SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૯૪૬ અધ્યયન-૩૬ : ટિપ્પણ ૨૭ ઉન્માર્ગ-દેશના – મિથ્યાદર્શન ને અવ્રતનો ઉપદેશ. માર્ગ-દૂષણ – માર્ગમાં દોષો દર્શાવવા, જેમ કે – જ્ઞાનથી જ મોક્ષ થાય છે, દર્શન અને ચારિત્રની શું જરૂર છે? ચારિત્રથી જ મોક્ષ થાય છે, જ્ઞાનની શું જરૂર ?' માર્ગ-વિપ્રતિપત્તિ – જ્ઞાન, દર્શન અને ચારિત્ર મોક્ષનો માર્ગ નથી—એવું માનવું અથવા તે ત્રણેથી પ્રતિકૂળ આચરણ કરવું. મોહ–ગૂઢતમ તત્ત્વોમાં મૂઢ બની જવું અથવા ચારિત્ર-શૂન્ય તીર્થિકોનું ઐશ્વર્ય જોઈ લલચાઈ જવું. મોહ-જનન–સ્વભાવની વિચિત્રતા કે કપટવશ બીજી વ્યક્તિઓમાં મોહ પેદા કરવો.’ ઉત્તરાધ્યયનમાં આ પાંચ ભાવનાઓના પ્રકારો કંઈક ઓછા છે. મૂલારાધનામાં તેનાથી વધુ છે અને પ્રવચનસારોદ્ધારમાં પૂરા પચ્ચીસ છે અર્થાતુ પ્રત્યેક ભાવનાના પાંચ પાંચ પ્રકાર છે. પાદ-ટિપ્પણમાં ઉદ્ધત મુલારાધનાની ગાથાઓ ઉપરથી એ ખૂબ જ સ્પષ્ટ થાય છે કે પ્રારંભકાળે શ્વેતાંબર અને દિગંબર સાહિત્યમાં અત્યધિક સામીપ્ય રહ્યું છે. ૧. मूलाराधना, विजयोदया, पृ. ४०२ : मार्गस्य दूषणं नाम ज्ञानादेव मोक्षः किं दर्शनाचारित्राभ्यां ? चारित्रमेवोपयः किं ज्ञानेनेति कथयन्मार्गस्य दूषको મવતિના એજન, પૃ. ૪૦૨: લૈત્રયાત્મ વિપ્રતિપન્ન ષ न मुक्तेर्मार्ग इति यस्तद्विरुद्धाचरणः । प्रवचनसारोद्धार वृत्ति, पत्र १८३ : निकाममुपहतमतिः सन्नतिगहनेषु ज्ञानादिविचारेषु यन्मुह्यति यच्च परतीर्थिकसम्बन्धिनी नानाविधां समृद्धिमालोक्य मुह्यति स संमोहः। એજન, પત્ર ૨૮૩ : તથા વાવેન પટેન વા दर्शनान्तरेषु परस्य मोहमुत्पादयति तन्मोहजननम् । ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy