________________
કેશિ-ગૌતમીય
४६. तं लयं सव्वसो छित्ता
उद्धरित समूलियं । विहरामि जहानायं
विभक्खणं ॥
४७. लया य इइ का वृत्ता ? केसी गोयमब्बवी |
सिमेवं बुवंतंतु गोयमो इणमब्बवी ॥
४८. भवतण्हा लया वुत्ता भीमा भीमफलोदया । तमुद्धरत्तु जहाना विहरामि महामणी ! |
४९. साहु गोयम ! पण्णा ते
छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा ! ॥
५०. संपज्जलिया घोरा
अग्गी चिट्ट गोयमा ! | जेडहंति सरीरत्था कहं विज्झाविया तुमे ? ॥
५१. महामेहप्पसूयाओ
गिज्झ वारि जलुत्तमं । सिंचामि सययं देहं सित्ता नो व डहंति मे ॥
५२. अग्गी य इइ के वुत्ता केसी गोयमब्बवी | सिमेवं बुवंतंतु गोयमो इणमब्बवी ॥
५३. कसाया अग्गिणो वृत्ता सुयसीलतवो जलं ।
सुधाराभिहया संता भिन्ना हुन sहंति मे ॥
Jain Education International
तां तां सर्वशश्छित्त्वा उद्धृत्य समूलिकाम् । विहरामि यथाज्ञातं मुक्तोऽस्मि विषभक्षणात् ।।
लता च इति का उक्ता ?
केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
भवतृष्णा लता उक्ता
भीमा भीमफलोदया ।
तामुद्धृत्य यथाज्ञातं विहरामि महामुने ! ।।
૫૬૯
साधुः गौतम! प्रज्ञा छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम
तं मां कथय गौतम ! ।।
संप्रज्वलिता घोराः अग्नयस्तिष्ठन्ति गौतम ! | ये दहन्ति शरीरस्थाः कथं विध्यापितास्त्वया ? ।।
महामेघप्रसूतात् गृहीत्वा वारि जलोत्तमम् । सिंचामि सततं देहं सिक्ता नो वा दहन्ति माम् ।।
अग्नयश्चेति के उक्ता: ? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
कषाया अग्नय उक्ता:
श्रुतशीलतपो जलम् । श्रुतधाराभिहताः सन्तः भिन्ना 'हु' न दहन्ति माम् ।।
अध्ययन- २३ : सो ४४ - ५१
૪૬.તે લતાને યથાજ્ઞાત ઉપાયો અનુસાર બધી રીતે કાપીને, જડમૂળમાંથી ઉખાડીને હું વિહાર કરું છું, એટલા માટે હું વિષફળ ખાવાથી બચ્યો છું.
૪૭.લતા કોને કહેવામાં આવી છે ?- કેશીએ ગૌતમને કહ્યું. કેશીના બોલતાં-બોલતાંમાં જ ગૌતમ આ પ્રમાણે जोल्या
૪૮.ભવ-તૃષ્ણાને લતા કહેવામાં આવી છે. તે ભયંકર છે અને તેમાં ભયંકર ફળોનો પરિપાક થાય છે. મહામુનિ ! હું તેને યથાજ્ઞાત ઉપાયો અનુસાર ઉખાડીને વિહાર अरं छं.
૪૯.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે અમારા આ સંશયને દૂર કર્યો. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તે વિષયમાં પણ તમે મને કહો.
५०. गौतम ! घोर अग्निजो सणगी रह्या छे, ४ शरीरमां રહેનારા મનુષ્યને સળગાવી રહ્યા છે. તેમને તમે કેવી रीते जुआाव्या ?
૫૧.મહામેઘ વડે ઉત્પન્ન ઝરણાંમાંથી બધા જળમાં ઉત્તમ જળ" લઈને હું તેમને સીંચતો રહું છું. તે સીંચેલ અગ્નિઓ મને સળગાવતા નથી.
૫૨ અગ્નિ કોને કહેવામાં આવેલ છે ?–કેશીએ ગૌતમને કહ્યું. કેશીના બોલતાં-બોલતાંમાં જ ગૌતમ આ પ્રમાણે जोल्या
૫૩.કષાયોને અગ્નિ કહેવામાં આવેલ છે. શ્રુત, શીલ અને તપ આ જળ છે. શ્રુતની ધારા વડે આહત કરવાથી નિસ્તેજ બની ગયેલ તે અગ્નિઓ મને સળગાવતા नथी.
For Private & Personal Use Only
www.jainelibrary.org