________________
ઉત્તરઝયણાણિ
૮૨૨
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૯
(૧૩) કેવળી-પ્રજ્ઞત ધર્મની આશાતના. (૧૪) દેવ, મનુષ્ય અને અસુર સહિત લોકની આશાતના. (૧૫) સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની આશાતના. (૧૬) કાળની આશાતના. (૧૭) શ્રતની આશતના. (૧૮) શ્રુત-દેવતાની આશાતના. (૧૯) વાચનાચાર્યની આશાતના. (૨૦) વ્યાવિદ્ધ – વ્યત્યાસિત વર્ણ-વિન્યાસ કરવો – ક્યાંયના અક્ષરો ક્યાંય બોલવા." (૨૧) વ્યત્યાગ્રંડિત – ઉચ્ચાર્યમાણ પાકમાં બીજા પાઠોનું મિશ્રણ કરવું.” (૨૨) હીનાક્ષર – અક્ષરો ઓછા કરી ઉચ્ચારણ કરવું. (૨૩) અત્યક્ષર – અમરી વધારી ઉચ્ચારણ કરવું. (૨૪) પદહીન – પદો ઓછા કરી ઉચ્ચારણ કરવું. (૨૫) વિનયહીન – વિરામ-રહિત ઉચ્ચારણ કરવું. (ર) ઘોષહીન – ઉદાત્ત આદિ ઘોષ-રહિત ઉચ્ચારણ કરવું. (૨૭) યોગહીન – સંબંધ-રહિત ઉચ્ચારણ કરવું. (૨૮) સુક્ષુદત્ત – યોગ્યતાથી વધુ જ્ઞાન આપવું. (૨૯) દુદું-પ્રતિચ્છિત – જ્ઞાન સમ્યગ્માવથી ગ્રહણ ન કરવું. (૩૦) અકાળે સ્વાધ્યાય કરવો. (૩૧) કાળે સ્વાધ્યાય ન કરવો. (૩૨) અસ્વાધ્યાયની સ્થિતિમાં સ્વાધ્યાય કરવો. (૩૩) સ્વાધ્યાયની સ્થિતિમાં સ્વાધ્યાય ન કરવો.
विशेषावश्यक भाष्य,गाथा ८५६ : वाइद्धक्ख-रमेयं, वच्चासियवण्णविण्णासं।
विशेषावश्यक भाष्य, गाथा ८५६ : विविहसत्थपल्लवविमिस्सं।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org