SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઋયણાણિ ७. वएस इंदियत्थेसु समिईसु किरियासु य । जे भिक्खू जयई निच्वं से न अच्छइ मंडले ॥ ८. लेसासु छसु काएसु छक्के आहारकारणे । जे भिक्खू जयई निच्वं सेन अच्छइ मंडले ॥ ९. पिंडोग्गहपडिमा भयट्ठाणेसु सत्तसु । भिक्खू जयई निच्चं सेन अच्छइ मंडले | १०. मयेसु बंभत्ती भिक्खुधम्मं दसव | जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले | ११. उवासगाणं पडिमासु भिक्खूणं पडिमासु य । जे भिक्खू जयई निच्वं से न अच्छइ मंडले ॥ १२. किरियासु भूयगामेसु परमाहम्मिसु य । जे भिक्खू जयई निच्चं से न अच्छ मंडले | १३. गाहासोलसएहिं तहा अस्संजमम्मि य । जे भिक्खू जयई निच्वं सेन अच्छइ मंडले | १४. बंभम्मि नायज्झयणेसु ठाणे समाहिए । भिक्खू जयई निच्वं से अच्छइ मंडले | Jain Education International व्रतेष्विन्द्रियार्थेषु समितिषु क्रियासु च । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले । श्यासु षट्सु कायेषु षट्के आहारकारणे । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले । पिण्डावग्रहप्रतिमासु भयस्थानेषु सप्तषु । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले ॥ मदेषु ब्रह्मगतिषु दशविधे । यो भिक्षुर्यतते नित्यं स न आस्ते मण्डले । उपासकानां प्रतिमासु भिक्षूणां प्रतिमासु च । भक्षु नित्यं स न आस्ते मण्डले । क्रियासु भूतग्रामेषु परमधार्मिकेषु च । यो भिक्षु नित्यं स न आस्ते मण्डले ॥ गाथाषोडशकेषु तथा असंयमे च । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले । ब्रह्मणि ज्ञाताध्ययनेषु स्थानेषु च असमाधेः । यो भिक्षुर्यतते नित्यं सन आस्ते मण्डले । ८०० अध्ययन- ३१: सोड १-१४ ૭. જે ભિક્ષુ વ્રતો અને સમિતિઓના પાલનમાં, ઇન્દ્રિયવિષયો અને ક્રિયાઓના પરિહારમાં સદા યત્ન કરે छे, ते संसारमा रहेतो नथी. ૮. જે ભિક્ષુ છ લેશ્યાઓ॰, છ કાર્યો અને આહારના (विधि - निषेधना) छ अरोमां" सहा यत्न पुरे छे, ते સંસારમાં રહેતો નથી. ૯. જે ભિક્ષુ આહાર-ગ્રહણની સાત પ્રતિમાઓમાં અને સાત ભય-સ્થાનોમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. ૧૦.જે ભિક્ષુ આઠ મદ-સ્થાનોમાં', બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓમાં` અને દશ પ્રકારના ભિક્ષુ ધર્મમાં* સદા યત્ન કરે છે. તે સંસારમાં રહેતો નથી. ૧૧.જે ભિક્ષુ ઉપાસકોની અગિયાર પ્રતિમાઓ તથા ભિક્ષુઓની બાર પ્રતિમાઓ માં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. ૧૨.જે ભિક્ષુ તેર ક્રિયાઓ, ચૌદ જીવ-સમુદાયો અને પંદર પરમાધાર્મિક દેવોમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. ૧૩.જે ભિક્ષુ ગાથા-પોડશક (સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અધ્યયનો) અને સત્તર પ્રકારના અસંયમમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો नथी. ૧૪.જે ભિક્ષુ અઢાર પ્રકારના બ્રહ્મચર્ય, ઓગણીસ જ્ઞાતઅધ્યયનો" અને વીસ અસમાધિ-સ્થાનોમાં સદા યત્ન કરે છે, તે સંસારમાં રહેતો નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy