________________
પ્રવચન-માતા
૫૮૭
અધ્યયન-૨૪: આમુખ
મનોયોગના ચાર પ્રકાર છે૧. સત્ય મનોયોગ.
૩. મિશ્ર મનોયોગ. ૨. અસત્ય મનોયોગ. ૪. વ્યવહાર મનોયોગ. વચનયોગ ચાર પ્રકારનો છે– ૧. સત્ય વચનયોગ
૩. મિશ્ર વચનયોગ. ૨. અસત્ય વચનયોગ
૪. વ્યવહાર વચનયોગ. કાયયોગ-સ્થાન, નિશીદન, શયન, ઉલ્લંઘન, ગમન અને ઈન્દ્રિયોના વ્યાપારમાં અસત્ અંશનો ત્યાગ કરવો તે કાયયોગ છે, કાયગતિ છે.
સંપૂર્ણ દષ્ટિએ જોવામાં આવે તો આ અધ્યયન સમગ્ર સાધુ-જીવનનો આધારસ્તંભ છે. તેના માધ્યમથી જ શ્રાધ્યનું શુદ્ધ પરિપાલન સંભવે છે. જે મુનિની પ્રવચન-માતાઓના પાલનમાં વિશુદ્ધતા છે તેનો સમગ્ર આચાર વિશુદ્ધ છે. જે તેમાં અલિત થાય છે તે સમગ્ર આચારમાં ખ્ખલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org