________________
ઉત્તરજ્જીયણાણિ
ઉત્તરાધ્યયન
(૩) આશાચિ
(૪) સૂચિ
(૫) બીજચિ
(૬) અભિગમરુચિ સંક્ષેપરુચિ દર્શન-આર્ય
(૭) વિસ્તારરુચિ
(૮) ક્રિયારુચિ
(૯) સંક્ષેપચિ
(૧૦) ધર્મચિ
૧.
૬૮૮
તત્ત્વાર્થ રાજવાર્તિક
ઉપદેશચિ દર્શન-આર્ય
તીર્થંકર વગેરેના પવિત્ર આચરણનો ઉપદેશ સાંભળીને જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. સૂત્રરુચિ દર્શન-આર્ય—
આચારાંગ વગેરે સૂત્રો સાંભળીને જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય.
બીજરુચિ દર્શન-આર્ય—
બીજપદોના નિમિત્તે જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય.
૧૮. પૂર્વજન્મની સ્મૃતિ વગે૨ે (સદ્દસમુ.....)
‘સહસમુ’નો અર્થ છે—સ્વસ્મૃતિ, જાતિસ્મૃતિ, પૂર્વજન્મની સ્મૃતિ. ‘સહ’નો અર્થ છે—સ્વ અને ‘સમ્મેઇ’નો અર્થ છે સ્મૃતિ. વૃત્તિકારે આનો અર્થસહસમ્મતિ—આત્માની સાથે થનારી સમ્મતિ–કર્યો છે. તાત્પર્ય રૂપે જોતાં બંને અર્થ એક જ છે. ૧૯. ભૂતાર્થ (યથાર્થ જ્ઞાન) (મૂય.....
જીવ આદિ પદાર્થોના સંક્ષિપ્ત નિરૂપણ વડે બોધ પ્રાપ્ત કરી જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. વિસ્તારરુચિ દર્શન-આર્ય—
જીવ વગેરે પદાર્થોના વિસ્તૃત નિરૂપણ વડે બોધ પ્રાપ્ત કરી જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. અર્થચિ દર્શન-આર્ય—
વચન-વિસ્તાર વિના માત્ર અર્થ-ગ્રહણ વડે જેમને સમ્યગ્દર્શન મળ્યું હોય. અવગાઢરુચિ દર્શન-આર્ય—
આચારાંગ વગેરે બાર અંગો (દ્વાદશાંગી)માં જેમની શ્રદ્ધા અતિ દઢ હોય.
પરમ-અવગાઢરુચિ દર્શન-આર્ય—
પરમ-અવિવિધ, કેવળજ્ઞાન, કેવળદર્શન વડે પ્રકાશિત જીવ વગેરે પદાર્થોના જ્ઞાનથી જેમનો આત્મા નિર્મળ બન્યો હોય.
વૃત્તિકારે ‘મૂત’નો અર્થ અવિતથ કર્યો છે. તેમના મતાનુસાર ભૂતાર્થનો અર્થ છે—ખ્યથાર્થ વિષયવાળો. આ અર્થ સ્પષ્ટ નથી. સમયસાર ગ્રંથમાં મૂલસ્પર્શી અર્થ મળે છે. ત્યાં વ્યવહા૨-નયને માટે અભૂતાર્થ અને નિશ્ચય-નયને માટે ભૂતાર્થ શબ્દ પ્રયુક્ત થયેલ છે. ૩
Jain Education International
પ્રસ્તુત શ્લોક ૧૭ સાથે સમયસારની નીચેની ગાથાની તુલના કરી શકાય—
बृहद्वृत्ति, पत्र ५६४ : सहसंमुइअ त्ति सोपस्कारत्वात् सूत्रत्वाच्च सहात्मना या संगता मतिः सं (सहसं ) मति:, कोर्थः परोपदेशनिरपेक्षतया जातिस्मरणप्रतिभादिरूपया ।
અધ્યયન-૨૮ : ટિ.૧૮-૧૯
भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ॥ १ ॥१३॥
ર.
૩.
એજન, પત્ર ૬૪ ।
સમયસાર ? । ?? : મવત્થો શુદ્ધ નય ।
For Private & Personal Use Only
www.jainelibrary.org