________________
ઉત્તરઝયણાણિ
પ૬૮
अध्ययन-२३ : Rो उ8-४3
३८. एगप्पा अजिए सत्तू
कसाया इंदियाणि य। ते जिणित्तु जहानायं विहरामि अहं मुणी!॥
एक आत्माऽजितः शत्रुः कषाया इन्द्रियाणि च । तान् जित्वा यथाज्ञातं विहराम्यहं मुने!।।
૩૮,એક ન જીતાયેલ આત્મા (ચિત્ત) શત્રુ છે. કષાય અને
ઈન્દ્રિયો શત્રુ છે. મુનિ ! હું તેમને યથાજ્ઞાત ઉપાયો વડે જીતીને વિહાર કરી રહ્યો છું.
३९.साह गोयम ! पण्णा ते
छिन्नो मं संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा !॥
साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम! ।।
૩૯ ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા. તમે મારા આ સંશયને
દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તેના વિષયમાં પણ તમે મને કહો.
४०. दीसंति बहवे लोए
पासबद्धा सरीरिणो। मुक्कपासो लहुब्भूओ कहं तं विहरसी? मुणी!॥
दृश्यन्ते बहवो लोके पाशबद्धाः शरीरिणः । मुक्तपाशो लघुभूतः कथं त्वं विहरस्ति? मुने! ||
૪૦.આ સંસારમાં ઘણા જીવો પોશ વડે બંધાયેલા દેખાય
છે. હે મુનિ ! તમે પાશથી મુક્ત અને પવનની જેમ પ્રતિબંધ-રહિત બની કેવી રીતે વિહાર કરી રહ્યા છો
४१. ते पासे सव्वसो छित्ता
निहंतूण उवायओ। मुक्कपासो लहुब्भूओ विहरामि अहं मुणी !॥
तान् पाशान् सर्वशश्छित्त्वा निहत्योपायतः। मुक्तपाशो लघुभूतः विहराम्यहं मुने!।।
૪૧.હે મુનિ ! આ પાશોને બધી રીતે કાપી નાખીને, ઉપાયો
વડે વિનષ્ટ કરીને, હું પાશમુક્ત અને પ્રતિબંધ-રહિત બની વિહાર કરું છું.
४२. पासा य इइ के वुत्ता?
केसी गोयमब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥
पाशाश्चेति के उक्ता:? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
૪૨.પોશ કોને કહેવામાં આવ્યા છે ?– કેશીએ ગૌતમને
કહ્યું. કેશીના બોલતા-બોલતાંમાં જ ગૌતમ આ પ્રમાણે बोल्या
४३. रागद्दोसादओ तिव्वा
नेहपासा भयंकरा। ते छिदित्तु जहानायं विहरामि जहक्कम ॥
रागद्वेषादयस्तीवाः स्नेहपाशा भयङ्कराः । तान् छित्त्वा यथाज्ञातं विहरामि यथाक्रमम् ।।
૪૩.પ્રગાઢ રાગ-દ્વેષ અને સ્નેહ ભયંકર પશિ છે. હું તેમને
યથાજ્ઞાત ઉપાયો અનુસાર છેદી નાખીને મુનિ-આચાર સાથે વિહાર કરી રહ્યો છું.
४४.साह गोयम ! पण्णा ते छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा !॥
साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम!।।
૪૪.ગૌતમ ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને
દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો.
४५.गौतम ! मंतहय (मन)मा उत्पन्न सता छ,”ने
વિષતુલ્ય ૧ ફળ ઉગે છે, તેને તમે કેવી રીતે ઉખાડી ?
४५. अंतोहिययसंभूया
लया चिट्ठइ गोयमा !। फलेड़ विसभक्खाणि पा उ उद्धरिया कहं ?॥
अन्तर्हृदयसंभूता लता तिष्ठति गौतम!। फलति विषभक्ष्याणि सा तृद्धता कथम् ?।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org