SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવવિભક્તિ ૯૪૫ અધ્યયન-૩૬: ટિપ્પણ ૨૭ ૪. આસુરી ભાવનાના પ્રકારઉત્તરાધ્યયન મૂલારાધના પ્રવચનસારોદ્ધાર (૧) અનુબદ્ધ રોષ પ્રસર અને (૧) અનુબંધ રોષ વિગ્રહ સંસક્ત તપ, (૧) સદા વિગ્રહશીલતા, (૨) નિમિત્ત પ્રતિસેવના. (૨) નિમિત્ત પ્રતિસેવના, (૨) સંસક્ત તપ, (૩) નિષ્કપતા અને (૩) નિમિત્ત થન (૪) નિરyતાપ.૧ (૪) નિષ્કપતા અને (૫) નિરનુકંપતા. અનુબદ્ધ રોષ પ્રસર– સદા વિગ્રહ કરતાં રહેવું, પ્રમાદ થઈ જવા છતાં પણ અનુતાપ ન કરવો, ક્ષમાયાચના કરી લેવા છતાં પણ પ્રસન્ન ન થવું. નિમિત્ત પ્રતિસેવના – નિમિત્તોનો પ્રયોગ કરવો. અનુબંધ રોષ વિગ્રહ સંસક્ત તપ – અવ્યવચ્છિન્ન ક્રોધ અને કલયુક્ત તપ કરવું.” સંસક્ત તપ – આહાર વગેરેમાં પ્રતિબદ્ધ થઈ તેમની પ્રાપ્તિ માટે તપ કરવું." ૫. સમ્મોહા ભાવનાના પ્રકાર– ઉત્તરાધ્યયન મૂલારાધના પ્રવચનસારોદ્ધાર (૧) શસ્ત્ર-ગ્રહણ, (૧) ઉન્માર્ગ-દશના, (૧) ઉન્માર્ગ-દેશના, (૨) વિષ-ભક્ષણ, (૨) માર્ગ-દૂષણા અને (૨) માર્ગ-દૂષણ (૩) જાતે આગમાં સળગી જવું. (૩) માર્ગ-વિપ્રતિપત્તિ." (૩) માર્ગ-વિપ્રતિપત્તિ, (૪) પાણીમાં ડૂબી મરવું અને (૪) મોહ અને (૫) મર્યાદાથી વધુ ઉપકરણો રાખવાં (૫) મોહ-જનન. શસ્ત્ર-ગ્રહણ-શસ્ત્ર-ગ્રહણ વગેરે કાર્યોથી ઉન્માર્ગની પ્રાપ્તિ અને માર્ગની હાનિ થાય છે. આ સમ્મોહા ભાવના છે. ૧. એજન, રૂા ૧૮રૂ : अणुबंधरोसविग्गहसंसत्ततवो णिमित्तपडिसेवी । णिक्किविणणिरणुतावी, आसुरिअं भावणं कुणदि ॥ ૨. પ્રવચનસારો દ્વાર, જાથા ૬૪, : सइविग्गहसीलतं, संसत्ततवो निमित्तकहणं च । निक्किवयावि य अवरा, पंचमगं पिरणुकंपत्तं ॥ ૩. વૃહત્ત, પત્ર ૭૨૨ : અનુદ્ધ-સન્તતિ:, ઈ: ? अव्यवच्छिन्नो रोषस्य क्रोधस्य प्रसरो-विस्तारोऽस्येति अनुबद्धरोषप्रसरः, सदा विरोधशीलतया पश्चादननुतापितया क्षमणादावपि प्रसत्त्यप्राप्त्या वेत्यभिप्रायः।। मूलाराधना, विजयोदया, पृ. ४०१ : रोषश्च विग्रहश्च रोषविग्रही अनुबंधेन रोषविग्रही अनुबंधरोषविग्रहाभ्यां संसक्तं संबद्धं अनुबंधरोषविग्रहसंसक्तं तपो यस्य स તથf: | ૫. પ્રવનોદ્ધાર વૃત્તિ, પત્ર ૨૮૨ : સંસી –મદાં रोपधिशय्यादिषु सदा प्रतिबद्धभावस्य आहाराद्यर्थमेव च तपः-अनशनादितपश्चरणं संसक्ततपः । મૂનારાધના રૂા ૬૮૪ : उम्मग्गदेसणो मग्गदूसणो मग्गविप्पडिवणी य। मोहेण य मोहितो, समोहं भावणं कुणइ ॥ प्रवचनसारोद्धार, गाथा ६४६ : उम्मग्गदेसणा, मग्गदूसणं मग्गविपडिवित्ती य । मोहो य मोहजणणं, एवं सा हवइ पंचविहा ।। बृहवृत्ति, पत्र ७११ : संक्लेशजनकत्वेन शस्त्रग्रहणादीनामनन्तभवहेतुत्वात्, अनेन चोन्मार्गप्रतिपत्त्या मार्गविप्रतिपत्तिराक्षिप्ता, तथा चार्थतो मोही भावनोक्ता। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy