________________
ઉત્તરઝયણાણિ
૭૦૬
અધ્યયન-૨૯: આમુખ
વીતરાગતાનાં ફળ : (૧) સ્નેહ અને તૃષ્ણાના બંધનનો વિચ્છેદ. (૨) પ્રિય શબ્દ વગેરે ઈન્દ્રિય-વિષયોમાં વિરક્તિ. (સૂ૪૬) શાંતિ-સહિષ્ણુતાનું ફળ :
(૧) પરીષહ-વિજય. (સૂ૪૭) મુક્તિનાં ફળ : (૧) આકિંચન્ય. (૨) અર્થ-લુબ્ધ વ્યક્તિઓ દ્વારા અસ્પૃહણીયતા. (સૂ૪૮) ઋજુતાનાં ફળ : (૧) કાયાની સરળતા. (૨) ભાવોની સરળતા. (૩) ભાષાની સરળતા. (૪) અવિસંવાદન–અવંચના-વૃત્તિ. (સૂ૦૪૯) મૃદુતાનાં ફળ : (૧) અનુદ્ધત મનોભાવ. (૨) આઠ મદ-સ્થાનો પર વિજય. (૫૦) ભાવ-સત્યના ફળ : (૧) ભાવ-વિશુદ્ધિ. (૨) અર્વ-ધર્મની આરાધના. (૩) પરલોક-ધર્મની આરાધના. (સૂ૫૧) કરણ-સત્યનાં ફળ : (૧) કાર્યજા-શક્તિની પ્રાપ્તિ. (૨) કથની અને કરણીનું સામંજસ્ય. (સૂપર) યોગ-સત્યનું ફળ :
(૧) માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિની વિશુદ્ધિ, (સૂ૫૩) મનો-ગુપ્તિનાં ફળ : (૧) એકાગ્રતા. (૨) સંયમની આરાધના. (સૂ વચન-ગુપ્તિનાં ફળ : (૧) વિકાર-શૂન્યતા અથવા વિચાર-શૂન્યતા. (ર) અધ્યાત્મ-યોગ અને ધ્યાનની પ્રાપ્તિ. (સૂ૫૫) કાય-ગુપ્તિનાં ફળ : (૧) સંવર. (૨) પાપાશ્રવનો નિરોધ. (સૂ૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org