________________
ઉત્તરઝયણાણિ
૦૦૨
અધ્યયન-૨૯: આમુખ
ચતુર્વિશતિ-સ્તવનાં ફળ :
(૧) દર્શનની વિશુદ્ધિ (સૂ૦૧૦) વંદનાનાં ફળ : (૧) નીચ ગોત્ર-કર્મનો ક્ષય અને ઉચ્ચ ગોત્ર-કર્મની પ્રાપ્તિ. (૨) સૌભાગ્ય–લોકપ્રિયતા. (૩) અનુલ્લંઘનીય આજ્ઞાની પ્રાપ્તિ. (૪) અનુકૂળ પરિસ્થિતિ. (સૂ૦૧૧) પ્રતિક્રમણનાં ફળ : (૧) વ્રતમાં થનારા છેદોનો નિરોધ. (૨) ચારિત્રનાં કલંકોનું પરિમાર્જન. (૩) આઠ પ્રવચન-માતાઓ પ્રત્યે જાગરૂકતા. (૪) અમૃથક્વ-સંયમલીનતા. (૫) માનસિક નિર્મળતા સૂડ૧૨). કાયોત્સર્ગનાં ફળ : (૧) અતિચારનું વિશોધન. (૨) હૃદયની સ્વસ્થતા અને ભારહીનતા. (૩) પ્રશસ્ત-ધ્યાનની ઉપલબ્ધિ (સૂ૦૧૩). પ્રત્યાખ્યાનનાં ફળ :
(૧) આશ્રવ-નિરોધ (સૂ૦૧૪) સ્તવ-સ્તુતિ-મંગલનાં ફળ : (૧) બોધિ-લાભ. (૨) અંત-ક્રિયા–મુક્તિ. (૩) સ્વર્ગ-ગમન સૂc૧૫) કાલ-પ્રતિલેખનાનું ફળ :
(૧) જ્ઞાનવરણ-કર્મનો વિલય (સૂડ૧૬). પ્રાયશ્ચિત્તકરણનાં ફળ : (૧) પાપ-કર્મનું વિશોધન. (૨) દોષ-વિશુદ્ધિ. (૩) માર્ગ અને માર્ગ-ફળ – જ્ઞાનની પ્રાપ્તિ. (૪) આચાર અને આચારફળ–આત્મ-સ્વતંત્રતાની આરાધના. (સૂ)૧૬) ક્ષમાયાચનાનાં ફળ : (૧) આલાદપૂર્ણ મનોભાવ. (૨) સહુ તરફ મૈત્રીભાવ. (૩) મનની નિર્મળતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org