SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ तपो-भाग-गति ૭૬૧ अध्ययन-30 : 45 30-36 ३१.आलोयणारिहाईयं पायच्छित्तं तु दसविहं। जे भिक्खू वहई सम्म पायच्छित्तं तमाहियं ॥ आलोचनाादिकं प्रायश्चित्तं तु दशविधम् । यद् भिक्षुर्वहति सम्यक् प्रायश्चित्तं तदाख्यातम् ॥ ૩૧.અલોચના વગેરે જે દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે, જેનું ભિક્ષુ સમ્યક પ્રકારે પાલન કરે છે, તેને પ્રાયશ્ચિત્ત वामांसावे.१५ ३२.अब्भुटाणं अंजलिकरणं तहेवासणदायणं। गुरुभत्तिभावसुस्सूसा विणओ एस वियाहिओ। अभ्युत्थानमञ्जलिकरणं तथैव आसनदानम् । गुरुभक्तिः भावशुश्रूषा विनय एष व्याख्यातः ॥ ३२.अभ्युत्थान (भा यj), हाथ 341, मासन આપવું, ગુરુજનોની ભક્તિ કરવી અને ભાવપૂર્વક શુશ્રુષા કરવી તે વિનય કહેવાય છે. ૧૨ ૩૩.આચાર્ય વગેરે સંબંધી દશ પ્રકારનાં વૈયાવૃજ્યનું યથાશક્તિ આસેવન કરવાને વૈયાવૃત્ય કેહવામાં આવે ३३.आयरियमाइयम्मि य वेयावच्चम्मि दसविहे। आसेवणं जहाथामं वेयावच्चं तमाहियं ॥ आचार्यादिके च वैयावृत्त्ये दशविधे। आसेवनं यथास्थाम वैयावृत्त्यं तदाख्यातम् ॥ ३४.वायणा पुच्छणा चेव तहेव परियट्टणा। अणुप्पेहा धम्मकहा सज्झाओ पंचहा भवे॥ वाचना प्रच्छना चैव तथैव परिवर्तना। अनुप्रेक्षा धर्मकथा स्वाध्यायः पञ्चधा भवेत् ॥ 3४.स्वाध्याय पांय प्रा२नो होय छ (१) वायना (अध्यापन) (२) पृछन्। (3) परिवर्तन (पुनरावृत्ति) (४) अनुप्रेक्षा (अर्थ-चिंतन) (५) धर्मथा. ३५.अट्टरुद्दाणि वज्जित्ता झाएज्झा सुसमाहिए। धम्मसुक्काइं झाणाई झाणं तं तु बुहा वए॥ आर्त्तरौद्रे वर्जयित्वा ध्यायेत् सुसमाहितः। धर्मशुक्ले ध्याने ध्यानं तत्तु बुधा वदन्ति ॥ ૩૫.સુસમાહિત મુનિ આર્વ અને રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ અને શુક્લ ધ્યાનનો અભ્યાસ કરે. બુધજનો તેને ધ્યાન ॐछ.१५ ३६.सयणासणठाणे वा जे उ भिक्खू न वावरे। कायस्स विउस्सग्गो छट्टो सो परिकित्तिओ॥ शयनासनस्थाने वा यस्तु भिक्षुर्न व्याप्रियते। कायस्य व्युत्सर्गः षष्ठः स परिकीर्तितः ॥ ૩૬ સૂવા, બેસવા તથા ઊભા રહેવાની વેળાએ જે ભિક્ષુ વ્યાકૃત નથી થતો (કાયાને હલાવતો-ચલાવતો નથી) તેને કાયાની ચેષ્ટાનો જે પરિત્યાગ થાય છે, તેને વ્યુત્સર્ગ કહેવામાં આવે છે. તે આત્યંતર તપનો છઠ્ઠો પ્રકાર, छ.९ ३७.एयं तवं तु दुविहं जे सम्मं आयरे मुणी। से खिप्पं सव्वसंसारा विष्यमुच्चड़ पंडिए॥ एवं तपस्तु द्विविध यत्सम्यगाचरेन्मुनिः। स क्षिप्रं सर्वसंसारात् विप्रमुच्यते पण्डितः॥ ૩૭. આ રીતે જે પંડિત મુનિ બન્ને પ્રકારનાં તપોનું સમ્યફ રૂપે આચરણ કરે છે, તે તરત જ સમસ્ત સંસારથી મુક્ત थय छे. -त्ति बेमि। -इति ब्रवीमि। -माम हुं हुं . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy