________________
ચરણ-વિધિ
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૮
પાંચ સંસ્થાન રહિત. સંસ્થાન આ છે – (૧) દીર્ધ-હસ્ય, (૨) વૃત્ત, (૩) ત્ર્યમ્ર, (૪) ચતુરસ અને (પ) પરિમંડલ. પાંચ વર્ણ રહિત. વર્ણ આ પ્રમાણે છે– (૬) કૃષ્ણ, (૭) નીલ, (૮) લોહિત, (૯) હારિદ્ર અને (૧૦) શુક્લ. બે ગંધ રહિત. ગંધ આ છે – (૧૧) સુરભિ ગંધ અને (૧૨) દુરભિગંધ
પાંચ રસ રહિત. રસ આ છે – (૧૩) તિક્ત, (૧૪) ટુક, (૧૫) કષાય, (૧૬) આમ્લ અને (૧૭) મધુર.
આઠ સ્પર્શ રહિત. સ્પર્શ આ છે – (૧૮) કર્કશ, (૧૯) મૃદુ, (૨૦) લઘુ, (૨૧) ગુરુ, (૨૨) શીત, (૨૩) ઉષ્ણ, (૨૪) સ્નિગ્ધ અને (૨૫) રુલ.
(૨૬) અકાય, (૨૭) અરુહ અને (૨૮) અસંગ.
ત્રણ વેદ રહિત. વેદ આ છે – (૨૯) સીવેદ, (૩૦) પુરુષવેદ અને (૩૧) નપુંસકવેદ.
શાન્ત્યાચાર્યે બન્ને પ્રકાર માન્ય કર્યા છે.
૩૮. બત્રીસ યોગ-સંગ્રહો...માં (ગોળેવુ)
મન, વચન અને કાયાના વ્યાપારને ‘યોગ’ કહે છે. અહીં પ્રશસ્ત યોગો જ ગ્રહણ કરવામાં આવ્યા છે. યોગ-સંગ્રહનો અર્થ છે. ‘પ્રશસ્ત યોગોનું એકત્રીકરણ'. તે બન્નીશ છે
૮૧૯
–
Jain Education International
(૧) આલોચના – શિષ્ય દ્વારા ગુરુપાસે પોતાના દોષ અંગે નિવેદન
(૨) શિષ્ય દ્વારા આલોચિત દોષો પ્રગટ ન કરવા.
(૩) આપત્તિમાં દૃઢ-ધર્મિતા.
(૪) અનિશ્રિતોપધાન – બીજાની સહાયતા વિના જ તપઃકર્મ કરવું.
(૫) શિક્ષા – શાસ્ત્રોનું પઠન-પાઠન.
(૬) નિષ્પતિકર્મતા – શરીરની સારસંભાળ ન લેવી.
(૭) અજ્ઞાનતા – પોતાની તપશ્ચર્યા વગેરેને ગુપ્ત રાખવી.
(૮) અલોભતા.
(૯) તિતિક્ષા - પરીષહ આદિ પર વિજય.
(૧૦) આર્જવ – ઋજુભાવ.
(૧૧) શુચિ -- સત્ય અને સંયમ.
(૧૨) સમ્યક્ દૃષ્ટિ – સમ્યગ્-દર્શનની શુદ્ધિ.
(૧૩) સમાધિ – ચિત્ત-સ્વાસ્થ્ય.
(૧૪) આચારોપગત – માયા-રહિત થવું.
(૧૫) વિનયોપગત - માન-રહિત થવું.
(૧૬) ધૃતિમતિ – અદીનતા. (૧૭) સંવેગ – મોક્ષની અભિલાષા.
(૧૮) પ્રણિધિ – માયાશલ્ય રહિત થવું. ૧૯. વૃવૃત્તિ, પત્ર ૬૭ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org