SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ અનગાર-માર્ગ-ગતિ ८८५ અધ્યયન-૩૫: શ્લોક ૧૫-૨૧ १५. भिक्खियव्वं न केयव्वं भिक्षितव्यं न केतव्यं भिक्खुणा भिक्खवत्तिणा। भिक्षुणा भैक्षवृत्तिना । कयविक्कओ महादोसो क्रयविक्रयो महान् दोषो भिक्खावत्ती सुहावहा॥ भिक्षावृत्तिः सुखावहा ॥ ૧૫.ભિક્ષા-વૃત્તિવાળા ભિક્ષુએ ભિક્ષા-પ્રવૃત્તિ જ કરવી ओगे, य-विजयन जय-विश्य महान होप.छे. ભિક્ષા-વૃત્તિ સુખ આપનારી છે. १६. समुयाणं उंछमेसिज्जा जहासुत्तमणिदियं । लाभालाभम्मि संतुढे पिंडवायं चरे मुणी॥ समुदानमुछमेषयेत् यथासूत्रमनिन्दितम्। लाभालाभे सन्तुष्टः पिण्डपातं चरेत् मुनिः ॥ ૧૬ મુનિ સૂત્ર અનુસાર, અનિંદિત અને સામુદાયિક ઉછની એષણા કરે તે લાભ અને અલાભમાં સંતુષ્ટ રહી પિંડपात (मिक्षा)या ४३. १७. अलोले न रसे गिद्धे जिब्भादंते अमुच्छिए। न रसट्टाए भुजिज्जा जवणट्टाए महामुणी॥ अलोलो न रसे गृद्धो दान्तजिह्वोऽमूच्छितः। न रसाईं भुंजीत यापनार्थं महामुनिः ॥ ૧ અલોલુપ, રસમાં અમૃદ્ધ, જીભનું દમન કરનાર અને અમૂછિત મહામુનિ રસ(સ્વાદ) માટે ન ખાય, પરંતુ જીવન-નિર્વાહ માટે ખાય. १८. अच्चणं रयणं चेव वंदणं पूयणं तहा। इड्डीसक्कारसम्माणं मणसा वि न पत्थए॥ अच रचनां चैव वन्दनं पूजनं तथा। ऋद्धिसत्कारसन्मानं मनसाऽपि न प्रार्थयेत् ॥ ૧૮.મુનિ અર્ચના, રચના (અક્ષત, મોતી વગેરેના સ્વસ્તિક जनावा - साथिया ५२१), ना, ५०, द्धि, સત્કાર અને સન્માનની મનથી પણ પ્રાર્થના ( अभिलाषा) न ४२. १९. सुक्कझाणं झियाएज्जा अणियाणे अकिंचणे। वोसट्टकाए विहरेज्जा जाव कालस्स पज्जओ॥ शुक्लध्यानं ध्यायेत् अनिदानोऽकिंचनः। व्युत्सृष्टकायो विहरेत् यावत्कालस्य पर्ययः ॥ ૧૯ મુનિ શુક્લ ધ્યાન કરે. અનિદાન અને અકિંચન રહે. તે જીવનભર વ્યસૃષ્ટકાય (દહાધ્યાસથી મુક્ત) બની विहार ३. २०. निज्जूहिऊण आहारं कालधम्मे उवट्ठिए। जहिऊण माणुसं बोंदि पहू दुक्खे विमुच्चई ॥ नियूह्य आहारं कालधर्मे उपस्थिते। त्यक्त्वा मानुषं शरीरं प्रभुर्दुःखैर्विमुच्यते ॥ ૨૦.સમર્થ મુનિ કાળ-ધર્મ ઉપસ્થિત થતાં આહારનો પરિત્યાગ કરીને, મનુષ્ય શરીરને છોડીને દુ:ખોથી વિમુક્ત બની જાય છે.* २१. निम्ममो निरहंकारो वीयरागो अणासवो। संपत्तो केवलं नाणं सासयं परिणिव्वुए। निर्ममो निरहंकारो वीतरागोऽनाश्रवः । सम्प्राप्तः केवलं ज्ञानं शाश्वतं परिनिर्वृतः॥ ૨૧.મમકારથી શૂન્ય અને નિરહંકાર, વીતરાગ અને આશ્રવોથી રહિત મુનિ શાશ્વત કેવળજ્ઞાન પ્રાપ્ત કરી. પરિનિર્વત બની જાય છે- સર્વથા આત્મસ્થ થઈ જાય -त्ति बेमि। -इति ब्रवीमि। -माम . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy