________________
ઉત્તરઝયણાણિ
૫૭૪
अध्ययन-२३ :सोड ८४-८९
૮૬ આ રીતે સંશય દૂર થવાથી ઘોર પરાક્રમી કેશીએ મહાન
યશસ્વી ગૌતમનું મસ્તક વડે અભિવંદન કરી
८६. एवं तु संसए छिन्ने
केसी घोरपरक्कमे। अभिवंदित्ता सिरसा गोयमं तु महायसं ॥
एवं तु संशये छिन्ने केशी घोरपराक्रमः। अभिवन्द्य शिरसा गौतमं तु महायशसम्।
८७. पंचमहव्वयधम्म
पडिवज्जइ भावओ। पुरिमस्स पच्छिमंमी मग्गे तत्थ सुहावहे ॥
पंचमहाव्रतधर्म प्रतिपद्यते भावतः। पूर्वस्य पश्चिमे मार्गे तत्र सुखावहे ।।
૮૭.ગૌતમ પાસે ભાવપૂર્વક પંચ મહાવ્રત ધર્મનો સ્વીકાર
કર્યો. તેઓ પૂર્વમાર્ગ–ભગવાન પાર્શ્વની પરંપરા–માંથી પશ્ચિમમાર્ગ–ભગવાન મહાવીરની સુખાવહ પરંપરાभांविरथया.
८८. केसीगोयमओ निच्चं
तम्मि आसि समागमे। सुयसीलसमुक्करिसो महत्थत्थविणिच्छओ॥
केशिगौतमयोनित्यं तस्मिन्नासीत् समागमे। श्रुतशीलसमुत्कर्षः महार्थार्थविनिश्चयः ।।
૮૮ તે ઉદ્યાનમાં થયેલ કેશી અને ગૌતમનું સતત મિલન
શ્રત અને શીલનો ઉત્કર્ષ કરનારું અને મહાન પ્રયોજનવાળા અર્થોનો વિનિશ્ચય કરનારું હતું.
८६. तोसिया परिसा सव्वा
सम्मग्गं समुवट्ठिया संथुया ते पसीयंतु भयवं केसिगोयमे॥
तोषिता परिषत् सर्वा सन्मार्ग समुपस्थिता। संस्तुतौ तौ प्रसीदताम् भगवन्तौ केशिगौतमो।।
૮૯ જેમની ગતિવિધિ વડે પરિષદને સંતોષ થયો અને તે
સન્માર્ગ પર ઉપસ્થિત થઈ તેવા પરિષદ વડે પ્રશંસિત ભગવાન કેશી અને ગૌતમ પ્રસન્ન થાઓ.
-त्ति बेमि।
-इति ब्रवीमि।
-माम हुं हुं धुं.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org