________________
પ્રમાદસ્થાન
૮૩૫
अध्ययन-3२ : शो 43-५८
६३. रसेसु जो गिद्धिमुवेइ तिव्वं रसेषु यो गृद्धिमुपैति तीव्रां
अकालियं पावइ से विणासं। अकालिकं प्राप्नोति स विनाशम्। रागाउरे बडिसविभिन्नकाए रागातुरो बडिशविभिन्नकाय: मच्छे जहा आमिसभोगगिद्धे॥ मत्स्यो यथा आमिषभोगगृद्धः ॥
૬૩. મનોજ્ઞ રસોમાં તીવ્ર આસક્તિ કરે છે, તે અકાળે જે
विनाश पामेछ, वाशते भांस मावामा मृद्ध बनेल રાગાતુર મલ્યુ કાંટા વડે વીંધાઈ જાય છે.
६४.जे यावि दोसं समुवेइ तिव्वं यश्चापि दोषं समुपैति तीवं
तंसि क्खणे से उ उवेइ दुक्खं। तस्मिन् क्षणे स तूपैति दुःखम्। दुइंतदोसेण सएण जंतू दुर्दान्तदोषेण स्वकेन जन्तुः रसं न किंचि अवरज्झई से॥ रसोन किंचिद् अपराध्यति तस्य॥
૬૪.જે મનોજ્ઞ રસમાં તીવ્ર દ્વેષ કરે છે, તે પોતાના દુર્દમ
घोषथा ते ४ क्षणे: पामेछ.२स तेनो ओई अपराय ४२तो. नथी..
६५. एगतरत्ते रुइरे रसम्मि एकान्तरक्तो रुचिरे रसे
अतालिसे से कुणई पओसं। अतादृशे स करोति प्रदोषम् । दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बाल: न लिप्यई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ।।
૬૫.જે મનોહર રસમાં એકાન્ત અનુરક્ત રહે છે અને
અમનોહર રસમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુ:ખાત્મક પીડા પ્રાપ્ત કરે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી.
६६. रसाणुगासाणुगए य जीवे
चराचरे हिंसइणेगरूवे। चित्तेहि ते परितावेइ बाले पीलेइ अत्तद्वगुरू किलिटे॥
रसानुगाशानुगतश्च जीव: चराचरान् हिनस्त्यनेकरूपान् । चित्रैस्तान् परितापयति बाल: पीडयत्यात्मार्थगुरुः क्लिष्टः ।।
१६.मनोड२२सनी अभिसाप पायासनार पुरुष
અનેક પ્રકારના ત્રાસ-સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર તે ક્લેશ-યુક્ત અજ્ઞાની પુરુષ વિવિધ પ્રકારના ચરાચર જીવોને પરિતત અને પીડિત કરે છે.
६७. रसाणुवाएण परिग्गहेण
उप्यायणे रक्खणसन्निओगे। वए विओगे य कहिं सुहं से? संभोगकाले य अतित्तिलाभे॥
रसानुपातेन परिग्रहेण उत्पादने रक्षणसन्नियोगे। व्यये वियोगे च क्व सुखं तस्य? सम्भोगकाले च अतृप्तिलाभः ।।
૬૭.રસમાં અનુરાગ અને મમત્વનો ભાવ હોવાના કારણે
મનુષ્ય તેનું ઉત્પાદન, રક્ષણ અને વ્યાપાર કરે છે. તેનો વ્યય અને વિયોગ થાય છે. આ બધામાં તેને સુખ ક્યાં છે? અને વળી, તેના ઉપભોગ-કાળે પણ તેને અતૃપ્તિ જ રહે છે.
६८.रसे अतित्ते य परिगहे य
सत्तोवसत्तो न उवेइ तुढेि। अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥
रसे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम्। अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदत्ते अदत्तम् ।।
૬૮ જે રસમાં અતૃપ્ત હોય છે અને તેના પરિગ્રહણમાં
આસક્ત-ઉપસક્ત હોય છે, તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુઃખી અને લોભ-ગ્રસ્ત બની બીજાઓની રસવાળી વસ્તુઓ ચોરી લે છે.
६९. तण्हाभिभूयस्स अदत्तहारिणो तृष्णाभिभूतस्य अदत्तहारिणः
रसे अतित्तस्स परिग्गहे य। रसे अतृप्तस्य परिग्रहे च । मायामसं वड्डइ लोभदोसा मायामृषा वर्द्धते लोभदोषात् तत्थावि दुक्खा न विमुच्चई से॥ तत्रापि दुःखान विमुच्यते सः ॥
૬૯.તે તૃષ્ણા વડે પરાજિત થઈ ચોરી કરે છે અને રસ
પરિગ્રહમાં અતૃપ્ત રહે છે. અતૃપ્તિ-દોષને કારણે તેનાં માયા-મૃષામાં વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ २१॥ ७di ५५ ते दु:समांथा भुस्त यतो नथी..
७०. मोसस्स पच्छा य पुरत्थओ य मृषा पश्चाच्च परस्ताच्च पओगकाले य दुही दुरंते। प्रयोगकाले च दु:खी दुरन्तः। एवं अदत्ताणि समाययंतो एवमदत्तानि समाददानः रसे अतित्तो दुहिओ अणिस्सो॥ रसे अतृप्तो दुःखितोऽनिश्रः ॥
૭૦.અસત્ય બોલ્યાં પછી, પહેલાં અને બોલતી વેળાએ તે દુઃખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે. આ રીતે તે રસમાં અતૃપ્ત બની ચોરી કરતો કરતો દુ:ખી અને આશ્રયહીન બની જાય છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only