________________
ઉત્તરઝયણાણિ
૫૭૨
अध्ययन-२3:45६८-७५
७०. अण्णवंसि महोहंसि
नावा विपरिधावई। जंसि गोयममारूढो कहं पारं गमिस्ससि? ॥
अर्णवे महौघे नौविपरिधावति। यस्यां गौतम ! आरूढः कथं पारं गमिष्यसि?।।
૭૦.મહા-પ્રવાહવાળા સમુદ્રમાં નૌકા તીવ્ર ગતિથી ચાલી
જઈ રહી છે. ગૌતમ! તમે તેમાં સવાર છો. પેલે પાર કેવી રીતે પહોંચી શકશો?
७१. जा उ अस्साविणी नावा
न सा पारस्स गामिणी। जा निरस्साविणी नावा सा उपारस्स गामिणी॥
या त्वाश्राविणी नौः न सा पारस्य गामिनी। या निराश्राविनी नौः सा तु पारस्य गामिनी।।
૭૧.જે છેદવાળી નૌકા હોય છે, તે પેલે પાર જઈ શકતી
નથી. પરંતુ જે નૌકા છેદવાળી હોતી નથી, તે પેલે પાર ચાલી જાય છે.
७२.नी आने वाम मावीछ?-शामे गौतमने ४.
કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે બોલ્યા
७२. नावा य इइ का वुत्ता?
केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी॥
नौश्चेति कोक्ता? केशी गौतममब्रवीत् । केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
७३.सरीरमाहु नाव त्ति
जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो जं तरंति महेसिणो॥
शरीरमाहुनौरिति जीव उच्यते नाविकः। संसारोऽर्णव उक्तः यं तरन्ति महैषिणः ।।
૭૩ શરીરને નૌકા, જીવને નાવિક અને સંસારને સમુદ્ર
કહેવામાં આવ્યો છે. મહાનની (મોક્ષની) એપણા કરનારાઓ તેને તરી જાય છે.
७४. साहु गोयम ! पण्णा ते
छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा ! ॥
साधुः गौतम ! प्रज्ञा ते छिनो मे संशयोऽयम्। अन्योऽपि संशयो मम तं मां कथय गौतम ! ।।
૭૪.ગૌતમ! ઉત્તમ છે તમારી પ્રજ્ઞા, તમે મારા આ સંશયને
દૂર કર્યો છે. મને એક બીજો સંશય પણ છે. ગૌતમ ! તેના વિષયમાં પણ તમે મને કહો.
७५. अंधयारे तमे घोरे चिट्ठति पाणिणो बहु। को करिस्सइ उज्जोयं सव्वलोगंमि पाणिणं? ॥
अन्धकारे तमसि घोरे तिष्ठन्ति प्राणिनो बहवः। कः करिष्यत्युद्योतं सर्वलोके प्राणिनाम् ? ।।
૭૫.લોકોને અંધ બનાવનાર ઘોર અંધકારમાં ઘણા લોકો
રહી રહ્યા છે. આ સમગ્ર લોકમાં તે પ્રાણીઓ માટે પ્રકાશ કોણ કરશે?
૭૬.સમગ્ર લોકમાં પ્રકાશ કરનાર એક વિમળ ભાનુ ઉગ્યો
छ.ते समसोम प्र ७२शे.
७६. उग्गओ विमलो भाणू
सव्वलोगप्पभंकरो। सो करिस्सइ उज्जोयं सव्वलोगंमि पाणिणं॥
उद्गतो विमलो भानुः सर्वलोकप्रभाकरः। स: करिष्यत्युद्योतं सर्वलोके प्राणिनाम् ।।
७७. भाणू य इइ के वुत्ते?
केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी॥
भानुश्चेति क उक्त:? केशी गौतममब्रवीत्। केशिनमेवं ब्रुवन्तं तु गौतम इदमब्रवीत् ।।
७७.भानु आने वाम माव्योछ?- शीश गौतमने
કહ્યું. કેશીના કહેતાં-કહેતાંમાં જ ગૌતમ આ પ્રમાણે जोल्या
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org