SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ (૨) રસ-ગૌરવ – રસોનું અભિમાન. (૩) સાત-ગૌરવ – સુખોનું અભિમાન. ૩. શલ્યોનું (સાળં) જેવી રીતે કાંટો વાગવાથી મનુષ્ય સર્વાંગી વેદના અનુભવે છે અને તે નીકળી જતાં તે સુખનો શ્વાસ લે છે, તેવી જ રીતે દોષ રૂપી કાંટો વાગી જાય છે ત્યારે સાધકનો આત્મા દુઃખી થઈ જાય છે અને તે નીકળી જતાં તેને આનંદનો અનુભવ થાય છે. શલ્યનો અર્થ છે ‘અંતરમાં પેસી ગયેલો દોષ’ અથવા ‘જેનાથી વિકાસમાં બાધા પેદા થાય છે, તેને શલ્ય કહે છે. તે ત્રણ છે - જે નિઃશલ્ય હોય છે, તે જ વ્યક્તિ વ્રતી કે મહાવ્રતી બની શકે છે.૩ ૪. (શ્લોક ૫) ૮૦૪ (૧) માયા-શલ્ય – માયાપૂર્ણ આચરણ. (૨) નિદાન-શલ્ય – ઐહિક કે પારલૌકિક લાભને માટે ધર્મનો વિનિમય. (૩) મિથ્યાદર્શન-શલ્ય – આત્માનો મિથ્યાત્વમય દૃષ્ટિકોણ. આ શ્લોકમાં ત્રણ પ્રકારના ઉપસર્ગો (કષ્ટો)નું કથન છે (૧) દિવ્ય – દેવતાઓ દ્વારા આપવામાં આવનાર કષ્ટો. દેવતાઓ હાસ્યવશ, પ્રàષવશ કે પરીક્ષા કરવા બીજાઓને કષ્ટ આપે છે. (ર) તૈરશ્ચ – પશુઓ દ્વારા આપવામાં આવનાર કો. પશુઓ ભય, પ્રદ્વેષ કે આહાર માટે તથા પોતાના સંતાનો કે સ્થાનના રક્ષણ માટે બીજાઓને કષ્ટ આપે છે. ૧. (૩) માનુષ – મનુષ્યો દ્વારા આપવામાં આવનાર કષ્ટો. મનુષ્યો હાસ્ય, પ્રદ્વેષ, વિમર્શ કે કુશીલના સેવન માટે બીજાઓને કષ્ટ આપે છે. ૨. અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩-૫ ૫. વિકથાઓ (વિજ્ઞા) અહીં કથાનો અર્થ ‘ચર્ચા’ કે ‘આલોચના' છે. ત્યજવા યોગ્ય કથાને ‘વિકથા' કહેવામાં આવે છે. તે ચાર પ્રકારની છે - (૧) સ્રી-કથા – સ્ત્રી-સંબંધી કથા કરવી. (૨) ભક્ત-કથા – ભોજન સંબંધી કથા કરવી. (૩) દેશ-કથા – દેશ સંબંધી કથા કરવી. (૪) રાજ-કથા – રાજ્ય સંબંધી કથા કરવી. મૂત્તારાધના, ૪૫૬૩૬-૩૯ : जह कंटएण विद्धो, सव्वंगे वेदणुद्धवो होदि । म्हि दु समुट्ठिदेसो, सिल्लो णिव्वुदो होदि ॥ एवमद्भुददोसो, माइल्लो तेण दुक्खिदो हो । सो चेव वंददोसो, सुविसुद्धो णिव्वुदो होइ ॥ बृहद्वृत्ति, पत्र ६१२ : शल्यते-अनेकार्थत्वाद्वाध्यते મૂલારાધનામાં કથાના કેટલાક વધુ પ્રકારો બતાવવામાં આવ્યા છે – (૧) ભક્ત-કથા, (૨) સ્ત્રી-કથા, (૩) રાજ-કથા, - Jain Education International जन्तुभिरिति शल्यानि । (ક) તત્ત્વાર્થ, સૂત્ર છારૂ : નિ:શત્ત્વો વ્રતી । (ખ) મૂનારાધના, ૬ા ૨૨૨૦ : For Private & Personal Use Only सिल्लस्सेव पुणो, महव्वंदाई हवंति सव्वाई । वदमुवहम्मदि तीहिंदु णिदाणमिच्छत्तमायाहिं ॥ www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy