________________
ઉત્તરઝયણાણિ
८३४
અધ્યયન-૩૨ : શ્લોક ૪૬-પર
५५. गंधे अतित्ते य परिग्गहे य
सत्तोवसत्तो न उवेइ तुढेिं। अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥
गन्धे अतृप्तश्च परिग्रहे च सक्तोपसक्तो नोपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य लोभाविल आदते अदत्तम् ।।
५५.४ मा अतृ थायछ,तेना परियडमासात
ઉપસક્ત હોય છે, તેને સંતુષ્ટિ મળતી નથી. તે અસંતુષ્ટિના દોષથી દુઃખી અને લોભ-ગ્રસ્ત બની બીજાઓની ગંધવાન વસ્તુઓ ચોરી લે છે.
५६. तण्हाभिभूयस्स अदत्तहारिणो तृष्णाभिभूतस्य अदत्तहारिण:
गंधे अतित्तस्स परिग्गहे य। गन्धे अतृप्तस्य परिग्रहे च। मायामुसं वडूइ लोभदोसा माया-मृषा वर्धते लोभदोषात् तत्थावि दुक्खा न विमुच्चई से॥ तत्रापि दुःखान्न विमुच्यते सः ।।
પદ કુષ્ણાથી પરાજિત થઈ ચોરી કરે છે અને ગંધ
પરિગ્રહણમાં અતૃપ્ત રહે છે. અતૃપ્તિ-દોષના કારણે તેનાં માયા-મૃષાની વૃદ્ધિ થાય છે. માયા-મૃષાનો પ્રયોગ કરવા છતાં પણ તે દુ:ખમાંથી મુક્ત થતો નથી.
५७. मोसस्स पच्छा य पुरत्थओ य मृषा पश्चाच्च पुरस्ताच्च પ૭અસત્ય બોલ્યા પછી, પહેલાં અને બોલતી વેળાએ તે
पओगकाले य दुही दुरंते। प्रयोगकाले च दुःखी दुरन्तः।। દુઃખી થાય છે. તેનું પર્યવસાન પણ દુઃખમય હોય છે एवं अदत्ताणि समाययंतो एवमदत्तानि समाददानः
આ રીતે તે ગંધમાં અતુત બની ચોરી કરતો કરતો દુ:ખી गंधे अतित्तो दुहिओ अणिस्सो॥ गन्धे अतृप्तो दुःखितोऽनिश्रः ॥ અને આશ્રયહીન થઈ જાય છે.
५८. गंधाणुरत्तस्स नरस्स एवं गन्धानुरक्तस्य नरस्यैवं
कत्तोसुहहोज्ज कयाइ किंचि?। कुतः सुखं भवेत् कदापि किंचित् तत्थोवभोगे वि किलेसदुक्खं तत्रोपभोगेऽपि क्लेशदुःखं निव्वत्तई जस्स कएण दुक्खं॥ निवर्त्तयति यस्य कृते दुःखम् ॥
૫૮.ગંધમાં અનુરક્ત પુરુષને ઉક્ત કથન અનુસાર કયારેય
शुय ५९। सुमाथी भगशे? 8 64 लोग माटे ते દુ:ખ પ્રાપ્ત કરે છે, તે ઉપભોગમાં પણ ક્લેશहु:4(अतृतिनुप) मुं०४ २७छ.
५९. एमेव गंधम्मि गओ पओसं
उवेइ दुक्खोहपरंपराओ। पदचित्तो य चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे॥
एवमेव गन्ध गतः प्रदोषं उपैति दुःखौघपरम्पराः। प्रदुष्टचित्तश्च चिनोति कर्म यत्तस्य पुनर्भवति दुःखं विपाके॥
પ૯ આ રીતે જે ગંધમાં દ્વેષ રાખે છે, તે ઉત્તરોત્તર અનેક
દુઃખો પ્રાપ્ત કરે છે. પ્રયુક્ત ચિત્તવાળી વ્યક્તિ કર્મનું બંધન કરે છે. તે જ પરિણામ કાળે તેના માટે દુઃખનું કારણ भनेछ.
६०. गंधे विरत्तो मणुओ विसोगो
एएण दुक्खोहपरंपरेण। न लिप्पई भवमझे वि संतो जलेण वा पोक्खरिणीपलासं॥
गन्धे विरक्तो मनुजो विशोकः एतेन दुःखौघपरम्परेण । न लिप्यते भवमध्येऽपि सन् जलेनेव पुष्करिणीपलाशम् ॥
६०.५था वि२त मनुष्य शो-भुत बनी. 14.४वी
રીતે કમલિનીનું પાન જળમાં ખરડાતું નથી, તેવી જ રીતે તે સંસારમાં રહીને અનેક દુઃખોની પરંપરાથી सेपाती नथी.
६१. जिहाए रसं गहणं वयंति
तं रागहेउं तु मणुण्णमाहु। तं दोसहेउं अमणुण्णमाहु समो य जो तेसु य वीयरागो॥
जिह्वायाः रसं ग्रहणं वदन्ति तं रागहेतुं तु मनोज्ञमाहुः । तं दोषहेतुममनोज्ञमाहुः समश्च यस्तेषु स वीतरागः ॥
૬૧.રસ રસનાનો ગ્રાહ્ય વિષય છે. જે રસ રાગનો હેતુ
હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં આવે છે. જે મનો અને અમનોજ્ઞ રસોમાં સમાન રહે છે, તે વીતરાગ હોય
६२. रसस्स जिब्भं गहणं वयंति रसस्य जिह्वां ग्रहणं वदन्ति
जिब्भाए रसं गहणं वयंति। जिह्वया रसं ग्रहणं वदन्ति । रागस्स हेउं समणुण्णमाहु रागस्य हेतु समनोज्ञमाहुः दोसस्स हेडं अमणुण्णमाह ॥ दोषस्य हेतुममनोज्ञमाहुः ॥
૬૨.રસના રસનું ગ્રહણ કરે છે. રસ રસનાનો ગ્રાહ્ય છે. જે
રસ રાગનો હેતુ હોય છે, તેને મનોજ્ઞ કહેવામાં આવે છે. જે દ્વેષનો હેતુ હોય છે, તેને અમનોજ્ઞ કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org