________________
સમ્યક્ત-પરાક્રમ
૭૦૩
અધ્યયન-૨૯: આમુખ
(૪) અભય (સૂ૦૧૫). સ્વાધ્યાયનું ફળ :
(૧) જ્ઞાનાવરણ-કર્મનો વિલય (સૂડ૧૯). વાચના-અધ્યાપનનાં ફળ : (૧) નિર્જરા–સંસ્કાર-ક્ષય. (૨) શ્રુતની અનાશાતના–જ્ઞાનનો વિનય. (૩) તીર્થ-ધર્મનું અવલંબન-ધર્મ-પરંપરાની અવિચ્છિન્નતા. (૪) ચરમ-સાધ્યની ઉપલબ્ધિ. (સૂ૨૦) પ્રતિપ્રશ્નનાં ફળ : (૧) સૂત્ર, અર્થ અને તદુભયની વિશુદ્ધિ-સંશય, વિપર્યય વગેરેનું નિરાકરણ. (૨) કાંક્ષા-મોહનીય કર્મનો વિચ્છેદ. (સૂર૧) પરાવર્તનનાં ફળ : (૧) મૃતની પુષ્ટિ અને વિસ્મૃતની યાદ, (૨) વ્યંજન-લબ્ધિ– પદાનુસારિણી-બુદ્ધિનો વિકાસ. અનુપ્રેક્ષાનાં ફળ : (૧) દઢ કર્મનું શિથિલીકરણ, દીર્ઘકાલીન કર્મ-સ્થિતિનું સંક્ષેપીકરણ અને તીવ્ર અનુભાવનું મંદીકરણ. (૨) અસાત-વેદનીય કર્મનો અનુપચય. (૩) સંસારમાંથી શીધ્ર મુક્તિ (સૂ૨૩) ધર્મ-કથાનાં ફળ : (૧) નિર્જરા. (૨) પ્રવચન-ધર્મ-શાસનની પ્રભાવના. (૩) કુશળ કર્મોનું અર્જન. (સૂર૪) શ્રુતારાધનાનાં ફળ : (૧) અજ્ઞાનનો ક્ષય. (૨) ક્લેશ-હાનિ. (સૂ૨૫) મનને એકાગ્ર કરવાનું ફળ :
(૧) ચિત્ત-નિરોધ. (સૂર૬) સંયમનું ફળ :
(૧) અનાશ્રવ–આશ્રવ-નિરોધ. (સૂક૨૭) તપનું ફળ : (૧) વ્યવદાન-કર્મ-નિર્જરા. (સૂ૨૮) વ્યવદાનનાં ફળ : (૧) અક્રિયા-પ્રવૃત્તિ-નિરોધ. (૨) સર્વ-દુઃખ-મુક્તિ. (સૂ૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org