________________
ઉત્તરષ્નયણાણિ
७६०
अध्ययन-30:ो
२२-२८
२३.अन्नेण विसेसेणं वण्णेणं भावमणुमुयंते उ। एवं चरमाणो खलु भावोमाणं मुणेयव्वो॥
अन्येन विशेषेण वर्णेन भावमनुन्मुंचन् तु। एवं चरतः खलु भावावमानं ज्ञातव्यम् ॥
૨૩.અમુક વિશેષ પ્રકારની દશા, વર્ણ કે ભાવથી યુક્ત દાતા પાસેથી ભિક્ષા ગ્રહણ કરીશ, નહીં તો નહીં – એવી રીતે ચર્યા કરનાર મુનિને ભાવથી અવમૌદર્યતા थायछ.
२४.दव्वे खेत्ते काले
द्रव्ये क्षेत्रे काले भावम्मि य आहिया उजे भावा। भावे चाख्यातास्तु ये भावाः । एएहिं ओमचरओ
एतैरवमचरक: पज्जवचरओ भवे भिक्खू॥ पर्यवचरको भवेद् भिक्षुः ॥
२४.द्रव्य, क्षेत्र, पण अने मामा भाव (पर्याय)
કહેવામાં આવ્યા છે, તે બધા વડે અવમૌદર્ય કરનાર ભિક્ષુ પર્યવચરક બને છે.
२५.अट्टविहगोयरगंतु तहा सत्तेव एसणा।
अभिग्गहा य जे अन्ने भिक्खायरियमाहिया ॥
अष्टविधाग्रगोचरस्तु तथा सप्तैवैषणाः। अभिग्रहाश्च ये अन्ये भिक्षाचर्या आख्याता ॥
૨૫.આઠ પ્રકારના અગ્ર-ગોચર (ગોચરાગ્ર) તથા સાત
પ્રકારની એષણાઓ અને જે બીજા અભિગ્રહો છે. તેમને ભિક્ષાચર્યા કહેવામાં આવે છે.
૨૬. દૂધ, દહીં, ઘી વગેરે તથા પ્રણીત પાન-ભોજન અને
રસોના ત્યાગને રસ-વિસર્જનતપ કહેવામાં આવે છે.
२६.खीरदहिसप्पिमाई पणीयं पाणभोयणं । परिवज्जणं रसाणं तु भणियं रसविवज्जणं॥
क्षीरदधिसर्पिरादि प्रणीतं पानभोजनं। परिवर्जनं रसानां तु भणितं रसविवर्जनम् ॥
२७.ठाणा वीरासणाईया जीवस्स उ सुहावहा। उग्गा जहा धरिज्जंति कायकिलेसं तमाहियं ॥
स्थानानि वीरासनादिकानि जीवस्य तु सुखावहानि। उग्राणि यथा धार्यन्ते कायक्लेशः स आख्यातः ॥
૨૭.આત્મા માટે સુખકારી વીરાસન વગેરે ઉત્કટ આસનોનો
જે અભ્યાસ કરવામાં આવે છે, તેને કાયક્લેશ કહેવામાં भावेछ..
२८.एगंतमणावाए इत्थीपसुविवज्जिए। सयणासणसेवणया विवित्तसयणासणं॥
एकांते अनापाते स्त्रीपशुविवर्जिते। शयनासनसेवनं विविक्तशयनासनम् ॥
૨૮.એકાંત, અનાપા (જ્યાં કોઇની અવર-જવર ન હોય
છે અને સ્ત્રી-પશુ વગેરે રહિત શયન અને આસનનું સેવન કરવું તે વિવિક્ત-શયનાસન (સલીનતા) તપ छ.10
૨૯.આ બાહ્ય તપ સંક્ષેપમાં કહેવાયું . હવે હું અનુક્રમે
આવ્યંતર તપ કહીશ.
२९.एसो बाहिरंगतवो समासेण वियाहिओ। अब्भितरं तवं एत्तो वुच्छामि अणुपुव्वसो॥
एतद् बाह्यकं तपः समासेन व्याख्यातम् । आभ्यंतरं तप इतो वक्ष्याम्यनुपूर्वशः ॥
30.प्रायश्चित्त, विनय, वैयावृत्य, स्वाध्याय, ध्यान भने
व्युत्सर्ग-मामात्यंतर त५छ.
३०.पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ। झाणं च विउस्सग्गो एसो अभितरो तवो॥
प्रायश्चित्तं विनयः वैयावृत्यं तथैव स्वाध्यायः । ध्यानं च व्युत्सर्गः एतदाभ्यंतरं तपः॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org