SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ७. बारसंगविऊ बुद्धे सीससंघसमाउले । गामाशुगामं यंते से वि सावत्थिमागए ॥ ८. कोट्टगं नाम उज्जाणं तम्मी नयरमंडले । फासुए सिज्जसंथारे तत्थ वासमुवागए || ९. केसी कुमारसमणे गोयमे य महायसे । ओवि तत्थ विहरिं अल्लीणा सुसमाहिया ॥ १०. उभओ सीससंघाणं संजयाणं तवस्सिणं । तत्थ चिंता समुप्पन्ना गुणवंताण ताइणं ॥ ११. रिसो वा इमो धम्मो ? इमो धम्मो व केरिसो ? । आयारधम्मपणही इमा वा सा व केरिसी ? ॥ १२. चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ । सिओ वद्धमाण पासेण य महामुनी ॥ १३. अचेलगो य जो धम्मो जो इमो संतरुत्तरो । एगकज्जपवन्त्राणं विसेसे किं नु कारणं ? ॥ Jain Education International द्वादशांगविद् बुद्धः शिष्यसंघसमाकुलः । ग्रामानुग्रामं रीयमाणः सोऽपि श्रावस्तीमागतः । । कोष्ठकं नामोद्यानं तस्मिन् नगरमण्डले । स्पर्शके शय्यासंस्तारे तत्र वासमुपागतः । केशी कुमारश्रमणः गौतमश्च महायशाः । उभावपि तत्र व्यहाम् आलीनौ सुसमाहितौ ।। उभयोः शिष्यसङ्घानां संयतानां तपस्विनाम् । तत्र चिन्ता समुत्पन्ना त्राणाम् ।। ૫૬૪ कीदृशो वायं धर्म: ? अयं धर्मो वा कीदृश: ? | आचारधर्मप्रणिधिः अयं वा स सा कीदृश: ? ।। चातुर्यामश्च यो धर्मः योऽयं पंचशिक्षितः । देशितो वर्धमानेन पार्श्वेन च महामुनिना ।। अचेलकश्च यो धर्मः योऽयं सान्तरोत्तरः । एककार्यप्रपन्नयोः विशेषे किन्नु कारणम् ? ।। अध्ययन- २३ : सो 9-93 ७. तेखो बार संगोना भागअर अने बुद्ध हता. शिष्यસંઘ વડે પરિવેષ્ટિત થઈ ગ્રામાનુગ્રામ વિહાર કરતાંકરતાં તેઓ પણ શ્રાવસ્તીમાં આવી પહોંચ્યા. ૮. તે નગરની નજીકના ભાગમાં ‘કોષક’ નામે ઉઘાન હતું. ત્યાં જીવ-જંતુ રહિત શય્યા અને સંસ્તારક સ્વીકારી તેઓએ વાસ કર્યો. ૯. કુમાર-શ્રમણ કેશી અને મહાન યશસ્વી ગૌતમબંને ત્યાં વિહાર કરી રહ્યા હતા. તેઓ આત્મલીન અને મનની સમાધિથી સમ્પન્ન હતા." १०. ते अंनेनो शिष्य-समूह ने संयत, तपस्वी, गुणवान અને ત્રાયી હતો— ના મનમાં એક વિચાર ઉત્પન્ન થયો. ૧૧.આ આપણો ધર્મ કેવો છે ? અને આ ધર્મ કેવો છે ? આચાર-ધર્મની આપણી આ વ્યવસ્થા કેવી છે ? અને ते तेमनी देवी छे ? ૧૨ .જે ચાતુર્યામ-ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વ કર્યું છે અને આ જે પંચ-શિક્ષાત્મક-ધર્મ છે, તેનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. ૧૩.મહામુનિ વર્ધમાને જે આચાર-ધર્મની વ્યવસ્થા કરી છે તે અચેલક છે અને મહામુનિ પાર્શ્વ જે આ આચારધર્મની વ્યવસ્થા કરી છે તે સાન્તર (આંતર વસ) તથા (उत्तर (उत्तरीय वस्त्र) छे. ११ भ्यारे आपले खेड ४ ઉદ્દેશ્ય માટે નીકળ્યા છીએ તો પછી આ ભેદનું કારણ शुंछे ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy