________________
કર્મપ્રકૃતિ
૮૫૫
अध्ययन-33: दो १५-२१
१५. दाणे लाभे य भोगे य
उवभोगे वीरिए तहा। पंचविहमंतरायं समासेण वियाहियं ॥
दाने लाभे च भोगे च उपभोगे वीर्ये तथा। पंचविधोन्तरायः समासेन व्याख्यातः॥
१५.अंतराय-संक्षेपम पांय अरनुछ- (१)
हानान्त२।य, (२) सामान्त।य, (3) भोगान्त२।य, (४) उपभोगान्त राय अने (५) वान्तिा ..'
१६. एयाओ मूलपयडीओ
उत्तराओ य आहिया। पएसग्गं खेत्तकाले य भावं चादुत्तरं सुण ॥
एता मूलप्रकृतयः उत्तराश्चाख्याताः । प्रदेशाग्रं क्षेत्रकालौ च भावं चोत्तरं श्रृणु ॥
૧૬ કર્મોની આ જ્ઞાનાવરણ વગેરે મૂળ પ્રકૃતિઓ અને શ્રુત
જ્ઞાનાવરણ વગેરે સત્તાવન ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી છે. આની પછી તે તેમના પ્રદેશાગ્ર(પરમાણુઓના પરિણામ) ક્ષેત્રો કાળ અને भाव(अनुभाग-पर्याय) सामग.
१७. सव्वेसिं चेव कम्माणं |
पएसग्गमणंतगं। गंठियसत्ताईयं अंतो सिद्धाण आहियं ॥
सर्वेषां चैव कर्मणां प्रदेशाग्रमनन्तकम् । ग्रन्थिकसत्त्वातीतम् अन्त: सिद्धानामाख्यातम् ।।
૧૭.એક સમયમાં ગ્રાહ્ય બધા કર્મોના પ્રદેશાગ્ર અનંત છે.
તે અભવ્ય જીવોથી અનંતગણ અધિક અને સિદ્ધ આત્માઓના અનંતમા ભાગ જેટલ, હોય છે.*
१८. सव्वजीवाण कम्मं तु
संगहे छद्दिसागयं । सव्वेसु वि पएसेसु सव्वं सव्वेण बद्धगं॥
सर्वजीवानां कर्म तु संग्रहे षड्दिशागतम्। सर्वेष्वपि प्रदेशेषु सर्वसर्वेण बद्धकम् ॥
૧૮ બધા જીવોના સંગ્રહયોગ્ય પગલો છએ દિશાઓ –
આત્મા સાથે સંલગ્ન બધા આકાશ પ્રદેશોમાં સ્થિત છે. તે બધા કર્મ-પરમાણુ બંધ-કાળમાં એક આત્માના બધા પ્રદેશો સાથે સમ્બદ્ધ હોય છે.
१९. उदहीसरिनामाणं
तीसई कोडिकोडिओ। उक्कोसिया ठिई होइ अंतोमुहत्तं जहन्निया ॥
उदधिसदृग्नाम्नां त्रिंशत् कोटिकोट्यः । उत्कृष्टा स्थितिर्भवति अन्तर्मुहूर्तं जघन्यिका ।।
૧૯-૨૦.જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને
અંતરાય – કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટિ-કોટિ સાગર અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે.'
२०. आवरणिज्जाण दुण्हं पि
वेयणिज्जे तहवे य। अंतराए य कम्मम्मि ठिई एसा वियाहिया ॥
आवरणयोर्द्वयोरपि वेदनीये तथैव च। अन्तराये च कर्मणि स्थितिरेषा व्याख्याता ॥
૨૧.મોહનીય-કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટિ-કોટિ
સાગર અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે.
२१. उदहीसरिनामाणं
सत्तर कोडिकोडिओ। मोहणिज्जस्स उक्कोसा अंतोमुहत्तं जहन्निया ॥
उदधिसदृग्नाम्नां सप्ततिः कोटिकोट्यः। मोहनीयस्योत्कृष्टा अन्तर्मुहूर्तं जघन्यिका ॥
૨૨.આયુ-કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટિ-કોટિ સાગર
અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે.
२२. तेत्तीस सागरोवमा
उक्कोसेण वियाहिया। ठिई उ आउकम्मस्स अंतोमुहत्तं जहनिया ॥
त्रयस्त्रिंशत् सागरोपमा उत्कर्षेण व्याख्याता। स्थितिस्त्वायु:कर्मणः अन्तर्मुहूर्तं जघन्यिका ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org