SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજ્જીયણાણિ (पुढवी आउक्काए तेऊवाऊवणस्सइतसाणं । पडिलेहणआउत्तो छण्हं आराहओ होइ || ) ३१. तइयाए पोरिसीए भत्तं पाणं गवेस । छहं अन्नयरागम्मि कारणमि समुट्ठिए ॥ ३२. वेयणवेयावच्चे इरिट्ठा य संजमट्ठाए । तह पाणवत्तिय पुण धम्मचिंता ॥ ३३. निग्गंथो धितो निग्गंथी वि न करेज्ज छहिं चेव । ठाणेहिं उ इमेहिं । toursक्कमणा य से होइ ॥ ३४. आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहे सवोच्छेयणा || ३५. अवसेसं भंडगं गिज्झा चक्खुसा पडिलेहए । परमद्धजोयणाओ विहारं विहरए मुणी ॥ ३६. चउत्थीए पोरिसीए निक्खिवित्ताण भायणं । सज्झायं तओ कुज्जा सव्वभावविभावणं ॥ ३७. पोरिसीए चउब्भाए दत्ताण तओ गुरुं । पडिक्कमित्ता कालस्स सेज्जं तु पडिलेह ॥ Jain Education International (पृथिव्यप्काययोः तेजोवायुवनस्पतित्रसाणाम् । प्रतिलेखनाऽऽयुक्तः षण्णामाराधको भवति । ।) तृतीयायां पौरुष्यां भक्तं पानं गवेषयेत् । षण्णामन्यतरस्मिन् कारणे समुत्थिते ।। वेदनावैयावृत्त्याय ईर्यार्थाय च संयमार्थाय । तथा प्राणप्रत्ययाय षष्ठं पुनः धर्मचिन्तायै ।। ૬૨૬ निर्ग्रन्थो धृतिमान् निर्ग्रन्थ्यपि न कुर्यात् षड्भिश्चैव । स्थानैस्त्वेभिः अनतिक्रमणं च तस्य भवति ।। आतङ्क उपसर्ग: तितिक्षया ब्रह्मचर्यगुप्तिषु । प्राणिदया तपोहेतोः शरीरव्यवच्छेदार्थाय ।। अवशेषं भाण्डकं गृहीत्वा चक्षुषा प्रतिलिखेत् । परमर्धयोजनात् विहारं विहरेन्मुनिः । । चतुर्थ्यां पौरुष्यां निक्षिप्य भाजनम् । स्वाध्यायं ततः कुर्यात् सर्वभावविभावनम् ।। पौरुष्याश्चतुर्भागे वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य शय्यां तु प्रतिलिखेत् ।। अध्ययन- २६ : लोड २८-३३ (प्रतिसेनामां अप्रमत्त मुनि पृथ्वी अय, अप्डाय તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય– આ છએ કાયોનો આરાધક બને છે.) ૩૧.છ કારણોમાંથી કોઈ એક કારણ ઉપસ્થિત થતાં ત્રીજા પ્રહરમાં ભક્ત અને પાનની ગવેષણા કરે. ३२. वेहना ( क्षुधा ) शांतिने माटे, वैयावृत्त्यने माटे, ઈર્યાસમિતિના શોધનને માટે, સંયમને માટે તથા પ્રાણપ્રત્યય (જીવિત રહેવા)ને માટે તથા ધર્મ-ચિંતનને માટે ભક્ત-પાનની ગવેષણા કરે. ૩૩.ધૃતિમાન સાધુ અને સાધ્વી આ છ કારણો માટે ભક્તપાનની ગવેષણા ન કરે, જેનાથી તેમના સંયમનું અતિક્રમણ ન થાય. ३४. रोग थाय त्यारे, उपसर्ग जावे त्यारे, ब्रह्मयर्थ-गुमिनी तितिक्षा (सुरक्षा) माटे, प्राणीयोनी ध्याने माटे, तप માટે અને શરીર-વિચ્છેદ માટે મુનિ ભક્ત-પાનની ગવેષણા ન કરે.૧ ૩૫.સર્વ (ભિક્ષોપયોગી) ભાંડોપકરણો ગ્રહણ કરીને ચક્ષુ વડે તેમની પ્રતિલેખના કરે અને બીજા ગામમાં ભિક્ષા માટે જવાનું આવશ્યક બને તો વધુમાં વધુ અર્ધયોજન પ્રદેશ સુધીર' જાય. ૩૬.ચોથા પ્રહરમાં ભાજનો પ્રતિલેખનપૂર્વક બાંધીને મૂકી દે, પછી બધા ભાવોને પ્રકાશિત કરનાર સ્વાધ્યાય अरे. ૩૭.ચોથા પ્રહરના ચોથા ભાગમાં પોણી પૌરુષી વીતી જતાં સ્વાધ્યાય પછી ગુરુને વંદન કરી કાળનું પ્રતિક્રમણ કરી ( स्वाध्याय प्रणथी निवृत्त जनी) शय्यानी प्रतिलेखना अरे. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy