________________
સામાચારી
૬૨૭
अध्ययन-२६ : दो ३४-४१
३८. पासवणुच्चारभूमिं च
पडिलेहिज्ज जहं जई। काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं॥
पस्रवणोच्चारभूमिं च प्रतिलिखेद् यतं यतिः। कायोत्सर्ग ततः कुर्यात् सर्वदुःखविमोक्षणम् ।।
૩૮ યતન શીલ યતિ પ્રગ્નવણ અને ઉચ્ચાર-ભૂમિની
પ્રતિલેખના કરે. ત્યાર પછી સર્વ દુઃખોમાંથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે.
३९. देसियं च अईयारं
चिंतिज्ज अणुपुव्वसो। नाणे दंसणे चेव चरित्तम्मि तहेव य॥
૩૯ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દૈવસિક અતિચારોનું
અનુક્રમે ચિંતન કરે.
दैवसिकं चातिचारं चिन्तयेदनुपूर्वशः। ज्ञाने दर्शने चैव चरित्रे तथैव च।।
૪૦.કાયોત્સર્ગ સમાપ્ત કરીને ગુરુને વંદન કરે. પછી અનુક્રમે
દૈવસિક અતિચારની આલોચના કરે.
४०. पारियकाउस्सग्गो
वंदित्ताण तओ गुरूं। देसियं तु अईयारं आलोएज्ज जहक्कमं॥
पारितकायोत्सर्गः वन्दित्वा ततो गुरुम् । दैवसिकं त्वतिचारं आलोचयेद् यथाक्रमम्।।
૪૧.પ્રતિક્રમણ વડે નિઃશલ્ય બની ગુરુને વંદન કરે. પછી
સર્વદુ:ખોમાંથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે.
४१. पडिक्कमित्तु निस्सलो वंदित्ताण तओ गुरुं। काउस्सगं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं॥
प्रतिक्रम्य नि:शल्यः वन्दित्वा ततो गुरुम् । कायोत्सर्ग ततः कुर्यात् सर्वदुःखविमोक्षणम्।।
૪૨.કાયોત્સર્ગ સમાપ્તિ કરીને ગુરુને વંદન કરે. પછી
સ્તુતિમંગળ કરીને કાળની પ્રતિલેખન કરે.
४२. पारियकाउस्सग्गो
वंदित्ताण तओ गुरूं। थुइमंगलं च काऊण कालं संपडिलेहए ॥
पारितकायोत्सर्गः वन्दित्वा ततो गुरुम् । स्तुतिमंगलं च कृत्वा कालं संप्रतिलिखेत् ।।
૪૩.પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં
નિદ્રા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે.
४३. पढमं पोरिसिं सज्झायं
बीयं झाणं झियायई। तइयाए निद्दमोक्खं तु सज्झायं तु चउत्थिए॥
प्रथमां पौरुषीं स्वाध्यायं द्वितीयां ध्यानं ध्यायति। तृतीयायां निद्रामोक्षं तु स्वाध्यायं तु चतुर्थ्याम् ।।
૪૪.ચોથા પ્રહરના કાળની પ્રતિલેખના કરી અસંયત
વ્યક્તિઓને ન જગાડતાં સ્વાધ્યાય કરે.
४४. पोरिसीए चउत्थीए
कालं तु पडिलेहिया। सज्झायं तओ कुज्जा अबोहेंतो असंजए॥
पौरुष्यां चतुर्थ्यां कालं तु प्रतिलिख्य। स्वाध्यायं ततः कुर्यात् अबोधयन्नसंयतान् ।।
४५. पोरिसीए चउब्भाए
वंदिऊण तओ गुरुं। पडिक्कमित्तु कालस्स कालं तु पडिलेहए॥
पौरुष्याश्चतुर्भागे वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य कालं तु प्रतिलिखेत् ।।
૪૫.ચોથા પ્રહરના ચોથા ભાગમાં ગુરુને વંદના કરી, કાળનું
પ્રતિક્રમણ કરી (સ્વાધ્યાય-કાળથી નિવૃત્ત થઈ કાળની પ્રતિલેખના કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org