________________
સમ્યક્ત્વ-પરાક્રમ
મન-સમાધારણાનાં ફળ : (૧) એકાગ્રતા.
(૨) જ્ઞાનની વિશિષ્ટ ક્ષમતા.
(૩) સમ્યક્ત્વની વિશુદ્ધિ અને મિથ્યાત્વનો ક્ષય. (સૂ ૫૭)
વચન-સમાધારણાનાં ફળ :
(૧) વાચિક સમ્યક્-દર્શનની વિશુદ્ધિ.
(૨) સુલભ-બોધિતાની પ્રાપ્તિ અને દુર્લભ-બોધિતાનો ક્ષય. (સૂપ૮)
કાય-સમાધારણાનાં ફળ :
(૧) ચારિત્ર-વિશુદ્ધિ.
(૨) વીતરાગ-ચારિત્રની પ્રાપ્તિ.
(૩) ભવોપગ્રાહી કર્મોનો ક્ષય.
(૪) સર્વ દુઃખોમાંથી મુક્તિ. (સૂ૫૯)
જ્ઞાન-સમ્પન્નતાનાં ફળ :
૭૦૭
(૧) પદાર્થ-બોધ.
(૨) પારગામિતા.
(૩) વિશિષ્ટ વિનય વગેરેની પ્રાપ્તિ. (૪) પ્રામાણિકતા. (સૂ૬૦)
દર્શન-સમ્પન્નતાનાં ફળ :
(૧) ભવ-મિથ્યાત્વનું છેદન.
(૨) સતત પ્રકાશ.
(૩) જ્ઞાન અને દર્શનની ઉત્તરોત્તર વિશુદ્ધિ. (સૂ૬૧)
ચારિત્ર-સમ્પન્નતાનાં ફળ :
(૧) અપ્રકંપ-દશાની પ્રાપ્તિ.
(૨) ભવોપગ્રાહી કર્મોનો વિલય,
(૩) મુક્તિ. (સૂ૬૨)
શ્રોત્રેન્દ્રિય-નિગ્રહનાં ફળ :
(૧) પ્રિય અને અપ્રિય શબ્દોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ.
(૨) શબ્દ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સૂ૦૬૩)
ચક્ષુરિન્દ્રિય-નિગ્રહનાં ફળ :
(૧) પ્રિય અને અપ્રિય રૂપોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ.
(૨) રૂપ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સૂ૬૪) ઘ્રાણેન્દ્રિય-નિગ્રહનાં ફળ :
(૧) પ્રિય અને અપ્રિય ગંધોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ,
Jain Education International
For Private & Personal Use Only
અધ્યયન-૨૯ : આમુખ
www.jainelibrary.org