दुक्खं खु भिक्खायरियाविहारो १४-33 दुविहा ते पकित्तया उ६-१२७, १३६,१४५ दारे य परिरक्खिए १८-१६ दुक्खं च जाईमरणं वयंति ३२-७ दुविहा ते वियाहिया ६-१७,६८,७१,८3, दासा दसण्णे आसी १३-६ दुक्खं निप्पडिकम्मया ૧૯-૭૫ १७०, २०८, २१२ दाहामु तुझं किमिहं ठिओ सि? १२-११ दुक्खं बंभवयं घोरं । १८-33 दुविहा थलयरा भवे 38-१७८ दिगिछापरिगए देहे २-२ दुक्खं भिक्खायरिया १४-२ दुविहा पुढवीजीवा उ 38-७० दिज्जाहि मम कारणा २-२.४ दुक्खं हयं जस्स न होइ मोहो 3२-८ दुविहा वणस्सईजीवा 38-८२ दिट्ठपुव्वं मए पुरा १८-६ दुक्खकेसाणं भायणं १६-१२ दुविहा वाउजीवा उ 38-११७ दिट्ठीए अणिमिसाए उ १४-६ दुक्खमा हु पुणो पुणो २०-3१ दुविहावि ते भवे तिविहा 38-१७१ दिट्ठीए दिट्ठिसंपन्ने १८-33 दुक्खस्संतगवेसिणो १४-५१ दुविहा वेमाणिया तहा 3६-२०५ दिणभागेसु चउसु वि २६-११ दुक्खस्संतमुवागया १४-५२ दुविहा सा वियाहिया 30-१२ दित्तं च कामा समभिद्दवंति 3२-१० दुक्खस्स संपीलमुवेइ बाले ३२-२६, 3८, दुसओ तेयालो वा ३४-२० दिन्नं भुंजेज्ज भोयणं ५२, ६५,७८,८१ दुस्साहडं धणं हिच्चा ७-८ 3-१ , Page #441 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८७० પરિશિષ્ટ ૧:પદાનુક્રમ दुस्सीलं परियागय ५-२१ दोच्चाए जहनेणं 3-१६१ धम्मारामे निरारंभे दुस्सीले रमई मिए १-५ दोण्हं अन्नयरे सिया ५-२५ धम्मे ठिओ सव्वपयाणुकंपी दुस्सीसा वि हु तारिसा २७-८ दोमासकयं कज्ज ८-१७ धम्मे दुविहे मेहावि! दुहओ गई बालस्स ७-१७ दो वि आवडिया कुड्डे २५-४० धम्मे संपडिवाइओ दुहओ मलं संचिणइ ५-१० दोसपओसेहिं मुच्चए भिक्खू ८-२ धम्मे हरए बंभे संतितित्थे दुहओ वि समिए सया २४-१४ दोसमेव पकुव्वई २७-११ धम्मो अहम्मो आगासं दुहओ वि से झिज्जइ तत्थ लोए २०-४८ दोसस्स हेउं अमणुनमाहु ३२-२३, धम्मो कित्ती तहा सुयं दुहओ सम्मत्तसंजुया ૧૪-૨૬ 3६, ४८, ६२, ७५, ८८ धम्मो दीवो पइट्ठा य दुहाण य सुहाण य २०-39 धम्मो सुद्धस्स चिट्ठई दुहाएण वहिएण य १८-७१ धणं आदाउमिच्छसि १४-3८ धारेउं अ महप्पणे दुहिएण असरणा अत्ता ८-१० धणं पभूयं सह इत्थियाहिं १४-१६ धारेज्जा पियमप्पियं देइ व पच्चक्खाणं २६-२८ धणधन्नपेसवग्गेसु १९-२८ धारेयव्वं सुदुक्करे । देवकामाण अंतिए ७-१२, २3 धणियं तु पुण्णाई अकुब्वमाणो १३-२१ धारेयव्यं भिक्खुणो देवत्तं माणुसत्तं च ७-१७ धणुं परक्कम किच्चा ८-२१ धारेह निव्वाणगुणावहं महं देवदाणवगंधव्वा १६-१६; २३-२० धणेण किं धम्मधुराहिगारे १४-१७ धियं च केयणं किच्चा देवमणुस्सपरिवुडो २२-२२ धम्मं अकाऊण परंसि लोए १3-२१ धिइमंता ववस्सिया देवाउयं चउत्थं तु 33-१२ धम्म कल्लाण पावगं २-४२ धिइमं धम्मसारही देवा चउब्विहा वुत्ता 3६-२०४ धम्मं च कुणमाणस्स १४-२५ धिरत्थु ते जसोकामी ! देवाणं तु वियाहिया 3६-२४५ धम्मं च पेसलं नच्चा ८-१८ धिरत्थु मम जीवियं देवाणां हुज्ज अंतरं उ६-२४६ धम्मं चर सुदुच्चरं १८-33 धीरस्स पस्स धीरत्तं देवा भवित्ताण पुरे भवम्मी १४-१ धम्म पि हु सद्दहंतया १०-२० धीरा हु भिक्खाचरियं चरंति देवाभिओगेण निओइएणं १२-२१ धम्म सुणित्ता विणओववन्ने १७-१ धुत्ते व कलिना जिए देवा य जहाइयं समोइण्णा . २२-२१ धम्मं सोऊण पव्वइओ १३-२ धोरेयसीला तवसा उदारा देवा य देवलोगम्मि १3-9 धम्म सोच्चा अणुत्तरं २५-४२ देविदं इणमब्बवी -८, १३, १८, धम्मकहाए णं भंते ! जीवे... २८ सू० २४ न इमं सव्वेसुगारिसु २५, २८, 33, 3८, धम्मज्जियं च ववहारं १-४२ न इमं सव्वेसु भिक्खूसु ४३, ४७, ५२ धम्मज्झाणं झियायई १८-४ नई भवे अवि गंगासमाणा देविंदो इणमब्बवी -११, १७, २३, धम्मतित्थयरे जिणे २३-१,५ नऊ वयं एरिसमनपाणं २७, ३१, 39, ४१, धम्मत्थिकाए तद्देसे उ६-५ न ओंकारेण बंभणो ४५, ५० धम्मलद्धं मियं काले १६-८ नंदणे सो उ पासाए देवो दोगुंदगो चेव १८-3 धम्मसद्धाए णं भंते ! जीवे... २८ सू०४ नंदावते य विछिए देवे नेरइए अ अइगओ १०-१४ धम्मसाहणमिच्छियं २3-3१ न कंखे पुव्वसंथवं देवे वा अप्परए महिड्डिए १-४८ धम्मसिक्खाए कंथगं २.३-५८ न कज्जं मज्झ भिक्खेण देवे वावि महिड्डिए ५-२५ धम्मसुक्काई झाणाई 30-3५ न कामभोगा समयं उवेंति देवेसु उववज्जई ७-२८ धम्मसुक्काणि झायए 3४-3१ न किंचि गंधं अवरज्झई से देवो दोगुंदगो जहा २१-७ धम्मस्सिओ तस्स हियाणुपेही १३-१५ न किंचि फासं अवरज्झई से देसिओ वद्धमाणेण २३-१२, २३, २८ धम्माणं कासवो मुहं २५-१६ न किंचि भासं अवरज्झई से देसियं च अईयारं २६-3८ धम्माणुरत्तो विमलेण चेयसा २०-५८ न किंचि रूवं अवरज्झई से देसियं तु अईयारं २६-४० धम्माधम्मागासा उद-८ न किंचि सई अवरज्झई से दोउदही पलियमसंखभागमब्भहिया ३४-3७ धम्माधम्मे य दोवेए 3-७ नकोवए आयरियं दोगुंछो अप्पणो पाए ६-७ धम्मायरियस्स संघसाहूणं 3-२६५ नक्खत्तं तंमि नहचउब्भाए दोगुंछी लज्जसंजए २-४ धम्मारामरए दंते १६-१५ नक्खत्तपरिवारिए दो चेव सागराई उ६-२२२ धम्माराम चरे भिक्खू १६-१५ नक्खत्ताण मुहं चंदो ૨-૧૫ १3-3२ ૨૩-૨૪ २२-४६ १२-४६ २८-9, ८ ૧૧-૧૫ २३-६८ 3-१२ १८-33 १-१४ ૧૯-૨૮ ૧૯-૨૪ १८-८८ ८-२१ २२-30 ૧૬-૧૫ ૨૨-૪૨ २२-२८ ७-२८ ૧૪-૩૫ ५-१६ ૧૪-૩૫ ५-१८ ५-१८ ૩૨-૧૮ ૧૨-૧૧ २५-२८ १८-3 3६-१४७ २५-3८ ૩૨-૧૦૧ ૩૨-૫૧ उ२-७७ उ२-८० ૩૨-૨૫ 32-36 १-४० ૨૬-૧૯ ૧૧-૨૫ ૨૫-૧૬ Page #442 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ नक्खत्ताणं मुहं जंच नक्खत्ताण मुहं बूहि न गच्छई सरणं तम्मि काले नगरस्स खेमं काऊणं न गेण्ह अदत्तं जो न चाइया खोभइउं तिगुत्ता न चिट्ठे गुरुणंतिए न चित्ता तायए भासा नच्चा उप्पइयं दुक्खं नच्चा कम्मविवागयं नच्चा नमइ मेहावी न छिंदे न छिंदावए न जंपियं इंगियपेहियं वा न जीवियट्ठा पजहामि भोए न जुंजे ऊरुणा ऊरु नट्टेहि गीएहि य वाइएहिं न तं अरी कंठछेत्ता करेइ न तं तायंसि दुस्सीलं न तं सुदिनं कुसला वयंति न तं सुहं कामगुणेसु रायं न तस्स दुक्खं विभयंति नाइओ न तस्स माया व पिया व भाया न तस्स सव्वे वि मणुन्नयं वा न ताओ मणसीकरे न तुज्झ भोगे चइऊण बुद्धी न तुमं जाणे अणाहस्स न ते किंचि न अच्चिमो न ते तुमं वियाणासि न ते पीला भविस्सई न तेसि पडिसंजले न तेसिपीहए मुणी न तेसु भावं निसिरे कयाइ न तेसु भिक्खू मणसा पउस्से नथ अमोक्खस्स निव्वाणं नत्थि किंचि अजाइयं नत्थि चरितं सम्मत्तविहूणं नत्थ जीवस्स नात्ति नत्थ जोइसमे सत्थे नत्थनृणं परे लोए नदीसई जाइविसेस कोई न निक्कसिज्जइ कण्हुई न निण्हविज्ज कयाइ वि न निरटुं न मम्म ૨૫-૧૧ न निविज्जंति संसारे २५- १४ न निसीएज्ज कयाइ वि २०-४५ नन्नट्टं पाणहेउं वा ८-२८ नन्नेसिं चक्खुफासओ २५-२४ ૩૨-૧૬ १-१८ न पये न पयावए ६-१० न पाए होइ हु संपराए २- ३२ नपुंसवेयं विविहे य भावे २-४१ न बंधवा बंधवयं उवेंति १-४५ २-२ ૯૭૧ न पए न पयावए न पक्खओ न पुरओ ३२-१४ १४-३२ न बंभयारिस्स खमो निवासो न बंभयारिस्स हियाय कस्सई न भिक्खुणो मग्गमणुव्वयामो नर्मिमि अभिणिक्खमंतंमि १-१८ न मित्तवग्गा न सुया न बंधवा १३-१४ नमी नमेइ अप्पाणं नमी राया विदेहेसु २०-४८ २५-२८ १२-३८ १३-१७ १३-२३ ૧૩-૨૨ न मे एवं तु निस्सेसं ३२- १०६ न मे गच्छइ नुम्मग्गं २-२५ न मे डज्झइ किंचण 13-33 न मे दिट्ठे परे लोए २०-१६ न मे निवारणं अस्थि १२- ३४ नमो ते संसयाईय ! ४-४ ३२-१३ ३२-११ १३-३० ए-4 १३-२३ ८-६१ १८-४५ २०-४७ ૨૫-૨૯ २०-३८ ३२-१३ ૨૨-૧૯ ૨૩-૫૬ ८-१४ 4-4 २-७ २३-८५ न य ओहारिणि वए १-२४ नय कोऊहलं उवेइ स भिक्खू १५-६ ૧૨-૧૬ न य णं दाहामु तुमं नियंठा ! नय दुक्खा विमोएइ २०-२४, २५, २० नय दुक्खा विमायंति २०-२३, २६, २७ न य पावपरिक्खेवी ११-१२ न य मम्ममुदाहरे ११-४ ૧૧-૧૨ नय मित्तेसु कुप्पई न य वित्तासए परं २-२० नयामन्त्रेसु मणं पि कुज्जा ૩૨-૨૧ न यापि पूयं गरहं च संजए २१-१५, २० नयापि भोगा पुरिसाण निच्च १३-३१ न यावि भोगा विगई उवेंति ૩૨-૧૦૧ नए उववज्जई ७-२८ १८-१० १८-७३ न मुंबई किंचि अणेसणिज्जं न मुणी रण्णवासेणं न मूलओ छिंदइ बंधणं से न मूसगाणं वसही पसत्था 3-4 १-२१ २५-१० 9-33 २-२ १-१८ ३५-१० २०-४१ ૩૨-૧૦૨ ૨૫-૧૨ २२-३७ १२-२४ २-३८ ૩૨-૨૧ ४-११ २८-३० २-२८ ૨૮-૨૯ २-२७ ૩૫-૧૨ २-४४ १२-३७ १-७ १-११ नरए दुक्खं च तिरिक्खजोणिसु नरएस दुक्खवेयणा १-२५ नरएसु वि एगया रसुवेइया ए नर नर वेयणा उहा वेयणासीया પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ नरगतिरिक्खत्तणं धुवं नरगाओ न मुच्चई नरनारिं पजहे सया तवस्सी नरसट्ठाए भुंजिज्जा ७-१६ ५-२२ १५-६ ३५-१७ १६-१३ ९-४८ ३२-१२ १३-१५ १३-१८ ૧૨-૨૧ ३२-१४ न लवेज्ज भुट्टो सावज्जं १-२५ न लिप्पई तेण मुणी विरागो ३२-२६, ३८, ५२, ६५, ७८, ८१ .32-0, 93, ८६, ८८ ३२-३४, ४७ न लिप्पई भवमज्झे वि संतो नरस्सत्तगवेसिस्स नरस्स लुद्धस्स न तेहि किंचि नरागसत्तू धरिसेइ चित्तं नहि कामगुणेसु गिद्धं नरिंद ! जाई अहमा नराणं नरिंददेविंदभिवंदिएणं नरूवलावण्णाविलासहासं न लिप्पए भवमज्झे वि संतो नवणीयस्स व सिरीसकुसुमाणं नवमम्मि जहन्नेणं 3-3 १८-७२ १८-४७ १७-४८ नवरं पुण समा नवहि वरिसेहि ऊणा न वा लभेज्जा निउणं सहायं न वि कस्सवि उववाओ नवि जन्नाण जं मुहं नवि जाणसि वेयमुहं न विज्जई अन्नमिहेह किंचि न विनिव्वहणाय वा वि मुंडिएण समो न विरुट्ठो न वि तुट्ठो न विसा मज्झ दाहिई न वीएज्जा य अप्पयं ३४-१८ उ६-२४२ १८-७५ ३४-४६ ३२-५ ३४-५८, ५८ २५-११ २५-११ १४-४० २५-१० २५-२८ २५-८ २७-१२ न वीयरागस्स करेंति किंचि न वीरजायं अणुजाइ मग्गं नवीससे पंडिए आसुपत्रे २-८ ३२- १०० २०-४० ४-६ न संतसंति मरणंते ५-२८ न संतसे न वारेज्जा २-११ न सयं गिहाई कुज्जा 34-2 न सव्वत्थ वियाहिया ३६-१३०, १३८, १93, ૧૮૨, ૧૮૯ Page #443 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૭૨ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ १-४ न सव्वत्थभिरोयएज्जा २१-१५ नाणारयणपडिपुण्णे ११-30 नासन्ने नाइदूरओ १-३४ न सा पडिनियत्तई १४-२४, २५ नाणारुइं च छंदं च १८-30 नासन्ने बिलवज्जिए २४-१८ न सा पारस्स गामिणी २३-७१ नाणावंजणसंजुयं १२-३४ नासीले न विसीले ૧૧-૫ न सा ममं वियाणाइ २७-१२ नाणावरणं पंचविहं 33-४ नाहं रमे पक्खिणि पंजरे वा १४-४१ न सिणेहं कहिचि कुब्वेज्जा ८-२ नाणाविहविगप्पणं २ 3-3२ नाहो मज्झ न विज्जई २०-८ न सिया अइलोलुए ११-५ नाणासीला अगारत्था ५-१८ निबरसो कडुयरोहिणीरसो वा 3४-१० न सिया तोत्तगवेसए १-४० नाणी नो परिदेवए २-१३ निकेयमिच्छेज्ज विवेगजोगं 3२-४ न से इहं नेव परत्थ लोए १७-२० नाणुचिते कयाइ वि १६-६ निक्कसिज्जइ सव्वसो न सो सुयक्खायधम्मस्स ४-४४ नाणुतप्पेज्ज पनवं २-३८ निक्खंता जिणसासणे १८-४६ न सो होइ पसंसिओ १४-3८ नाणुतप्पेज्ज संजए २-30 निक्खंतो जिणसासणे १८-१८ नहं ओगाहलक्खणं २८-८ नाणेणं दंसणेणं च २२-२६; २८-१० निक्खमणं तस्स काउं जे ૨૨-૨૧ न हणे पाणिणो पाणे ६-६ नाणेण जाणई भावे २८-3५ निक्खमिय बारगाओ ૨૨-૨૨ न हु जिणे अज्ज दिस्सई १०-3१ नाणेण य मुणी होइ २५-30 निक्खिवित्ताणं भायणं २६-38 न हु ते समणा वुच्चंति ८-१३ नाणेण विणा न हुंति चरणगुणा २८-30 निगमे य आगरे पल्ली 3०-१६ न हु दाहामि ते भिक्खं २५-६ नाणे दंसणे चेव २६-3८ निगमे वा रायहाणिए २-१८ न हु पाणावहं अणुजाणे ८-८ नाणोसहिपज्जलिए ११-२८ निग्गंथो वि न करेज्ज छहिं चेव २.६-33 न हु मुणी कोवपरा हवंति १२-3१ नादंसणिस्स नाणं २८-30 निग्गंथे पावयणे ૨૧.-૨ न हु सो पभू तुम पुत्ता! १८-3४ नानमंति नराहिवा! -३२ निग्गंथो धिइमंतो २६-33 नहेव कुंचा समइक्कमंता १४-३६ नापुट्ठो वागरे किंचि १-१४ निग्गया होहिई मन्ने २७-१२ नाइउच्चे व नीए वा १-३४ नामं कम्मं तु दुविहं 33-१३ निच्चं भीएण तत्थेण १८-७१ नाइदूरमणासन्ने १-33;२०-७ नामकम्मं च गोयं च 33-3 निच्चं मुइयमाणसो १८-३ नाइमत्तं तु भुंजेज्जा १६-८ नामगोत्ताणं उक्कोसा 33-23 निच्चकालप्पमत्तेणं १८-२६ नाइविगिटुं तवं चरे 38-२५3 नामाइं तु जहक्कम ३४-3 निच्चसो परिवज्जए १६-3, ७, १०, १४ नाइवेलं मुणी गच्छे २-६ नामाई वण्णरसगंध ३४-२ निच्चाउत्तेण दुक्करं १५-२६ नाइवेलं विहन्नेज्जा २-२२ नामेण संजए नाम १८-१ निज्जाइ उदगं व थलाओ नागो जहा पंकजलावसन्नो १3-30 नायएज्ज तणामवि ६-७ निजाओ वण्हिपुंगवो २२-१३ नागो व्व बंधणं छित्ता १४-४८ नायए परिनिव्वुए 3६-२६८ निज्जाणं पावगं इमं २१-८ नागो संगामसीसे वा २-१० नायए परिनिबुडे १८-२४ निज्जूहिऊण आहारं ૩૫-૨૦ नाणं च दंसणं चेव २3-333; नायव्वं दंसणावरणं 33-६ निद्दा तहेव पयला 33-4 २८-२, 3, ११ नायव्वा अमोरत्ताओ २६-१५ निद्दानिद्दा य पयलपयला य 33-4 नाणं नाणीहि देसियं २८-५ नायव्वा काउलेसाए ३४-३६ निद्दासीले पगामसो १७-3 नाणंमि दंसणंमी २६-४७ नायव्वा किण्हलेसाए 3४-३४ निद्धंतमलपावगं ૨૫- ૧ नाणदंसणलक्खणं २८-१ नायव्वा तेउलेसाए 3४-3७ निद्धंधसपरिणामो ३४-२२ नाणदंसणसन्निया उE-६६,६७ नायव्वा नीललेसाए ३४-३५ निझुणित्ताण निगओ १८-८७ नाणसंपन्नाए णं भंते ! जीवे... २८ २०६० नायव्वा पम्हलेसाए ३४-३८ निंदणयाए णं भंते ! जीवे कि..... ૨૯ સૂર ૭ नाणस्स केवलीणं 3-२६५ नायव्वा सुक्कलेसाए उ४-3८,४६ निन्नेहा निप्परिग्गहा १४-४८ नाणस्स सव्वस्स पगासणाए ३२-२ नायव्वो होइ इत्तरिओ 30-११ निब्भेरिच्छे रुहिरं वमंते १२-२८ नाणस्सावरणिज्ज 33-२ नारीजणाई परिवारयंतो १३-१४ निमंतयंतं च सुए धणेणं ૧૪-૧૧ नाणाकुसुमंछन्नं २०-3 नारीसु नोपगिज्झेज्जा ८-१८ निमंतिओ य भोगेहि ૨૦-૫૦ नाणागोत्तासु जाइसु 3-२ नालं ते मम ताणाए ६-3 निमज्जिउं मोहमहण्णवम्मि ૩૨-૧૦૫ नाणादुमलयाइण्णं २०-3 नावकंखे कयाइ वि ६-१७ निमित्त कोऊहल संपगाढे ૨૦-૪૫ नाणाधनपडिपुण्णे ११-२६ नावा य इइ का वुत्ता? २३-७२. निमित्तेण य ववहरई १७-१८ नाणापक्खिनिसेवियं २०-3 नावा विपरिधावई २3-90 निमेसतरमित्तं पि १८-७४ Page #444 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८७3 પરિશિષ્ટ ૧ : ૫દાનુક્રમ निम्ममत्तं सुदुक्करं १८-२८ निहंतूण उवायओ २३-४१ नो रक्खसीसु गिज्झेज्जा ८-१८ निम्ममो निरंहकारो १८-८९: 3५-२१ निहियं दुहओ वि विरायइ ११-१५ नोवलिप्पइ वारिणा ૨૫- ૨૬ निम्मोयणि हिच्च पलेइ मुत्तो १४-३४ नीया तंतवगाविय उ६-१४८ नो विभुसाणुवाई हवइ, से निग्गंथे १६सू०११ नियगाओ भवणाओ २२-१३ नोयावित्ती अचवले ११-१० नो वि य वंदणगं कुओ पसंसं ૧૫-૫ नियडिल्ले अणुज्जुए ३४-२५ नीयावित्ती अचवले ३४-२७ नो सक्कियमिच्छई न पूर्य ૧પ-૫ नियंठधम्म लहियाण वी जहा २०-3८ नोललेसं तु परिणमे ३४-२४ नो सद्दरूवरसगंधफासाणुवाई हवइ.... नियत्तेज्ज जयं जई २४-२१, २३, २५ नोललेसा उ वण्णओ उ४-५ ૧દસૂત્ર ૧૨ नियत्तो हाससोगाओ १८-८१ नीलासोगसंकासा 3४-५ नो सुजहा अधीरपुरिसेहिं नियाणमसुहं कडं १३-२८ नीहरंति मयं पुत्ता १८-१५ नो हीलए नो वि य खिसएज्जा १८-८3 निरंगणे सव्वओ विष्पमुक्के २१-२४ नीहारिमणीहारि 3०-१३ नो हीलए पिंडं निरसंतु १५-१३ निगम्मि विरओ १-४२ नीहासा य निराणंदा ૨૨-૨૮ निखसोया परियावमेइ २०-५० नेच्छई सामुदाणियं १७-१८ पइण्णगं दिट्ठिवाओ य २८-२३ निराणि उवज्जए १-८ नेयाउयं दद्रुमदद्रुमेव ४-५ पइण्णवाई दुहिले ११-८ निरट्ठिया नग्गरुई उ तस्स २०-४८ नेयारिसं दुत्तरमत्थि लोए ३२-१७ पइरिक्कुवस्सयं लद्धं २-२३ निरवकंखा बिइज्जिया 30-८ नेरड्यतिरिक्खाउ 33-१२ पइरिक्के परकडे वा ३५-६ निवेक्खो परिव्वए E-१५ नेरइयतिरिक्खा य 3६-१५५ पउंजेज्ज इमं विहि २४-१३ निरस्साए उ संजमे १५-3७ नेरइयाणं तु अंतरं 38-१६८ पएसग्गं खेत्तकाले य 33-१६ निरासवे संखवियाण कम्म २०-५२ नेरइयाणं वियाहिया 38-१६७ पएसग्गमणंतगं 33-१७ निरोवलेवाइ असंथडाई २१-२२ नेरड्या सत्तविहा 3६-१५६ पओगकाले य दुही दुरंते ३२-३१, ४४, ५७, निवडइ राइगणाण अच्चए १०-१ नेव किच्चाण पिट्टओ ૧-૧૮ ७०,८३,८६ निवेसइ निवज्जई २७-५ नेव कुज्जा कयाइ वि १-१७ पंकभूया उ इथिओ २-१७ निव्वत्तई जस्स कएण दुक्खं 32-3२,४५, नेव कुज्जा परिग्गहं २-१८ पंकाभा धूमाभा 38-१५७ ५८, ७१, ८४, ८७ नेव चिट्टे न संलवे १-२६ पंकेण व रएण व २-38 निव्वत्तयंती अमणुत्रयं वा २-१०६ नेव ताणायं तं तव १४-36 पंखाविहूणो व्व जहेह पक्खी १४-30 निव्वाणं च न गच्छड़ ११-६ नेव पल्हत्थियं कुज्जा १-१८ पंच जिए जिया दस २3-36 निव्वाणं ति अबाहंति २३-८3 नेव सेज्जागओ कया १-२२ पंचमं कुसतणाणि य ૨૩-૧૭ निव्वाणं परमं जाइ 3-१२ नेहपासा भयंकर २३-४३ पंचमम्मि जहनेणं 3६-२३८ निव्वाणमग्गं विरइ उवेइ २१-२० नो अइमायाए पाणभोयणं आहरेत्ता पंचमहव्वयजुत्तो १८-८८ निव्वावारस्स भिक्खुणो -१५ १६ सू० १० पंचमहव्वयधम्म २३-८७ निविण्णकामो मि महण्णवाओ १९-१० नो इंदियग्गेज्झ अमुत्तभावा १४-१८ पंचमाए जहन्नेणं 38-१६४ निविण्णसंसारभया जहाय १४-२ नो इत्थीणं इंदियाई.... १६-९०६ पंचमा छंदणा नाम २१-3 निव्वितिगिच्छा अमूढदिट्ठी य २८-3१ नो इत्थीणं कहं कहित्ता हवइ... १६ सू०४ पंचमा होइ नायव्वा 33-4 निव्विसया निरामिसा १४-४८ नो इत्थीणं कुडुतरंसि वा.... १६ सू०७ पंचमुट्ठीहिं समाहिओ २२-२४ निव्वेएण भंते ! जीवे कि..... २८ २० 3 नो इत्थीहिं सद्धि.... १६ सू०५ पंचमो छ?ओ पइण्णतवो 3०-११ निसंते सियाऽमुहरी १-८ नो एणं पडिवज्जए 3-१० पंचलक्खणए तुम १८-४३ निसग्गुरूइ त्ति नायव्वो २८-१८ नोकसायं तहेव य 33-१० पंचविहमंतरायं ૩૩-૧૫ निसग्गवएसई २८-१६ नो ताहि विणिहन्नेज्जा २-१७ पंचविहा जोइसिया ૩૬-૨૦પ निसन्नं रुक्खमूलम्मि २०-४ नो तेसिं वयइ सिलोगपूयं १५-६ पंचविहे कामगुणे १६-१० निसीएज्जप्पकुक्कए १-30 नो तेसिमारंभे दंडं ८-१० पंचसमिओ तिगुत्तिगुत्तो य १८-८८ निसेज्जं पायकंबलं १७-७ नो निग्गंथे पुव्वरयं पुव्वकीलियं पंचसमिओ तिगुत्तो 30-3 निस्संकिय निक्कंखिय २८-३१ अणुसरित्ता हवइ... १६ सू०८ पंचहाणुत्तरा सुरा 38-२१६ निस्संगो चत्तगारवो १९-८८ नो पणीयं आहारं आहरित्ता हवइ... पंचहा जलयराहिया 38-१७२ निस्संसो अजिइंदिओ ३४-२२ १६ सू०८ पंचहा जोइसालया उ६-२०८ Page #445 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયાણિ पंचहा ते पकित्तिया ३६- १६-१८, २१, ૮૫, ૧૧૮ १३-२६ १३-३४ १८-४५ ३४-२१ १०-१३ पंचालराया । वयणं सुणाहि पंचालराया वियबंभदत्तो पंचाले यदुम्मुहो पंचासवप्पवत्तो पंचिदियकायम गओ पंचिदियतिरिक्खाओ पंचिदिया उ जे जीवा पंचिदियाणि कोहं पंचैव समिइओ पंजली पडिपुच्छई पंडिया पडियक्खणा पंडियाणं सकामं तु पंडुपगमट्टिया पंडु निम्ला सुहा पंतं सयणासणं भत्ता पंतमुलाई परिव्वएस भिक्खू पंताणि चेव सेवेज्जा पंतावहि उवगरणं पकप्मम्मि तहेव य पक्ककविट्ठस्स वावि जारिसओ पक्कपुव्वो अनंतसो पक्कमंत दिसोदिसि पक्कमंति महेसिणो पक्खपिंडं व संजए पक्खिणो य चउव्विहा पक्खी पत्तं समादाय पक्खेण यदुअंगुल पगाढा जत्थ वेयणा पगामदुक्खा अणिगामसोक्खा पच्चक्खाणेणं भंते! जीवे fan... पच्चयत्थं च लोगस्स पच्चागया छुट्टा पच्चुप्पनपरायणे पच्छा कडुयविवागा पच्छा गमिस्सामु पहाणमग्गं पच्छा जाया ! गमिस्सामो पच्छातावेण दयाविहूणो पच्छातावे य तवप्पभावं पच्छा दिट्ठो य तीए वि ३६-१७० ३६-१५५ ८-३६ २४-१ २०-७ ८-६२,१८ ८६,२२-४८ 4-3 ५-१७ ३६-७२ ३६-६१ १५-४ १५-१३ ८-१२ १२-४ ३१-१८ ३४-१३ १७-४८ २७-१४ २८-३६ १-१८ ३६-११८ ६-१५ ૨૬-૧૪ ५-१२ १४- १३ ૨૬૦ ૧૪ २३-३२ ३०-१८ ८७४ १८-११ १४-३१ ૧૪-૨૬ २०-४८ ३२- १०४ २२-३४ पच्छा धम्मं चरिस्ससि पच्छा पच्छाणुतावए पच्छा परित्राय पच्छा पुरा न चइयव्वे पच्छायइत्ता नियगं सरीरं पज्जत्तमज्जत्ता ३६-७०, ८४, ८२, १०८, ११७, १२७, ૧૩૬, ૧૪૫ पज्जवचरओ भवे भिक्खू पज्जवाणं च सव्वेसि पडिलेहिज्ज गोच्छगं ७-८ पडिलेहिज्ज जयं जई १७- ४३ पढमं पयं पसत्थं 10-33 ४-७ १८-१३ १२-८ पज्जवाणं तु लक्खणं पट्टणमडंबसं बाहे पडंति नरए घोरे पडिकम्मं को कुणई पडिले अभिक्खण २७-११ पडिक्कमणेणं भंते! जीवे किं... २८० १२ पक्किमामि परिणाणं पडिले हित्ताण भंडयं पडिले हित्ता मुणी कुज्जा पडिले पत्ते ३०-२४ २८-५ पडिवज्जइ भावओ पडिवज्जिया पंच महव्वयाणि डिसोओ व्वदुत्तरो २८-१३ 30-98 १८-२५ १८-७६ १८-३१ २६-३७ पडिक्कमित्ता कालस्स पडिक्कमित्तु कालस्स २६-४५ २६-४१, ४८ पडिक्कमित्त निस्सल्लो पडिगाहेज्ज संजए १-३४ पडिच्छामि संवुडे १-३५ पडिणीए असंबुद्धे १- ३ पत्ते वाणासि पुरिं १-१७ पडिणीयं च बुद्धा पपुच्छयाणं भंते! जीवे...२८ सू०२१ पडिपुण्ण दलेज्ज इक्कस्स ८-१६ पडिपुण्णं नालमेस्स ९-४८ पडिपुणे पुण्णमासीए ૧૧-૨૫ पधावंतं निगिण्हामि पडिमं पडिवज्जओ २-४३ पारस तीसइ विहा २३-१६ पडिरूवं पडिवत्ति पन्ना समिक्ख धम्मं पडिरूवयाए णं भंते! जीवेकिं..२८ ०४३ पन्ने अभिभूय सव्वदंसी पडिरूवेण एसित्ता १-३२ २६-२७ पडिलेहणं कुणंतो पडिलेहणाअणाउत्ते १७-८ पडिलेहणापमत्तो २६-३० २६-२३ २६-३८ २६-२१ २६-२० १७- १० २३- ८७ २.१-१२ १८-३६ पढमं पोरिसिं सज्झायं पढमम्मि जहन्त्रेणं पढमा आवस्सिया नाम पढमाए जहन्त्रेणं पढमे वर महाराया ! पढमे वासचउक्कम्मि पढमे सयमम्मि परिणयाहिं तु पणजीवाण अंतरं पणयालसयसहस्सा पणवीस भावणाहिं पणवीस सागराई पणीयं पाणभोयणं पणीयं भत्तपाणं च पणीयं भत्तपाणं तु पत्तं दुक्खं अनंतसो पत्तपुप्फफलोवेए પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ ३६-२५२ ३४-५८ ३६-१०४ ३६-५८ ३१-१७ ३६-२३६ 30-26 ૧૬-૧૨ १६-७ १८- ६१ ८-८ १-४१ ૧૨-૨૪ ३६-८४ 38-03 38-64 २५-२ ૧૯-૫૯ पत्तो गइमणुत्तरं १८-३८, ४०, ४२, ४३, ४७ पत्तो वेयरणि नदि पदट्ठचित्तो य चिणाइ कम्मं ३२-३३, ४६, ५७, ७२, ८५, ८८ २३-५६ ३६-१६७ २३-२५ १५-२, १५ पत्तिएण पसायए पत्तीइ भद्दाइ सुहासियाई पत्तेगसरीरा उ पत्तेगा य तहेव य पत्तेया इति आहिया पप्पोति मच्चुं पुरिसे जरं च पप्फोडणा चउत्थी पबंधं च न कुव्वाई पबंधं च पकुब्बई भट्ठा किं तु सगास अम्हं पभीओ परलोगस्स पभूयधणसंचओ पभूयरयणो राया २६-२८ २६-१२, १८, ४३ ३६-२३४ मज्जेज्ज जयं जई पमत्ते य अभिक्खणं २६-२ ३६-१६० २०-१८ पत्ते रसलोलुए साय गवेसए य पम्हलेस तु परिणमे १४-१४ २६-२६ ११-११ 99-9 ૧૨-૧૬ ५-११ २०-१८ २०-२ २४-१४ १७-८ ३४-२३ ३४-३० Page #446 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ૯૭૫ પરિશિષ્ટ ૧: પદાનુક્રમ 3४-१७, १८ 3४-६१ ३४-२८, ३१ ૧૮-૨૦ १-४६ 3-१७;६-५ १-१३ ૧-૨૦ १२-२८ ૧૩-૧૩ २०-33 ૨૫-૨૮ १८-४८ १२-36 २८-१२ पम्हलेसा उ वण्णओ 3४-८ परिवज्जित्तु संजए २४-१० पसत्थलेसाण तिण्हं पि पयओ तं पडिस्सुणे १-२७ परिवज्जेज्ज संजए १८-30 पसत्थाओ अहिटेज्जासि पयण पयावणेसु य 3५-१० परिवाडीए न चिट्ठज्जा १-३२ पसंतचित्ते दंतप्पा पयणुकोहमाणे य 3४-२८ परिवूढे परंदमे ७-६ पसन्नं ते तहा मणो पयहित्तु महाजसो १८-४८ परिव्वयंते अणियत्तकामे १४-१४ पसन्ना लाभइस्संति पयाइं जो पसरई उ सम्मत्तं २८-२२ परिसप्पा दुविहा भवे उद-१८१ पसवो दासपोरुसं पयाहिणं करेंतो ८-५९ परिसुक्कमुहे दीणे २-५ पसायए ते हु दुरासयं पि परं अप्पाणमेव य २५-८, १२, परिहायति चरिमंते 36-५८ पसायपेही नियागट्ठी १५, 33, 3७ परिहारविसुद्धीयं २८-३२ पसारिया बाहु अकम्मचेटे परं भवं सुंदर पावगं वा १३-२४ परीसहाणं पविभत्ती २-१ पसाहि पंचाल गुणोववेयं परं संवेगमागओ २१-१० परीसहा दुव्विसहा अणेगे २१-१७ पसिढिलपलंबलोला पर करणे पडिपुच्छणा २६-५ परीसहे आयगुत्ते सहेज्जा २१-१८ पसुत्तो मि नराहिवा! परगेहंसि वावडे १७-१८ परूवणा तेसि भवे 36-3 पसुबंधा सव्ववेया परपासंड सेवए १७-१७ परे भवे अस्थि जीवस्स 3४-५८, ५८ पहणे कम्ममहाणवं परप्पवित्तस्स उ भिक्खकाले १२-८ परेसु धासमेसेज्जा २-30 पहयाओ दुंदुहीओ सुरेहि परमट्ठपएहि चिट्ठई २१-२१ पलंडूलसणकंदे य उ६-८७ पहा छायातवे इ वा परमत्थसंथवो वा २८-२८ पलालं फासुयं तत्थ २३-१७ पहाय ते पास पयट्ठिए नरे परमद्धजोयणाओ २६-34 पलिउंचग ओवहिए 3४-२५ पहाय रागं च तहेव दोसं परमंतेहिं वा पुणो १८-3१ पलिओवमऽट्ठभागो 36-२२१ पहीणपुत्तस्स हु नत्थि वासो परमाणुगो य बोद्धव्वा 38-10 पलिओवमं जहन्ना 3४-५२ पहीणपुत्तो मि तहा अहं पि परमा दुहसंबद्धा १५-७१ पलिओवमं तु एगं 36-२२१ पहीयए कामगुणेसु तण्हा परमाहम्मिएसु य 3१-१२ पलिओवमस्स भागो उ8-१८१ पहू दुक्खे विमुच्चई परलोए अणिस्सिओ १८-८२. पलिओवमाई तिण्णि उ 3६-२००, २०१ पाइओ कलकलंताई परलोगे भविस्सई २२-१८ पलिओवमाउ तिण्णि उ 38-१८४, १८५ पाइओ मि जलंतीओ परस्सणुवघाइए २४-१७ पलिओवममेगं तु उ६-२२० पाउं होई सुदुक्करं पराईओ वाहिरिवोसहेहि उ२-१२ पलियमसंखं च उक्कोसा ३४-५० पाए पसारिए वावि परिग्गहं इथिओ माणमायं १२-४१ पलियमसंखं तु उक्कोसा 3४-४८ पागारं कारइत्ताणं परिग्गहविवज्जणं १८-२८ पलियमसंखिज्जइमो उ४-४८ पाडिओ फालियो छिन्नो परिग्गहारंभनियत्तदोसा १४-४१ पलियमसंखेजेणं 3४-५२ पाढवं सरीरं हिच्चा . परिजुण्णेहि वत्थेहिं २-१२ पलेंति पुत्ता य पई य मज्झं १४-३६ पाणभूयदयट्ठाए परिजूरइ ते सरीरयं १०-२६ पल्लोयाणुल्लया चेव उ६-१२८ पाणयम्मि जहन्नेणं परिणामो तेसि पंचहा 3६-१५ पवज्जं अस्सिओ मुणी ३५-२ पाणवहं मिया अयाणंता परिणामो न सुंदरो १६-१७ पवेइया आवसहा य रम्मा १३-१3 पाणवहमुसावाया परिदाहेण तज्जिए २-८ पवेसेज्ज अरी कुद्धो २०-२० पाणाइ भूयाइ विहेडयंता परिभोगेसणा य जा २४-११ पव्वइओऽणगारियं २०-३४ पाणाइवयाविरई परिभोयंमि चउक्कं २४-१२ पव्वइओ हि सि अणगारियं १०-२८ पाणिणा कम्मकिब्बिसा परिमंडलसंठाणे 3६-४२ पव्वए अणगारियं २०-3२:२१-१० पाणिदया तवहेडं परिमंडला य वट्टा 3६-२१ पव्वज्जं सा जिणस्स उ २२-२८ पाणी नो सुप्पसारए परिमियं चेव आयाम 3६-२५४ पव्वज्जमब्भुवगओ १८-३६ पाणीपाणविसोहणं परियट्टणयाए णं भंते ! जीवे... २८सू०२२ पव्वज्जाठाणमुत्तमं -६ पाणे य नाइवाएज्जा परियटुंतीए राईए २०-33 पव्वयंतो न सोयइ २५-२० पायं रसा दित्तिकरा नराणं परियायधम्म चभिरोयएज्जा २१-११ पव्वावेसो तहि बहुं २२-3२ पायच्छित्तं तमाहियं परिवज्जणं रसाणं तु उ०-२६ पसत्थदमसासणे १८-८3 पायच्छित्तं दसविहं ૨૧-૧૯ १४-२८ १४-30 ૩૨-૧૦૭ ૩પ-૨૦ १८-१८ १५-७० १५-36 १-१८ ८-१८ १८-५४ 3-93 ૩૫-૧૦ उ६-२३१ 3०-२ १२-36 ૧૯-૨૫ 3-4 २६-४ २-२८ ૨૬-૨૫ ૩૨-૧૦ 30-39 30-39 Page #447 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ८७६ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ पायच्छित्तं विणओ 30-30 पियं न विज्जई किंचि -१५ पुत्तं दारं च नायओ १८-८७ पायच्छित्तकरणेणं भंते ! जीवे....२८ स.१७ पियधम्मे दढधम्मे उ४-२८ पुत्तं रज्जे ठवित्ताणं १८-३७, ४६ पायत्ताणीए महया १८-२ पियपुत्तगा दोन्नि वि माहणस्स १४-५. पुतदारं च बंधवा पारियकाउस्सग्गो २६-४०, ४२४८, ५१ पियमप्पियं सव्व तितिक्खएज्जा २१-१५ पुत्तसोगदुहट्टिया ૨૦-૨૫ पारेवयगीवनिभा 3४-६ पियरं परमक्खिया १८-१५ पुत्ते पडिठप्प गिहंसि जाया ! १४-८ पावं पुरा कम्ममकासि मोहा १४-२० पियरो वि तहा पुत्ते १८-१५ पुत्ते रज्जे ठवित्ताणं १८-४६ पावकम्मनिरासवे 3०-६ पिया आणेइ रूविणिं २१-७ पुत्तो मे भाय नाइ त्ति १-36 पावकम्मपवत्तणे 3१-3 पिया मे सव्वसारं पि २०-२४ पुमत्तमागम्म कुमार दो वी १४-3 पावकम्मेहिं पाविओ १४-५७ पिसायभूय जक्खा य 3६-२०७ पुरं अंतेउरं च मे २०-१४ पावकम्मो अणंतसो १८-५3 पिहुंडं नगरमागए २.१-२ पुराणपुरभेयणी ૨૦-૧૮ पावगं परिवज्जए १-१२ पिहुंडे ववहरंतस्स २१-3 पुरिमस्स पच्छिमंगी २3-८७ पावदिट्ठित्ति मन्नई १-3८ पीणिए विउले देहे -२ पुरिमा उज्जुजडा उ २३-२६ पावदिट्ठि उ अप्पाणं १-36 पीलिओ मि सकम्मेहिं १८-43 पुरिमाणं दुव्विसोझो उ २३-२७ पावदिट्ठि विहन्नई २-२.२ पीलेइ अत्तटुंगुरू किलिटे 3२-२७,४०, पुरिसेसु य अट्ठसयं 38-५१ पावसमणि त्ति वुच्चई १७-3 थी १८ 43, 63, ७८, ८२ पुरीए तत्थ माहणे २५-४ पावसुयपसंगेसु 3१-१८ पुग्गलाणं तु लक्खणं २८-१२ पुरे पुराणे उसुयारनामे १४-१ पावाइ कम्माइ पुणेल्लयामो? १२-१४ पुग्गला समुदाहिया उ-२० पुरोहिओ तस्स जसा य पत्ती १४-3 पावेसु तं दमीसरा! २२-२५ पुच्छई तं महामुणि २५-१3 पुरोहियं तं कमसोणुणंतं १४-११ पासइ समण संजयं १८-५ पुच्छ भंते ! जहिच्छं ते २ 3-२२ पुरोहियं तं ससुयं सदारं १४-39 पासंडा कोउगा मिगा २ 3-१८ पुच्छमाणस्स सीसस्स १-२३ पुलए सोगंधिए य बोद्धब्बे 38-96 पासजाईपहे बहू ६-२ पुच्छामि ते महाभाग ! २३-२१ पुव्वं ता वत्थमेव पडिलेहे २६-२४ पासबद्धा सरीरिणो २३-४० पुच्छिऊण मए तुब्भं २०-५७ पुव्वं विसुद्धसमद्धम्मे 3-१८ पासमाणो न लिप्पई ताई ८-४ पुच्छिज्जा पंजलिउडो १-२२ पुवकम्मखयट्ठाए ६-१३ पासवणुच्चारभूमि च २६-3८ पुच्छेज्जा पंजलिउडो २६-८ पुव्वकोडीपुहत्तं तु 38-१७६ पासाए कारइत्ताणं ८-२४ पुज्जा जस्स पसीयंति १-४६ पुवकोडीपुहत्तेणं 3६-१८५, १८२, २०१ पासाए कीलए रम्मे २१-७ पुट्ठो केणइ कण्हुई २-४०, ४६ पुव्वाई वासाई चरप्पमत्तो ४-८ पासाएसु गिहेसु य ४-७. पुट्ठो तत्थहियासए २-३२ पुव्वा वाससया बहू 3-१५ पासाओ विन फिट्टई २०-३० पुट्ठो य दंसमसएहिं २-१० पुचि च अणागयं च ૧૨-૩૨ पासा य इइ के वुत्ता? २. 3-४२ पुट्ठो वा नालियं वए १-१४ पुचि भावणभाविया ૧૪-પર पासायलोयणट्ठिओ १८-४ पुढविक्कायमइगओ १०-५ पुन्विल्लंमि चउब्भाए २६-८, २१ पासायलोयणे ठिओ २१-८ पुढवीआउक्काए २६-30 पुहुत्तेण अणाईया 38-६५ पासित्ता से महापन्ने २२-१५ पुढवी आउजीवा य 3६-६८ पूइदेहनिरोहेणं पासित्तु भद्दा इणमाहु भुज्जो १२-२५ पुढवीकट्टनिस्सिया उप-११ पेच्चत्थं नावबुज्झसे १८-१३ पासेण य महाजसा २३-२८ पुढवी छत्तसंठिया उ६-५७ पेच्चा होहिसि उत्तमो -५८ पासेण य महामुणी २३-१२, २३ पुढवीजीवाण अन्तरं 3६-८२ पेज्जदोसमिच्छादसणविजएणं भंते ! पासे समियदसणे -४ पुढवी य सक्करा वालुया य 36-3 ૨૯ સૂ૭૨ पासेहिं कूडजालेहि १४-६३ पुढवी साली जवा चेव ८-४८ पेडा य अद्धपेडा 3०-१८ पिउणा सयं कोसलिएण रना १२-२२ पुढवीसु सत्तसू भवे 38-१५६ पेसिया पलिउंचंति ૨૭-૧૩ पिंडवायं गवेसए ६-१६ पुढो विस्संभिया पया 3-२ पोएण ववहरते ૨૧-૨ पिंडवायं चरे मुणी उ५-१६ पुणो चउत्थीए सज्झायं २६-१२ पोरिसीए चउत्थीए २१-४४ पिंडोग्गहपडिमासु 3१-८ पुणो पुणो वंदई सक्को ४-५८ पोरिसीए चउम्भाए २६-२२, 3७,४५ पिडोलए व दुस्सीले ५-२२ पुण्णं पावासवो तहा २.८-१४ पोल्ले व मुट्ठी जह से असारे २०-४२ पियंकरे पियंवाई ११-१४ पुत्तं ठवेत्तु रज्जे -२ पोसहं दुहओ पक्खं ५-२३ Page #448 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરમ્નયણાણિ પરિશિષ્ટ ૧: પદનુક્રમ ५-१७ ६-१० १३-१७ પ-૧૫ ८-५ ५-१६ १२-३१ 3६-२.33 38-१६६,२३४ 38-८० उ६-१६५ 3१-१५ ૨૨-૩૫ १५-38 २८-३४; 30-७ २८-३४; 30-9 ૩૬ - ૨૫૨. 38-२३५ पोसेज्जा वि सयंगणे ७-१ बंभम्मि नायज्झयणेसु 31-१४ बालाणं कुरकम्मार्ण पोसे मासे चउप्पया २६-१3 बंभयारिं नमसंति १६-१६ बालाणं तु पवेइयं बंभलोए जहन्नेणं 3६-२२६ बाला पंडियमाणिणो फगुणवइसाहेसु य २६-१५ भलोगा य लंतगा ३६-२१० वाला पावियाहि दिट्ठीहि फरुसं पि अणुसासणं १-२८ बज्झई मच्छिया व खेलमि ८-५ बालाभिरामेसु दुहावहेसु फलेइ विसभक्खणि २३-४५ बज्झमाणं निरामिसं १४-४६ बाले मच्चुमुहं पत्ते फासओ उण्हए जे उ 36-36 बज्झमाणाण पाणिणं २३-८० बाले य मंदिए मूढे फासओ कक्खडे जे उ 38-3४ बज्झो तवो होइ 30-८ बाले संतस्सई भया फासओ गुरुए जे उ 38-38 बलमोरोहं च परियणं सव्वं ८-४ बालेहि मृदेहि अयाणएहि फासओ निद्धए जे उ 38-४० बलवंते अप्पडिहए ११-१८ बावतरं कलाओ य फासओ परिणया जे उ उ8-१८ बलाबलं जाणिय अप्पणो य २१-१४ बावीसं सागराई फासओ मउए जे उ 38-3५ बला संडासतुंडेहि १८-५८ बावीसं सागरोवमा फासओ लहुए जे उ 38-39 बहवे दसुया मिलक्खुया १०-१६ बावीससहस्साई फासओ लुक्खए जे उ 38-४६ बहवे परिभस्सई बावीस सागरा ऊ फासओ सीयए जे उ 36-3८ बहवे गेयमाणा वि 3-१० बावीसाए परीसहे फासपरिणामलक्खण 3४-२ बहिविहारा अभिगम्म भिक्खं १४-१७ बाहाहि काउं संगोफं फासस्स कायं गहणं वयंति उ२-७५ बहिविहाराभिनिविट्ठचिना १४-४ बाहाहि सागरो चेव फासाणुगासाणुगए य जीवे 3२-७८ बहिया उडमादाय -१३ बाहिरभतरो तहा फासाणुरतस्स नरस्स एवं ३२-८४ बहुअंतरायं न य दीहमाउं १४-७ बाहिरो छविहो वुत्तो फासाणुवाएण परिगहेण 3२-८० बहुआगमविण्णाणा उ६-२६२ बिइए वासचउक्कम्मि फासा फुसंती असमंजसं च ४-११ बहुं खु मुणिणो भई (८-१६ विइयम्मि जहन्नेणं फासिदियनिग्गहेणं भंते ! जावे..२८ सू.१७ बहुं संचिणियारयं ७-८ विझ्या य निसोहिया फासुए सिज्जसंथारे २३-४,८ बहु कम्मलेवलित्ताणं ८-१५ बीए सोहेज्ज एसणं फासुए सेज्जसंथारे २५-3 बहुपाणविणासणे 34-१२ बीयं झाणं झियायई फासुयं परकडं पिंडं १-3४ बहुपाणिविणासणं २२-१८ बीयाणि हरियाणि य फासुयम्मि अणावाहे उ५-9 बहुमए दिस्सई मग्गदेसिए १०-७१ बुद्धपत्त नियागट्टी फासे अतित्तस्स परिगहे य ३२-८२ बहुमाई पमुहरे १७-११ बुद्धस्स निसम्म भासियं फासे अतित्ते य परिम्गहे य ३२-८१ बहुयं मा य आलवे १-१० बुद्धाणं अंतिए सया फासे अतित्तो दुहिओ अणिस्सो ३२-८3 बहुयाणि उवासाणि १४-८५ बुद्धे अभिजाइए फासे विरत्तो मणुओ विसोगो 3२-८६ बहुसो चेव विवाइओ १८.६३ बुद्धे परिनिब्बुडे चरे फासेसु जो गिद्धिभुवेई तिव्वं 3२-७६ बहूणं बहुगुणे सया ४८ बुद्धेहायरियं सया फेणबुब्बुयसंन्निभे १८-१३ बाढं ति पडिच्छइ भत्तपाणं १२-3५ बुद्धो भागे परिच्चयई बायरकाए मणिविहाणा 38-७४ बुद्धोवधाई न सिया बंधणेहि वहेहि य १-१६ बायरा जे उ एज्जत्ता ३६-७१, ८५.८७, बूहि जन्नाण जं मुहं बंधमोक्खपइणिणो १०५, ११८ हि धम्माण वा मुह बंधू रायं ! तवं चरे १८-१५ वारसंगविऊ बुद्धे २3-9 बेइंदियआउठिई बंभचेररओ थीणं १६-४, ५,६ बारसहि जोयणेहि 38-५७ वेइंदियकायठिई बंभचेररओ भीक्खू १६-२, 3,७,८ बारसेव उ वासाई 5F-२५१ बेइंदियकायमइगओ बंभचेररओ सया १६-८ बालं सम्मइ सासंतो १-39 बेइंदियजीवाणं बंभचेरसमाहिए १६-१५ बालग्गपाइयाओ य ८-२४ बेइंदियतेइंदिय बंभचेरस्स रक्खला १६-१ बालमरणाणि बहुसो 36-२.६१ बेइंदिया उ जे जीवा बंभचेरेण बंभणो २५-30 बालस्स पस्स बालत्तं ७-२८ बोद्धचा इंदकाइया बंभदत्तो महायसो १३-४ बालाणं अकामं तु 4-3 बोही होइ सुदुल्लहा तेसि २४-१२ २६-१२,१८,४3 १७-६ १०-30 ११-१३ १०-३४ १-४२ १-४० २५-१४ ૨૫-૧૪ 38-१३२ उ६-१33 १०-१० उ8-१३४ 3६-१२६ उ8-१२७ उ६-१३८ ८-१५ Page #449 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ भइ फासओ विय भइस संठाणओ विय भइ से गंध भइए से उ वण्णओ भइणीओ मे महाराय ! भइयव्वा ते उ खेत्तओ भंडगं दुविहं मुणी भंडयं पडिलेहित्ता भगवं अरिनेमित्ति भगवं! एत्थ मे खमे भगवं गोयमे नामं भगवं वद्धमाणो ति भगवं! वाराहि मे भगवं वेसालिए वियाहिए भत्तपाणस्स अट्ठाए भत्तपाणेय पोसिया भद्दति नामेण अणिदियंगी भद्दवए कत्तिए य पोसे य भमरे कीडपयंगे य भयवं अंतेउरं तेणं भयवं केसिगोयमे भ भट्ठाणेसु सत्त भयभेरवा तत्थ उइंति भीमा भयवेराओ उवरए भरहं वासं नरीसरो भरहवासं नराहिवो भरहो वि भारहं वासं भल्ली हि पट्टिसेहिय १८-१० ६-१७ २२-३८ भुग्गुंज्जोय पराइयं भज्जं जायइ केसवो २२-६ २७-८ भज्जति धिइदुब्बला भज्जा पुत्ताय ओरसा €-3 १३-२५ भजाय पुत्ताविय नायओ य भणंता अकरेंता य ६-८ भणियं रसविवज्जणं 30-28 ३६-६० भणिया जिणवरेहि भत्तं पाणं गवेस २६-३१ भत्तपच्चक्खाणं भंते! जीवे...२८ सू० ४१ १८-८० २७-१४ भावेणं सदहंतस्स १२-२० भावे विरत्तो मणुओ विसोगो २६-१५ भावेसु जो गिद्धिमुवेड़ तिव्वं ३६-१४६ भावोमाणं मुणेयो भासई मुणिवरो विगयमोहो 39-6 २१-१६ भासं भासेज्ज पन्त्रवं ८-१२ २३-८८. ६-६ ३६-४२ थी ४६ ૩૬-૨૨ થી ૪૧ ३६-२२थी २६ ३६-२७ थी ४६ ૨૦-૨૭ ३६-११ २४-१३ २६-८ २२-४ १८-८ २३-६ ૨૩-૫ भवकोडीसंचियं कम्मं भवणवइवाणमंतर भवतण्हा लया वृत्ता भवप्पवंच उम्मुक्का १८-४० १८-३५ १८-३४ १८-५ 30-€ ३४-५१ २३-४८ उ६-६उ भवम्मि चरिमम्मि उ भवसिद्धीयसंमए भवाओ परिमुच्चए भवाहि मणुयाहिवा भविस्सामो जहा इमे भवे देवि त्ति मे सुयं भवोहंतकरा मुणी भाणू य इइ के वुत्ते ? भायणं पडिलेहए भायणं सव्व दव्वाणं भायरं बहुमा भायरो मे महाराय ! ૯૭૮ भारिया मे महाराय ! भाडपक्खी व चरप्पमत्तो भावं चादुत्तर सुण भावणाहि य सुद्धाहिं भावम्मिय आहिया उ जे भावा भावसच्चेणं भंते! जीवे... भासच्छन्ना इवग्गिणो भासादोसं परिहरे भासियव्वं हियं सच्च भावस्स मणं गहणं वयंति भावाणुगासाणुगए य जीवे भावापुरत्तस्स नरस्स एवं भावाणुवाएण परिग्रहेण भावे अतित्तस्स परिग्गहे य भावे अतित्ते य परिग्गहे य भावे अतित्तो दुहिओ अणिस्सो भावेणं पज्जवेहि य भिक्खट्टा बंभइज्जम्मि भिक्खमट्टा उवडिए भिक्खमाणा कुलेकुले भिक्खाए वा गिहत्थे वा भिक्खायरियमाहिया भिक्खायरिया य रसपरिच्चाओ भिक्खालसिए एगे भिक्खावत्ती सुहावहा ३६-६४ ३६-२६८ ९-२२ ८-४२ १४-४५ ७-२६ २३-८४ २३-७७ २६-२२ २८-८ १३-४ ૨૦-૨૬ २०-२८ ४-६ ३०-२५ 30-6 २७-१० ૩૫-૧૫ भिक्खियव्वं न केयव्वं भिक्खुणा भिक्खवत्तिणा भिक्खुधम्मं विचितए भिक्खुधम्मंमिदसवि भिक्खू कुज्जावियक्खणो भिक्खू जायाहि अन्नओ भिक्खूणं पडिमासु य भिक्खू दत्तेसणं चरे 33-१६ ૧૯-૯૪ ३०-२४ ૨૯ ૦ ૧૧ ३२-८८ ३२-८२ ३२-८७ ३२-८३ ३२-८५ ३२-८४ ३२-८६ ३०-१४ २८-१५ ३२-८८ ३२-८८ भुंजाहि सालिमं कूरं भुंजित्तु नमीरायः 30-23 2-3 २४-१० २५- १८ १-२४ १८-२६ १२-३ २५-५ १४-२६ ५-२२, २८ भिक्खुधम्मंमि दसविहे भिक्खू न भवइ तारिसो भिक्खू परमसंजए भिक्खेणं भिक्खुउत्तमा भिच्चाविहूणो व्व रणे नरिंदो પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ भिन्ना हुन डहंति मे भिसं कूराई कुव्व भीए संते मिए तत्थ भीमा भयभेरवा उराला भीमा भीमफलोदया भीमं पवेवियं दट्टु भीमाय साहि ओर परिसप्पा भुंजते मंससोणियं भुंज माणुस्सए भोगे भुंजमाणे सुरं मंसं भुंजा माणुसे भोगे भुंजामु ता कामगुणे पगामं भुंजाहि भोगाइ इमाइ भिक्खू ! जाहि भोगाइ मए समा भुज्जो अच्चिमालिप्पभा भुज्जो जत्थ मणुस्सेसु भुज्जो वि मंदा! पगरेह पावं भुत्तभोगा तओ पच्छा भुक्तभोगी तओ जाया भुत्ता दिया निंति तमं तमेणं भुत्ता रसा भोइ ! जहाइ णे वओ भुत्ता विसफलोवमा भुयमोयगइंदनीले य भूईकम्मं च जे परंजंति भूयग्गामं विहिंसई भूयत्थे णाहिगया भूयाणं जगई जहा ३५-१५ ३५-१५ २-२६ ३१-१० २६-११, १७ २५-६ ३१-११ १-३२ ३१-१० ૩૫-૧૪ 34-9 २५-३७ १४-३० २३-५३ 4-8 १८-३ १५-१४ २३-४८ २२-३६ २२-३५ ३६-१८१ २-११ १९-४३ 4-2; 9 २०-१४ १४-३१ १३-१४ १४-३३ १२-३४ (-3 ५-२७ ७-२७ १२-३८ २२-३८ १७-४३ ૧૪-૧૨ १४-३२ १८-११ ३६-७५ ३६-२६४ 4-2 ૨૮-૧૭ १-४५ Page #450 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ પરિશિષ્ટ ૧: પદનુક્રમ भूयाणं दीसई वही भेओ होइ आहिओ भेत्तूणं कम्मकंचुयं भेयं देहस्स कंखए भेया अटुवीस भेया छत्तीसमाहिया भोइत्ता समणमाहणे भोए चयसि पत्थिवा भोगकालम्मि संजया! भोगा इमे संगकरा हवंति भोगामिसदोसविसण्णे भोगी भमइ संसारे भोगे भुंजाहि संजया! भोगे भोच्चा वमित्ता य भोच्चाण भोए सह इत्थियाहिं भोच्चा पेच्चा सुहं सुवइ भोच्चा माणुस्सए भोए भो भिक्खू सव्वकामियं भोमिज्जवाणमंतर भोमेज्जाणं जहन्नेणं भोयणे परिणिट्ठिए भोयावेउं बहुं जणं उ५-८ मच्चुणाम्भाहओ लोगो १४-२३ मन्नंता अपुणच्चवं 38-१४८ मच्चू नरं नेइ हु अंतकाले १३-२२ ममं भयाहि सुयणू ! ८-२२ मच्छा जहा कामगुणे पहाय १४-3५ ममत्तं छिन्दई ताहे 4-39 मच्छा य कच्छभा य 38-१७२ ममत्तबंधं च महब्भयावह 38-१८७ मच्छियपत्ता तणुयरी उ8-५८ मम रोयई पव्वज्जा हुदुक्खं उ8-99 मच्छिया मसगा तहा 38-१४६ मम लाभे त्ति पेहाए ८-3८ मच्छे जहा आमिसभोगगिद्धे 3२-६३ मम हत्थज्जमागया ५-५१ मच्छो वा अवसो अहं १९-६४ मयं नाणुव्वयंति य २०-८ मज्झिमा उज्जुपन्ना य २३-36 मयलक्खेण चिट्ठई १३-२७ मज्झिमाउवरिमा तहा 3६-२१४ मयेसु बंभगुत्तीसु ८-५ मज्झिमामज्झिमा चेव उ६-२१४ मरगयमसारगल्ले २५-3८ मज्झिमाहेट्ठिमा तहा 38-२१3 मरणं असई भवे २०-११ मझे चिट्ठसि गोयमा ! २3-3५ मरणं पि सपुण्णाणं १४-४४ मणइच्छियचित्तत्थो 30-११ मरणतंमि सोयई १४-८ मणं पवत्तमाणं तु २४-२१ मरणम्मि विराहिया होंति १७-3 मणं पि न पओसए २-११, २६ मरिहिति ते वराया 3-१८ मणगुत्तयाए णं भंते ! जीवे.....२८ सू. ५४ मरिहिसि रायं ! जया तया वा २५-८ मणगुत्ती चउविहा २४-२० मरुम्मि वइरवालुए 3६-२०४ मणगुत्ती वयगुत्ती २४-२ मल्लधूवेण वासियं 38-२.१८ मणगुत्तो वयगुत्तो १२-3; २.२-४७ मसंखभागा जहन्त्रेण नीलठिई २-३० मणनाणं च केवलं २ ८-४; 33-४ मसंखभागं जहनिया होइ २२-१७ मणपरिणामे य कए २२-२१. महंतमोहं कसिणं भयावह मणपल्हायजणणि १६-२ महज्जुई पंचवयाई पालिया १८-७ मणप्पदोसो न मे अस्थि कोइ १२-३२ महत्थऽत्थ विणिच्छओ २०-२८ मणवयकायसुसंवुडे स भिक्खू १५-१२ महत्थरूवा वयणप्पभूया १४-४५ मणसमाहारणयाए णं भंते !....२९ स०५७ महण्यसाया इसिणो हवंति १८-४६ मणसा कायवक्केणं ६-११, २५-१५ महब्भयाओ भीमाओ १५-८ मणसा वयसा कायसा चेव ८-१० महया संवेगनिव्वेयं २०-२२. मणसा वि न पत्थए उप-४, १७, १८ महाउदगवेगस्स 3६-२.६४ मणस्स भावं गहणं वयंति 3२-८७.८८ महाउदग वेगेणं ८-७ मणिरयणकुट्टिमतले १८-४ महाजंतेसु उच्छू वा ४-१२ मणुया दुविहभेया उ 38-१८५ महाजयं जयई जन्नसिटुं २२-१५ मणुया देवा य आहिया उ६-१५५ महाजसो एस महाणुभागो २०-५१ मणुस्साउ तहेव य 33-१२ महादवग्गिसंकासे २3-4६ मणोगयं वक्तगयं १-४३ महानागो व्व कंचुयं 34-१ मणोरमे कामगुणे पहाय १४-४० महानियंठाण वए पहेणं २०-५० मणोरुई चिट्ठइ कम्मसंपया १-४७ महानियंठिज्जिमिणं महासुर्य २५-२ मणो साहसिओ भीमो २३-५८ महापउमे तवं चरे २४-५ मणोसिला सासगंजणपवाले उ६-१४ महापभावस्स महाजसस्स २४-४ मणोहरं चित्तहरं 34-४ महाबलो रायरिसी २३-८७ मण्डिकुच्छिसि चेइए २०-२ महामुणी महापइन्ने महाजसे २.3-६२ मत्तं च गंधहत्थि २२-१० महामेहप्पसूयाओ १८-38 मद्दवयाए णं भंत!.... २८.५० महारंभपरिग्गह 3-१४ २२-30 १८-८६ १८-८८ १३-१४ १-२७ १४-४५ १८-१४ २७-६ 3१-१० 38-७५ ५-3 ५-१८ ७-८ 38-२५६ 38-२६१ १४-४० १८-५०. ३५-४ ३४-४२ ३४-४३ ૨ ૧-૧૬ १-४७ २३-८८ ૧૩-૧૨ १२-39 १८-७२ ૧૮-૧૮ २३-६६ ૨૩-૬૫ ૧૯-૫૩ ૧૨-૨ १२-२३ १८-५० १५-८६ २०-५१ २०-43 १८-४१ १८-८७ १८-५० २०-43 २३-५१ मए उ मंदपुण्णेणं मए नायमणायं वा मए सोढाओ भीमाओ मए सोढाणि भीमाणि मंतं मूलं विविहं वेज्जचिंतं मंतमूलविसारया मंताजोगं काउं मंदा निरयं गच्छति मंदा य फासा बहुलोहणिज्जा मंसट्ठा भक्खियव्वए मागं कुसीलाण जहाय सव्वं मागं च पडिवज्जई मग्गं बुद्धेहि देसियं मागं विराहेत्तु जिणुत्तमाणं मागगामी महामुणो भग्गे उप्पहवज्जिए मग्गेण जयणाइ य मग्गे तत्थ सुहावहे मग्गे य इइ के वुत्ते? मघवं नाम महाजसो | Page #451 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८८० પરિશિષ્ટ ૧: પદનુક્રમ १८-२ महारण्णम्मि जायई १५-७८ माया गईपडिग्घाओ ४-५४ मित्तवं नायवं होइ 3-१८ महारिसी उत्तम ठाण पत्त १२-४७ माया पिया एहसा भाया -3 मित्ता य तह बंधवा १८-१४ महाविमाण सव्वद्वे उ६-२४४ मायामुसं वड्डइ लोभदोसा ३२-3०, ४३, मियं कालेण भक्खए १-३२ महावीरस्स भगवओ २१-१ ५६, ६८,८२,८५ मियचारियं चरिस्सामि १८-८५ महावीरेण देसियं ५-४ माया य मे महाराय! २०-२५ मियाइ पुत्तस्स निसम्म भासियं १६-८७ महासिणाणं इसिणं पसत्थं 3४-२८ मिया कालिंजरे नगे १3-8 महासुक्का व दिपंता 3-१४ मायाविजएणं भंते ! जीवे किं..२८ सु०७0 मिया तस्सग्गमाहिसी १५-१ महासुक्का सहस्सारा 3.२.११ मायावुइयमेयं तु १८-२६ मियापुत्ते जहारिसी १८-८६ महासुक्के जहनेणं 3-२२८ मारिओ य अणंतसो १८-६४, ६५ मियापुत्ते ति विस्सुए महिं माणनिसूरणो १८-४२ मालुगा पत्तहारगा उ६-१७ मियापुत्ते महिड्डिए १८-८ महिड्डिओ पुण्णफलोववेओ १३-२० मा वंतं पुणो वि आइए १०-२८ मिहिलं सपुरजणवयं ८-४ महिड्डियं पुण्णफलोववेयं १३-११ मासक्खमणपारणे २५-५ मिहिलाए चेइए वच्छे महुमेरगस्स व रसो 3४-१४ मासद्धमासिएणं तु उ६-२५५ मिहिलाए डज्झमाणीए ५-१४ महोरगा य गंधव्वा 3६-२०७ मा सव्वे तेएण भे निद्दहेज्जा १२-२३ मिहोकहं कुणइ जणवयकहं वा ૨૬-૨૯ माइले पिसुणे सढे ५-८ मासस्स ऊ पारणए महप्पा १२-३५ मुक्कपासो लहुब्भूओ २३-४०, ४१ माई अवण्णवाई 3६-२६५ मासिएण उ भत्तेण १४-८५ मुको मि विसभक्खणं २३-४६ माई कण्हुहरे सढे 9-५ मासेणं चउरंगुलं २.६-१४ मुग्गरेहिं मुसंढीहिं १८-११ माई मुद्धेण पडइ २७-६ मासे मासे गवं दए ९-४० मुच्चइ कारओ जणो 1-30 मा एवं होलह अहीलणिज्ज १२-२३ मासे मासे तु जो बालो (५-४४ मुच्चई छविपव्वाओ ५-२४ मा कासि कम्माई महालयाई १३-२६ माहं परेहि दम्मतो १-१६ मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं ८-८ मा कुले गंधणा होमो २२-४3 माहणकुलसंभूओ २५-१ गुणी आसि विसारए २७-१ मा गलियस्से व कसं १-१२ माहणतं जहाभूयं २५-३५ मुणी चरे लाढे निच्चमायगुत्ने १५-3 माणं मायं तहेव लोहं च -36 माहणभोइय विविहा य सिप्पिणो १५-८ मुणी विगयसंगामो माणविजएणं भंते ! जीवे कि...२८ सू०५६ माहणी दारगा चेव १४-५३ मुत्तीए णं भंते ! जीवे कि.... ૨૯ સૂર ૪૮ माणुसं जोणिमेति जे ७-१८ माहणेण परित्चत्तं १४-3८ मुसं ते एवमाहंसु माणुसत्तं भवे मूलं ७-१६ माहणो य पुरोहिओ १४-५3 मुसं न वयई जो उ २५-२३ माणुसत्तमि आयाओ 3-११ माहिदम्मि जहनेणं ३६-२२५ मुसं परिहरे भिक्खू १-२४ माणुसत्तं सुई सद्धा 3-१ मा हु भंते ! मुसं वए २०-१५ मुसाभासा निरस्थिया १८-२६ माणुसत्ते असारम्मि १४-१४ मा हू तुमं सोयरियाण संभरे ५४-33 मुसावायविवज्जणं १८-२६ माणुस्सएसु जे यावि दिव्या १४-६ मिउंपि चंडं पकरेंति सीसा १-१३ मुसुंढी य हलिद्दा य अ६-८८ माणुस्सं खु सुदुल्लहं २०-११, २२-३८ मिउ मद्दवसंपन्ने २७-१७ मुहपोत्तियं पडिलेहित्ता २६-२.3 माणुस्सं भवमागए १८-१८ मिए छुभित्ता हयगओ १८-3 मुहरी निक्कसिज्जई १-४ माणुस्सं विग्गहं लद्धं 3-८ मिओ वा अवसो अहं १५-६३ मुहं मुहं मोहगुणे जयंत ४-११ माणेणं अहमा गई ८-५४ मिगचारियं चरित्ताणं १८.८१, ८२ मुत्तहियाई च उक्कोसा 3४-५४ मा तं बिइयं गवेसए १०-30 मिगचारियं चरिस्सामि १५-८४ महत्तद्धं तु जहन्ना 3४-3४ थी 3८, ४६ मा भमिहिसि भवावट्टे २५-३८ मिगव्वं उवणिग्गए १८-१ मूलं घेत्तृण निग्गया ७-१४ मा मग्गे विसमेवगाहिया १०-33 मिच्छत्तनिसेवए जणे १०-१८ मूलच्छेएण जीवाणं ७-१६ मायं च वज्जए सया ५-२४ मिच्छट्ठिी अणारिए ३४-२५ मृलियं ते अइच्छिया ७-२१ मायं जत्थ उ पवयणं २४-3 मिच्छाकारो य निदाए २६.६ मुलियं ते पवेसंति ७-१८ पायं न सेवे पयहेज्ज लोहं ४-१२ मिच्छा दंडो पसृजई ८-30 मेति भूएसु कप्पए मायं पिंडस्स पाणस्स ६-१४ मिच्छादसणरत्ता 3-२५७, २५८ मेत्तिज्जमाणो भयई ११-११ मा य चंडालियं कासी ५-१० मिच्छादिट्ठी अणारिया १८-२७ मेत्तिज्जमाणो वमइ ११-9 मायने असणपाणस्स २-3 मित्तलाईपरिवुडो २०-११ मेयन्ने कि पभासई? १८-२3 , Page #452 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર×યણાણિ ८८१ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ मेरओ य महूणि य १८-90 रसओ अंबिले जे उ 38-3२ राईमई विचितेइ २२-२८ मेरु व्व वाएण अकंपमाणो २१-१८ रसओ कडुए जे उ 38-30 राओवरय चरेज्ज लाढे ૧૫-૨ मेहुणाओ सुसंवुडो २-४२ रसओ कसाए जे उ 38-39 रागं च दोसं च तहेव मोहं ३२-८ मोक्खं गओ अणुत्तरं १८-36 रसओ तित्तए जे उ उ6-२८ रागं दोसं च छिदिया १०-39 मोक्खमग्गगई तच्चं २८-१ रसओ परिणया जे उ उ8-१८ रागदोससमज्जियं 30-१,४ मोक्खसब्भूयसाहणे २3-33 रसओ फासओ चेव 3-२२ थी. २८ रागद्दोसग्गिणा जगं १४-४३ मोक्खाभिकंखिस्स वि माणवस्स 3२-१६ रसओ फासओ तहा 38-१५ रागद्दोसभयाईयं २५-२१ मोक्खाभिकंखी अभिजायसड्ढा १४-६ रसओ महुरए जे उ 38-33 रागद्दीसवसंगया १४-४२ मोणं चरिस्सामि समिच्च धम्म १५-१ रसंतो कुंदुकुंभीसु १८-५१ रागद्दोसादयो तिव्वा २३-४३ मोणं विराहेत्तु असाहुरूवे २०-४६ रसं न किंचि अवरज्झई से 3२-६४ रागद्दोसे य दो पावे 31-3 मोसं अदत्तं च असेवमाणा १२-४१ रसगिद्धेण जंतुणा १८-७ रागस्स दोसस्स य संखएणं ३२-२ मोसं अदत्तं च परिग्गहं च १२-१४ रसगिद्धे न सिया भिक्खाए ८-११ रागस्स हेउं समणुण्णमाहु ३२-२3, 3६, मोसस्स पच्छा य पुरत्थओ य३२-३१, ४४, रसस्स जिब्भं गहणं वयंति ૩૨-૬ર ४९, १२, ७५, ८८ ५७, ७०, ८3, ८६ रसाणुगासाणुगए य जीवे 3२-६६ रागाउरे ओसहिगंधगिद्धे 3२-५० मोहं कओ एत्ति उ विप्पलावो १3-33 रसाणुरत्तरस नरस्स एवं उ२-७१ रागाउरे कामगुणेसु गिद्धे उ२-८८ मोहंगयस्स संतस्स १८-७ रसाणुवाएण परिग्गहेण उ२-६७ रागाउरे बडिसविभिन्नकाए ३२-६३ मोहं च तण्हाययणं वयंति 3२-६ रसा पगामं न निसेवियव्वा 3२-१० रागाउरे सीयजलावसन्ने 3२-७४ मोहं च भिक्खू सययं वियक्खणो २१-१८ रसे अतित्ते य परिगहे य ३२-६८ रागाउरे से जह वा पयंगे ३२-२४ मोहं वा कसिणं नियच्छई १.५-६ से अतित्तो दुहिओ अणिस्सो ३२-७० रागाउरे हरिणमिगे व मुद्धे 32-33 मोहट्ठाणेसु चेव य उ१-१८ रसे अतित्तस्स परिग्गहे य उ२-६८ रागो दोसो मोहो २८-२० मोहणिज्जं पि दुविहं 33-८ रसेण वण्णेण य भुज्जमाणा ३२-२० रागो य दोसो वि य कम्मबीयं 3२-७ मोहणिज्जस्स उक्कोसा 33-२१ रसे फासे तहेव य १६-१० राढामणी वेरुलियप्पगासे २०-४२ मोहणिज्जस्स दंसणे 33-6 से विरत्तो मणुओ विसोगो उ२-93 रायं अभिक्खं समुवाय देवी १४-3७ मोहाणिला पज्जलणाहिएणं १४-१० रसेसु जो गिद्धिमुवेइ तिव्वं उ२-६३ रायस्थ देवी कमलावई य १४-3 मोहो उओ जस्स न होइ तण्हा 3२-८ रसेसु नाणुगिज्झेज्जा २-3८ गयरिसिं उत्तमाए सद्धाए रसो उ काउए नायव्वो ३४-१२. रायलक्खणसंजुए २२-१,3 य सम्मत्तसद्दहणा २८-२८ रसो उ किण्हाए नायव्वो उ४-१० रायवेट्टि व मन्नता २७-१३ रसो उ तेउए नायव्वो ४-१3 रायाणं न पडिमंतेइ १८-८ रई नोवलभामहं १८-१३ रसो उ नोलाए नायव्वो 3४-११ राया बलभद्दो त्ति ૧૯-૧ रइयाए जहक्कम २२-१२ रसो उसूक्काए नायव्चो 3४-१५ राया रज्जंतु हारए ७-११ रक्खमाणी तयं वए २२-४० रहनेमी अहं भद्दे ! २.२-39 राया सह देवीए १४-43 रक्खसा किन्नरा य किंपुरिसा उ६-२०७ रहनेमी भग्गचित्तो २२-3४ रुक्खमूले व एक्कओ उप-६ रक्खेज्ज कोहं विणएज्ज माणं ४-१२ रहाणोए तहेव य १८-२ रुक्खमूले व एगओ २-२० रज्जं तु गुणसमिद्धं १८-४८ रहियं थीजणेण य १६-१ रुक्खा गुच्छा य गुम्मा य 38-८४ रज्जंतो संजमम्मिय १८-८ रहे कल्लाण भासई ११-१२ रुप्प सुवण्णे य वइरे य 38-93 रत्तिं पि चउरो भागे २६-१७ रहे भासइ पावगं ११-८ रूवंधरे मुणिपवराण हेट्ठिमे १७-२० स्नो तहिं कोसलियस्स धूया १२-२० राइणो तम्मि संजए २०-५ रूवस्स चक्टुं गहणं वयंति ३२-२३ रमए अज्जवयणमि २.५-२० राइभाएसु चउसु वि २६-१७ रूवाणुगासाणुगए य जीवे ૩૨-૨૭ रमए पंडिए सासं १-3७ राइयं च अईयारं २६-४७ रूवाणुरत्तस्त नरस्स एवं ૩૨-૩૨ रमेज्जा संजमे मुणी उ६-२४८ राइयं तु अईयारं २६-४८ रूवाणुवाएण परिग्गहेण ३२-२८ रयणाभ सक्कराभा उ६-१५६ राईभोयणवज्जणा १८-३० रूवाहिएसु सुरेसु अ ૩૧-૧૬ रययहारसंकासा ३४-८ राईभोयणविरओ 3०-२. रूविणो चेवऽरूवी य 38-४, २४८ रयाई खेवेज्ज पुरेकडाई २१-१८ राईमई असंभंता २२-36 रूविणो य चउव्विहा 38-१० Page #453 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ रूविणो वि चउव्विहा रूवे अतित्तस्स परिग्गहे य रूवे अतित्ते य परिग्गहे य रूवे अतित्तो दुहिओ अणिस्सो रूवे विरत्तो मणुओ विसोगो रूवेसु जो गिद्धिमुवेइ तिव्वं रेणु व पडे लग्गं रेवययंमि द्विओ भगवं रोइए उनिसग्गो रोगा य मरणाणि य रोगेणालस्सएण य रोज्झो वा जह पाडिओ रोहिणी देवई तहा लंघिया तं नइक्कमे लंतगम्मि जहन्त्रेणं लक्खणं पज्जवाणं तु लक्खण सरसंजुओ लद्धूण वि आरियत्तणं वि उत्तमं सुई वि माणुसत्तणं लद्धे पिंडे अलद्धे वा लया चिदुइ गोयमा ! लया य इइ का वृत्ता ? ल लयावलय पव्वगा कुहुणा लया वल्ली तणा तहा ललिएण नलकूबरो ललियचवलकुंडलतिरोडी लहुभूयविहारिणो लाभं अलाभं च सुहं च दुक्खं लाभंतरे जीविय वूहइत्ता लाभालाभम्मिसंतुट्टे लाभालाभे सुहे दुक्खे लाभा सुद्धा य तुमे महेसी ! लाभो देवगई भवे लाहा लोहो पवई लिंगे दुविहे मेहावि ! लुत्तकेसं जिइंदियं लुप्तस्स सकम्मुणा लुप्पति बहुसो मूढा लेप्पाहि सउणो विव लेवमायाए संजए सज्झयणं पवक्खामि ३६-४ लेसाणं अप्पसत्थाणं 32-30 लेसाणं तु सुणेह मे ૩૨-૨૯ ३२-३१ ३२-३४ ३२-२४ १८-८७ ૨૨-૨૨ लेसाण हुंति ठाणाई २८- १७ लेसासु छसु काएसु साहि परिणयाहि १८-१५ ११- ३ १८-५६ २२-२ 1-33 ३६-२२७ २८-६ २२-५ १०-१७ १०-१८ १०-१६ २-३० २३-४५ २३-४७ ३६-८५ ३६-८४ २२-४१ ८-६० साणं होइ परिणामो लेसाहि सव्वाहि लोए कित्ती से जायए लोएगदेसे ते सव्वे लेसाणं टिई तु वोच्छामि लेसाण ठिई उ देवाणं साण लिई उ वणिया होइ ३४-४४, ४७ लेसाण टिई जहि जहि जा र ३४-४५ 38-33 ३१-८ ३४-६० ३४-५८, ५८ १-४५ 38-89, 130, १३८, १७३, १८२, १८८ ७६-११. लोएगदेसे लोए य लोगं पि एसो कुतिओ डहेज्जा १२-२८ लोगदेसे य बायरा ३६-७८, ८६, ११०, ૧૧૧, ૧૨૦ २३-८१, ८४ २२-४ लोगग्गंमि दुरारुहं लोगनाहे दमीसरे लोगमित्तावियाहिया लोगस्स एग देसम्म लोगालोगे य आगासे लोगुत्तमुत्तमं ठाणं लोगे लिंगप्पओयणं ૯૮૨ लोभे य उवउत्तया लोयंतो उ वियाहिओ ९-५८ २३-३२ लोभविजएणं भंते! जीवे किं...२८ सू०७१ लोभाओ दुहओ भयं लोभाविले आययई अदत्तं १४-४४ १४-३२ ४-७ ३५-१६ १८-८० २०-५५ ७- १६ लोलुप्पमाणं बहुहा बहुं च ८-१७ लोहं दुछं अरई रई च २३- ३० लोहतुंडेहि पक्खिहि २२-२५, ३१ लोयग्गम्म पट्टिया लोयग्गेय पट्टिया ३४-१६, १८ ३४-२ ३४-२० ३४-४० ३४-४७ ९-५४ ३२-२८, ४२, ५५, ६८, ८१, ८४ २४-८ लोहा वा जइ वा भया ६-3 लोहिणीहू य थीहू य ६-१ 38-9 ६-१४८, १५८, ૧૯૮, ૨૧૭ 38-0 १८- ६५ ६-१५ वइगुत्ती चडव्विहा वइरसो कम्पुणा होइ ३४-१ लोहो हओ जस्स न किंचणाई व २५-२३ ३६-८८ ३२-८ ૨૪-૨૨ २५-३१ वएज्ज न पुणो तिय वए विओगे य कहिं सुहं से ? वएस इंदियत्थेसु वंकजडा य पच्छिमा के वक समायारे वतं इच्छसि आवेनुं वंतराणं जहनेणं वंतासी पुरिसो रायं ! वंद अभित्तो वंदई यतओ गुरुं वंदणएणं भंते! जीवे कि वंदपूर्णता वंदमाणा नर्मसंता वंदिऊण तओ गुरु वंदित्ताण तओ गुरुं પરિશિષ્ટ ૧ : પદાનુક્રમ वंदित्ता य तओ गुरुं वच्छल भावणे अट्ठ वज्जेयव्वा य मोसली तइया वज्जेयव्वो सुदुक्क वझं पास वज्झगं वज्झमंडणसोभागं वट्टमाणे उ संजए वड्डूईहि दुमो विव वड्ढए हायए वावी उ६-६१ माणो भवाहिय उ-3 वणप्फईण आउं तु उ६-५६ वणस्स कायम गओ १४-१० वण्णओ गंधओ चेव ३२- १०२ वण्णओ जे भवे किण्हे १८- ५८ वण्णओ जे भवे नीले वण्णओ परिणया जे उ वणओ पी जे उ वणओ लोहिए जे उ ओ सुक्किले जे उ वण्णं जरा हरइ नरस्स राय वरसगंधफासा वज्जपाणी पुरंदरे वज्जभीरू हिएसए वज्जरि सहसंघयणो वज्जित्ता केवलं सं वज्जेज्जा पणिहाणवं १-४१ ३२-२८, ४१, ५४, ७, ८०, ८३ 31-9 २७-२६ ३४-२५ २२-४२ ३६-२२० १४-३८ ८-५५ २६-५० ૨૯ સૂ૦ ૧૧ ३५-१८ २५-१७ २६-४५ २६-२२, ३७, ४०, ४१, ४२, ४८, ४९, ५१ २६-८ २८-३१ ११-२३ ३४-२८ २२-६ ३४-४५ १६-१४ २६-२६ १८-३० २१-८ २१-८ ११-६ १८-६६ २६-१४ २२-२६ ३६-१०२ १०-८ ३६-१५ ३६-२२ ३६-२३ ३६-१६ ३६-२५ ३६-२४ ३६-२६ १३-२६ २८-१२ Page #454 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ८८३ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ वण्णेणं भावमणुमुयंते उ 3०-२3 वाया अदुव कम्मुणा १-१७ विजयघोसे य माहणे २५-३४ वण्णे रूवे य सव्वसो ६-११ वायाविद्धो व्व हढो २२-२४ विजया वेजयंता य ૩૬-૨૧૫ वत्तणालक्खणो कालो २८-१० वायाविरियमेत्तेण E-८ विजहित्तु पुव्वसंजोगं वत्थाई पडिलेहए २६-२७ वारिमझे महालओ २३-६६ विज्जमाणे परे लोए १८-२७ वद्धमाणगिहाणि य ६-२४ वालुयाकवले चेव १८-39 विज्जाचरणपारगा १८-२२ वमणविरेयणधूमणेत्तसिणाणं १५-८ वालुयाभा य आहिया उ६-१५६ विज्जाचरणपारगे वयं च सत्ता कामेसु १४-४५ वावनकुदंसणवज्जणा २८-२८ विज्जाचरणसंपन्ने १८-२४ वयं पवत्तमाणं तु २४-२3 वासं तत्थऽभिरोयए 3५-६ विज्जामंततिगिच्छगा ૨૦-૨૨ वयगुत्तयाए णं भंते ! जीवे... २८ सू० ५५ वासंते अंधयारंमि २२-33 विज्जामाहणसंपया ૨૫-૧૮ वयजोग सुच्चा न असब्भमाहु २१-१४ वासलक्खेण साहियं उ६-२२१ विज्जुसंपायचंचलं १८-१३ वयणं अस्सुयपुव्वं २०-१३ वासाई बारसे व उ 3६-१३२ विज्जुसोयामणिप्पभा २२-७ वयणमिच्छे पुणो पुणो १-१२ वासाणुक्कोसिया भवे 38-८०, ८८, विज्जू अगी य आहिया 3६-२०६ वय समाहारणयाए णं भंते ! ...२८ सू० ५८ १०२, १२२ विज्झवेज्ज पंजलिउडो १-४१ वयाणि सीलाणि परीसहे य २१-११ वासिट्ठि! भिक्खायरियाइ कालो १४-२८ विट्ठ भुंजइ सूयरे १-५ वरं मे अप्पा दंतो १-१६ वासीचंदणकप्पो य १८-८२ विणएज्ज लोमहरिसं ५-31 वरवारुणीए व रसो 3४-१४ वासीमुहा य सिप्पीया उ६-१२८ विणए ठवेज्ज अप्पाणं १-६ वल्लराणि सराणि य १८-८० वासुदेवं महिड्डियं २२-८ विणएण वदए पाए १८-८ वल्लरेहिं सरेहि वा १९-८१ वासुदेवस्स जेट्टगं २२-१० विणएण एस विया ३०-३२ ववहारे उवमा एसा ७-१५ वासुदेवो य णं भणइ २२-२५, 3१ विणयं पाउकरिस्सामि १-१ वसहे जूहाहिवई ११-१८ वासेणुल्ला उ अंतरा २२-33 विणिघायमागच्छइ से चिरं पि २०-४३ वसाओ रुहिराणि य १८-७० वाहिओ बद्धरुद्धो अ १८-६३ विणियट्टणयाए णं भंते ! जीवे... २८ सू.33 वसामि इरियामि य १८-२६ वाहिणो वेयणा तहा २३-८१ विणियद्वृति भोगेसु -६२; १८-८६% वसीय सोवागनिवेसणेसु १३-१८ वाहीरोगाण आलए १८-१४ २२-४५ वसुदेव त्ति नामेणं २२-१ वाहीरोगेहिं पीडिओ ૧૯-૧૯ विणिहम्मंति पाणिणो उ-६ वसे गुरुकुले निच्चं ११-१४ विउलं अट्ठियं सुर्य १-४६ विणीयविणए दंते ३४-२७ वसे ते ठावइत्ताणं ९-3२ विउलं चेव धणोहसंचयं १०-30 वित्त कामे य भुंजिया ७-८ वहणे वहमाणस्स २७-२ विउव्विऊण इंदत्तं ५-५५ वित्ते अचोइए निच्चं १-४४ वहबंधपरीसहा १५-3२ विक्किणंतो य वाणिओ 3५-१४ वित्ते गिद्धे य इत्थिसु ५-१० वहेइ रसमुच्छिए १८-3 विक्खायकित्ती धिइम १८-36 वित्तेण ताणं न लभे पमत्ते ४-५ वहेई से नराहिवे १८-५ विक्खित्ता वेइया छट्ठा २६-२६ वित्थाररुइ त्ति नायव्वो २८-२४ वाइया संगहिया चेव २७-१४ विगईनिज्जूहण करे उ६-२५२ वित्थिण्णे दूरमोगाढे ૨૪-૧૮ वाउक्कायमइगओ १०-८ विगलिदियया हुदीसइ १०-१७ विनाणेण समागम्म २३-३१ वाउजीवाण अंतरं 3६-१२४ विगहाकसायसन्नाणं 3१-६ विन्नाय पवितक्कियं ૨૩-૧૪ वाएइ सयं पडिच्छइ वा २६-२८ विगहासु तहेव च २४-८ विप्पओगमुवागया १3-८ वारण हीरमाणमि ९-१० विगिच कम्मुणो हेडं 3-१७ विप्पजहे तहाविहं भिक्खू ८-४ वागरेज्ज जहासुयं १-२3 विगिटुं तु तवं चरे उ६-२५४ विप्पमुच्चइ पंडिए २४-२७; 30-39 वाडेसु व रच्छासुव उ०-१८ विचित्तं तु तवं चरे 36-२५२ विप्पमुच्चइ पंडिओ ૩૧-૨૧ वाडेहिं पंजरेहिं च २२-१४, १६ विचित्ते चित्तपत्तए 38-१४८ विप्पसण्णमणाघायं ૫-૧૮ वाणारसीए बहिया २५-3 विजढंमि सए काए 38-८२, ८०, विप्पसीएज्ज मेहावी ५-30 वाणियो देइ धूयरं २१-३ १०४, ११५, १२४, विप्फुरंतो अणेगसो ૧૯-૫૪ वादं विविहं समिच्च लोए १५-१५ १५३, १६८, १७७, २४६ विभूसं परिवज्जेज्जा १६-८ वायणाए णं भंते ! जीवे २८ २०२० विजयघोसस्स जन्नंमि २५-५ विमणो विसण्णो अह माहणो सो १२-30 वायणा पुच्छणा चेव 3०-३४ विजयघोसे त्ति नामेणं २५-४ विम्हावेतो य परं 3६-२६३ Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८८४ પરિશિષ્ટ ૧ : ૫દાનુક્રમ हउ वियडस्सेसणं चरे २-४ विहरइ वसुहं विगयमोहो २०-६० वेयणिज्जं तहा मोहं 33-२ विययपक्खी य बोद्धव्वा उ-१८८ विहराभि अहं मुणी! २3-3८, ४१ वेयणिज्जे तहेव य 33-२० वियरिज्जइ खज्जइ भुज्जई य १२-१० विहरामि जहकम २३-४३ वेयणीयं पि य दुविहं 33-७ वियाणिया दुक्खविवद्धणं घणं १८-८८ विहरामि जहानाय २३-४६ वेया अहीया न भवंति ताणं १४-१२ वियाहिओ जं समुविच्च सत्ता 3२-१११ विहरामि महामुणी ! २३-४८ वेयाणं च महं बूहि २५-१४ विरई अबंभचेरस्स १८-२८ विहरिम्सामि निरामिसा १४-४६ वेयावच्चं तमाहियं 30-33 विरइ आयरक्खिए २-१५ विहरेज्ज कामेसु असज्जमाणो 3२-५ यावच्चं तहेव सज्झाओ 30-30 विरए आयरिए पहाणवं २.१-२१ विहरेज्ज पच्छा य जहासुहं तु १७-१ वेयावच्चम्मि दसविहे 30-33 विरए कयविक्कए उ५-१७ विहाणाई सहस्ससो उ६-८3,८१, १०५, वेयावच्चेण भंते ! जीवे..... ૨૯ સૂઇ ૪૪ विरए वेयवियायरखिए १५-२ ११६, १२५, १३५, १४४, वेयावच्चे निउत्तेणं २६-१० विरओ धणपयणपरिग्गहाओ १५४, १६८, १.७८, १८७, वेयावच्चे व सज्झाए विरज्जमाणस्स य इंदियत्था ३२-१०६ १८४, २०३, २४७ वेरत्तियं पि कालं २६-२८ विरत्तकामाण तवोधणाणं १३-१७ विहारं विहरए मुणी २६-३५ वेराणुबुद्धा नरयं उर्वति विरत्ता उन लग्गति २५-४१ विहारजत्तं निज्जाओ २०-२. वेरुलियनिद्धसंकासा ३४-५ विरली अच्छिवेहए 38-१४७ विहुणाहि रयं पुरे कडं १०-3 वेवमाणी निसीयई २२-34 विलुत्तो विलवंतो हं १८-५८ विदंसएहि जालेहि १४-६५ वेसं तं होइ मूढाणं विवज्जणा बालजणस्स दूरा 32-3 वीयरागयाए णं भंते ! ..... २८ सू०४६ वेसं होइ असाहुणो १-२८ विवडइ विद्धंसइ ते सरीस्यं १०-२७ वीयरागो अणासवो उप-२१ वोच्छामि अणुपुव्वसो २४-१८ विवनसारो वणिओ व्व पोए १४-30 वीरियं उवओगो य २८-११ वोछिंद सिणेहमप्पणो १०-२८ विवादं च उदीरेइ १७-१२ वीरियं पुण दुल्लहं 3-१0 वोदाणेणं भंते ! जीवे... ૨૯ સૂઇ રહે विविच्च कम्मुणो हेर्ड ६-१४ वीसई कोडिकोडिओ 33-२3 वोसट्ठकाए विरेज्जा ૩૫-૧૯ विवित्तलयणाइ भएज्ज ताई २.१-२२ वीसई सागरोवमा उ६-२३२ वोसझुकाओ सुइचत्तदेहो १२-४२ विवित्तवासो मुणिणं पसत्थो 3२-१६ वीसं इत्थियासु य 3६-५१ विवित्तसयणासणं 3०-२८ वीसं तु सागराई 3६-२३१ सई च जइ मुच्चेज्जा विवित्तसयणासणयाए णं भंते ! ....२८ १.३२ बुग्गहे कलहे रत्ते १७-१२ स उज्जुभावं पडिवज्ज संजए ર૧-૨૦ विवित्तसेज्जासणजंतियाणं उ२-१२ वुच्छं तेसि चउव्विहं 3-१५८, १७3, सओरोहो य सपरियणो य ૨૦-૫૮ विविह खाइमसाइमं परेसिं १५-११ १८२, १८८, २१७ संकट्ठाणाणि सव्वाणि ૧૬-૧૪ विविहाण व आसवाण जारिसओ 3४-१४ वुच्छामि अणुपुचसो 3०-२८38- संकपप्पेण विहन्नसि ८-५१ विसएहि अरज्जंतो १८-८ ४७, १०६ संकमाणो तणुं चरे १४-४७ विसं तालउडं जहा १६-१७ वुच्छामि सोवागनिवेसणेसु १३-१८ संकरदूसं परिहरिय कंठे १२-१ विसं तु पीयं जह कालकूडं २०-४४ वुज्झमाणाण पाणिणं २३-६५,६८ संकहं च अभिक्खणं १६-3 विसन्ना पावकम्मेहिं ६-१० वेएज्ज निज्जरापेही २-3७ संकाभीओ न गच्छेज्जा २-२१ विसप्पे सव्वओधारे उ4-१२ वेगेण य पहावई २७-६ संखिज्जकालमुक्कोसं 36-133, १४२, १५२ विसमं मग्गमोइण्णो ५-१४ वेमाणिया उ जे देवा उ६-२०८ संखंककुंदसंकासा 3४-८; 3६-६१ विसमसीला य भिक्खुणो ५-१८ वेमायाहिं सिक्खाहिं ७-२० संखचक्कगयाधरे ૧૧-૨૧ विसालकित्ती य तहोसुयारो १४-3 वेयण वेयावच्चे २६-३२ संखाईया लोगा 3४-33 विसालिसेहिं सीलेहि 3-१४ वेयणा अणुभविउं जे २०-३१ संखा उ कमसो तेसिं उ६-१८७ विसीयई सिढिले आउयंमि ४-८ वेयणाए दुहटिए २-३२ संखा संखणगा तहा 38-१२८ विसेसे किनु कारणं? २३-१३, २४, ३० वेयणाओ अणंतसो १८-४५ संखा संटाणमेव य २८-१३ विसोहेज्ज जयं जई २४-१२ वेयणा परमदारुणा २०-२१ संकिएगणणोवगं कुज्जा २६-२७ विहगइव विप्पमुक्को २०-६० वेयणा मे खयं गया २०-33 संखेवरुइ त्ति होइ नायव्वो २८-२६ विहम्माणो किलिस्सई २७-3 वेयणा विउला इओ २०-३२ संगहे छद्दिसागयं 33-१८ विहरइ महिं महप्पा २७-१७ वेयणा वेइया मए १९-७१, ७४ संगहेण य थावरे २५-२२ Page #456 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૯૮૫ પરિશિષ્ટ ૧ :પદાનુક્રમ १४-४ 38-६८ 3६-४८, २४८ 38-१७ 3२-१७ ४-४ १४-१३ २२-39 १.८-१८ 33-१ २3-03 ૧૪-૫ १४-२ ४-3 34-४ ५-२ ५-३२ १.१-२३ संगामसीसे इव नागराया २१-१७ संतई पप्प तेणाई 38-१२ संसारचक्कस्स विमोक्खणट्ठा संगामे दुज्जए जिणे -३४ संतत्तभावं परितप्पमाण १४-१० संसारत्था उ जे जीवा संगो एस मणुस्साणं २-१६ संताणछिन्ना चरिस्सामि मोणं १४-४१ संसारत्था य सिद्धाय संचिक्खत्तगवेसए २-33 संति एगेहि भिक्खूहि ५-२० संसारपारनिच्छिना संचिक्खमाणो चरिस्सामि मोणं १४-३२ संतिमग्गं च बूहए १०-36 संसारभीरुस्स ठियस्स धम्मे संजए इरियं रिए २४-४ संतिमे य दुवे ठाणा ५-२ संसारमावन परस्स अट्टा संजओ अहमस्सीति १८-१० संती संतिकरे लोए १८-3८ संसारमोक्खस्स विपक्खभूया संजओ चइउं रज्ज १८-१८ संतेए तहिया नव २८-१४ संसारसागरं घोरं संजओ नाम नामेणं १८-२२ संथवं जहिज्ज अकामकामे १५-१ संसार हेउं च वयंति बंधं संजओ परिवज्जए 34-3, संथवो चेव नारीणं १६-११ संसारे परिवत्तए संजओ सुसमाहिओ १२-२. संथारए अणाउत्ते १७-१४ संसारो अइवत्तई संजमं निहुओ चर २२-४३ संथारं फलगं पीढं १७-७ संसारो अण्णवो वुत्तो संजमं पडिवज्जिया 3-२० संथया ते पसीयंतु २३-८५ सकम्मसीलस्स पुरोहियस्स संजमंमि य वीरियं 3-१ संधावई नरगतिरिक्खजोणि २०-४६ सकम्मसेसेण पुराकएणं संजममाणो वि अहं १८-२६ संधीसु व महापहे १-२६ सकम्मुणा किच्चइ पावकारी संजमेणं भंते ! जीवे कि..... २८ २०२७ संपइ नेयाउए पहे १०-3१ सकवाडं पंडुरुल्लोयं संजमेण तवेण य १-१६; १८-99; संपज्जलिया घोरा २3-40 सकाममरणं तहा २५-४3; २८-३६ संपत्ते विरमेज्जा २६-१८ सकाममरणं मरई संजमे य पवत्तणं 3१-२ संपत्तो केवलं नाणं उ५-२१ सके देवाहिवई संजयं सुसमाहियं २०-४ संपिंडिया अग्गरसा पभूया १४-3१ सक्को माहणरूवेण संजयस्स तवस्सिणो २-३४ संबुद्धप्पा य सव्वत्रू २३-१ सक्खं सु दीसइ तवो विसेसो संजयाए सुभासियं २२-४६ संबुद्धा पुव्वसंथुया १-४६ सक्खं सक्केण चोइओ संजयाणं च भावओ २०-१ संबुद्धो सो तर्हि भगवं २.१-१० सगरो वि सागरंतं संजयाणं तवस्सिणं २३-१० संभोगकाले य अतित्तिलाभे उ२-२८, सगा जेट्ठकणि?गा संजयाण वुसीमओ ५-१८,२८ ४१, ५४,६७, ८०,८3 सचेले यावि एगया संजायई समयमुवट्ठियस्स 3२-१०७ संभोगपच्चक्खाणेणं भंते! २८१० ४ सच्चसोयप्पगडा संजोगा य विभागा य २८-१3 जीवे... १४-१८ सच्चामोसा तहेव य संजोगा विप्पमुक्कस्स १-१; ११-१ संमुच्छई नासइ नावचिट्ठ 3६-१८८ सच्चा मे भासिया वई संठाणओ भवे तंसे 38-४४ संमुच्छिमाण एसेव 3६-१८५ सच्चा मोसा तहेव य संठाणो भवे वट्टे 38-४3 संमुच्छिमा य मणुया २४-२१, २३, २५ सच्चेण पलिमंथए संठाणओ य चउरंसे उ६-४५ संरंभसमारंभे उ६-२५१ सच्चे सच्चपरक्कमे संठाणओ य वित्रेओ 38-१५ संलेहुक्कोसिया भवे 3६-२५१ सज्झाएणं भंते ! जीवे.... संठाणपरिणया जे उ 3६-२१ संवच्छरं मज्झिमिया 38-११८ सज्झाए वा निउत्तणं संठाणादेसओ वावि ६-८3,८१, २१-५ सज्झाओ पंचहा भवे १०५, ११६, १२५, संवडुई घरे तस्स २८-१४ सज्झायएगतनिसेवणा य १३५, १४४, १५४, संवरो निज्जरा मोक्खो 3-११ सज्झायं चेव पंचहा १६८, १७८, १८७, संवुडे निद्भुणे रयं । २८ सू०२ सज्झायं तओ कुज्जा १८४, २०३,२४७ संवेगेणं भंते ! जीवे कि.... -२६ सज्झायं तु चउत्थिए संतई पप्पणाईया 38-3८,८७, १०१, संसयं खलु सो कुणई १०-१५ सज्झायं पओसकालम्मि १२१, १३१,१४०, संसरइ सुहासुहेहि कम्मेहि ८-१५ सज्झायज्झाणजुत्ते १५०, १५८, १७४, संसारं बहुं अणुपरियडंति ६-१, १२; २०- सड्डी काएण फासए १८3, १८०, १८८, संसामि अणंतए उ१ सड्डी तालिसमंतिए २१८ संसारंमि दुक्खपउराए ८-१ सढे बालगवी वए १२-38 ५-६१; १८-४४ १८-34 १४-१८ २-१३ १3-4 २४-२०, २२ ૧૮-પર २४-२०, २२ ८-२१ १८-२४ ૨૯ સૂટ ૧૯ ૨૬-૧૦ 30-3४ 32-3 २४-८ २६-3६, ४४ २१-४३ २६-१८ १८-४ ५-२३ ૫-૩૧ ૨૭-૫ Page #457 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ सकुमारमाहिंदा सकुमारे जहणं सकुमारो मणुसिदो सणासणकुसुमनिभा सणाहो वा नराहिवा सहा खरा य बोद्धव्वा सहा सत्तविहा तहिं सत्तऊ सागरोवमा सत्तभवग्गहणे सत्तमम्मि जहन्त्रेणं सत्तमाए जहन्त्रेणं सत्तमो मिच्छकारो य सत्तरस सागराई सत्तरस सागरा ऊ सत्तरस सागरोवमा सत्तरं कोडिकोडिओ सत्तविहं नवविहं वा सत्तहा परिकित्तिया सत्तावीसइविहेक्कसीओ वा सत्तू मित्तेसु वा जगे सत्तू य इइ के वुत्ते ? सत्तेव उ सागरोवमा सत्तेव सहस्साई सत्तेव सागरा ऊ सत्तोवसत्तो न उवेइ तुट्ठि सत्थं जहा परमतिक्खं सत्थग्गणं विभक्खणं च सत्संग कोट्टे य सदावरीय गुम्मी य स देवगंधव्वमणुस्सपूइए सदेसमह पत्थिओ ३६-२१० ૩૬-૨૨૪ १८-३७ ३४-८ २०- १६ ३६-७१ ३६-७१ ३६-२२६ १०-१३ उ६-२४० ३६-१६६ २६-३ ३६-२२८ ३६-१६४ ३६-१६५, २२८ 33-२१ 33-99 ३६-१५७ ३४-२० ૧૯-૨૫ २३-३७ ३६-१६३ ३६-८८ ३६-१६२ ३२-२८, ४२, ५, ६८, ८१, ८४ २-२० ३६-२६७ 30-19 ३६-१३८ १-४८ २१-३ २८-१२ २२-३६ समएणेगेण उ सिज्झई उ २८-२७ समएणेगेण सिज्झई समए वि संतई पप्प १०-१८ ३२- १०६ समए समयखेत्तिए ३२-४० समं च संथवं थीहिं ३२-४५ ३२-४१ सबंधयार उज्जोओ सद्दस्स सोयं गहणं वयंति सद्दहइ जिणाभिहियं सहण पुराविदुल्ला सद्दाइया तावइयप्पगारा सद्दाणुगासाणुगए य जीवे सद्दापुरत्तस्स रस्स एवं सद्दाणुवाएण परिग्गहेण सद्दा विविहा भवंति लोए सद्दे अतित्तस्स परिग्गहे य सद्दे अतित्ते य परिग्गहे य ૧૫-૧૪ ३२-४३ ३२-४२ ८८६ सद्दे अतिते समुवेइ मच्चुं सद्दे अतित्तो दुहिओ अणिस्सो सद्दे विरत्तो मणुओ विसोगो सद्दे रूवे य गंधे य सद्देसु जो गिद्धिमुवेइ तिव्वं सद्धाखमं णे विणइत्तु रागं सद्धा परमदुल्लहा सर्द्ध नगरं किच्चा सनियाणा कण्हलेसमोगाढा सनियाणा हु हिंसगा सनाइपिडं जेमेइ सन्नाणनाणोवगए महेसी सन्निरुद्धमि आउए सन्निरुद्धा य अच्छहि ? सन्निरुद्धे जलागमे सन्निरुद्धे सुदुक्खिए सन्निवेसे समायघोसे य ३२-३७ ३२-४४ ३२-४७ १६-१० ३२-३७ १४-२८ ३६-२५८ ३६-२५७ १७-१८ २१-२३ ७-२४ ૨૨-૧૬ 30-4 ૨૨-૧૪ 30-१७ सन्निहिं च न कुव्वेज्जा ६-१५ सन्निहीसंचओ चेव १८-३० सपज्जवसिए विय ३६-८ सपज्जवसिया विय ३६ - १२, ७८, ८७, १०१११२, १२१, १३१, सपरिसो पंजली होउं सपाओ पवज्जई स पुज्जसत्थे सुविणीयसंसए सव्वमेवं न लभेज्ज पच्छा सप्पे बिलाओ विव निक्खमंते सफला जंति राइओ सब्भावपच्चक्खाणं भंते! जीवे. सब्भावे उवएसणं सब्भितरबाहिरओ समं हिच्चा महापहं समचउरंसो झसोयरो समणं संजय दतं समणा भविस्सामु गुणोहधारी समाएगे वयमाणा - ८-२० समलेडुकंचणे भिक्खू समाइणाई जक्खेहि समागमे कयमई समागया तं इसि तालयंति समागया दो वि चित्तसंभूया ३६-५१, ५२ ३६-८ ३६-७ १६- ३ ५- १४ २२-६ २- २७ ૧૪-૧૭ ८-७ समओ अहं संजओ बंभयारी समयं गोयम ! मा पमायए समयं संजय भंजे समयाए समणो होइ समया सव्वभूएस समरेव महामुण १४०, १५०, १५८, १७४, १८३, १८०, २१८ २५-१३ १८-२० १-४७ ४-८ समिई गुत्ती तहेव य ३२- ५० समिईसु किरियासु य ૧૪-૨૫ - २८ ४२ २८-१५ १७-८८ ३९-५४ પરિશિષ્ટ ૧ ઃ પદાનુક્રમ समागया बहू तत्थ समागया सव्वजण अम्हे समागया सव्वजण तुब्भे समाययंती अमई गहाय समारुओ नोवसमं उवेइ समावत्राण संसारे समावन्नो नहि समासासेंति अप्पयं समासेण वियाहिओ समासेण वियाहिया समासेण वियाहियं माहिउपायगा गुणगाही समाहि पडिसंध समाहिकामे समणे तवस्सी समिहि मज्झं सुसमाहियस्स समिए गुत्ते य गुत्तिर्हि सक्खि पंडिए तम्हा समिच्च लोयं समया महेसी समिद्धा कामरूविणो समुदाय तयं तं तु समुद्दमि पसवई समुद्दगंभीरसमा दुरासया समुद्दपालित्ति नामए ३०-२८ २४-३, १८, २६-५२ ३६-४७, १०६ ३०-१४; ३३-१५ ૩૬-૩૬૨ २७-१ ३२-४, २१ २४-१ 39-9 ૧૨-૧૭ ३४-३१ ६-२ ४-१० ५-२७ २५-३४ २१-४ ११-३१ २१-४ ૨૧-૨૪ २१-८ ३६-५० २२-3 २२-३६ समुद्दपाले अपुणागमं गए समुद्दपालो इणमब्बवी समुद्दम्मि जलम्मि य समुद्दविजए नाम समुद्दविजयंगओ १२-८ ૧૦-૧ થી ૩૬ १-३५ २५-३० ૧૯-૨૫ २-१० १-२६ ૩૫-૧૩ ५-२६ २३-१४ ૧૨-૧૯ १3-3 ૨૩-૧૯ 92-33 १२-२८ ४-२ ३२-११ 3-2 १८-१८ 7)-३ Page #458 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ८८७ પરિશિષ્ટ ૧:૫દાનુક્રમ ६-८ 38-८ समुद्देण समं मिणे ७-२३ सरीरपच्चक्खाणेणं भंते ! जीवे.२८ २०३८ सव्वदुक्खा विमुच्चई समुयाणं उंछमेसिज्जा उ५-१६ सरीरपरिमंडणं १६-८ सव्वद्धं तु वियाहिया समुवट्ठियं तर्हि संतं २५-६ सरीरमाहु नाव त्ति २३-७३ सव्वधम्माणुवत्तिणो ७-२८ समे अझुसिरे यावि २४-१७ सरीरविवरंतरे २०-२० सव्चनयाण अणुमए 3६-२४८ समो निदापसंसासु १४-८० सरीरवोच्छेयणट्ठाए 38-3४ सव्वन्नू जिणभक्खरो २3-७८ समो य जो तेसु स वीयरागो ३२-२२, सलिंगे अन्नलिंगे य 38-४८ सव्वपमाणेहि जस्स उवलद्धा २८-२४ 3५, ४८,६१, ७४, ८७ सलिगेण य अट्ठसयं उ६-५२ सव्वभवेसु अस्साया १८-७४ समो य सव्वभूएसु १८-८८ सलिला सागरंगमा ११-२८ सव्वभावविभावणं २६-38 सम्बुक्कावट्टाययगंतुं 3०-१८ सल्लं कामा विसं कामा ४-५3 सव्वभूयाण संजया । २०-48 सम्मं नो फासयई पमाया २०-3८ सल्लाणं च तियं तियं 3१-४ सव्वमेयं चइत्ताणं सम्म जयइ संजमे 38-१ सवियारअवियारा 30-१२ सव्वलक्खणसंपुन्ना २२-७ सम्मं जाणामि अप्पगं १८-२७ स वीयरागो कयसव्वकिच्चो 3२-१०८ सन्चलोगंमि पाणिणं २३-७५, ७६, ७८ सम्मं धम्म वियाणित्ता १४-५० सव्वओ परिवारिए १४-२.१:१८-२. सव्वलोगम्मि विस्सुए ૨૩-૫ सम्मं नो पडितप्पइ १७-4 सव्वओ परिवारिओ २२-११ सव्वलोगप्पभंकरो २३-७६ सम्मं भावेत्तु अप्पयं १४-८४ सचओ पिहियासवे १८-८३ सव्वसंगविनिम्मुक्के १८-43 सम्म संपडिवज्जई २३-१६ सचओ विष्पमुक्कस्स १४-१६ सव्वसत्तू जिणामहं २3-36 सम्म सुद्धेण चेयसा १८-३२ सव्वं अप्पे जिए जियं 6-38 सव्वसुत्तमहोयही! २3-८५ सम्मग्गं तु जिणक्खायं २ 3-63 सव्वं कम्मं खवित्ताणं २२-४८ सव्वस्स दुक्खस्स उजो पमोक्खो 3२-१ सम्मग्गं समुवट्ठिया २ 3-८८ सव्वं गंथं कलहं च ८-४ सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो 3२-१११ सम्मत्तं चेव मिच्छत्तं 33-८ सव्वंगेसु य पत्थिवा २०-१८ सव्वस्स लोगस्स दुगंछणिज्जा १३-१४ सम्मत्तं तं वियाहियं २८-१५ सव्वं जगं जइ तुहं १४-3८ सव्वस्स लोगस्स सदेवगस्स 3२-१८ सम्मत्तचरित्ताई २८-२८ सव्वं जओ जाणइ पासए य 3२-१०८ सव्वारंभपरिच्चाओ ૧૯-૨૮ सम्मईसणरत्ता उ६-२५८ सव्वं नर्से विडंबियं १३-१६ सव्वाहि नयविहीहि य २८-२४ सम्मद्दमाणे पाणाणि १७-६ सव्वं पि ते अपज्जत्तं १४-36 सव्वे आभरणा भारा ૧૩-૧૬ सम्मामिच्छत्तमेव य 33-८ सव्वं वावि धणं भवे १४-3८ सव्वे उम्मग्गपट्ठिया २3-83 सम्मुच्छिमतिरिक्खाओ 38-१७० सव्वं विलवियं गीयं १३-१६ सव्वे कामा दुहावहा ૧૩-૧૬ सयं गेहं परिचज्ज १७-१८ सव्वं सव्वेण बद्धगं उ8-१८ सव्वे ते दुक्खसंभवा ६-१, ११ सयं च अद्भुत्तर तिरयलोए उ६-५४ सव्वं सुचिण्णं सफलं नराणं १3-१० सव्वे ते परिनिब्बुड १४-५३ सयणं परियणं चेव २.२-३२ सव्वं से जाइयं होइ २-२८ सव्वे ते विइया मझं १८-२७ सयणा तहा कामगुणा पगामा १४-१६ सव्वकम्मविनिम्मुक्कं २५-३२ सव्वे धम्मपरायणा ૧૪-૫૧ सयणासणठाणे वा 30-3६ सव्वगुणसंपन्नयाए णं भंते ! ...२८ २०४५ सव्वेसिं चेव कम्माणं 33-१७ सयणासणपाणभोयणं १५-११ सव्वजीवाण कम्मं तु 33-१८ सव्वेसिं चेव भूयाणं २०-34 सयणासणनेवणया 30-२८ सव्वजीवेसुइच्छियं 33-२४ सव्वेसु कामजाएसु सयणेण वा कामगुणेहि चेव १४-१७ सव्वट्ठसिद्धगा चेव 3६-२१६ सव्वेसु वि पएसग्गं 33-२४ सयणे नो पडिस्सुणे १-१८ सवटुस्सुवरिं भवे 38-५७ सव्वेसु वि पएसेसु 33-१८ सयमेव लुचई केसे २२-२४, ३० सव्वद्वेसु व खत्तिया 3-५ सव्वेहिं भूएहिं दयाणुकंपी २१-१३ सया कुसलसंदिटुं २५-१८ सव्वड्डीए सपरिसा २२-२१ सयोसहीहिं हविओ २२-८ सया दुही विप्परियासुवेइ २०-४६ सव्वदुक्खप्पहीणट्ठा २८-३६ ससरक्खपाए सुवई ૧૭-૧૪ सरइ पोराणियं जाई -१; १८-८ सव्वदुक्खप्पहीणे वा ५-२५ सह संबुद्धो अणुत्तरे धम्मे सरणं गई पइट्ठा य २३-६५ सव्वदुक्खविमोक्खणं २६-3८, ४१, सहसम्मुझ्यासवसंवरो य २८-१७ सरागे वीयरागे वा 3४-३२ ४६, ४८ सहसावत्तासियाणि य सरित्तु पोराणिय तत्थ जाई १४-५ सव्वदुक्खविमोक्खणि १४-८५; २६-१ सहस्सं हारए नरो ७-११ सरिसो होइ बालाणं २-२४ सव्वदुक्खविमोक्खणे २६-१०, ४६ सहस्सगुणिया भुज्जो ७-१२ ८-४ ५-२ १६-१ Page #459 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ८८८ પરિશિષ્ટ ૧:૫દાનુક્રમ २-८ सहस्सारे जहन्नेण 3६-२२८ सामिसं कुललं दिस्स १४-४६ साहू कहय पुच्छिओ ૨૫-૧૫ सहायपच्चक्खाणेणं भंते ! ....२८ सू०४० सामी कुज्जा निमंतणं २-३८ सिंगबेरे तहेव य 38-८६ सहायमिच्छे निउणत्थबुद्धि 3२-४ सामेहिं सबलेहि य १४-५४ सिंगारत्थं न धाराए १६-८ सहिए आएगवेसए स भिक्खू . १५-५ सायं च पायं उदगं फुसंता १२-3८ सिंचामि सययं देह २३-५१ सहिए उज्जुकडे नियाणछिन्ने १५-१ सायं नो परिदेवए २-८, 3६ सिक्खए नोइकोविए २१-६ सहिए खेयाणुगए य कोवियप्पा १५-१५ सायमसायं च आहियं 33-७ सिक्खासीलेत्ति वुच्चई ११-४,५ सा उ उद्धरिया कहं? २.३-४५ सायरसइड्डिहेडं उ६-२६४ सिक्खित्ता संजमं तवं ५-२८ सा उ पारस्स गामिणी २.३-७१ सायस्स उ बहू भेया 33-७ सिझंते जुगवं दुवे 38-43 सागरंतं जहिताणं १८-४० सायागारविए एगे २७-८ सिज्झिस्संति तहापरे १६-१७ सागरा अउणतीसई 3६-२४१ सारभंडाणि नीणेइ १४-२२ सिणाणं नो वि पत्थए सागरा अउणतीसंतु 3६-२४० सारहिं इणमब्बवी २२-१५ सित्ता नो व डहति मे २3-५१ सागरा अउणवीसई 36-२३१ सारहिस्स पणामए २२-२० सिद्धाइगुणजोगेसु ૩૧-૨૦ सागरा अउणवीसंतु उह-२30 सारीरमाणसा चेव १८-४५ सिद्धाणणंतभागो य 33-२४ सागरा अट्ठवीसई 3६-२४० सारीरमाणसे दुक्खे २३-८० सिद्धाणं नमो किच्चा २०-१ सागरा अट्ठवीसंतु 38-२३८ सावए आसि वाणिए २१-१ सिद्धाणेगविहा वुत्ता ३६-४८ सागरा इकतीसंतु उ.-२४२ सावए वाणिए घरं २१-५ सिद्धाणोगाहणा भवे 3६-६२,६४ सागरा इक्कवीसई 3६-२33 सावए से विकोविए २.१-२ सिद्धा सिझंति चाणेण १६-१७ सागरा इक्कवीसंतु उ६-२३२ सावज्जं वज्जए मुणी १-3६ सिद्धिं गच्छसि नीरओ ८-५८ सागरा उ छवीसई 36-२३८ सावज्जजोगं परिवज्जयंतो २१-१३ सिद्धि गोयम ! लोयं गच्छसि ૧૦-૩૫ सागराणि य सत्तेव 36-२२४ सावत्थि नगरिमागए २3-3 सिद्धि पत्ता अणुत्तरं २२-४८; २५-४३ सागरा पणुवीसई उ६-२७ सासए जिणदेसिए १६-१७ सिद्धिं पत्तो अणुत्तरं ૧૯-૯૫ सागरा सत्तवीसई 38-२३८ सासं दासं व मन्नई १-36 सिद्धि वरगइं गया 3६-६३,६७ सागरा सत्तवीसंतु उ-२३८ सासणे विगयमोहाणं १४-५२ सिद्धि संपाउणेज्जासि ૧૧-૩૨ सागरा साहिया दुनि 3६-२२३ सासयं परिनिव्वुए 3५-२१ सिद्धिगई गए गोयमे १०-39 सागरोवममेगं तु 3६-१६० साहवो संजमुत्तरा ५-२० सिद्धी लोगग्गमेव य २३-८३ साणुक्कोसे जिएहि उ २२-१८ साहस्सीए परिवुडो २२-२३ सिद्धे वा हवइ सासए १-४८ सा तेर्सि कायट्टिई उह-१६७,२४५ साहस्सीओ समागया २३-१८ सिद्धे हवइ नीरए ૧૮-૫૩ सा पव्वइया संती २२-७२ साहारणं जंच करेइ कम्म ४-४ सिद्धे हवइ सासए 3-२० सा पुढवी निम्मला सहावेणं ३६-६० साहारण सरीराउ उ६-८६ सिया हु केलाससमा असंखया ८-४८ सा बाला नोवभुंजई २०-२८ साहारण सरीरा य 3६-८३ सिरे चूडामणो जहा ૨૨-૧૦ सा मज्झम्मि वियाहिया उ.-५८ साहाहि रुक्खो लहए समाहि १४-२८ सिसुणागुव्व मट्टियं ५-१० सामण्णं च पुराकयं १८-८ साहियं पलिओवर्म 3६-२२3 सीउण्हं विविहं च दंसमसगं १५-४ सामण्णं निच्चलं फासे २२-४७ साहियं सागरं एक्कं उ६-२१८ सीएण फरुसेण वा १-२७ सामण्णं पुत्त ! दुच्चरं १४-२४ साहिया दुन्नि सागरा उ६-२२५ सीओदगं न सेविज्जा २-४ सामण्णमणुपालिउं १८-३४ साहिया सागरा सत्त उ६-२२५ सीओसिणा दंसमसा य फासा ૨૧-૧૮ सामण्णमणुपालिया १४-८५; 35-२.५० साहु गोयम ! पन्ना ते २३-२८, 3४, 3८, सीयं च सोबीरजवोदगं च १५-१३ सामण्णस्स भविस्ससि ૨૨-૪પ ४४, ४८, ५४, ५८, ६४, सीयं फुसइ एगया २-६ सामण्णे पज्जुवट्ठिओ -६१ ६८, ७४, ७८, ८५ सीयंति एगे बहु कायरा नरा २०-3८ सामण्णे पज्जुवट्ठिया १८-४६ साहुणा विम्हयत्रिओ २०-१3 सीयंति जत्था बहुकायरा नरा २१-१७ साभाइएणं भंते ! जीवे किं..... २८ सू०८ साहुस्स तस्स वयणं अकाउं १3-3४ सीयच्छाए मणोरमे सामाइयत्थ पढमं २८-३२ साहुस्स दरिसणे तस्स १८-७ सीयपिडं पुराणकुम्मासं ८-१२ सामायारिं पवक्खामि २६-१ साहु अन्नोत्थ वच्चर २७-१२ सीया उण्हा य निद्धा य उ६-२० सामायारी पवेड्या २६-४, ७ साहू कल्लाण मन्नई १-3८ सीया नीलवंतपवहा ૧૧-૨૮ Page #460 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८८८ પરિશિષ્ટ ૧:પદાનુક્રમ सीयाए जोयणे तत्तो 3-६१ सुत्तत्थ संचिंतणया धिई य 32-3 सुसीला चारुपेहिणी सीयारयणं तओ समारूढो २२-२२ सुत्तेसु यावी पडिबुद्धजीवी ४-६ सुहं वसामो जीवामो ८-१४ सील पडिलभेजओ १-७ सुदिट्ठपरमत्थसेवणा वा वि २८-२८ सुहं वा जइ वा दुई १८-१७ सोलहूं गुणआगरं १८-५ सुदुल्लहं लहिउं बोहिलाभं १७-१ सुहदुक्खफलविवागं १3-3 सोलभूएण अप्पणा २७-१७ सुद्दो हवइ कम्मुणा २५-३१. सुहमसुहं च आहियं 33-१३ सीलवंता बहुस्सुया ५-२४, २२-३२ सुद्धेसणाओ नच्चाणं ८-११ सुहसाएणं भंते ! जीवे.... ૨૯ સૂ. ૩૦ सीलवंता सवीसेसा ७-२१ सुद्धोदए य उस्से ३६-८५ सुहस्स उबहू भेया 33-१३ सोलसहावहासविगहाहि उ६-२६३ सुपरिच्चाई दमं चरे १८-४3 सुहावहं धम्मधुरं अणुत्तरं १८-८८ सीसं छेत्तूण भुज्जई ७-3 सुप्पियस्सावि मित्तस्स ११-८ सुहत्तरा चेव भवंति सेसा 33-१८ सीससंघसमाउले २3-3, ७, १५ सुब्भिगंधपरिणामा 3६-१७ सुहुमं तह संपरायं च २८-३२ सीसेण एवं सरणं उवेह १२-२८ सुमहं मंदरे गिरी ११-२८ सहुमाणं बायराण य 34-८ सीसे सो उ महणणः २१-१ सुमिणं लक्खणदंडवत्धुविज्जं १५-७ सुहुमा तत्थ वियाहिया ६-७७, ८६, १०० सीहकपणी नहेव य 3६-८८ सुयं आभिणिबोहियं 33-४ सुहुमा ते वियाहिया ३६-११०, ११८ सीहे मियाण पवरे ११-२० सुयं आभिनिबोहियं २८-४ सुहमा बायरा तहा ३६-७०,८४, ९२, सोहो व सद्देण न संतसेज्जा २१-१४ सुयं मे आउसं ! तेणं भगवया एवं २ सू. १; १०८, ११७ सुई च लहूं सद्धं च 3-१० १६सू.१२८ सू. १ सुहुमा सञ्चलोगम्मि 3-9८,८६, सुई धम्मप्स दुल्लहा 3-८ सुयं लद्धं न मज्जई ૧૧-૧૧ १००, १११, १२० सुएण ओगाहई उसम्मत्तं २८-२१. सुयं लभूण मज्जई ११-3 सुहेण य दुहेण य २८-१० सुंसुमारा य बोद्धव्या 3६-१७२ सुयं विणयं च गाहिए १७-४ सुहेसिणो दुक्खविणोयणट्ठा ૩૨ - ૧૦૫ सुकडं तस्स सामण्णं २-१६ सुयतुंडपईवनिभा 3४-७ सुहोइयो तुमं पुत्ता ! १५-3४ सुकडे त्ति सुपक्के ति १-३६ सुयधम्म खलु चरित्तधम्मं च । २८-२.७ सूयरस्स नरस्स य १-६ सुकहिवमटुपओवसोहियं १०-3७ सुयधाराभिहया संता २3-43 सूरा दढपरक्कमा ૧૮-૫૧ सुकुमालं सुहोइयं २०-४ सुयनाणं जेण अत्थओ दिदै २८-२३ सरे दढपरक्कमे ११-१७ सुकुमालो सुमज्जिओ १८-३४ सुयरस्सीयमाहियं २3-4६ सूरो अभिहणे परं २-१० सुक्कझाणं झियाएज्जा ૩૫-૧૯ सुयसीलतवो जलं २३-५3 सूलेहि मुसलेहि य १८-६१ सुक्कलेसं तु परिणमे 3४-३२ सुयसीलसमुक्करिसो २३-८८ सेओ अगारवासु त्ति २-२८ सुकलेसा उवण्णओ 3४-८ सुयस्स आराहणयाए णं भंते ! २८ सू०२५ सेसो सच्चपरक्कमे १८-४८ सुक्कलेसा य छट्टा उ 3४-3 सुयस्स पुण्णा विउलस्स ताइणो ११-३१ से काहए महया वित्थरेणं २०-43 सुग्गई उववज्जई बहुसो 3४-५७ सुयाणि मे पंच महव्वयाणि १९-१० से किंचि ह निसामिया १७-१० सुग्गीवे नयरे रम्म १४-१ सुया मे नरए ठाणा ५-१२ से खिप्पं सव्वसंसारा २४-२७; 30-39 सुच्छिन्ने सुहडे मडे १-3६ सुरूवे! चारुभासिणि २२-३७ से घाणबले य हायई १०-२३ सुटिया नियमव्वए २.२-४० सुरूवे पियदंसणे २१-६ से चक्खुबले य हायई १०-२२ सुद मे उवदंसियं २०-५४; २.५-34 सुलहा तेसिं भवे बोही ३६-२५८ से चुए बंभलोगाओ १८-२८ सुणगमडगस्स व जहा अहिमडस्स ३४-१६ सुवण्णरुप्पस्स उ पव्वया भवे -४८ से जिब्भबले य हायई १०-२४ सुणिट्ठिए सुलट्टे त्ति १-3६ सुविणीए ति वुच्चई ११-१०, १३ सेज्जं तु पडिलेहए २१-७ सुणियाभावं साणस्स १-६ सुविसोझो सुपालओ २३-२७ सेज्जं न पडिलेहइ १७-१४ सुणेह एगग्गहियं हियत्थं ३२-१ सुव्वए कम्मई दिवं ५-२२ सेज्जा दढा पाउरणं मे अस्थि १७-२ सुणेह जिणभासियं २८-१ सुव्वंति दारुणा सद्दा ४-७ सेटुिकुलम्मि विसाले १३-२ सुणेह मे एगमणा एओ उ-१ सुसंवुडो पंचहि संवरेहि १२-४२ सेढितवो पयरतवो 3०-१० सुणेह मेगग्गमणा 3५-१ सुसंभिया कामगुणा इमे ते १४-3१ सेणिओ मगहाहिवो २०-२, १० सुणेह में महाराय! २०-१७ सुसंभंतो सुविम्हिओ २०-१३ सेणिया! मगहाहिवा! २०-१२ सुत्तं अत्थं च तदुभयं १-२३ सुसाणे सुन्नगारे वा २-२०; 3५-६ से तत्थ पते न वहिज्ज भिक्खू २१-१७ सुत्तगं च महायसो २२-२० सुसीइभूओ पज्जहामि दोसं १२-४६ से दसंगेभिजायई 3-१६ Page #461 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ८८० પરિશિષ્ટ ૧: પદાનુક્રમ ७-४८ से न अच्छइ मंडले ३१-3 थी २० सो बीयरुइ ति नायव्वो से नाहिई मच्चुमुहं तु पत्ते २०-४८ सोयगिझं विवज्जए से नूणं मए पुव्वं २-४० सोयग्गिणा आयगुणिधणेणं से फासबले य हायई १०-२५ सोयस्स सदं गहणं वयंति सेयं ते मरणं भवे २२-४२ सो रिटुनेमिनामो उ सेयं पव्वइउं मम २२-२८ सोरियपुरंमि नयरे सेयमयंति मन्नई ५-८ सोलसविहभेएणं से विणीए त्ति वुच्चई १-3 सोवागकुलसंभूओसे वि य सुस्सुयाइत्ता २७-७ सोवागजाई दुहओ गयाणं से वि सावत्थिमागए २. 3-७ सोवागपुत्ते हरिएससाहू से संजए सुव्वए तवस्सी १५-५ सोवागा कासिभूमिए से समिए त्ति वुत्त्वई ताई ८-८ सो बिंतम्मापियरो! से सब्बबले य हायई १०-२६ सो वि अंतरभासिल्लो से सव्वसिणेहवज्जिए १०-२८ सो वि राया तवं चरे सेसाणि उ अप्पसत्थाई २६-२८ सोवीररायवसभो सेसावसेसं लभउ तबस्सी १२-१० सो समासेण छब्विहो से सिक्खं लडुमरिहई ११-१४ सो सुत्तरुइ ति नायचो से सुव्वए होइ मुणीण मज्झे १७-२१ सोहम्मंमि जहन्नेणं से सिक्खं मच्चुमुहोवणीए १.३-२१ सोहम्मीसाणगा तहा से सोयवले य हायई १०-२१ सोही उज्जुयभूयस्स सोइंदियनिग्गहेणं भंते ! जीवे....२८ २०६३ सो हु कंखे सुए सिया सोऊण तस्स वयणं २२-१८ सो होइ अभिगमरुई सोऊण तस्स सो धम्म १८-१८ सोऊण रायकन्ना २२-२८ हए मिए उ पासित्ता सो एवं तत्थ पडिसिद्धो २५-८ हओ न संजले भिक्खू सो करिस्सइ उज्जोयं २३-७६,७८ हंसा मयंगतीरे सो कुंडलाण जुयलं २२-२० हट्टतुट्ठमलंकिया सो खलु आणारुई नाम २८-२० हणाइ वेयाल इवाविवन्नो सो खलु किरियाई नाम २८-२५ हणाइ सत्थं जह कुग्गहीयं सोगेण उ समुत्थया २२-२८ हणेज्जा कोइ कत्थई सोच्चाभिनिक्खम्म पहाय भोए १४-3७ हत्थागया इमे कामा सोच्चाणं जिणसासणं २-६ हथिणपुरम्मि चित्ता सोच्चाणं फरुसा भासा २-२५ हम्मंति भत्तपाणेसु सोच्चाण मेहावी सुभासियं इमं २०-५१ हम्मिहंति बहू जिया सोच्चा नेआउयं मग्ग 3-८; ७-२५ हयं भदं व वाहए 3६-२४८ हयमाइगोणमाइ सो तवो दुविहो वुत्तो 30-७ हयाणीए गयाणीए सो तस्स सव्वस्स दुहस्स मुक्को ३२-११० हरतणू महिया हिमे सो तेसु मोहा विगई उवेइ ३२-१०१ हरा हरंति त्ति कहं पमाए? सो दाणिसिं राय ! महाणुभागो १३-२० हरिएसबलो नाम सो देवलोगसरिसे -3 हरियकाया य बोद्धव्वा सो धम्मरुइ त्ति नायव्वो २८-२७ हरियालभेयसंकासा सो पच्छा परितप्पई ५-१३ हरियाले हिंगुलुए २८-२३ हिरिसेणो मणुस्सिदो १८-४२ १.९-५ हलिदाभेयसनिभा ३४-८ १४-१०- हवई किच्चाणं सरणं १-४५ 32-34, 3६ हसियं थाणयकंदियं १६२२-५ हसियं भुत्तासियाणि य ૧૬-૧૨ २२-१,3 हालिद्दा सुक्किला तहा 38-१६, ७२ 33-११ हासं किडे रई दप्पं ११-६ १२-१ हासं कीडं च वज्जए 13-१८ हासं भयं सोगपुमित्थि वेयं ૩૨-૧૦૨ १२-3७ हासे भए मोहरिए २४-९ १३-६ हिंगुलुयधाउसंकासा ३४-७ १५-७६ हिंसगा अजिइंदिया ૧૨-૫ २७-११ हिंसे बाले मुसावाई ५-८:9-4 १८-39 हियं तं मन्त्रए पण्णो १-२८ १८-४७ हियं विगयभया बुद्धा १-२८ 3०-१० हियं सया बंभवए रयाणं ३२-१५ २८-२१ हियनिस्सेयसबुद्धिवोच्चत्थे ८-५ उ६-२२२ हियनिस्सेसाए सव्वजीवाण उ६-२१० हिरण्णं जायरूवं च ૩૫-૧૩ 3-१२ हिरण्णं पसुभिस्सह १४-२७ हिरण्णं सुवण्णं मणिमुत्तं ८-४६ २८-२३ हिरिमं पडिसंलोणे ११-१३ हिरिली सिरिली सिस्सिरिली उ६-८७ १८-६ हीलं च निंदं च खमाह भंते ! १२-30 हुज्जा गायविरहणा २-३४ हुयासणे जलंतम्मि १८-४९, ५७ १८-१६ हेऊकारणचोइओ ८-८, ११, १3, १७, १८, २३, २०-४४ २५, २७, २८, ३१, 33, 39, २०-४४ 3८,४१,४३,४५,४७, ५०, ५२ २-२७ हेऊहि कारणेहि य २७-१० ५-६ हेट्टिमा उवरिमा वेव 3६-२.१३ १३-२८ हेट्टिमामज्झिमा तहा ૩૬-૨૧૩ उप-११ हेट्ठिमाहेट्ठिमा चेव 38-२१३ २२-१८ होइ किण्हाए ३४-४३ १-39 होइ वायस्स कोत्थलो १८-४० 38-१८० होई भागेण तेऊए ३४-५२ १८-२ होक्खामि त्ति अचेलए २-१२ उ६-८५ होमं हुणामी इसिणं पसत्थं १२-४४ १४-१५ होमि नाहो भयंताणं २०-११ ૧૨-૧ उ६-८५ ३४-८ उ६-७४ Page #462 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ઉપમાઓ અને દેખાતો ઉપમાઓ गलियस्सेव कसं कसं व दट्ठमाइण्णे गलियस्से व वाहाए भूयाणं जगई जहा कालीपव्वंगसंकासे नागो संगामसीसे वा पंकभूया उ इथिओ घयसित्त व्व पावए महासुक्का व दिप्पंता दीवप्पणटे व भारण्डपक्खीव आसे जहा सिक्खियवम्मधारी दुहओ मलं संचिणइ, सिसुणागु ब्व मट्टियं धुत्ते व कलिना जिए पक्खी पत्तं समादाय कुसागमेत्ता बज्झई मच्छिया व खेलमि तरंति अंतरं वणिया व निज्जाइ उदगं व थलाओ आसीविसोवमा अबले जह भारवाहए आसे जवेण पवरे जहाइण्णसमारूढे जहा करेणुपरिकिण्णे, कुंजरे सद्विहायणे वसहे जूहाहिवई सीहे मियाण पवरे अण्पडिहयबले जोहे जहा से चाउरते चक्कवट्टी महिड्डिए जहा से सहस्सक्खे, वज्जपाणी पुरंदरे जहा से तिमिरविद्धसे, उत्तिटुंते दिवायरे जहा से उडुवई चंदे जहा से सामाइयाणं कोट्टागारे जहा सा दुमाण पवरा, जंबू नाम सुदंसणा जहा सा नईण पवरा जहा से नगाण पवरे, सुमहं मंदरे गिरी जहा से सयंभूरमणे समुद्दगंभीरसमा अगणि व पक्खंद पयंगसेणा १/१२ जहेह सीहो व मियं गहाय १/१२ नागो जहा पंकजलावसनो १/३७ जहा य अग्गी अरणीउसंतो ૧/૪૫ खीरे घयं २/3 तेल्ल महातिलेसु २/१० पंखा विहूणो व्च जहेह पक्खी २/१७ भिच्चा विहूणो ब्व रणे नरिंदो 3/१२ विवन्नसारो वणिओ व्व पोए 3/१४ जुण्णो व हंसो पडिसोत्तगामी ४/५ जहा य भोई ! तणुयं भुयंगो, ४६ निम्मोयणि हिच्चे पलेइ मुत्तो ४/८ छिदितु जालं अबलं व लोहिया, मच्छा जहा... ५/१० नहेव कुंचा समइक्कमंता, तयाणि जालाणि दलित्तु हंसा ५/१६ पक्खिणि पंजरे वा ६/१५ गिद्धोवमे ७/२४ उरगो सुवण्णपासे व ८/५ नागो व्व बंधणं छित्ता, अप्पणो वसहि वए ८/६ विसं तालउडं जहा ८/८ विसमेव गरहिए ૯ ૫૩ अमयं व पूइए १०/33 विज्जुसंपायचंचलं ११/१६ उम्मत्तो व्व महिं चरे ११/१७ देव दोगुंदगे चेव ११/१८ विसफलोवमा ११/१८ फेणबुब्बुयसन्निभे ૧૧ ૨૦ जहा किपागफलाणं परिणामो न सुंदरो ११/२१ गुरुओ लोहभारो व्व ११/२२ आगासे गंगसोउ व्व पडिसोओ व्व दुत्तरो ११/२3 बाहाहि सागरो ११/२४ वाल्याकवले ११/२.५. असिधारागमणं ११/२६ अहीवेगंतदिट्ठीए ११/२७ जवा लोहमया ૧૧ ૨૮ जहा अग्गिसिहा दित्ता ११/२८ जहा दुक्खं भरेउं जे होइ वायस्स कोत्थलो ११/30 जहा तुलाए तोलेउं, दुक्करं मंदरी गिरी ११/३१ जहा भूयाहि तरिउं, दुक्करं रयणागरो ૧૨ ૨૭ ૧૩/૨૨ १3/30 १४/१८ १४/१८ १.४/१८ १४/30 १४/30 १४/30 १४/33 १४३४ १४.36 १४३ १४/38 १४४१ १४.४७ १४.४७ १४४८ १६/13 ૧૭ ૨ १७२१ १८/१३ ૧૮૫૧ १८/3 १८११ १८.१३ १८१७ ૧૯૩૫ ૧૯ ૩૬ १८/38 ૧૯૩૭ १४/39 १८3८ - १५/30 १४/36 ૧૯૪૦ १९४१ ૧૯૪૨ Page #463 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૯૨ પરિશિષ્ટ ૨: ઉપમાઓ અને દેખાતો w महादवग्गिसंकासे महाजंतेसु उच्छू वा रोज्झो वा जह पाडिओ महिसो विव मिओ वा अवसो मच्छो वा अवसो सउणो विव वड्डईहिं दुमो विव कुमारहिं अयं पिव महानागो व्व कंचुयं रेणुयं व पडे लग्गं वासीचंदणकप्पो सत्थं जहा परमतिक्खं इंदासणिसमा पोल्ले व मुट्ठी जह से असारे अयंतिए कूडकहावणे वा राढामणी वेरुलियप्पगासे विसं तु पीयं जह कालकूडं सत्थं जह कुग्गहीयं वेयाल इव अग्गी विवा कुररी विवा विहग इव देवो दोगुंदओ जहा सीहो व सद्देण न संतसेज्जा संगामसीसे इव नागराया मेरु व्व सूरिए वंतलिक्खे समुदं व विज्जुसोयामणिप्पभा सिरे चूडामणी जहा भमरसन्निभे मा कुले गंधणा होमो वायाविद्धो व्व हढो अंकुसेण जहा नागो चंदसूरसमप्पभा जहा चंदं गहाईया भासच्छन्ना इवग्गिणो अग्गी वा महिओ जहा जहा पोमं जले जायं, नोवलिप्पइ वारिणा खलुंका जारिसा जोज्जा रायवेटुिं मन्नंता जायपक्खा जहा हंसा w १८/५० जारिसा मम सोसाउ, तारिसा गलिगद्दहा २.७/१६ १.८/५3 उदए व्व तेल्लबिंदू ૨૮ ૨ १८/५६ ओहरियभारो व्व भावे ૨૯૧૨ १८/५७ जहा सूई ससुत्ता ર૯પ૯ १५/६३ जहा महातलायस्स सन्निरुद्धे जलागमे 30/५ १.८/६४ जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहा य 3०/६ १८/६५ दुमं जहा साउफलं व पक्खी ३२/१० १८१६ पराइओ वाहिरिवोसहेहि ૩૨ ૧૨ ૧૯૬૭ जहा महासागरमुत्तरित्ता नई भवे अवि गंगासमाणा ૩૨ ૧૮ १४८६ जहा वा पयंगे ૩૨ ૨૪ १८/८७ जलेण वा पोक्खरिणीपलासं 3२/३४, ४७, १०,93,८६,८८ ૧૯૯૨ हरिमिगे व मुद्धे ३२.३७ २०/२० ओसहिगंधगिद्धे सप्पे बिलाओ विव ૩૨ ૫. ૨૦ ૨૧ बडिसविभिन्नकाए मच्छे जहा 3२६३ २०/४२. सोयजलावपन्ने गाहम्गहीए गहिसे वस्ने 3२/७६ ૨૦૪૨ करेणुमगावहिए व नागे ३२८७ २०/४२ जीमयनिसंकासा ४/ २०/४४ गवलस्टुिगसन्निभा ३४४ २०/४४ खंजणंजणनयणनिभा ४.४ २०/४४ नीलासोगसंकासा ३४/५. २०/४७ चासपिच्छसमप्पभा 3४/५ २०/५० वेरुलियनिद्धसंकासा 3४५ २०/६० अयसीपुप्फसंकासा २१/७ कोइलच्छदसन्निभा २१/१४ पारेवयगीवनिभा ३४.६ २११७ हिंगुलुयधाउसंकासा 3४७ २१/१८ तरुणाइच्चसन्निभा २१,२३ सुयतुंडपईवनिभा २१.२४ हरियालभेयसंकासा २२/७ हलिदाभेयसनिभा उ४८ ૨૨૧૦ सणासणकुसुमनिभा 3४८ २२/30 संखंककुंदसंकासा 3४८ ૨૨૪૩ खीरपरसमप्पभा ३४८ २२/४४ रययहारसंकासा। ३४/ ૨૨૪૬ દૃષ્ટાના ૨૩ ૧૮ तरीन दृष्टांत १/४; सुपर- ६४ांत १/4; योरनु दृष्टांत ४३; ૨૫ ૧૭ ગાડીવાળાનું દૃષ્ટાંત પ૧૪, ૧૫; ઉરબ્રનું દૃષ્ટાંત ૭/૧-૧૦; કાકિણી ૨૫/૧૮ અને કેરીનું દૃષ્ટાંત ૭/૧૧, ૧૨, ત્રણ વણિકોનું દૃષ્ટાંત ૭/૧૪-૧૬; કુશાગ્ર ૨૫૧૯ બિંદુનું દષ્ટાંત ૭ ૨૩; દ્રુમપાનું દૃષ્ટાંત ૧૦૧; કુશાગ્ર બિંદુનું દૃષ્ટાંત ૨ પ ર ૬ ૧૦૨; શંખનું દૃષ્ટાંત ૧૧૧ ૫; દવાગ્નિનું દૃષ્ટાંત ૧૪ ૪૨, ૪૫; પક્ષીનું २७/८ दृष्टांत १४/४४, ४६; थियन दृष्टांत १८/१८-२१; सजगता परर्नु ૨ ૭/ ૧૩ દષ્ટાંત ૧૯૨૨, ૨૩; હરણનું દૃષ્ટાંત ૧૯૭૭-૮૩; ગોપાળનું દષ્ટાંત ૨૭/૧૪ ૨૨/૪૫; માટીના ગોળાનું દૃષ્ટાંત ૨૫૪૦, ૪૧; દવાગ્નિનું દૃષ્ટાંત ૩૨ ૧૧; બિલાડાનું દૃષ્ટાંત ૩૨ ૧૩; કિંપાક ફળનું દૃષ્ટાંત ૩૨૨) ३४.६ 368 w 3४७ 369 3४८ Page #464 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ સૂક્તો विणयमेसेज्जा।१।७ - विनयनी शो५ रो अट्ठजुत्ताणि सिक्खेज्जा निरढाणि उ वज्जए।१।८ -से अर्थवाणुछ ते शालो, मीनने छोडी हो. अणुसासिओ न कुप्येज्जा । १।९ - शीमाभएभणे त्यारे ओपन शे. खंति सेविज्ज पण्डिए । १।९ - क्षमाशील बनो. खुडेहिं सह संसरिंग हासं कीडं च वज्जए।१।९ - खा भासोनो संगन रो, गमत-भ१४२ न. रो. मा य चंडालियं कासी।१।१० - नीयन रो. बहुयं मा य आलवे।१।१० - मनबोलो. कडं कडे त्ति भासेज्जा अकडं नो कडे त्ति य।१।११ - यु टोय तो थुछ तेभ हो, नथु डोय तो नो . ना पुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए।१।१४ - વિના પૂછળે ન બોલો અને પૂછે ત્યારે જૂઠું ન બોલો. कोहं असच्चं कुवेज्जा।१।१४ - ओपने वि३१ रो. अप्या चेव दमेयव्यो । १।१५ - मात्मानुभन शे. अप्पा हु खलु दुद्दमो ।१ । १५ - आत्मा परे५२ हुईभ छे. अप्या दंतो सुही होइ।१।१५ - જે આત્માને જીતી લે છે તે જ સુખી થાય છે. मायं च वज्जए सया।१।२४ - 3421 रो. न सिया तोत्तगवेसए।१।४० - यानी राई नमो. अदीणमणसो चरे। २।३ -- માનસિક દાસત્વમાંથી મુક્ત બની ચાલો. मणं पि न पाओसए ।२।११ - मनमा ५ द्वेष न रो. नाणी नो परिदेवए । २ । १३ - शानी विमान ४२वो ईमे. न य वित्तारए परं । २ । २० - लीने त्रास न आपो. नाणुतप्पेज्ज संजए । २।३० - संयमीमे मनुतापन ४२वोऽमे. रसेसु नाणुगिज्झेज्जा । २।३९ - २स-सोप न बनो. सुई धम्मस्स दुल्लहा ।३।८ - धर्म-श्रवा मति हुन छे. सद्धा परम दुल्लहा । ३।९ - श्रद्धा ५२म हुभ छ. सोच्चा नेआउयं मग्गं बहवे परिभस्सई ।३।९ - કેટલાક લોકો સાચો માર્ગ મેળવીને પણ ભટકી જાય છે. वीरियं पुण दुल्लहं । ३ । १० - यान्विति पाथी हुन छे. सोही उज्जयभूयस्स । ३ । १२ - पवित्र ते ४ स२० छे. धम्मो सुद्धस्स चिट्ठई । ३ । १२ - धनी वास पवित्र आत्मामा थाय छे. असंखयं जीविय मा पमायए।४।१ - જીવનનો તાંતણો તૂટ્યા પછી સંધાતો નથી, માટે પ્રમાદ ન કરો. जरोवणीयस्स हु नत्थि ताणं । ४।१ - ઘડપણ આવે ત્યારે કોઈ રક્ષણ મળતું નથી. कडाण कम्माण न मोक्ख अस्थि । ४।३ - કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકારો નથી. वित्तेण ताणं न लभे पमत्ते । ४।५ - પ્રમત્ત મનુષ્ય ધન વડે રક્ષણ મેળવી શકતો નથી. घोरा मुहत्ता अबलं सरीरं । ४।६ - સમય અતિ બળવાન છે અને શરીર અતિ નિર્બળ. Page #465 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૯૪ પરિશિષ્ટ ૩ સૂક્તો दिव्वं न गई गच्छंति चरित्ता धम्ममारियं । १८ । २५ - धर्म ४२नार हिय गतिमाय छे. चइताणं इमं देहं गन्तव्यमवसस्स मे । १९ । २६ - આ શરીરને છોડીને એક દિવસ ચોક્કસ ચાલ્યા જવાનું છે. निम्ममत्तं सुदुक्करं । १९ । २९ - ममत्वनो त्याग ४२वो स.२१ नथी. जवा लोहमया चेव चावेयव्वा सुदुक्करं । १९ । ३८ - साधुप भेटले सोढाना या यादवाना . इह लोए निष्पिवासस्स नत्थि किंचि वि दुक्करं । १९ । ४४ - જેમની પ્યાસ બુઝાઈ ગઈ છે તેમને માટે કંઈ દુઃસાધ્ય નથી. पडिकम्मं को कुणई अरण्णे मियपक्खिणं? १९ । ७६ - જંગલી જનાવરો અને પક્ષીઓની સારસંભાળ કોણ લે છે? वियाणिया दुक्खविवद्धणं धणं । १९ । ९८ - धन हु५ पारना. माणुस्सं खु सुदुल्लहं । २० । ११ - मनुष्य-०१- भूल भूख्यपान छे. अप्पणा अणाहो संतो कहं नाहो भविस्ससि । २० । १२ -तुं पोते मनाथ छ, जानी नायवीरीत जनीश? न तं अरी कंठछेत्ता करेइ जं से करे अप्पणिया दुरप्पा ।२०। ४८ - ગળું કાપનારો દુશ્મન એટલો અનર્થ નથી કરતો, જેટલો બગડેલું મન छंदं निरोहेण उवेइ मोक्खं । ४।८ -याने तो, मुस्त मनी शो. खिप्पं न सक्केइ विवेगमेउं । ४ ।१० - તરત જ સાવધ થઈ જવું અતિ મુશ્કેલ કામ છે. अप्पाणरक्खी चरमप्पमत्तो । ४ । १० - मात्मानी रक्षा रो, स्यारेय प्रमाद न रो. न मे दिढे परे लोए चक्खुदिट्ठा इमा रई । ५।५ - ५२सार यो छ? मासुजतो मनोनी सा छे. अप्पणा सच्चमेसेज्जा । ६।२ - तप सत्यनी शो५ रो. मेति भूएसु कप्पए ।६।२ -बापो साथे मैत्री रामो. न चित्ता तायए भासा । ६ ।१० - सुं६२ वा. २६९। ४२ती नथी. कम्मसच्चा हु पाणिणो । ७ । २० - रेखा स्याश्य निक्षता नथी. जायाए घासमेसेज्जा रसगिद्धे न सिया भिक्खाए । ८ । ११ - मुनि वन-निर्वाह भाटे माय, २स-सोलुप न बने. समयं गोयम ! मा पमायए।१०।१ - मे क्षए भाटे ५४ प्रमाद न रो. मा वंतं पुणो वि आइए । १० । २९ - मेडं पाए नयाटो. महप्पसाया इसिणो हवंति । १२ । ३१ - विमो अति प्रसन्न वित्तवामा लोय छे. न हु मुणी कोवपरा हवंति । १२ । ३१ - मुनिमो ओ५ ४२ता नथी.. आयाणहेउं अभिणिक्खमाहि । १३ । २० - मुस्ति भाटे ममिनिष्ठभए। रो. कत्तारमेवं अणुजाइ कम्मं । १३ । २३ - भतानी पा७ पास होछे. मा कासि कम्माइं महालयाई । १३ । २६ - असद भी न रो. वेया अहीया न भवंति ताणं । १४ । १२ - ६ माथी ५६॥ २६९। यतु नथी. धणेण किं धम्मधुराहिगारे । १४ । १७ - पन व धनी गाडी यारे याले छ? अभयदाया भवाहि य । १८ । ११ - अभयमुंहान शे. अणिच्चे जीव लोगम्मि किं हिंसाए पसज्जसि । १८ । ११ - આ સંસાર અનિત્ય છે, પછી શા માટે હિંસામાં આસક્ત બનો. पियमप्पियं सव्व तितिक्खएज्जा । २१ । १५ - મુનિ પ્રિય અને અપ્રિય સઘળું સહન કરે. न यावि पूर्य गरहं च संजए । २१ । १५ - मुनि श्री मने नि: - पन्नेने न या. अणुन्नए नावणए महेसी । २१ । २० - महर्षि न अभिमान नहीन भने. नेहपासा भयंकरा । २३ । ४३ - स्नेन नो भयं४२ सोय छे. न तं तायंति दुस्सीलं । २५ । २८ - दुरायारीन नयावी शतु नथी. विवित्तवासो मुणिणं पसत्थो । ३२ । १६ - मुनि भाटे सान्तवास प्रशंसनीय छे. कामाणुगिद्धिप्पभवं खु दुक्खं । ३२ । १९ - हुम-भोगोनी सतत मभिलाषामोमांधी पहा थाय छे. समले?कंचणे भिक्खू । ३५ । १३ - ભિક્ષુ માટે માટીનું ઢેકું અને સોનું સરખાં હોય છે. छो? पडंति नरए घोरे जे नरा पावकारिणो । १८ । २५ - ५.५ ४२ ना२ घोर न२मय छे. Page #466 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ વ્યક્તિ પરિચય આ સત્રમાં અનેક વ્યક્તિઓના નામોનો ઉલ્લેખ થયો છે. કેટલીક વ્યક્તિઓ ઈતિહાસના ઘેરાવામાં આવે છે અને કેટલીક પ્રાગૈતિહાસિક છે. તેમની સંપૂર્ણ યાદી અને પરિચય આ પ્રમાણે છે : મહાવીર (ર સૂટ ૧) – આ અવસર્પિણી-કાળમાં જૈન-પરંપરાના અંતિમ તીર્થકર. નાયપુત્ત (૬/૧૭) - ભગવાન મહાવીરનો વંશ “નાય’–‘જ્ઞાત' હતો, તેથી તેઓ ‘નાયપુત્ત' કહેવાતા હતા. કપિલ (અધ્યયન ૮) – જુઓ - ઉત્તરઝયણાણિ, પૃ.૧૪૫. નમિ (અધ્યયન ૯) – જુઓ - ઉત્તરઝયણાણિ, પૃ. ૧૫૯. ગૌતમ (અધ્યયન ૧૦) –તેમના પિતાનું નામ વસુભૂતિ, માતાનું નામ પૃથ્વી અને ગોત્ર ગૌતમ હતું. તેમનો જન્મ (ઈ. પૂ. ૬૦૭) ગોબર-ગ્રામ (મગધ)માં થયો હતો. તેમનું મૂળ નામ ઈન્દ્રભૂતિ હતું. એકવાર મધ્યમ પાવાપુરીમાં આર્ય સૌમિલ નામના એક બ્રાહ્મણે વિશાળ યજ્ઞ કર્યો. તેમાં ભાગ લેવા માટે અનેક વિદ્વાનો આવ્યા. તેમાં ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ-એ ત્રણે ભાઈઓ પણ હતા. તેઓ ચૌદ વિદ્યાઓમાં પારંગત હતા. ભગવાન મહાવીર પણ બાર યોજન વિહાર કરી મધ્યમ પાવાપુરી પહોંચ્યા અને ગામ બહાર મહાસેન નામે ઉદ્યાનમાં ઉતર્યા. ભગવાનને જોઇ બધાનાં મન આશ્ચર્યથી ચક્તિ થઈ ગયાં. ઈન્દ્રભૂતિને જીવના વિષયમાં સંદેહ હતો. તેઓ મહાવીર પાસે વાદ-વિવાદ કરવા આવ્યા. તેમને પોતાની વિદ્વત્તા વિશે અભિમાન હતું. તેમણે વિચાર્યું – यमस्य मालवो दूरे किं स्यात् को वा वचस्विनः । अपोषितो रसो नूनं किमजेयं च चक्रिणः ।। -યમને માટે માળવા ક્યાં દૂર છે? વચસ્વી મનુષ્ય વડે કયો રસ(શૃંગાર આદિ) પોષાતો નથી? ચક્રવર્તન માટે શુ અજેય ભગવાને જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. ઈન્દ્રભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સહ ભગવાનનું શિષ્યત્વ સ્વીકારી લીધું. ગૌતમ ભગવાનના પ્રથમ ગણધર હતા. તેઓ ૫૦ વર્ષ સુધી ગૃહસ્થવાસમાં, ત્રીશ વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં અને બાર વર્ષ કેવલી પર્યાયમાં રહ્યા અને અંતે અનશન કરી ૯૨ વર્ષની અવસ્થામાં (ઈ. પૂ. ૫૧૫માં) રાજગૃહના વૈભારગિરિ પર્વત ઉપર મુક્તિ પામ્યા. જૈન આગમોમાં ગૌતમ વડે પૂછાયેલા પ્રશ્નો અને ભગવાન દ્વારા અપાયેલા ઉત્તરોનું સુંદર સંકલન છે. હરિકેસબલ (અધ્યયન ૧૨) – જુઓ - ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૦૮. કૌશિક (૧૨/૨૦)-કૌશલિક કોશલ દેશના રાજાનું નામ છે. અહીં કૌશલિકથી ક્યો રાજા અભિપ્રેત છે તે સ્પષ્ટ ઉલ્લિખિત નથી. કૌશલિક પુત્રીની ઘટના વારાણસીમાં બની હતી. કાશી ઉપર કૌશલ દેશનું પ્રભુત્વ મહાકૌશલ અને પ્રસેનજિતના રાજ્યકાળમાં રહ્યું હતું. આ પરથી એવું અનુમાન કરી શકાય કે કૌશલિક મહાકૌશલ કે પ્રસેનજિત માટે પ્રયોજાયેલ છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૯૯૬ પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય મહાકૌશલની સાથે કૌશલિક રાષ્ટ્રના અધિક નિકટનો સંબંધ છે. સંભવ છે કે અહીં તે તેના જ માટે વપરાયો હોય. ભદ્રા (૧૨/ ૨૦) – મહારાજ કૌશલિકની પુત્રી, જુઓ - ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૦૮. ચલણી (૧૩૧) – આ કાંપિલ્યપુરના રાજા “બ્રહ્મની પટરાણી અને અંતિમ ચક્રવર્તી બ્રહ્મદત્તની મા હતી. ઉત્તર પુરાણ (૭૩) ૨૮૭)માં તેનું નામ “ચૂડાદેવી' આપવામાં આવ્યું છે. બહ્મદત્ત (૧૩૧) – તેના પિતાનું નામ “બ્રહ્મ અને માતાનું નામ “ચલણી’ હતું. તેનું જન્મસ્થાન પાંચાલ જનપદનું કાંપિલ્યપુર હતું. મહાવગ્ગજાતકમાં પણ ચૂલણી બ્રહ્મદત્તને પાંચાલનો રાજા માનવામાં આવ્યો છે. તે અંતિમ ચક્રવર્તી હતો. આધુનિક વિદ્વાનોએ તેનો અસ્તિત્વકાળ ઈ.પૂ.દશમી શતાબ્દી આસપાસનો માન્યો છે.' ચિત્ર, સંભૂત અધ્યયન ૧૩) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૨૪. પુરોહિત (૧૪)૩) –પુરોહિતનું નામ મૂળસૂત્રમાં ઉલ્લિખિત નથી. વૃત્તિમાં તેનું નામ ભૃગુ બતાવવામાં આવ્યું છે.” જુઓ – સુખબોધા, પત્ર ૨૦૪. યશા (૧૪૩) – કુરુ જનપદના ઈષકાર નગરમાં ભૃગુ પુરોહિત રહેતો હતો. તેની પત્નીનું નામ યશા હતું. તેને બે પુત્રો હતા. પોતાના પુત્રો સાથે તે પણ દીક્ષિત થઈ ગઈ હતી. કમલાવતી (૧૩૩) – આ ઈષકાર નગરના મહારાજ ઈષકાર'ની પટરાણી હતી. ઈષકાર (૧૪૩) – આ કુરુ જનપદના ઈષકાર નગરનો રાજા હતો. આ તેનું રાજ્યકાલીન નામ હતું. તેનું મૌલિક નામ ‘સીમંધર' હતું. અંતમાં પોતાનું રાજય છોડી તે પ્રવ્રજિત થયો. બૌદ્ધ ગ્રંથકારોએ તેને “એસુકારી’ નામે ઓળખાવ્યો છે.” સંજય (૧૮૬૧) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૮૬ ગર્દભાલિ (૧૮૧૯) – તેઓ જૈન-શાસનમાં દીક્ષિત મુનિ હતા. પાંચાલ જનપદનો રાજા “સંજય’ તેમની પાસે દીક્ષિત થયો હતો. ભરત (૧૮૩૪) – આ ભગવાન ઋષભના પ્રથમ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી હતા. તેમના નામ પરથી આ દેશનું નામ ‘ભારત’ પડ્યું. સગર (૧૮૩૫) – આ બીજા ચક્રવર્તી હતા. અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ઈવાકુ વંશનો હતો. તેના ભાઈનું નામ સુમિત્રવિજય હતુ. તેને બે પત્નીઓ હતી – વિજયા અને યશોમતી. વિજયાના પુત્રનું નામ અજિત હતું. તેઓ બીજા તીર્થકર બન્યા અને યશોમતીના પુત્રનું નામ સગર હતું. મઘવ (૧૮૩૬) – શ્રાવસ્તી નગરીના રાજા સમુદ્રવિજયની પટરાણી ભદ્રાના ગર્ભથી તેમનો જન્મ થયો હતો. તેઓ ત્રીજા ચક્રવર્તી બન્યા. સનકુમાર (૧૮૩૭) – કુર-જાંગલ જનપદમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં કુરુવંશનો રાજા અશ્વસેન રાય કરતો હતો. તેના ભાર્યાનું નામ સહદેવી હતું. તેણે એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ સનકુમાર રાખવામાં આવ્યું. તે ચોથા ચક્રવર્તી થયા. શાંતિ (૧૮૩૮) – તેઓ હસ્તિનાપુરના રાજા વિશ્વસેનના પુત્ર હતા. તેમની માતાનું નામ અચિરા દેવી હતું. તેઓ પાંચમાં ચક્રવર્તી થયા અને અંતે રાજય ત્યાગ કરી સોળમા તીર્થકર બન્યા. કુથું (૧૮/૩૯) –તેઓ હસ્તિનાપુરના રાજા મૂરના પુત્ર હતા. તેમની માતાનું નામ શ્રીદેવી હતું. તેઓ છઠ્ઠા ચક્રવર્તી થયા ૧. કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભાગ ૧, પૃ. ૧૮૦. ૨. બૃહદ્રવૃત્તિ, પત્ર ૩૯૪. ૩. બૃહદ્રવૃત્તિ, પત્ર ૩૯૪. ૪. ઉત્તરઝયણાણિ ૧૪. ૪૯. ૫. હસ્તિપાલ જાતક, સંખ્યા ૫૦૯. Page #468 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય અને અંતે રાજય ત્યાગ કરી સત્તરમા તીર્થંકર બન્યા. અર (૧૮૪૦) – તેઓ ગજપુર નગરના રાજા સુદર્શનના પુત્ર હતા. તેમની માતાનું નામ દેવી હતું. તેઓ સાતમા ચક્રવર્તી થયા અને અંતે રાજય છોડી અઢારમા તીર્થંકર બન્યા. મહાપા (૧૮/૪૧) –કુરુ જનપદમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં પોત્તર નામનો રાજા રાજય કરતો હતો. તેની રાણીનું નામ ‘જાલા' હતું. તેને બે પુત્રો થયા – વિષ્ણુકુમાર અને મહાપદ્મ. મહાપદ્મ નવમા ચક્રવર્તી થયા. હરિફેણ (૧૮૪૨) – કાંપિલ્યનગરના રાજા મહાહરિશની રાણીનું નામ મેરા હતું. તેમના પુત્રનું નામ હરિપેણ હતું. તેઓ દશમા ચક્રવર્તી થયા. જય (૧૮૩૩) – તેઓ રાજગૃહ નગરના રાજા સમુદ્રવિજયના પુત્ર હતા. તેમની માતાનું નામ ‘વપ્રકા’ હતું. તેઓ અગિયારમા ચક્રવર્તી થયા.' દશાર્ણભદ્ર (૧૮૪૪) – તેઓ દશાર્ણ જનપદના રાજા હતા. તેઓ ભગવાન મહાવીરના સમકાલીન હતા. (સંપૂર્ણ વિવરણ માટે જુઓ – સુખબોધા, પત્ર ૨૫૦-૨૫૧). કરકંડુ (૧૮/૪૫) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૯૮. દ્વિમુખ (૧૮/૪૫) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૯૯. નમિ (૧૮૬૫) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૩૦૦ નગ્નતિ (૧૮/૪૫) - જુઓ-ઉત્તરઝયણાણિ, પૃ. ૩૦૦. ઉદ્રાયણ (૧૮૮૭) – તેઓ સિંધુ-સૌવીર જનપદના રાજા હતા. તેઓ સિંધુ-સૌવીર વગેરે સોળ જનપદો, વીતભય વગેરે ૩૬૩ નગરો, મહાસન વગેરે દશ મુકુટધારી રાજાઓના અધિપતિ હતા. વૈશાલી ગણતંત્રના રાજા ચેટકની પુત્રી ‘પ્રભાવતી’ તેમની પટરાણી હતી. કાશીરાજ (૧૮૪૮) – તેમનું નામ નંદન હતું અને તેઓ સાતમા બલદેવ હતા. તેઓ વારાણસીના રાજા અગ્નિશીખના પુત્ર હતા. તેમની માતાનું નામ જયંતી અને નાના ભાઈનું નામ દત્ત હતું. વિજય (૧૮૪૯) – તેઓ દ્વારકાવતી નગરીના રાજા બ્રહ્મરાજના પુત્ર હતા. તેમની માતાનું નામ સુભદ્રા હતું. તેઓ બીજા બલદેવ હતા. તેમના નાના ભાઈનું નામ ઢિપૃષ્ઠ હતું. ઉત્તરાધ્યયનના વૃત્તિકાર નેમિચંદ્ર લખ્યું છે કે “આવશ્યક-નિયુક્તિમાં આ બે બલદેવો-નંદન અને વિજયનો ઉલ્લેખ મળે છે. એટલા માટે અમે તેને અનુસરીને અહીં તેમનું વિવરણ પ્રસ્તુત કરી રહ્યા છીએ. જો આ બન્ને કોઈ બીજા હોય અને આગમજ્ઞ-પુરુષો તેમને જાણતા હોય તો તેમની બીજી રીતે વ્યાખ્યા કરે.”૨ આ કથનથી એટલું સ્પષ્ટ થાય છે કે સૂત્રગત આ બન્ને નામો તે સમયે સંદિગ્ધ હતાં. શાંત્યાચાર્યે આના પર કોઈ ઊહાપોહ કર્યો નથી. નેમિચંદ્ર પોતાની ટીકામાં સહેજ અછડતો ઉલ્લેખ કરી છોડી દીધેલ છે. જો આપણે પ્રકરણગત ક્રમ ઉપર દષ્ટિ ફેરવીએ તો આપણને જણાશે કે બધા તીર્થકરો, ચક્રવર્તીઓ તથા રાજાઓના નામો, ક્રમપૂર્વક આવ્યાં છે. ઉદ્રાયણ ભગવાન મહાવીરના સમયમાં થયા હતા. તેમના પછી તરત બે બલદેવો – કાશીરાજ નંદન અને વિજયનો ઉલ્લેખ અસંગત જેવો જણાય છે. આથી એમ પ્રતીત થાય છે કે આ બન્ને મહાવીરકાલીન જ કોઈ રાજા હોવા જોઈએ. જે શ્લોકો (૧૯૪૮)માં કાશીરાજનો ઉલ્લેખ છે, તેમાં જ ‘ય’ શબ્દ પણ આવ્યો છે. ટીકાકારોએ તેને વિશેષણ ૨. સુખબોધા, પત્ર ૨૫૬. ૧. “ભરતીથી લઈને ‘જય’ સુધીના તીર્થકરો તથા ચક્રવર્તીઓનું અસ્તિત્કાલ પ્રાગઐતિહાસિક છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ પરિશિષ્ટ ૪ : વ્યક્તિ પરિચય માનેલ છે. કોઈક તેને નામવાચી માની તે ‘સેય' રાજા હોવાનો સંકેત કરે છે. આગમ-સાહિત્યમાં પણ ક્યાંય ‘કાશીરાજ સેય'નો ઉલ્લેખ જ્ઞાત નથી. ભગવાન મહાવીરે આઠ રાજાઓને દીક્ષિત કર્યા હતા એવો ઉલ્લેખ સ્થાનાંગમાં આવ્યો છે. તેમાં ‘સેય' નામે પણ એક રાજા હતો. પરંતુ તે આમલકલ્પા નગરીનો રાજા હતો, કાશીનો નહીં. એ જ ઉલ્લેખમાં ‘કાશીરાજ શંખ'નું નામ પણ આવ્યું છે. તો શું શ્લોકગત ‘કાશીરાજ’ વડે ‘શંખ’નું ગ્રહણ કરવું જોઈએ ? ભગવાન મહાવીર-કાલીન રાજાઓમાં ‘વિજય’ નામે કોઈ રાજા દીક્ષિત થયો હોય તેવું જાણવામાં આવ્યું નથી. પોલાસપુરમાં વિજય નામે રાજા થયો હતો. તેનો પુત્ર અતિમુક્તક (અમુત્તય) ભગવાન પાસે દીક્ષિત થયો હતો - એવો ઉલ્લેખ અંતગડદસામાં છે. પરંતુ મહારાજ વિજય પ્રવ્રુજિત થયાની કોઈ વાત ત્યાં નથી. ૯૯૮ વિજય નામે એક બીજો રાજા ઉત્તરપૂર્વ દિશામાં મૃગગામ નગરમાં થયો હતો. તેની રાણીનું નામ મૃગા હતું. ' પરંતુ તે પણ દીક્ષિત થયો હોય તેવો ઉલ્લેખ મળતો નથી. મહાબલ (૧૮ ૫૦) – ટીકાકાર નેમિચંદ્રે તેમની કથા વિસ્તારપૂર્વક આપી છે. તેમણે અંતમાં લખ્યું છે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં મહાબલની કથાનો ઉલ્લેખ છે. તેઓ હસ્તિનાપુરના રાજા બલના પુત્ર હતા. તેમની માતાનું નામ પ્રભાવતી હતું. તેઓ તીર્થંકર વિમલની પરંપરાના આચાર્ય ધર્મઘોષ પાસે દીક્ષિત થયા હતા. બાર વર્ષ સુધી શ્રામણ્યનું પાલન કર્યું, પછી મરીને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને વાણિજ્યગ્રામમાં એક શ્રેષ્ઠીના ઘેર પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેમનું નામ ‘સુદર્શન’ પાડવામાં આવ્યું. તેઓ ભગવાન મહાવીર પ્રાસે પ્રજિત થઈ સિદ્ધ થયા. આ કથા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અનુસાર આપવામાં આવી છે. એ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી કે મહાબલ તે જ છે કે બીજા. અમારી માન્યતા અનુસાર આ કોઈ બીજું હોવું જોઈએ. શું આ વિપાકસૂત્ર (શ્રુત ૧, અ. ૩)માં વર્ણિત પુરિમતાલ નગરનો રાજા તો નહીં હોય ? પરંતુ ત્યાં તેના દીક્ષિત થવાનો ઉલ્લેખ નથી. સંભવ છે કે આ વિપાક સૂત્ર (શ્રુત ૨, અ. ૭)માં વર્ણવાયેલ મહાપુર નગરના રાજા બલનો પુત્ર મહાબલ હોય. બલભદ્ર,મૃગા અને બલશ્રી (અધ્યયન ૧૯) – બલભદ્ર સુગ્રીવનગર (?)નો રાજા હતો. તેની પટરાણીનું નામ ‘મૃગા’ અને પુત્રનું નામ ‘બલશ્રી' હતું. રાણી મૃગાનો પુત્ર હોવાના કારણે જનતામાં તે ‘મૃગાપુત્ર’નામે પ્રસિદ્ધ થયો હતો. જુઓ— ઉત્તરજઝયણાણિ, પૃ. ૩૦૪. 1 શ્રેણિક (૨૦/૨) – તે મગધ સામ્રાજયનો અધિપતિ હતો. જૈન, બૌદ્ધ અને વૈદિક – ત્રણે પરંપરામાં તેની ચર્ચા મળે છે. પૌરાણિક ગ્રંથોમાં તેને શિશુનાગવંશીય, બૌદ્ધ ગ્રંથોમાં હષઁક કુળમાં ઉત્પન્ન અને જૈન ગ્રંથોમાં વાહીક કુળમાં ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે. રાયચોધરીનો મત છે કે બૌદ્ધ સાહિત્યમાં જે હર્યાંક કુળનો ઉલ્લેખ છે તે નાગવંશનું જ દ્યોતક છે. કોવેલે હર્યંકનો અર્થ ‘સિંહ’ કર્યો છે, પણ પરંતુ તેનો અર્થ ‘નાગ’ પણ થાય છે. પ્રોફેસર ભંડારકરે નાગદશકમાં બિંબિસારને ગણાવ્યો છે અને એ બધા રાજાઓનો વંશ ‘નાગ’ માન્યો છે. બૌદ્ધ ગ્રંથ મહાવંશમાં આ કુળને માટે ‘શિશુનાગ વંશ’ લખાયેલ છે. જૈન ગ્રંથોમાં ઉલ્લિખત ‘વાહીક કુળ’ પણ નાગવંશ તરફ જ સંકેત કરે છે, કેમ કે વાહીક જનપદ નાગજાતિનું મુખ્ય કેન્દ્ર હતું. તક્ષશિલા તેનું પ્રધાન કાર્યક્ષેત્ર હતું અને આ નગર વાહીક જનપદની અંતર્ગત હતું. આથી શ્રેણિકને શિશુનાગવંશી માનવામાં હરકત નથી. ૧. વાળું, ૮ । ૨. અન્તાડવમા સૂત્ર, વર્ષ ૬ । ૩. વિપાળ સૂત્ર, શ્રુતન્થ શ્, અધ્યયન ? । ૪. મુલવોધા, પત્ર ૨૫૧ । ૫. ભાગવત મહાપુરાળ, દ્વિતીય વ્રુવ્ડ, પૃ. ૬૦૩ । ६. अश्वघोष बुद्धचरित्र, सर्ग ११ श्लोक २ : जातस्य हर्यंक् વિશાલે.. | ૭. આવશ્ય, હામિદ્રીય વૃત્તિ, પત્ર ૬૭૭ । ૮. ૯. માવંશ, પરિો, માથા ૨૭-૩૨ । સ્ટડીન ફન રૂપિપ્ડયન ઇન્ટિવીટીન, પૃ. ૨૬ । Page #470 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ પરિશિષ્ટ ૪ : વ્યક્તિ પરિચય બિંબિસાર શિશુનાગની પરંપરાનો રાજા હતો – એ માન્યતા સાથે કેટલાક વિદ્વાનો સહમત નથી. વિદ્વાન ગાઈગર અને ભંડારકરે સિલોનના પાલી વંશાનુક્રમના આધારે બિંબિસાર અને શિશુનાગની વંશ-પરંપરા ભિન્ન હોવાનું સ્થાપિત કર્યું છે. તેમણે શિશુનાગને બિંબિસારનો પૂર્વજ ન માનતાં તેને ઉત્તરવર્તી માન્યો છે. વિભિન્ન પરંપરાઓમાં શ્રેણિકના વિભિન્ન નામો મળે છે. જૈન પરંપરામાં તેનાં બે નામ છે – (૧) શ્રેણિક અને (૨) ભંભાસાર. નામની સાર્થકતા પર ઊહાપોહ કરતાં લખવામાં આવ્યું છે કે તે શ્રેણીનો અધિપતિ હતો, તેથી તેનું નામ ‘શ્રેણિક’ પડ્યું. જ્યારે શ્રેણિક બાળક હતો ત્યારે એક વખત રાજમહેલમાં આગ લાગી. શ્રેણિક ભયભીત થઈને ભાગ્યો. તે સ્થિતિમાં પણ તે ‘ભંભા’ ને આગની જવાળાઓમાંથી કાઢી લેવાનું ચૂક્યો નહીં. આથી તેનું નામ ‘ભંભાસાર’ પડ્યું.’ બૌદ્ધ પરંપરામાં તેનાં બે નામ પ્રચલિત છે – (૧) શ્રેણિક અને (૨) બિંબિસાર. શ્રેણિક નામકરણ માટે પૂર્વોક્ત કારણ અહીં પણ મનાયું છે. તદુપરાંત બે કારણો બીજાં પણ બતાવ્યાં છે – (૧) કાં તો તેની સેના મોટી હતી એટલે તેનું નામ ‘મેનિય’(શ્રેણિક) પડ્યું. અથવા (૨) તેનું ગોત્ર ‘સેનિય’ હતું. એટલે તે ‘શ્રેણિક’ કહેવાયો. - તેનું નામ બિબિસાર એટલે પડ્યું કે તેના શરીરનો રંગ સોના જેવો હતો.· બીજી વાત એવી છે કે તિબેટના ગ્રંથોમાં તેની માતાનું નામ ‘બિંબ’ લખાયેલું મળે છે, આથી બિંબિસાર કહેવાયો.૯ પુરાણોમાં તેને અજાતશત્રુ, વિધિસાર` કહેવામાં આવ્યો છે. અન્યત્ર તેને ‘વિંધ્યસેન’ અને ‘સુબિંદુ’ પણ કહેવામાં આવ્યો છે.૨ શ્રેણિકના પિતાનું નામ ‘પ્રસેનજિત’૧૩ અને માતાનું નામ ‘ધારિણી’૧૪ હતું. શ્રેણિકની ૨૫ રાણીઓના નામો આગમગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે.૧૫ તે આ પ્રમાણે છે (૧) નંદા (૨) નંદવતી (૩) નંદુત્તરા (૪) નંદિશ્રેણિક (૫) મય (૬) સુમરૈય (૭) મહામય (૮) મરુદેવા, (૯) ભદ્રા, ૯૯૯ (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા = (૧૨) સુમના (૧૩) ભૂતદિશા (૧૪) કાલી ૧. સ્ટડીન ફન ફન્ડિયન ઇન્ટિવીટીન, પૃ. ૨૨-૨૬૬ । ૨. અમિયાન ચિન્તામળ, રૂ। ૩૭૬ । ૩. અભિયાન ચિન્તામળિ, સ્વોપણ ટીજા, પત્ર ૨૮ । ૨૧૩૮, પૃ. ૪૨૩ । ૧૦. માગવત, દ્વિતીય ૩૬, પૃ. ૬૦૩ । (૧૫) સુકાલી (૧૬) મહાકાલી (૧૭) કૃષ્ણા (૧૮) સુકૃષ્ણા (૧૯) મહાકૃષ્ણા (૨૦) વીરકૃષ્ણા (૨૧) રામકૃષ્ણા ૪. (ક) ત્રિશĐિશતા પુરુષત્ર, ૧૦। દ્દાo૦૧-૧૬૨ । (ખ) સ્થાનાંશ વૃત્તિ, પત્ર ૪૬૬ । ૫. રૂપિયન હિસ્ટોરિન વાટ†, માન ૧૪, સં ૨, ખૂન ૨૧૩૮, પૃ. ૪ । ૬. એજન, પૃ. ૪ક્ષ્ । ૭. ધમ્મપાન-ઝવાન ટીજા, પૃ. ૨૦૪ । ૮. પાતી કૃપ્તિશ ડિક્શનરી, પૃ. ૧૧૦ । ૯. રૂડિયન હિસ્ટોરિન વાટી, માળ ૧૪, સં ૨, જૂન (૨૨) પિતૃસેનકૃષ્ણા (૨૩) મહાસેનકૃષ્ણા (૨૪) ચલ્લણા૧૬ (૨૫) અપતગંધા૧૭ ૧૧. એજન, ૧૨ ।। ૧૨. ભાવવત્ત : ભારતવર્ષ ા કૃતિહાસ પૃ. ૨૫૨ । ૧૩. આવશ્ય દૃમિદ્રીય વૃત્તિ, પત્ર ૬૭o । હરિષેણાચાર્યે બૃહત્કલ્પ કોષ (પૃ. ૭૮)માં શ્રેણિકના પિતાનું નામ ‘ઉપશ્રેણિક’ અને માતાનું નામ ‘પ્રભા’ આપ્યું છે. ઉત્તરપુરાણ (૭૪૪ ૪, ૮ પૃ. ૪૭૧)માં પિતાનું નામ ‘કૃણિક’ અને માતાનું નામ ‘શ્રીમતી’ આપ્યું છે. આ અત્યંત ભ્રામક છે. અન્યત્ર પિતાનું નામ મહાપદ્મ, હેમજિત, ક્ષેત્રોજા, ક્ષેત્પ્રોજા પણ મળે છે. (જુઓપૉલિટિકલ હિસ્ટ્રી ઑફ એન્શિયન્ટ ઈન્ડિયા, પૃ. ૨૦૫) ૧૪. અણુત્તરોવવાચવા, પ્રથમ વન । ૧૫. અનદ્દશા, માતવાં વર્ગ । ૧૬.આવશ્યળ મૂળિ, ઉત્તરાદ્ધ, પત્ર o૬૪ । ૧૭.નિશીથ વૃત્તિ, સમાષ્ય, માળ ?, પૃ. ૨૭ । Page #471 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ બૌદ્ધ ગ્રંથો અનુસાર શ્રેણિકને પાંચસો રાણીઓ હતી.1 પરંતુ ક્યાંય તેમના નામોનો ઉલ્લેખ નથી મળતો. શ્રેણિકને અનેક પુત્રો હતા. અનુત્તરોપપાતિક તથા નિરયાવલિકા માં તેમનાં નામો આ પ્રમાણે છે – (૧) જાલી (૧૧) દીર્ઘસેન (૨૧) સીહસેન (૩૧) રાયકૃષ્ણકુમાર (૨) મયાલી (૧૨) મહાસેન (૨૨) મહાસીહસેન (૩૨) સેણકૃષ્ણકુમાર (૩) ઉવયાલી (૧૩) લષ્ટદંત (૨૩) પૂર્ણસેન (૪) પુરિસસેણ (૧૪) મૂઢદંત (૨૪) કાલીકુમાર (૫) વારિસેણ (૧૫) સુદ્ધદંત (૨૫) સુકાલકુમાર (૬) દીર્ઘદંત (૧૬) હલ્લ (૭) લષ્ટદંત (૧૭) દુમ (૮) વેહલ્લપ (૧૮) દુમસેન (૯) વેહાયસ (૧૯) મહાદુમસેન (૨૦) સીહ (૧૦) અભયકુમાર’ જ્ઞાતાધર્મકથામાં શ્રેણિકની પત્ની ધારિણીથી ઉત્પન્ન મેઘકુમારનો ઉલ્લેખ છે. આમાનાં અધિકાંશ પુત્રો રાજા શ્રેણિકના જીવન-કાળ દરમિયાન જ જિનશાસનમાં પ્રવ્રુજિત થઈ ભગવાન મહાવીરના જીવન-કાળમાં જ સ્વર્ગવાસી બન્યા હતા. - ૧. મહાવળ, ૮।। ભ્ । ૨. અનુત્તરોષપાતિવશા, પ્રથમ વર્ગ તથા દ્વિતીયા વન્ । ૩. નિરયાવનિષ્ઠા, ? । ૧૦૦૦ ૪. જાલી વગેરે પ્રથમ સાત પુત્ર તથા દીર્ઘસેનથી પુણ્યસેન સુધીના તેર પુત્ર (કુલ ૨૦ પુત્ર) ધારિણીથી ઉત્પન્ન થયા હતા (જુઓ—અનુત્તરોપપાતિક દશા, વર્ગ ૧, ૨) ૫. વેહલ્લ અને વેહાયસ—આ બંને ચેલણાના પુત્રો હતા. ૬. અભયકુમાર વેણાતટ (આધુનિક કૃષ્ણા નદીના તટ પર)ના વેપારીની પુત્રી નંદાનો પુત્ર હતો (અનુત્તરોપપાતિક દશા, (૨૬) મહાકાલકુમાર (૨૭) મહાકૃષ્ણકુમાર (૨૮) સુકૃષ્ણકુમાર (૨૯) મહાકૃષ્ણકુમાર (૩૦) વીરકૃષ્ણકુમાર જાલી વગેરે પ્રથમ પાંચ કુમારોએ સોળ-સોળ વર્ષ સુધી, ત્રણે બાર-બાર વર્ષ સુધી અને છેલ્લા બેએ પાંચ પાંચ વર્ષ સુધી શ્રામણ્યનું પાલન કર્યું હતું.॰ આ જ રીતે દીર્ઘસેન વગેરે ૧૩ કુમારોએ સોળ-સોળ વર્ષ સુધી શ્રામણ્યનું પાલન કર્યું હતું.11 શ્રેણિકની અનેક રાણીઓ પણ ભગવાન મહાવીર પાસે દીક્ષિત થઈ હતી. આગમ તથા આગમેતર ગ્રંથોમાં શ્રેણિક સંબંધી એટલા ઉલ્લેખો છે કે તેમના અધ્યયનના આધારે કહી શકાય કે તે જૈનધર્માવલંબી હતો. તેનું જીવન ભગવાન મહાવીરની જીવન-ઘટનાઓ સાથે એટલું સંકળાયેલું હતું કે ઠેકઠેકાણે ભગવાનને શ્રેણિકની વાતો કહેતો જોઈ શકાય છે. તેના અનેક પુત્રો અને રાણીઓનું જૈન-શાસનમાં પ્રવ્રુજિત થવું પણ એ જ વાતનો સંકેત કરે છે કે તે જૈનધર્માવલંબી હતો. બૌદ્ધ-ગ્રંથો તેને મહાત્મા બુદ્ધનો ભક્ત માને છે. કેટલાક વિદ્વાનો પણ એમ માને છે કે મહારાજા શ્રેણિક જીવનના પૂર્વાર્ધમાં જૈન હશે, પરંતુ ઉત્તરાદ્ધમાં તે બૌદ્ધ બની ગયો હશે. એટલા માટે જૈન કથાગ્રંથોમાં તેના નરકમાં જવાનો ઉલ્લેખ મળે છે. નરક-ગમનની વાત વસ્તુ-સ્થિતિનું નિરૂપણ છે. તેનાથી એ સિદ્ધ નથી થતું કે તે પહેલાં જૈન હતો અને પાછળથી બૌદ્ધ થઈ ગયો. નરક-ગમનની સાથે સાથે ભાવી તીર્થંકરનો પણ ઉલ્લેખ મળે છે. કેટલાક એવું પણ અનુમાન કરે છે કે તે કોઈ ધર્મ વિશેષનો અનુયાયી બન્યો ન હતો, પરંતુ જૈન, બૌદ્ધ આદિ બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખતો હતો તથા બધામાં તેનો અનુરાગ હતો. પરિશિષ્ટ ૪ : વ્યક્તિ પરિચય (૩૩) મહાસેણકૃષ્ણકુમાર (૩૪) કૂણિક (૩૫) નંદિસેન વર્ગ ૧). બૌદ્ધ ગ્રંથોમાં અભયને ઉજ્જૈનીની નર્તકી ‘પદ્દમાવતી’નો પુત્ર બતાવ્યો છે (ડિક્શનરી ઑફ પાલી પ્રૉપર નેમ્સ, ભાગ ૧, પૃ. ૧૨૩). કેટલાક વિદ્વાનો આને નર્તકી આમ્રપાલીનો પુત્ર બતાવે છે (ડૉ. લા ઃ ટ્રાઈબ્સ ઈન એશિયન્ટ ઈન્ડિયા, પૃ. ૩૨૮) ૭. કૂણિક ચેલણાનો પુત્ર હતો. તેનું બીજું નામ અશોકચંદ્ર હતું. જુઓ— આવશ્યક ચૂર્ણિ, ઉત્તરભાગ, પત્ર ૧૬૭. ૮. ત્રિષષ્ટિાનાાપુરુષત્રિ, પર્વ ૨૦, સળં ૬, જીલ્લો ૩૨૦ ૨ ૯. જ્ઞાતાધમંથા, પ્રથમ માળ, પત્ર ?? । ૧૦. અનુત્તરોપવાતિ વશા, વર્ગ ? । ૧૧. એજન, વર્ગ ૨ । Page #472 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૧૦૦૧ પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય ગમે તે હો, જૈન સાહિત્યમાં જે વિસ્તારથી તેનું તથા તેના પરિવારનું વર્ણન મળે છે, તે અન્યત્ર નથી, શ્રેણિકનાં સંપૂર્ણ જીવન તથા આગામી જીવનનો ઈતિહાસ જૈન-ગ્રંથોમાં કડીબદ્ધ મળે છે. જો તેનો જૈન ધર્મ સાથે ગાઢ સંબંધ ન હોત તો આટલો વિસ્તૃત ઉલ્લેખ જૈન ગ્રંથોમાં ક્યારેય ન મળત. શ્રેણિકના જીવનનું વિસ્તારથી વર્ણન નિરયાવલિકામાં છે. તેના ભાવી તીર્થંકર-જીવનનો વિસ્તૃત ચિતાર સ્થાનાંગ (૯) ૬૨)ની વૃત્તિ (પત્ર ૪૫૮-૪૬૮) માં છે. અનાથી મુનિ (૨૦૯) – તેઓ કૌશાંબી નગરીના રહેવાસી હતા. પિતા અત્યંત ધનાઢ્ય હતા. એક વાર બાળપણમાં તેઓને આંખની પીડા ઉપડી. વિપુલ દાહના કારણે સમગ્ર શરીરમાં ભયંકર વેદના પેદા થઈ. ચતુષ્પાદ ચિકિત્સા કરાવવામાં આવી, પણ બધું નિષ્ફળ ગયું. ભાઈ-બંધુઓ પણ તેમની વેદનામાં ભાગ પડાવી શક્યા નહીં. અત્યંત નિરાશ થઈ તેમણે - જો હું આ વેદનાથી મુક્ત થઈશ, તો પ્રવ્રજ્યા સ્વીકારી લઈશ.’ તેઓ રોગ-મુક્ત બની ગયા. માતા-પિતાની આજ્ઞા લઈ તેઓ દીક્ષિત થયા. એક વાર રાજગૃહના મંડિકુક્ષિ ચૈત્યમાં મહારાજા શ્રેણિક અનાથી મુનિને મળ્યા. મુનિએ રાજાને સનાથ અને અનાથનો ધર્મ સમજાવ્યો. રાજા શ્રેણિક તેમની પાસેથી ધર્મોપદેશ ગ્રહણ કરી પોતાના સ્થાને પાછો ફર્યો મૂળ ગ્રંથમાં “અનાથી’ નામ નથી, પરંતુ પ્રસંગ ઉપરથી આ જ નામ ફલિત થાય છે. પાલિત (૨૧૧) – આ ચંપાનગરીનો સાર્થવાહ હતો. તે શ્રમણોપાસક હતો. નિગ્રંથ પ્રવચનમાં તેને શ્રદ્ધા હતી. તે દરિયાઈ વ્યાપાર કરતો હતો. એક વાર તે સમુદ્ર યાત્રા માટે નીકળ્યો. જતાં જતાં સમુદ્રતટ પર આવેલા ‘પિહુડનામે નગરમાં રોકાયો. ત્યાં એક શેઠની દીકરી સાથે લગ્ન કરી પાછો ફર્યો. યાત્રા દરમિયાન તેને એક પુત્ર થયો. તેનું નામ ‘સમુદ્રપાલ' રાખ્યું. જ્યારે તે યુવાન થયો ત્યારે તેનાં લગ્ન ૬૪ કળાઓમાં પારંગત ‘રૂપિણી’ નામે કન્યા સાથે થયા. એક વાર વધભૂમિ તરફ લઈ જવાતા ચોરને જોઈ તે વિરક્ત બન્યો. માતા-પિતાની આજ્ઞા લઈ તે દીક્ષિત થયો અને કર્મક્ષય કરી મુક્ત થઈ ગયો. સમુદ્રપાલ (૨૧|૪) – જુઓ-‘પાલિત.” રૂપિણી (૨૧૭) – જુઓ-પાલિત.” રોહિણી (૨૨)૨) – તે નવમા બળદેવ ‘રામની માતા, વસુદેવની પત્ની હતી. દેવકી (૨૨/૨) – તે કૃષ્ણની માતા અને વસુદેવની પત્ની હતી. રામ (૨૨/૨) – જુઓ-“રોહિણી”. કેશવ (૨૨/૨) – આ કૃષ્ણનું બીજું નામ છે. તેઓ વૃષ્ણિકુળમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. તેઓ અરિષ્ટનેમિના પિત્રાઈ ભાઈ હતા. સમુદ્રવિજય (૨૨૬૩) –તેઓ સોરિયપુર નગરમાં અંધકકુળના નેતા હતા. તેમની પટરાણીનું નામ શિવા હતું. તેમને ચાર પુત્રો હતા- (૧) અરિષ્ટનેમિ, (૨) રથનેમિ, (૩) સત્યનેમિ અને (૪) દઢનેમિ. અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકર બન્યા અને રથનેમિ તથા સત્યનેમિ પ્રત્યેક બુદ્ધ થયા. ૧. કેટલાક વિદ્વાનો તેમના પિતાનું નામ “ધનસંચય આપે છે. પરિચિત કરેલ છે. આ નામકરણનો આધાર ઉત્તરાધ્યયન (૨૦ / ૧૮)માં ૩. ડૉ. રાધાકુમુદ બેનર્જી (હિન્દુ સિવિલાઈઝેશન, પૃ. ૧૮૭) આવેલ ‘મૂથધનસંઘ” શબ્દ છે, પરંતુ આ આધાર ભ્રામક મણ્ડિકક્ષિમાં રાજા શ્રેણિકના ધર્માનુરક્ત થવાની વાત બતાવે છે. આ શબ્દ તેમના પિતાની આત્યતાનો દ્યોતક હોઈ શકે છે. પરંતુ તે અનાથ મુનિના સ્થાન પર અનગારસિંહ (૨૦) છે, નહિ કે નામનો. જો આપણે નામના રૂપમાં ફકત ૫૮) શબ્દથી ભગવાન મહાવીરનું ગ્રહણ કરે છે. પરંતુ તે ધનસંચય' શબ્દ લઈએ છીએ, તો “અમૂ’ શબ્દ શેષ રહી ભ્રામક છે. કેમ કે સ્વયં મુનિ (અનાથી) પોતાના માંથી પોતાનો જાય છે અને એકલો તેનો કોઈ અર્થ નથી રહી જતો. ટીકાકાર પરિચય આપે છે. અને પોતાને કૌશામ્બીનો નિવાસી બતાવે આ વિષયમાં મૌન રહ્યા છે. છે. જુઓ-ઉત્તરાધ્યયન, ૨૦૧૮ ૨. દીર્ધનિકાય, ભાગ ૨, પૃ. ૯૧માં આને “દુ૪િ નામથી ૪. જુઓ–ઉત્તરજઝયણાણિ, અધ્યયન ૨૦ ૫. જુઓ-ભૌગોલિક પરિચય અંતર્ગત “પદંડ નગર, Page #473 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ૧૦૦૨ પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય શિવા (૨૨/૪) – જુઓ-“સમુદ્રવિજય”. અરિષ્ટનેમિ (૨૨/૪) – તેઓ બાવીસમા તીર્થંકર હતા. તેઓ સોરિયપુર નગરના રાજા સમુદ્રવિજયના પુત્ર હતા. તેમની માતાનું નામ શિવા હતું. તેઓ ગૌતમ-ગોત્રીય હતા. કૃષ્ણ તેમના પિત્રાઈ ભાઈ હતા અને વયમાં તેમનાથી મોટા હતા. રાજીમતી (૨૨૬) – આ ભોજકુળના રાજન્ય ઉગ્રસેનની પુત્રી હતી. તેનો વિવાહ-સંબંધ અરિષ્ટનેમિ સાથે નક્કી થયો હતો. પરંતુ બરાબર વિવાહ-સમયે જ અરિષ્ટનેમિને વૈરાગ્ય ઉપજ્યો અને તેઓ મુનિ બની ગયા. રાજીમતી પણ કેટલાક સમય પછી પ્રવ્રજિત થઈ ગઈ. વિષ્ણુપુરાણ (૪/૧૪/૨૧) અનુસાર ઉગ્રસેનને ચાર પુત્રીઓ હતી – કંસા, કંસવતી, સુતનુ અને રાષ્ટ્રપાલી. સંભવિત છે કે “સુતનું રાજમતીનું જ બીજું નામ હોય. ઉત્તરાધ્યયન (૨૨/૩૭)માં રથનેમિ રાજીમતીને ‘સુતનુ' નામે સંબોધિત કરે છે. વાસુદેવ (૨૨/૮) – કૃષ્ણનું પર્યાયવાચી નામ છે. દસારચક્ર (૨૨/૧૧) – દસ યાદવ રાજાઓને દસાર કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે – (૧) સમુદ્રવિજય (૬) અચલ (૨) અક્ષોભ્ય (૭) ધરણ (૩) સ્વિમિત (૮) પૂરણ (૪) સાગર (૯) અભિચંદ (૫) હિમવાન (૧૦) વસુદેવ રથનેમિ (૨૨૩૪) – તેઓ અંધકકુળના નેતા સમુદ્રવિજયના પુત્ર હતા અને તીર્થકર અરિષ્ટનેમિના નાના ભાઈ હતા. અરિષ્ટનેમિ પ્રવ્રજિત થતાં તેઓ રાજીમતીમાં આસક્ત બન્યા. પરંતુ રાજીમતીનો ઉપદેશ સાંભળી તેઓ સાવચેત બની ગયા અને દીક્ષિત થઈ ગયા. એક વાર ફરી રૈવતક પર્વત ઉપર વર્ષોથી ભીંજાયેલ સાધ્વી રાજીમતીને એક ગુફામાં કપડાં સૂકવતી વખતે નગ્ન અવસ્થામાં જોઈને તેઓ વિચલિત બની ગયા. સાધ્વી રાજીમતીના ઉપદેશથી તેઓ ચેતી ગયા અને પોતાના પતન માટે પશ્ચાત્તાપ કરી ચાલ્યા ગયા. ભોજરાજ (૨૨૪૩) – જૈન સાહિત્ય અનુસાર ‘ભોજરાજ” શબ્દ રાજીમતીના પિતા ઉગ્રસેન માટે વપરાયો છે. અંધક વૃષ્ણિ (૨૨/૪૩) – હરિવંશપુરાણ અનુસાર યદુવંશનો ઉદ્ભવ હરિવંશમાંથી થયેલો. યદુવંશમાં નરપતિ નામે રાજા હતો. તેને બે પુત્રો હતા – (૧) શૂર અને (૨) સુવીર. સુવીર મથુરામાં રાજય કરતો હતો અને શૂર શૌર્યપુરનો રાજા હતો. અંધકવૃષ્ણિ વગેરે ‘સૂર’ના પુત્રો હતા અને ભોજકવૃષ્ણિ વગેરે સુવીરના. અંધકવૃષ્ણિની મુખ્ય રાણીનું નામ સુભદ્રા હતું. તેને દસ પુત્રો થયા (૧) સમુદ્રવિજય (૬) અચલ (૨) અક્ષોભ્ય (૭) ધારણ (૩) સ્થિમિતિ સાગર (૮) પૂરણ (૪) હિમવાન (૯) અભિચંદ્ર (૫) વિજય (૧૦) વસુદેવ ૧. વિશેષ વિવરણ માટે જુઓ–ઉત્તરઝયણાણિ, ૨૨ા ૧૧નું ૨. સુવવધા, પત્ર ૨૭૭-૭૮ 1 ટિપ્પણ. Page #474 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૦૩ પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય આ દસે પુત્રો દશાઈનામે પ્રસિદ્ધ થયા. અંધકવૃષ્ણિને બે કન્યાઓ હતી – (૧) કુંતી અને (૨) માદ્રી ભોજકવૃષ્ણિની પત્નીનું નામ પદ્માવતી હતું. તેને ઉગ્રસેન, મહાસેન અને દેવસેનએમ ત્રણ પુત્રો થયા. તેને ગાંધારી નામે એક પુત્રી પણ થઈ. અરિષ્ટનેમિ, રથનેમિ વગેરે અંધકવૃષ્ણિ રાજા સમુદ્રવિજયના પુત્રો હતા. કૃષ્ણ વગેરે અંધકવૃષ્ણિ વસુદેવના પુત્રો હતા. વૈદિક પુરાણોમાં તેમની વંશાવલી જુદી જુદી રીતે આપવામાં આવી છે. સંપૂર્ણ વિસ્તાર માટે જુઓ – પાર્જીટર એન્શિયન્ટ ઇંડિયન હિસ્ટોરીકલ ટ્રેડીશન, પૃ. ૧૦૪-૧૦૭. પાર્થ (૨૧૩)-તેઓ જૈન-પરંપરાના ત્રેવીસમા તીર્થંકર હતા. તેમનો સમય ઈ. પૂ. આઠમી શતાબ્દી છે. તેઓ ભગવાન મહાવીરથી ર૫૦ વર્ષ પહેલાં થઈ ગયા. તેઓ ‘પુરુષાદાનીય' કહેવાતા હતા. કુમારશ્રમણ કેશી (૨૩) – તેઓ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના ચોથા પટ્ટધર હતા. પ્રથમ પટ્ટધર આચાર્ય શુભદત્ત હતા. તેમના ઉત્તરાધિકારી આચાર્ય હરિદત્તસૂરિ હતા, જેમણે વેદાંત દર્શનના પ્રસિદ્ધ આચાર્ય “લોહિય’ સાથે શાસ્ત્રાર્થ કરી, તેમને પાંચસો શિષ્યો સાથે દીક્ષિત કર્યા હતા. આ નવદીક્ષિત મુનિઓએ સૌરાષ્ટ્ર, તેલંગાણા વગેરે પ્રાંતોમાં વિહાર કરી જૈનશાસનની પ્રભાવના કરી હતી. ત્રીજા પટ્ટધર આચાર્ય સમુદ્રવિજયસૂરિ હતા. તેમના સમયમાં ‘વિદેશી' નામક એક પ્રચારક આચાર્ય ઉજ્જૈની નગરીમાં મહારાજ જયસેન, તેની રાણી અનંગસુંદરી અને તેમના રાજકુમાર કેશીને દીક્ષિત કર્યા.' આ જ ભગવાન મહાવીરના તીર્થકાળમાં પાર્શ્વ-પરંપરાના આચાર્ય હતા. આગળ જતાં તેઓએ નાસ્તિક રાજા પરદેશીને સમજાવ્યો અને તેને જૈન ધર્મમાં સ્થાપિત કર્યો હતો.' સંપૂર્ણ વિવરણ માટે જુઓ – ઉત્તરજઝયણાણિ, ૨૩નું આમુખ. વર્ધમાન (૨૩/૫) –તેઓ ચોવીસમા તીર્થકર હતા. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમનો સમય ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દી હતો. જયઘોષ, વિજયઘોષ (૨૫૧) – વારાણસી નગરીમાં જયઘોષ અને વિજયઘોષ નામના બે ભાઈઓ રહેતા હતા. તેઓ કાશ્યપ-ગોત્રીય હતા. તેઓ યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ– એવા છ કાર્યોમાં રત હતા અને ચારે વેદના જ્ઞાતા હતા. તેઓ બન્ને યુગલરૂપે જન્મ્યા. જયઘોષ પહેલા દીક્ષિત થયા. પછી તેમણે વિજયઘોષને પ્રવ્રજિત કર્યા. બન્ને શ્રામણ્યની આરાધના કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બન્યા. ગાર્મ્સ (૨૭/૧) – આ સ્થવિર આચાર્ય ગર્ગ ગોત્રના હતા. જ્યારે તેમણે જોયું કે તેમના બધા આ શિષ્યો અવિનીત, ઉદંડ અને ઉશૃંખલ બની ગયા છે, ત્યારે આત્મભાવથી પ્રેરિત થઈ, શિષ્ય-સમુદાયને છોડી, તેઓ એકલા જુદા પડી ગયા અને આત્માને ભાવિત કરતા વિહાર કરવા લાગ્યા. વિશેષ વિવરણ માટે જુઓ – ઉત્તરજઝયણાણિનું ર૭મું અધ્યયન. ૧, ઉત્તરપુરાણ, (૭૦૧૦)માં આનું નામ મહાદ્યુતિસેન આપ્યું ૪. સમલિંદ, પૃ. ૭૫-૭૬ ! ૫. નામનનોદ્વાર પ્રવશ્વ, રૂદ્દી ૨. જુઓ-હરિવંશપુરાણ, ૧૮ ૬-૧૬ ૩. ઉત્તરપુરા, ૭૦ ૬૦૨ Page #475 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક પરિચય ઉત્તરાધ્યયન સૂત્રમાં અનેક દેશો તથા નગરોનો ભિન્ન ભિન્ન સ્થળે નિર્દેશ થયો છે. અઢી હજાર વર્ષની આ લાંબી સમયાવધિમાં કેટલાય દેશો અને નગરોનાં નામો બદલાઈ ગયાં, કેટલાય મૂળમાંથી નાશ પામ્યા અને કેટલાક આજ પણ એ જ નામે પ્રસિદ્ધ છે. આપણે તે બધાનું અધ્યયન પ્રાચીન પ્રતિબિંબમાં કરવાનું છે અને વર્તમાનમાં તેમની જે સ્થિતિ છે તે પણ યથાસાધ્ય પ્રસ્તુત કરવાની છે. જે નગરો તે કાળે સમૃદ્ધ હતાં, તે આજ માત્ર ખંડેર રૂપે રહી ગયાં છે. પ્રાચીન નગરો તૂટતા ગયા, નવાનો ઉદય થતો રહ્યો-કેટલાક નગરોની ખૂબ શોધખોળ થઈ છે પરંતુ આજ પણ એવા અનેક નગરો છે જેની શોધખોળ જરૂરી જણાય છે. આગમના ટીકા ગ્રંથોમાં તથા અન્યાન્ય જૈન રચનાઓમાં ઘણી સામગ્રી વિખરાયેલી પડી છે. આવશ્યકતા છે કે તેમાંની ભૂગોળ સંબંધી સમગ્ર સામગ્રી એકત્રિત કરી તેનું સંકલન કરવામાં આવે. ઉત્તરાધ્યયનમાં આવેલા દેશો અને નગરો (૧) મિથિલા (૯૪) (૨) કંબોજ (૧૧/૧૬) (૩) હસ્તિનાપુર (૧૩૧) (૪) કંપિલ્લ (૧૩/૨, ૧૮૧) (૫) પુરિમતાલ (૧૩૨) (૬) દશાર્ણ (૧૩૬) (૭) કાશી (૧૩૬) (૮) પાંચાલ (૧૩ ૨૬, ૧૮૪૫) (૯) ઈષુકારનગર (૧૪/૧) (૧૦) કલિંગ (૧૮૪૫) પરિશિષ્ટ પ (૧૨) ગાંધાર (૧૮૪૫) (૧૩) સૌવીર (૧૮૪૭) (૧૪) સુગ્રીવનગર (૧૯૯૧) (૧૫) મગધ (૨૦૯૧) (૧૬) કોશામ્બી (૨૦૧૮) (૧૭) ચંપા (૨૧ ૧) (૧૮) પિકુંડ (૨૧/૩) (૧૯) સોરિયપુર (૨૨ ૧) (૨૦) દ્વારકા (૨૨/૨૭) (૨૧) શ્રાવસ્તી (૨૩/૩) (૧૧) વિદેહ (૧૮/૪૫) (૨૨) વાણા૨સી (૨૫/૧૩) વિદેહ અને મિથિલા — વિદેહ રાજ્યની સીમા ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં ગંગા, પશ્ચિમમાં ગંડકી અને પૂર્વમાં મહાનદી સુધી હતી. જાતક અનુસાર આ રાષ્ટ્રનો વિસ્તાર ત્રણસો યોજન હતો. તેમાં સોળ હજાર ગામ હતા. વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દી બાદ તેનું નામ ‘તીરત’ પડ્યું હતું, જેના અનેક પ્રમાણ મળે છે. વિક્રમની ૧૪ મી શતાબ્દીમાં રચાયેલ ‘વિવિધ તીર્થલ્પ'માં તેને તિદ્યુત્તિ નામે ઓળખાવેલ છે. તેનું જ અપભ્રષ્ટ રૂપ ‘તિરત’ આજ પણ પ્રચલિત છે. ૧. સુરુચિ ખાતા ( મં ૪૮૧), માળ ૪, પૃ. ૧૨-૧૨૨। ૨. નાત (૫ ૪૦૬ ), મા૫ ૪, પૃ. ૨૭ । ૩. વિવિધ તીર્થ૫, પૃ. ૩૨ : ...સંપડાને ‘તીવ્રુત્તિ વેમો' ત્તિ મારૂં | Page #476 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૧૦૦૫ પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય આ એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું. અહીંનું પ્રત્યેક ઘર ‘કદલી-વન'થી શોભતું હતું. ખીર અહીંનું પ્રિય ભોજન મનાતું. ઠેકઠેકાણે વાવ, કૂવા અને તળાવો હતાં. અહીંની સામાન્ય જનતા પણ સંસ્કૃત ભાષામાં વિશારદ હતી. અહીંના અનેક લોકો ધર્મશાસ્ત્રોમાં નિપુણ હતા.' વર્તમાનકાળમાં નેપાળની સીમાની અંતર્ગત (જયાં મુઝફફરપુર અને દરભંગા જિલ્લાઓમાં મળે છે) નાનકડું શહેર જનકપુર” પ્રાચીન મિથિલા હોવાનું કહેવામાં આવે છે.” સુરુચિ જાતક દ્વારા મિથિલાના વિસ્તારની જાણ થાય છે. એક વાર બનારસના રાજાએ એવો નિશ્ચય કર્યો કે તે પોતાની કન્યાનો વિવાહ એક એવા રાજકુમાર સાથે કરશે કે જે એકપત્નીવ્રત ધારણ કરશે. મિથિલાના રાજકુમાર સુરચિ સાથે વિવાહની વાતચીત ચાલી રહી હતી. એકપત્નીવ્રતની વાત સાંભળી ત્યાંના મંત્રીઓએ કહ્યું – ‘મિથિલાનો વિસ્તાર સાત યોજન છે. સમગ્ર રાષ્ટ્રનો વિસ્તાર ત્રણસો યોજન છે. અમારું રાજ્ય ખૂબ મોટું છે. આવા રાજયમાં રાજાના અંતઃપુરમાં સોળ હજાર રાણીઓ જરૂર હોવી જોઈએ.'3. મિથિલાનું બીજું નામ “જનકપુરી' હતું. જિનપ્રભસૂરિના સમય સુધી તે જગતી” (પ્રા. જગઈ) નામે પ્રસિદ્ધ હતી. તેની પાસે જ મહારાજા જનકના ભાઈ “કનક'નું નિવાસસ્થાન કનકપુર વસેલું હતું. અહીં જૈન શ્રમણોની એક શાખા “મૈથિલિયા'નો ઉદ્દભવ થયો હતો." ભગવાન મહાવીરે અહીં છ ચાતુર્માસ ગાળ્યા હતા. આઠમા ગણધર અકંપિતની આ જન્મભૂમિ હતી. પ્રત્યેક બુદ્ધ નમિને કંકણના ધ્વનિથી અહીં વૈરાગ્ય પેદા થયેલો. બાણગંગા અને ગંડક-આ બન્ને નદીઓ આ નગરને ઘેરીને વહેતી હતી.” ચોથા નિનવ અશ્વમિત્રે વીર નિર્વાણના ૨૨૦વર્ષ પછી ‘સામુચ્છેદિક-વાદ' નું પ્રવર્તન અહીંથી કર્યું હતું. દશપૂર્વધર આર્ય મહાગિરિનું આ પ્રમુખ વિહાર ક્ષેત્ર હતું.૧૦ જૈન આગમોમાં ઉલ્લિખિત દશ રાજધાનીઓમાં મિથિલાનું નામ છે.૧૧ કંબોજ–આ જનપદ ગાંધારની પશ્ચિમમાં આવેલ પ્રદેશમાં હતું.૧૨ ડૉ. રાધાકુમુદ મુખર્જીએ આને કાબુલી નદીના તટ પર હોવાનું માન્યું છે. કેટલાક તેને બલુચિસ્તાન સાથે જોડાયેલ ઈરાનનો પ્રદેશ માને છે. રાઈસ ડેવિડ્ઝ તેને ઉત્તર-પશ્ચિમના છેડાનો પ્રદેશ માન્યો છે અને તેની રાજધાની રૂપે દ્વારકાનો ઉલ્લેખ કર્યો છે.' આ જનપદ જાતવાન અશ્વો અને ખચ્ચરો માટે પ્રસિદ્ધ હતું. જૈન આગમ સાહિત્ય તથા આગમેતર સાહિત્યમાં ઠેકઠેકાણે કંબોજના ઘોડાઓનો ઉલ્લેખ મળે છે. ૧૫ આચાર્ય બુદ્ધઘોષે આને “અશ્વોનું ઘર” કહ્યું છે.'' પંચાલ અને કાંપિલ્લ – કનિંગહામ અનુસાર આધુનિક ઈટા, મૈનપુરી, ફરૂખાબાદ અને આસપાસના જિલ્લા પંચાલ રાજયની સીમામાં આવે છે. ૧૭ પંચાલ જનપદ બે ભાગમાં વહેંચાયેલું હતું – (૧) ઉત્તર પંચાલ અને (૨) દક્ષિણ પંચાલ. પાણિનિ વ્યાકરણમાં તેના ત્રણ વિભાગો પાડેલા મળે છે – (૧) પૂર્વ પંચાલ, (૨) અપર પંચાલ અને (૩) દક્ષિણ પંચાલ. ૧. વિવિઘ તીર્થ , પૃ. ૨૨ ૨. રશિયર ચોપ્રા છડિયા, પૃ. ૭૨૮ ૩. નાત સં. ૪૮૨, મા ૪, પૃ. ૨૨-૫૨૨. ૪. વિવિધ તીર્થ", પૃ. ૨૨ પ. Qસૂત્ર, સૂત્ર ૨૩, પૃ. ૬૪ 1. ૬. qસૂત્ર, સૂત્ર ૨૨૨,. ૪૬ ૭. માવજ નિયુઝિ, રથા ૬૪૪ 1 ૮. એજન, નાથા ૭૮૨ / ૯. સાવથી માર્ગ, માથા રૂ. ૧૦.શ્રાવથી નિયુoિ, માથા ૭૮૨ T . ૧૧.તા, ૨૦. ર૭ | ૧૨.૩%(ાવવાનેad), પૃ. ૬૮, ૫-સંત શા ૧૩. વીદ્ધ વાનીન મારતીય મૂત્ર, પૃ. ૪૬-૪૭માં ૧૪. વૃદ્ધિદરૂપિયા, પૃ. ૨૮ ૧૫. ઉત્તરાયણ, ૨૨-૬ . ૧૬. સુમાવિનાસિની, મા ૨,પૃ. ૨૨8 I ૧૭. જુઓ–ી ાિયર ચોગ્રાફી પદ રૂપ થા, પૃ. ૪૬૨, ૭૦૬T ૧૮.પforન વ્યારા , છા રૂા રૂ Page #477 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ પરિશિષ્ટ ૫ ઃ ભૌગોલિક પરિચય દ્વિમુખ પંચાલનો પ્રભાવશાળી રાજા હતો. પંચાલ અને લાટ દેશ એક શાસન નીચે પણ રહેલાં. બૌદ્ધ-સાહિત્યમાં ઉલ્લિખિત ૧૬ મહાજનપદોમાં પંચાલનો ઉલ્લેખ છે. પરંતુ જૈન આગમમાં નિર્દિષ્ટ ૧૬ જનપદોમાં તેનો ઉલ્લેખ નથી. કનિંગહામે કાંપિલ્લ ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ જિલ્લામાં ફતેહગઢ થી ૨૮ માઈલ ઉત્તર-પૂર્વમાં, ગંગાની નજીક આવેલ ‘કાંપિલ’ હોવાનું માન્યું છે. કાયમગંજ રેલ્વે સ્ટેશનથી તે માત્ર પાંચ માઈલ દૂર છે.' મહારાજા દ્વિમુખ આ જ નગરમાં શોભાહીન ધ્વજ જોઈને પ્રતિબુદ્ધ થયેલ.પ હસ્તિનાપુર—આની ઓળખ મેરઠ જિલ્લાના મવાના તહેસીલમાં મેરઠથી ૨૨ માઈલ ઉત્તર-પૂર્વમાં આવેલા હસ્તિનાપુર ગામરૂપે કરવામાં આવી છે. જૈન આગમોમાં ઉલ્લિખિત દશ રાજધાનીઓમાં આનો ઉલ્લેખ છે અને આ કુરુ જનપદની પ્રસિદ્ધ નગરી હતી. જિનપ્રભસૂરિએ આની ઉત્પત્તિનો ઉહાપોહ કરતાં લખ્યું છે – ઋષભના સો પુત્રો હતા. તેમાં એકનું નામ ‘કુરુ’ હતું. તેના નામે ‘કુરુ’ જનપદ પ્રસિદ્ધ થયું. કુરુના પુત્રનું નામ ‘હસ્તી’ હતું. તેણે હસ્તિનાપુર નગર વસાવ્યુ. આ નગરની પાસે ગંગા નદી વહેતી હતી. પાલી સાહિત્યમાં આનું નામ ‘TMસ્થિપુર’ કે ‘સ્થિનીપુર’ મળે છે. ૧૩ પુરિમતાલ – આનાં સ્થાન વિશે જુદી જુદી માન્યતાઓ મળે છે. કેટલાક વિદ્વાનો તેની ઓળખાણ માનભૂમ પાસેના ‘પુરુલિયા’ નામે સ્થાન સાથે કરે છે. હેમચંદ્રાચાર્યે તેને અયોધ્યાનું શાખાનગર માન્યું છે. આવશ્યક નિર્યુક્તિમાં વિનીતાના બાહ્યભાગમાં ‘પુરિમતાલ’ નામે ઉઘાન હોવાનો ઉલ્લેખ મળે છે. ત્યાં ભગવાન ઋષભને કેવળજ્ઞાન થયેલું અને તે જ દિવસે ચક્રવર્તી ભરતની આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ હતી. ભરતનો નાનો ભાઈ ઋષભસેન ‘પુરિમતાલ’નો સ્વામી હતો. જ્યારે ભગવાન ઋષભ ત્યાં આવ્યા ત્યારે તેણે તે જ દિવસે ભગવાન પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી લીધી હતી. વિજયેન્દ્રસૂરિએ આ નગરની ઓળખ આધુનિક પ્રયાગ સાથે કરી છે, પરંતુ પોતાની માન્યતાની પુષ્ટિ માટે કોઈ પ્રમાણ તેઓ રજૂ કરી શક્યા નથી. તેમણે માત્ર એટલું લખ્યું છે ‘જૈન ગ્રંથોમાં પ્રયાગનું પ્રાચીન નામ ‘પુરિમતાલ’ મળે છે.૧૧ ૧૦૦૬ સાતમો વર્ષાવાસ સમાપ્ત કરી ભગવાન મહાવીર કુંડાક સન્નિવેશમાંથી ‘લોહાર્ગલા' નામક સ્થાને ગયા. ત્યાંથી તેમણે પુરિમતાલ તરફ વિહાર કર્યો. નગરની બહાર ‘શકટમુખ' નામે ઉઘાન હતો. ભગવાન તેમાં જ ધ્યાન કરવા રોકાઈ ગયા. પુરિમતાલથી વિહાર કરી ભગવાન ઉન્નાગ અને ગોભૂમિ થઈને રાજગૃહ પહોંચ્યા. મોટા ચિત્રનો જીવ સૌધર્મ કલ્પમાંથી ચ્યવીને પુરિમતાલ નગરમાં એક શ્રેષ્ઠીના ઘેર જન્મ્યો.૧૨ આગળ ચાલતાં તે . બહુ ઋષિ બન્યા. ૧. મુલવોધા, પત્ર ૧૩-૧૩૬ । ૨. પ્રભાવ દરિત, પૃ. ૨૪। ૩. અંગુત્તનિાય, માળ ૧, પૃ. ૨૧૩ । ४. दी एन्शियन्ट ज्योग्राफी ऑफ इण्डिया, पृ. ४१३ । ૫. પુલવોધા, પત્ર ૨-૧૩૬ । ૬. દાળ, ૧૦૫ ૨૭ । ૭. (ક) વિવિધ તીર્થસ્ત્વ, પૃ. ૨૭ । (ખ) હત્થિપુર કે હત્યિનીપુરના પાલિ વિવરણોમાં ગંગા આની નજીક હોવાનો કોઈ ઉલ્લેખ નથી. રામાયણ, મહાભારત, પુરાણોમાં તેને ગંગાની નજીક સ્થિત બતાવેલ છે. ૮. ભારત જે પ્રાચીન જૈન તીર્થ, પૃ. ૨૨ । ૯. ત્રિશĐિશનાાપુરુષચરિત્ર, શ્। રૂ। રૂ૮૧ : अयोध्याया महापुर्याः, शाखानगरमुत्तमम् । ययौ पुरिमतालाख्यं, भगवानृषभध्वजः । । ૧૦. આવશ્ય નિયંત્તિ, ગાથા ૩૪૨ : उज्जाणपुरिमताले पुरी विणीआइ तत्थ नाणवरे । चक्कुप्पया य भरहे निवेअणं चेव दुहंपि ।। ૧૧. તીર્થર મહાવીર, ભાગ ૧, પૃ. ૨૦૧ । ૧૨. મુલવોધા, પત્ર ૨૮૭ | Page #478 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરષ્નયણાણિ ૧૦૦૭ પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય જાલેસરપેન્ટિયરે માન્યું છે કે “પુરિમતાલ'નો ઉલ્લેખ બીજે ક્યાંય જોવામાં નથી આવતો. આ “લિપિ-કર્તાનો દોષ સંભવે છે. આની જગ્યાએ ‘કુરુ-પંચાલ કે એવું કંઈક હોવું જોઈએ. આ અનુમાન યથાર્થ જણાતું નથી. આપણે ઉપર જોઈ ગયા છીએ કે પુરિમતાલનો અનેક ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે. તે અયોધ્યાનું ઉપનગર હતું- એવું ભગવાન મહાવીરના વિહાર-ક્ષેત્ર પરથી પ્રતીત થાય છે. દશાર્ણ – બુંદેલખંડમાં ધસાન નદી વહે છે. તેની આસપાસના પ્રદેશનું નામ “દસષ્ણ”-દશાર્ણ છે. દર્શાણ નામે બે દેશો મળે છે – એક પૂર્વમાં અને બીજો પશ્ચિમમાં, પૂર્વ દશાર્ણ મધ્યપ્રદેશના છત્તીસગઢ જિલ્લામાં માનવામાં આવે છે. પશ્ચિમ દશાર્ણમાં ભોપાલ રાજ્ય અને પૂર્વ માળવાનો સમાવેશ થાય છે. બનાસ નદીની પાસે વસેલી કૃત્તિકાવતી નગરી દશાર્ણ જનપદની રાજધાની મનાય છે. કાલીદાસે દશાર્ણ જનપદનો ઉલ્લેખ કરતાં ‘વિદિશા' (આધુનિક ભિલસા)ને તેવી રાજધાનીરૂપે માનેલ છે. જૈન આગમોમાં ઉલિખિત સાડા પચ્ચીસ આર્ય દેશોમાં “દશાર્ણ જનપદનો ઉલ્લેખ છે. દશાર્ણ જનપદના મુખ્ય નગરો બે હતા - (૧) દશાર્ણપુર (એલકચ્છ, એડકાક્ષ – ઝાંસીથી ૪૦ માઈલ દૂર ઉત્તર-પૂર્વમાં આવેલ “એચ-એરઈ' ગામ) અને (૨) દશપુર (આધુનિક મંદસૌર). આર્ય મહાગિરિ આ જ જનપદમાં દશાર્ણપુરની પાસેના ગજાગ્રપદ (દશાર્ણકૂટ) પર્વત પર અનશન કરી મૃત્યુ પામ્યા હતા.* દશાર્ણભદ્ર આ જનપદનો રાજા હતો. મહાવીરે તેને આ જ પર્વત ઉપર દીક્ષિત કર્યો હતો. કાશી અને વાણારસી – કાશી જનપદ પૂર્વમાં મગધ, પશ્ચિમમાં વત્સ (વંસ), ઉત્તરમાં કૌશલ તથા દક્ષિણમાં ‘સોન નદી સુધી ફેલાયેલ હતું. કાશી જનપદની સીમાઓ ક્યારેય એક સરખી રહી ન હતી. કાશી અને કૌશલ વચ્ચે સદા સંઘર્ષ ચાલ્યા કરતો અને ક્યારેક કાશી કૌશલનું તો ક્યારેક કૌશલ કાશીનું અંગ બની જતું. ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી શતાબ્દીમાં કાશી કૌશલને તાબે થઈ ગયું હતું. ઉત્તરાધ્યયન સૂત્રમાં હરિકેશબલના પ્રકરણમાં ટીકાકારે બતાવ્યું છે કે હરિકેશબલ વાણારસીના હિંદુક ઉદ્યાનમાં ઉતર્યા હતા. ત્યાં કૌશલિક-રાજની પુત્રી ભદ્રા યક્ષ-પૂજન માટે આવી હતી." આ ઘટના પરથી કાશી ઉપર કૌશલનું પ્રભુત્વ પ્રમાણિત થાય છે. કાશી રાજ્યનો વિસ્તાર ૩યોજન બતાવવામાં આવ્યો છે." વારાણસી કાશી જનપદની રાજધાની હતી. આ નગર ‘વરના” (વરુણા) અને “અસી' – આ બે નદીઓની વચ્ચે વસેલું હતું. એટલા માટે તેનું નામ “વારાણસી' પડ્યું. આ નૈરુક્ત નામ છે. આધુનિક બનારસ ગંગા નદીના ઉત્તર કિનારે ગંગા અને વરુણાના સંગમ-સ્થળે આવેલ છે. જૈન-આગમોક્ત દશ રાજધાનીમાં તેનો સમાવેશ થાય છે. યુઆન ચુઆંગે વારાણસીને દેશ અને નગર-બન્ને માનેલ. છે. તેણે વારાણસી દેશનો વિસ્તાર લંબાઈમાં ૧૮ ‘લી’ અને પહોળાઈ ૬ ‘લી’ નો બતાવ્યો છે. કાશી, કૌશલ વગેરે ગણરાજ્યો વૈશાલીના નરેશ ચેટકની પડખે રહી કૃણિક વિરુદ્ધ લડ્યા હતા.૧૦ કાશીનો નરેશ ‘શંખ' ભગવાન મહાવીર પાસે દીક્ષિત થયો હતો.૧૧ ૧. ર ૩ત્તરાધ્યયન, પૃ. ૩૨૮. ૨. દૂત, પૂર્વમેષ, સ્નોવા ૨૩-૨૪ ૩. વૃદન્ય માધ્ય, મારૂ, પૃ. ૨૨રૂ ૪. બાવલા ચૂળ, ઉત્તરમા, પૃ. ૨૫૬-૫૭T ૫. સુવવો, પત્ર ૨૭૪ ૬. થMવિદેટ્ટ નાત (સં. ૩૬૬), નીતવા માગ રૂ, પૃ. ૪૪. ૭. ર ાિ ચોથા માં ઇયા, પૃ. ૪૨૬ / ૮. વિવિધ તીર્થ, પૃ. ૭ર. ૯. યુઝાન વુમાફ ટ્રેવેન્સ ન પડયા, મા૨, પૃ. ૪૬-૪૮ | ૧૦. નિરાવર્તિા , મૂત્ર ? ૧૧.avi ૮ ૪૨ / Page #479 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૦૮ પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય ઈપુકાર (ઉસુથાર)નગર – જૈન ગ્રંથકારોએ આને કુરુ જનપદનું એક નગર માન્યું છે. અહીં ઈષકાર’ નામે રાજા રાજય કરતો હતો. ઉત્તરાધ્યયનમાં વર્ણવાયેલ આ નગર સંબંધી કથાનો ઉલ્લેખ બૌદ્ધ-જાતક (સં. ૫૦૯)માં મળે છે. ત્યાં વારાણસી’ નગરીનો ઉલ્લેખ છે અને રાજાનું નામ “એષકાર’ છે. રાજતરંગિણી (૭૧૩૧૦, ૧૩૧૨)માં હુશકપુર નગરનો ઉલ્લેખ થયો છે. આજે પણ કાશ્મીરમાં ‘બારામૂલ' (સં. વરદ, વેરામૂન))થી બે માઈલ દક્ષિણપૂર્વમાં વીફટ નદીના પૂર્વ કિનારે “હુશકાર’ કે ‘ઉસકાર' નગર વિદ્યમાન છે. હ્યુએન શાને કાશ્મીર ખીણમાં, ઈ. સ. ૬૩૧ના સપ્ટેમ્બર મહિનામાં પશ્ચિમ બાજુએથી પ્રવેશ કર્યો હતો. તેણે પૂજનીય સ્થાનોની ઉપાસના કરી ‘હુશકાર'માં રાત વીતાવી હતી.' અબુરિહાને પણ ‘ઉસકાર'નો ઉલ્લેખ કરી તેને નદીની બન્ને બાજુ વસેલું માન્યું છે. અલ્બરૂનીનું કથન છે કે કાશ્મીરની નદી જેલમ ‘ઉસકાર’ નગર પાસેથી પસાર થઈને ખીણમાં પ્રવેશ કરે છે. સંભવિત છે કે આ ‘ઉસકાર’ નગર જ ‘ઇપુકાર-એષકાર’ નગર હોય. કલિંગ-વર્તમાન ઓરીસાનો દક્ષિણ પ્રદેશ “કલિંગ' તરીકે ઓળખાય છે. સાડા પચીસ આર્ય દેશોમાં તેની ગણતરી કરવામાં આવી છે. બૌદ્ધ-ગ્રંથોમાં ઉલ્લેખ પામેલ ૧૬ મહાજનપદોમાં તેનો ઉલ્લેખ નથી. યૂઆનું ચુઆંગે કલિંગ જનપદનો વિસ્તાર પાંચ હજાર ‘લી અને રાજધાનીનો વિસ્તાર વીશ ‘લી’ બતાવ્યો છે." કલિંગ દેશની રાજધાની કાંચનપુર માનવામાં આવતી હતી. સાતમી શતાબ્દીથી આ નગર ભુવનેશ્વર' નામે પ્રસિદ્ધ છે. ગાંધાર—આનાં સ્થાનની ચર્ચા કરતાં કનિંગહામે લખ્યું છે કે આનો વિસ્તાર પૂર્વ-પશ્ચિમ એક હજાર લી’ અને ઉત્તરદક્ષિણમાં આઠસો ‘લી’ હતો. તેના આધારે આની હદ પશ્ચિમમાં સંધાન અને જલાલાબાદ સુધી, પૂર્વમાં સિંધુ સુધી, ઉત્તરમાં સ્વાત અને બુનિર પર્વત સુધી તથા દક્ષિણમાં કાલબાગ પર્વત સુધી હતી. આ રીતે સ્વાતથી જેલમ નદી સુધીનો પ્રદેશ ગાંધાર અંતર્ગત હતો. જૈન સાહિત્યમાં ગાંધારની રાજધાની તરીકે “પંડ્રવર્ધનનો ઉલ્લેખ છે અને બૌદ્ધ સાહિત્યમાં ‘તક્ષશિલા' નો. ગાંધાર ઉત્તરાપથનું પ્રથમ જનપદ હતું. સૌવીર-આધુનિક વિદ્વાનો “સૌવીર’ને સિંધુ અને જેલમ નદીની વચ્ચેનો પ્રદેશ માને છે.“ કેટલાક વિદ્વાનો તેને સિંધુ નદીની પૂર્વમાં મુલતાન સુધીનો પ્રદેશ માને છે." સિંધુ-સૌવીર’ એવું સંયુકત નામ જ વિશેષરૂપે પ્રચલિત છે. પણ સિંધુ અને સૌવીર જુદા જુદા રાજયો હતા. ઉત્તરાધ્યયનમાં ઉદ્રાયણને ‘સૌવીરરાજ' કહેવામાં આવ્યો છે. ટીકા દ્વારા પણ તે વાતની પુષ્ટિ થાય છે. તેમાં ઉદ્રાયણને સિંધુ, સૌવીર વગેરે સોળ જનપદોનો અધિપતિ દર્શાવ્યો છે.૧૧ ८. इण्डिया एज डिस्क्राइब्ड इन अर्ली ट्रेक्ट्रस ऑफ बुद्धिज्म एन्ड जैनिज्म, पृ. ७०। ૯. પત્નિટિવલન ફ્રિસ્ટ્રી ઓફ ઈશયર ઇયા, પૃ. ૬૦૭, ૧. ઉત્તરાધ્યયન નિયુક્તિ, થા રૂદ્ધ | ૨. રિાિચા મા યિા , પૃ. ૬૦૪-૨૦૫ I ૩. એજન, પૃ. ૨૫૪T ૪. મન્વેસ્વિની's fuડયા, પૃ. ૨૦૭૫ પ. પુમાન યુઝા ટ્રેન્સ ફન રૂપિયા, મા ૨,પૃ. ૨૧૮ . ૬. ગૃહdવ સૂત્ર, મારૂ, પૃ. ૧૧૩ . ૭. રિ ના ચોપ્રાણી પણ રૂપિયા (સં. ૨૮૨), . ૪૮. નોટ? ૧૦.૩રાધ્યયન, ૨૮૪૮ ૧૧. પુષ્યવોથા, પત્ર ર૧૨ . Page #480 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૧૦૦૯ પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય સુગ્રીવ નગર – આ નગરના આધુનિક સ્થળની જાણકારી થઈ શકી નથી, અને પ્રાચીન-સાહિત્યમાં પણ તેના વિશેષ ઉલ્લેખો મળતા નથી. મગધ –મગધ જનપદ વર્તમાન ગયા અને પટણા જિલ્લાઓની અંદર ફેલાયેલ હતું. તેની ઉત્તરમાં ગંગા નદી, પશ્ચિમમાં સોણ નદી, દક્ષિણમાં વિધ્ય પર્વતમાળાનો ભાગ અને પૂર્વમાં ચંપા નદી હતી.' તેનો વિસ્તાર ત્રણસો યોજન (૨૩૦૦ માઈલ) હતો અને તેમાં એંશી હજાર ગામો આવેલાં હતાં. મગધનું બીજું નામ ‘કીકટ’ હતું. મગધ-નરેશ અને કલિંગ-નરેશો વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું.' કૌશાંબી-કનિંગહામે તેની ઓળખ હાલ યમુના નદીના ડાબા કિનારે આવેલ, અલાહાબાદથી સીધા રસ્તે લગભગ 30 માઈલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલ “કોસમ” ગામ સાથે કરી છે.* કૌશાંબી અને રાજગૃહ વચ્ચે અઢાર યોજનનું એક મોટું જંગલ હતું. તેમાં બલભદ્ર પ્રમુક કક્કડદાસ જાતિના પાંચસો ચોર રહેતા હતા. તે બધા કપિલ મુનિ દ્વારા પ્રતિબુદ્ધ થયા હતા.' જયારે ભગવાન મહાવીર સાતના ‘સુભૂમિભાગ’ નામે ઉદ્યાનમાં વિહાર કરી રહ્યા હતા, ત્યારે તેઓએ પોતાના સાધુસાધ્વીઓના વિહારની સીમા બાંધી હતી. તેમાં કૌશાંબી દક્ષિણ દિશાની સીમા નક્કી કરતી નગરી હતી." કૌશાંબીની આસપાસના ખોદકામ દરમિયાન અનેક શિલાલેખો, પ્રાચીન મૂર્તિઓ, આયાગપટ્ટો, ગુફાઓ વગેરે નીકળ્યા છે. તેમનાં સૂક્ષ્મ અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે આ ક્ષેત્ર જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. કનિંગહામે ખોદકામમાં મળેલ અનેક પ્રમાણોના આધારે તેને બૌદ્ધોનું મુખ્ય કેન્દ્ર માન્યું છે. પરંતુ કૌશાંબી જૈન ક્ષેત્ર હોવાની બાબતમાં સર વિન્સેન્ટસ્મિથે લખ્યું છે“મારો એવો દઢ નિર્ણય છે કે અલાહાબાદ જિલ્લાની અંદરના “કોસમ' ગામમાં મળેલા અવશેષોમાં અધિકતમ જૈનોના છે. કનિંગહામે તેમને બોદ્ધ અવશેષો રૂપે સ્વીકાર્યા છે તે બરાબર નથી. નિઃસંદેહપણે આ સ્થાન જૈનોની પ્રાચીન નગરી ‘કૌશાંબી'નું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્થળે જ્યાં મંદિરો વિદ્યમાન છે, તે સ્થળો આજ પણ મહાવીરના અનુયાયીઓ માટે તીર્થસ્થાનો બની રહ્યાં છે. મેં અનેક પ્રમાણો વડે સિદ્ધ કર્યું છે કે બૌદ્ધ સાહિત્યની કૌશાંબી કોઈ બીજા દૂરના સ્થાને આવેલી હતી. આ ચંપા–આ અંગ દેશની રાજધાની હતી. કનિંગહામે તેની ઓળખાણ ભાગલપુરથી ૨૪ માઈલ પૂર્વમાં સ્થિત આધુનિક ‘ચંપાપુર’ અને ‘ચંપાનગર' નામે બે ગામો સાથે કરી છે. તેણે લખ્યું છે– ‘ભાગલપુરથી બરાબર ૨૪ માઈલ દૂર પત્યારઘાટ' છે. અહીં કે આની આસપાસ જ ચંપાનું સ્થાન હોવું જોઈએ. તેની પાસે જ પશ્ચિમ બાજુએ એક મોટું ગામ છે, જેને ચંપાનગર કહે છે અને એક નાનું ગામ છે જેને ચંપાપુર કહે છે. સંભવ છે કે બન્ને પ્રાચીન રાજધાની ‘ચંપા'ના સાચા સ્થાનના ઘોતક હોય”૮ ફાહિયાને ચંપાને પાટલિપુત્રથી ૧૮ યોજના પૂર્વ દિશામાં ગંગાના દક્ષિણ કિનારે આવેલ માની છે. સ્થાનાંગ (૧૦/૨૭)માં ઉલ્લિખિત દશ રાજધાનીઓમાં તથા દીધનિકોયમાં વર્ણવાયેલ છ મહાનગરીઓમાં ચંપાનો ઉલ્લેખ ૧. યુદ્ધ થિ , પૃ. ૨૪ . ૨. એજન, પૃ. ૨૪ ૩. વસુદેવદિ, પૃ. ૬૨-૬૪ / ४. दी एन्शिएन्ट ज्योग्राफी ऑफ इण्डिया, ४५४ । ૫. ઉત્તરાધ્યયન, વૃ ત્તિ , પત્ર ૨૮૮-૨૮૧૩ ૬. વૃદન્ય સૂત્ર, મારા રૂ, પૃ. ૧૧૨ 9. Journal of Royal Asiatic Society, July, 1894. I feel certain that the remains at kosam in the Allahabad District will prove to be Jain, for the most part and not Buddhist as Cunningham supposed. The village undoubtedly represents the Kausambi of the Jains and the site, where temples exist, is still, a place of pilgrimage for the votaries of Mahavira. I have shown good reasons for believing that the Buddhist Kausambi was a different place. ૮. હિ શિવર ચોપ્રા કિયા, પૃ. ૯૪૬-૪૭ ૯. ટ્રેન મોહિયાન, પૃ. ૬૫ / Page #481 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ૧010 પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય મહાભારત અનુસાર ચંપાનું પ્રાચીન નામ “માલિની' હતું. મહારાજ ચંપે તેનું નામ બદલાવી “ચંપા” રાખ્યું હતું.' એમ પણ માનવામાં આવે છે કે મગધસમ્રાટ શ્રેણિકના મૃત્યુ પછી કુમાર કૂણિકને રાજગૃહીમાં રહેવું સારું ન લાગ્યું. તેણે એક સ્થળે ચંપાના સુંદર વૃક્ષો જોઇને ત્યાં “ચંપાનગર વસાવ્યું. પિહુડ–આ સમુદ્રકિનારે આવેલ એક નગર હતું. સરપેન્ટિયરે માન્યું છે કે આ ભારતીય નગર હોય તેમ જણાતું નથી. સંભવિત છે કે આ બ્રહ્મદેશનું કોઈ તટવર્તી નગર હોય. જેકોબીએ આ વિશે કંઈ ઉહાપોહ કર્યો નથી. ડૉ. સિલ્લાં લેવાનું અનુમાન છે કે આ જ પિહુડનગર માટે ખારવેલના શિલાલેખમાં પિહુડ (પિગુડ), પિહુડગ (પિથંડગ) નામ વપરાયું છે તથા ટૉલેમીનું ‘પિટુન્ડે’ પણ પિડુંડનું જ નામ છે. લેવી અનુસાર આની ઉપસ્થિતિ મૈસોલસ અને માનદસઆ બે નદીઓ વચ્ચે આવેલા અંતરિમ ભાગમાં હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો ગોદાવરી અને મહાનદીની વચ્ચેનો પુલિન (Delta) પ્રાચીન પિહુંડ છે." ડૉ. વિમલચરણ લોએ લખ્યું કે આ નગરની શોધ ચિકાકોલ અને કલિંગપટમના આંતરિક ભાગોમાં નાગાવતી (અપરનામ લાંગુલિયા) નદીના તટવર્તી પ્રદેશોમાં કરવી જોઈએ. ૬ સમ્રાટ ખારવેલનો રાજ્યાભિષેક ઈ. પુ. ૧૬૬ લગભગ થયો હતો. રાજ્યકાળના અગિયારમા વર્ષે તેણે દક્ષિણ દેશ જીતી લીધો અને પિથુંડ (પૃથુદકદર્ભપુરી)નો નાશ કર્યો. આ પિણ્ડ’ નગર ‘પિહુડ’ હોવું જોઈએ. સોરિયપુર – આ કુશાવર્ત જનપદની રાજધાની હતી. વર્તમાન સમયમાં તેની ઓળખાણ આગરા જિલ્લાના યમુના નદીના કિનારે વટેશ્વર પાસે આવેલ ‘સૂર્યપુર” કે “સૂરજપુર’ સાથે કરવામાં આવે છે.” સોરિક (સોરિયપુર) નારદની જન્મભૂમિ હતી. સૂત્રકૃતાંગમાં એક ‘લોરી'ના અનેક નગરો સાથે “સોરિપુર'નો પણ ઉલ્લેખ થયો છે. ૧૦ દ્વારકા - દ્વારકાના મૂળ સ્થાન વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે(૧) રાયસ ડેવિગ્ને દ્વારકાને કંબોજની રાજધાની ગણાવી છે.૧૧ (૨) બૌદ્ધ સાહિત્યમાં દ્વારકાને કંબોજનું એક નગર માનવામાં આવેલ છે. ૧૨ ડૉ. મલલશેખરે આ મત સ્પષ્ટ કરતાં કહ્યું છે. કે આ કંબોજ કંસભોજ' હોવાનો સંભવ છે કે જે અંધકવૃષ્ણિદાસ પુત્રોનો દેશ હતો.૧૩ (૩) ડૉ. મોતીચંદ્ર કંબોજને પામીર પ્રદેશ માનીને દ્વારકાને બદરવંશાની ઉત્તરમાં આવેલ દરવાજ' નામ નગર માનેલ છે.૧૪ (૪) ઘટ જાતક (સં. ૩૫૫) અનુસાર દ્વારકાની એક બાજુ સમુદ્ર હતો અને બીજી બાજુ પર્વત હતો. ડૉ. મલલશેખરે આ જ વાત માન્ય રાખી છે.૧૫ ૧, મહાભારત, ૨૨૫ રૂરૂ૪ ૨. વિવિધ તીર્થ ૫, ૬. દૂધમાં 3. उत्तराध्ययन चूर्णि, पृ. २६१ : समुहतीरे पिहुंडं नाम નારા 8. The Uttaradhyayana Sutra, p. 357. ૫. ચોપ્રા પણ વૃદ્ધિન, પૃ. ૬ ! ૬. સમ નૈન નોનિન નટવેર, પૃ. ૨૪૬ ા ૭. ભારતીય તિહાસ : વૃષ્ટિ, પૃ. ૨૮૫ ૮. વાત-થાસંપ્રદ, પોષાત, પૃ. ૨૨ ૯. માવવૃદ્ધિ, સત્તરમા , પૃ. ૨૨૪] ૧૦. સૂત્રકૃતાં બૂકિ, પત્ર ૨૨૬ ! 9 9. Buddhist India p.28. Kamboja was the adjoining country in the extreme north-west, with Dvaraka as its capital. ૧૨. વેતવધુ, મા ૨,પૃ.૨ . ૧૩. રિદિવાની માઁ પત્ની પ્રૉપર નેસ, ITI , પૃ. ૨૨૨૬ ! ૧૪. ચોપન vફોનમ ડી ન રૂન રી મહામારત, પૃ. રૂ૨-૪ | ૧૫.ર ડિવાની પણ પત્ની પ્રÍપર નેમ, મા ૨,પૃ. ૨૧ર ! Page #482 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૧૧ પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય (૫) ભરતસિંહ ઉપાધ્યાય અનુસાર દ્વારકા સૌરાષ્ટ્ર જનપદનું એક નગર હતું. વર્તમાન દ્વારિકા કસ્બાથી આગળ ૨૦ માઈલ દૂર આવેલ કચ્છના અખાતમાં એક નાનકડો ટાપુ છે, તેમાં એક બીજી દ્વારકા વસેલી છે, જેને ‘બેટ દ્વારિકા' કહે છે. અનુશ્રુતિ મુજબ અહીં ભગવાન કૃષ્ણ શેર કરવા આવ્યા હતા. દ્વારિકા અને બેટદ્વારિકા – બન્ને નગરોમાં રાધા, રુકિમણી, સત્યભામા વગેરેના મંદિરો મળી આવ્યા છે.' (૬) કેટલાક વિદ્વાનોએ તેનું સ્થાન પંજાબમાં હોવાની સંભાવના વ્યક્ત કરી છે.” (૭) ડૉ. અનંત સદાશીવ અલતેકરે દ્વારકાના મૂળ સ્થાનનો નિર્ણય સંશયાસ્પદ માન્યો છે. તેમનું કહેવું છે કે પ્રાચીન દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી. (૮) આધુનિક દ્વારકાપુરી પ્રાચીન દ્વારકા નથી. પ્રાચીન દ્વારકા ગિરનાર પર્વતની તળેટીમાં, જૂનાગઢની આસપાસ વસી હોવી જોઈએ.' (૯) પુરાણ અનુસાર એમ પણ માનવામાં આવે છે કે મહારાજા રૈવતે સમુદ્ર વચ્ચે કુશસ્થળી નગરી વસાવી હતી. તે આનર્ત જનપદમાં હતી. તે જ ભગવાન કૃષ્ણના સમયમાં ‘દ્વારકા’ કે ‘દ્વારવતી’ નામે પ્રસિદ્ધ થઈ.' (૧૦) જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે કે જરાસંધના ભયથી ભયભીત બની હરિવંશમાં પેદા થયેલા દશાર્ક વર્ગ મથુરા છોડી સૌરાષ્ટ્રમાં ગયા. ત્યાં તેમણે તારવતી નગરી વસાવી." મહાભારતમાં આ જ પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે જરાસંધના ભયથી યાદવોએ પશ્ચિમ ભારતનું શરણ સ્વીકાર્યું અને રૈવતક પર્વત વડે સુશોભિત રમણીય કુશસ્થલી(દ્વારવતી)નગરમાં જઈ વસ્યા તથા કુશસ્થલી દુર્ગ સમરાવ્યો. (૧૧) જૈન આગમોમાં સાડા પચીસ આર્ય દેશોમાં સૌરાષ્ટ્ર જનપદની રાજધાની રૂપે દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નગર નવ યોજન પહોળું અને બાર યોજન લાંબુ હતું. તેની ચોપાસ ફરતો પત્થરનો કિલ્લો હતો.૧૦ એવો પણ ઉલ્લેખ છે કે તેનો કિલ્લો સોનાનો હતો. તેના ઈશાન ખૂણામાં રૈવતક પર્વત હતો.૧૧ તેના કિલ્લાની લંબાઈ ત્રણ યોજન હતી. એક એક યોજનના અંતરે સૈન્યના ત્રણ ત્રણ દળોની છાવણી હતી. પ્રત્યેક યોજનના અંતે સો સો દ્વારહતા. ૧૯ આ બધા મુદાઓના અધ્યયનમાંથી એવો નિષ્કર્ષ નીકળે છે કે પ્રાચીન દ્વારકા રૈવતક પર્વતની પાસે હતી. રૈવતક પર્વત સૌરાષ્ટ્રમાં આજે પણ વિદ્યમાન છે. સંભવ છે કે પ્રાચીન દ્વારકા તેની જ તળેટીમાં વસ્તી હોય અને પર્વત પર એક સંગીન કોટનું નિર્માણ કરવામાં આવ્યું હોય. ભાગવત અને વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે કૃષ્ણ દ્વારકા છોડીને ચાલ્યા ગયા ત્યારે તે સમુદ્રમાં ડૂબી ગઈ. માત્ર કૃષ્ણનુ રાજભવન બચી ગયું.૧૩ જૈન ગ્રંથોમાં પણ તેના ડૂબી જવાની વાત મળે છે.* જૈન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે એક વાર કૃષ્ણ ભગવાન અરિષ્ટનેમિને દ્વારકા-દહન બારામાં પ્રશ્ન કર્યો. તે સમયે અરિષ્ટનેમિ પલ્લવ દેશમાં હતા. અરિષ્ટનેમિએ કહ્યું- “બાર વર્ષ પછી દ્વીપાયન ઋષિ વડે તેનું દહન થશે.” દ્વીપાયન પરિવ્રાજકે આ વાત લોકો પાસેથી સાંભળી. ‘હું દ્વારકા-દહનનું નિમિત્ત ન બની જાઉં'—એવું વિચારી તેઓ ઉત્તરાપથમાં ચાલ્યા ગયા. સમયની બરાબર ગણતરી ન કરી શકવાથી તેઓ બારમા વર્ષે દ્વારકામાં આવ્યા. યાદવ કુમારોએ તેમનું અપમાન કર્યું. નિદાન-અવસ્થામાં ૧. વીદ્ધાત્રીત મારતીય મૂત્ર, પૃ. ૪૮૭૧ ૮. વૃદ્ધત્વ, મા ૨,પૃ. ૬૨૨, ૬૩. ૨. વર્વે નેગેટીવેર, મા ૧, પાર્ટ ૧, પૃ. ૨૨ વuિr ? | ૯. જ્ઞાતાધર્મથ, પૃ. ૧૧, ૨૦૨ ૩. ન્ડિયન દિન, સન્ ૨૬૨૬, સન્નિમેન્ટ, પૃ. ૨૬ ૧૦. ગૃહપ, માગ ૨, પૃ. : ૪. પુરાતત્ત્વ, પુતળ ૪પૃ. ૨૦૮ ૧૧.જ્ઞાતાધર્મથ, પૃ. ૨૨ ૫. વાયુપુરા, દા ૨૭T ૧૨.મહાભારત, સભાપર્વ, 8ા ૧૪-૧૬ | ६. दशवैकालिक, हारिभद्रीय टीका, पत्र ३६ । ૧૩, માનવત, ૧ રૂા ૨૩વિMાપુરા, બા રછા રૂદ્દ છે ૭. મહાભારત, ક્ષમાપર્વ, ૧૪ ૨૨-૧૩, ૬૭T ૧૪. સુહુવા , પત્ર રૂ૫-૪૦ | Page #483 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર×યણાણિ ૧૦૧૨ પરિશિષ્ટ ૫ઃ ભૌગોલિક પરિચય તેઓ મરીને દેવ બન્યા. અને તેમણે દ્વારકાને ભસ્મ કરી નાખી. દ્વારવતી-દહન પહેલાં એકવાર ફરી પાછા અરિષ્ટનેમિ રૈવતક પર્વત પર આવ્યા હતા.' જયારે તારવતીનું દહન થયું ત્યારે તેઓ પલ્લવ દેશમાં હતા. ૨૧ શ્રાવસ્તી – આ કોશલ રાજ્યની રાજધાની હતી. તેની આધુનિક ઓળખાણ સહેટ-મહેટ સાથે કરવામાં આવી છે. આમાં સહેટ ગોંડા જીલ્લામાં અને મહેટ બહરાઈચ જિલ્લામાં છે. મહેટ ઉત્તરમાં છે અને સહેટ દક્ષિણમાં. આ સ્થળ ઉત્તર-પૂર્વ રેલ્વેના બલરામપુર સ્ટેશનથી પાકી સડકના રસ્તે દશ માઈલ દૂર છે. બહુરાઈચથી તેનું અંતર ૨૯ માઈલ છે. વિદ્વાન વી. સ્મીથે શ્રાવસ્તીને નેપાળ દેશના ખજુરા પ્રાન્તમાં આવેલ માન્યું છે. આ સ્થળ બાલપુરથી ઉત્તર દિશામાં અને નેપાલગંજની પાસે ઉત્તર-પૂર્વ દિશામાં છે. યુઆનું ચુઆંગે શ્રાવસ્તીને જનપદ માની તેનો વિસ્તાર છ હજાર ‘લી’ માન્યો છે. તેની રાજધાની માટે તેણે “પ્રાસાદનગર' નામ આપ્યું છે અને તેનો વિસ્તાર વીસ લી’ માન્યો છે.' ૧. શનિ , મદ્રીય વૃત્તિ, પત્ર ૩૬-રૂ૭T ૨. સુવોથા, પત્ર રૂ૮ ૩. સી પરોગ્રામ , પૃ. ૪૬-૪૭૪ I ४. जनरल ऑफ रायल एशियाटिक सोसाइटी, भाग १, जन् ૨૬૦૦ | ५. यूआन् चुआङ्ग'स ट्रैवेल्स इन इण्डिया, भाग १ पृ. ३७७ । Page #484 -------------------------------------------------------------------------- ________________ नापुट्ठो वागरे किंचि, पुट्ठो वा नालियं वए। कोहं असच्चं कुब्वेज्जा, धारेज्जा पियमप्पियं ॥ (१।१४) अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो। अप्पा दंतो सुही होइ, अस्सि लोए परत्थ य ॥ (१।१५) पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ वि ॥ (१।१७) कालीपव्वंगसंकासे, किसे धर्माणिसंतए । मायने असणपाणस्स, अदीणमणसो चरे ॥ (२३) पुट्ठो य दंसमसएहि, समरेव महामणी । नागो संगामसीसे वा, सूरो अभिहणे परं ॥ (२1१०) एग एग चरे लाढे, अभिभूय परीसहे । गामे वा नगरे वावि, निगमे वा रायहाणिए । (२१८) તુલનાત્મક અધ્યયન असमाणो चरे भिक्खू, नेव कुज्जा परिग्गहं । असत्तो गिहत्थेहि, अणिएओ परिव्वए । सुसाणे सुनगारे वा, रुक्खमूले व एगओ । अकुक्कुओ निसीएज्जा, न य वित्तासए परं । (२१९, २०) પરિશિષ્ટ ૬ नापृष्टः कस्यचिद् ब्रूयान् नाप्यन्यायेन पृच्छतः । ज्ञानवानपि मेधावी, जडवत् समुपाविशेत् ॥ ( शान्तिपर्व २८७ ३५) अत्तानञ्चे तथा कयिरा, यथज्ञमनुसासति । सुदन्तो वत दम्मेथ, अत्ता हि कर दुद्दमो || (धम्मपद १२। ३) मा कासि पापकं कम्मं, आवि वा यदि वा रहो। सचे च पापकं कम्मं, करिस्ससि करोसि वा ॥ (थेरीगाथा २४७ ) काल (ला) पव्वंगसंकासो, किसो धम्मनिसन्थतो । मत्तञ्जू अत्रपाम्हि अदीनमनसो नरो ॥ (थेरगाथा २४६, २८६) अष्टचक्रं हि तद् यानं, भूतयुक्तं मनोरथम् । तत्राद्यौ लोकनाथौ तौ कृशौ धमनिसंततौ ॥ ( शान्तिपर्व ३३४ । ११ ) एवं चीर्णेन तपसा, मुनिर्धमनिसन्ततः । (भागवत ११ । १८९) पंसुकूलधरं जन्तु, किसं धमनिसन्थतं । एकं वनस्मि झायन्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥ (धम्मपद २६ । १३) फुट्टो डंसेहि मकसेहि, अरज्ञस्मि ब्रहावने । नागो संगामसीसे 'व, सतो तत्राऽधिवासये ॥ (थेरगाथा ३४ । २४७, ६८७) एक एव चरेन्नित्यं सिद्ध्यर्थमसहायवान् । सिद्धिमेकस्य संपश्यन्, न जहाति न हीयते । (मनुस्मृति ६ । ४२ ) अनिकेत: परितपपन्, वृक्षमूलाश्रयो मुनिः । अयाचक सदा योगी, सत्यागी पार्थ! भिक्षुकः ॥ शान्तिपर्व १२।१० ) पांसुभिः समभिच्छित्रः शून्यागारप्रतिश्रयः । वृक्षमूलनिकेतो वा त्यक्तसर्वप्रियाप्रियः । (शान्तिपर्व ९।१३) Page #485 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ सोच्चाणं फरुसा भासा, दारुणा गामकंटगा । तुसिणीओ उवेहेज्जा, न ताओ मणसीकरे || (२। २५) अणुक्कसाई अप्पिच्छे अन्नाएसी अलोलुए। रसेसु नागिज्झेज्जा, नाणुतप्पेज्ज पन्नवं ॥ ( २ । ३९) खेत्तं वत्युं हिरण्णं च पसवो दासपोरुसं । चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जई || (३| १७) असंखयं जीविय मा पमायए, जरोवणीयस्स हु नत्थि ताणं । एवं वियाणाहि जणे पत्ते, कण्णू विहिंसा अजया गर्हिति ॥ (४ । १) तेणे हा संधिमुहे गहीए, सकम्मुणा चिक्कइ पावकारी | एवं पया पेच्च इहं च लोए, कडाण कम्माण न मोक्ख अस्थि || ४ | ३) चीराजिणं नगिणिणं, जडीसंघाडिमुंडिगं । एयाणि विनतायंति, दुस्सीलं परियागयं ॥ (५। २१) जे लक्खणं च सुविणं च अंगविज्जं च जे परंजंति । न हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ॥ ( ८। १३) सुहं वसामो जीवामो, जेसिं मो नत्थि किंचण । मिहिलाए डज्झमाणीए, न मे इज्झइ किंचण । (९।१४) जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे । एवं जिज्ज अप्पाणं, एस मे परमो जओ || (९ । ३४) जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ, अदितस्स वि किंचण ॥ (९१४०) ૧૦૧૪ પરિશિષ્ટ ૬ : તુલનાત્મક અધ્યયન सुत्वा रुसितो बहुं वाचं, समणाणं पुथुवचनानं । फरसेन ते न पतिवज्जा, न हि सन्तो पटिसेनिकरोन्ति ॥ (सुत्तनिपात, व०८, १४।१८) चक्खूहि नेव लोलस्स, गामकथाय आवरये सोतं । रसे च नानुगिज्झेय्य, न च ममायेथ किंचि लोकस्मि ॥ (सुत्त०, व०८, १४१८) खेत्तं वत्थं हिरवा, गवास्सं दासपोरिसं । थियो बन्धू धू कामे, यो नरो अनुगिज्झति ॥ (सुत्त०, व० ८, ११ ४) उपनीयति जीवितं अप्पमायु, जरूपनीतस्स न सन्ति ताणा । एतं भयं मरणे पेक्खमाणो, पुज्ञानि करियाथ सुखावहानि ॥ (अंगुत्तर नि०, पृ. १५९) चोरो यथा सन्धिमुखे गीतो, सकम्मुना हञ्ञति पापधम्मो । एवं पजा पेच्च परम्हि लोके, सकम्मुना हञ्ञति पापधम्मो ॥ न नग्गचरिया न जटा न पंका, नानासका थण्डिलसायिका वा । रजो व जल्लं उक्कुटिकप्पधानं, सोधेन्ति मच्चं अवितिण्णकखं ॥ (धम्मपद १० । १३) आथब्बणं सुपिनं लक्खणं, नो विदओ अथो पि नक्खत्तं । विरुतं च गब्भकरणं, तिकिच्छं मामको न सेबेय्य ॥ (सुत्त०, व० ८, १४। १३) (थेरगाथा ७८९) सुसुखं बत जीवाम ये सं नो नत्थि किंचनं । मिथिलाय डरहमानाय न मे किंचि अडव्हथ ॥ ( जातक ५३९, श्लोक १२५ जातक ५२९, श्लोक १६, धम्मपद १५) सुसुखं बत जीवामि यस्य मे नास्ति किंचन । मिथिलायां प्रदीप्तायां, न मे दह्यति किंचन । (मोक्षधर्म पर्व, २७६ । २) यो सहस्सं सहस्सेन संगामे मानुसे जिने । एकं च जेय्यमत्तानं स वे संगामजुत्तमो | (धम्मपद ८। ४) मासे मासे सहस्सेन यो यजेय सतं समं, एकं च भावितत्तानं मुहुत्तमपि पूजये । सायेव पूजना सेय्यो यं चे वस्ससतं हुतं ॥ यो च वस्ससतं जन्तु अरिंग परिचरे बने, एकं च भावितत्तानं मुहुत्तमपि पूजये । सायेव पूजना सेय्यो यं चे वस्ससतं हुतं । (धम्मपद ८1 ७, ८) यो ददाति सहस्राणि गवामश्वशतानि च । अभयं सर्वभतेभ्यः सदा तमभिवर्तते । (शान्तिपर्व २९८ । ५) Page #486 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ मासे मासे तु जो बालो, कुसग्गेण तु भुंजए । न सो सुक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं ॥ (९।४४) सुवण्णरुप्पस उपव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहिं किंचि, इच्छा उ आगाससमा अणन्तिया ॥ (९। ४८) पुढवी साली जवा चेव, हिरण्णं पसुभिस्सह । पडणं नालमेगस्स, इइ विज्जा तं चरे ।। (९।४९) वोछिंद सिणेहमप्पणो, कुमुयं सारइयं व पाणियं । सवसिणेहवज्जिए, समयं गोयम ! मा पमायए ।। (१०।२८) जह सीहो व मियं गहाय, मच्चू नरं नेइ हु अंतकाले । न तस्स माया व पिया व भाया, कालम्मि तम्मि सहरा भवंति ॥ (१३। २२) न तस्स दुक्खं विभयंति नाइओ, न मित्तवग्गा न सुया न बंधवा । एक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥ (१३। २३) चेच्चादुपयं च चउप्पयं च, खेत्तं गिहं धणधन्नं च सव्वं । कम्मपबीओ अवसो पयाइ, परं भवं सुंदर पावगं वा ॥ (१३।२४) तं इक्कगं तुच्छरीरगं से, चिईगयं डहिय उ पावगेणं । भजाय पुत्ता वि य नायओ य, दायारमन्नं अणुसंकमंति ॥ (१३/२५) ૧૦૧૫ પરિશિષ્ટ ૬ ઃ તુલનાત્મક અધ્યયન मासे मासे कुसग्गेन, बालो भुंजेथ भोजनं । न सो संखतधम्मानं, कलं अग्घति सोलसिं ॥ (धम्मपद ५। ११) अगुपेतस्स उपोसथस्स, कलं पि ते नानुभवंति सोलसिं ॥ (अंगु० नि०, पृ. २२१) पर्वतोपि सुवर्णस्य, समो हिमवता भवेत् । नालं एकस्य तद्वित्तं इति विद्वान् समाचरेत् ॥ (दिव्यावदान, पृ. २२४ ) यत्पृथिव्यां बीहियवं हिरण्यं पशवः स्त्रियः । सर्वं तन्नालमेकस्य, तस्माद् विद्वान् शमं चरेत् ॥ (अनुशासनपर्व ९३ | ४० ) यत् पृथिव्यां ब्रीहियवं हिरण्यं पशवः स्त्रियः । नालमेकस्य तत् सर्वमिति पश्यन्न मुह्यति ॥ (उद्योग पर्व ३९ । ८४ ) यद् पृथिव्यां ब्रीहियवं, हिरण्यं पशवः स्त्रियः । एकस्यापि न पर्याप्तं तदित्यवितृष्णां त्यजेत् ॥ (विष्णुपुराण ४ | १० | १० ) उच्छिन्द सिनेहमत्तनो कुमुदं सारदिकं व पाणिना । सन्तिमग्गमेव ब्रूह, निब्बानं सुगतेन देसितं । (धम्मपद २० | १३) तं पुत्रपशुसम्पन्नं व्यासक्तमनसं नरम् । सुप्तं व्याघ्रो मृगमिव, मृत्युरादाय गच्छति ॥ सचिन्वानकमेवैनं, कामानामवितृप्तकम् । व्याघ्रः पशुमिवादाय, मृत्युरादाय गच्छति । (शान्ति० १७५। १८, १९) मृतं पुत्रं दुःखपुष्टं मनुष्या उत्क्षिप्य राजन् ! स्वगृहान्निर्हरन्ति । तं मुक्तकेशाः करुणं रुदन्ति चितामध्ये काष्ठमिव क्षिपन्ति ॥ (उद्योग० ४०/१५) अग्नौ प्रास्तं तु पुरुषं, कर्मान्वेति स्वयं कृतम् । (उद्योग ४० | १८ ) अन्यो धनं प्रेतगतस्य भुंक्ते, वयांसि चाग्निश्च शरीरधातून् । द्वाभ्यामयं सह गच्छत्यमुत्र, पुण्येन पापेन च चेष्ट्यमानः ।। (उद्योग० ४०/१७) उत्सृज्य विनिवर्तन्ते, ज्ञातयः सुहृदः सुताः । अपुष्पानफलान् वृक्षान्, यथा तात पतत्रिणः ॥ (उद्योग ० ४० | १७ ) अनुगम्य विनाशान्ते, निवर्तन्ते ह बान्धवाः । अग्नौ प्रक्षिप्य पुरुषं, ज्ञातयः सुहृदस्तथा । (शान्ति० ३२१ । ७४) Page #487 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૧૬ પરિશિષ્ટ ૬ : તુલનાત્મક અધ્યયન अच्चयन्ति अहोरत्ता ...... अच्चेइ कालो तूरंति राइयो, न यावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा पुरिसं चयंति, दुमं जहा खीणफलं व पक्खी ॥(१३।३१) ............. | | (थेरगाथा १४८) अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते पडिट्ठप्प गिहंसि जाया !। भोच्चाण भोए सह इत्थियाहि, आरण्णगा होह मुणी पसत्था ।। (१४।९) वेदानधीत्य ब्रह्मचर्येण पुत्र !, पुत्रानिच्छेत् पावनार्थं पितृणाम् । अग्नीनाधाय विविवच्चेष्टयज्ञो, वनं प्रविश्याथ मुनिर्वभूषेत् । । (शान्तिपर्व १७५।६; २७७१६; जातक ५०९।४) वेया अहीया न भवंति ताणं, भुत्ता दिया निन्ति तमं तमेणं । जाया य पुत्ता न हवंति ताणं, को णाम ते अणुमन्नेज्ज एयं ॥ (१४.१२) वेदा न सच्चा न च वित्तलाभो, न पुत्तलाभेन जरं विहन्ति । गन्धे रमे मुच्चनं आहु सन्तो, सकम्मुना होति फलूपपत्ति ।। (जातक ५०९।६) इमं च मे अस्थि इमं च नत्थि, इमं च मे किच्च इमं अकिच्चं। तं एवमेवं लालप्पमाणं, हरा हरंति त्ति कहं पमाए? ॥ (१४। १५) इदं कृतमिदं कार्यमिदमन्यत् कृताकृतम्। एवमीहासुखासक्तं, मृत्युरादाय गच्छति ।। (शान्ति० १७५। २०) धणं पभूयं सह इत्थियाहि, सयणा तहा कामगुणा पगामा। तवं कए तप्पइ जस्स लोगो, तं सव्व साहीणमिहेव तुब्भं ।। (१४।१६) किं ते धनैर्बान्धवैर्वापि किं ते, कि ते दारैर्ब्राह्मण ! यो मरिष्यसि । आत्मानमन्विच्छ गुहं प्रविष्टं, पितामहास्ते क्व गताः पिता च ॥ (शान्ति० १७५ । ३८) एवमभ्याहते लोके, समन्तात् परिवारिते। अमोघासु पतन्तीषु, किं धीर इव भाषसे ।। (शान्तिपर्व १७५। २७७१७) अब्भाहयंमि लोगंमि सव्वओ परिवारिए। अमोहाहिं पडतीहि, गिहंसि न रइं लभे ।। (१४। २१) केण अब्भाहओ लोगो? केण वा परिवारिओ? का वा अमोहा वुत्ता ? जाया ! चिंतावरो हुमि ।। (१४। २२) कथमभ्याहतो लोकः, केन वा परिवारितः। अमोघा: का: पतन्तीह, किं नु भीषयसीव माम् ॥ (शान्तिपर्व १७५। ८, २७७९८) मच्चुणाब्भाहओ लोगो, जराए परिवारिओ। अमोहा रयणी वुत्ता, एवं ताय ! वियाणह ।। (१४॥ २३) मृत्युनाभ्याहतो लोको, जरया परिवारितः । अहोरात्रा: पतन्त्येते, ननु कस्मान बुध्यसे ।। (शान्तिपर्व १७५। ९; २७७१९) जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तई। अहम्मं कुणमाणस, अफला जंति राइओ ॥ जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तई । धम्मं च कुणमाणस्स, सफला जंति राइओ ॥ (१४। २४, २५) अमोघा रात्रयश्चापि नित्यमायान्ति यान्ति च। यदाहमेतज्जानामि न मृत्युस्तिष्ठतीति ह । सोऽहं कथं प्रतीक्षिष्ये जालेनापिहितश्चरन् । रात्र्यां राज्यां व्यतीतायामायुरल्पतरं यदा । गाधोदके मत्स्य इव सुखं विन्देत कस्तदा ॥ (यस्यां रात्र्यां व्यतीतायां न किञ्चिच्छुभमाचरेत् ।) तदैव वन्ध्य दिवसमिति विद्याद् विचक्षणः । अनवाप्तेषु कामेषु मृत्युरभ्येति मानवम् ।। (शान्तिपर्व १७५। १०, ११, १२; शान्तिपर्व २७७१ १०, ११, १२) जसअधि मच्चाणमासमा बहुक खरिषु पत्लाया। (२.३ जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥ (१४॥ २७) यस्स अस्स सक्खी मरणेन राज, जराय मेत्तो नरिवरियसेट्ठ। यो चापि जज्जा न मरिस्सं कदाचि, पस्सेव्यु तं वस्ससतं अरोगं । (जातक ५०९।७) पहीणपुत्तस्स हु नत्थि वासो, वसिट्ठि ! भिक्खायरियाइ कालो। साहाहि रुक्खो लहए समाहि, छिन्नाहि साहाहि तमेव खाणुं । (१४॥ २९) साखाहि रुक्खो लभते समज्जं, पहीणसाखं पन खानु माहु। पहीणपुत्तस्स ममज्जहोति, वासेट्टि भिक्खाचरियाय कालो ।। (जातक ५०९।१५) Page #488 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૧૭ પરિશિષ્ટ ૬: તુલનાત્મક અધ્યયન वंतासी पुरिसो रायं ! न सो होइ पसंसिओ। माहणेण परिच्चत्तं, धणं आदाउमिच्छसि ।। (१४॥ ३८) अवमी ब्राह्मणो कामे, ते त्वं पच्चावमिस्ससि। वन्तादो पुरिसो राज, न सो होति पसंसियो ॥ (जातक ५०९ । १८) सामिसं कुललं दिस्स, बज्झमाणं निरामिसं । आमिसं सव्वमुज्झित्ता, विहरिस्सामि निरामिसा ॥ (१४। ४६) सामिषं कुररं दृष्ट्वा, बध्यमानं निरामिषैः । आमिषस्य परित्यागात्, कुररः सुखमेधते ॥ (शान्तिपर्व १७८। ९) नागो व्व बंधणं छित्ता, अप्पणो वसहि वए। एयं पत्थं महारायं ! उसुयारि ति मे सुयं ।। (१४। ४८) इदं वत्वा महाराज एसुकारी दिसम्पति, टुं हित्वान पब्बजि नागो छेत्वा व बन्धनं ।। (जातक ५०९ । २०) करकंडू कलिंगेसु, पंचालेसु य दुम्मुहो। नमी राया विदेहेसु, गंधारेसु य नग्गई। एए नरिंदवसभा, निक्खंता जिणसासणे । पुत्ते रज्जे ठवित्ताणं, सामण्णे पज्जुवट्ठिया ।। (१८। ४५, ४६) करण्डु कलिङ्गानं गन्धारानञ्च नग्गजो, निमिराजा विदेहानं पञ्चालानञ्च दुमुक्खो, एते रटानि हित्वान पब्बजिंसु अकिञ्चना । (जातक ४०८। ५) जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतवो ॥ (१९। १५) जातिपि दुक्खा जरापि दुक्खा, व्याधिपि दुक्खा मरणंपि दुक्खं ॥ (महावग्ग १।६। १९) अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली। अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दणं वणं ॥ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठियसुपढिओ ।। (२०। ३६, ३७) अत्ता हि अत्तनो नाथो, को हि नाथो परो सिया। अत्तना व सुदन्तेन, नाथं लभति दुल्लभं । अत्तना व कतं पापं, अत्तजं अत्तसम्भवं । अभिमन्थति दुम्मेध, वजिरं वस्ममयं मणि ॥ अत्तना व कतं पापं, अत्तना संकिलिस्सति । अत्तना अकतं पापं, अत्तना व विसुज्झति ।। सुद्धि असुद्धि पच्चत्तं, नाचो अजं विसोधये ॥ (धम्मपद १२। ४, ५, ९) उद्धरेदात्मनात्मानं, नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः । अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मेव शत्रुवत् ॥ (गीता ६। ५, ६) न तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पा । दिसो दिसं यन्तं कयिरा, वेरी वा पन वेरिनं । से नाहिई मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ (२०। ४८) मिच्छापणिहितं चित्तं, पापियो नं ततो करे ॥ (धम्मपद ३। १०) दुविहं खवेऊण य पुण्णपावं, निरंगणे सव्वओ विप्पमुक्के । तरित्ता समुदं व महाभवोघं, समुद्दपाले अपुणागमं गए ॥ (२१॥ २४) यदा पश्यः पश्यते रुक्मवर्णं, कर्तारमीशं पुरुषं ब्रह्मयोनिम् । तदा विद्वान् पुण्यपापे विधूय, निरञ्जनं परमे साभ्यमुपैति ।। ___(मुण्डकोपनिषद् ३॥ १॥ ३) धिरत्थु ते जसोकामी ! जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडं, सेयं ते मरणं भवे ।। (२२॥ ४२) धिरत्थु तं विसं वन्तं यमहं जीवितकारणा। वन्तं पच्चावमिस्सामि मतम्मे जीविता वरं ।। (विसवन्त जातक ६९) अग्गिहोत्तमुहा वेया, जन्नट्ठी वेयसां मुहं। नक्खताण मुहं चंदो, धम्माणं कासवो मुहं ॥ (२५। १६) अग्निहुत्तमुखा यञ्जा, सावित्ती छन्दसो मुखं । राजा मुखं मनुस्सानं, नदीनं सागरो मुखं ॥ नक्खत्तानं मुखं चन्दो, आदिच्चो तपतं मुखं । पुजं आकंखमानानं, संघोवे यजतं मुखं ॥ (सुत्तनिपात ३३। २०, २१) Page #489 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૧૮ પરિશિષ્ટ ૬ તુલનાત્મક અધ્યયન तसपाणे वियाणेत्ता, संगहेण य थावरे। जो न हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ।। (२५। २२) निधाय दंडं भूतेसु, तसेसु थावरेसु च । यो हन्ति न घातेति, तमहं ब्रूमि ब्राह्मणं ।। (धम्मपद २६॥ २३) कोहा वा जइ वा हासा, लोहा वा जइ वा भया । मुसं न वयई जो उ, तं वयं बूम माहणं ॥ (२५। २३) अकक्कसं विज्ञापनि, गिरं सच्चं उदीरये । याय नाभिसजे किंचि, तमहं ब्रूमि ब्राह्मणं ।। (धम्मपद २६। २६) जहा पोमं जले जायं, नोवलिप्पइ वारिणा । एवं अलित्तो कामेहि, तं वयं बूम माहणं ॥ (२५। २६) न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो। न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ॥ (२५। २६) वारिपोक्खरपत्ते व, आरग्गेरिव सासपो । यो न लिप्पति कामेसु, तमहं ब्रूमि ब्राह्मणं ।। न मुण्डकेण समणो, अब्बतो अलिकं भणं । इच्छालाभसमापन्नो, समणो कि भविस्सति ।। न तेन भिक्खु होति, यावता भिक्खते परे । विस्सं धम्म समादाय, भिक्खु होति न तावता ॥ (धम्मपद १९। ९, ११) न मोनेन मुनी होति, मुल्हरूपो अविद्दसु । यो च तुलं व पग्गयह वरमादाय पण्डितो ।। (धम्मपद १९॥ २३) न तेन अरियो होति, येन पाणानि हिंसति । अहिंसा सब्बपाणानं अरियो'ति पवुच्चति ॥ (धम्मपद १९।१५, धम्मपद २६/११) न जटाहि न गोत्तेहि, न जच्चा होति ब्राह्मणो। मौनाद्धि स मुनिर्भवती, नारण्यवसनान्मुनिः ॥ (उद्योगपर्व ४३। ३५) समयाए समणो होइ, बंभचेरेण बंभणो। नाणेण य मुणी होइ, तवेणं होइ तावसो । (२५। ३०) समितत्ता हि पापानं समणो ति पवुच्चति ।। (धम्मपद १९। १०) पापानि परिवज्जेति स मुनी तेन सो मुनी। यो मुनाति उभो लोके मुनी तेन पवुच्चति ॥ (धम्मपद १९॥ १४) कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तिओ। वइस्सो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ।। (२५। ३१) न जच्चा ब्राह्मणो होति, न जच्चा होति अब्राह्मणो । कम्मुना ब्राह्मणो होति, कम्मुना होति अब्राह्मणो । कस्सको कम्मुना होति, सिप्पको होति कम्मुना। वाणिजो कम्मुना होति, पेस्सिको होति कम्मुना ॥ (सुत्तनिपात, महा० ९।५७, ५८) न जच्चा वसलो होती, न जच्चा होति ब्राह्मणो। कम्मुना वसलो होति, कम्मुना होति ब्राह्मणो । (सुत्तनिपात, उर० ७२१, २७) चातुर्वण्यं मया सृष्टं, गुणकर्माविभागशः । तस्य कर्तारमपि मां, विद्धयकर्तारमव्ययम् ॥ (गीता ४॥ १३) खलुंका जारिसा जोज्जा, दुस्सीसा वि हु तारिसा । जोइया धम्मजाणम्मि, भज्जंति धिइदुब्बला ॥ (२७। ८) ते तथा सिक्खित्ता बाला अज्जमज्जम गारवा । नादयिस्सन्ति उपज्झाये खलुंको विय सारथिं ॥ (थेरगाथा ९७९) Page #490 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૧૯ પરિશિષ્ટ ૬ : તુલનાત્મક અધ્યયન न वा लभेज्जा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा। एको वि पावाइ विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ।। (३२।५) सचे लभेथ निपकं सहाय, सद्धि चरं साधुविहारिधीरं । अभिभूय्य सब्बानि परिस्सयानि, चरेय्य तेनत्तमनो सतीमा । नो चे लभेथ निपकं सहायं, सद्धिं चरं साधुविहारिधीरं। राजाव रटुं विजितं पहाय, एको चरे मातंगरबेव नागो ॥ एकस्य चरितं सेय्यो, नत्थि बाले सहायता। एको चरे न पापानि कायिरा। अप्पोस्सुक्को मातंगरजेव नागो ।। (धम्मपद २३। ९, १०, ११) अद्धा पसंसाम सहायसंपदं सेट्ठा समा सेवितव्वा सहाया। एते अलद्धा अनवज्जभोजी, एगो चरे खग्गविसाणकप्पो ॥ (सुत्तनिपात, उर० ३। १३) जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य भुज्जमाणा। ते खुड्डए जीविय पच्चमाणा, एओवमा कामगुणा विवागे।। (३२।२०) त्रयो धर्ममधर्मार्थं किपाकफलसंनिभम्। नास्ति तात ! सुखं किञ्चिदत्र दुःखशताकुले ॥ (शांकरभाष्य, श्वेता० उप०, पृ. २३) एविदियत्था य मणस्स अत्था, दुक्खस्स हेउं मणुयस्स रागिणो। ते चेव थोवं पि कयाइ दुक्खं, न वीयरागस्स करेंति किंचि ॥ (३२॥ १००) रागद्वेषवियुक्तेस्तु विषयानिन्द्रियैश्चरन् । आत्मवश्यैविधेयात्मा प्रसादमधिगच्छति ॥ (गीता २१६४) Page #491 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૨૦ પરિશિષ્ટ ૬: તુલનાત્મક અધ્યયન બ્રાહ્મણ જયઘોષ અને વિજયધોષ નામના બે ભાઈઓ હતા. જયઘોષ મુનિ બની ગયા. વિજયધોષે યજ્ઞનું આયોજન કર્યું. મુનિ જયઘોષ યજ્ઞવાટમાં ભિક્ષા લેવા ગયા. યજ્ઞ-સ્વામીએ ભિક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો અને કહ્યું કે આ ભોજન માત્ર બ્રાહ્મણોને જ આપવામાં આવશે. ત્યારે મુનિ જયઘોષે સમભાવપૂર્વક તેને બ્રાહ્મણનાં લક્ષણો બતાવ્યાં. ઉત્તરાધ્યયનના પચીસમા અધ્યયનમાં ૧૯ મા શ્લોકથી ૩૨ મા શ્લોક સુધી બ્રાહ્મણોના લક્ષણોનું નિરૂપણ છે અને (૨૮, ૨૯, ૩૦, ૩૧ સિવાયના) પ્રત્યેક શ્લોકના અંતે ‘ત વયે ગૂમ માહ' એવું પદ આવે છે. આની તુલના ધમ્મપદના બ્રાહ્મણ વર્ગ (૩૬ મો), સુત્તનિપાતના વાસેક્રે સુત્ત (૩૫)ના ૨૪મા અધ્યાય સાથે થઈ શકે. ધમ્મપદના બ્રાહ્મણવર્ગમાં ૪૨ શ્લોકો છે અને તેમાં નવ શ્લોકો (૧, ૨, ૫, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૨) સિવાય બાકીના બધા શ્લોકોનું અંતિમ ચરણ ‘તમદં બ્રિાહા' છે. સુત્તનિપાતનું વાસેટ્ટ સત્ત' ગદ્ય-પદ્યાત્મક છે. તેમાં ૬૩ શ્લોકો છે. તેમાંથી ૨૯ શ્લોકો (૨૭-૪૫)નું અંતિમ ચરણ ‘તમ€ વૃનિ બ્રાહ્મ' છે. તેમાં કોણ બ્રાહ્મણ કહેવાય અને કોણ નહીં તે બન્ને પ્રશ્નોનું સરસ વિવેચન છે. અંતિમ નિષ્કર્ષ એ જ છે કે બ્રાહ્મણ જન્મના નહીં, કર્મણા હોય છે. મહાભારત, શાંતિપર્વ, અધ્યાય ૨૪૫માં ૩૬ શ્લોકો છે. તેમાં સાત શ્લોકો (૧૧, ૧૨, ૧૩, ૧૪, ૨૨, ૨૩, ૨૪)ના અંતિમ ચરણમાં ‘તું તેવા દ્વારા વિદુ:' એવું પદ છે. ત્રણેમાં બ્રાહ્મણના સ્વરૂપની મીમાંસા છે. ઉત્તરાધ્યયન અનુસાર બ્રાહ્મણ (૧) જે સંયોગમાં પ્રસન્ન નથી થતો, વિયોગમાં ખિન્ન નથી થતો, (૨) જે આર્ય-વચનમાં રમણ કરે છે, જે પવિત્ર છે, જે અભય છે, (૩) જે અહિંસક છે, (૪) જે સત્યનિષ્ઠ છે, (૫) જે અચૌર્યવ્રતી છે, (૬) જે બ્રહ્મચારી છે, (૭) જે અનાસક્ત છે, (૮) જે ગૃહત્યાગી છે, (૯) જે અકિંચન છે, (૧૦) જે ગૃહસ્થોમાં અનાસક્ત છે અને (૧૧) જે સમસ્ત કર્મોથી મુક્ત છે – તે બ્રાહ્મણ કહેવાય છે. ધમ્મપદ તથા સુત્તનિપાત અનુસાર બ્રાહ્મણ (૧) જેને પાર, અપાર અને પારાપાર નથી, જે અનાસક્ત છે, (૨) જે ધ્યાની છે, નિર્મળ છે, આસનબદ્ધ છે. ઉત્તમાર્થી છે, (૩) જે પાપ-કર્મથી વિરત છે, (૪) જે સુસંવૃત છે, Page #492 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્ઝયણાણિ ૧૦૨૧ (૫) જે સત્યવાદી છે, ધર્મનિષ્ઠ છે, (૬) જે પંશુકૂલ (ફાટેલા ચીથરાંનુ બનેલ ચીવર) ધારણ કરે છે, (૭) જે દુબળો, પાતળો અને નસોથી મઢેલા શરીરવાળો છે, (૮) જે અકિંચન છે, ત્યાગી છે, (૯) જે સંગ અને આસક્તિથી વિરત છે, (૧૦) જે પ્રબુદ્ધ છે, જે ક્ષમાશીલ છે, જે જિતેન્દ્રિય છે, (૧૧) જે ચરમ-શરીરી છે, (૧૨) જે મેધાવી છે, માર્ગ-અમાર્ગને જાણે છે, (૧૩) જે સંસર્ગ-રહિત છે, અલ્પેચ્છ છે, (૧૪) જે અહિંસક છે, અવિરોધી છે, જે સત્યવાદી છે, જે અચૌર્યવ્રતી છે, જે અતૃષ્ણ છે, જે નિઃસંશય છે, જે પવિત્ર છે, જે અનુસ્રોતગામી છે, જે નિષ્લેશ છે, જે પ્રાણીઓની સ્મૃતિ અને ઉત્પત્તિને જાણે છે અને (૧૫) જે ક્ષીણાશ્રવ છે, અર્હત્ છે, જેની પૂર્વ, પશ્ચાત્ અને મધ્યમાં કંઈ નથી, જે સંપૂર્ણ જ્ઞાની છે – તે બ્રાહ્મણ છે. પરિશિષ્ટ ૬ ઃ તુલનાત્મક અધ્યયન મહાભારત અનુસાર બ્રાહ્મણ (૧) જે લોકોની વચ્ચે રહેતો હોવા છતાં અસંગ હોવાને કારણે સૂનો રહે છે. (૨) જે જે કંઈ વસ્તુ વડે પોતાનું શરીર ઢાંકી લે છે, (૩) જે લુખ્ખું સૂકું ખાઈને પણ ભૂખને મારે છે, (૪) જે ગમે તેવા સ્થળે સૂઈ રહે છે, (૫) જે લોકેષણાથી વિરત છે, જેણે સ્વાદને જીતી લીધો છે, જે સ્ત્રીઓમાં આસક્ત નથી થતો, (૬) જે સન્માન પામીને ગર્વ કરતો નથી, (૭) જે તિરસ્કાર પામીને ખિન્ન થતો નથી, (૮) જેણે બધાં પ્રાણીઓને અભયદાન આપ્યું છે, (૯) જે અનાસક્ત છે, આકાશની માફક નિર્લેપ છે, (૧૦) જે કોઈપણ વસ્તુને પોતાની નથી માનતો, (૧૧) એકાકી વિચરણ કરે છે, જે શાંત છે, (૧૨) જેનું જીવન ધર્મ માટે હોય છે, જેનો ધર્મ હરિ(આત્મા) માટે હોય છે, જે રાત-દિન ધર્મમાં લીન હોય છે, (૧૩) જે નિસ્ક્રૃષ્ણ છે, જે અહિંસક છે, જે નમસ્કાર અને સ્તુતિથી દૂર રહે છે, જે બધા પ્રકારનાં બંધનોથી મુક્ત છે, (૧૪) જેનાં મોહ અને પાપ દૂર થઈ ગયાં છે, જે ઈહલોક અને પરલોકના ભોગોમાં આસક્ત નથી હોતો – તે બ્રાહ્મણ છે – બ્રહ્મજ્ઞાની છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭ ટિપ્પણ-અનુક્રમ શબ્દ વગેરે टि. संध्या अइक्कमे (१।३३) अउला हवइ वेयणा (२०३५) अंगविज्ज (८।१३) अंगुलं....वड्डए.... (२६।१४) अंतकिरियं (२९।१५) अंतरिच्छं (२०१२१) अंतरं (३६। ८२) अंतरद्दीवया (३६॥ १९६) अंतेउरं तेणं (९।१२) अंधयार (२८/१२) अंसहर (१३।२२) अकम्मकम्मभूमा (३६। १९६) अकम्मचेद्वे (१२।२९) अकलेवरसेणि (१०।३५) अकामकामे (१५।१) अकाममरणं (५।२) अकिंचणं (२९।४८) अकिरियं (१८।२३, ३३) अकुऊहले (११।१०) अकुक्कुओ (२।२०, २१/२८) अकोहणे (१२५) अक्केस.... (२०२५) अक्खे (५।१४) अगारधम्म (२९।४) अगारि-सामाइयंगाई (५/२३) अगारेसु (१।२६) अग्गरसा (१४॥३१) अग्गलं (९।२०) ટિ. સંખ્યા શબ્દ વગેરે अग्गिसिहा दित्ता (१९।३९) ५3 अग्गिहोत्तमुहा (२५।१६) ६४ अचवले (११।१०) २१ अचियत्ते (११।९) ८ अचेलए....सचेलए (२०१३) २१ अचेलगो (२३। १३) १२ अच्चंतकालस्स.... (३२।१) १६ अच्चंतनियाणखमा (१८५२) २.3 अजीवदेसमागासे (३६।२) १८ अज्ज (१२।१७) १3 अज्जयंते (१३।१२) १७ अज्जवयणं (२५।२०) २३ अज्जवयाए (२९।४९) उ५ अज्झत्थ (१४।१९) २६ अज्झत्थं (६६) 3 अज्झप्पझाणजोगेहिं पसत्थ... (१९।९३) ४ अज्झवसाणम्मि (१९१७) ५८ अट्टरुद्दाणि झाणाई (३०/३५) १३, २४ अट्ठजुत्ताणि (११८) १५ अट्ठपओ.... (१०।३७) 33, २० अट्ठ पवयणमायाओ (२४॥ १) ५ अट्ठ समिईओ (२४॥३) ४५ अट्ठसहस्सलक्खणधरो (२२।५) २३ अट्ठाए य अणट्ठाए (५।८) ४ अट्ठियं (१।४६) ३६ अणंतघाइपज्जवे (२९।८) ४५ अणगारगुणेहिं (३१। १८) २५ अणगारे तवोधणे (१८।४) २५ अणच्चासायणसीले (२९।५) अणसणा मरणे (३०।१२-१३) Page #494 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ૧૦૨૩ પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ ટિ, સંખ્યા શબ્દ વગેરે अणसणे (१९।९२) अणागयं नेव य अस्थि किंचि (१४।२८) अणाणुबंधि (२६।२५) अणाबाहं (२३।८०) अणारिया (१२।४) अणिग्गहे (११।२) अणिच्चे (१८०११) अणियमेत्ता (८।१४) अणुकंपओ (१२।७) अणुक्कसाई (२।३९, १५/१६) अणुत्तरनाणदंसणधरे (६।१७) अणुत्तरे (१३।३४, ३५) ...अणुपुव्वसो (५।२६) अणुप्पेहाए (२९।२३) अणुभागा (३३६२४) अणुववायकारए (१३) अणुव्वया (२०१२८) अणुसासम्मी (२७।१०) अणेगओ (१९३८२) अणेगचित्तासु (८।१८) अणेगवासानउया (७।१३) अण्णवं (१०।३४) अण्णवंसि महोहंसि (५१) अण्णाणपरीसह (२।४२, ४३) अण्णाण मोहस्स (३२।२) अतरं (८।६) अत्तपन्नहा (१७/१२) अत्तपसन्नलेसे (१२।४६) अत्थं (१२।३३) अत्थधम्मगइं तच्चं (२०११) अत्थिकायधम्म (२८।२७) अद्दीणा (७/२१) अद्धा (३४|४५) अद्धासमए (३६६) अधीरपुरिसेहिं (८६) अधुवे असासयंमि (८३१) अन्नदत्तहरे (७५) अन्नप्पमत्ते (१४।१४) अन्नाएसी (२२३९) ટિ, સંખ્યા શબ્દ વગેરે 53 अन्नाणं (१८।२३) २२ अन्नायएसी (१५/१) १७ अपडिब्धयाए (२९।३१) २८ अपरिगहो (४।१-५) ५ अपुरत्कार (२९।८) २ अप्पं चाऽहिक्खिवई (११।११) ५ अप्पकुक्कुए (१६३०) २२ अप्पणा सच्चमेसेज्जा (६२) १२ अप्पणो पाए दिन्नं (६७) ७०, २८ अप्पपाणेप्पबीयंमि (११३५) उ4 अप्पमज्जियं (१७७) २४ अप्पमत्तो पमत्तेहिं (६।१६) ४० अप्परए (१।४८) ३२ अप्पसत्थेहिं दारेहिं (१९।९३) & अप्पिच्छे (२०३९) ७ अप्फोव (१८५) १६ अफुसमाणगई (२९७४) १८ अब्भुदए...संकप्पेण... (९।५१) ५८ अभओ (१८।११) ३१ अभिक्खं (१४।३७) २3 अभिक्खणं (१११७, १७।१६) २५ अभिजाइए (११।१३) १ अभिभूय सव्वदंसी (१५।२) ८० अमयं व पूइए (१७।२१) २ अमाई (११।१०) १३ अमित्त (१५/१६) १३ अमूढदिट्ठी (२८।३१) ४८ अमोहाहिं (१४।२१) 3७ अय (७९) २ अयंतिए (२०१४२) २३ अरई... (२।१४, १५) ३१ अरई (१०।२७) १७ अल्लीणा (२३।९) ७ अवगमणे (१५/३) १२ अवन्नए नावणए (२१।२०) १ अवसेसं भंडगं (२६।३५) ७ अवि (११।२) १५ अविज्जा (६१) ७० Page #495 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજઝયણાણિ ૧૦૨૪ પરિશિષ્ટ ૭ : ટિપ્પણ-અનુક્રમ ટિ, સંખ્યા શબ્દ વગેરે अविहेडए (१५/१५) असंख अणंत (३६।१३, १४) असमाणो (२।१९) असमंजसं (४।११) असीहि (१९।५५) असंखयं (४।१) असंतो (१४।१८) असंविभागी (१७११) अस्संजमम्मि (३१०१३) अह कालम्मि संपत्ते (५/३२) अहक्खायं (२८।३३) अहस्सिरे (१२४) अहाउयं (२९/७३) अहीवेगंतदिट्ठीए (१९।३८) अहुणोववन्नसंकासा (५।२७) अहेऊहिं (१८।५१) अहे वयइ... (९।५४) अहो ! वण्णो अहो ! रूवं (२०१६) आ आइण्णे (११।१६) आइण्णे गणिभावम्मि (२७४१) आउं जाणे (१८।२९) आउजीवा (३६।८५) आउत्तया (१०।४०) आउयं नरए कंखे (७७) आउसं (१६। सू० १) आएसं (७१) आगासे गंगसोउ ब्व (१८।३६) आगंतुं (२५।२०) आघायाय समुस्सयं (५।३२) आणाइस्सरियं (२०१४) आणाए (२८।२०) आणानिद्देसकरे (१०२) आभिओगं भावणा (३६।२५६) आभिनिबोहियं नाणं (२८।४) आयगुत्ते (१५।३, २१॥ १९) आमोसे (९।२८) आयगवेसए (१५।५) आययट्ठिया (२९/३४) ટિ. સંખ્યા શબ્દ વગેરે २६ आयरक्खिए (२०१५) १० आयरियपरिच्चाई (१७।१७) 30 आयरिया (२०।२२) २८ आयरियं (६८) 3८ आयाण (१३।२०) १ आयाणं नरयं (६७) १८ आयारं (११३१) १२ आयारधम्मपणिही (२३।११) २३ आयंकेण (५।११) 43 आरण्णगा (१४।९) २६ आराहए दुहओ... (१७।२१) ४ आराहिया दुवे लोग (८।२०) ७१ आरिअत्तं (१०।१६) २७ आरिएहिं (८1८) ४४ आरंभ परिग्गहेसु (१३॥३३) ३२ आलवंते... (१।२१) ४७ आलस्सएण (११।३) ४ आलोएमाणस्स (१६। सू० ४) आलोयण (१९४४) २५ आवट्ट जोणीसु (३५) ५ आवसहा (१३।१३) १८ आससाए (१२।१२) १७ आसीविसो (१२।२७) २४ आसुरी भावणा (३६।२५६) १२ आसुरं कायं (३।३) १. आसुरियं दिसं (७/१०) १ आसुरे काए (८।१४) २६ आसे जहा... (४८) १४ आहाकम्मेहि (५।१३) ५४ आहारपच्चक्खाणेणं (२९।३६) ८,८ आहारे (२६। ३१-३४) ૨૨ ___3 इंगियागार (१०२) २७ इंदनीले (३६७५) 3 इंदियचोर.... (३२।१०४) १२,२१ इंदियबलहाणी (१०।२०-२५) उ२ इड्विगारविए (२७।९) १५ इड्डी (२२४४) ४६ इड्डी जुई... (७/२७) इ Page #496 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરમ્નયણાણિ ૧૦૨૫ પરિશિષ્ટ ૭ઃ ટિપ્પણ-અનુક્રમ ટિ. સંખ્યા શબ્દ વગેરે इत्तरियम्मि (१०३) इत्तिरिया (३०।९) इमे...एए (२२।१६) इरियं (९।२१) इरियं रिए (२४६८) इरियावहियं कम्मं (२९।७२) इहेह (१४।४०) ટિ, સંખ્યા શબ્દ વગેરે 3 उववायकारए (१।२) २ उववूह (२८।३१) २० उवसंतमोहणिज्जो (९।१) २७ उवसग्गे (३१५) ५ उवर्हि (१९।८४) ७० उवहिपच्चक्खाणेणं (२९॥३५) 33 उवेहे (२०११) उवायओ (२३।४१) १४ उवासगाणं पडिमासु (३१।११) उवेहमाणो (२१।१५) 3८ उस्सूलगसयग्घीओ (९।१८) 10 ईसीपब्भार (३६।५७) २० उक्कुडुओ (१।२२) उग्ग (१५/९) उग्गतवो (१२।२७) उच्चाराईणि वोसिरे (२४।१६-१८) उच्चावयाई (१२।१४) उच्चावयाहिं सेज्जाहिं (२२२२) उज्जुकड (१५/१) उज्जुकडा (१४।४१) उज्जुजडा (२३३२६) उज्जुपन्ना (२३।२६) उड्डूं...वत्थं (२६।२३) उत्तमट्ठ (१११३२) उत्तम8 (२०६४९) उत्तमधम्म.... (१०।१८) उत्तरगुणे (२६८) उत्तराई (पा२६) उत्तिटुंते (११।२४) उदग्गे (११।२०) उद्देसियं (२०४७) उद्देसेसु दसाइणं (३१।१७) उप्फिडइ (२७५) उभयस्संतरेण (११२५) उम्माय...रोगायंक... (१६। सू०३) उराला (१५/१४) उल्लंघणे (१७८) उवचिढे (१।२०) उवजोइया (१२।१८) उववन्नो (९।१) उववाइयं (५/१३) 33 ऊणे वाससयाउए (७।१३) ૧૧ २४ एए कंदंति... (९।१०) 39 एक्को....अणुजाइ कम्मं (१३।२३) 3 एक्को वि... (३२।५) उप एक्को हु.... (१४।४०) १८ एग एव (२।१८) १८ एगं डसइ पुच्छंमि (२२।४) १६ एगंतमणुपस्सओ (९।१६) ४३ एगंतमहिट्ठिओ (९।४) 3७ एगंतरए (२९।३२) ११ एगग्गमणसंनिवेसणयाए (२९।२६) ५ एग दव्वस्सिया गुणा (२८।६) ४१ एगपक्खं (१२।११) उ४ एगविमाणवासी (१४.१) २८ एगवीसाए सबले (३१।१५) उ५ एयं सिणाणं (१२।४७) उ२ एसणासमिओ...गवेसए (६।१६) ११ एस मग्गो.... (२८।२) ५ ओमचेलए (१२२६) २३ ओमरत्ताओ (२६।१५) & ओमाणभीरुए (२७।१०) उ६ ओमोयरियं (३।१४) २७ ओसहि (३२।५०) १ ओहीनाणं (२८।४) २१ ओहोवहोवग्गहियं (२४।१३) Page #497 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરન્ઝયણાણિ ૧૦૨૬ પરિશિષ્ટ ૭ઃ ટિપ્પણ-અનુક્રમ શબ્દ વગેરે कंखा (१६। सू०३) कंखामोह... (२९।२१) कंटगापहं (१०।३२) कथए (११।१६) कंदप्प भावणा (३६२५६) कंदुकुंभीसु (१९।४९) कंपिल्ले (१३।२, १८।१) कंबोयाणं (११।१६) कक्कर (७७) कडाण कम्माण न मोक्ख... (१३।१०) कणकुंडगं (१५) कप्पए (६२) कप्पविमाणो (२९।१५) कम्मं तु कसायजं (३३।११) कम्मं तु छद्दिसागयं (३३।१८) कम्मं नोकसायजं (३३।११) कम्मकिब्बिसा (३५) कम्मणो हेउं (३।१३) कम्मलेसाणं (३४१) कम्मसंपया (१।४७) कम्मसच्चा (७/२०) कम्माई महालयाई (१३।२६) कम्माणं .... आणुपुची (३७) कम्मारेहि (१९।६७) कम्मुणा (२५/३१) कम्मुणो हेउं (६।१४) कयकोउयमंगलो (२२।९) करकण्डू (१८।४५) करणगुणसेटिं (२९॥७) करणसच्चेणं (२९।५२) कलं अग्घइ सोलसिं (९।४४) कलम्बवालुयाए (१९५०) कलहं (८४) कलहडमर (११।१३) कलिना (५।१६) कल्लाण भासई (११।२२) कल्ले (२०१३४) कसायपच्चक्खाणेणं (२९।३७) ટિ, સંખ્યા શબ્દ વગેરે ટિ. સંખ્યા कसिणं (२१।११) ५ कहं तं विहरसी (२३।४०) 30 कहं नाहो न विज्जई (२०।१०) २१ कहावणे (२०।४२) २५ काउस्सग्गेणं (२९।१३) २७ कागिणिए (७।११) 33 कागिणिए हेडं (११) 3,१ काणणुज्जाण (१९६१) २५ कामकमा (१४।४४) ११ कामगिद्धे... (५४) ६ कामगुणे विरत्ता (१४।४) १२ कामगुणेहि मुच्छिया (१०।२०) ६ कामभोगरसगिद्धा (८।१४) २२ कामभोगेसु (५५) २ कामरूव विउव्विणो (३।१५) ७ कामाणियट्टस्स (१२५) २ कामे पत्थेमाणा (९।५३) १० कायकिलेसं (३०।२७) २० कायगुत्तयाए (२९।५६) १ कायठिई (३६।८१) ७3 कायट्ठिइ....भवट्ठिइ (१०५-१४) २८ कायसमाहारणयाए (२९।५९) २१ कालकंखी (६।१४) १२ कालधम्मे उवट्ठिए (३५।२०) ४८ कालपडिलेहणयाए (२९।१६) २१ कालिंजरे नगे (१३६६) २७ कालीपव्व (२।३) १० कालेण कालं (२०१४) २८ काले कालं समायरे (१।३१) १० कालो (२८।१०) 3 कावोया जा इमा वित्ती (१९।३३) ४१ कासवो (२८।१६) उ५ कासिभूमिए (१३।६) ६ किं (१२।३८) १८ किं नाम काहामि सुएण भंते ! (१७४२) २४ किं तवं पडिवज्जामि (२६।५०) १८ किनामे? किंगोत्ते? (१८।२१, २२) २१ किंपागफलाणं (१९।१७) ४८ किच्चाई (१।४४) Page #498 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૨૭ પરિશિષ્ટ ૭ ટિપ્પણ-અનુક્રમ टि.संध्या શબ્દ વગેરે किच्चाण (१२१८) किण्हाए ठिई (३४|४८) किमेगरायं करिस्सइ (२।२३) किरियं (१८।२३, ३३) किरियासु (३१७) किब्बिसियं भावणा (३६।२५६) कीडं (११९) कीयगडं (२०४७) कुच्च (२२।३०) कुडुंबसारं (१४।३७) कुड्ड...भित्त (१६। सू०७) कुतित्थि (१०।१८) कुप्पवयणपासंडी (२३२६३) कुमारसमणे (२३।२) कुमुयं सारइयं (१०।२८) कुम्मासं (८।१२) कुवियं (१।४१) कुस (१०१२) कुसग्गेण तु भुंजए (९।४४) कुसला (१२॥३८) कुसीललिंगं (२०१४३) कुहेडविज्जा (२०४५) कूडसामली (२०३६) कूडाय (५५) केयणं (९।२१) केवलं बोहि (३।१९) केसं (५७) केसलोओ य दारुणो (१९।३३). .....केसाण (१९।१२) कोइलच्छद (३४६) कोउगामिगा (२३।१९) कोडीसहिय (३६।२५५) कोहल (२०।४५) कोत्थलो (१९।४०) कोलसुणएहिं (१९।५४) कोलाहलगभूयं (९५) कोवियप्पा (१५/१५) कोहं असच्चं.... (१३१४) ટિ, સંખ્યા શબ્દ વગેરે ३२ २० खंडिएहिं (१२।१८) ४० खंतिक्खमे (२१।१३) १३,२४ खंतीए (२९।४७) ८, १८ खंधा य (३६।११) २७ खज्जइ भुज्जई (१२।१०) १८ खड्डया मे (११३८) उ५ खत्ता (१२।१८) २६ खत्तिए (१८०२०) २८ खत्तिओ (३।४) ८ खत्तिय (१५।९) १२ खमावणयाए (२९।१८) २७ खलाहि (१२१७) २ खलुंके (२७४३) १८ खिसई (१७।४) २० खुडुए (३२।२०) ६४ खुरधाराहिं (१९।५९) २ खेत्तं (३१७) 3८ खेम (२३८०) ४३ खेयाणुगए (१५/१५) 3 खेलंमि (८५) 33 खेल्लंति जहा व दासेहिं (८1१८) ૨૨ ८ गंठिभेए (९।२८) २८ गंठियसत्ताईयं (३३।१७) 30 गंड (८।१८) १२ गंधणा (२०४३) २३ गंधहत्थि (२२।१०) १३ गग्गे (२७।१) ५ गण (१५।९) १५ गणहरे (२७।१) २६ गमिस्सामो (१४।२६) 33 गरहणयाए (२९६८) २८ गलिगद्दहा (२७११६) 3८ गलियस्स... (१२३७) & गलियस्स....आइण्णे (१।१२) २५ गवल (३४।४) २७ गहणत्थं (२३।३२) गाढा य विवाग कम्मुणो (१०।४) Page #499 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ શબ્દ વગેરે गाणंगणिए (१७|१७) गामकंटगा (२।२५) गामे..... पल्ली (३०/१६) गारत्था संजमुत्तरा (५।२०) गारवाणं (३१।४) गारवेसु (१९९१) गाहासोलसएहिं (३१।१३) गिद्धि.... (३२/२४) गिहिसुव्वया (७७२०) गुणातु सहस्साई (१९२४) गुणाणमासओ दव्वं (२८|६) गुणोह..... (१४/१७) गुत्तीओ (२४।२०- १६) गुरुकुले (११।१४) गुरुपरिभावए (१७|१०) गुरुविद्ध (३२३) गेहि सिणेहं (६।४) गोच्छगं (२६।१३) गोपुरट्टालगाणि (९।१८) गोमेज्जए (३६/७५) गोयं कम्म (३३।१४) गोयग्ग... (२२९) घयसित्त व्व पावए (३।१२) घोरपरक्कमा (१४|५०) घोरपरक्कमो (१२।२३) • घोरव्वओ (१२/२३) घोरा मुहुत्ता (४६) घोरासमं चइत्ताणं... (९।४२) चउदसरयण (११/२२) चउकारणसंजुत्तं (२८।१) चउरिदिय (३६ १४५) चंडाल (३४) चंडालिये (१|१०) चंपाए (२१1१) चक्कवट्टी (११।२२) चक्खुस्स रूवं (३२/२३) चक्खुफासओ (१।३३) घ च १०२८ ટિ. સંખ્યા શબ્દ વગેરે २१ चत्तारि कामखंधाणि (३।१७) ४४ चरमप्पमत्तो (४।१०) ६ चरिया... (२११९) 31 चाउज्जामो पंचसिक्खिओ (२३।१२) २ चाउप्पायं (२०२३) ६१ चाउरतं (२९।२३) २२ चाउरंते (११।२२, १९/४६ ) १३ चारितं (२८/३२) २८ चिंता (२३|१०) १६ चित्त ! भणप्पभूयं (१३ १३) ४ चित्ता (६।१०) १७ चीर... (५/२१) १२ चेइए वच्छे (९।९) ૨૦ १० छउमं (२।४३) 3 छक्के आहारकारणे (३१।८) १० छविपव्वाओ (५/२४) १५ छाया (२८।१२) २३ छिन्नं सरं भोमं... (१५/७) १५ छत्रसोए (२१।२१ ) ४ छिन्नाले (२७/७) ५४ छिन्नो (१९५४) छेओवट्टावणं (२८।३२) ૧૯ ४3 जइत्ता... भोइत्ता... दच्चा (९।३८) 30 जइ मुच्चेज्जा... पव्वए अणगारियं (२०/३२, ३३) 30 जं किंचि (४७) १३ जंबू (११।२७) ३८ जक्ख- सलोगयं (५।२४) जक्खा (३।१४) 31 जगनिस्सिएहि... ( ८1१०) १ जणओ (२२८) २१ जण्णट्टी वेयसां (२५/१६) ८ जत्थ तत्थ निसीयई (१७/१३) २० जन्न (२५|४) १ जमजन्नमि (२५/१) પરિશિષ્ટ ૭ : ટિપ્પણ-અનુક્રમ टि. संख्या ૨૯ ૨૭ ૩૨ 31 जयं अपरिसाडियं (१/३५) १२ जरोवणीयस्स (४१) ५३ जलकंते (३६।७६) ज ८ ૧૫ ३४ ३१,३१ ૨૬ ए ૧૯ 2231216 33 ૧૪ 3 2 2 3 3 2 2 2 8 ૭૯ ૧૧ ३८ ૧૪ २६ ૧૩ 36 ૨૬ 28728 LUR LE 1 2 3 2 ૩૫ ૨૦ ૧૫ ૩૭ ૩૯ ૨૪ १८ ८ ૧૩ ૧૫ ૫ 3 ૫૭ ૧૫ Page #500 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૨૯ પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ ટિ, સંખ્યા ટિ. સંખ્યા શબ્દ વગેરે ५ जो सक्खं...धम्मं कल्लाण पावगं (२।४२) २० जोगसच्चेणं (२९।५३) २ जोगेसु (३१।२०) ૩૨ २१ झाएज्ज एगगो (१।१०) १० झाणं (३०३५) १७ झाणाणं च दुयं (३१०६) ૨૯ ८ ठाणा (५/१२) 3 ठाणं किं मन्नसी (२३।८०-८३) 3 ठाणेसु य समाहिए (३१।१४) १४ ठाणेहिं (११॥३) શબ્દ વગેરે जवणट्ठाए (३५।१७) जवणट्ठाए (८/१२) जवसं (७१) जसो कामी (२२।४२) जहानायं (२३।३८) जहा न होई असुयाण लोगो... (१४। ८, ९) जहामटुं (२५।२१) जहा लाहो तथा लोहो (८।१७) । जहा सुणी...(१।४) जहासुत्तं (३५/१६) जहासुहं (१७१) जहाहियं (२०१२३) जाइविज्जोववेया (१२।१३) जाईजरामच्चु... (१४।४) जायखंधे (११।१९) जायणजीविणु (१२।१०) जायाई (२५।१) जायाए घासमेसेज्जा (८।११) जाया य पुत्ता (१४/१२) जाव सरीरभेओ (४।१३) जिच्चा (२१) जिणदिटे (२८।१८) जीवा गच्छंति (३४/६०) जीवा चेव... (३६।२) जीवाजीवविभत्ति (३६।१) जीवाजीवा...तहिया नव (२८।१४) जीवियंतं तु संपत्ते (२२।१५) जीवो उवओगलक्खणो (२८।१०) जुगमित्तं (२४।७) जुवराया (१९६२) जे केई सरीरे....सव्वसो (६३११) जेट्ठामूले (२६।१६) जे संति... (५।२८) जोइसंगविऊ (२५।७, ८) जोगक्खेमं (१२४) जोगनिरोहं (२९।७३) जोगपच्चक्खाणेणं (२९।३८) जोगवं (११।१४) जो मग्गे कुणई... (९।२६) 3 ढंक (१९।५८) ૨૮ १७ णाणं....मिच्छए (२३।३३) २ पहाणं (२०।२९) ૧૯ १४ तओ काले... (५/३१) उ७ तंतुजं (२२३५) १ तं नाणं जिणसासणे (१८। ३१, ३२) २० तं बितऽम्मापियरो (१९।४४) २३ तज्जणा (१९।३२) १.२ तणफास (२।३४) १ तप्पच्चइयं कम्म...(२९।६३) १६ तमं तमेणं (१४।१२) १६ तवं खंति... (३।८) ११ तवो बाहिरब्भतरो (३०७) ४ तवोवहाण... (२०४३) 3 तस्सऽक्खेवपमोक्खं (२५।१३) २१ तहाभूएण (५।३०) ११ ताई (८।४) ४५ तालउड (१६१३) ८ तालणा (१९।३२) उ४ तिदुयरुक्खवासी (१२।८) ७२ तिगडुयस्स (३४।११) ५० ....तिगिच्छगा (२०१२२) २१ तिगुत्तं (९।२०) 3१ तिण्णो हु सि....तीरमागओ (१०३४) Page #501 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ શબ્દ વગેરે तित्थधम्मं अवलंबइ (२९/२०) हिमन्नयरं (५/३२) तिन्नि वणिया ( ७ १४-१६) तिरीडी (९१६०) तिव्वचंडप्पगाढाओ घोराओ (१९७२) तीयपडुपन्नं (२९।१३) तुच्छ (४।१३) तुवर ... (३४।१२) एण (१८/१०) तेइंदिय (३६ १३६) तेउजीवा (३६।१०८) तेऊए (३४।५२) तेगिच्छं.. (२।३३) तेत्तीसासायणासु (३१।२०) तेवीसइ सूयगडे (३१।१६) तेसि विमोक्खणट्टाए (८|३) तोत्तगवेस (१४३) तोत्तजुत्तेर्हि (१९/५६) थंभा (११/३) थद्धे (११।२) थवथुइ (२९।१५) थिरीकरणे (२८|३१) थुइमंगलं (२६।४२) धेरे (२७/१) थेरेहि (१६ | सू० १) दंड (१९/९१) दंडाणं (३११४) दंडेण फलेण (१२/१८) दंतसोहणमाइस्स (१९।२७) दंसणपरीसह (२४४, ४५) दंसणविसोहिं (२९।१०) धम्मे (३४।२८) दप्पं (१६/६) दमीसरे (१९/२) दमेव्वो (१।१५) दया (२०४८) दयाए (१८/३५) थ १०३० ટિ. સંખ્યા શબ્દ વગેરે २७ दयाणुकंपी (२१।१३) ५५ दयाधम्मस्स खंतिए (५/३०) २५ दवदवस्स चरई (१७१८) ४८ दव्वओ खेत्तओ .... ४८ दव्वं (२८।८) १८ दसंगेऽभिजायई (३।१६) ३४ दसणे (१३।६) ७ दसबंभचेरसमाहिठाणा (१६। सू०१) ४ दस रुइओ (२८।१६) २१ दसारचक्केण (२२/११) (३६।३) १८ दसुया मिलेक्खुया (१०/१६) २२ दाणिसिं (१३/२० ) ६२ दायारमन्त्रं अणुसंकर्मति (१३।२५) ३८ दारुणा (२।२५, ९/७) २९ दारुणा (९/७ ) ५ दास - पोरुसं (३।१७) ६३ दासपोरुसं (६५) ४० दिगिछापरिगए (२२) दित्तरूवे (१२।६) 3 दिवप्पणट्टे (४५) २. दिव्वजुयल (२२९) २० दीहमद्धं (२९।२३) २५ दीहमद्धाणं (६१२) २६ दुक्ख (२१३२, ३२७) २. दुक्खमा हु (२०३१) २ दुगुछमाणो (४।१३) दुप्पूरए इमे आया (८।१६ ) ६१ दुमपत्तए पंडुयए (१०/१) १ दुम्मुहो (१८|४५) २८ दुरास (१।१३) ૧૭ दुरासया (११।३१) ८२ दुल्लहाणीह (३|१) परिशिष्ट : टिप्पा अनुभ १५ दुवालसंग पवयणं (२४१३) १२ दुस्साहर्ड (७८) १० दुस्सील (१४) ४ दुहओ वि विरायइ (११/१५) २८ दुही (७३) ३६ देवगंधव्व (१।४८) २६ देवयं (७२१) टि. संख्या ૧૪ ४७ ८ ४ ८ ૨૯ ४ 3 ૧૭ 22222222 ૧૩ e ૧૩ ૨૦ ४४, १२ ૧૨ ૨૯ ૧૧ ર ६ ए ૧૧ 33 ૨૨ ५८, ८ ૧૯ ३६ ૨૮ ૧ २८ ૨૫ ૪૧ १. 3 1283 ह ૧૩ ૧૦ ૨૨ ૬ ૭૫ ૩૨ Page #502 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૩૧ પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ टि. संध्या શબ્દ વગેરે देवलोएसु (३।३) देसियं (२६।३९) दोगुंछी (२।४, ६७) दोगुंदगो (१९६३) दोसं (१२४६) दोसपओसेहिं (८२) दोसमेव (२७।११) धण (१९।२९) धणपयणपरिग्गहाओ (१२।९) धणियं (१३।२१) धणेण किं धम्मधुराहिगारे (१४।१७) धमणिसंतए (२२३) धम्मं च पेसलं नच्चा...अप्पाणं (८।१९) धम्मज्जियं (१।४२) धम्मत्थिकाए.... (३६५) धम्मलद्धं (१६।८) धम्मसद्धाए (२९।४) धम्मसुक्काई झाणाई (३०।३५) धम्माओ भंसेज्जा (१६। सू०३) धम्मो कित्ती तहा सुयं (११।१५) धम्माणं कासवो मुहं (२५।१६) धम्मो अहम्मो (२८७) धारेउं अ महप्पणो (१९।३३)) धारेज्जा.... (१।१४) धिइमं (१६।१५) धिई (३२६३) धुत्ते (५।१६) धुयकम्मंसे (३।२०) धुवगोयरे (१९।८३) धुवे (१६।१७) धूमणेत्त (१५।८) ટિ, સંખ્યા શબ્દ વગેરે ७ नगई (१८४४५) २५ नट्टेहि (१३।१४) ६, १६ नत्थि चरित्तं सम्मत्तविहूणं (२८।२९) ५ न दीसई जाइविसेस कोई (१२॥३७) ५० न पक्खओ न पुरओ... (१।१८) 3 नमी नमेइ अप्पाणं (९।६१) १९ नमी नमेइ.....पज्जुवढिओ (१८।४४) नमी राया (१८।४५) १८ न मे दिढे... (५५) १५ न य पावपरिक्खेवी (११।१२) १५ न य वित्तासए परं (२।२०) १७ न यावि संजए (२१।१५) ५ नरएसु वेयणा (१९।४७-७३) 3५ न.... संजए (२१।२०) ६६ न संतसंति मरणंते (५।२९) ६ न संतसे (२०११) ११ न सव्व...एज्जा (२१।१५) २ नाइउच्चे व नीए वा (१।३४) १५ नाइओ...बंधवा (१३।२३) ५ नाइवेलं विहन्नेज्जा (२।२२) २४ नाणसंपन्नयाए (२९।६०) १३ नाणासीला (५।१९) ७ नाणुतप्पेज्ज पण्णवं (२।३९) २४ नानागोत्तासु जाइसु (३।२) २८ नापुट्ठो... (१।१४) १३ नाम कम्मं (३३।१३) ४ नायज्झयणेसु (३१।१४) २५ नायपुत्ते (६।१७) उ१ नालं (९।४९) ५८ नावकंखे कयाइ वि (६।१३) १४ नासीले न विसीले (१११५) १८ नाहो (२०६९) निअए (१६।१७) २६ निगमे (२०१८) उ4 निक्कंखिय (२८।३१) १३ निज्जाइ (८९) २१ निज्झायमाणस्स (१६। सू० ४) 3 निद्दमोक्खं (२६।१८) 33 निद्धतमलपावगं (२५।२१) नंदिघोसेणं (११।१७) नक्खत्त (११।२५) नक्खत्तं (२९।१९-२०) न करेज्ज छर्हि चेव (२६॥३३-३४) नगरमंडले (२३।४) नगिणिणं (५।२१) Page #503 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૧૦૩૨ પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ ટિ.સંખ્યા શબ્દ વગેરે निद्धंस (३४।२२) निप्पडिकम्मया (१९७५) निब्भेरिय (१२।२९) नियम (१९।५) ...नियमेहि (२०६४१) नियमब्चए (२२।४०) नियागं (२०४७) नियाणं (१३६१) नियाणछिने (१५१) निरंगणे (२१।२४) निरटुं (१।२५) निरह्माणि (११८) निरामिसा (१४।४१) निरोवलेवाइ (२०२२) निव्वाणं (३।१२) निव्वाणगुणावहं (१९९८) निव्वावारस्स (९।१५) निव्विसय (१४/४८) निसंठे (१८) निसम्म (१९९७) निसामित्ता हेऊकारण... (९।८) निसीहिया... (२२०, २१) निसेज्जं (१७७) निस्संसो (३४।२२) निस्संकिय (२८।३१) नीयावत्ती (११।१०) नेआउयं (३।९) नेयाउयं मग्गं (७, २५) नेव कुज्जा परिग्गहं (२।१९) नेव ताणाय तं तव (१४।३९) नो इंदियग्गेज्झ अमुत्तभावा (१४।१९) नो इत्थीणं कहं (१६। सू०४) ટિ. સંખ્યા શબ્દ વગેરે १० पंचमं कुसतणाणि (२३।१७) ५१ पंचविहं नाणं (२८।४) उद पंचविहमंतरायं (३३।१५) ८ पंचहिं संवरेहिं (१२स४२) २६ पंजरे... (१४।४१) 3१ पंजलिउडो (१।४१) उप पंतं (१५४) २. पंताणि चेव सेवेज्जा (८/१२) ४ पंतोवहिउवगरणं (१२।४) 30 पंसुपिसायभूए (१२।६) ४3 पक्खपिंडं (१।१९) १८ पक्खिहिं (१९।५८) उ६ पक्खी पत्तं समादाय... (६।१५) २८ पकप्पम्मि (३१२१८) १८ पगाढा जत्थ वेयणा (५/१२) ६८ पच्चवायए (१०१३) २० पच्चुप्पन्नपरायणे (७।९) ४२ पच्छा (१४।२६) १८ पच्छा उइज्जति (२०४१) ६८ पच्छाणुतावए (१०।३३) १3 पज्जवाणं (२८६) 3 पज्जवाणं तु लक्खणं (२८।१३) ६ पट्टिसेहि (१९।५५) ११ पढे (५।१) २५ पडिक्कमणेणं (२९।१२) १२ पडिच्छत्रंमि (११३५) १५ पडिणीए असंबुद्धे (१३) 3७ पडिणीयं च बुद्धाणं... (१।१७) उ१ पडिपुच्छणयाए (२९।२१) 30 पडिबुद्धजीवी (४६) १८ पडिमं (२।४३) ६ पडिरूवं पडिवत्ति (२३।१६) परिरूवण्णू (२३।१५) १० पडिरूवयाए (२९।४३) उ८ पडिरूवेण (१।३२) ६ पडिलेहणापमत्ता (२६।३०) २६ पडिलेहा.... (२६।१६) १६ पडिलेहित्ता (२४।१४) २४ पडिसंजले (२०२४) पइण्णवाई (१९१९) पइरिक्कुवस्सयं (२।२३) पएसग्गं (३३।१७) पंकभूया उ इथिओ। (२०१७) पंकेण....रएण (२२३६) पंचकुसीले (१७१२०) ૧૦ १०,४ ૪૨ Page #504 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરક્યણાણિ ૧૦૩૩ પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ ટિ.સંખ્યા શબ્દ વગેરે पडिसंलीणे (१।१३) पडिसंधए (२७१) पणवीसभावणाहिं (३१।१७) पणामए (२२।२०, १९।७९) पणीयं (१६। सू०९) पण्णापरीसह (२।४०, ४१) पत्तिएण (१।४१) पत्तेगससीरा (३६।९४) पत्थं (१४।४८) पन्नवओ (७१३) पन्ने (१५।२) पबंधं (११७) पभावणे (२८१३१) पभीओ...अप्पणो (५।११) पभूयमन्नं (१२।३५) पमाएणं (११।३) पम्हा (३४/३) पयणुवाई (३४।३०) पयाहिणं (२०१७) परंदमे (७६) परकेणं (३४।१४) परगेहंसि वावडे (१७।१८) परज्झा (४।१३) परपासंड (१७।१७) परमं (२।२६) परमंतेहिं (१८६३१) परमट्ठपएहि (२१२२१) परमाहम्मिएसु (३१।१२) परलोगे (२२।१९) परिग्गह (१९।२९) परिग्गहारंभनियत्तदोसा (१४|४१) परिजूरई (१०।२१) परितावेण (२२३६) परिदाहेण (२१८) परिनाय (४७) परियागयं (५।२१) परिभोयंमि चउक्कं (२४।१२) परियट्टणा (२९।२२) परियायधम्म (२०११) ટિસિંખ્યા શબ્દ વગેરે १८ परिवाडीए न चिट्ठज्जा (१॥३२) ६ पvिढे (७६) 3१ परिहारविसुद्धीयं (२८।३२) २३,५५ पलिउंचंति (२७॥१३) पलियमसंखं (३४।४९) ७२,७४ पल्हत्थियं... (१११९) ६५ पवयणं (२९।२४) १८ पवाले (३६.७४) ४१ पसन्ना (१।४६) २२ पसीयंति (१।४६) १० पहं महालयं (१०।३२) ७ पहाणमग्गं (१४।३१) २५ पहाणवं (२०२१) १८ पागारं (९।१८) 3८ पाडिओ (१९५४) 3 पाढवं सरीरं (३।१३) २ पाणं (१२।११) १४ पाणी नो सुप्पसारए (२।२९) ५ पायच्छित्तं (३०।३१) १० पाली महापाली (१८२८) ८ पावकम्मेहि (४।२) २२ पावगं परिवज्जए (१।१२) उप पावसुयपसंगेसु (३१।१९) २० पाविओ (१९।५७) ४८ पावियाहिं दिट्ठीहिं (८७) २१ पास (४।२) २७ पासइ वज्झगं (२१।८) २१ पासंडा (२३।१९) २२ पासजाईपहे (६२) २० पासाएसु गिहेसु च (९७) उ७ पासे (६४, २३६१) १४ पिंडस्स पाणस्स (६।१४) ६७ पिंडोलए... (५।२२) १२ पिंडोग्गहपडिमासु (३१९) १७ पियायए (६६) ३२. पिहुंडं (२१।२) ७ पुच्छ भंते ! (२३।२२) २६ पुज्जसत्थे (१।४७) १३ पुढवीजीवा...(३६।७१-७७) Page #505 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ १०३४ પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ ટિસિંખ્યા શબ્દ વગેરે पुण्णाइं (१३।२१) पुरंदरे (११।२३) पुराणपुरभेयणी (२०१८) पुरिमतालम्मि (१३।२) पुरिमस्स पच्छिमम्मी (२३३८७) पुलए (३६।७६) पुलागं (८/१२) पुव्बकम्मखयट्ठाए इमं... (६।१३) पुव्वमेवं (४९) पुव्वसंजोगं (८।२) पुव्वाई वासाइं (४८) पुव्वा वाससया बहू (३।१५) पुव्विल्लम्मि....समुट्ठिए (२६८) पूइदेह... (७।२६) पेज्जदोसमिच्छादंसण (२९।७२) पेसलं (८.१९) पोएण ववहरते (२१।२) पोत्थं (२०१६) पोरिसिं (२६।१२) पोरिसी (२६।१३) पोसहं (५।२३) पोसहरओ (९।४२) पोसेज्ज एलयं (७१) ટિસિંખ્યા શબ્દ વગેરે १६ बहवे परिभस्सई (३।९) 33 बहिविहार (१४।४) ११ बहिविहारा (१४.१७) 3 बहिया उड्डमादाय (६।१३) २८ बहु (८।१५) १५ बहुमए...मग्गदेसिए (१०।३१) २० बहुस्सुए (११।१५) २६ बहुहा बहुं च (१४।१०) २२ बहूणं बहुगुणे (९।९) २ बारगाओ (२२।२२) २१ बालगवी (२७/१२) २८ बालग्गपोइयाओ (९।२४) २ बालस्स...धीरस्स (७।२८, २९) 3८ बावत्तरि कलाओ (२११६) ॐ बावीसाए परीसहे (३१।१५) ३४ बाहाहि....संगोफ (२२॥३५) ४ बुद्धपुत्त नियागट्ठी (१७) १० बुद्धे (११।१३) ६ बुद्धोवघाई न सिया (१।४०) ७ बेइंदिया (३६।१२७) 39 बोहिलाभं (१७३१) 39 बोही (८।१५) ४ बोक्कसो (३।४) फणग (२२।३०) फरुसा (२।२५) फालिओ (१९५४) फलिहे (३५।७५) फासा फुसंती (४।११) फिट्टई (२०३०) फोक्कनासे (१२२६) २७ भंडगं (२४।१३) ४४ भंडयं (२६८) 3८ भंडवालो (२२।४५) १५ भएसु (१९९१) 30 भगवं (२१।१०) १८ भत्तपच्चक्खाणेणं (२९।४१) ७ भद्दा (२२।१७) भयट्ठाणेसु सत्तसु (३१।९) २.१ भयभेरवा (१५।१४) ६ भयवं (९।२) १५ भयवेराओ उवरए (६६) २० भरहो...महाबलो (१८३४-५०) २४ भल्लीहि (१९।५५) ६ भारुडपक्खी (४६) २. भावणाहि य सुद्धाहिं (१९।९४) बंध (१९।३२) बंधू (१८।१५) बंभगुत्तीसु (३१।१०) बंभणो (२५/३०) बंभम्मि (३१।१४) बल... (९।४) बलसिरी (१९।२) Page #506 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર×યણાણિ ૧૦૩૫ પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ ટિ સંખ્યા શબ્દ વગેરે भावसच्चेणं (२९।५१) भासं भासेज्ज (२४।९-१०) भासइ पावगं (११३८) भिक्खाए...कम्मई... (५।२२) भिक्खायरियं (३०।२५) भिक्खुधम्म (२०२६) भिक्खु धम्मम्मि.... (३१।१०) भिक्खूणं पडिमासु (३१।११) भुंजते मंससोणियं (२०११) भुयमोयग (३६।१५) भूइपन्ना (१२।३३) भूयग्गामं (५८) भूयगामेसु (३१।१२) भूयत्थ.... (२८।१७) भेयं (१६। सू०३) भेयं देहस्स कंखए (५।३१) भोइ ! (१४३३२) भोइय (१५।९) भोगामिस (८५) भोगा...विसफलोवमा (१९।११) भोय...वण्हिणो (२२।४३) ટિ સંખ્યા શબ્દ વગેરે ६३ मद्दव (२९।५०) ६ मम्म (११।४) ८ मम्मयं (१।२५) उ५ मयंगतीरे (१३।६) ७ मयेसु (३१।१०) ४८ मरणंतंमि सोयई (७९) १६ मरिहिसि... (१४/४०) १८ मलपंकपुव्वयं (१।४८) १८ मलावधंसी (४७) १५ मसारगल्ले (३६/७५) 3८ महया (१८।१८) १४ महाजयं (१२।४२) २० महाजसो (१२।२३) १८ महाणुभागो (१२।२३) ५ महानिज्जरे.... (२९।२०) ५२ महापन्ने (५।१, २२।१५) २७ महापाणे (१८।२८) २० महारंभ (१६) ८ महारण्णम्मि (१९।७८) १२. महासिणाणं (१२।४७) ३४ महासुक्का (३।१४) महेसी (४।१०) १७ माणुसत्तं (३६१) २० माणुसत्तंमि...जो धम्म... (३।११) उ८ मा पमायए (४।१) उ१ मायानियाण.....सल्लाणं (२९।६) १० मासे मासे गवं दए (९।४०) १७ माहण (९।६) १७ माहण...विप्पो (२५।१) २४ मिए (११५) ४ मिउमद्दव (२७।१७) 3 मिगचारियं (१९।८१) ६४ मिगे (३२॥३७) 3 मिच्छा दंडो... ((९।३०) ६५ मिय... (१९७६) ४६ मियाइ पुत्तस्स (१९९७) १६ मियाण (११।२०) ६ मिहिलाए डज्झमाणीए (९।१४) ७ मुंडिणं (५।२१) मंतं (१५।८) मंथु (८।१२) मंदरे गिरी (११।२९) मंदाय (४/१२) मंदिए मूढे (८५) मंदिरं (९।१२) मंसट्ठा (२२।१५) मग्गं (२९।१७) मग्गगामी (२५(२) मणइच्छियचित्तत्थो (३०।११) मणगुत्तयाए (२९।५४) मणनाणं (२८।४) मणसमाहारणयाए (२९।५७) मणसीकरे (२।२५) मणस्स भावं (३२।८७) मणिरयण (१९।४) मणुस्सदेव....सोग्गईओ (२९।५) ૨૫,૬૧ Page #507 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૧૦૩૬ પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ ટિસિંખ્યા શબ્દ વગેરે मुणी (१२।१, २५६३) मुणीण (१४।८) मुण्डरुई (२०१४१) मुसं...ओहारिणि (१।२४) मुसंढीहिं (१९।६१) मुहं (२५।११) मुहपोत्तियं (२६।२३) मुहरी (१।४) मुहाजीवी (२५/२७) मुहत्तद्धं (३४।३४) मुहुत्तहिया (३४।३४) मेत्तिज्जमाणो वमइ (११७) मेयन्ने (१८।२३) मेहावी (२९) मोणं (१४।७, १५:१) मोह (३२।६) मोहगयस्स (१९४७) मोहगुणे (४|११) मोहट्ठाणेसु (३१।१९) मोही भावणा (३६२५६) ટિસિંખ્યા શબ્દ વગેરે २,२० रुइ (१८३०) ८ रुई (२८.१६) २७ रुक्खमूले (३५।६) ४१ रूवाहिएसु सुरेसु (३१।१६) ४७ रूविणो चेवरूवी (३६।४) ११ रोगपरीसह (२।३२) १५ रोगेण (१९२३) ११ रोज्झो (१९।५६) ૧૯ १५ लक्खणं (८।१३) १६ लक्खणस्सर... (२२१५) ८ लज्जू (६।१६) १२ लहुदक्खोववेया (१।१३) १3 लहुभूयविहारिणो (१४।४४) ७,१ लाढे (२०१८) ७ लाभंतरे (४७) ११ लाभो.....अलाभो... (२।३०, ३१) २८ लुचई केसे (२२।३०) 36 लुप्पंति बहुसो मूढा (६।१) २७ लूहं (२।६) लेसज्झयणं..... (३४१) १० लेसाणं.... परिणामो (३४।२०) ८ लेसासु (३१।८) ३२ लोगं पि एसो... (१२।२८) ३२ लोमहरिसं (५३१) ८ लोमहारे (९।२८) 3 लोलयासढे (७/१७) १५ लोहियक्ख (३६।७५) रइं (१६६) रई (५५) रक्खसीसु (८।१८) रक्खे ज (४।१२) रद्धं (१८।२०) ....रयणो (२०१२) रसगारवे (२७।९) रसट्ठाए (३५।१७) रजविवज्जणं (३०।२६) रसापगामं (३२।१०) राओवरयं चरेज्ज (१५।२) रागद्दोस (१४।४२) रागो.... (२८।२०) रायरिसिमि (९५) रायलक्खणसंजुए (२२२१) रायवेट्ठि (२७।१३) राया रज्जं तु हारए (७११) रिटुग (३४।४) ८ व (१३६३१) १० वइगुत्तयाए (२९।५५) ८ वइदेही (९।६१) 3८ वइर (३६।७३) २१ वइवालुए (१९।५०) ८ वइसमाहारणयाए (२९।५८) २ वएसु (३११७) २१ वंकजडा (२३।२६) २१ वंजणलद्धि (२९।२२) ४ वंतं....आवेउं (२२।४२) Page #508 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૩૭ પરિશિષ્ટ ૭ઃ ટિપ્પણ-અનુક્રમ टि.संध्या શબ્દ વગેરે वंदणएणं...णिबंधइ (२९।११) वच्छल्ल (२८।३१) वज्जभीरू (३४।२८) वज्जरिसहसंघयणो (२२।६) वज्झमंडणसोभागं (२११८) वणचारिणो (३६।२०५) वण्ण....बहुमाणयाए (२९।५) वणस्सईजीवा (३६।९२) वहिपुंगवो (२२।१३) वत्थ पडिलेहा (२६।२४-२८) वत्थु (३३१७) वद्धमाणगिहाणि (९।२४) वयणप्पभूया (१३।१२) वरं मे... (१।१६) वरिससओवमे (१८।२८) वल्लराणि (१९८०) वह (१९।३२) वहपरीसहे (२।२६, २७) वहमूलिया (७/१७) वाउजीवा (३६।११७) वाडेहिं पंजरेहिं (२२।१४-२२) वाणमंतरा (३६।२०४) वायणाए (२९।२०) वारि जलुत्तमं (२३।५१) वारेज्जा (२०११) वासिट्टि ! (१४।२९) वासीचंदणकप्पो (१९९२) वाहिन्तो (१२१९) वाहीरोगाण (१९।१४) विउला सिक्खा (७१२१) विउले देहे आएसं परिकंखए (७२) विउस्सग्गो (३०३६) विधई (२७४) विकोविए (२११२) विगईओ (१७।१५) विगयभया (१।२९) विगलिंदियया (१०।१७) विगहा (३१/६) विगिंच (३।१३) विगिटुं तवं (३६।२५४) ટિસિંખ્યા શબ્દ વગેરે १६ विचित्तं तवं (३६।२५२) २५ विज्जा (१८.३१) १३ विज्जाणुसासणं (६।१०) ५ विज्जुसोयामणिप्पभा (२२१७) ८ विणओ (३०।३२) २४ विणओ... (१७३१) ६ विणयं (१११, १८।२३) १८ विणयजुत्तस्स (१।२३) १४ विणियट्टणयाए (२९।३३) १८ वितिगिच्छा (१६। सू०३) २८ वित्तेण ताणं... (४५) २८ विपरियासुवेइ (२०४६) ७ विप्पसण्णं (५।१८) 30 विप्पसीएज्ज (५/३०) १६ विप्पा....दिया (२५।७, ८) ५६ विमोहाई (५।२६) २१ वियडस्सेसणं (२।४) ५१,५२ वियारे (३२।१०४) २६ विरई अबंभचेरस्स (१९।२८) २० विरओ (२।४२) १५ विव (१९५७) २४ विवित्तलयणाइ (२१।२२) २६ विवित्तसयणासणं (३०१२८) २५ विवित्ताहारे (२९।३२) १७ विवेगमेउं (४।१०) २3 विसओववन्नो (२०४४) ६२ विसभक्खीणि (२३।४५) उप विसमसीला (४।१९) १४ विसारए (२७१) २८ विसालिसेहि... (३३१४) ५ विसूइया (१०।२७) १६ विसोहिया (१०॥३२) १० विस्संभिया (३।२) 3 विहम्ममाणो (२७३) १७ विहारं (१४७, २६।३५) ४८ वीयरागयाए (२९।४६) १० वीरजायं (२०४०) २१ वुक्कसं (८।१२) ५ वुग्गहे कलहे (१७/१२) Page #509 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ૧૦૩૮ પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ ટિસિંખ્યા શબ્દ વગેરે वुच्छामु (१३३१९) वुसीमओ (५।१८) वेमायाहिं सिक्खाहि (७।२०) वेयणिज्जे....ठिई (३३।१९-२०) वेयणीयं (३३७) वेयवियाऽयरक्खिए (१५।२) वेयावच्चं (२९।४४) वेयावडिय (१२२२४) वेराणुबद्धा (४।२) वेरुलिए (३६१७६) वेसं (१२२८) वेसालिए (६।१७) वोच्चत्थे (८1५) वोछिंद सिणेहमप्पणो (१०।२८) वोदाणेणं (२९।२९) वोसट्टकाओ (१२।४२) स संकरदूसं परिहरिय (१२।६) संका (१६। सू०३) संखचक्कगया (११।२१) संखया (४।१३) संग (१८५३) संगहेण य थावरे (२५।२२) संगो...इथिओ (२।१६) संघाडि (५।२१) संघायणिज्जे (२९।६०) संचिक्ख (२।३३) संजमबहुले (१६। सू०१) संजले (२२२६) संजोगा विप्पमुक्कस्स... (१।१) संतत्तभावं परितप्पमाणं (१४।१०) संतरुत्तरो (२३।१३) संतितित्थे (१२॥४५) संतिमग्गं (१०/३६) संथवं (१५।१) संथवे (२१।२१) संथारए अणाउत्ते (१७१४) संधिमुहे (४३) संधीसु (१।२६) ટિ સંખ્યા શબ્દ વગેરે १२ संपन्ने (१२) २७ संभोगपच्चक्खाणेणं (२९/३४) २८ संमुच्छिमा य मणुया (३६।१९५) ८ संलिहे मुणी (३६।२५०) १ संलेहणा (३०।१२, १३) ८ संविग्गो (२१।९) ५५,१३ संवरबहुले (१६। सू०१) 3१ संवेगेणं ..... निव्वेएणं (२९।२-३) ६ संवुडे (१।३५) १५ संसारचक्कस्स (१४।४) ४७ सकवाडं (३५।४) 3७ सकम्मसेसेण (१४।२) ८ सकाममरणं (५।२, ३) १८ सक्कार पुरक्कार (२२३८) 3८ सच्चरए (११।५) ४५ सच्चसोय... (१३।९) सज्झाएणं (२९।१९) १० सज्झाओ पंचहा (३०३४) ५ सट्ठिहायणे (११।१८) 30 सढे (५९) 33 सद्द (२८/१२) उ४ सद्धा (३३१,९) १८ सन्त्राणं (३११६) २४ सन्निरुद्धमि आउए (७।२४) 33 सन्निहिं च न...लेवमायाए (६।१५) ६७ सपेहाए (६४) ६१ सब्भावपच्चक्खाणेणं (२९।४२) ४ समचउरंसो (२२।६) ४७ समणं (२।२७) १ समण.... मुणी (२५।३०) ११ समणो बंभणो.... (२५/३०) ११ समणो संजओ बंभयारी (१२।९) ४८ समयं (१।३५) २७ समयखेत्तिए (३६७) ५ समरेव (२।१०) २४ समरेसु (१।२६) १६ समागओ (२७/१५) ७ समाहिजोएहिं (८।१४) ४५ समाहिबहुले (१६। सू०१) Page #510 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ શબ્દ વગેરે समिए (८९) समिद्धा (५।२७) समियदंसणे (६४) समुच्छिन्नकिरियं (२९/७३) समुद्दगंभीरसमा (११।३१ ) सम्मत्तांगानि (२८/३१) सयंगणे (७१) सरई पोराणियं जाई (९1१ ) सरिसो होइ बालाणं (२२४) सरीरपच्चक्खाणं (२९/४०) सरीरस्स भए (४९) सलिला (११।२८) सल्लं कामा... (९१५३) सल्ल (१९९१) सल्लाणं (३१।४) सव्वं नट्टं विडंबियं (१३/१६) सव्वं विलवियं गीयं (१३।१६) सव्वं सव्वेण बद्धगं (३३।१८) सव्वं से... किंचि अजाइयं (२।२८) सव्वकम्मविनिमुक्कं (२५।३२) सव्वकामियं (२५/७,८) सव्वगुणसंपन्नया (२९।४५) सव्वसु... (३/५) सव्वत्था (१८३०) सव्वदिसं (६।१२) सव्वधम्माणुवत्तिणो (७।२९) सव्वबले (१०।२६) सव्वभवेसु अस्साया (१९७४) सव्वभावविभावणं (२६/३६) सव्वे आभरणा भारा (१३/१६) सव्वे ते दुक्खसंभवा (६१) सव्वीसहीहि (२२१९) ससंकष्पविकपणासो (३२।१०७) सहसंबुद्ध (९।२) सहसम्मुइ... (२८/१७) सहसावत्तासियाणि (१६/६) सहस्सं (७/११) सहस्सक्खे (११।२३) सहायपच्चक्खाणं (२९।४०) ૧૦૩૯ ટિ.સંખ્યા શબ્દ વગેરે १६ सहिए (१५१) ४३ सागरंतं (१८।३५) ७ सामाइएणं... विरइं (२९/९) ७२ सामाइयत्थ (२८/३२) ४० सामाइयाणं कोट्ठागारे (११।२६) २५ सामुदाणियं (१७|१९) 3 सामायारी (२६।१-७) 3 सायं नो परिदेवए (२।३६) ४३ सासए (१६/१७) ५० सासयं (९।२६) २४ सासयवाइयाणं (४९) ३८ सासणे विगय... (१४/५२) ४६ सारहिं ( २२।१५) ६१ सायागारविए (२७/९) 3 सिंबलिपायवे (१९/५२) ११ सिक्खा (११/३) ११ सायासोक्खेसु (२९।४) ७ सिक्खा (११।३) 43 सिक्खासीले (११1४) २२ सारही (२७/१५) ६ सावए (२१।१) ६ साहसिओ ( २३/५५) ८ साहारणसरीरा (३६/९३) २० सिणाणं (१५/८) २३ सिद्धाइगुण (३१।२० ) ४० सिद्धाणं नमो... भावओ (२०११) १६ सिद्धाण संभव (२६/५१) ५० सिद्धा णेगविहा (३६।४८) २४ सिद्धि सोग्गई (२९/५) ११ सिरसा सिरं (१८/५०) २ सिवं (२३।८०) ८ सिसुणागु व्व... (५/१०) १६ सीएण फरुसेण (१।२७) ५ सीओदगं (२।४) १८ सीयं (२६) १० सीया नीलवंतपवहा (११।२८) २० सीयारयणं (२२/२२) ३२ सीलं (१५) ५१ सीलगुणोववेया (१३/१२) પરિશિષ્ટ ૭ : ટિપ્પણ-અનુક્રમ ટિ.સંખ્યા ર ૨૫ ૧૪ ૨૬ उह ૨૩ ૧ ६८ ૧૪ 39 ૨૩ ४४ ૧૯ ૧૫ 39 3 3 3 ४ ૨૩ ૨ ૨૬ ૧૮ ૧૯ 39 ૧ ૨૮ ૧૨ ८ 30 ૨૮ ૧૬ ૪૬ ৩ ૧૧ ३८ ૨૪ ૧૪ 6 Page #511 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ १०४० પરિશિષ્ટ ૭: ટિપ્પણ-અનુક્રમ ટિ સંખ્યા શબ્દ વગેરે सीलहूं (१९।५) सीलवंता सवीसेसा (७१२१) सुइचत्तदेहो (१२।४२) सुई (३।१) सुकडं (२०१६) सुकडे त्ति... (१।३६) सुक्कलेसाए (३४।४६) सुणियाऽभावं (१६) सुत्तं अत्थं... (१।२३) सुत्तत्थ तदुभयाइं (२९।२१) सुत्तेसु (४६) सुदिटुं (१२२३८) सुपिवासिए (२५) सुपेसलाई (१२।१३) सुमज्जिओ (१९।३४) सुयक्खायधम्मस्स (९।४४) सुयनाणं (२८१४) सुयणू (२२।३७) सुयमहिढेज्जा (११।३२) सुयस्स आराहणाए (२९।२५) सुयस्स पुण्णा विउलस्स (११।३१) सुया (१२।४३) सुविणं (८।१३) सुविणीयसंसए (१।४७) सुसंभिया (१४।३१) सुसंवुडो (१२।४२) सुसमाहिया (२३९) सुसाणे (३५।६) सुसाणे...रुक्खमूले (२।२०) सुहमेहए (९।३५) सुहसाएणं (२९।३०) सुहुमं तह संपरायं (२८।३२) सुहोइए (२११५) सूरकंते (३६१७६) सूरो (२०१०) सेओ (१८।४८) सेओ अगारवासु त्ति (२।३९) सेज्जापरीसहे (२२२३) सेयाले (२९।७२) ટિ સંખ્યા શબ્દ વગેરે ८ सेलेसि (२९।६२) 30 सेल्लिं (२७७) ४५. सेसावसेसं (१२।१०) 3 सोगंधिए (३६॥७६) २५ सोरियपुरम्मि (२२११) ५८ सोवागकुल (१२।१) १८,१८ सोवीर (१५/१३) १६ सोहिं बहिया (१२।३८) ४० सोही उज्जुयभूयस्स (३३१२) ૨૯ ११ हंसगब्भ (३६१७६) ४४ हट्ठतुट्ठ (१८।१६) ८ हणाइ वेयाल... (२०४४)) २३ हढो (२२।४४) २५ हत्थागया... (५।६) ४० हत्थिणपुरम्मि (१३।१) 3 हरा (१४/१५) 30 हरिएसबलो (१२।१) ४४ हिच्चा (७८) 36 हियनिस्सेसाए (८३) ४२ हियमप्पणो (१।६) ४७ हिरण्णं सुवण्णं (९।४६) २१ हिरिमं (१३१३) ७२. हुयासणे (१९।४९) Page #512 -------------------------------------------------------------------------- ________________ અંગ ૩૦૪ ૭/૧ ૨૮૨ અમે પરિશિષ્ટ ૮ શબ્દ-વિશેષ અનગાર-માર્ગ-ગતિ ૩૫ નું આમુખ અનશન ૩/૪ -વિચાર ૩/૪ -અવિચાર ૩૦/૪ -નિહરિ -અનિહરિ ૩૦/૪ -સપરિકર્મ ૩૦૪ -અપરિકર્મ ૩૦૪ -અધિકારી ૩૦/૪ અનુકષાયી ૨,૭૦, ૧૫૨૮ અનુત્તર ૧૩૨૪ અનુપ્રેક્ષા ૨૯૩૨ અંતઃશલ્યમરણ પનું આમુખ અંતરિક્ષ (નિમિત્ત) ૧૫/૧૬ અન્યકાશ્યપ ૨૫/૧૩ અંતર્ધ્વપજ ૩૬/૨૩ અપરિકર્મયોગ 3016 અપ્લાય ૩૬/૧૭ અપ્રતિબદ્ધ ૨૯૪૦ અમોઘા. ૧૮૨૦ અરણ્યવાસી ૧૪૯ અરતિ ૨/૨૩ અરતિ (રોગ) ૧૦/૧૭ અરિષ્ટનેમિ ૨૨ ગા. ૪ અરૂપી-રૂપી ૧૨/૩૭ અર્થધર્મગતિ ૨૦૧૨ અર્થપદ ૧૦૨૮ અભેચ્છ ૨૭૦ અવગ્રહ-પ્રતિમા ૩૧/૧૨ અવધારિણી ૧/૪૧ અવધિમરણ ૫નું આમુખ અવમચરક ૩૦ગા. ૨૪ અવમૌદર્ય અવિદ્યાવાન અવિહેટક ૧૫૨૬ અસંબુદ્ધ ૧૮ ૧૫/૧૬ અંગવિદ્યા અંતક્રિયા ૨૯૨૧ અંતરકાલ ૩૬/૧૬ અંતરાય કર્મ ૩૩/૫ અંધક ૨૨/૧૪ અંધકાર ૨૮૧૩ અંશધર ૧૩/૧૭ અકર્મભૂમિજ ૩૬/૨૩ અકલેવર શ્રેણિ(ક્ષપક શ્રેણિ) ૧૦ ૨૬ અકામકામ ૧૫/૬ અકામમરણ અકિંચનતા ૨૯૫૯ અમુકુચ ૨૩૩ અક્રિયાવાદ ૧૮૧૩ -આઠ પ્રકાર ૧૮૨૪ ૫૨૩ અગંધન સર્પ ૨૨૩૫ અગાર ૨૪૫ અગારધર્મ ૨૯૪ અગ્નિકાય ૩૬/૧૯ અચપલ ૧૧/૧૩ અચલક ૨/૨૦, ૨૩/૧૦ અજીવ-દેશ ૩૬/૩ અજ્ઞાતૈષી અજ્ઞાન : મોહ ૩૨/૨ અજ્ઞાનવાદ ૧૮/૧૩ અટ્ટાલક ૯/૨૩ અતર ૮/૧૩ અધોમાલાપહત ૧/૫૪ અદ્ધા ૩૪/૧૭ અધ્યવસાન ૧૯/૧૦ અધ્યાત્મ ૬/૧૨ અધ્યાત્મ ધ્યાન-યોગ ૧૯૬૫ અધ્વાસમય ૩૬૭ અનંતઘાતિપર્યવ ૨૯/૧૨ અનગારગુણ ૩૧/૩૩ ૨૧/૩ અસંયમ ૩૧૨૩ અસંવિભાગી ૧૭/૧૨ અસંસ્કૃત ૪નું આમુખ અસત ૧૪૧૮ અસત્ય ભાષણ દોષ ૧૪૧ અસમાધિ-સ્થાન ૩૧/ અસમાન ૧૨૩૦ અસ્પૃશતિ ૨૯૭૨ અહિંસા (દયા) ૧૮૨૬ આએસ આકાશગંગા ૧૯૨૬ આકીર્ણ (શ્રેષ્ઠ અશ્વ) ૧૧૨૫ આચાર-પ્રકલ્પ ૩૧૩૪ આચાર-ભંડક ર૬૨૨ આચાર્ય આષાઢ આજ્ઞા ૨૮૨૨ આજ્ઞાનિર્દેશકર આતંક ૫૧૭ આત્મ-ગવેષક ૧૫૧૫ આત્મગુપ્ત ૧૫૧૨ આત્મ-પ્રશ્નહા ૧૭૧૩ આત્મપ્રસન્નવેશ્ય ૧૨ ૪૯ આત્મરક્ષક ૧૫૯ આત્માવગાહન ૩૩/૭ આત્મત્તિકમરણ પનું આમુખ આદાન ૬૨૫, ૧૩/૧૪ આદિકાશ્યપ ૨૫૧૩ આભરણ ૧૩/૧૧ આભિયોગી ભાવના ૩૬ ૨૭ આમોષ ૯૩૨ આયતાર્થિક ૨૯/૪૬ આયુષ્યનું ૧૩/૨૩ આર્જવ ૨૯.૬૦ આર્ય આર્યત્વ ૧૦૮ આર્યવચન ૨૫૧૫ અર્થ ૧૬/૧ આરંભ ૩૦/૫ ૬/૧ ૮/૧૫ Page #513 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરણાણિ ૧૦૪૨ પરિશિષ્ટ ૮: શબ્દ-વિશેષ ઊર્ધમાલાપહત ઋજુજડ ઋજુપ્રજ્ઞ ઋદ્ધિ એકપાલિક એલવિહાર એકાંતદષ્ટિ એકાંતરત એકાગમન ૧/૫ એષણા ઓધ ઉપાધિ ઔપગ્રહિક ઉપાધિ કંટકાપથ કંથક ૧પ૪ ૧૫/૩ ૨૩/૧૮ ૨૩/૧૮ ર૮૧ ૧૨ ૧૯ ૩૨/૬ ૯ર૭ ૨૯૪૩ ૨૯૩૭ ૩૦/૭ ૨૪૮ ૨૪૮ ૧૦૨૧ ૧૧૧૫ ૧૯૩૩ ૧/૧૨ પનું આમુખ ૧૯૪૮ ૧૮૨૮ ૨૦૧૦ ૨૯૬૩ ૨૯૭ ૨૫ ગo ૩૧ ૩૩૯ ૩૩નું આમુખ - ૩૬૨૩ ૩૪નું આમુખ કણકુંડગ કદલીધાતમરણ કમ્પાર આલકંદક ૩૬૧૫ આવીચિમરણ પ નું આમુખ આશાતના ૩૧૩૯ આશીવિષ ૯૪૬ આશીવિષલબ્ધિ ૧૨૩૨ આસન ૧૬ આસનયોગ ૩૦૯ આસુરી ભાવના ૩૬ ૨૭ આસુરીય દિશા ૭/૧૮ આહાર-પ્રત્યાખ્યાન ૨૯૪૮ ઇંગિત-આકાર ઇંગિની ૩૦૪ ઇંગિનીમરણ ૫નું આમુખ ઇંદ્રનીલ ૩૬ ૧૫ ઇરિક ૧૦/૩, ૩૦/૧૨ ઇષકારીય ૧૪ નું આમુખ ઈર્યાપથ ૯ ૨૭ ઈપતુ-કાશ્મારા ૩૬/૧૪ ૧૫૨૦ ઉગ્રતપસ્વી ૧૨/૩૩ ઉગ્રસેન ૨૨/૮ ઉત્કટુક ૧૩૮ ઉત્તમાર્થ ૨૦૩૭ ઉત્તરગુણ ર૬પ ઉદેશક ૩૧/૩૨ ઉપકરણ ૧૨૪, ૨૪૯ ઉપધાન ૨૭૭ ઉપધિ ૧૨/૪, ૧૯૬૦ ઉપધિ-પ્રત્યાખ્યાન ૨૯૪૭ ઉપસર્ગ ૩૧/૪ ઉપાય ૨૩૨૩ ઉપાશ્રય ૨૩૯ ઉપાસક પ્રતિમા ૩૧/૧૭ ઉપાસના-ફળ ૨૯૩૮ ઉપેક્ષા ૨૧૮ ઉપોસથ ૫૩૭ ઉરભ્રીય ૭નું આમુખ ઉરાલ, ઉસૂલગા ૯ર૪ ઉગ્ર કર કંડ કપિલીય ૮નું આમુખ કાપોતીવૃત્તિ ૧૯૨૨ કામકમ ૧૪૪૦ કામગૃદ્ધ કામનિવૃત્ત ૭/૩૬ કામભોગ પાંછ કામરૂપ ૩૨૭ કામસ્કંધ ૩ ૨૯ કાયક્લેશ 3014 કાયગુપ્તિ ૨૪૧૨ કાયસમાધારણા ૨૭૬૬ કાયસ્થિતિ ૧૦૬, ૩૬/૧૬ કાયોત્સર્ગ ૨૯૧૮, ૩૦૧૬ કાષપણ ૭૨૦ કોલ. ૨૮૧૦ કાલ-પ્રતિલેખના ૨૯ ૨૩ કાલિંજર નગ ૧૩/૪ કાલીપર્વ ૨ ગાડ ૩ કાલે કાલ ૧પ૦ કાશ્યપ ૨૫૧૩ કિપાક ફલ ૧૯૧૫ કિલ્વિષિકી ભાવના ૩૬/૨૭ કુટુંબસાર ૧૪ ૨૮ કુતીર્થિક ૧૦૧૨ કુપ્રવચન ૨૩ર૭ કુમારશ્રમણ કેશી ૨૩ કા આ૦ કુલ્માષ ૮૨૦ કુશર્વાણ ૨૩/૧૪ કુશલ ૧૨૪૩ કુશીલ વેશ ૨૦૩ કહે>વિદ્યા ૨૦૩૩ કૂટશાલ્મલી ૨૦૨૨ કૃત પ૨૨ ૧૩૨ કૃષ્ણલેશ્યા ૩૪૨૦ કેવલિમરણ પનું આમુખ કેશર (ઉદ્યાનો ૧૮ ગાદ ૩ કેશલોચ ૧૯ર૩ કેશી-ગૌતમીય ૨૩નું આમુખ ૧૭૩ કરણગુણશ્રેણિ કરણસત્ય કર્મપ્રન્જિવિમોચન કર્મણા જાતિ કર્મ-પરમાણુ કર્મપ્રકૃતિ કર્મભૂમિજ કર્મલેશ્યા કર્મ-સંપદા કર્મસત્ય કલહ-ડમર કિલિ કલ્પ કષાય-પ્રત્યાખ્યાન કાંક્ષા મોહનીય કાકજંધા કાકિણી કાનન ઉદ્યાન કાન્દર્પ ભાવના ૭/૨૮ ૧૧૧૯ ૫૨૪ ૨૯૪૯ ૨૯૩૦ ૨/૪ પો૨૩ ૭/૧૯ ૧૯૧ ૩૬ ૨૭ Page #514 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૪૩ પરિશિષ્ટ ૮: શબ્દ-વિશેષ ૨૮૧૧ 3૬ નું આ જીવ-લક્ષણ જીવાજીવવિભક્તિ જ્ઞાતપુત્ર જ્ઞાતા-અધ્યયન જ્ઞાનપંચક જ્ઞાન-સંપન્નતા જયેષ્ઠા-મૂલ (નક્ષત્ર) જયોતિષાંગવિદ્ર ૩૬ ૨૬ ૧૯૨૯ ૧૯૩૯ ૧૫૨૫ ૧૨૭ ૨૨૧૦ ૩૬ ૨૭ ૩૧૯, ૧૯ ૧૮૧૨ ૧૧૯ ૫૧૨ ૩૮, ૯ ૧૯૨૫ ૨૯૫૮ ૬ નું આમુખ ૩૬ ૯ ચંડાલ તત્રત્યયિક તદ્ભવમરણ તથ્ય (7) તપ (બાહ્ય-આભ્યન્તર) તપોમાર્ગ ગતિ તમતમ તાલપુટ (વિષ) ૧૨૦ કોટિસહિત તપ કોત્થલો કોલશુનક કોવિદાત્મા કોહં અચ્ચે કૌતુક-મંગલ કૌત્ક ક્રિયા ક્રિયાવાદ કીડા ક્લેશ ક્ષત્રિય ક્ષમાં ક્ષત્તિ ક્ષુલ્લક નિર્ચન્થીય ક્ષેત્રાવગાહન ખલુંક ખલુંકીય ખેદાનુગત ગંધન સર્પ ગંધહસ્તી ગંધહસ્તી (આચાર્ય) ગંધહસ્તી સેચનક ગણના ગતિ ગમનયોગ ગગંગોત્રીય ગલીગર્દભ ગાણંગણિક ગાથા-પોડશક ગીત ગુણ ગુપ્તિ (પરિણામ) ગુરુકુલ વૃદ્ધપૃઇમરણ ગૃહસ્થ સામાયિક ગૃહિસુવ્રત ગોચરાગ્ર ગોત્રકર્મ ૩૧,૨૫ ૨૮૩ ૨૭૬૭ ૨૬/૧૧ ૨૫૮ ૧૯૪૪ ૨૭ ૩૮ ૫ નું આમુખ ૨૮ ૧૬ ૩૦/૧ ૩૦નું આ ૧૪૧૩ ૧૬ ૧૨ ૧૨ ૧૩ ૨૬ ગા. ૪ ૨૯૫૫ ૨૯ ૨૭ ૨૬૩ ૧૯૪૦ ૧૨૪૫ ચાતુરંત ગોપુર ૯૨૩ ગોમેદક ૩૬ ૧૫ ગૌરવ ૧૯૬૧ પ્રન્થિભેદ (ખિસ્સાકાતરુ) ૯/૩૨ ગ્રામકંટક ૨૪૪ ઘોરપરાક્રમ ૧૨/૩૦, ૧૪૪૩. ઘોરમુહૂર્ત ૧૬/૧૩ ઘોસ્તૃત ૧૨/૩) ઘોરાશ્રમ ૯/૩૮ ૩/૮ ચંપા. ૨૧૧ ચતુરંગીય ૩નું આમુખ ચન્દ્રશાલા ૯/૩૦ ચપેટા (લપાટ) ૧૬૦ ચરણવિધિ ૩૧ ગાઢ ૧ ચર્યા ૨૩૨ ચાંડાલિક ૧૧૩૧ ચાતુર્યામ ધર્મ ૨૩ ૮ ચાર દૃષ્ટિઓ ૩૬ ૪ ચારિત્ર-પાંચ પ્રકાર ૨૮૨૬ ચારિત્ર-સંપન્નતા ૨૭/૬૭ ચિકિત્સા ૨૬૨ ચિત્ર ૧૪ નું આમુખ ચિત્રસંભૂતીય ૧૩ નું આમુખ ચૈત્યવૃક્ષ ૯૧૪ ચોલ્લક ચૌદ રત્ન ૧૧૩૧ છો. ૨૭૯ છત્મસ્થ મરણ પનું આમુખ છવિપર્વ છાત્ર ૧૨/૨૮ છાયા. ૨૮/૧૪ છિન્ન (વિદ્યા) ૧૫/૧૬ જલકાન્ત ૩૬/૧૫ જાતસ્કંધ ૧૧/૨૮ જાતિપથ જાતિવિશેષ ૧૨૪૦ જાતિસ્મૃતિ - ૧૯ ૨૬ નું આમુખ ૧૫૨૪ ૨૨૩૫ ૨૨/૧૨ ૨૪/૧૩ ૧૩૦ ૩૬૧૦ ૨૯૭૨ ૨૪૫, ૩૦૯ ૨૭/૧ ૨૭/૨૪ ૧૭ ૨૧ ૩૧ ૨૨ ૧૩૧૧ ૨૮પ ૨૯/૬૬ ૧૧૨૦ પ નું આમુખ પ૩૬ ૭૨૮ ૨ ૫૪, ૩૦૭ ૨૩૪ તીર્થકરપદ તીર્થધર્મ તૃણસ્પર્શ તોત્ર ત્યક્તમોહ ગાયી સેતા. ૫૩૮ દંડવિદ્યા દમન દમીશ્વર દયાધર્મ દયાનુકપી દર્શન (પરીષહ) દર્શન-વિશોધિ દર્શન-સંપન્નતા દશાંગ દશાર્ણ દસારચક્ર દસ્યુ દાસ ૫ ૨૪ ૩૧/૧ ૧૫૧૬ ૧૨૯ ૧૯ ૪ પ૪૭ ૨૧૧૪ ૨૮૨ ૨૯ ૧૫ ૨૭૬૭ ૩૨૯ ૧૩૪ ૨૨ ૧૩ ૧૦૮ ૩૨૯, ૮૩૩ Page #515 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ૧૦૪૪ પરિશિષ્ટ ૮: શબ્દ-વિશેષ ૫૩૨ ૨૧૧૩ ૧ ૩૪ ૨૬/૧૫ પ નું આ. પનું આc ૧૧/૧૭ નમિ નમિ-પ્રવ્રયા નાટ્ય નાથ. નારકીય વેદના નિગમ નિત્ય નિદાન નિદાનછિત્ર નિદ્રામોક્ષ નિરંગણ નિયમ નિરામિષ નિર્વાણ નિર્વાણગુણ નિર્વેદ નિશાંત પયય-આગત પર્યાયધર્મ પલ્હત્યિકા પાત્ર-ઉપકરણ પાદપોપગમનમરણ પાદોપગમનમરણ પાપ-પરિક્ષેપી પાપ-શ્રમણીય પ્રણીત પાપશ્રુત-પ્રસંગ પાર્થિવ શરીર પાર્શ્વ પાર્શ્વપત્નીય પાલિત પાલી પાશક પાખંડ પિંડોલક દ્રવ્ય ૧૮૨૮ ૯નું આમુખ ૧૩/૧૦ ૨૦૬ ૧૯૩૨ ૨૨૮ ૧૬/૪ ૧૩/૨ ૧૫૪ ૨૬૧૨ ૨૧૩૦ ૨૦/૨૬ ૧૪૩૬ ૩/૧૯ ૧૯૬૯ ૨૯૧ ૧/૧૮ ૨૩૬ ૨૫/૧૯ ૧૯પ૧ ૧૧૩૮ ૩/૧૫ ૧૭/૨૪ ૨૩૮ પનું આમુખ ૧૩૪ ૧૯૩૯ ૧૪૪૧ ૩૬/૧૫ ૯૨૨ ૩૧/૧ ૨૧૨૭ ૧૩૨૩ ૨/૧૨ દાસ-પૌરુષ ૩/૨૯ દિગિછા દુખે ૨૫૯ દુરાય ૧/૨૫ દુઃશીલ ૧/૧૦ દતરૂપ ૧૨/૬ ૩૧/૩૦ દેવકી ૨૨ ગા. ૨ દેવગંધર્વ ૧૭૫ દોગંછી ૨૬, ૬/૧૬ દોગંદગી ૧૯/૫ દોસ (કર્મરજ) ૧૨/૫૦ દોષ-પ્રદોષ ૮/૩ ૨૮૪ દ્રુમપત્રક ૧૦ નું આમુખ દ્વાપર. પ/૨૪ દ્વારકા ૨૨/૨૫ દ્વિજ ૧૪/૧૦ દ્વિમુખ ૧૮) ૨૮ દ્વધ-રાજય ૨૨ નું આમુખ ધર્મ-અધર્મ(અસ્તિકાય) ૨૮/૭ ધર્મલબ્ધ ૧૬/૧૧ ધર્મશ્રદ્ધા ૨૯/૨ ધમર્જિત ૧/૬ ધુતકર્માશ ૩૫ર. ૫૨૩ ધૂમનેત્ર ૧૫૧૮ ૫૨૫ ૨૮૨ ધૃતિમાનું ૧૬/૧૩ ૧૨૧, ૩૦/૧૫ -ચાર પ્રકાર ૩૦/૧૫ ધ્રુવ ૧૬૧૪ ધ્રુવગોચર ૧૯૫૯ નંદિઘોષ ૧૧૨૬ નક્ષત્ર ૧૧૩૫ નગ્નતિ ૧૮/૨૮ નગ્ન ૫૩૩ ૧૭નું આ ૧૬/૯ ૩૧) ૩૫ ૩ ૨૨ ૨૩ ગાડ ૧ ૨૩ નું આ ૨૧ નું આમુખ ૧૮૧૭ ૩૨ ૨૩/૧૬ ૫ ૩૪ ૨૧૫ ૩૮ ૧૨ ૨૩ ૩૬ ૧૫ નિષધા પિહુંડ ૩૮ ૩/૮ ૩/૩૧ ૧/૭૧ ધુતાંગ ઉરી નિષ્કામજીવી નિષ્પતિકર્મતા નીલવંતપ્રવાહો નિર્યાતૃક પંચકુશીલ પંચશિક્ષાત્મક ધર્મ પંડિતમરણ પક્ષપિંડ પટ્ટિસ પથ્ય પનકમૃત્તિકા પરકોટા પરમધાર્મિક પરમાર્થ-પદ પરિગ્રહ પરિદાહ પરિપાટી(પંક્તિ) પરિભોગૈષણા પરિઝાપના પરિષહ-પ્રવિભક્તિ પર્યાય પુક્કસ પુણ્યક્ષેત્ર પુલક(મણિ) પુલ્કસ પુષ્કસ પૂજયશાસ્ત્ર પૂતિકર્ણી પૂતિદેહ પૂર્વજન્મની સ્મૃતિ પૃથ્વીકાય પોત-વ્યાપાર પોષધ પૌરુષ પ્રજ્ઞા પ્રજ્ઞાવાન પ્રતિ પ્રતિક્રમણ પ્રતિબદ્ધજીવી પ્રતિમા પ્રતિરૂપજ્ઞ ૧૯ ૭/૩૮ ૯૩ ૩૬ ૧૫ ૨૧૪ ૫૩૭ ૨૬ ૬ ધ્યાન ૧૫૧ ૨૪૭ ૨૪૧૧ ૨૯૪૧ ૨૮૬,૧૫ ૧/૫૬ ૨૦૧૭ ૪ ૧૨ ૨૭૮ ૨૩/૧૨ Page #516 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરમ્નયણાણિ ૧૦૪૫ પરિશિષ્ટ ૮: શબ્દ-વિશેષ ૨૯પ૪ પ્રતિરૂપતા પ્રતિલેખના ૨૬/૪ -દોષ ૨૬ ગોડ ૨૬ ૨૬/૪ ૨૬/૧૮ મહાનુભાગ મહાપર્યવસાન મહાપાલી. મહાપ્રજ્ઞ મહાપ્રાણ મહાશુક્લ મહંષી માર્ગ માણ મિચ્છાદંડ ૧૨.૩૦ ૨૯ ૨૮ ૧૮૧૭ ૨૦ નું આ ૧૮/૧૫ ૩ ૨૫ ૪ ૨૬ ૨૯૨૪ ૩૦/૧૦ ૧૮ ૯/૧૦ ૭/૧૫ ૮ નું આમુખ ૨૦/૫ મુંડરુચિ મુખવસ્ત્રિકા મુનિધર્મ ૩૩/૬ ૧૪ ૨૬ ૨૧/૧૫ ૩૨ નું આ૦ ૨૪/૧ ૩૬/૧૫ ૩૧/૨૦ મુસુષ્ઠિ મૃગચર્યા -કાલ -અંગ પ્રતિલેખનીય પ્રતિસલીનતા. પ્રત્યેનીક પ્રત્યુપન્નપરાયણ પ્રત્યેકબુદ્ધ પ્રદક્ષિણા પ્રદેશાગ્ર પ્રધાનમાર્ગ પ્રધાનવાનું પ્રમાદસ્થાન પ્રવચન માતા, પ્રવાલ પ્રાણી પ્રાન્ત માન્ય પ્રાયશ્ચિત્ત પ્રાયોપગમન પ્રાસાદ પ્રાસુક ફોક્કનાસ બલ(સના) બલશ્રી બહિર્વિહાર બહુશ્રુત બહુશ્રુતપૂજા બાલપંડિતમરણ બાલમરણ બુક્કસ બુદ્ધ મૃગચારિકા મૃગાપુત્રીય મૃતગંગા મૃદુ-માર્દવ મેધાવી -સમાધિસ્થાન ૧૬ નું આ -નવ ગુક્તિઓ ૧૬ નું આવે -દસ સ્થાન ૧૬ નું આ૦ -દસ નિયમ ૧૬ નું આo -નાશ ને કારણે ૧૬પ બ્રાહ્મણ ૨૫/૧,૭ ભક્તપ્રત્યાખ્યાન ૨૯૫૨, ૩/૪ ભક્તપ્રત્યાખ્યાનમરણ ૫ નું આ ભદ્રા ૧૨ નું આ૦ ભયભૈરવ ૧૫/૧૨ ભયસ્થાન ૩૧/૧૩ ભલ્લી ૧૯૩૯ ભવતૃષ્ણા ૨૩ ગાડ ૪૮ ભવસ્થિતિ ૧૦૬ ભારંડપક્ષી ૪૧૪ ભાવના(પચીસ) ૩૧૩૧ ભાવસત્ય ૨૯૬૩ ભિક્ષુ પ્રતિમા ૩૧/૧૮ ભિત્તિ ૧૬૮ ભુજમોચક ૩૬/૧૫ ભૂત ભૂતિપ્રજ્ઞ ૧૨/૩૮ ૧૪ નું આ૦ ૧૪૨૭ ભોગ ૧૫/૨૦ ભોગામિષ ૮૮ ભોજરાજ ૨૨/૩૪ ૧૫/૨૦ ભૌમ ૧૫/૧૬ મંદ-મૂઢ ૮/૧૦ મંદર પર્વત ૧૧/૩૯ મદસ્થાન ૩૧/૧૪ મનોગુપ્તિ-ચાર પ્રકાર ૨૪/૧૨ મનઃસમાધારણા ૨૯૬૫ મરણ ૫ નું આo મરણવિભક્તિ પનું આo ૧/૪૪ મલાવણ્વસી ૪૧૮ મહાનિર્જરા ૧૯૨૮ ૯૩૩ ૨૦૨૭ ૨૬/૧૫ ૨૪૮ ૧૯૪૭ ૧૯૫૭ ૧૯ ૫૭ ૧૯ નું આમુખ ૧૩/૪ ૨૯ ૬૧ ૨૧૩ ૧૮૧૨ ૨૮ ૨ ૪ ૨૮ ૩૩૨ ૩૧ ૩૬ ૧૫૧ ૮/૨૦ ૧૨/૪ ૨૯/૧૩, ૩૦/૧૧ ૫ નું આo, ૩/૪ ૧૩૮ ૧પ૪ ૧૨/૭ મેયજ્ઞ ભૃગુ ભોઇ મોક્ષમાર્ગ મોહગુણ મોહનીય કર્મ મોહસ્થાન મૌન ૧૦૯ મ્યુચ્છ યુ ભૌગિક યજ્ઞ યજ્ઞીય યથાજ્ઞાત યમય ૧૯૨ ૧૪૫ ૧૧૨૩. ૧૧ નું આ૦ ૫ નું આo ૫ નું આ૦ ૩/૮ ૧ ગાવ ૮, ૪૦,૪૨ ૧/૧૭ ૩૩૦ ૧૭/૧ ૨૧૭ ૩૧) ૨૪ યશા ૩/૨૪ ૨૫/૫ ૨૫ નું એડ ૨/૫૫ ૨૫૩ ૧૪ નું આમુખ ૧૫૧૬ ૧૨/૧૭ ૨/પ૩ ૨૫/ર ૨૪૪ ૧૯૩ યષ્ટિવિધા વાચનજીવી યાચના. યાયાજી યુગમાત્ર યુવરાજ બોધિ બોધિલાભ બોતેર કળા બ્રહ્મચર્ય મર્મક Page #517 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ યોગક્ષેમ યોગનિરોધ યોગ-પ્રત્યાખ્યાન યોગવાન યોગ-સંગ્રહ રથનેમીય રસપરિત્યાગ રસ-વિવર્જન રાજન્ય રાજર્ષિ રાજવેષ્ટિ રાજીમતી રામ(બલરામ) ચિ -દસ રૂક્ષ રૂપ(સંખ્યા) : રૂપિણી રોગ રોઝ રોહિણી લક્ષણ લક્ષણવિદ્યા લઘુભૂતવિહારી લાઢ લાભ-અલાભ લાભાન્તર લિંગપ્રયોજન લેશ્યા-અધ્યયન લેશ્યા-પરિણામ લોક લોમહર્ષ લોમહાર વંદના વક્રેજડ વજ્ર(હીરા) વજ્રઋષભસંહનન વજ્રવાલુકા વિણક ૭૩૪ ૨૯૦૭૨ ૨૯ ૫૦ ૧૧ ૨૧ ૩૧૪૩૮ ૨૨ નું આમુખ ૩૦૮ ૩૦૮ ૧૫ ૨૦ ૯૮ ૨૭૨૧ ૨૨ ગા ૨૯ ૨૨ ગામ ૨ ૧૮ ૧૯ ૨૮ ૧૭ ૨૧૦ ૩૧ ૩૦ ૨૧ ગા ૭ ૨૫૮ ૧૯૪૧ ૨૨ ગાઇ ર ૧૫ ૧૬ ૮/૨૧ ૧૪૩૯ ૨૨૭ ૨ ૫૭ ૪ ૧૬ ૨૩ ગા ૩૨ ૩૪ નું આઠ ૩૪ ૯ ૨૮૮, ૩૬ ૨ ૫૫૧ ૯૩૨ ૨૯ ૧૬ ૨૩૪૧૮ ૩૬ ૧૫ ૨૨૫ ૯૬૩૫ ૭૨૫ વધ પરીષહ વયમંડન વનસ્પતિ વર્તમાનગૃહ વલન્મરણ વલ્લર વશાર્તામરણ વાગુતિ(ચાર પ્રકાર) વાસમાધારણા વાણવ્યંતર વાણી-વિવેક વાયુકાય વાસીચંદનકલ્પ વાસુદેવ વાસ્તુવિદ્યા વિકથા વિકલેન્દ્રિય વિકૃતિ વિકૃષ્ટ તપ વિચિત્ર તપ વિદ્યાનુશાસન વિનય(તપ) વિનય વિનયવાદ વિપુલ શિક્ષા વિપ્ર વિપ્રસન્ન વિમાત્ર શિક્ષા વિયડ ૧૦૪૬ વિવિક્ત આહાર વિવિક્ત શયનાસન વિવેક વિશ્વભૃત વિસૂચિકા વિહાર વીતરાગતા વીરાસન વૃક્ષમૂલ વૃત્તિસંક્ષેપ ૨ પર ૨૧૮ ૩૬ ૧૮ ૯૨૯ ૫ નું આમુખ ૧૯૫૬ ૫ નું આમુખ ૨૪૧૨ ૨૯ ૬૬ ૩૬ ૨૪ ૨૪ ૬ ૩૬ ૨૦ ૧૯૬૨ ૨૨ ગા ૮ ૧૫ ૧૬ ૩૧૫ ૧૦ ૧૦ ૧૭ ૧૭ ૩૬ ૨૬ ૩૬ ૨૬ ૬ ૨૦ ૩૦૧૨ ૧૨ ૧૮૧૩ ૭૨૯ ૨૫ ૧,૭ ૫૨૮ ૭૨૮ ૨૮ ૨૯૪૨ ૨૯૪૧ ૪૨૫ ૩૬ ૧૦૧૮ ૧૪ ૫, ૨૬૨૩ ૨૯૫૭ ૩૯૦ ગા ૨૭ ૨૩૪ ૩૦૪૭ વૃષીમાન્ વૃષ્ણિ વેદ વૈસૂર્ય વૈદેહી પરિશિષ્ટ ૮ : શબ્દ-વિશેષ વૈયાકૃત્ય વૈયાવૃત્ય વૈશાલિક વૈહાયસમરણ વ્યંજન વ્યંજન લબ્ધિ વ્યુત્સર્ગ વ્યુત્કૃષ્ટકાય શતઘ્ની શવલ શબ્દ શયનયોગ શય્યા (વસતિ) શરીર-પ્રત્યાખ્યાન શરીરભેદ શલ્ય શાંતિતીર્થ શાંતિમાર્ગ શાલ્મલિ(વૃક્ષ) શાશ્વત શિક્ષાશીલ શિક્ષિત અભ્ય શિશુનાગ શીતોદક શીલ શીલગુણ શીલાંગગુણ શુક્લલેશ્યા-સ્થિતિ શૈલેશી શ્રદ્ધા-ચિકિત્સા શ્રમણ શ્રુતારાધના શ્રુતિ પાક ૫૨૭ ૨૨૧૪ ૨૫૧૩ ૩૬ ૧૫ ૯ ૫૦ ૧૨૩૧ ૩૦:૧૩, ૨૯ ૪૪ ૬ ૩૭ ૫ નું આમુખ ૧૫૧૬ ૨૯ ૩૧ ૩૦ ૧૬ ૧૨ ૪૫ ૯૨૪ ૩૧ ૨૭ ૨૮ ૧૨ ૩૦૯ ૨૪૧ ૨૯ ૪૦ ૪ ૩૭ 31/3 ૧૨ ૪૮ ૧૦૨૭ ૧૯ ૩૭ ૧૬ ૧૪ ૧૧ ૪ ૪ ૨૦ ૫ ૧૬ ૨૭ ૧ ૧૪ ૧૩૭ ૧૯ ૧૬ ૩૪ ૧૮ ૨૭૦૬૭ ૨૦૨૦ ૨ ૫૦ ૨૯ ૩૬ 3/3 ૧૨ ૧ Page #518 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ ૧૦૪૭ પરિશિષ્ટ ૮ શબ્દ-વિશેષ શ્વેત(રાજા) સંકરદૂષ્ય સંકલ્પ સંક્લિષ્ટ ભાવના, સંખ્યા સંગ સંગ-અસંગ સંધાટી સંઘાતનીય સંજથીય ૮૨૧ ૯/૫ સ્નાન ૧૫૧૯ સ્વછંદ-વિહારી ૧૭૩ સ્કૃતિ ૨૯ ૭૨ સ્ફટિક મણિ ૩૬/૧૫ સુવ ૧૨૪૭ સ્વપ્રવિદ્યા સ્વયં સંબુદ્ધ સ્વર-સતસ્વર, સ્વરોદય ૧૫૧૬ સ્વસ્મૃતિ(જાતિસ્મૃતિ) ૨૮૧૮ સ્વાધ્યાય ૩૧૪ હંસગર્ભ ૩૬ ૧૫ હટ(વનસ્પતિ) ૨૨૩૬ હર(કાલ) ૧૪૧૬ હરિકેશબલ ૧૨ નું આ૦ હરિકેશીય ૧૨ નું આO હિંકાર, હિત-નિઃશ્રેયસ ૮૪ હિરણ્ય-સુવર્ણ ૮૪૨ હૈહય વર્ગીકૃત શબ્દો સંજ્ઞા ૮/૧૮ ૧૫ ૨૦ ૧૮૨૯ સમૂચ્છિી મનુષ્ય ૩૬/૨૨ ૧૨/૧૦, સમ્મોહી ભાવના ૩૬ ૨૭ ૯૪૪ સમ્યક્તવ-પરાક્રમ ૨૯ નું આ૦ ૩૬/૨૭ સમ્યગ્દર્શન-આઠ અંગ ૨૮/૨૫ ૩૬/૧૦ સર્વદર્શી ૧૫/૧૧ ૧૮/૩૪ સલિલા(નદી) ૧૧૩૮ ૨૯૪૦ સમાધિયોગ ૮૨૩ ૫/૩૩ સહસ્રચક્ષુ ૧૧૩૨ ૨૭/૬૭ સહાય-પ્રત્યાખ્યાન ૨૯/પ૧ ૧૮નું આમુખ સાંતરૂત્તર ૨૩/૧૧ ૩૧/૬ સાતા ૨૬૮ ૧/૪૫ સામાચાર ૨૬ નું આમુખ સામાચારી ૨૬/૧ ૧૪નું આમુખ સામાજિકો નું કોઠાગાર ૧૧/૩૬ ૨૯૪૫ સામુદાનિક ૧૭/૨૩ ૨૭/૩ સારથિ(આચાર્ય) ૨૭૨૩ સાહસિક ૨૩૨૬ ૩૦/૪, ૩૫/૬ સિદ્ધ(ચૌદ ભેદ,પંદર ભેદ) ૩૬/૧૨ ૧૬૪ સિદ્ધના આદિગુણ ૩૧૩૭ ૧/૫૬ સિદ્ધસ્તવ ૨૬ ૨૮ ૨૯/૧ સિદ્ધિ સુગતિ (૨૯૮ ૧૪૪ ૧૧૩૮ ૧૫/૫ સુખ્યાત ધર્મ ૯૪૦ ૩૬/૧૧ ૧/૧૮ પનું આમુખ સુપક્વ ૧/૧૮ ૨૬૯ સુદ્દત સૂર્યકાન્ત ૩૬/૧૫ ૨૯/પ૩ સેલ્સિ ૨૭/૧૪ ૧પ નું આ સેવાળ ૨૯૭) ૨૨/૬ સોવીર ૧૫૨૧ ૨૫/૨૦ સ્તવ-સ્તુતિ ૨૯) ૨૦ સ્તુતિ-મંગલ ૨૬૨૬ ૧૪૫ સ્ત્રીકથા ૧૬૬ ૧૬/૪ અંડિલ(ચાર પ્રકાર) ૨૪ ગા. ૧૬ ૨૪/૨ વિર ૨૭/૨ ૫૫૪ સ્થાન ૨૧ ગા૦ ૪ સ્થાન(આસન) ૨૨૪૩, ૨૪૪ ૨૧ નું આમુખ સ્થાનયોગ ૩૦૯ ૨૧ ગાડ ૩ સ્થૂલિભદ્ર ૧૯/૧૯ પર્વત સીતા કાલિંજર કૈલાસ નીલવંત સંધિ સંધિમુખ સંભૂત સંભોજ-પ્રત્યાખ્યાન સંયમબહુલ સંયોગ સંલેખના સંવરબહુલ સંવૃત સંવેગ સંસારચક્ર સંસ્તવ સંસ્થાન સકામમરણ સત્કાર-પુરસ્કાર સત્ય સંદુભાવ-પ્રત્યાખ્યાન સભિક્ષુક સમચતુરસ્ત્ર સમણ સમયક્ષેત્ર સમર સમાધિબહુલ સમિતિ-આઠ સમુછય સમુદ્રપાલ સમુદ્રપાલીય સમુદ્રવિજય ૧૩૯ ૯૪૮ ૧૧૨૮ ૧૧૨૯;૧૯૪૧ ૨૨૨૨-૩૩ મંદર ૧/૧૮ રૈવતક ૬/૫ સમુદ્રો ૧૯૪૨ ૧૧૩૦ રત્નાકર સ્વયંભૂરમણ નદીઓ ગંગા મૃતગંગા વૈતરણી ૩૬/૮ ૧૯૩૬,૩૨૧૮ ૧૩/૬ ૧૯૫૯; ૨૦૩૬ ૧૧૨૮ સીતા પ/૧૯ ઉદ્યાનો કેસર કોઠગ હિંદુક મંડિકુક્ષી ૧૮ ૩૪ ૨૩૮ ૨૩/૪, ૧૫ ૨૦/ર Page #519 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણાણિ ૧૦૪૮ પરિશિષ્ટ ૮: શબ્દ-વિશેષ ૧૯પ૧ શૂલ ધાતુ અને રત્ન સિક્કા કાર્દાપણ કાકિણી આવાસ ઉચ્ચોદક ૨૦૪૨ ૭/૧૧ અંક ૩૬૭૬ ૩૬૭૬ ૩૬ ૭૬ ૩૬૭૪ ૩૬ ૭૪ અંકન અભ્રપટલ અબ્રબાલુકા સૂર્યકાન્ત સૌગંધિક હંસગર્ભ હરિતાલ હિંગુલુક હિરણ્ય વનસ્પતિ અંબરી અતસિ અસન ૧૩/૧૩ ૧૩/૧૩ ૯/૧૮ ૧૯૪ ૧૩/૧૩ ગોપુટ્ટાલક પ્રાસાદ બ્રહ્મ બાલાઝપોતિકા અય ૯૨૪ આવ્યું લયન વર્લ્ડમાનગૃહ શૂન્યાગાર ૧૩/૧૩ ૨૨/૩૩ | ૯/૨૪ ૨/૨૦. ઇન્દ્રનીલ ઉત્સ ઉપલ સ ગેરૂક ગોમેદક ચન્દન ચન્દ્રપ્રભ ત્રપુક ૧૯૫૫ ૭૧૧ ૩૬૯૯ ૨૬ ૯૬ ૧૯૫૩ ૩૬ ૯૮ ૩૬ ૯૭ ૩૬ ૯૮ ૩૪૧૨ કંદલી શસ્ત્ર કપિત્થ તાશ્રી - ૨ ૩ અંકુશ અસિ ઇન્દ્રાશનિ કલ્પની કરકચ કરવત્ત કાલીપર્વ કિંપાક કુંદ કુટુમ્બક પ્રવાલ પૃથ્વી, પુલક ફલિહ ભુજમોચક મન:સિલા મરત મસાગલ મુક્તા કસ ૩૪/૯ ૩૬ ૭૪ ૩૬ ૭૪ ૩૬ ૭૪ ૩૬ ૭૩ ૩૬/૭૫ ૩૬ ૭૩ ૩૬/૭૩ ૯૪૬ ૩૬ ૭૬ ૩૬ ૭૫ ૩૬ ૭૬ ૩૬ /૭૬ ૩૬/૭૩ ૩૬/૭૩ ૩૬૭૪ ૩૬ ૭૩ ૩૬ ૭૩ ૩૬ ૭૫ ૩૬૭૫ ૩૬૭૪ ૩૬/૭૫ ૩૬/૭૫ ૯૪૬ ૩૬/૭૩ ૩૬૭૫ ૩૬ ૭૩ ૧૯૬૮ ૩૬/૭૫ ૩૬ ૭૩ ૩૬/૭૩ ૩૬/૭૬ ૩૬ ૭૩ ૩૬/૭૪ ૩૬૭૩ ૩૬/૭૩ ૩૬ ૭૩ કુહક કૂટશાલ્મલી કેદકંદલી કુહાડ ગદા યુરિકા ૨૨/૪૬ ૧૯૩૭ ૨૦૨૧ ૧૯૬૨ ૧૯૫૧ ૧૯/પ૧ ૧૨/૧૯ ૧૯૬૬ ૧૯/પ૯ ૧૧/૨૧ ૧૧૨૧ ૧૯૬૨ ૧૨/૧૯ ૯/૨૧ ૧૯/પપ ૧૯૬૬ ૧૯૫૫ ૧૯/૬૧ ૧૮૬૧ ૧૯૬૧ ૧૧/૨૩ ૧૨/૧૯ ૧૯૫૮ ૯/૧૮ રૂમે. જવ(યૌ) જાવઈકન્ડ નિમ્બ નીલાશોક પલંડુ ૧૯૧૭ ૩૪૯ ૩૬ ૯૭ ૩૬ ૯૮ ૨૦૩૬ ૩૬ ૯૭ ૩૪૧૫ ૯૪૯ ૩૬ ૯૭ ૩૪૧૦ ૩૪૫ ૩૬ ૯૭ ૨૫ર૬ ૩૪૧૫ ૩૬ ૯૯ ૩૬ ૯૬ ૩૪૧૦ ૩૬ ૯૭ ૩૬ ૯૮ ૩૬ ૯૮ ધનું પટ્ટિસ પદ્મ ફરસું ભલ્લી મુદ્રગર મુસંઢી મૂસલ વજ વેટ સંડાસ શતક્ની રૂચક લવણ લોહ લોહિત વજ વાલુકા વૈર્ય શર્કરા સાસક મુદ્રિકા મુસંઢી મૂલક રોહિણી લસુન સિલા સીસગ સ્વર્ણ વિજકન્ડ સણ, સાલિ ૩૪૮ ૯૪૯ Page #520 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૪૯ પરિશિષ્ટ ૮: શબ્દ-વિશેષ સિંગબેર સિંબલી ૩૨. ૬ ૩૨ ૧૩ ૩૬ ૪૬ નિહુ કુટરી બલાકા બિડાલ ભ્રમર ભાર્ડ ભંગારી લલ ૩૬ ૯૬ ૧૯ પર ૩૬૯૮ ૩૬ ૯૭ ૩૪૧૯ ૩૬ ૯૭ ૩૬ ૯૯ ૩૬૯૮ ૨૨૪૪ ૩૪/૧૧ ૩૬ ૯૭ ૩૬/૧૪૭ ૩૬/૧૩૭ ૨૦/૫૦ ૧૪૪૬ ૩૪/૬ ૧૪૫૪ ૨૭/૩ ૨૨/૧૦ કોકિલ કોલ ભુજંગ ખલુંક ૩૪/૪ સિરીલી સિરીસ સિસ્ટિરિલી સીંહકણી સૂરણક હટ હસ્તિપિપ્પલી હલિદ્રા પ્રાણી અક્ષિરોડક અક્ષિલ અધિક અણુલ્લક અશ્વિક અરિષ્ટક એલસ ગંધહસ્તી ગવલ ગાય ગ્રાહ વૃદ્ધ ગુલ્મી ગોણ (બૈલ) ગોહ ચન્દન ચર્મપક્ષી ચાષ ચિત્રપત્રક જલકારી અશ્વ મકર મત્સ્ય મક્ષિકા મહાક મહિષ માગધ માતુવાહક માલુક મૃગ મૂસક રોઝ રોહિતમસ્ય લોમપક્ષિ વરાટક વૃષભ. વાસીમુખ વિચિત્ર વૃશ્ચિક વિતતપક્ષી વિરલી વિદેશક શંખે શંખનક જલૂક અહિ આકીર્ણ ઇન્દ્રકાયિક ઇન્દ્રગોપક જાલક ડોલ. ૩૪/૧૬ ૩૬૧૭૨ ૧૯૫૮ ૩૬૧૩૮ ૬૬ ૧૦૦ ૩૬ ૧૮૧ ૩૬/૧૨૯ ૩૬/૧૮૮ ૩૪૫ ૩૬/૧૪૮ ૩૬/૧૪૮ ૩૬/૧૨૯ ૩૬/૧૨૯ ૩૬/૧૪૮ ૧૯૫૮ ૩૬૧૪૬ ૩૬/૧૩૮ ૩૬/૧૪૭ ૩૬/૧૩૭ ૩૬/૧૩૮ ૧૯૩૧ ૩૬ ૧૪૭ ૧૪૪૮ ૩૬/૧૪૮ ૩૬/૧૩૭ ૩૨/૨૪ ૩૬/૧૨૯ ૩૪/૬ ૩૬/૧૩૭ ૩૬/૧૪૬ ૩૬ ૧૪૮ ૩૬ ૧૪૮ ૩૬ ૧૪૭ ૩૬/૧૨૯ ૩૬ ૧૪૬ 3४/४ ૩૬૧૨૮ ૨૦/૧૪ ૩૬૧૮૧ ૧૧/૧૬ ૩૬ ૧૩૮ ૩૬૧૩૯ ૩૬/૧૩૭ ૩૬/૧૩૭ ૩૬/૧૩૭ ૧૪૪૭ ૩૬/૧૪૮ ૧૧/૧૬ ૩૬ ૧૭૨ ૩૬/૧૩૭ ૩૬/૧૩૮ ૨૦૩૬ ૧૯૩૩ ૩૬/૧૨૮ ૩૬૧૪૬ ૩૬/૧૪૬ ૧૪ ૩૬ ૩૬ ૧૪૭ ૧૪૩૪ ૩૬૧૭૨ ૩૬ ૧૭૨ ૩૬/૨૪૬ ૩૬૧૪૬ ૩૨ ૭૬ ૩૬૧૪૮ ૩૬ ૧૨૮ ૩૬ ૧૩૭ ૩૨/૧૩૭ ૩૨ ૧૩ ૧૯૫૬ ૧૪ ૩૫ ૩૬ ૧૮૮ ૩૬ ૧૨૯ ૧૧ ૧૯ ૩૬ ૧૨૮ ૩૬/૧૪૮ ૩૬૧૪૭ ૩૬ ૧૮૮ ૩૬ ૧૪૭ ૧૯૬૫ ૩૬/૧૨૮ ૩૬/૧૨૮ ૩૪૭ ૩૬/૧૩૮ ૩૬ ૧૮૮ ૩૬ ૧૪૭ ૩૬/૧૪૭ ૩૬/૧૮૦ ૩૬૧૭૨ ૩૪ ૧૬ ૧૪૪૭ ૩૬ ૧૨૮ ૧૪૩૩ ઉક્કલ ઉદેસ ઢિકુણ ત્રપુષમિંજક તત્તવક - તૃણહાર ઉદેહિકા ઉરગ તિન્દુક દેશ સદાવરી નંદાવર્ત ઓહિજલિયા કંથક કિપ કાઇહાર કાપસાીિમિંજક કામદુહાધેનુ કાપોત સમુગપક્ષી ઍગિરીટ સીપ સિંહ કમિ નાગ નીચક પન્નાહારક પતંગ પલ્લોય પારેવય પિપીલિકા પોત્તિકા ટ સુંસુમાર સુનક સુપર્ણ(ગડ) સોમંગલ Page #521 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપાહુડ પરિશિષ્ટ ૯ પ્રયુક્ત ગ્રંથ-સૂચી ગ્રંથ-નામ, લેખક, સંપાદક, અનુવાદક, સંસ્કરણ અને પ્રકાશક અંગવિજ્જા અભિધાન ચિન્તામણિ સં. મુનિ શ્રી પુણ્યવિજયજી અંગ્રેજી અનુ. ડૉ. મોતીચંદ્ર હેમચંદ્રાચાર્ય; વિવેચનકાર આચાર્ય શ્રી વિજયકસ્તરસૂરિ પ્રથમ, પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી, બનારસ સં. ૨૦૧૩, જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ અંગુત્તરનિકાય (૧-૪) અભિધાનપ્પદીપિકા સં. ભિખુ જગદીસ કસ્સપો સં મુનિ જિનવિજયજી સન્ ૧૯૬૦, પાલિ પ્રકાશન મંડલ, બિહાર રાજય પ્રથમ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અંગુતરનિકાય (ભાગ ૧-૩) અમિતગતિ શ્રાવકાચાર અનુ. ભદન્ત આનંદ કૌસલ્યાયન આચાર્ય અમિતગતિ સન્ ૧૯૫૭, ૬૩, ૬૬, મહાબોધિ સભા, કલકત્તા સન્ ૧૯૭૯, મુનિ શ્રી અનન્તકીર્તિ દિગમ્બર જૈન ગ્રંથમાલા, અગમ્ય ચૂર્ણિ(દશવૈકાલિક) કાલબાદેવી રોડ, મુંબઈ મુનિ અગસ્તસિંહ અપ્રકાશિત કુકુન્દ અનગાર ધર્મામૃત સન્ ૧૯૫૦, પાટની દિવ જૈન ગ્રંથમાલા, મેરઠ (રાજ) પંઆશાધર અષ્ટાંગહૃદય સં. ૧૯૭૬. માણિકચંદ્ર દિગમ્બર જૈન ગ્રંથમાલા સમિતિ, મુંબઇ વાભટ; સંવિદ્ય લાલચંદ્ર અનુયોગદ્વાર પ્રથમ, મોતીલાલ બનારસીદાસ, દિલ્લી આર્યરક્ષિતસૂરિ અહિર્બન્યસંહિતા આચારાંગ સં. ૧૯૮૦, આગમોદય સમિતિ, મહેસાણા સં. ૧૯૯૧, સિદ્ધચક્ર સાહિત્ય સમિતિ, મુંબઈ અનેકાર્થ કોષ આચારાંગચૂર્ણિ આચાર્ય હેમચંદ્રસૂરિ જિનદાસગણિ અન્તકૃદશા (અંતગડદસાઓ) સં. ૧૯૯૮, ઋષભદેવી કેસરીમલજી શ્વેતાંબર સંસ્થા, રત્નપુર સં. એમ.સી, મોદી એમ.એ., એલ.એલ.બી (માલવા) સન્ ૧૯૬૨, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ આચારાંગ નિર્યુક્તિ અત્તકૃદશા (અંતગડદસાઓ)વૃત્તિ ભદ્રબાહુ સંત એમ.સી. મોદી એમ.એ., એલ.એલ.બી. સં. ૧૯૯૧, સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, મુંબઈ સન્ ૧૯૩૨, ગુર્જર ગ્રન્થ રત્ન કાર્યાલય, અમદાવાદ આચારાંગ વૃત્તિ શીલાંકાચાર્ય સં. ૧૯૯૧, સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, મુંબઈ Page #522 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઋયણાણિ આચારસાર આવશ્યક નિયુક્તિ ભદ્રબાહુ સન્ ૧૯૨૮, આગમોદય સમિતિ, મુંબઇ આવશ્યક વૃત્તિ મલયિગિર સન્ ૧૯૨૮, આગમોદય સમિતિ, મુંબઇ ઇતિવૃત્તક (ખુદ્દકનિકાય) સં. ભિખ્ખુ જગદીશ કસપો સન્ ૧૯૫૯, પાલિ પ્રકાશન મંડલ, બિહાર રાજ્ય ઇતિવૃત્તક (અનુદાન) અનુ ભિક્ષુ ધર્મરક્ષિત સન્ ૧૯૫૬, મહાબોધિ સભા,સારનાથ ઇસિભાસિયાઇ સુત્તાઈ અનુસં મુનિ મનોહર સન્ ૧૯૬૩, સુધર્મા જ્ઞાનમંદિર, મુબંઈ ઉત્તરપુરાણ જિનસેનાચાર્ય, સં૰ પન્નાલાલ જૈન સં. ૨૦૦૮, ભારતીય જ્ઞાનપીઠ કાશી, વારાણસી ઉત્તરાધ્યયન ચૂર્ણિ (ઉત્તરાધ્યયનાનિ) શ્રી ગોપાલગણ મહત્તર શિષ્ય સં. ૧૯૮૯, ઋષભદેવજી કેસરીમલજી શ્વેતાંબર સંસ્થા, રત્નપુર (માલવા) ઉત્તરાધ્યયન જોડ આચાર્યજીતમલજી અપ્રકાશિત ઉત્તરાધ્યયન નિર્યુક્તિ (ભાગ ૧-૩) ભદ્રબાહુ સં. ૧૯૭૨, ૭૩, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ભાણ્ડાગાર સંસ્થા, મુંબઇ ઉપદેશમાલા (ભાષાંતર) ધર્મદાસ ગણિ સન્ ૧૯૩૩, માસ્ટર ઉમેદચંદ્ર રામચંદ્ર, અમદાવાદ ૧૦૫૧ ઉપવાસ કે લાભ વિઠ્ઠલદાસ મોદી પરિશિષ્ટ ૯ : પ્રયુક્ત ગ્રંથ-સૂચિ સન્ ૧૯૪૭, નવયુગ સાહિત્ય સદન, ઇન્દૌર ઉપાસકદશા (વૃત્તિ સહિત) સં. પં. ભગવાનદાસ સં. ૧૯૯૨, જૈન સોસાયટી, નં ૧૫, અમદાવાદ ઋગ્વેદ ભાગ (૧-૫) ભાસાયણ સન્ ૧૯૨૬, ૪૧, ૪૬, ૬૧, તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ, વૈદિક સંશોધન મંડલ, પૂના ઐતરેય આરણ્યકમ્ (સભાષ્ય) ભા સાયણ સન્ ૧૯૫૯, આનંદાશ્રમ, પૂના ઓધનિયુક્તિ ભદ્રબાહુ સં. ૧૯૭૫, આગમોદય સમિતિ, મહેસાણા ઓધનિયુક્તિ ભાષ્ય પૂર્વાચાર્ય (વૃ દ્રોણાચાર્ય) સં. ૧૯૭૫, આગમોદય સમિતિ, મહેસાણા ઔપપાતિક સં. ૯૯૯૪, પં. ભૂરાલાલ કાલીદાસ, સૂરત ઔપપાતિક સં હ્યૂમેન સન્ ૧૮૮૩ Leipzig ઔપપાતિક વૃત્તિ અભયદેવસૂરિ (દ્રોણાચાર્ય દ્વારા શોધિત) સં. ૧૯૯૪, પં ભૂરાલાલ કાલીદાસ, સૂરત ઓવવાઇય સુત્ત સં. એન. જી. સુરુ એમ.એ. સન્ ૧૯૩૧, અર્હત્ મત પ્રભાકર કાર્યાલય, પૂના કલ્પસૂત્ર ભદ્રબાહુ સં. ૨૦૦૮, સારાભાઈ મણિલાલ નવાબ. અમદાવાદ Page #523 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણાણિ કલ્પસૂત્ર ચૂર્ણિ (કલ્પસૂત્ર) પૂર્વાચાર્ય, સં. શ્રી પુણ્યવિજયજી સં. ૨૦૦૮, સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ કલ્પસૂત્ર ટિપ્પણક (કલ્પસૂત્ર) શ્રી પૃથ્વીચંદ્ર સૂરિ, સં. શ્રી પુણ્યવિજયજી સં. ૨૦૦૮, સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ કાલીદાસ કા ભારત (ભાગ ૧-૨) શ્રી ભગવતશરણ ઉપાધ્યાય પ્રથમ સંસ્કરણ, ભારતીય જ્ઞાનપીઠ કાશી, બનારસ કૌટિલીયમ્ અર્થશાસ્ત્ર (ભાગ ૧-૩) કૌટિલ્યાચાર્ય સં૰ આર. પી. કાંગલે સન્ ૧૯૬૦, મુંબઇ વિશ્વવિદ્યાલય, મુંબઇ ગચ્છાચારપયન્ના, ગચ્છાચારપયન્ના (વૃત્તિ) પૂર્વાચાર્ય સન્ ૧૯૪૫, શ્રી ભૂપેન્દ્ર સૂરિ જૈન સાહિત્ય સમિતિ, આહોર (મારવાડ) ગીતા મહર્ષિ વેદવ્યાસ સં. ૨૦૧૬, ગીતા પ્રેસ, ગોરખપુર ગીતા રહસ્ય (કર્મયોગ શાસ્ત્ર) લોકમાન્ય બાલ ગંગાધર તિલક, અ માધવરાવ જી સપ્રે સન્ ૧૯૫૫, લોકમાન્ય તિલક મંદિર, ગાયકવાડવાડા, પૂના-૨ ગોમ્મટસાર (જીવકાંડ) નેમિચંદ્ર સિદ્ધાંતશાસ્ત્રી સન્ ૧૯૨૭, સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, લખનઉ ગોમ્મટસાર (કર્મકાંડ) અનુ બ્રહ્મચારી શીતલપ્રસાદ સન્ ૧૯૭૭, સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, લખનઉ ચંદ્રપ્રજ્ઞપ્તિ હસ્તલિખિત ચરક સંહિતા (ભાગ ૧-૨) મહર્ષિ અગ્નિવેશ એવં ચરક સન્ ૧૯૫૪, મોતીલાલ બનારસીદાસ, દિલ્લી ૧૦૫૨ પરિશિષ્ટ ૯ : પ્રયુક્ત ગ્રંથ-સૂચિ ચારિત્રભક્તિ પૂજ્યપાદ છાન્દોગ્યોપનિષદ્ ભા શક્રુર સં. ૨૦૧૩, ગીતાપ્રેસ, ગોરખપુર જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સં. ૧૯૭૬,દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુબઇ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ વૃત્તિકાર શાંતિચંદ્ર સન્ ૧૯૭૬, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુબંઇ જયન્ત-ન્યાયમંજરી જાતક સં. ભિક્ષુ જગદીસ કસપો સન્ ૧૯૫૯, પાલિ પબ્લિકેશન બોર્ડ (બિહાર ગવર્નમેંટ) જાતક (૧-૬) અનુ ભદત્ત આનંદ કોસલ્યાયન પ્રથમ સંસ્કરણ, હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ જીવાજીવાભિગમ વૃત્તિ મલયગિરિ સન્ ૧૯૧૯, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઇ જૈન તર્ક ભાષા મહોપાધ્યાય શ્રી યશોવિજયગણિ, સં. પં. સુખલાલજી સંઘવી સં. ૧૯૯૪, સિંધી જૈન ગ્રંથમાલા જ્યોતિષકરણ્ડકાનિ સન્ ૧૯૨૮, શ્રી ઋષભદેવજી કેશરીમલજી, શ્વેતાંબર સંસ્થા, રતલામ તત્ત્વ-જ્ઞાન, તત્ત્વ પ્રદીપિકા (ચિત્સુખી), તત્ત્વસંગ્રહ પજ઼િકા ડૉ. દીવાનચંદ્ર સન્ ૧૯૫૬, પ્રકાશન બ્યૂરો, ઉત્તરપ્રદેશ સરકાર, લખનઉ તત્ત્વત્રય લોકાચાર્ય, ભાષ્ય શ્રીમદ્ વરવર મુનિ ચોખમ્બા સંસ્કૃત સીરીજ આફિસ વારાણસી Page #524 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ તત્ત્વાનુશાસન રામસેન પ્રથમ, માણિકચંદ્ર દિ, જૈન, મુંબઇ તત્ત્વાર્થ ભાષ્યાનુસારી ટીકા સિદ્ધસેન ગણી, સં હીરાલાલ રસિકલાલ કાપડિયા સન્ ૧૯૨૬, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ, મુંબઇ તત્ત્વાર્થ રાજવાર્તિક (ભાગ ૧-૨) ભટ્ટ અકલંકદેવ, સં. ૫. મહેન્દ્રકુમાર જૈન એમ.એ. સં. ૨૦૦૯, સં ૨૦૧૪, ભારતીય જ્ઞાનપીઠ, દુર્ગાકુણ્ડ રોડ, બનારસ-૪ ૧૦૫૩ તત્ત્વાર્થવૃત્તિ (શ્રુતસાગરીય) શ્રુતસાગર સૂરિ, સં. પ્રો. મહેન્દ્રકુમાર જૈન સં. ૨૦૦૫, ભારતીય જ્ઞાનપીઠ કાશી, દુર્ગાકુણ્ડ રોડ, બનારસ– ૪ તત્ત્વાર્થ સૂત્ર (સભાષ્ય તત્ત્વાર્થધિગમસૂત્ર) ઉમાસ્વાતિ સં. ૧૯૮૯, મણીલાલ રેવાશંકર જગજીવન જૌહરી, મુંબઈ-૨ તપાગચ્છ પટ્ટાવલિ સં. મુનિ કલ્યાણવિજયજી દર્શન સંગ્રહ ડૉ. દીવાનચંદ દશવૈકાલિક ચૂર્ણિ અગસ્ત્યસિંહ સ્થવિર દશવૈકાલિક ચૂર્ણિ જિનદાસ મહત્તર સં. ૧૯૮૪, શ્રી ઋષભદેવજી કેશરીમલજી પેઢી, રતલામ દશવૈકાલિક ટીકા હરિભદ્ર સૂરિ સં. ૧૯૧૮, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ભણ્ડાગાર સંસ્થા, મુંબઇ. દશવૈકાલિક નિર્યુક્તિ ભદ્રબાહુ સન્ ૧૯૧૮, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ભાગાર સંસ્થા, મુંબઇ પરિશિષ્ટ ૯ : પ્રયુક્ત ગ્રંથ-સૂચિ દશવૈકાલિક સાથે સટિપ્પણ વાચના પ્રમુખ આચાર્ય તુલસી, સમ્પા૰ મુનિ નથમલ સં ૨૦૨૦, શ્રી જૈન શ્વેતામ્બર તેરાપંથી મહાસભા, કલકત્તા-૧ દસવેઆલિયં તહ ઉતરઝયણાણિ વાચના પ્રમુખ આચાર્ય તુલસી, સમ્પા મુનિ નથમલ સં. ૨૦૨૩, શ્રી જૈન શ્વેતામ્બર તેરાપંથી મહાસભા, કલકત્તા-૧ દશાશ્રુતસ્કંધ સં. ૨૦૧૧, શ્રી મણિવિજય ગણિ ગ્રંથમાલા, ભાવનગર દીઘનિકાય સં. ભિક્ષુ જગદીસ કસ્સપો પાલિ પ્રકાશન મંડલ, બિહાર રાજ્ય દીઘનિકાય અનુ રાહુલ સાંકૃત્યાયન સન્ ૧૯૩૬, મહાબોધિ સભા, સારનાથ, બનારસ દેશીનામમાલા આચાર્ય હેમચંદ્ર સન્ ૧૯૩૮, મુંબઈ સંસ્કૃત સિરીજ દેશીશબ્દકોશ યુવાચાર્ય મહાપ્રજ્ઞ સન્ ૧૯૮૮, જૈન વિશ્વ ભારતી, લાડનું દ્રવ્યસંગ્રહ નેમિચંદ્ર આચાર્ય સન્ ૧૯૨૬, જૈન સાહિત્ય પ્રસારક કાર્યાલય ધનંજય નામમાલા મહાકવિ ધનંજય, ભાષ્યકાર અમર કીર્તિ સન્ ૧૯૫૦, ભારતીય જ્ઞાનપીઠ કાશી, બનારસ ધમ્મપદ અ ધર્માનંદ કોસમ્બી, રામનારાયણ વિ પાઠક સન્ ૧૯૨૪, ગુજરાત પુરાતત્ત્વ મંદિર, અમદાવાદ ધર્મ સંગ્રહણી હરિભદ્ર સૂરિ સન્ ૧૯૨૮, શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ Page #525 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણાણિ ધ્યાન શતક (સંસ્કૃત ટીકા સહ) જિનભદ્ર ગણિ નવતત્ત્વ-સાહિત્ય સંગ્રહ સંયોજક ઉદયવિજય ગણિ સં. ૧૯૭૮, માણેકલાલ મનસુખભાઈ, અમદાવાદ. નંદી સૂત્ર (ચૂર્ણિ, હારિભદ્રીય, વૃત્તિયુક્ત) દેવવાચક ક્ષમાશ્રમણ સં. ૧૯૮૮, રૂપચંદ્ર નવલમલ, ઇન્દૌર નંદીસૂત્ર (મલયગિરી વૃત્તિયુક્ત) દેવવાચક શ્રમાશ્રમણ સં. ૧૯૮૦, આગમોદય સમિતિ, મહેસાણા નય પ્રદીપ ગઞસહાય નિદાન-કથા(જાતકઅ‰કથા) સં પ્રો. એચ. કે. ભાગવત સન્ ૧૯૫૩, મુંબઇ વિશ્વવિદ્યાલય, મુંબઇ નિશીથ ચૂર્ણિ જિનદાસ મહત્તર સન્ ૧૯૫૭, સન્મતિ જ્ઞાનપીઠ, આગરા નિશીથ ભાષ્ય જિનદાસ મહત્તર સન્ ૧૯૫૭, સન્મતિ જ્ઞાનપીઠ, આગરા નિશ્ચય દ્વાત્રિંશિકા સિદ્ધસેન દિવાકર નેમિનાથચરિત કીર્તિરાજ ન્યાયકારિકા ન્યાયકુમુદચંદ્ર (૧-૨) સં. મહેન્દ્રકુમાર ન્યાય દર્શન ભાષ્ય વાત્સ્યાયન ન્યાયસૂત્ર ગૌતમ ૧૦૫૪ ન્યાયાલોક (તત્ત્વપ્રભાવૃત્તિ) ઉપાધ્યાય યશોવિજય પંચાધ્યાયી પરિશિષ્ટ ૯ ઃ પ્રયુક્ત ગ્રંથ-સૂચિ કવિવર પં રાજકમલ, ટીકાકાર દેવકીનંદન સિદ્ધાંતશાસ્ત્રી વી સં. ૨૪૭૬, શ્રી ગણેશ વર્ણી જૈન ગ્રંથમાલા, કાશી પંચાશક પ્રકરણ હરિભદ્રાચાર્ય સં ૧૯૨૮, શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા,રતલામ પંચાસ્તિકાય આચાર્ય કુન્દકુન્દ, સં. પન્નાલાલ બાકલીવાલ સં. ૧૯૭૨, પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઇ પદ્મપુરાણ ભાગ (૧-૫), પદાર્થ-સંગ્રહ કૃષ્ણદ્વૈપાયાન વ્યાસ સન્ ૧૯૫૭-૫૯, મનસુખરાય મોર, ૫ ક્લાઇવ રોડ,કલકત્તા-૧ પાઇયસદ્દમણવો પં. હરિગોવિન્દદાસ ત્રિકમચંદ સેઠ, સં૰ ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ, પં. દલસુખભાઈ માલવાણિયા દ્વિતીય સંસ્કરણ, સન્ ૧૯૬૩, પ્રાકૃત ગ્રંથ પરિષદ્ વારાણસી-૫ પાણિનિ અષ્ટાધ્યાયી પાણિની નિર્ણયસાગર પ્રેસ, મુંબઇ પાણિનિકાલીન ભારતવર્ષ, પાણિનિ ભાષ્ય વાસુદેવશરણ અગ્રવાલ સં. ૨૦૨૨, મોતીલાલ બનારસીદાસ, બનારસ પાતંજલ યોગદર્શન મહર્ષિ પતંજલિ, સં. વ્યા. યશોવિજયજી સન્ ૧૯૧૨, પાતંજલ યોગદર્શન પતંજલિ શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગરા સં- ૨૦૧૭, ગીતા પ્રેસ, ગોરખપુર પુરુષાર્થસિદ્ધ્યુપાય અમૃતચંદ્ર સૂરિ, સં. અજિત પ્રસાદ, એમ એ, એલ. એલ. બીસન્ ૧૯૩૩, સૈન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, લખનઉ Page #526 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૫૫ પરિશિષ્ટ ૯: પ્રયુક્ત ગ્રંથ-સૂચિ પૂર્વમીમાંસા મહામહોપાધ્યાય, ડૉ. ગંગાનાથ ઝા સન્ ૧૯૬૪, બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી પ્રકરણ પંજિકા શાલિકનાથ, વ્યા, નારાયણ ભટ્ટ ચૌખમ્બા સંસ્કૃત સીરીજ આફિસ, વારાણસી પ્રજ્ઞાપના (૧-૪). શ્યામાચાર્ય સં. ૧૯૭૪, આગમોદય સમિતિ, મહેસાણા પ્રજ્ઞાપના વૃત્તિ (૧-૪) મલયગિરિ સન્ ૧૯૪૪, આગોદય સમિતિ, મહેસાણા પ્રમાણનયતત્તાલોક વાદિદેવ સૂરિ, સં. હિમાંશુવિજય સં. ૧૯૮૯, વિજયધર્મ સૂરિ ગ્રંથમાલા, ઉજજૈન પ્રવચનસારોદ્ધાર નેમિચંદ્ર સૂરિ સં. ૧૯૭૮, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા પ્રવચનસારોદ્ધાર વૃત્તિ નેમિચંદ્ર સૂરિ સં. ૧૯૭૮, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા પ્રશસ્તપાદ ભાષ્ય વ્યોમતી ટીકા પ્રાકૃત ભાષાઓં કા વ્યાકરણ રિચર્ડ પિશલ, અનુ, હેમચંદ્ર જોશી ડી લિટું સં. ૨૦૧૫, બિહાર રાષ્ટ્રભાષા પરિષ, પટના પ્રાચીન ભારતીય અભિલેખોં કા સંગ્રહ બુદ્ધ ઔર બૌદ્ધ સાધક ભરત સિંહ ઉપાધ્યાય સન્ ૧૯૫૦, સસ્તા સાહિત્ય મંડલ, નવી દિલ્લી બુદ્ધચર્યા રાહુલ સાંકૃત્યાયન સન્ ૧૯૫૨, મહાબોધિ સભા (સારનાથ), બનારસ બૃહત્કલ્પ ભાષ્ય ભદ્રબાહુ, સંઇ પુણ્યવિજયજી સન ૧૯૩૩ થી ૧૯૩૮, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર બૃહદારણ્યકોપનિષદ્ સં. ૨૦૧૪, ગીતા પ્રેસ, ગોરખપુર બૃહદ્ વૃત્તિ ઉત્તરાધ્યયન વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ સં. ૧૯૭૨-૭૩, શ્રી દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ભાડાગાર સંસ્થા, મુંબઇ બૌદ્ધ ધર્મ દર્શન આચાર્ય નરેન્દ્ર દેવ બૌદ્ધાયન ધર્મશાસ્ત્રમ્ 2. F. E. Hlutzsch, Ph. D. સં૧૯૮૪, Leipzig ભગવતી સૂત્ર અનુ બેચરદાસ દોશી સન ૧૯૨૧ સં. ૧૯૮૮, આગમોદય સમિતિ, મહેસાણા જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ. ભગવતી વૃત્તિ અભયદેવ સૂરિ આગમોદય સમિતિ, મહેસાણા ભાગવત મહાપુરાણ) બે ભાગ સં. ૨૦૧૮, ગીતા પ્રેસ, ગોરખપુર ભારતી ઈતિહાસ કી રૂપરેખા ડૉ. બલરામ શ્રીવાસ્તવ, રતિભાનુ સિંહ નાહર સં. ૧૯૪૮, હિન્દી ગ્રંથ રત્નાકર કાર્યાલય, મુબંઈ ભારતીય સંસ્કૃતિ ઔર અહિંસા ધર્માનંદ કોસખી, અનુવિશ્વનાથ દામોદર શોલાપુર કર ભાસ્કર ભાષ્ય મઝિમનિકાય સં ભિખુ જગદીસ કસ્સપો સં. ૨૦૧૫, બિહાર રાજકીયેન પાલિ પ્રકાશન મંડલ Page #527 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૫૬ પરિશિષ્ટ ૯: પ્રયુક્ત ગ્રંથ-સૂચિ મઝિમનિકાય (અનુવાદ) મૂલારાધના અનુ. રાહુલ સાંકૃત્યાયન શિવાર્ય સન્ ૧૯૩૩, મહાબોધિ સભા ‘સારનાથ', બનારસ સન્ ૧૯૬૫, સોલાપુર મત્સ્ય પુરાણ, માધવ સિદ્ધાન્તસાર મૂલારાધના કૃષ્ણદ્વૈપાયણ વ્યાસ સંત અનુઅમિતગતિ સન્ ૧૯૫૪, નંદલાલ મોર, ૯ ક્લાઇવ રો, કલકત્તા-૧ મૂલારાધના-દર્પણ મનુસ્મૃતિ પં. આશાધર મનુ સં. નારાયણરામ આચાર્ય કાવ્યતીર્થ સન્ ૧૯૬૫, સોલાપુર સન્ ૧૯૪૬, નિર્ણયસાગર પ્રેસ, મુંબઇ મૂલારાધના (વિજયોદયા વૃત્તિ) મહાભારત (૧-૬ ભાગ) અપરાજિત સૂરિ ગીતા પ્રેસ, ગોરખપુર સોલાપુર મહાવસ્તુ મેઘદૂત સં. રાધાગોવિંદ વસાક ટીકાકાર મલ્લિનાથ માડૂક્યકારિકા યતિપતિમતદીપિકા માધ્યમિકકારિકા જનાર્દન શાસ્ત્રી નાગાર્જુન મોતીલાલ બનારસીદાસ ચૌખમ્બા સંસ્કૃત સીરીજ આફિસ, વારાણસી યાજ્ઞવક્તસ્મૃતિ માનમેયોદય મહર્ષિ યાજ્ઞવક્ય નારાયણ સન્ ૧૯૪૯, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ માનવ કી કહાની, મીમાંસા શ્લોકવાર્તિક (ન્યાયરત્નાકરાખ્યા યોગવિશિકા ટીકા) હરિભદ્રસૂરિ, સં. પ્રજ્ઞાચક્ષુ, પં. સુખલાલ સિંઘવી કુમારિક ભટ્ટ, ટીકાકાર પારથ સારથી મિશ્ર સનું ૧૯૨૨, શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગરા ચૌખમ્બા સંસ્કૃત સીરીજ આફિસ, વારાણસી રત્નકરણ્ડ શ્રાવકાચાર (સટીક). મૂલાચાર (સટીક) સ્વામી સમન્તભદ્ર વટ્ટકરાચાર્ય, ટીકાકાર વસુનન્દિ સં. ૧૯૮૨, માણિકચંદ્ર દિ જૈન ગ્રંથમાલા સમિતિ, મુંબઇ સં. ૧૯૭૭, માણિકચંદ્ર દિગમ્બર જૈન ગ્રંથમાલા સમિતિ, મુંબઇ રત્નાકરાવતારિકા મૂલાચાર ટીકાકાર પ્રભાચંદ્રાચાર્ય કુન્દકુન્દ્રાચાર્ય, હિ. અનુજિનદાસ પાર્શ્વનાથ ફડકલે, શાસ્ત્રી, રાજનિઘટુ કોષ ન્યાયતીર્થ રાજપ્રમ્ભીય વૃત્તિ વીર સં- ૨૪૮૪, શ્રુત ભાષ્કાર અને ગ્રંથ પ્રકાશન સમિતિ, સં. એનસી. વૈદ્ય, એમ. એ. પલટન (ઉત્તર સિતારા) સન્ ૧૯૩૮, ખડાયતા બુક ડિપો, અમદાવાદ મૂલારાધના શિવાર્ય સન્ ૧૯૬૫, સોલાપુર Page #528 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૫૭ પરિશિષ્ટ ૯ પ્રયુક્ત ગ્રંથ-સૂચિ રાજવલ્લભ કોષ રામાયણકાલીન સંસ્કૃતિ લોકપ્રકાશ ભાગ (૧-૨) ડૉ. વિનયવિજય ગણિ, અનુ. મોતીચંદ્ર ઓધવજી શાહ સન્ ૧૯૨૯, આગમોદય સમિતિ, મુંબઇ લોકપ્રકાશ ભાગ (૧-૨) વિનયવિજય ગણિ સન ૧૯૩૨, દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા, મુંબઈ વસુનંદિ શ્રાવકાચાર આચાર્ય વસુનંદિ, સં૫૦ હીરાલાલ જૈન, સિદ્ધાંતશાસ્ત્રી સં૨૦૦૯, ભારતીય જ્ઞાનપીઠ, દુર્ગાકુડ રોડ, બનારસ-૪ વાક્યપદીય ભર્તુહરિ, ટીકાપુણ્યરાજા ચૌખપ્પા સંસ્કૃત સિરીજ, વારાણસી વાલ્મીકીય રામાયણ (૧-૨) મહર્ષિ વાલ્મિકી સં. ૨૦૧૭, ગીતાપ્રેસ, ગોરખપુર વાસ્તુસાર, વિધિવિવેક ન્યાયકણિકા ઠક્કર ફેરુ, અનુ. ભગવાનદાસ વિનયપિટક અનુ. રાહુલ સાંકૃત્યાયન સન્ ૧૯૩૫, મહાબોધિ સભા, સારનાથ, બનારસ વિવિધ તીર્થકલ્પ જિનપ્રભ સૂરિ સન્ ૧૯૩૪, સિંધી જૈન જ્ઞાનપીઠ, શાંતિનિકેતન (બંગાલ) વિશુદ્ધિમગ્ર દીપિકા વિશુદ્ધિમાર્ગ (ભાગ ૧-૨). આચાર્ય બુદ્ધઘોષ, અનુ. ત્રિપિટકાચાર્ય ભિક્ષુ ધર્મરક્ષિત સનું ૧૯૫૬-૫૭, મહાબોધિ સભા, સારનાથ, બનારસ વિશેષાવશ્યક ભાષ્ય જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ વીર સં૨૪૮૯, દિવ્યદર્શન કાર્યાલય, અમદાવાદ વિષ્ણુપુરાણ મહર્ષિ વેદવ્યાસ, અનુ. ગિરિજાશંકર માયાશંકર શાસ્ત્રી સં૨૦૨૦, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ વેદાન્તપારિજાત સૌરભ વૈદિક સંસ્કૃત કાવિકાસ પં. લક્ષ્મણ શાસ્ત્રી વૈદિક સાહિત્ય પં. રામગોવિંદ ત્રિવેદી સન્ ૧૯૫૦, ભારતીય જ્ઞાનપીઠ કાશી, બનારસ વૈરાગ્યશતક ભર્તુહરિ; સંત ડૉ. રામધન શર્મા શાસ્ત્રી સં. ૧૯૫૯, પબ્લિકેશન્સ ડિવીજન, દિલ્લી વૈશેષિક દર્શન મહર્ષિ કણાદ ચૌખમ્બા સંસ્કૃત સિરીજ, વારાણસી વૈશેષિક સૂત્ર સંદ મુનિ જંબૂવિજય વ્યવહાર ભાષ્ય સં. મુનિ માણેક સં. ૧૯૯૪, વકીલ કેશવલાલ પ્રેમચંદ્ર, ભાવનગર વ્યવહાર સૂત્ર ભદ્રબાહુ દ્વિતીય સં. ૧૯૮૨, જૈન શ્વેતાંબર સંઘ, ભાવનગર શતપથ બ્રાહ્મણ - સાયણ ભાષ્ય ચૌખમ્બા સંસ્કૃત સિરીજ, વારાણસી શબ્દાર્ણવ ચન્દ્રિકા સોમદેવ સૂરિ ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશની સંસ્થા, કાશી શાસ્ત્રદીપિકા શેષનામમાલા શ્રાવક ધર્મવિધિ પ્રકરણ હરિભદ્ર સૂરિ, વૃત્તિકાર શ્રીમાન્ દેવ સૂરિ સન્ ૧૯૨૪, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર Page #529 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઝયણાણિ ૧૦૫૮ પરિશિષ્ટ ૯: પ્રયુક્ત ગ્રંથસૂચિ સંયુત્તનિકાય પાલિ (૧-૪) ભિખુ જગદીસ કસ્સપો સં. ૧૯૫૯, પાલિ પ્રકાશન મંડલ, બિહાર સંયુત્તનિકાય અનુવાદ (૧-૨) ભિક્ષુ જગદીશ કાશ્યપ સં. ૧૯૫૪, મહાબોધિ સભા, સારનાથ, બનારસ સંસ્કૃત ઇગ્લિશ ડિકશનરી સર મોનિયર વિલિયમ્સ, એમ. એ. કે. સી. આઈ. સન્ ૧૯૬૩, મોતીલાલ બનારસીદાસ, દિલ્લી સંસ્કૃત સાહિત્ય માં વનસ્પતિ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સમયસાર કુંદકુંદાચાર્ય, સં. બ્રહ્મચારી શીતલપ્રસાદ વીર સં ૨૪૪૪, મૂલચંદ્ર કિસનદાસ કાપડિયા, સુરત સમવાયાંગ વૃત્તિ અનું શાસ્ત્રી જેઠાલાલ હીરાભાઈ સં. ૧૯૯૫, શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર સમવાયાંગ વૃત્તિ અભયદેવ સૂરિ સન્ ૧૯૧૮, આગમોદય સમિતિ, મહેસાણા સર્વદર્શન સંગ્રહ સાયણ માધવાચાર્ય, ટીકા, મહામહોપાધ્યાય પ્રાચ્યવિદ્યા શાસ્ત્રી અભયંકર સન્ ૧૯૨૪, સંશોધન મંદિર, પૂના સર્વાર્થસિદ્ધિ સં. આચાર્ય પૂજયપાદ, સં. ૫ ફૂલચંદ્ર સિદ્ધાંતશાસ્ત્રી સં. ૨૦૧૨, ભારતીય જ્ઞાનપીઠ, કાશી, દુર્ગાકુડ, બનારસ સમુદ્ર કે જીવ-જંતુ સાંખ્યપ્રવચન સાંખ્યકારિકા (માઠર વૃત્તિ) ઈશ્વરકૃષ્ણ, ટીકા, માઠરાચાર્ય ચૌખમ્બા સંસ્કૃત સિરીજ, વારાણસી સાગાર ધર્મામૃત પં. આશાધર; ટીકા દેવકીનંદન સિદ્ધાંતશાસ્ત્રી વીર સં. ૨૪૬૬,મૂલચંદ કિશનદાસ કાપડિયા, સુરત સિરિરયણપરિધ્ધા પ્રકરણ સુખબોધા (ઉત્તરાધ્યયનની ટીકા) નેમિચન્દ્રાચાર્ય, સં. વિજયોમંગ સૂરિ વીર સં૨૪૬૭, પુષ્યચંદ્ર ખેમચંદ્ર, વળાદ, વાયા અમદાવાદ સુખબોધિકા સુત્તનિપાત અનુ. ભિક્ષુ ધર્મરત્ન સન્ ૧૯૫૧, મહાબોધિ સભા, સારનાથ સૂત્રકૃતાંગ સં૧૯૭૩, આગમોદય સમિતિ, મહેસાણા સૂત્રકૃતાંગ ચૂર્ણિ જિનદાસ ગણિ સં. ૧૯૯૮, ઋષભદેવજી કેસરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રત્નપુર (માલવા) સૂત્રકૃતાંગ વૃત્તિ શીલાંક સૂરિ સં. ૧૯૭૩, આગમોદય સમિતિ, મહેસાણા સ્થાનાંગ સં. ૧૯૯૪, સેઠ માણેકલાલ ચુનીલાલ, સેઠ કાંતિલાલ ચુનીલાલ, અમદાવાદ સ્થાનાંગ વૃત્તિ અભયદેવ સૂરિ સં. ૧૯૯૪, સેઠ માણેકલાલ ચુનીલાલ, રોડ કાંતિલાલ ચૂનીલાલ, અમદાવાદ સ્યાદ્વાદમંજરી ભક્તિષેણ સૂરિ, અનુ. જગદીશચંદ્ર એમ. એ. સં. ૧૯૬૫, પરમકૃત પ્રભાવક મંડલ, મુંબઇ સ્યાદાદરત્નાકર વીર સં ૨૪૫૩, મોતીલાલ લાધાજી, પૂના શ્રી ગુપ્ત સમાજતંત્ર , Page #530 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર×યણાણિ ૧૦૫૯ પરિશિષ્ટ ૯: પ્રયુક્ત ગ્રંથસૂચિ હિન્દુસ્તાન કી પુરાની સભ્યતા ડૉ. બેણીપ્રસાદ હિન્દુ સભ્યતા ડૉ. રાધાકુમુદ મુખર્જી, અનુ. વાસુદેવશરણ અગ્રવાલ હેમશબ્દાનુશાસન આચાર્ય હેમચંદ્ર સં. ૧૯૬૨, સેઠ મનસુખભાઈ પોરવાડ, અમદાવાદ જ્ઞાતા ધર્મકથા ટીકાકાર અભયદેવ સૂરિ સં. ૧૯૧૯, આગમોદય સમિતિ, મુંબઇ Ancient Indian Historical Tradition F. E. Pargiter, M.A. 1962, Motilal Banarsidass, Delhi India and Central Asia P. C. Bagchi Mysterious Universe Sir James Jeans Purva Mimansa Mahamahopadhyaya, Dr. Sir Ganganath Jha 1966, Benaras Hindu University. Sacred Books of the East, Vol. XLV Translated by Hermann Jacobi 1895, Oxford. Sacred Books of the East, Vol. XLV, Vol. XXII 1884, Oxford. The History of Science Dempiyan The Nature of the Physical World Eddington The Uttaradhyayana Sutra Jarl Charpentier, Ph.D. Page #531 -------------------------------------------------------------------------- ________________ Page #532 -------------------------------------------------------------------------- _