________________
ઉત્તરાયણાણિ
૮૫૬
अध्ययन-33 : यो २२-२५
૨૩. નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટિ-કોટિ
સાગર અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની હોય છે.
२३. उदहीसरिनामाणं
वीसई कोडिकोडिओ। नामगोत्ताणं उक्कोसा अट्ठ मुहुत्ता जहन्निया॥
उदधिसदृगनाम्नां विंशतिः कोटिकोट्यः । नामगोत्रयोरुत्कृष्टा अष्ट मुहूर्त्ता जघन्यिका ॥
२४. सिद्धाणणंतभागो य
अणुभागा हवंति उ। सव्वेसु वि पएसग्गं सव्वजीवेसु इच्छ्यिं ॥
सिद्धानामनन्तभागश्च अनुभागा भवन्ति तु। सर्वेष्वपि प्रदेशाग्रं सर्वजीवेभ्योऽतिकान्तम् ॥
૨૪.કર્મોના અનુભાગ સિદ્ધ આત્માઓના અનંતમાં ભાગ
જેટલા હોય છે. બધાં અનુભાગોનું પ્રદેશ-પરિમાણ – રસવિભાગનું પરિમાણ બધા જીવોથી અધિક હોય
૨૫.આ કર્મોના અનુભાગોને જાણીને બુદ્ધિમાન તેમનો
નિરોધ અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે.
२५. तम्हा एएसि कम्माणं
अणभागे वियाणिया। एएसिं संवरे चेव खवणे य जए बुहे ॥
तस्मादेतेषां कर्मणाम् अनुभागान् विज्ञाय। एतेषां संवरे चैव क्षपणे च यतेत बुधः ॥
-त्ति बेमि।
-इति ब्रवीमि।
-माम हुं९७.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org