________________
ઉત્તરઝયણાણિ
૬૮૪
અધ્યયન-૨૮: ટિ.૧૬
પાપ (અશુભ કર્મ)
પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન મૈથુન પરિગ્રહ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ કલહ અભ્યાખ્યાન
T
પશુન્ય પર-પરિવાદ રતિ-અરતિ માયા-મૃષા મિથ્યા-દર્શન-શલ્ય
આસ્રવ આસવ-શુભ-અશુભ કર્મને ગ્રહણ કરનાર જીવનાં અધ્યવસાય, પરિણામ અને પ્રવૃત્તિને “આસ્રવ’ કહેવામાં આવે છે. સાંખ્ય-યોગમાં વર્ણિત “ક્લેશ’ આમ્રવની અતિનિકટ છે. મહર્ષિ પતંજલિએ કહ્યું છે– કર્મવાસનાનું મૂળ ક્લેશ છે.” બૌદ્ધ-દર્શનમાં અવિઘાને અનાદિ દોષ માન્યો છે. આ અવિદ્યાના જે નિમિત્તો આત્મ-પરિણામોના પ્રેરક બને છે, તેમને ‘આસવ' કહેવામાં આવે છે. આસવનો અર્થ છે મદ ઉત્પન્ન કરનાર રસ. આ આસવો ચાર છે-(૧) કામ-આસવ, (૨) ભવઆસવ, (૩) દષ્ટિ-આસવ અને (૪) અવિદ્યા-આસવ.
(૧) કામ-આસવ–શબ્દાદિ વિષયોને પ્રાપ્ત કરવાની ઈચ્છા-વાસના કે રાગ. (૨) ભવ-આસવ-જીવનની અભિલાષા. (૩) દૃષ્ટિ-આસવ-બૌદ્ધ-દષ્ટિએ વિપરીત દષ્ટિનું સેવન. (૪) અવિદ્યા-આસવ-અનિત્ય પદાર્થોમાં નિત્યતાની બુદ્ધિ.
આસ્રવ (૧)
મિથ્યાત્વ
અવત
પ્રમાદ
કષાય
યોગ
મનોયોગ
વચનયોગ
કાયયોગ
શુભ
શુભ
અશુભ
શુભ અશુભ
અશુભ આસ્રવ (૨)
સાંપરાયિક
ઐયપથિક
ઇન્દ્રિય (૫)
કષાય (૪)
અવ્રત (પ)
ક્રિયા (૨૫)
१. पातंजल योगदर्शन, २ । १२ : क्लेशमूलः कर्माशयो
दृष्टादृष्टजन्मवेदनीयः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org