________________
ઉત્તરઝયણાણિ
५७०
अध्ययन-२३: यो: ५२-५८
५४. साहु गोयम ! पण्णा ते । छिनो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा ! ॥
साधुः गौतम ! प्रज्ञा ते छिन्नो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम ! ।।
૫૪.ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારો આ સંશય
દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તેના વિષયમાં પણ તમે મને કહો.
५५. अयं साहसिओ भीमो
दुटुस्सो परिधावई। जंसि गोयम ! आरूढो कहं तेण न हीरसि?॥
अयं साहसिको भीमः दुष्टाश्वः परिधावति। यस्मिन् गौतम ! आरूढः कथं तेन न हियसे? ।।
પપ.આ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે.
ગૌતમ ! તમે તેના પર સવાર થયા છો. તે તમને ઉન્માર્ગમાં કેમ નથી લઈ જતો?
५६. पधावंतं निगिण्हामि
सुयरस्सीसमाहियं । न मे गच्छइ उम्मग्गं मग्गं च पडिवज्जई॥
प्रधावन्तं निगृह्णामि श्रुतरश्मिसमाहितम् । न मे गच्छत्युन्मार्ग मार्गं च प्रतिपद्यते।।
પદ મેં તેને શ્રુતની લગામ વડે બાંધી લીધો છે. એ જ્યારે ઉન્માર્ગ તરફ દોડે છે ત્યારે હું તેને અટકાવી દઉં છું. એટલા માટે મારો અશ્વ ઉન્માર્ગે જતો નથી, માર્ગમાં ४ याद छ.
५७.२४ ओने वामां माव्यो छ?-शाम गौतमने ४.
કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યા
५७. अस्से य इइ के वुत्ते?
केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥
अश्वश्चेति क उक्त? केशी गौतममब्रवीत्। केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
५८. मणो साहसिओ भीमो
दुट्ठस्सो परिधावई। तं सम्मं निगिण्हामि धम्मसिक्खाए कंथगं ॥
मनः साहसिको भीमः दुष्टाश्वः परिधावति। तत् सम्यक् निगृह्णामि धर्मशिक्षया कन्थकम् ।।
૫૮.આ જે સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે તે
મન છે. તેને હું બરાબર પોતાને અધીન રાખું છું. ધર્મશિક્ષા વડે તે ઉત્તમ-જાતિનો અશ્વ બની ગયો છે.
५९. साहु गोयम ! पण्णा ते
छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मझं तं मे कहसु गोयमा !॥
साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम तं मां कथय गौतम!।।
૫૯ ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને
દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો.
६०.कुप्पहा बहवो लोए
जेहिं नासंति जंतवो। अद्धाणे कह वटुंते तं न नस्ससि ? गोयमा !॥
कुपथा बहवो लोके यैर्नश्यन्ति जन्तवः । अध्वनि कथं वर्तमानः त्वं न नश्यसि ? गौतम! ।।
૬૦.લોકમાં કુમાર્ગો ઘણા છે. તેના પર ચાલનારા લોકો
ભૂલા પડે છે. ગૌતમ! માર્ગમાં ચાલતાં તમે કેમ ભૂલા પડતા નથી ?
६१.जे य मग्गेण गच्छंति
जे य उम्मग्गपट्ठिया। ते सव्वे विइया मज्झं तो न नस्सामहं मुणी !॥
ये च मार्गेण गच्छन्ति ये योन्मार्गप्रस्थिताः । ते सर्वे विदिता मया ततो न नश्याम्यहं मुने ! ।।
૬૧.જે માર્ગમાં ચાલે છે અને જે ઉન્માર્ગમાં ચાલે છે તે બધું
મને જ્ઞાત છે. હે મુનિ ! એટલા માટે હું ભૂલો પડતો नथी.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only