________________
તપો-માર્ગ-ગતિ
૭૯૩
અધ્યયન-૩: ટિપ્પણ ૧૬
૨૫
»
પ૦
ભ
૭૫
-
૧OO
-
વિજયોદયા ચતુર્વિશસ્તવ શ્લોક ચરણ ઉચ્છવાસ (૧) દૈવસિક
૧OO
૧OO (૨) રાત્રિક
૧૨ ૧૨
પ૦ (૩) પાક્ષિક
૩૦૦
ઉOO (૪) ચાતુર્માસિક
જOO (૫) સાંવત્સરિક ૨૦ ૧૨૫ પ૦૦
૫૦૦ અમિતગતિ-શ્રાવકાચાર અનુસાર દેવસિક-કાયોત્સર્ગમાં ૧૦૮ અને રાત્રિક-કાયોત્સર્ગમાં ૫૪ ઉચ્છવાસ સુધી ધ્યાન કરવામાં આવે છે અને બીજા કાયોત્સર્ગમાં ર૭ ઉચ્છવાસ સુધી. ર૭ ઉચ્છવાસોમાં નમસ્કાર-મંત્રની નવી આવૃત્તિ કરવામાં આવે છે, એટલે કે ત્રણ ઉચ્છવાસોમાં એક નમસ્કાર-મંત્ર પર ધ્યાન કરવામાં આવે છે – સંભવ છે કે પ્રથમ બે-બે વાક્ય એકએક ઉચ્છવાસમાં અને પાંચમું વાક્ય એક ઉચ્છવાસમાં અથવા “ો પંચ નમોરો' સહિત નવ પદોની ત્રણ આવૃત્તિઓ પણ થઈ શકે છે – પ્રત્યેક પદની એક એક ઉચ્છવાસમાં આવૃત્તિ થવાથી સત્યાવીશ ઉચ્છવાસ થાય છે. અમિતગતિએ એક દિનરાતના કાયોત્સર્ગોની સમગ્ર સંખ્યા અઠ્યાવીશ માની છે. તે આવી રીતે છે –
(૧) સ્વાધ્યાય-કાળે ૧ર (૨) વંદના-કાળ ૬, (૩) પ્રતિક્રમણ-કાળે ૮ (૪) યોગ-ભક્તિ-કાળે ૨
પાંચ મહાવ્રતોમાં અતિક્રમણો માટે ૧૦૮ ઉદ્ઘાસનો કાયોત્સર્ગ કરવો જોઈએ."
કાયોત્સર્ગ કરતી વખતે જો ઉચ્છવાસોની સંખ્યાનું વિસ્મરણ થઈ જાય અથવા મન વિચલિત થઈ જાય તો આઠ ઉચ્છવાસનો વધારાનો કાયોત્સર્ગ કરવો જોઈએ.'
કાયોત્સર્ગના દોષો પ્રવચનસારોદ્ધારમાં ૧૯ * યોગશાસ્ત્રમાં ૨૧ અને વિજયોદયામાં ૧૬ બતાવવામાં આવેલ છે.
૧. મૂનારાધના, રા૨૨૬, વિનયોથા, પૃ. ૨૭૮૫
મતતિ શ્રાવિવાર, ૮૬૮-૬૨ : अष्टोत्तरशतोच्छ्वासः कायोत्सर्गः प्रतिक्रमे । सान्ध्ये प्राभातिके वार्द्धमन्यस्तत् सप्तविंशतिः ॥ सप्तविंशतिरुच्छ्वासाः, संसारोन्मूलनक्षमे । संति पंचनमस्कारे, नवधा चिन्तिते सति ॥ એજન, ૮૬૬-૬૭: अष्टविंशतिसंख्यानाः, कायोत्सर्गा मता जिनैः । अहोरात्रगता: सर्वे, षडावश्यककारिणाम् ॥
स्वाध्याये द्वादश प्राज्ञैर्वन्दनायां षडीरिताः । अष्टौ प्रतिक्रमे योगभक्तौ तौ द्वावुदाहृतौ ॥ મૂનારાથના, રાશ૬, વિનયથા, પૂ. ર૭૮૫ એજન, રા૨૨૬, વિનયોરા, પૃ. ર૭૮ : hયો તે यदि शक्यत उच्छ्वासस्य स्खलनं वा परिणामस्य उच्छ्वासाष्टकमधिकं स्थातव्यम्।
प्रवचनसारोद्धार, गाथा २४७-२६२ । ૭. વોરાશાત્ર, પ્રાણ રૂ, પત્ર ર૧૦-૨૧૬ I ૮. મૂતારાથના, રા ૨૨૬, વિનયોયા, પૃ. ર૭૨ I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org