SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝષણાણિ ૭૦૪ અધ્યયન-૨૯: આમુખ સુખ-સ્પૃહી ત્યજવાનાં ફળ : (૧) અનુત્સુક મનોભાવ. (૨) અનુકંપાપૂર્ણ મનોભાવ. | (૩) પ્રશાંતતા. (૪) શોકરહિત મનોભાવ. (૫) ચારિત્રને વિકૃત કરનાર મોહનો વિલય. (સૂ૩૦) અપ્રતિબદ્ધતા-માનસિક અનાસક્તિનાં ફળ : (૧) નિઃસંગતા–નિર્લેપતા. (૨) ચિત્તની એકાગ્રતા. (૩) પ્રતિપળ અનાશક્તિ. (સૂ૩૧) વિવિક્ત શયનાસનનાં ફળ : (૧) ચારિત્રની સુરક્ષા. (૨) વિવિક્ત-આહાર-વિકૃતિ-રહિત ભોજન. (૩) નિસ્પૃહતા. (૪) એકાંત રમણ. (૫) કર્મ-ગ્રંથિનો મોક્ષ. (સૂ૩૨) વિનિવર્નના–વિષયોમાંથી મનને વાળી લેવાનાં ફળ : (૧) પાપાચરણ પ્રત્યે અનુત્સાહ. (ર) અશુભ સંસ્કારોના વિલયનો પ્રયત્ન. (૩) સંસારની પાર-પ્રાપ્તિ. (સૂ૩૩) સંભોજ (મંડલી-ભોજન)-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) પરાવલંબનમાંથી મુક્તિ. (૨) પ્રવૃત્તિઓનું મોક્ષ તરફ કેન્દ્રીકરણ. (૩) પોતાના લાભમાં સંતુષ્ટિ અને પરલાભ પ્રત્યે નિસ્પૃહતા. (૪) બીજી સુખ-શયાની પ્રાપ્તિ. (સૂ૩૪) ઉપધિ-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) પ્રતિલેખના વગેરે વડે થનારી સ્વાધ્યાયની ક્ષતિમાંથી બચાવ. (૨) વસ્ત્રની અભિલાષામાંથી મુક્તિ. (૩) ઉપધિ વિના થનાર સંક્લેશનો અભાવ. (સૂ૩૫) આહાર-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) જીવવાના મોહમાંથી મુક્તિ. (૨) આહાર વિના થનાર સંક્લેશનો અભાવ. (સૂ૩૬) કષાય-પ્રત્યાખ્યાનનાં ફળ : (૧) વીતરાગતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy