________________
ઉત્તરઝયણાણિ
મન્ત્રયોગ–મંત્ર તથા તે સંબંધી દ્રવ્યોનો પ્રયોગ કરવો.
મન્ત્રાભિયોગ—કુંવારિકા વગેરે પાત્રોમાં ભૂતનો આવેશ પેદા કરવો.
ભૂતિ-કર્મ– રાખ, માટી અથવા દોરા વડે મકાન, શરી૨ વગેરેને વીંટવા. બાળકોની રક્ષા માટે ભભૂતિનો પ્રયોગ કરવો અથવા ભૂતોની ક્રીડા દર્શાવવી તે પણ ભૂતિ-કર્મ કહેવાય છે.
કૌતુક—અકાળ-વૃષ્ટિ વગેરે આશ્ચર્યજનક કરતબ બતાવવા અથવા વશીકરણ વગેરેનો પ્રયોગ કરવો.૫ બાળકો તથા બીજા કોઈની રક્ષા માટે સ્નાન, હાથ ફેરવવો વગેરે ક્રિયાઓ કરવી.
પ્રશ્ન—બીજાઓની પાસે લાભ-અલાભ વગેરે વિષયમાં પ્રશ્ન કરવો અથવા પોતાની મેળે અંગુઠા, દર્પણ વગેરેમાં ભૂત કે ભવિષ્ય જાણવાનો પ્રયત્ન કરવો.
૧.
૨.
૩.
૪.
૫.
વિજયોદયામાં ‘માયી’ નો અવર્ણવાદીની જેમ જ્ઞાન, કેવલી, ધર્માચાર્ય અને સર્વ સાધુ એ બધા સાથે સંબંધ જોડવામાં આવ્યો છે.૧૧
૬.
પ્રશ્નાપ્રશ્ન—સ્વપ્રમાં વિદ્યા દ્વારા કથિત શુભાશુભ બીજાઓને બતાવવું.
નિમિત્ત–નિમિત્તોનો પ્રયોગ કરવો.
૩. કિક્વિષિકી ભાવનાના પ્રકાર– ઉત્તરાધ્યયન
(૧) જ્ઞાનનો અવર્ણવાદ, (૨) કૈવલીનો અવર્ણવાદ,
(૩) ધર્માચાર્યનો અવર્ણવાદ, (૪) સંઘનો અવર્ણવાદ અને (૫) માયા
बृहद्वृत्ति, पत्र ७१० : 'मंतायोगं' ति सूत्रत्वान् मन्त्राश्च योगाश्च - तथाविधद्रव्यसम्बन्धा मंत्रयोगं ।
૯૪૪
મૂલારાધના
(૧) જ્ઞાનની વંચના અને અવર્ણવાદ, (૨) કેવલીની વંચના અને અવર્ણવાદ, (૩) ધર્માચાર્યની પંચના અને અવર્ણવાદ અને (૪) સર્વ સાધુઓની વંચના અને અવર્ણવાદ.
मूलाराधना दर्पण, पृ. ४०० : मंत्राभियोगः कुमार्यादिपात्रे भूतावेशकरणम् ।
(ક) વૃત્તવૃત્તિ, પત્ર ૭૨૦ : 'મૂર્ત્યા' મમનોપનક્ષ--- त्वान्मृदा सूत्रेण वा कर्म-रक्षार्थं वसत्यादेः परिवेष्टनं ભૂતિમ્ ।
(ખ) પ્રવસનસારોદ્વાર વૃત્તિ, પત્ર ૮૨ ।
मूलाराधना दर्पण, पृ. ४०० : भूदीकम्मं बालादीनां रक्षार्थं भूतिकर्म भूतिक्रीडनकं वा ।
मूलाराधना दर्पण, पृ. ४०० : तत्र बालादीनां रक्षादिकरणनिमित्तं स्त्रपनकरभ्रमणाभिमन्त्रणथुक्करणधूपदानादि यत्क्रियते तत्कौतुकम् ।
प्रवचनसारोद्धार वृत्ति, पत्र १८१ : तत्र बालादीनां रक्षादिकरणानिमित्तं स्त्रपनकरभ्रमणाभिमन्त्रणथुक्करणधू
Jain Education International
૭.
અધ્યયન-૩૬ : ટિપ્પણ ૨૭
૮.
.
૯.
પ્રવચનસારોદ્વાર
(૧) જ્ઞાનનો અવર્ણવાદ,
(૨) કેવલીનો અવર્ણવાદ, (૩) ધર્માચાર્યનો અવર્ણવાદ, (૪) સંઘનો અવર્ણવાદ અને
(૫) માયા
For Private & Personal Use Only
पदानादि यत्क्रियते तत्कौतुकम् ।
એજન, પત્ર ૧૮૨ : યત્ પરમ્ય પાવૈ નામાનામાવિ પૃચ્ચત स्वयं वा अंगुष्ठदर्पणखड्गतोयादिषु दृश्यते स प्रश्नः । એજન, પત્ર ૮૬, ૮૨ : સ્વને સ્વયં વિદ્યયા થિત घण्टिकाद्यवतीर्णदेवतया वा कथितं सत् यदन्यस्मै शुभाशुभजीवितमरणादि परिकथयति स प्रश्नाप्रश्नः । મૂત્તારાધના, રૂ। ૧૮o :
णाणस्स केवलणं, धम्मस्साइरिय सव्वसाहूणं । माझ्य अवण्णवादी, खिब्भिसियं भावणं कुणइ || ૧૦. પ્રવચનમારોદ્ધાર, ગાથા ૬૪રૂ :
सुयाण केवलणं, धम्मायरियाण संघ साहूणं । माई अवण्णवाई, किव्विसियं भावणं कुणइ ॥ ૧૧. પૂજારાધના, વિનયોદ્યા, પૃ. ૩૧૧ :
माई अव्वण्णवादी इत्येताभ्यां प्रत्येकं संबन्धनीयम् ।
www.jainelibrary.org