SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ८३६ અધ્યયન-૩૨ : શ્લોક ૫૯-૬૫ ७१. रसाणुरत्तस्स नरस्स एवं रसानुरक्तस्य नरस्यैवं कत्तो सुहहोज्ज कयाइ किंचि?। कुतः सुखं भवेत् कदापि किंचित्?। तत्थोवभोगे वि किलेसदुक्खं तत्रोपभोगेऽपि क्लेशदुःखं निव्वत्तई जस्सकए ण दुक्खं?॥ निवर्त्तयति यस्य कृते दुःखम् ।। ૭૧.રસમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથન અનુસાર ક્યારેય કશુંય સુખ પણ ક્યાંથી મળશે ? જે ઉપભોગ માટે તે दु: प्रात ४२.छे, ते उपभोगमा प सेश-दु:॥ (अतृप्तिनु दुः५) मुं २ छे. ७२. एमेव रसम्मि गओ पओसं उवेइ दुक्खोहपरंपराओ। पदचित्तो य चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे॥ एवमेव रसे गतः प्रदोषम् उपैति दुःखौधपरम्पराः । प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके | ૭૨. આ જ રીતે જે રસમાં દ્વેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક દુ:ખો પ્રાપ્ત કરે છે. પ્રષ-યુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનો બંધ કરે છે. તે જ પરિણામ-કાળે તેના માટે मनो सेतु बनेछ. ७३. रसे विरत्तो मणुओ विसोगो से विरक्तो मनुजो विशोकः । एएण दुक्खोहपरंपरेण । एतेन दुःखौघपरम्परेण । न लिप्पई भवमज्झे वि संतो न लिप्यते भवमध्येऽपि सन् जलेण वा पोक्खरिणीपलासं॥ जलेनेव पुष्करिणीपलाशम् ।। ૭૩.રસથી વિરક્ત મનુષ્ય શોક-મુક્ત બની જાય છે. જેવી રીતે કમલિનીનું પત્ર જળથી લિપ્ત થતું નથી, તેવી જ રીતે તે સંસારમાં રહીને અનેક દુ:ખોની પરંપરાથી લિપ્ત થતો નથી. ७४. कायस्स फासं गहणं वयंति तं रागहेउं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु समो य जो तेसु स वीयरागो॥ कायस्य स्पर्श ग्रहणं वदन्ति तं रागहेतुं तु मनोज्ञमाहुः । तं दोषहेतुममनोज्ञमाहुः समश्च यस्तेषु स वीतरागः ।। ७४.स्पर्श अयनो प्रात्य-विषयछ.४ स्पर्शरागनी हेतु હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શોમાં સમાન રહે છે, તે વીતરાગ सोय. ७५. फासस्स कायं गहणं वयंति स्पर्शस्य कायं ग्रहणं वदन्ति कायस्स फासं गहणं वयंति। कायस्य स्पर्श ग्रहणं वदन्ति । रागस्स हेउं समणुण्णमाहुरागस्य हेतुं समनोज्ञमाहुः दोसस्स हेउं अमणुण्णमाहु ॥ दोषस्य हेतुममनाज्ञमाहुः ।। ७५.51य स्पर्श- अह ४३.छ. स्पर्शायनो प्राय छ.४ સ્પર્શ રાગનો હેતુ હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં भावेछ. ७६. फासेसु जो गिद्धिमुवेइ तिव्वं स्पर्शेषु यो गृद्धिमुपैति तीवां अकालियं पावइ से विणासं। अकालिकं प्राप्नोति स विनाशम्। रागाउरे सीयजलावसन्ने रागातुरः शीतजलावसन्नः गाहग्गहीए महिसे वरणे ॥ ग्राहगृहीतो महिष इवारण्ये ॥ ६.४ मनोश स्पशोभित तीव्र आसक्ति २ , ते माणे જ વિનાશ પામે છે. જેવી રીતે મગર દ્વારા પકડાયેલો, વનના જળાશયના શીતળ જળના સ્પર્શમાં મગ્ન બનેલ રાગાતુર પાડો. ७७. जे यावि दोसं समुवेइ तिव्वं यश्चापि दोषं समुपैति तीव्र तंसि क्खणे से उ उवेइ दुक्खं। तस्मिन् क्षणे स तूपैति दुःखम्। दुइंतदोसेण सएण जंतू दुर्दान्तदोषेण स्वकेन जन्तुः न किंचि फासं अवरज्झई से॥ न किंचित् स्पर्शोऽपराध्यति तस्य ।। ૭૭. જે અમનોજ્ઞ સ્પર્શમાં તીવ્રષ કરે છે, તે પોતાના દુર્દમ होपया ते ४ क्षारी : प्रा ४२ ७. स्पश तनो ओछ અપરાધ કરતો નથી, ७८. एगंतरत्ते रुइरंसि फासे एकान्तरक्तो रुचिरे स्पर्श अतालिसे से कुणई पओसं। अतादृशे स करोति प्रदोषम् । दुक्खस्स संपीलमुवेइ बाले दुःखस्य सम्पीडामुपैति बाल: न लिप्पई तेण मुणी विरागो॥ न लिप्यते तेन मुनिर्विरागः ।। ૭૮ જે મનોહર સ્પર્શમાં એકાન્ત અનુરક્ત હોય છે અને અમનોહર સ્પર્શનો દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખાત્મક પીડા પ્રાપ્ત કરે છે. એટલા માટે વિરક્ત મુનિ તેમાં લિપ્ત थतो नथी. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy