________________
ઉત્તરન્નયણાણિ
८८४
अध्ययन-3५ : दो ७-१४
૭. પરમ સંયત ભિક્ષુ પ્રાસુક, અનાબાધ અને સ્ત્રીઓના
ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે.
फासुयम्मि अणाबाहे इत्थीहिं अणभिदुए। तत्थ संकप्पए वासं भिक्खू परमसंजए॥
प्रासुके अनाबाधे स्त्रीभिरनभिद्रुते। तत्र संकल्पयेद् वासं भिक्षुः परमसंयतः ॥
न सयं गिहाई कुज्जा णेव अन्नेहिं कारए। गिहकम्मसमारंभे भूयाणं दीसई वहो ॥
न स्वयं गृहाणि कुर्वीत नैव अन्यैः कारयेत्। गृहकर्मसमारम्भे भूतानां दृश्यते वधः ॥
८-८.भिक्षुन पोते. ५२ जनावे नवी पासेजनावरावे.
गृह-निमान समारंभ (प्रवृत्ति)मां वो - स અને સ્થાવર, સૂક્ષ્મ અને બાદર- નો વધ જોવા મળે છે. એટલા માટે સંયત ભિક્ષુ ગૃહ સમારંભનો પરિત્યાગ
१३.
तसाणं थावराणं च सुहमाणं बायराण य। तम्हा गिहसमारंभं संजओ परिवज्जए॥
त्रसानां स्थावराणां च सूक्ष्माणां बादराणां च तस्माद् गृहसमारम्भ संयतः परिवर्जयेत् ॥
૧૦.ભક્ત-પાન રાંધવા કે રંધાવવામાં હિંસા થાય છે, આથી
પ્રાણો અને ભૂતોની દયા માટે ભિક્ષ ન રાંધે, કેન રંધાવે.
तहेव भत्तपाणेसु पयण पयावणेसुय। पाणभूयदयट्ठाए न पये न पयावए॥
तथैव भक्तपानेषु पचनापाचनेषु च। प्राणभूतदयार्थ न पचेत् न पाचयेत् ॥
११. जलधन्ननिस्सिया जीवा
पुढवीकट्ठनिस्सिया। हम्मति भत्तपाणेसु तम्हा भिक्खू न पायए॥
जल-धान्य-निश्रिता जीवाः पृथिवीकाष्ठनिश्रिताः । हन्यन्ते भक्तपानेषु तस्माद् भिक्षुर्न पाचयेत् ॥
११.मोन मने पानना राघवामा पा९ मने मनाना
આશ્રિત તથા પૃથ્વી અને કાષ્ઠના આશ્રિત જીવોનું હનન થાય છે, એટલા માટે ભિક્ષુ ન રંધાવે.
१२. विसप्पे सव्वओधारे
बहुपाणविणासणे। नत्थि जोइसमे सत्थे तम्हा जोइं न दीवए ।
विसर्पत् सर्वतोधारं बहुप्राणिविनाशनम्। नास्ति ज्योतिःसमं शस्त्रं तस्माज्ज्योतिर्न दीपयेत् ॥
૧૨.આગ ફેલાઈ જવાના સ્વભાવવાળી, બધી બાજુએ
ધારવાળી અને ઘણા જીવોનો વિનાશ કરનારી હોય છે. તેના જેવું બીજું કોઈ શસ્ત્ર નથી હોતું. એટલા માટે ભિક્ષુ તે ન સળગાવે.
१३. हिरण्णं जायरूवं च
मणसा वि न पत्थए। समलेट्टकंचणे भिक्खू विरए कयविक्कए॥
हिरण्यं जातरूपं च मनसाऽपि न प्रार्थयेत् । समलेष्टुकांचनो भिक्षुः विरतः क्रयविक्रयात् ॥
૧૩,ક્રય અને વિક્રયથી વિરત બનેલ, માટીના ઢેફા અને
સોનાને સરખાં સમજનાર ભિક્ષુ સોના અને ચાંદીની મનમાં પણ ઈચ્છા ન કરે.
१४. किणंतो कइओ होइ क्रीणन् कयिको भवति
विक्तिकणंतो य वाणिओ। विक्रीणन् च वाणिजः । कयविक्कयम्मि वद॒तो क्रयविक्रये वर्तमानः भिक्ख न भवइ तारिसो॥ भिक्षुर्न भवति तादृशः ॥
૧૪.વસ્તુને ખરીદનારો ક્રયિક હોય છે અને વેચનારો વણિક.
ક્રય અને વિક્રયમાં વર્તન કરનાર ભિક્ષુ તેવો નથી હોતો -उत्तम भिक्षु नथी होतो.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org