________________
ઉત્તરઝયણાણિ
૭૯૨
અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૧૬
(૨) અભિભવ-કાયોત્સર્ગ – વિશેષ વિશુદ્ધિ કે પ્રાપ્ત કષ્ટ સહન કરવા માટે કરવામાં આવે છે.'
ચેષ્ટા-કાયોત્સર્ગનો કાળ ઉચ્છવાસ પર આધાર રાખે છે. વિભિન્ન પ્રયોજનો સર તે આઠ, પચ્ચીસ, સત્યાવીશ, ત્રણસો, પાંચસો અને એક હજાર આઠ ઉચ્છવાસ સુધીનો કરી શકાય છે.
અભિભવ-કાયોત્સર્ગનો કાળ જઘન્યપણે અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટપણે એક વર્ષનો છે. બાહુબલીએ એક વર્ષનો કાયોત્સર્ગ કર્યો હતો.
અતિચાર-વિશુદ્ધિ માટે કરવામાં આવનાર કાયોત્સર્ગના અનેક વિકલ્પો હોય છે – (૧) દેવસિક-કાયોત્સર્ગ. (૨) રાત્રિક-કાયોત્સર્ગ. (૩) પાક્ષિક-કાયોત્સર્ગ. (૪) ચાતુર્માસિક-કાયોત્સર્ગ. (૫) સાંવત્સરિક-કાયોત્સર્ગ. કાયોત્સર્ગ આવશ્યકનું પાંચમુ અંગ છે. આ ઉપરોક્ત કાયોત્સર્ગો પ્રતિક્રમણ સાથે કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ) વડે ચતુર્વિશતિ-સ્તવનું ધ્યાન કરવામાં આવે છે. તેના સાત શ્લોકો અને અઠ્યાવીશ ચરણો છે. એક ઉચ્છવાસમાં એક ચરણનું ધ્યાન કરવામાં આવે છે. કાયોત્સર્ગ-કાળમાં સાતમા શ્લોકના પ્રથમ ચરણ વન્વેસુ નિત્તયરા’ સુધી ધ્યાન કરવામાં આવે છે. આ રીતે એક “ચતુર્વિશતિસ્તવ'નું ધ્યાન પચ્ચીસ ઉચ્છવાસોમાં પૂરું થાય છે. પ્રવચનસારોદ્ધાર અને વિજયોદયા અનુસાર તેમના ધ્યેય-પરિમાણ અને કાળ-માન આ પ્રમાણે છે –
પ્રવચનસારોદ્ધાર
ચતુર્વિશાસ્તવ શ્લોક ચરણ ઉવાસ (૧) દૈવસિક
૨૫ ૧૦૦ ૧OO (૨) રાત્રિક
૧૨ ૧, ૫૦ (૩) પાક્ષિક
૭૫ 3OO ૩OO (૪) ચાતુર્માસિક ૨૦
૧૨૫
પOO. ૫OO (૫) સાંવત્સરિક ૪)
૧OO૮ ૧૦૦૮ (ક) સાવ નિnિ , થા ૨૪,૨ :
संवत्सरादिकाल-गोचरातिचारभेदापेक्षया । सो उस्सग्गो दुविहो चिट्ठाए अभिभवे य नायव्वो।
सायाह्नउच्छ्वासशतकं, प्रत्यूषसि पंचाशत्, पक्षे भिक्खायरियाइ पढमो उवसग्गभिजुंजणे विइओ
त्रिशतानि, चतुर्ष मासेषु चतुःशतानि, पंच शतानि संवत्सरे
उच्छ्वासानां । प्रत्यूषसिप्राणिवधादिषु पंचस्वतिचारेषु (ખ) વૃ ત્વ માથ, નાથ ધ૨૧૮:
अष्टशतोच्छ्वासमात्रः कालः कायोत्सर्गः। ___ इह द्विधा कायोत्सर्गः-चेष्टायामभिभवे च ।
योगशास्त्र, प्रकाश ३, पत्र २१५ : पंचविंशत्यु(ગ) યાત્ર, પ્રાણ રૂ, પત્ર ર૧૦:
च्छ्वासाश्च चतुर्विंशतिस्तवेन चन्देसु निम्मलयरा इत्यन्तेन तत्र चेष्टा कायोत्सर्गोष्ट-पंचविशंति-सप्तविंशति
चिन्तितेन पूर्यन्ते, पायसमा ऊसासा इति वचनात् । त्रिशती-पंचशती अष्टोत्तरसहस्रोच्छ्वासान् यावद्
૩. પ્રવચનસારોદ્ધાર, માથા ૨૮રૂ-૨૮૯ : भवति । अभिभवकायोत्सर्गस्तु मुहूर्तादारभ्य
चत्तारि दो दुवालस वीस चत्ता य हुंति उज्जोया । संवत्सरं यावद् बाहुबलेरिख भवति ।
देसिय राइय पक्खिय चउम्मासे य वरिसे य॥ (ઘ) મૃત્નારાથના, રાઉદ્દ, વિનયથા, પૃ. ર૭:
पणवीस अद्धतेरस सलोग पन्नत्तरी य बोद्धव्वा । अन्तर्मुहूर्तः कायोत्सर्गस्य जघन्यः कालः, वर्षमुत्कृष्टः । अतिचारनिवृत्तये कायोत्सर्गा
सयमेगं पणवीसं बे बावण्णा य वरिसंमि ॥ बहुप्रकारा भवन्ति । रात्रिदिन-पक्ष-मासचतुष्टय
साय सयं गोसद्धं तिन्नेव सया हवंति पक्खम्मि । पंच य चउम्मासे वरिसे अट्ठोत्तरसहस्सा ॥
૫O
૨પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org