________________
ઉત્તરઝયણાણિ
૮૧૮
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૭
ઉક્ત વિવરણ સમવાયાંગ (સમવાય ૩૦)ના આધારે છે. દશાશ્રુતસ્કંધ (દશા ૯)માં પ્રથમ પાંચ સ્થાન સહેજ ફેરફાર સાથે મળે છે–
સમવાય
દશાશ્રુતસ્કન્યા
૩૭. સિદ્ધોના એકત્રીસ વગેરે-(અતિશય) ગુણો....માં (સિદ્ધારૂકુ) સિદ્ધોના એકત્રીશ આદિ-ગુણો આ પ્રમાણે છે–
(૧) આભિનિબોધિક જ્ઞાનાવરણનો ક્ષય, (૧૭) દર્શન-મોહનીયનો ક્ષય, (૨) શ્રુત જ્ઞાનાવરણનો ક્ષય,
(૧૮) ચારિત્ર-મોહનીયનો ક્ષય, (૩) અવધિ જ્ઞાનાવરણનો ક્ષય,
(૧૯) નરયિક આયુષ્યનો ક્ષય, (૪) મન:પર્યવ જ્ઞાનાવરણનો ક્ષય, (૨૦) તિર્યંચ આયુષ્યનો ક્ષય, (૫) કેવળજ્ઞાનાવરણનો ક્ષય,
(૨૧) મનુષ્ય આયુષ્યનો ક્ષય, (૬) ચક્ષુ જ્ઞાનાવરણનો ક્ષય,
(૨૨) દેવ આયુષ્યનો ક્ષય, (૭) અચક્ષુ દર્શનાવરણનો ક્ષય,
(૨૩) ઉચ્ચ ગોત્રનો ક્ષય, (૮) અવધિ દર્શનાવરણનો ક્ષય,
(૨૪) નીચ ગોત્રનો ક્ષય, (૯) કેવળ દર્શનાવરણનો ક્ષય,
(૨૫) શુભ નામનો ક્ષય, (૧૦) નિદ્રાનો ક્ષય,
(૨૬) અશુભ નામનો ક્ષય, (૧૧) નિદ્રા-નિદ્રાનો ક્ષય,
(૨૭) દાનાન્તરાયનો ક્ષય, (૧૨) પ્રચલાનો ક્ષય,
(૨૮) લાભાન્તરાયનો ક્ષય, (૧૩) પ્રચલા-પ્રચલાનો ક્ષય,
(૨૯) ભોગાન્તરાયનો ક્ષય, (૧૪) સ્વનદ્ધિનો ક્ષય,
(૩૦) ઉપભોગાનરાયનો ક્ષય, (૧૫) સાતવેદનીયનો ક્ષય,
(૩૧) વીર્યાન્તરાયનો ક્ષય. (૧૬) અસતાવેદનીયનો ક્ષય, જુઓ – સમવાઓ, સમવાય ૩૧. આચારાંગમાં સિદ્ધોના ગુણો આ રીતે બતાવવામાં આવ્યા છે* : માથાશે, બા ૨૨૭-૨૨૫ :
ण तित्ते, ण कडुए, ण कसाए, ण अंबिले, ण महुरे। से ण दीहे, ण हस्से, ण वट्टे, ण तंसे, ण चउरंसे, ण
પ વ ડે, મ, મંત્રે !
ण लहुए, ण सीए, ण उण्हे, ण णिद्धे, ण लुक्खे। ण किण्हे, ण णीले, ण लोहिए, ण हालिद्दे, ण सुकिल्ले।
II દે છે ! ण सुरभिगंधे, ण दुरभिगंधे।
ण इत्थी, ण पुरिसे, ण अन्नहा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org